SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो (૨૪) અને તેનું જગમાં વિખ્યાન અપર નામ પૃથ્વીવલલભ હતું, અને ચાર સાગરથી બંધાએલી પૃથ્વી તેણે એકલા હસ્તે શરણે કરી. (૨૫) આમાં એક છે છતાં ભેદવાદિએથી બહુ રૂપી મનાય છે તેમ તે શત્રુના સૈન્યને અનંત સાગર પિતાના ભુજબળથી ઓળંગતો હતો ત્યારે એક રૂ૫ વાળો તે હતો છતાં શત્રુએને યુદ્ધમાં અનેક રૂપધારી લાગતું. (ર૬) “હું એકલે હું અને અસજજ ( શસ્ત્ર વિનાનો) છું આ શત્રુઓ ઘણુ અને સજજ છે ” આવો વિચાર તેને રૂમમાં પણ આવતે નહીં, તે પછી યુદ્ધમાં તે કયાંથી જ સંભવે ? (ર૭) સ્તંભ આદિ પ્રબળ અનેક નએ એકત્ર બની, પિતાના પિતાએ રાજ્યાભિષેક કળશમાંથી સિચેલા જળથી અર્ધલું રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ, તેમના બાહુબળથી હરી લેતા હતા એવું જોઈને,' (૨૮) તેણે એકલાએ મહાન યુદ્ધમાં તેમને અન્ય નૃપ મંડળ સહિત, તેની ઉંચી કરેલી અસિધારાના પ્રહારથી સંતાપી, તેમને સર્વેને બન્ધીવાન કર્યા. અને શ્રીને, સુંદર અને મૂલ્યવાળી ચૌરી ધારતી, અને પિતાના ગુરૂઓ, બ્રિજે, ગુણિજને, મિત્રો અને બધુજને જેઓ નિરાશ થઈ ગયા હતા તેમનાથી ઉપભેગા થાય તેવી સ્થિર બનાવી. (૨૯) પિતાના શત્રમંડળને ધ્રુજાવનાર તે સ્વર્ગમાં ગયો ત્યારે તેને પુત્ર શ્રીમાન મહારોજ શર્વ જે ગુણ માટે વિખ્યાત હતું તે નૃપ થયે. (૩૦) આજનાને, સર્વ અભિલાષ પૂર્ણ કરી સંતુષ્ટ કર્યાથી, અમોઘવર્ષ નામની પૂર્ણ યોગ્યતા તેણે સિદ્ધ કરી. (૩૧) તેના પિતુવ્યક, તેના શત્રુઓના જગતના યશ અને વૈભવના નાશને હેતુ, ઉદયવાળે, શ્રીસંપન્ન, અને ગુણી નૃપના ચિત્તમાં સ્તુતિ પ્રગટાવતો ઈન્દ્રારાજ નૃપ થયે. રાજ્યશ્રી દીનતાથી અને તેના તરફ પ્રેમથી અન્ય નુપને ત્યજી સર્વ કવિઓ પાસે મોટેથી તેના સ્વભાવનું ગાન કરાવતી. ( ૩ર) પિતાના એકલા કરથી વિજય પ્રાપ્ત કરનાર, એવા તે સાહસમાં પ્રીતિવાળાને, સૈન્ય કક્ત, રાજચિહ્ન સમાન હતું. મદસંપન્ન હોવાથી તે, અખિલ વિશ્વના સ્વામિ પરમેશ્વર સિવાય અન્ય દેવને પણ નમન કરતા નહીં. (૩૪) તેને, વંશને સાર, રાજ્ય ભાર સંભાળનાર, નય સાથે મેળવેલા પરાક્રમવાળે, અનેક બધુજનોને તેની શ્રીથી રંજનાર, ધનુષ્યના પ્રયોગમાં પાર્થ સમાન વિજયી, ચાર્જનેમાં પ્રથમ શ્રી કર્કરાજ નામે પુત્ર હતે (૩૫) દાન, પ્રતિષ્ઠા, ધર્મરાજ, શર્ય અને વિક્રમમાં તેના સામે અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. (૫૫-૬૯) અને તે મહાસામતને અધિપતિ સુવર્ણવર્ષદેવ શ્રી કર્કરાજ જેણે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે, તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે– ૧ આ શ્લોક પોતાની મેળે એક પૂર્ણ વાક્ય નથી. નીચેના શ્લોક સાથે વાંચ જોઈએ અને તે બન્નેને જોડવા માટે 6 અવલોક્ય” કે એ કોઈ શબ્દ અધ્યાહાર લેવો જોઈએ. ૨ આ પછી શ્લોકને સમજી શકાય તેવો અનુવાદ કરવાના સર્વ પ્રયત્ન નિષ્ફળ નિવડયા છે. ગુજરાતના રાષ્ટઢ વંશના ધ્રુવ બીજાનાં બગુમ દાનપત્રનાં વાંચનથી આ બ્લેકનાં વાંચનમાં ધણે જ ભેદ છે, પરંતુ આ વાંચને, મારી પાસે આ જ રાજાનું એક અપ્રસિદ્ધ દાનપત્ર છે તેમાંનાં વાંચન સાથે લગભગ સમાન છે. તેથી આ શ્લોકનું ખરેખરૂ' તાત્પર્ય કરવું' બીલકુલ અશક્ય છે એટલું જ નહીં પરંતુ માનસ, ઇન્દ્રરાજને મિત્ર રાજા હતા તે ઐતિહાસિક વાત સાબિત કરવી, એ ઘણું જ જોખમભરેલું છે. ના વાંચનમાં માને છે. તેથી અલિહાસિક વાત જ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy