Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004909/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ aidai Oilaa dain Education International Educate per lo pony Page #2 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજથાળાં * શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્રી Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનાં ઐતિહાસિક પ્રકાશને વરની વાત ૧ થી ૫ તારાચંદ્ર પો. અડાલજા ૭૦-૦૦ વીરાંગનાની વાતો ૧-૨ ૨૩–૫૦ ખાંડાના ખેલ ૧૧–૫૦ નરબંકા વીર જગદેવ કાઠિયાવાડની દંતકથાઓ ૧૧-૧૦ દંભી દુનિયા ૧૧-૧૦ પ્રેમપ્રભાવ ૮-૫૦ યુગપુરુષ પત જલિ જેઠાલાલ ત્રિવેદી ૧૪-૫૦ ભગવાન પતંજલિ ૧૪-૦૦ ગ્રીસની રાજકન્યા ૧૪-૦૦ પુષ્યમત્ર કલ્કી ૧૪-૦૦ મહારાજ ચક્રપાલિત નૌતમકાન્ત સાહિત્યવિલાસી ૧૩-૦૦ સેનાપતિ ભટાર્ક ૧-૨ ૨૪–૫૦ સમ્રાટ શાલીવાહન ૧૫–૫૦ રા’ ગજરાજ ધનશંકર ત્રિપાઠી ૧૦-૦૦ ખમા અન્નદાતા યાદેવેન્દ્ર શર્મા “ચન્દ્ર ૮-૨૫ વિશ્વના વિજ્ઞાનીઓ ૧ ૨ ધીરજલાલ ગજજર ૨૧-૫૦ ભારતના વૈજ્ઞાનિક ધીરજલાલ ગજજર ૩-૦૦ મહાકવિઓની પ્રસાદી ૧-૨ વિવિધ લેખકો -૯-૫૦ અતીતનાં અજવાળાં દેવેન્દ્રકુમાર શાસ્ત્રી ૧૧-૦૦ અમૃતધારા લલિતકુમાર શાસ્ત્રી ૩૦-૦૦ ચંબલ તારાં વેરઝેર જિતેન્દ્ર કંસારા ૨૮-૨૫ નુરજહાં ૧-૨-૩ | રસિક મહેતા ૩૭–૫૦ અનારકલી ૧-૨ પૌરાણિક આખ્યાન માળા ૧૨ પુ. સેટ લે. નૌતમકાન્ત સા. વિલાસી ૭૮–૦૦ ૨૬-૧૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં લેખક : શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી - - - -- શ્રી લક્ષમી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ધનરાજ શ્વાસીરામ કોઠારી શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર ગાંધીમાં, અમદાવાદ પ્રથમ આર્થાત ૧૯૭૫ (C) પ્રકાશકને સ્વાધીન ક્રિ મત ૧૧-૫૦ સુક : બળદેવદાસ મણિલાલ શાહુ રમેશ પ્રિન્ટરી ખાડિયા, ચાર રસ્તા, અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ ચેડીક વાત.... ઐતિહાસિક દાર્શનિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રથાના વાચન પ્રત્યે સ્વાભાવિક રીતે જ મારી અભિરુચિ રહી છે. એ ગ્રંથા વાંચતાં મને જે વાત વધુ પસંદ પડે છે તે હું મારી ડાયરીમાં ટપકાવી લઉં છું. પ્રસ્તુત પુસ્તક ‘અતીતનાં અજવાળાં માં કોઈ કડીબદ્ધ ઋતિહાસ રજૂ કર્યા નથી પરંતુ ઇતિહાસનાં એ દેદીપ્યમાન નક્ષત્રોના પરિચય જરૂર છે. જેણે મને અત્યંત પ્રભાવિત કર્યાં છે. • આ વિરાટ વિશ્વમાં કાઈ કાઇ ને યાદ કરતું નથી. કાળના મહાસિધુમાં માનવના જીવનબિંદુનું મૂલ્ય પણ શું ? પ્રતિદિન જગતમાં કરોડો માનવીએ જન્મે છે અને મરે છે. એમને કણ યાદ કરે છે? જે મા-બાપની દૂંફાળી છત્ર-છાયામાં આનંદભેર ઉછેર મળ્યા હાય તેમને ય માણસ ભૂલી જાય છે. પરંતુ કયારેક એવાં વિરલ વિશિષ્ટ વ્યક્તિ-રત્ને અવન પર અવતરે છે જે માનષીના મનેાહૃદય પર એવી ગહન છાપ અંકિત કરે છે કે તે ભૂલી જ ન શકાય. આ પુસ્તકમાં એવી જ કેટલીક ઐતિહાસિક ઘટના છે એથી વાયકાને જો કંઈક પ્રેરણા પ્રાપ્ત થશે તે હું મારા શ્રમ સાક સમજીશ. પરમશ્રદ્ધેય રાજસ્થાનકેસરી પ્રસિદ્ધવક્તા પૂજ્ય ગુરુવર્ય શ્રી પુષ્કરમુનિજી મહારાજના હાર્દિક આશીર્વાદથી જ હું સાહિત્ય–ક્ષેત્રે પ્રગૃત કરી રહ્યો છું. એમને આભાર કયા શબ્દોથી વ્યક્ત કરું પુસ્તકમાં જે કઈ સારુ છે તે તે જ મને નથી સૂઝતું. એમનાં જ માદન અને અસીમ કૃપાનું ફળ છે. આ પુસ્તકના અનુવાદ અને પ્રકાશનમાં શ્રી. ધનરાજભાઈ કોઠારીએ જે રસ દાખવ્યો છે તે એમના સંસ્કારપ્રિયતાના પ્રતીક સમાન છે. —રુવેન્દ્ર મુનિ - Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ મહામંત્રી શકટાલ ૨ આચાર્ય શ્રી હીરવિજ૭ ૧૫ ૩ સિદ્ધસેન દિવાકર ૪ રત્નાકર સૂરિ ૧૯ ૨૪ ૫ પૂળા બાંધી રહ્યો છું, ૨૮ ૬ નિઃસ્પૃહ સત ન દધન ૩૦ ૭ આધ્યાત્મિક શક્તિ ૩૩ ૮ ભક્તિ આગવી સંપત્તિ છે ૩૫ ૯ ધર્મગુરુ ૧૦ અદ્ભુત ક્ષમા ૪૧ ૪૪ ૧૧ આત્મવૈભવ ૧૨ ચંદ્રગુપ્ત મૌ ૧૩ દાનવીર જગડુશા ૧૪ દાનવીર ખેમા દેદરાણી ૪૯ ૪૭ ૧૫ રાજા કુમારપાળની ૧૬ સંકલ્પની દૃઢતા ૧૭ તાજી ભાજન ૩૭ ૩. દયાળુતા પ ૨૦ દાર્શનિકની સ ંપત્તિ ૨૧ અહંકારનો નાશ ૫૯ ૧૮ મહામંત્રી ઉદયન પ ૧૯ આશાશાહની વીર માતા ૨૮ ર ७२ ૭૪ ૨૨ દાનવીર મહાકવિ માધ ૭૬ ૨૩ અભિમાન ન કર ८० ૨૪ વચનનાં ખાણું ૮૩ ૨૫ પ્રશંસા ૮૫ ૨૬ માનવતાભર્યો વ્યવહાર ૮૮ ૨૭ સયાજીરાવ :૯૦ ૨૮ સાચા કલાકાર ૨૯ પાવન વ્રત ૯૩ ૯૭ ૩૦ 'રીઝ અને ખીજ ૩૧ મહાયજ્ઞ ૩૨ ભક્ત રૈદાસ ૩૩ વિજય રહસ્ય ૩૭ અમરફળ ૩૮ ચે!ગ્ય પુત્ર ૧૦૯ ૧૧૫ ૩૪ રાજકુમારનુ ચાય ૧૨૧ ૩૫ પ્રતિભાની પ્રતિભા ૧૨} ૩૬ શાંકાનું નિવારણ ૧૩૦ ૧૩૪ ૧૩: ૩૯ અણુમાલ જીવનઃ ૪૦ સમશ્યાને ઉકેલ ૪૧ શું માનવ જીવન કોડીને મેલ ૧૪૫ ૧૪૭ ક્રમ ૪૯ મૂર્ખાઓની યાદી ૫૦ ક્ષમામૂર્તિ ૧૦૨ ૧૦૪ ગરીબ છે? ૧૫૪ ૪૨ આદશ ભાવના ૧૫૬ ૪૩ બાદશાહની રામાયણ ૧૫૯ ૪૪ આનંદ કાં ? ૧૬૧ ૪૫ પરીક્ષા ૧૬૮ ૪૬ કળિયુગના આધ ૪૭ અલગ અલગ સા ૪૮ કળાદેવતા ૫૧ કરુણામૂર્તિ પર શિષ્યાની પરીક્ષા ૫૩ આચાર્ય ભદ્રબાહુ ૫૪ આ સ્થૂલિભદ્ર વજીસ્વામી ૫૬ આચાય હરિભદ્ર ૫૫ આ ૧૭૪ ૧૭૮ ૧૮૧ ૧૮૧ ૧૮૬ ૧૮૮ ૧૯૮ ૨૦૧ ૨૦૬ ૨૦૯ ૨૧૧. Page #8 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ મહા મંત્રી શકટાલ જે સમયે પાટલિપુત્રના સિંહાસન ઉપર નવમા નંદનું રાજ્ય હતું તે સમયે મહાઅમાત્ય કલ્પકવંશી શકટાલ હતા. એમનું બીજુ નામ “શ્રીવત્સ” હતું. શકટાલને સ્થૂલિભદ્ર અને પ્રિયક નામે બે પુત્રો હતા. બાળપણથી જ રટ્યૂલિભદ્ર જગત પ્રત્યે ઉદાર અને વૈરાગી હતા. યુવાનીમાં પણ તેઓ યોગીની પેઠે મૌન બનીને આત્મચિંતનમાં લીન રહેતા હતા. ન તે એમને અહીં તહીં આવવું જવું પસંદ હતું કે ન આમતેમ કઈ સાથે બે વાત કરવાનું. સંત માટે વૈરાગ્ય ભૂષણ છે પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહેનાર તેને દૂષણ ગણે છે. સ્થૂલિભદ્રને ત્યાગ-વૈરાગ્યથી તારેલ વ્યવહાર મહાઅમાત્ય શકટાલ માટે માથાના દુખાવારૂપ બની ગયે. તે વિચાસ્વા લાગ્યો કે જ્યાં સુધી યૂલિભદ્રના જીવનમાં સ્કૂર્તિને સંચાર ન થાય, સાંસારિક કેમોમાં કુશળતા પ્રાપ્ત ન થાય. વ્યવહાર પટુતા ન આવે ત્યાં સુધી તે મહાઅમાત્યનું ગૌરવય પદ કેવી રીતે નિભાવી શકશે ? તેણે સ્થૂલિભદ્રને સાંસારિક કળાઓમાં પ્રવીણ બનાવવા માટે મગધની મહાન સુંદરી, નૃત્યકલાવિશારદા કેશા પાસે મોકલ્ય. Page #11 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં પાટલિપુત્રમાં તે વખતે વરરુચિ નામે એક બીજે વિદ્વાન રહેતું હતું. તેના ઉપર સરસ્વતીની તે કૃપા હતી પરંતુ એ અભિમાની અને દંભી હતે. રાજા નિંદની સમક્ષ તે જ એકસે અને આઠ લેક નવા રજૂ કરો. તેની પ્રબળ પ્રતિભા જોઈને રાજા ચકિત હતો પરંતુ મહાઅમાત્ય શકટાલની અનિચ્છાને લીધે તે રેજ તેને કંઈ પણ આપી ન શકત. વરરુચિ સમજી ગયો કે મહાઅમાત્યની ઉદાસીનતા જ મારા પુરસ્કારની આડે આવી રહી છે. એક દિવસ તે મહાઅમાત્યને ઘેર પહોંચ્યા અને પિતાની વિદ્વત્તાની છાપ મહાઅમાત્યની પત્ની પર પાડી. પુરુષના પ્રમાણમાં સ્ત્રી ઘણી વધુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વરરુચિએ પિતાની કરુણ કથા સંભળાવતાં કહ્યું : “જે મહાઅમાત્ય ઘોડા પણ પ્રસન્ન થઈ જાય, તે રાજ એટલું ધન વરસાવે કે મારું દારિદ્રયે મટી જાય અને હું કાયમ માટે સુખી થઈ જાઉં.' મંત્રીની ભાવુક પત્નીએ તેને આશ્વાસન આપ્યું કે તે કોઈ પણ રીતે મહાઅમાત્યને પ્રસન્ન કરશે અને તેઓ રાજા સામે તમારી પ્રશંસાના બે શબ્દો કહેશે. વરચિ પિતાના પાસા સીધા પડતા જોઈ ખૂબ જ રાજી થયો. તેણે મુક્ત કંઠે મહાઅમાત્યની પત્નીની પ્રશંસા કરી. હવે દરરોજ મહામંત્રીની પત્ની રુચિની વિદ્વત્તાની, શીઘકાવ્યની પ્રશંસા કરતી અને કહેતી “આપ એમના પ્રત્યે આટલા ઉદાસીન કેમ રહો છો ? આપે તે ગુણગ્રાહક થવું જોઈએ.” Page #12 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાલ મહામંત્રી પદનીની ભોળી વાત સાંભળી સ્મિત કરતે. પણ એક દિવસ ઘણે આગ્રહ થવાથી તેણે કહ્યું: “પ્રિયે! તું જાણે છે કે વરરુચિ વિદ્વાન જરૂર છે પરંતુ તેનામાં મિથ્યા અભિમાન અને દંભ છે. આ દુર્ણ ફૂલની સાથે કાંટાની માફક છે. તે પોતાની વિદ્વત્તાથી લોકોને ગેરમાર્ગે દોરે છે. મિથ્યાચાર ફેલાવાના ભયથી તેને હું પ્રોત્સાહન આપતું નથી.” જે તે દંભી અને બનાવટી છે તે તેથી આપને શું લેવાદેવા છે? આપ જે પ્રશંસાના બે શબ્દો કહી દેશે, તો તેનું ભલું થઈ જશે. આપે દયાથી પ્રેરિત થઈને પણ તેની પ્રશંસા કરવી જોઈએ.” આ પત્ની દ્વારા અનેક વખત પ્રેરણા મળતાં મહાઅમાત્ય શકટાલ પીગળી ગયા. એમણે બીજે દિવસે રાજસભામાં વરરુચિએ લેક વાઓ ત્યારે મંદ સ્મિત સાથે એક જ શબ્દ કહ્યો. “સુંદર.” મહાઅમાત્યના મુખેથી આટલે શબ્દ નીકળતાં જ રાજા નંદે એક આઠ ગ્લૅકના બદલામાં એકસો આઠ સુવર્ણમુદ્રાઓ, પુરરકાર તરીકે આપી દીધી. વરરુચિ રાજી રાજી થઈ ગયે. હવે તે દરરોજ એક આઠ લેકે સભળાવતે અને તેના બદલામાં તેટલી જ સુવર્ણમુદ્રાઓ મેળવતો. થોડા વખતમાં સરસ્વતી અને લક્ષ્મીને મેળ બેસી જતાં તેને અહંકાર વધુ પ્રકાશી ઊઠયો. “કારેલું કડવું તે હતું જ તેમાં લીમડે ચડી ઊછર્યું પછી કડવાશની વાત જ શી ? ” એ કહેવત સાચી પડવા લાગી. જનતા જનાર્દન વચ્ચે એ મિથ્યા પ્રચાર કરવા લાગે. મહામત્રી શકટલે ચ્ચિાર્યું : “આ રોજ અપાતી એક સો આઠ સુવર્ણમુદ્રાઓ એ દેખીતી રીતે જ રાજકોષને દુરુપયોગ Page #13 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળe છે. એક દિવસ એકાંતમાં તેણે રાજા નંદને કહ્યું: “મહારાજ! વરરુચિને આપ નિરર્થક જ રાજ-ખજાને શા માટે લૂંટવી. રહ્યા છે ?” રાજા: મંત્રીવર ! આપ કેમ એમ કહે છે? એ એકસે આઠ કલેક રચીને લાવે છે એ શું એાછા આશ્ચર્યની વાત છે? વિદ્વાનનું સન્માન કરવું એ અમારે રાજધર્મ છે. મહામંત્રી : “રાજન ! એ આપણી આંખમાં ધૂળ નાંખવા પ્રયત્ન કરે છે. તે સાહિત્યને ચોર છે. જૂના લેકે ગોખી લાવે છે, અને નવા કહીને સંભળાવે છે.” રાજા: ' મંત્રીવર ! આપે એ કેવી રીતે જાણ્યું કે એ જાના કે સંભળાવે છે. મંત્રી : “રાજન્ ! એ જે લેકે સંભળાવે છે તે તે મારી સાતે દીકરીઓને પહેલેથી જ કંઠસ્થ છે. આપ જે ઈચ્છે તે કાલે જ તેની પરીક્ષા લઈએ.' રાજાએ ઉત્સુકતાથી કહ્યું: ‘ જરૂર.” બીજે દિવસે રાજસભામાં પડદો નાંખવામાં આવ્યો. તેની અંદર મંત્રીની યાયક્ષદત્તા, વગેરે સાત પુત્રીઓ આવીને બેસી ગઈ. વરચિએ ઉપસ્થિત થઈને રોજની માફક ગંભીર સ્વરે એક આઠ લેક સંભળાવ્યા: મહામંત્રીએ પૂછયું : “કહો વરરુચિછઆ લોકો જે આપે સંભળાવ્યા છે તે કેની રચના છે ? કોણે બનાવ્યા છે ?' Page #14 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાલ પિતાની શીઘ્ર પ્રતિભાને ઉપહાસ થતો જોઈને વરરુચિ ચણચણી ઊઠયોઃ “મંત્રી પ્રવર! શું હજુ સુધી આપને ખબર નથી પડી કે આ શ્લેકે કોના લખેલા છે? હું જે કઈ લેકે બેલું છું તે બીજાઓએ બનાવેલા નહિ પરંતુ મારી પિતાની રચનાઓ છે. હું આ જ સમયે અહીં જ આવીને શીધ્ર રચના મહાઅમાત્ય : “આ કથન અસત્ય છે. નવું જૂઠ છે. તમે જે લે કે આજે સંભળાવ્યા છે તે કોઈ પ્રાચીન કવિની રચનાઓ છે.' , વરુચિ : “એ ખોટું છે. તદ્દન અસત્ય છે. આપ જરા સાબિતી આપે. માત્ર મોટેથી કહેવાથી કઈ વાત માનવામાં ન આવે.” મહાઅમાત્ય : “ પ્રમાણ હાજર છે. યક્ષા વગેરે મારી સાતે ય દીકરીઓને આ લેકે મેઢે છે. તે હમણાં જ તમારી સામે પ્રસ્તુત કરી શકે છે.” સભામાં સનસનાટી મચી ગઈ. રાજ મૌન હતો, મહાઅમાત્યને આદેશ મેળવીને કુમારી યક્ષા મંચ પર આવી. મહાઅમાત્યે પૂછયું : કેમ બેટી, પંડિત વરચિએ જે બ્લેક હમણાં સંભળાવ્યું તે શું તને યાદ છે?” હા પિતાજી!” તે સંભળાવ બેટી.’ આજ્ઞા મળતાં જ યક્ષાએ વરરુચિના કહેલા એકસો આઠ લેક જેમના તેમ સંભળાવી દીધા. Page #15 -------------------------------------------------------------------------- ________________ અતીતની અજાણે - વરરુચિના હાથપગ ઢીલા પડી ગયા માથું શૂન્ય થઈ ગયું. આંખે નિસ્તેજ થઈ ગઈ. ચહેરે પૂણ જેવો સફેદ થઈ ગયો. તેને સમજાતું નહતું કે આ શું થઈ ગયું. મહામંત્રી શકટાલે વરરુચિ તરફ જોયું અને કહ્યું: “વરચિ. આ શ્લે કે મારી સાતે પુત્રીઓને યાદ છે. ઈચ્છા હોય તે સાંભળી શકે છે.” . હઠ કરડતાં વરરુચિએ કહ્યું : “હા! તે સંભળાવો.' તે પછી યક્ષદત્તા મંચ પર આવી તેણે પણ એ જ રીતે શ્લેકે સંભળાવ્યા. આમ એક પછી એક સાતે કન્યાઓએ એ. કે સંભળાવી સભાને સ્તબ્ધ કરી દીધી. આખી સભા વરરુચિને તિરસ્કાર કરવા લાગી. રાજાએ પણ તેને તિરસ્કાર કર્યો. મેટું નીચું કરી તે પોતાના ઘર તરફ ચાલતે. થયેલ. તેનું લેહી ઊકળી ઊઠયું. અનેક પ્રયત્નો કરવા છતાં તેને મહામંત્રીની ચાલાકી ન સમજાઈ હકીકત એ હતી કે મહામંત્રીની સાત પુત્રીઓની યાદ-શક્તિ એટલી વિલક્ષણ હતી કે પહેલી કન્યાને એક વાર સાંભળતાં જ કઠિનમાં કઠિન પદ્ય પણ યાદ રહી જતું હતું. બીજને બે વાર સાંભળવાથી યાદ રહી જતું હતું. ત્રીજીને ત્રણ વાર સાંભળવાથી યાદ રહી જતું. આ રીતે ક્રમશઃ સાતમીને સાત વાર સાંભળવાથી યાદ રહી જતું હતું. એમનું મસ્તક એક કેમેરા જેવું હતું, જેમાં આખું ય શબ્દચિત્ર અંકિત થઈ જતું પરંતુ એક રહસ્યની ખબર કેઈને ન પડી. Page #16 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાલ ' વરરુચિ દંભી હતો. તેણે ને દંભ ફેલાવો શરૂ કર્યો. સવારે તે ગંગા નદી ઉપર જતો અને એકે સે આઠ લેક બેલીને ગંગાની સ્તુતિ કરત. પગ પાણીમાં બોળીને તે જે નમસ્કાર કરવા નીચે ઝૂકતે તેવી જ એક આઠ સુવર્ણ—મુદ્રાઓ પાણીમાંથી ઊછળીને બહાર આવી જતી. જનતાએ જ્યારે આ અદ્ભુત ચમત્કાર જે ત્યારે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. સેંકડે વ્યક્તિ જ આ દશ્ય જેવા માટે એકઠી થતી. વરરુચિ કહેઃ “રાજા ભલે મારી કવિતાનું સન્માન ન કરે, પરંતુ મારી કવિતા પર સાક્ષાત ગંગા માતા પ્રસન્ન છે.” મહામંત્રી શકટાલે જ્યારે આ અનોખી ચર્ચા સાંભળી ત્યારે પિતાના ગુપ્તચરો મારફતે તપાસ કરાવી અને જાણ્યું કે વરરુચિ પિતે જ રાતના સમયે ગંગાકાંઠે જઈ પાણીમાં સુવર્ણમુદ્રાઓને એક યંત્રમાં રાખી દે છે. યંત્ર એવી રીતે બનાવ્યું હતું કે એને પગ વડે દબાવતાં જ મુદ્રાઓ બહાર કાઢતું. વરરુચિએ મુદ્રાઓ નાંખ્યા પછી ગુપ્તચરોએ કાઢી લીધી અને તે મુદ્રાઓ લાવીને મંત્રીને આપી દીધી. બીજે દિવસે રાજ મંત્રી સાથે વરરુચિને ચમત્કાર જેવા માટે ગંગાકિનારે આવ્યું. મંત્રી અને રાજાને જોઈને વરરુચિ ખુશીથી ફેલાવા માંડ્યો. પાઠ પૂર્ણ થતાં જ વરરુચિ દરરોજની માફક યંત્રને પગ વડે દબાવ્યું. તેમાંથી માત્ર ચરચર’ એ અવાજ નીકળે, પરંતુ સોના-મહેર ન નીકળી. તેને ચહેરે સફેદ પૂણી જે બની ગયે. એ સમજી ન શક્યો કે આ શું થઈ ગયું ! Page #17 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં મહામંત્રી શકટાલ આગળ વધ્યા, પંડિતજીને જરાક નમસ્કાર્ કરી અને પૂછ્યું : કેમ પંડિતજી ! શુ અશરફી ગયા? કે કાઈ એ ચેરી લીધી ? ’ નાંખતા ભૂલી વરુચિ સમજી ગયા કે મહામંત્રીને મારા કાળા કામની ખબર પડી ગઈ છે. મહામત્રીએ ગંભીર હાસ્ય કરતાં કહ્યું : પંડિતજી ! ચિંતા ન કરો, જો ગંગા નદી પ્રસન્ન ન થઇ તે કંઈ વાંધો નહિ. પણ મહારાજા નંદ આપ પર પ્રસન્ન છે. લે, આ તે જ થેલી છે જે ગઈ કાલે આપે યંત્રમાં નાંખી હતી.' આખી ભીડમાં ખામે!શી પ્રસરી રહી, વરુચિ જાણે ધરતીમાં ગરક થઈ રહ્યો હતો. એને ચક્કર આવવા માંડયાં. મહામંત્રીએ અનુચરાને આદેશ આપીને ગંગામાં છૂપાવેલા ગુપ્ત યત્રને બહાર કઢાવ્યું. રાજા અને પ્રજાની સામે વરરુચિની પાખંડ–લીલા ઉઘાડી પડી ગઇ. સૌની જીભે એક જ વાત રમતી હતી. આ જેવા માટે વિદ્વાન છે તેવા જ મેાટે તારા છે. વરચિનાં આંતર મનમાં વેરની ભયંકર આગ ભભૂકી ઊડી. તેણે શકટાલને જાનથી ખલાસ કરી નાંખવાનું નક્કી કર્યું, તે માટે તેણે અનેક યંત્રો રચ્યાં પરંતુ સફળ ન થઈ શકયો. છેવટે તેણે એક દાસીને ફાડી, દાસી દ્વારા શકટાલના ધરની બધી વાતેની જાણ વરરુચિને થવા લાગી. વરરુચિએ બીજા કાર્યો છેાડીને બાળકોને અભ્યાસ કરાવવાનું કામ શરૂ કર્યું . એક દિવસ દાસીએ વરરુચિને કહ્યું કે હમણાં હમણાં શકટાલના Page #18 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી શકટાલ ૯ ઘરમાં ખૂબ જ આનંદનું વાતાવરણ રહે છે. મહામંત્રીના પુત્ર શ્રિયકના વિવાહની તૈયારીઓ થઈ રહી છે. વિવાહમાં મગધ શાસનની તમામ વ્યક્તિઓ-સમ્રાટથી માંડીને અદના કમ ચારી સુધી ઉપસ્થિત રહેશે. એમને અર્પણ કરવા માટે જાત જાતનાં અસ્ત્ર-શસ્ત્ર, છત્ર, આભૂષણ વગેરે બનાવવામાં આવી રહ્યાં છે. વર ુચિએ જોયુ કે આનાથી વધારે સારે અવસર બીજો નહીં મળે. તેણે સદર ઘટનાને વિકૃત કરીને જનતામાં ભ્રમ ફેલાવવા શરૂ કર્યાં : તન્તરાય નવિ જઇ, જે શકાલ કાંસ, નરાય માયિક કરી, સિરિય ઉ રાજ વેસિ ' નન્દરાજા શકટાલ ઉપર વિશ્વાસ કરી બેઠો છે, તેને કંઈ પણ ખબર નથી કે શકટાલ શું કરવાના છે. એ તે! રાજા નદની હત્યા કરીને પોતાના પુત્ર શ્રિયકને સિંહાસન ઉપર બેસાડશે. વચિએ આ પદ્ય બાળકોને શિખવાડયું. અને ભીડાઈ વગેરેનુ પ્રલેાલન આપીને નગરની શેરીએ શેરીએ અને ઘેર ઘેર તેને પ્રસારિત કરી દીધું. ઠેર ઠેર આ જ ગાથા સંભળાઈ રહી હતી. અહીં તહીં અંધે જ શકટાલના રાજ્જોહની ચર્ચા થવા લાગી. શકટાલના વિધીઓ આને ખૂબ પ્રચાર કરવા લાગ્યા. આવા વિરાધીઓએ એક વાર સમય બ્લેઇ તે રાજાને કહ્યું : · રાજન્ ! શકટાલના ઘરમાં રાજવિદ્રોહની તૈયારીઓ જોરશોરથી થવા માંડી છે. અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર અને આયુધા બની રહ્યાં છે.' Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અતીતનાં અજવાળી રાજાએ ગુપ્તચરે મેકલી તપાસ કરાવી તો. જે વિરોધીઓએ કહ્યું હતું તે સાચું પડયું. જ્યારે દૃષ્ટિ બદલાય ત્યારે સૃષ્ટિ પણ બદલાય છે. પ્રિયકના વિવાહની તૈયારીઓને રાજદ્રોહની તૈયારીઓ સમજવામાં આવી, મહાઅમાત્ય શકટાલ પ્રત્યે રાજાના મનમાં ભયંકર રોષ અને ઘણાની ભાવના ઉત્પન્ન થઈ મહાઅમાત્ય દરજની પેઠે રાજસભામાં ગયા, પરંતુ રાજાની આંખમાંથી ક્રોધના તણખા ઝરતા હતા. રાજાનો ચહેરો એકદમ બદલાઈ ગયું હતું. મહાઅમાત્ય ડી ક્ષણો માટે રાજસભામાં રોકાયા અને પછી તુરત જ રાજાને નમસ્કાર કરી પાછા ફર્યા શકટાલ વિચક્ષણ બુદ્ધિ ધરાવતું હતું. તેને આખી ય પરિસ્થિતિ સાપજતા સહેજ પણ વાર ન થઈ. રાજા ખોટા વહેમણે શિકાર થયેલ છે અને તે ક્યાંક આખા કુટુંબને જ મોતની સજા ન કરી, દે એ બાબત એ વિચારવા લાગ્યું. તે જ સમયે મહામંત્રીએ શ્રિયકને બોલાવ્યો. શ્રિય આવી અને જયકાર કર્યા પરંતુ પિતાના ચહેરા પર ઘેરી ચિંતા છવાયેલી હતી. હડપચી પર હાથ રાખીને તેઓ કઈક મહાન સમશ્યા ઉકેલવામાં મગ્ન હતા. શ્રિયકને પાસે બોલાવીને તેમણે કહ્યું: “રાજતિ ખૂબ જ વિચિત્ર છે. તેનું ચક્કર ફરતું જ રહે છે. જે ઘરમાં તારા વિવાહની મંગળ તૈયારીઓ થઈ રહી છે તેને રાજ-વિદ્રોહને અ. માની લેવા છે. રાજા અને બીજા કર્મચારીઓ મારા દુશમન બની . ગયા છે. મને રાજ-દ્રોહી માનવામાં આવ્યો છે. એ ખબર નથી કે કયા વખતે આખા કુટુંબે મૃત્યુને સ્વાધીન થવું પડે.” આટલું કહેતાં કહેતાં તે મહામંત્રીની આંખે ભિજાઈ ગઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ મામા સફાલ - પ્રિયક મધ્યરાજા નંદને મુખ્ય અંગરક્ષક હશે. તેને કાને પણ પહેલાં આ વાત આવી હતી પરંતુ તેને કપોલકલ્પિત માનીને તે એને ટાળતે રહ્યો હતે. એ તે એમ માનતો હતો કે નંદવંશી રાજા પિતાના મંત્રીઓને ક્યારે ય રાજ-વિદ્રોહી સમજી જ નથી શકતાપરંતુ તેની આ ધારણા ખોટી પડી. શકટલે પિતાના મનને મજબૂત બનાવીને ફરીથી કહ્યું ઃ શ્રિયક! આ મહાન આરેયને સામને તારે કરે પડશે. હવે વખત આવી પહોંચે છે, રાજાને વિશ્વાસ દેવડાવવા માટે તારે પિતાની નિર્મળ રાજ-ભક્તિનું પ્રમાણ આપવું પડશે.” શ્રિયકે પોતાના મજબૂત અને તત્પર બહુ પર નજર નાંખી અને કહ્યું: “પિતાજી! હું તૈયાર છું. આપને આદેશ મળતાં જ રાજભક્તિ માટે હું મારા પ્રાણ પણ છાવર કરી શકું છું.” શકટાલઃ “પુત્ર ! તારા અણમોલ પ્રાણની હમણાં જરૂર નથી. હમણાં તે માત્ર મારા જ પ્રાણની આવશ્યકતા છે.” પછી પિતાની તલવાર પ્રિયકના હાથમાં સોંપતાં તેણે કહ્યું: “કાલે સવારે હું રાજાને નમસ્કાર કરવા જાઉં તે સમયે તલવારના એક જ ઝાટકાથી મારા પ્રાણની આહુતિ આપીને તારી રાજ-ભક્તિનો પરિચય કરાવજે.” - પ્રિયકનું હૃદય કાંપી ગયું, “પિતાજી! આ કેવી રાજ-ભક્તિ? ખોટા વહેમને લીધે આપના પ્રાણ જાય અને તે પણ મારા હાથે ? આવું નિંઘ કાર્ય હું ક્યારેય ન કરી શકે.' શકટલ: પુત્ર! હું તારા હૃદયની વાત જાણું છું, પરંતુ તું જો આ કાર્ય નહિ કરે તે રાજદ્રોહનો આરોપ લગાવીને રાજા Page #21 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં આખા ય કુટુંબને ઘાણીમાં ઘાલી પીલી નાંખશે. શું આ કુળ-ક્ષય તને મંજૂર છે? શ્રિયકની તે જાણે જીભ જ સિવાય ગઈ તેના મેઢામાંથી એક શબ્દ પણ નહોતા નીકળતે. એના હૃદયમાં તોફાન મચ્યું હતું. “આ તે કેવી રાજ–ભકિત? જ્યાં માનવ–જિંદગીની કોઈ કિંમત નહિ ? આ તે રાજ-નીતિ કે યમ–રાજનીતિ ? પિતા જ પુત્રના હાથમાં તલવાર આપીને પિતાની હત્યા કરવાનું કહે છે. હું ક્યારેય આવું કાર્ય નહિ કરું. શકટાલ : “પુત્ર ! તું હજી રાજનીતિના ગંભીર દાવ નહિ સમજી શકે. આ વખતે તું વધારે નહિ તે એટલું જ સમજી લે કે તારે પિતૃવંશની પ્રતિષ્ઠા અને કુળની રક્ષા માટે આ કામ કરવાનું છે. , પ્રિયક: “પિતૃહત્યાનું મહાન પા૫ મારાથી નહિ થઈ શકે.” શકટાલે શિયકને છાતી સરસે ચાંપતાં કહ્યુંઃ “પુત્ર! તું પિતૃહત્યાના પાપથી ડરે છે, પરંતુ તેને પાપ નહિ લાગે કારણ કે રાજસભામાં પહોંચતાં પહેલાં જ હું તાલપુટ વિષ મેઢામાં મૂકી રાખીશ. તેનાથી મારું મૃત્યુ જરૂર થશે. તારે તે માત્ર નિમિત્ત જ થવાનું છે. એ જ તારી રાજ–ભક્તિનું પ્રમાણ બનશે અને તારા વંશની પ્રતિષ્ઠાને આધાર થશે. એ તારી કુળ-પરંપરાનું પ્રતીક બનશે. તું મને વચન આપ કે તું મારા કથનનું દઢતાથી પાલન કરશે. - તું જ કહે કે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન શું પિતૃહત્યા સમાન નથી ?” Page #22 -------------------------------------------------------------------------- ________________ મહામત્રી રાફાલ 13 આંખામાંથી અશ્રુ વહાવતાં શ્રિયકે સ્વીકૃતિસૂચક મસ્તક હલાવ્યું. મહાઅમાત્ય શકટાલ મને મન જ બધાની ક્ષમાયાચના કરી, વીતરાગ ભગવાનને નમન કર્યાં. અને પ્રસન્ન મનથી રાજસભામાં પહોંચ્યા. રાજની પેઠે જ શ્રિયક રાજાના અંગરક્ષકના સ્થાન પર નિયુક્ત હતા. મહામત્રીને જોતાં જ રાજાની ભ્રમરો ખેચાઈ ગઈ. મહામ ત્રીએ નમન કરવા માટે માથું નમાવ્યું ત્યાં જ તાતી તલવાર એમની ગરદન પર પડી. એક જ ઝટકે મસ્તક ધડથી અલગ થઈ ગયું. લાહીની નદી વહી ગઈ. ચારે તરફ હાહાકાર મચી ગયા. પુત્રના હાથે પિતાની હત્યા ! લેાકેા દિગ્મૂઢ બનીને જોતા.. જ રહી ગયા. રાજાએ એકીટશે શ્રિયક તરફ જોઈ રહેતાં તે આ શે। અન્યાય કરી નાંખ્યા, કેણે કહ્યું કરવા માટે ’ હતુ ‘રાજન્! મને એવા પિતા ન જોઈએ જે રાજદ્રોહ કરતા હાય. હું રાનના ભક્ત છું. જે રાજાને શત્રુ તે મારે શત્રુ. પછી ભલે તે પિતા હાય અથવા ભાઈ, તેની અંતિમ દશા આ જ થાય.' શ્રિયકને તેજસ્વી અને રણકતે! સ્વર સભામાં એક ખૂણેથી ખીજા ખૂણા સુધી ગુંજી રહ્યો હતા પરંતુ તેના આંતરમનમાં તે ભયકર હાહાકાર મચી રહ્યો હતો. મનમાં રાન્ન પ્રત્યે ધૃણા હતી પરંતુ ઉપર ઉપરથી સ્વામિભક્તિના મધુર સ્વર ઊઠતા હતા. C કહ્યું : અરે! તને આ કાર્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળામાં - રાજાએ સાશ્ચર્ય પ્રિયક તરફ જોયું અને કહ્યું: શ્રિયક! શું ખરેખર શકટાલ રાજદ્રોહની તૈયારી કરી રહ્યા હતા ?' શ્રિયકે ધીરેથી કહ્યું: “રાજન ! જે વાસ્તવિક હોય છે તે સત્ય નથી હોતું, જે રાજા સમજે છે તે જ સત્ય હોય છે. જો કે શકટાલ રાજભક્ત હતા તે પણ આપે તેમને રાજદ્રોહી સમજી લીધા હતા.” રાજા : “શ્રિયક! શું વાત કરે છે? રાજ્ય સામે બળવે કરવાની તૈયારીઓ શું તમારે ત્યાં નહાતી ચાલતી? શું એ ખોટું છે?” શ્રિયક : 'એ તૈયારીઓ રાજ્યવિપ્લવની નહિ પરંતુ મારા લગ્નની થઈ રહી હતી. કિન્તુ કેટલીક દુષ્ટ વ્યક્તિઓએ નાહક આપના કાન ભંભેર્યા હતા. મહામંત્રીનું બલિદાન આપ્યા વિના આપના મનને ભ્રમ દૂર કરી શકાય તેમ નહોતું. સમજાવવા છતાં પણ આપ સમજી શકે તેમ ન હતા. આથી મારે આપના ચરણે પર એમનું બલિદાન ચડાવવું પડયું.' રાજ: “શ્રિયક! ભૂલમાં જ મહામંત્રી ચાલ્યા ગયા!” રાજાએ શ્રિયકને ચૂમી લીધે. તેની નિમણૂક મંત્રીપદ પર કરી. દરેકને મુખે શકટાલની રાજ-ભક્તિ, પ્રજàમ, કુશળ રાજ-નીતિજ્ઞતા અને સાચી ધાર્મિક ભાવનાની ચર્ચા થઈ રહી હતી. – ઉત્તરધ્યયન, લક્ષ્મીવલ્લભની ટીકા. અ. ૨. Page #24 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીહીરવિજયજી એક વખત બાદશાહ અકબર રાજમહેલના ઝરૂખામાં બેસીને નગર અવલેન કરી રહ્યા હતા. એમણે જોયું તે એક મોટો વરઘોડે આવી રહ્યો હતે. નગરના પ્રતિષ્ઠિત વર્ગના લેકે આ સરઘસમાં હતા. બાદશાહે પંડિત ટોડરમલજીને પૂછયું : “આ શાને વરઘોડો છે? શું કેઈનાં લગ્ન છે ?” પંડિત કેડરમલજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું : “આ લગ્નને -વડો નથી, પરંતુ અહીં એક ચંપાબહેન નામની જેન શ્રાવિક છે, તેણે છ માસના ઉપવાસ કર્યા છે. તેની લાંબી તપસ્યાની ઉજવણીમાં આ નગરયાત્રા નીકળી છે. વરો રાજમહેલ નજીક આવી ગયો. બાદશાહે પૂછયું : “આ વરડામાં તે બહેન છે કે ?” Page #25 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવ ટોડરમલજીએ કહ્યું : · તે તપસ્વિની બહેન પણ આ વરધાડામાં સાથે જ છે.' ૧૬ બાદશાહે તેનાં દર્શન કરવા માટે પોતાના સમજુ માણસોને મેકલ્યા તથા ચંપાબહેનને પોતાની પાસે ખેલાવી. ચંપાબહેન આવી. બાદશાહે પૂછ્યું : ‘ તમે કેટલા ઉપવાસ કર્યાં છે ? ઉપવાસમાં તમે શું ખાધું ? તથા શા માટે આ ઉપવાસ કર્યા છે ? ’ ' ચંપાબહેન : બાદશાહપ્રવર ! મે જૈન વિધિ મુજબ ઉપવાસ કર્યાં છે. આ છ માસમાં દિવસે જ્યારે પણ મને તરસ લાગતી ત્યારે મેં થે ુક ગરમ પાણી ગ્રહણ કર્યું છે. આ સિવાય કોઇ જ પદાર્થ મે મેઢામાં નથી નાંખ્યા. ખીજી વાત—ભૌતિક પદાર્થો મેળવવાની આકાંક્ષાથી મે આ તપ નથી કર્યું, માત્ર માં આધ્યાત્મિક દૃષ્ટિ જ મુખ્ય રહી છે.’ બાદશાહ ‘ મુસ્લિમ ભાઈ એ એક મહિના સુધી રાન્ન કરે છે, તે લોકો જરૂર મુજબ રાત્રે ખાય છે, તો પણ એમને ખૂબ જ તકલીફ પડે છે. તમે તે છ માસમાં, દિવસ-રાતમાં કઈ જ ન ખાઈ ને કમાલ કરી દીધી છે.' ' પાબહેન : આદશાહેપ્રવર ! મુજ અખળામાં શું શક્તિ છે ? પરંતુ મારા સદ્ગુરુદેવ શ્રીહીરવિજયજીના શુભ આશીર્વાદથી જ હું આ લાંબું તપ કરી શકી છું. ( બાદશાહે : શું તમારા ગુરુ હીરવિજય છે? તેએ આ વખતે કાં છે તે બતાવશે ? Page #26 -------------------------------------------------------------------------- ________________ ગ્રીસમયન 16 બપા : • સમ્બા હાલમાં ગુજરાત પ્રાંતના ગધાર શહેરમાં છે. ભાશાહ : અચ્છા, તે હ તમે જઈ શકે છે. હું તેમને મારે ત્યાં ખેલાવવા માટે હમણાં જ પત્ર લખી દઉં છું.' અકબર બાદશાહે અમદાવાદના સુબા શહાબુંદ્દીન અહેમદંખાનના નામે એક ફરમાન લખ્યું કે જૈન સાધુ શ્રી હીરવિજયસૂરિને તુરત અહીં દરશ્યારમાં મેકલો. બાદશાહનું આમંત્રણ મળતાં સૂરિજીએ ગુજરાતથી તેહપુર સિકરી તરફ પ્રયાણ કર્યું. સંવત ૧૬૯૬ના જેઠ માસમાં તેઓ ફતેહપુર સિકરી પધાર્યા. અકબરના મુખ્ય પ્રધાન અબુલક્ઝુલે સૂરિજીનું પ્રેમભીનુ સ્વાગત કર્યું. પછી સૂરિજીને કુરાન વગેરે બાબતેાના અનેક પ્રશ્નો પૂછ્યા. યેાગ્ય જવાએ સાંભળી તે ખૂબ જ પ્રસન્ન થયા. બાદશાહના આગ્રહથી તેએ દરબારમાં પધાર્યાં. ગાલીચા પાથરેલા હતા. સૂરિજી પાતાના શિષ્યા સાથે ત્યાં જ ઊભા રહી ગયા. બદશાહ : આપ આગળ પધારો.’ k ' સૂરિએ કહ્યું : આ ગાલીચાઓ પર શકીએ, કેમકે સંભવ છે કે એની નીચે કથાંક હાય.’ બાદશાહે : અહીં રાજમહેલમાં કીડી વગેરે જં તુઓની શક્રયતા કૉથી હોય? તે પણ આપની શંકા દૂર કરવા તેને ઉઠાવીને અમે જોઈ લઈએ.’ જેવા ગાલીચાના થેાડો ભાગ ઊંચકીને અત્તર અમે પગ ન મૂકી કીડી વગેરે જીવજંતુ . Page #27 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં જોયું તે નીચે કીડીઓ હરીફરી રહી હતી. બાદશાહના આશ્ચર્યને પાર ન રહ્યો. તેને જૈન શ્રમણના આચાર પર સ્વાભાવિક રીતે શ્રદ્ધા જાગી. બાદશાહે અનેક વિષય પર એમની સાથે ચર્ચા કરી. - તે સમયે અકબરની પાસે ઘણું બધું જૈન સાહિત્ય આવેલ હતું. બાદશાહે કહ્યું : “આપ જૈન સાધુ છો માટે બીજી કોઈ જ ધનદોલત નહીં સ્વીકારો, આ જૈન ગ્રંથે તે આપ ગ્રહણ કરી જ શકે છે.” સૂરિ : “આપનું કથન ચોગ્ય છે, છતાં હું આ પ્રથે પણ ગ્રહણ નહિ કરું; કારણ કે જૈન શ્રમણાચારની દષ્ટિએ અમે એટલી જ વસ્તુ લઈએ છીએ જેટલી અમે જાતે જ ઉઠાવી શકીએ, જ્યારે પણ અમને ગ્રંથે જોવાની જરૂર પડે છે ત્યારે જેન ભંડારોમાંથી તે ગ્રંથ અવલોકન કરવા અમને મળી જાય છે. અમે જેટલા સંગ્રહવૃત્તિ(પરિગ્રહ)થી દૂર રહીએ તેટલું અમને સાધુઓને તે શ્રેયસ્કર છે.” આગ્રા વર્ષાવાસ પૂરો કરીને હીરવિજયસૂરિ અકબરને ફરીથી મળ્યા. આ વખતે બાદશાહની વિનંતિ પરથી હીરવિજયસૂરિએ કહ્યું : “આઠ દિવસ પયૂષણના તથા બીજા ચાર દિવસ મળી એ રીતે બાર દિવસ સુધી આપના રાજ્યમાં જીવ-હિંસા સંપૂર્ણ બંધ રહે તેમ કરે. બાદશાહે તે જ વખતે એમના કહ્યા અનુસાર પરવાને સખી આપે. તથા “જગદ્ગુરુની”ની ઉપાધિથી તેમને અલંકૃત –. જેન, આગ્રા અંક - ૧-૪-૧૫ ના આધારે Page #28 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકર વિક્રમના પ્રથમ શતકની ઘટના છે. એક વાર આચાર્ય વૃદ્ધવાદી ઉજજૈન તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ચાર વેદ અને અઢાર પુરાણના જાણકાર તથા છ દર્શનના નિષ્ણાત પંડિત સિદ્ધસેન મલ્યા, સિદ્ધસેને આચાર્ય વૃદ્ધવાદીને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. માં તેમને સારા તથા છ તેના આચાર્યે કહ્યું : “આ જંગલમાં કઈ રીતે શાસ્ત્રાર્થ કરી શકાય ? કેમકે જય અને પરાજયને નિર્ણય કરવા માટે કોઈ મધ્યસ્થ વ્યકિત જરૂરી છે.' સિદ્ધસેન : “મને શાસ્ત્રાર્થ કર્યા વિના ચેન નથી પડતું. આપ આ ગોવાળ બાળકને જ પોતાના મધ્યસ્થ ચૂંટી લે. તેઓ જે નિશ્ચય કરશે તે મને મંજૂર છે.” વૃદ્ધવાદીએ સિદ્ધસેનની વાત સ્વીકારી લીધી. સિદ્ધસેને પિતાના પાંડિત્યનો પરિચય આપવા માટે ખૂબ જ કિલષ્ટ સંસ્કૃત ભાષામાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અતીતનાં અજવાળાં દાર્શનિક ચર્ચાઓને પ્રારંભ કર્યો. પરંતુ ગોપબળે સંસ્કૃત ભાષામાં કરાયેલ દાર્શનિક ચર્ચા સમજી ન શક્યા. એમણે કહ્યું : તમે ભણેલા-ગણેલા નથી, ખેટે બકવાસ બંધ કરે. હવે આ વૃદ્ધ બાવાજીને પણ બોલવા દો.” વૃદ્ધવાદી સમયના જાણકાર એક અનુભવી સાધક હતા. તેઓ ગોવાળિયાઓની ભાષામાં નાટકીય રીતે ઊંચા અવાજે ગાવા માંડ્યા : नवि मारोई नवि चोरीई परदारा गमन न कीजई ।। थोडास्युं थाडं दीजई तउ टगिमगि सग्गि जाइई ॥ ગાઈ શકાય તેવા પ્રકારના આ ઉપદેશથી ગોવાળો ખૂબ જ આનંદિત થયા અને એમણે પિતાને નિર્ણય આપે કે સિદ્ધસેન હાર્યા છે અને વૃદ્ધવાદી જીત્યા છે. - સિદ્ધસેને પિતાની પ્રતિજ્ઞા મુજબ વૃદ્ધવાદીનું શિષ્યત્વ સ્વીકાર્યું. એમનું નામ આચાર્ય દેવે કુમુદચંદ્ર રાખ્યું. જૈન સાહિત્યને એમણે ગહન અભ્યાસ કર્યો. આચાર્ય વૃદ્ધવાદીએ સર્વગુણસંપન્ન જાણીને કુમુદચંદ્રને આચાયાપદ અર્પણ કર્યું. તથા એમનું પ્રસિદ્ધ નામ આચાર્ય સિદ્ધસેન રાખવામાં આવ્યું. એક વખત આચાર્ય સિદ્ધસેન ઉજજૈનમાં બિરાજમાન હતા. ત્યારે રાજા વિક્રમાદિત્યે એમની પરીક્ષા કરવા માટે એમને મનોમન જ નમસ્કાર કર્યા. Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્ધિસેન દિવાકર આચાર્યે રાજાના મનભાવ જાણી લઈને મેટા અવાજે તેને ધર્મલાભ” કહ્યું, રાજા આચાર્યશ્રીની પ્રખર પ્રતિભા જોઈને મનમાં જ પ્રસન્ન થયું અને બે ઃ ખરે જ આપ સર્વજ્ઞ છે.” આચાર્ય સિદ્ધસેન એકવાર પૂર્વ દેશના કુમરી નગરમાં પધાર્યા. ત્યારે રાજા હતે દેવપાલ. આચાર્યની તેજસ્વી પ્રતિભાથી પ્રભાવિત થઈને તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો તથા આચાર્ય દેવને પરમ ભક્ત બની ગયે. એક વખત વિજય વર્મા નામના રાજાએ તેના પર ચઢાઈ કરી. દેવપાલ ગભરાય. આચાર્યશ્રીને પ્રાર્થના કરી. આચાર્યું સુવર્ણ” વિદ્યાથી સોનું તથા “સરસપ’ વિદ્યાથી સેંકડે યુદ્ધવીર, તૈયાર કર્યા. આથી દેવપાલે તેમને ' દિવાકર”ની ઉપાધિથી અલંકત કર્યા તથા છત્ર, ચામર, પાલખી વગેરે રાજસી ઠાઠ અર્પણ કર્યા. આચાર્ય સિદ્ધસેને પિતાની મર્યાદાઓ ભૂલી જઈને આ વસ્તુએને ઉપગ કરવા માંડ્યો. આ બાબતની જાણ જ્યારે આચાર્ય વૃદ્ધવાદીને થઈ ત્યારે એમને ખૂબ જ દુ:ખ થયું. પોતાના ગ્ય શિષ્યનો ઉદ્ધાર કરવા માટે આચાર્ય વૃદ્ધવાદી વેશપલટો કરીને કમર નગર આવ્યા. જ્યારે સિદ્ધસેન દિવાકર આરામદાયક પાલખીમાં બિરાજીને રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધવાદી એમની પાસે ગયા અને એક ગાથા કહી : માટે આગામી દિવાળા હતા ત્યારે કરાઈના દાણા મંતરવા.. Page #31 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળા अणहुंल्ली फुल्ल म तोडहु, मन आराम म मोडहुं । मण कुसुम हिं अच्चि निरंजणु हिडई कांह वणेणवणु ॥ - આચાર્ય સિદ્ધસેને ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ ગાથાને સાચે અર્થ સમજમાં ન આવ્યું. તેઓ આાઅવળા જવાબે આપવા માંડયા. ત્યારે વૃદ્ધવાદીએ કહ્યું : “ આપ સાચે અર્થ બતાવે. સિદ્ધસેન : “મને સમજમાં નથી આવતું. આપ જ ' અર્થ દર્શાવવા કૃપા કરો.” વૃદ્ધવાદી : “આ માનવદેહરૂપી જીવન કમળ ફૂલેની વેલી છે. આનાં જીવનાંશરૂપી નાજુક ફલેને તમે રાજસકાર તથા તેથી ઉદ્ભવતા મિયા અભિમાનથી પ્રહાર કરી તોડે નહિ. મનના યમ-નિયમ વગેરે ઉપવનને ભોગવિલાસથી નષ્ટ ન કરે. મનનાં સગુણ-પુખેથી નિરંજન પ્રભુની પૂજા કરે. સાંસારિક લેભમોહમાં શા માટે ભટકી રહ્યા છે ?' આચાર્ય સિદ્ધસેનને પિતાની ભૂલનું ભાન થયું. વિચાર્યું : ગુરુદેવ વિના આ રીતે મને કોઈ ન કહી શકે.” નીરખીને જોયું તે થયું, “ આ મારા ગુરુ વૃદ્ધવાદી જ છે.” તેઓ ગુરુના ચરણમાં પડયા. ગુરુદેવે પ્રાયશ્ચિત્ત આપીને એમનું શુદ્ધિકરણ કર્યું. જિન ધર્મની પ્રભાવના કરતાં છેવટે આચાર્ય સિદ્ધસેન સમાધિપૂર્વક અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. Page #32 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેન દિવાકર ત્યાં વૈતાલિક નામને ચારણ ઉજજેને આવ્યું. તે સમયે સિદ્ધસેનની બહેન સિદ્ધથી સાધ્વીએ એ ચારણને સિદ્ધસેન દિવાકરના સમાચાર પૂછ્યા. ચારણને શહેરો પ્લાન થઈ ગયે. તેણે કહ્યું ઃ स्फुरन्ति वादिखद्योताः साम्प्रत दक्षिणापथे। . અર્થાત્ આ સમયે દક્ષિણ દેશમાં વાદીરૂપી આગિયા ઊડી રહ્યા છે. આ સાંભળતાં જ સિદ્ધથી સાધ્વી બોલ્યાં : નૂન અજંપતો લાવી, __सिद्धसेनो दिवाकरः ચોકકસ જ સિદ્ધસેન દિવાકરને વર્ગવાસ થઈ ગયો છે. આથી જ આગિયા ઊડી રહ્યા છે. એ સાધ્વી પણ તે જ ક્ષણથી અનશન આદરી ભાઈને અનુસર્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરસૂરિ શ્રી રત્નાકરસૂરિ ઘણા જ પ્રતિભાશાળી આચાર્ય હતા. તેમણે પિતાની પ્રબળ બુદ્ધિશક્તિથી અનેક બ્રાહ્મણ પંડિતોને પરાજિત કરી દીધા. રાજાએ પ્રસન્ન થઈને પાલખી તથા ખૂબ કિંમતી હીરા, પન્ના, માણેક, મોતી વગેરે જવાહર આપીને એમનું સ્વાગત કર્યું. રોજ પાલખીમાં બેસીને રત્નાકરસૂરિ રાજસભામાં જતા તથા વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરતા. એક દિવસ પાલખીમાં બેસીને તેઓ રાજસભામાં જઈ રહ્યા હતા. બ્રાહ્મણ પંડિતે તથા રાજ્યકર્મચારીઓ જય જ્યકારના ગગનભેદી અવાજો કરી રહ્યા હતા. કુંડબિક નામને શ્રાવક જે ઘીના માર માટે બીજા નગરમાંથી એ નગરમાં આવેલ હતું તે પાલખીમાં બેસીને જતા રત્નાકરસૂરિને જોઈને ઊભો રહી ગયો. વિચાર્યું – પાલખીમાં બેસવું, રત્ન વગેરે રાખવાં એ શું એક શાસનપ્રભાવક આચાર્યને માટે ઉચિત છે પરંતુ સાધારણ શ્રાવક આ મહાન આચાર્યને કેવી WWW Page #34 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરસૂરિ રીતે સમજાવી શકું ? છતાં જરા પરીક્ષા તેા કરી બેઉં કે મા ગાય ડા પ્રભાણમાં જ ભ્રષ્ટ થયા છે કે સંપૂર્ણપણે કાષ્ટ થયા છે? ’ તેણે એ જ રાજમાર્ગ પર ઊભા રહીને આચાર્ય દેવની સ્તુતિ કરતાં કહ્યું : ભગવન્ ! આપશ્રીને જોઈ ને જ મેં ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જમ્મૂસ્વામી, પ્રભવસ્વામી, તથા અન્ય યુગપ્રધાન આચાર્યાને જોઈ લીધા છે એમ હું માનુ છું.' गोवम् सोहम्म जंबुष्पभषो, सिज्जंभवो अ आयरिया | अन्ते वि जुगपहाणा तुहदिट्ठे सब्वेति ते दिट्ठा ॥ આ સ્તુતિ સાંભળતાં જ આચાર્યનું મુખ શ્યામ થઈ ગયું. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : ‘ કાગડાને હંસની ઉપમા આપવી અયાગ્ય છે. તે મહાન ગુણવાન આચાર્યાંના ચરણની રજતી પણ હું પ્રતિસ્પર્ધા ન કરી શકું. કયાં એ ચારિત્ર્યના પુણ્યાત્માએ અને કયાં હુ! એમના જીવનની નિર્દભ અવસ્થા એક ક્ષણ માટે પણ મારા જીવનમાં આવી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય.' આચાર્ય દેવના મેઢેથી આ વાત સાંભળીને શ્રાવક વિચારવા લાગ્યા : આચાર્ય સંપૂર્ણ પણે ભ્રષ્ટ નથી થયા. વીતરાગ દેવનાં વચા પર એમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ જરૂર પોતાના જીવનને સુધારી શકે છે.' 4 ખીજા દિવસે તે શ્રાવક ઉપાશ્રયે ગયા. આચાર્યશ્રી પ્રવચન કરી રહ્યા હતા. એમના ગહન અને વિદ્વત્તાભર્યા પ્રવચનને સાંભળીને તેના હૃદયતંત્રના તાર ઝણઝણી ઊઠયા કે ખરે જ મહાન વિદ્વાન છે. પ્રવચન પછી શ્રાવકે કે આપ આચાર્ય દેવ વિનતિ કરી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અતીતનાં અજવાળાં કૃપા કરીને આ ગાથાને અ મને ભુતાવા. ગાથા જોઇને આચાર્ય એક ક્ષણ સ્તબ્ધ બની ગયા, પરંતુ બીજી જ ક્ષણે સ્મિત કરતાં તેમણે એ ગાથાના નવીન અર્થે રજૂ કર્યાં. આમ છતાં શ્રાવકને તા જોઈતા હતા મૂળ અર્થ. તેણે અ સાંભળીને કહ્યું : '‘ગુરુદેવ ! આપની મુદ્ધિ ખૂબ જ તીવ્ર છે, આપે આ ગાથાના નવીન અ મને બતાવ્યા છે. કાલે હું પ્રવચનમાં આવીશ તે સમયે કૃપા કરી આને મૂળ અર્થ દર્શાવશે ?' ખીજે દિવસે શ્રાવકે ફરીથી ગાથા મૂળ અર્થ સમજવવા વિન હિ કરી પરંતુ આચાર્યએ ફરી નવા અર્થાં પ્રસ્તુત કર્યાં. આ રીતે તે શ્રાવક પૂછતો રહ્યો અને આચાય દરરેજ તે જ ગાથાના નવા નવા અથ કરતા રહ્યા. માસના લાંખે। સમય સમાપ્ત થયે. મ : એક દિવસે શ્રાવકે પ્રાર્થના કરી : · ગુરુદેવ ! આપની વિદ્વત્તાનાં વખાણું હું નથી કરી શકતા. આપશ્રીએ એક જ ગાથાના છ માસ સુધી નિત્ય નવીન અર્થ બતાવ્યા છે, પરંતુ હું આપશ્રીના મુખારવિદથી તેને મૂળ અર્થ સાંભળવા ઇચ્છતા હતા, પણ મારી આશા પૂરી ન થઈ શકી. ઘી વેચીને જેટલા પૈસા કમાયા હતા તે આ છ મહિનામાં પૂરા થઈ ગયા. હવે કાલે હું જાઉં છું.' *+' ' આચાર્યે કહ્યું : ' શ્રાવક ! કાલે હું તને સાચે અથ બતાવીશ.' શ્રાવકના ગયા પછી ‘ અરે! હું કેટલો ચારિત્ર્યથી ભ્રષ્ટ થઇ ગયો છું: શ્રમણાચારની મર્યાદાને ભૂલીને મેં બહુમૂલ્ય હીરા, પન્ના, માણેક—મેાતી એકઠાં કર્યા'. રાજસી ઠાઠમાઠ અપનાવ્યા.' એમ વિચારી આચાર્ય એ બધા જ પરિગ્રહ છેડી દઈ એક સાચા સત બની એસી ગયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ રત્નાકરસૂરિ બીજે દિવસે શ્રાવક આવ્યો, રત્નાકરસૂરિના જીવનમાં આવેલ –પાયાથી ટોચ સુધીના પરિવર્તનને જોઈને તે ઘણે જ પ્રભાવિત થયે. શ્રાવકે કહ્યું : “ગુરુદેવ! આજ મારું જીવન ધન્ય થઈ ગયું છે. હવે હું ગાથાને સાચે અર્થ સમજી ગયો.” આચાર્યે કહ્યું: “હું તે આટલા સમય સુધી પરિગ્રહના કળણમાં ફસાયેલ હતું, એટલે ગાથાને મૂળ અર્થ છુપાવીને બીજે જ અર્થ બતાવતો રહ્યો. હવે એને વાસ્તવિક અર્થ સાંભળી લે : સેંકડે દોષ ઉત્પન્ન કરવામાં જે ભૂલ જાળ સમાન છે, જેને પૂર્વાચાર્યોએ છોડી દીધું છે એવા અનર્થકારી અને તું ગ્રહણ કરે છે, તે પછી નિરર્થક તપ કરવાથી લાભ શું ? જે ધન જ ગ્રહણ કરવું હોય તે પછી તપનો કઈ અર્થ નથી.” શ્રાવક પ્રસન્ન થઈને, વંદના કરી પોતાના ઘર તરફ ચાલતે થયો. આચાર્યએ પશ્ચાત્તાપરૂપે રત્નાકરપચ્ચીસીનું નિર્માણ કર્યું જે વાંચતાં સહૃદય વાચક આજે પણ ગળગળે થયા વગર નથી. રહે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂળા બાંધી રહ્યો છું.” પંડિતવર્ય મુનિશ્રી યશોવિજયની ગહન વિદ્વત્તા જોઈને સુત પંડિતોએ એમને ન્યાયવિશારદની ઉપાધિથી અલંકૃત કર્યા છે એક વખત એમને ચાતુર્માસ કોઈ એક ગામડામાં હતું. પ્રતિક્રમણને સમય હતો, આ ઉપાશ્રય શ્રાવકેથી ખીચખીચ ભરેલું હતું. પૂજ્ય શ્રી નયવિજયજી પ્રતિક્રમણ કરાવી રહ્યા હતા. જોકે આનંદથી પ્રતિક્રમણ સાંભળી રહ્યા હતા. સજઝાય કહેવાને સમય આવ્યો. એક શ્રાવકે કહ્યું અમારે આજ તે ન્યાયવિશારદ યશવિજયજીના મુખેથી સઝાય સાંભળવી છે.” બીજા શ્રાવકે પહેલા શ્રાવકને કથનને ટેકે આપે. પંડિત મુનિ શ્રી યશોવિજયજી સરળ હદયના હતા. એમણે Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂળા બાંધી રહ્યો છું'' કહ્યું : ‘ ભાઇ ઓ ! આપને સ્નેહ અપૂર્વ છે. હું સમજું છું પરંતુ આપને ખૂબ જ નમ્રતા મને કોઈ પણ સઝાય આવડતી નથી.’ સાથે એ જ વખતે એક શ્રાવકે ગુસ્સે આપે કાશીમ! ખાર વર્ષ રહીને ધાસ જ . ૨૯ આપના પ્રેમને જણાવું છું કે થઈ ને કાપ્યુ છે ? ' મુનિશ્રીએ તે સમયે કોઈપણ જવાબ ન દીધા. બીજે દિવસે સંધ્યાકાળને વખત થયા વિજયજીએ નયવિજયજીને વિનંતિ કરી કે જો આપશ્રી હુકમ આપે। તે સઝાય હું માલું. કહ્યું : આદેશ મળી ગયે, યશે!વિજયજીએ સઝાય શરૂ કરી. સઝાય કહેવાની પદ્ધતિ એમની અનેાખી હતી, કંઠ ખૂબ જ મધુર હતા. શ્રોતાએ મ`ત્રમુગ્ધ ( તલ્લીન ) થઈ ને સજ્ઝાય સાંભળવા લાગ્યા. રાજ કરતાં પણ આજે સજ્ઝાય લાંખી હતી. તે શ સજ્ઝાય ચાલી રતી હતી ત્યાં વચ્ચે જ શ્રાવક ખેાલી ઊઠો મહારાજશ્રી સજ્ઝાય કયાં સુધી લાંબી કરતા રહેશે ? ’ મુનિશ્રીએ કહ્યું : શ્રાવકજી ! ખાર વર્ષ સુધી જે શ્વાસકાવ્યું : હતું તેના અત્યારે પૂળા ખાંધી રહ્યો છું. શું એટલા જલદી પૂળા થાડા જ આંધી શકાય ?’ શ્રાવક સમજી ગયા, તેણે મુનિશ્રી પાસેથી ક્ષમા માગી લીધી. Page #39 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્પૃહ સ ંત આનદઘન અધ્યાત્મરસની મસ્તીમાં ઝૂમતા મહાન યોગી આનદધનજી આબુની ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં જોધપુરની મહારાણી પોતાની દાસીએ સાથે ઊભી ઊભી પોતાની પાંપણા બિછાવી એમનાં દર્શનની રાહ જોઈ રહી હતી. મહારાણીએ આનદધનજીને પ્રણામ કર્યા તથા પ્રાનાના સ્વરમાં કહ્યું : સાંભળીને આવી છુ. જોત! પણ નથી. મ ત્રેલા કાઇ આપની અસીમ ' તરફ ગુરુદેવ! આપને અલૌકિક મહિમા હું ખૂબ જ દુ:ખી છું. રાજા વર્ષથી મારા આપ એવા વશીકરણ મંત્ર લખીને આપે, અથવા દારા આપે કે જેથી રાજા મારે વશ થઈ જાય. કૃપાતે હું કથારે ય નહિ ભૂલુ આનદધનજી રાણીની પ્રાર્થના સાંભળી–ન સાંભળી કરી આગળ ચાલતા થયા. રાણીની પ્રાર્થનાની એમના મન પર કોઇ જ અસર ન થઈ. Page #40 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહ સંત આનંદઘન રાણું દરરોજ પ્રાર્થના કરતી રહી જ્યારે પણ આનંદઘનજી ગુફામાંથી બહાર નીકળતા ત્યારે રાણી અને દાસીઓ એમને ઘેરી લેતી. આનંદઘને જોયું કે આ તો સાધનામાં વિન ઊભું થયું છે. તે વિનની પિતાને પીછો છોડાવવા માટે એમણે કાગળની નાનકડી શી ચબરખી ઉપર કંઈ લખીને રાણીને આપી. રાણીએ તે ચબરખી તાવીજમાં નાંખીને તેને પોતાના ગળામાં -બાંધી. અને રાણી જોધપુર પહોંચી. કઈક કારણસર રાજાના વિચારમાં પરિવર્તન આવી ગયું. પહેલાં જે રાજા રાણીનું મોટું પણ જોવાનું ટાળતે હતો તે જ રણ પર એટલે મુગ્ધ થઈ ગયા કે રાણીના ઇશારે નાચવા લાગે. રાણું મને મન જ ગીરાજ ઉપર પ્રસન્ન હતી. રાજામાં એકાએક પરિવર્તન આવેલ જોઈને બધી જ રાણીઓ અદેખાઈથી બળવા લાગી. રાણીઓએ દાસીઓ દ્વારા તપાસ કરાવી કે યોગીરાજ આનંદઘને એવો મંત્ર લખીને આપે છે કે જેના કારણે જ રાજા રાણી ઉપર ઘેલે થયો છે. રાણીઓએ આનંદઘનને મનમાં ને મનમાં જ ગાળે દીધી અને રાજાને પણ એ કારણ બતાવી દીધું કે આપ કયા કારણથી તે રાણી પર આટલા આસક્ત થયા છો. રાજાને પણ પિતાના માનસિક પરિવર્તન ઉપર આશ્ચર્ય થઈ રહ્યું હતું. એને જિજ્ઞાસા ખૂબ જ તીવ્ર થઈ ગઈ. રાણી ખૂબ ઊંડી નિદ્રામાં સૂતેલી હતી. રાજાએ તેના ગળામાંથી પેલુ તાવીજ કાઢયું તથા એને ભાંગીને તેમાંથી નાનકડી કાગળની ચબરખી કાઢી, જેમાં લખ્યું હતું : Page #41 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં આવા રાજા રાણી બે, મળે કે ન મળે, એમાં આનંદધનને શું ?” રાજાનું મસ્તક નમી પડયું. ધન્ય છે આવા નિઃસ્પૃહ સંતને. રાજા સામે તેની સાથે આનંદધનનાં દર્શન કરવા પહોંચે. કઈ કે આનંદઘનને જાણ કરી કે જોધપુરનરેશ આપનાં દર્શન માટે આવી રહ્યા છે. આ સાંભળતાં જ આનંદઘન ક્યાંથી કોલસા લઈ આવ્યા તથા તેને પથ્થર પર ઘસીને મેઢા પર લગાવવા લાગ્યા. રાજાએ પૂછ્યું: “મહારાજ ! આપે આપનું મુખ કાળું શાક માટે કર્યું છે ?' આનંદઘન : “રાજન ! આટલા સમય સુધી હું એકાંત સ્થળમાં મારી સાધના કરતે હતો. કેઈ ને કંઈ જ ખબર ન હતી. હવે તમે મારી પાસે આવ્યા છે, આથી તમારી દેખાદેખી સેંકડે લેકે આવશે અને મારી સાધનામાં વિન ઊભાં થશે. આથી મેટું કાળું કરી દીધું. રાજા આનંદઘનની નિઃસ્પૃહતા જોઈને આશ્ચર્યથી ચકિત થયેગીરાજને નમસ્કાર કરીને થાલતે થે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક શક્તિ ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્યની શોભા વેરાયેલી હતી. હરિયાળાં વૃક્ષો લહેરાઈ રહ્યાં હતાં. કલકલ-છલ છલ કરતાં ઝરણાં વહી રહ્યાં હતાં. એકાંત શાંત સ્થાનમાં બેસીને એક અલમસ્ત યોગીની હૃદયવીણાના કે મળ તાર ઝણઝણું રહ્યા હતા : ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું કંત ! એ સમયે એક વ્યક્તિએ આવીને તે યોગીના ચરણોમાં નમસ્કાર કર્યા અને એક બાટલીની ભેટ આબતાં કહ્યું : “આપને એક મિત્ર ઈબ્રાહીમ હત–આપ જૈન સાધુ થયા ત્યારે તે ફકીર બને. બાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી તેણે આ સુવર્ણ-રસ પ્રાપ્ત કર્યો છે. એક ટીપું જ નાંખવાથી લેટું સોનું થઈ જાય છે. કરોડ રૂપિયાથી પણ વધારે કિંમત આ બાટલીની છે, જે સુવર્ણને પ્રાપ્ત કરવા માટે દુનિયાના લેકે તરફડી રહ્યા છે તે અદ્ભુત વસ્તુ અ-૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં આપના મિત્રે આપ પર ધણે! જ સ્નેહ હોવાથી મેાકલી છે, આપ આને સ્વીકારે.’ ૩૪ યોગી આનંદને બાટલી લીધી અને એક પથ્થર પર પછાડી, ખાટલી ફૂટી ગઈ અને એ સુવણ રસ ધૂળમાં મળી ગયો. : આન ંદધનનું આ કૃત્ય જોઇ ને બાટલી લાવનાર વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ. મેલી: અરે બેવકૂફ ! અરે નાલાયક ! આ તે શું કર્યું ? કાગડો રત્નોની કિ ંમત શું નણે ? ભીલડી મેાતીઓને શું ઓળખે ? તે કેટલું ભયંકર નુકસાન કર્યું છે ? ’ આનંદધન સ્મિત કરતાં તેની વાતે સાંભળતા રહ્યા. જ્યારે તે શાંત થયે। ત્યારે આનદધને કહ્યું : ‘તમે તે। આ નાની-શી આટલી ફૂટી જવાથી ખૂબ જ પરેશાન થઈ ગયા. સાધના સામે આ જાતની ભૌતિક વસ્તુઓની શી મારા મિત્રે ભૂલ કરી કે આધ્યાત્મિક સિદ્ધિ ભૌતિક વૈભવ માટે તેણે અમૂલ્ય સાધના સુવર્ણ માટે પાગલ થઈ ગયા છે તેમાં શું આધ્યત્મિક કિંમત છે પ્રાપ્ત કરવાને બદલે ગુમાવી દીધી તમે જે બન્યું છે? ’ તે વ્યક્તિને પ્રતિષેધ આપવા માટે આનંદધન ઊઠવા અને એક કાળા ડિબાણ પથ્થરની શિલા પર પેશાબ કર્યાં અને તે શિલા એ જ વખતે સોનાની થઈ ગઈ. તે મુસલમાન તે આખા ફાડીને જોતા જ રહ્યો કે જે યોગીના મળમૂત્રમાં પણ સુવર્ણ બનવવાંની શક્તિ છે તેની સાધનાનું તે કહેવુ પડે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ આગવી સપત્તિ છે આનંદઘનજી પરમ ભક્ત હતા. એમની કવિતા શબ્દોની જાળ નથી પરંતુ હૃદયમાંથી નીકળેલા ઉદ્ગાર છે. તેમાં ભાષા નહિ ભાવનાની મુખ્યતા છે. એક વાર તે ભક્તિભાવનાથી વિભાર અતીને તીર્થંકર પ્રભુનાં ગુણ કીર્તન ગાઈ રહ્યા હતા. ભક્તિના અતિરેકથી એમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. મુખમાંથી સંગીતના સ્વરાની લહેરો ઉદ્ભવી રહી હતી. એક પછી એક તીર્થંકરની સ્તુતિ આપે.આપ જ રચાતી જતી હતી, ત્રેવીસ તીર્થંકરાની સ્તુતિ એક જ બેઠકમાં એમણે તૈયાર કરી લીધી. એકાએક જ એમની દષ્ટિ પાછળ ગઈ. એક વ્યક્તિ એમની પાછળ બેસીને એમની કવિતા લખી રહી હતી. આન ધનજીને આ સારું ન લાગ્યું. તે ઊભા થયા અને ત્યાંથી ચાલતા થયા. ચોવીસમા તીર્થંકરનુ ભજન તેઓ એ સમયે ન બનાવી શકયા. Page #45 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં પ્રભુ-ભક્તિ આનંદઘનજીની પિતાની આગવી સંપત્તિ હતી. તેના સાર્વજનિક રિટેની એમને જરૂર ન હતી. ભક્તિ કંઈ બજારુ ચીજ નથી. એ તે આંતરમનની પવિત્રતા છે. જીવનમાં જેને આપણે સૌથી વધારે પવિત્ર માનીએ છીએ તેને આંતરહૃદયમ છૂપાવીને રાખવું જોઈએ. લખવું, બોલવું, વાંચવું, ચર્ચા કરવી, સન્માન મેળવવું વગેરે જ્યાં સુધી પ્રભુ સાથે તન્મયતા ન સધાય. ત્યાં સુધી જ સારું લાગે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મગુરુ ગુજરાતનો મહામંત્રી શાન્ત હાથી ગર બિરાજમાન થઈને ફરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો. એણે કઈ મકાનમાંથી એક યતિને આવતા જોયા, જેમની સાથે એક વેશ્યા હતી. યતિને હાથ વેશ્યાના ખભા પર હતે. મંત્રી હાથી ઉપરથી નીચે ઉતર્યો, ઉત્તરાસંગ કરી ભક્તિભાવથી તરબોળ બની તેણે પાંચે અંગ નમાવી, પ્રણામ કર્યા તથા સારી રીતે એમને જોઈ મંત્રી ચાલતો થયો. મહામંત્રીના આ સવ્યવહારથી યતિ શરમના માર્યા જમીન ખાતરવા લાગ્યા. પોતાના દુષ્કૃત્ય પર તેમને અત્યંત ગ્લાનિ થઈ રહી હતી. તેમની આંખો મૂકી ગઈ. તેઓ પિતાનું આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે સાધુ બનીને હું આ શું કરી રહ્યો છું ? સંયમની -ભાવના પુનઃ જાગૃત થઈ. તેમણે એ જ સમયે વેશ્યાને સાથ છોડી દીધો. આચાર્ય માલધારીએ હેમચંદ્ર પાસે જઈને આત્મ-આલેચના Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અતીતનાં અજવાળ કરી પ્રાયશ્ચિત કર્યું. સંયમ ગ્રહણ કરી તેઓ શત્રુંજય પર ગયા. તેમણે બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. એક વખત મંત્રી શત્ શત્રુંજય પર ગયો. તે મુનિની ઉગ્ર તપશ્ચર્યા જોઈ અવાક બની ગયું. તેણે મુનિને પ્રણામ ક્ય, પરંતુ એમને ઓળખી ન શક્યો. હળવેથી વિનયપૂર્વક તેણે પૂછ્યું: મુનિવર ! આપના ગુરુ કોણ છે ? ” | મુનિની આંખો કૃતજ્ઞતાથી ઊભરાઈ ગઈ. તેમણે કહ્યું : મંત્રીશ્વર ! વાસ્તવમાં તે મારા ગુરુ આપ જ છે. જે તે દિવસે આપે નેહથી મારામાં સુસાધુત્વનું ગૌરવ ન જગાડયું હોત તે આજે હું આ ન બની શકો હોત. મારાં વિવેકચક્ષુ આપે ખોલ્યાં છે. આપના વ્યવહારથી જ મને પુનઃ સંયમ ગ્રહણની પ્રેરણા મળી, આથી જ આપ મારા ધર્મગુરુ છે. –પ્રબન્ધચિન્તામણિ ૪ો ૧૬ર Page #48 -------------------------------------------------------------------------- ________________ અદ્દભુત ક્ષમા કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રમાં પ્રખર પાંડિત્ય અને ઉત્કૃષ્ટ પ્રતિભાથી વિદ્વાન–મૂઢ બધા જ પ્રભાવિત હતા. મોટા મોટા વિદ્વાને કે જેઓ પોતાને સરસ્વતીપુત્ર માનતા હતા અને જેમણે શાસ્ત્રાર્થમાં “દિગ્ગજ કહેવાતા પંડિતોને પણ જીતી લીધા હતા તેઓ પણ આચાર્ય હેમચંદ્રની વિદ્વત્તાથી પ્રભાવિત હતા. કેટલાયે વિદ્વાને આચાર્યને ઠેષ પણ કરતા હતા તથા ક્યારેક કયારેક એ મને ઈર્ષ્યાગ્નિ વાણી દ્વારા પ્રકટ પણ થઈ જતા. પંડિત “વામરાશિ આચાર્યની વધારેમાં વધારે ઈર્ષ્યા કરે હતે. એકવાર આચાર્યને ગજ ગતિએ રાજસભામાં આવતા જોઈને ઈર્ષાથી તે બળી ઊઠશે. તે પિતાના ઉપર કાબૂ ગુમાવી બેઠો અને આચાર્ય ઉપર વ્યંગ કરતાં તેણે એક ગ્લૅક કહ્યું : यूकालक्षशतावली वलवलल्लोलोल्ललत्कंबलो दन्तानां मलमंडलीपरिचयाद दुर्गधरुद्धाननः । नासाशनिरोधनाद् गिण-गिणत्पाठप्रतिष्ठारुचिः सोऽयं हेमड सेवडः पिलपिलत्खल्लिः समागच्छति ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં અર્થાત્ જેના તન પર લટકતા કામળામાં કરોડો લીખા ખાદી રહી છે, મેલા—ગદા દાંતાની દુર્ગંધથી જેમનું મોઢું ભરેલું છે, લીંટ ને લીધે જેમનાં નસકોરાંના છિદ્રો ફૂંધાઈ જવાથી પાઠના ઉચ્ચારા ગણગણાટ જેવા થાય છે, જેમના માથાની ટાલ હાલી રહી છે તેવા ‘હેમડ' નામના ચાલ્યા આવે છે.’ ' સેવક ' (શ્વેતાંબર શ્રમણ ) જુએ વામરાશિનું આ પ્રકારનું અપમાનભર્યું કથન સાંભળીને પણ આચાર્યનું મુખ શ્યામ ન થયું. આચાય તેને નિહાળીને સ્મિત ક્રૂરી ઊઠયા. તેની સમીપ આવીને તેમણે તેને ખભા હલાવતાં કહ્યું : પંડિતપ્રવર ! શું આપ એટલું પણ નથી શીખ્યા કે વિશેષણના ઉપયોગ વિશેષ્ય પહેલાં કરવા જોઈ એ, હવેથી ‘ હેમડ - સેવડ ' નહિ પરંતુ ‘ સેવડ હેમડ' કહેો.’ ' પંડિત વામરાશિનું મસ્તક લજ્જાથી નમી પડયું'. આચાર્યની અદ્ભુત ક્ષમાથી તે પાણી પાણી થઈ ગયા. —પ્રાચિન્તામણિ. ૪/૧૬૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બેસવ રાજા દશાર્ણભદ્રને સમાચાર મળ્યા કે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પ્રાતઃકાળે વિહાર કરીને દશાર્ણપુર પધારશે. આ સાંભળતાં જ રાજાનાં તન-મન-નયન આનંદિત થઈ ઊઠ્યાં. “હું વહેલી સવારે ભગવાનને નમસ્કાર કરવા માટે જઈશ, પહેલાં ગયેલે એ રીતે નહિ પરંતુ નવી રીતથી. આજ સુધી કોઈ પણ રાજાએ ન કર્યું હોય તેવા શાહી ઠાઠથી ભગવાનનું સ્વાગત કરીશ.” આથી રાજા આ જ આળપંપાળમાં અટવાતો રહ્યો. તે નવી નવી જનાઓ વિચારતે રહ્યો. રાત ભર તેને ઊંઘ ન આવી. પ્રાતઃકાળ થતાં પહેલાં જ તેણે નગરરક્ષકને બેલાવીને હુકમ - આ છે કે “નગરના દરેક રસ્તાને સાફ કરવામાં આવે. કયાં ય પણ ગંદકી ન રહેવી જોઈએ, સુગંધિત જળ છાંટીને ફૂલના બાગની પેઠે નગરને મહેકાવી દો. નગરને એવી રીતે સજાવો કે જાણે સ્વર્ગ હેય.” નગરરક્ષકે હુકમ મળતાં જ નગરને ખૂબ શણગાર્યું. ઠેર ઠેર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ર અતીતનાં અજવાળાં ફૂલમાળાઓ બાંધવામાં આવી. મંગળતોરણ લટકાવવામાં આવ્યાં. મણિમુક્તાઓનાં દ્વાર બનાવવામાં આવ્યાં. થોડી જ ક્ષણોમાં દશાર્ણપુરને કાયાકલ્પ થઈ ગયો. 1, j* * રાજા દશાર્ણભદ્ર સ્નાન કર્યું. સુગંધિત પદાર્થો લગાવ્યા. માંધાંમૂલાં વસ્ત્રાભૂષણ પહેર્યો. એ આભૂષણોથી રાજાનું શરીર ચમકવા લાગ્યું. તે શણગારેલા હાથી પર આરૂઢ થયે. સ્વરૂપવાન રાણીઓ રથ ઉપર બિરાજમાન થઈ. એની પાછળ રાજપુરોહિત, રાજમંત્રી, એમને પરિવાર, સેનાપતિ, નગરના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠી સાર્થવાહ તથા તેમની ધર્મપત્નીઓ, પરિવાર અને હજારો સ્ત્રી પુરુષે અને છેલ્લે ચતુરંગી સેના ચાલ્યાં. જુદાં જુદાં વાદ્યો અને સંગીતના મધુર સ્વરે ઝણઝણી રહ્યા હતા. આ અપૂર્વ દર્શનયાત્રા નિહાળતાં ચારે તરફ જયકારનાં ગગનભેદી સૂત્રો ગુંજવા લાગ્યાં. હાથી પર બેઠા બેઠા જ તેણે વિશાળ જનસમુદાય તરફ નજર નાંખી. વિરાટ ઐશ્વર્યનું ભવ્ય પ્રદર્શન જોઈને રાજા દશાર્ણભદ્રનું મસ્તક ગર્વથી ઉન્નત થઈ ગયું. દેવરાજ દેવેન્દ્ર પિતાના “ અવધિજ્ઞાનથી જોયું–ભગવાન મહાવીરનાં દર્શન માટે આજ ધરતી પર વૈભવ ઝૂમી રહ્યો છે. અપૂર્વ ભક્તિ જોઈને દેવરાજના મનમાં આનંદની લહેરે તરંગિત થઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે એમણે જોયું કે : “આ દર્શન– યાત્રાના મૂળમાં રાજાનું અભિમાન ઊછી રહ્યું છે. અરે! ભક્તિરૂપી દૂધમાં અહંકારરૂપી ઝેર ભળી ગયું છે, જેનાથી ભકિત પણ વિકૃત થઈ ગઈ છે. - રાજાના અહંકારને નાશ કરવા માટે દેવરાજે આકાશમાં માણેક-મોતીથી સુશોભિત એક જળમય વિમાન બનાવ્યું, જેમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મ-વૈભવ ૪૩. નીલકમળ, લાલકમળ વગેરે જાતજાતનાં શતદલ ફૂલે ખીલી રહ્યાં હતાં, રંગ-બેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં. આ વિમાનમાં બેસીને દેવરાજ અવનિ પર ઊતર્યા, પછી ઐરાવત હાથી પર બિરાજીને દેવ-દેવીઓનાં વૃંદ સાથે આગળ વધ્યા. યક્ષ, ગંધર્ધ અને કિન્નર કુમારિકાઓના મધુર નૃત્ય-સંગીતથી ચારે દિશાઓ આનંદિત થઈ રહી હતી. દેવરાજની મહાન અને અભુત સમૃદ્ધિની સામે દશાર્ણ ભદ્રની સમૃદ્ધિ ઝાંખી પડી ગઈ તે લજિત થઈ છે. તેનો અહંકાર એક જ ક્ષણમાં ઓગળી ગયે. એ વિચારવા લાગ્યું કે હું ભૌતિક વૈભવની દૃષ્ટિએ ક્યારે ય ઇન્દ્રની હરીફાઈ ન કરી શકું. ભૌતિક વૈભવની દષ્ટિએ તો હું તેનાથી હારી ગયો છું પરંતુ હું સાચો ક્ષત્રિય છું. પાછળ હટવાનું તે હું ક્યારે ય શીખે નથી. તેની વિચારધારા અંતર્મુખ બની ગઈ. તે હાથી પરથી નીચે ઊતરી પડશે, બધાં જ આભૂષણો નીચે ઉતારી નાંખ્યાં. રાજમુકુટ અને રાજમુદાઓ પણ એક તરફ રાખી દીધી. પ્રભુના ચારણકમળ પાસે પહોંચીને તેણે પ્રાર્થના કરી કે “ ભગવદ્ ! ભૌતિક વૈભવની તુચ્છતા મેં જાણી લીધી છે, હું આત્માને અનંત વૈભવ મેળવવા ઇચ્છું છું. આપ મને દીક્ષા આપે.” | દશાર્ણભક રાજા હવે અપરિગ્રહ શ્રમણ બની ગયા. દશાર્ણભદ્રને પ્રભુ સામે મુનિ બનેલા જોઈ ને દેવરાજ' ઠગાયા હોય તેવા થઈ ગયા. આધ્યાત્મિક વૈભવની દષ્ટિએ દશાર્ણભદ્રની “ તેઓ સ્પર્ધા કરી શકે તેમ ન હતા. દશાર્ણભક મુનિના ચરણોમાં દેવરાજ દેવેન્દ્ર ગદ્ગદિત થઈ પ્રણામ કર્યા. મુનિપ્રવર ! આપનું જીવન મહાન છે. જેની સામે ભૌતિક વૈભવ તુચ્છ છે એવો અનંત, આત્મવૈભવ આપે મેળવ્યું છે. આપ આપના સંકલ્પમાં જીતી ગયા.' Page #53 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત મૌ ચંદ્રગુપ્ત ભારતના એક તેજસ્વી સમ્રાટ હતે. તેણે પોતાની વીરતાથી શ્રીકાની પરાધીનતામાંથી ભારતને મુક્ત કર્યું હતું. તેના શૌય ની ગૌરવ-ગાથા આજે પણ ઇતિહાસનાં પાનાં પર ચમકી રહી છે. એને જન્મ રાજ-પરિવારમાં નહિ પરંતુ એક સાધારણ ગૃહસ્થને ઘેર થયા હતા. અહીં તહીં રમવું અને ગામની ગાયા ચરાવવી એ જ એનું કામ હતું. નાનપણથી જ તેનામાં અનેક સારાં લક્ષણે પ્રગટ થયાં હતાં. રમતમાં તે જાતે જ રાજાનેા પાઠ ભજવતે!, કેાઈ મિત્રને મંત્રી પદ પર નિમતે, કાઈ ને કાટવાળ બનાવતા અને કાઈ ને ચાર. ચોરને કડક દંડ દે અને સારુ કામ કરનારને ઇનામ આપતા. જો કેાઈ આજ્ઞાનું ઉલ્લંધન કરે અથવા થેાડી શી ાનાકાની કરે તો તે અધિકારભરી ભાષામાં અને કહેતા : " આ રાજા ચંદ્રગુપ્તના હુકમ છે. એનુ પાલન તમારે કરવુ જ પડશે.’ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત મૌર્ય ૪૫ ભિક્ષુવેશમાં પરિભ્રમણ કરતાં ચાણકયે જોયું કે આ બાળકમાં આત્મવિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા ગજબનાં છે. તેણે પરીક્ષા લેવાનું વિચાર્યું. જ્યાં ચંદ્રગુપ્ત ઊંચા આસન ઉપર બેઠો હતો ત્યાં જઈ તેણે યાચના ભર્યા સ્વરે કહ્યું : “રાજન ! શું અમને પણ કંઈ દાન મળી શકશે ?” બાળકે ધીરતાથી આદેશ આપ્યો : “ ત્યાં સામે જે ગાય ચરી રહી છે તેમાંથી જે પણ તમને પસંદ હોય તે લઈ જઈ શકે છે.” ચાણકયે સ્મિત કરતાં કહ્યું : “રાજન ! તે ગાયે તે ગામલેકેની છે, તેઓ મને કઈ રીતે લઈ જવા દેશે ?' ક્રોધથી ચંદ્રગુપ્તની ભ્રમરો ખેંચાઈ ગઈ તેણે કહ્યું : “વિપ્રવર શું તમને “વરભેગ્યા વસુંધરાની વાત ખબર નથી ? કેની. માએ સૂંઠ ખાધી છે કે મારા આદેશને હવામાં ઉડાડી દે ?' બાળક ચંદ્રગુપ્ત પિતાનાં સાહસ અને દઢ સંકલ્પને લીધે, સાધનહીન હોવા છતાં પણ યુવાવસ્થામાં સમ્રાટ બની ગયે. ઇતિહાસકારોને મત છે કે તે જૈન હતો અને મૃતકેવલી ભબાહુને અનુયાયી તથા પરમભક્ત હતો. Page #55 -------------------------------------------------------------------------- ________________ દાનવીર જગડુશાહ દાનવીર જગડુશાહનું નામ કેણે નથી સાંભળ્યું ? યુગે અને શતાબ્દીઓ વ્યતીત થઈ ગયા છતાં આજે પણ એમનું નામ ઇતિહાસનાં સુવર્ણ–પૃષ્ઠો ઉપર ઝગમગે છે. એક વખત પાંચ વર્ષનો ભયંકર દુકાળ પડ્યો. તે સમયે લાખ પશુઓ ભૂખથી તરફડીને મરી ગયાં. હજારો માણસ અનાજના એક એક કણ માટે ટળવળતા હતા. હજારો-લાખે પ્રાણીઓની આ દયનીય અવસ્થા જેઈને જગડુશાહ-કે જે એક સાચે જૈન શ્રાવક હત–નું હૃદય કરુણાથી આર્દ થઈ ગયું. તેણે ગામડે-ગામડે એક સો ને બાર દાનશાળાઓ ખેલી. કઈ પણ જાતના ભેદભાવ વગર ઉદારતાથી દાન અપાવા લાગ્યું. જગડુશાહે જોયું કે કેટલાય માણસોને ઉચ્ચ કુળના હતા પરંતુ પરિસ્થિતિને કારણે એમની આર્થિક હાલત ખૂબ જ વિષમ થવા છતાં શરમને લીધે માગી નહતા શકતા, આવા લેકે માટે દાન-મંડપમાં જ એક પદ લગાવી દેવામાં આવ્યા. પરદામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ દાનવીર જગડુશાહ જગડુશાહ જાતે જ બેસતા. દાન માગનારો બહારથી અંદરની બાજુ હાથ લાંબો કરતે. જગડુશાહ માગનારને હાથ જોતાં અને તેની સ્થિતિ સમજીને ચૂપચાપ જ તેની જરૂર મુજબનું તેના હાથમાં મૂકી દેતા. કોણ શું લે છે એ કોઈ જ ન જાણતું. દાનની નિર્મળ ગંગા વહેતી હતી. આ - જગડુશાહ પિતે નહોતા ઈચ્છતા કે મારી યશગાથા ચારે દિશાઓમાં ગાજે, પરંતુ એમની ઇચ્છા ન હોવા છતાં પણ એમની કીર્તિ ચારે બાજુ પ્રસરી રહી હતી. રાજા વિશળદેવે પણ દુષ્કાળમાં પિતાની પ્રજાની રાહત માટે અનેક જગ્યાએ “સત્રો” ખેલ્યાં હતાં. પરંતુ અન્નના અભાવે તેને તે બંધ કરવા પડ્યાં. એમણે સાંભળ્યું કે જગડુશાહ જેવો દાનવીર મળવો મુશ્કેલ છે. તે મેટું જોયા વગર જ યાચકને જરૂર મુજબનું દાન આમે છે. વિશળદેવે આ વાતની ખાતરી કરવા એક ભિખારીને વેશ લીધો અને જગડુશાહની દાનશાળામાં ગયા. પરદાની પાછળ ઊભા રહી બારીમાંથી હાથ લાંબો કર્યો. જગડુશાહે તેની હસ્તરેખાઓ જોઈ ને હરાની મૂલ્યવાન વીંટી તેના હાથમાં મૂકી દીધી. હિરાની વીંટી જોઈને વિશળદેવ આશ્ચર્યથી ચકિત થઈ ગયો. એણે બીજો હાથ લંબાવ્યો. જગડુશાહે વિચાર્યું અને વધારે જરૂર છે. આથી બીજી વટી પણ તેના હાથમાં મૂકી દીધી. બંને -વીંટીઓ લઈને વિશળદેવ રાજમહેલે પહોંચી ગયો. બીજે દિવસે વિશળદેવે જગડુશાહને બોલાવ્યા તથા કહ્યું : Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અતીતનાં અજવાળાં: “શેઠજી ! મેં સાંભળ્યું છે આપ દાન દેતી વખતે કોઈને કંઈ પણ નથી પૂછતા ?' હા, મહારાજ ! વાત તો સાચી છે. તેને માટે ચહેરો જોવાની કે પૂછવાની શી જરૂર છે? હાથની આકૃતિ તેની કે મળતા તથા હાથની રેખાઓ આપે આપ જ તેને પરિચય આપી દે છે. અને મેગ્યતા વગેરે જઈને આવશ્યકતા મુજબની વસ્તુ આપી વિશળદેવે હાથમાં બને હીરાની વીંટીઓ લઈને કહ્યું કે, આપે આ કોને આપી અને શા માટે આપી?” જગડુશાહ : “રાજન્ ! જેના હાથમાં મેં આ વીડીઓ આપી હતી તે મહાન વ્યક્તિ હતી. મેં વિચાર્યું, આ વ્યકિત કેઈ ખાસ વિપદમાં સપડાઈ ગયેલ છે. જેથી તેણે હાથ લંબાવ્યા છે. આને એક વખત એટલું આપી દેવું જોઈએ કે બીજી વખત તેણે માગવું ન પડે. અને તેનું કાર્ય પણ પૂરું થઈ શકે.” વિશળદેવ ખૂબ જ પ્રસન્ન થયો. જગડુશાહનું સન્માન કર્યું તથા હાથીની અંબાડી પર બેસાડીને એમને આદર સહિત ઘેર: પહોંચાડ્યા. –ઉપદેશતરંગિણી–૪૨. Page #58 -------------------------------------------------------------------------- ________________ દાનવીર ખેમા દેદરાણી જે સમયે ગુજરાતક્ષા સુલતાન મહંમદ બેગડા હતા, તે સમયની આ ઘટના છે. ચાંપશી મહેતા ચાંપાનેરના નગરશેઠ હતા. શાદુલખાં ચાંપાનેરને ઉમરાવ હતા. એક વખત બન્ને વાતેા કરતા કરતા દરબારમાં જતા હતા. રસ્તામાં એક ચારણ મળ્યો. એણે નગરશેઠની મન મૂકીને પ્રશ ંસા કરી અને છેવટે કહ્યું : ‘ પહેલાં શાહ અને પછી બાદશાહે. ચારણનું આ વાકય શાદુલખાંને ધણુ જ ખરાખ લાગ્યું. તે સમયે તે એ કઈ જ ન ખોલ્યો, પરંતુ બાદશાહ પાસે જઈ તે મીઠું-મરચું ભભરાવીને આખી વાત કહી. બાદશાહે તે જ વખતે ચારણને મેલાવીને પૂછ્યું : 'તુ વાણિયાનાં આટલાં બધાં વખાણ શા માટે કરે છે ? ' ચારણ : બાદશાહ સલામત ! એના પૂર્વજોએ જે કમાલનાં કામ કર્યાં છે તેને કાણ ભૂલી શકે? અ-૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અતીતનાં અજવાળાં બાદશાહ : “બાદશાહ’ શબ્દમાં “શાહ” પછી લાગે છે અને વાણિયાઓમાં પહેલાં શાહ” શબ્દ લાગે છે એ શું ગ્ય છે? શું આ રીતે કરવાથી બાદશાહનું અપમાન નથી થતું ?' ચારણ : “બાદશાહથી પણ વધારે શાહ લેકે માં શક્તિ હોય છે અને તેઓ એ શકિતથી જગતનું ભલું કરી શકે છે. શું આપે નથી સાંભળ્યું કે સંવત ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ સમયે જગડુશાહે ઠેર ઠેર દાનશાળાઓ ખેલીને પ્રજાને મરતી બચાવી હતી ?” બાદશાહ ચારણની વાત સાંભળી ચૂપ થઈ ગયે. વિધિનું નિર્માણ તે બીજા જ વર્ષે મોટો દુષ્કાળ પડયો. બાદશાહે મનમાં વિચાર્યું : “ચારણે શાહની પ્રશંસા કરી છે. હવે એમની પરીક્ષાને સમય આવી ગયો છે. તે જ વખતે બાદશાહે ચારણને બોલાવીને કહ્યું : “તેં શાહની પ્રશંસા કરી હતી ને ? હવે તારી વાત સાબિત કર, નહિ તે તેને દંડ આપવામાં આવશે.” ચારણ તે જ સમયે ચાંપાનેરના નગરશેઠ પાસે ગયો અને કહ્યું : “શેઠજી ! આપ સૌની પરીક્ષાને હવે વખત આવ્યું છે, આથી તૈયાર થઈ જાઓ. બાદશાહ મને તે મારી નાંખશે પરંતુ સાથે સાથે તમારી પણ “શાહ”ની પદવી આંચકી લેશે.” શેઠે આખી વસ્તુસ્થિતિ સમજીને કહ્યુંઃ “ચારણજી! આપ ગભરાશો નહિ. બાદશાહ પાસેથી એક મહિનાની મુદત માગી લે. એટલા સમયમાં અમે બધી વ્યવસ્થા કરી લઈશું.' ચાંપશી મહેતા કે જે તે વખતના નગરશેઠ હતા તેમણે એ જ Page #60 -------------------------------------------------------------------------- ________________ દાનવીર ખેમા દેદરાણા સમયે બધા શેઠિયાઓને એકઠા ક્યાં અને બાદશાહની વાત એમની સામે રજૂ કરી. કેઈએ એક દિવસનું ખર્ચ, કોઈએ બે દિવસનું ખર્ચ, તે કેઈએ દશ અથવા પંદર દિવસનું ખર્ચ લખાવ્યું. આ ચાર માસની તિથિઓ લખાઈ ગઈ, પરંતુ હજુ પણ આઠ માસ બાકી હતા. આથી તે દિવસે પૂરા કરવા માટે બહારગામ જવું જરૂરી થઈ પડયું. નગરશેઠ અને કેટલાક પ્રતિષ્ઠિત સજજને ત્યાંથી પાટણ ગયા. ત્યાંના શેઠિયાઓએ બે માસની તિથિઓ લખી આપી. ત્યાંથી તેઓ ધોળકા ગયા. ત્યાં દશ તિથિઓ લખવામાં આવી. આ રીતે ૧૯૦ દિવસ લખવા માં આવ્યા, પરંતુ આટલું કામ કરવામાં જ એમને વીસ દિવસનો સમય લાગી ગયો. મહિનામાં દશ જ દિવસ બાકી હતા. હજુ સુધી તે માત્ર અધું જ કાર્ય થયું હતું. આથી સ્વાભાવિક રીતે જ ચાંપશી મહેતાને ચિંતા થઈ. તેઓ ધૂળકાથી ધંધુકા જવા માટે રવાના થયા. ' રતામાં એક નાનકડું ગામ આવ્યું, જેનું નામ હતું હડાળા. આ જગ્યાએ ખેમા દેદરાણ રહેતું હતું. તે પોતાની ભેસને પાણી પાવા કૂવા તરફ લઈ જતો હતો. તેની સાધારણ વેશભૂષા હતી. તેણે મહાજનેને જાતા જોઈને કહ્યું: “મારી એક વિનંતિ છે.” શેઠિયા સમજ્યા કે આ કોઈ ગરીબ માણસ છે, ભીખ માગવાની એની ઇચ્છા લાગે છે. તેમણે કહ્યું : “જે કંઈ કામ હોય તે ઝડપથી કહી દે. અમારી પાસે વખત. બહુ ઓછા છે.” એમે દેદરાણી: “જનનો સમય છે, આથી આપ સૌ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર અતીતનાં અજવાળાં મારે ત્યાં ભોજન કરવા પધારે. ભાજન કર્યાં વગર આપને હુ જવા નહિ દઉં.' મહાજનોએ ટાળવાના ઘણા પ્રયત્નો કર્યાં પરંતુ છેવટે એના આગ્રહને માન આપવું પડયું. સૌ ભાજન કરવા માટે એને ત્યાં ગયા. ખેમા દેદરાણીએ એમને બેસવા માટે પક્ષ'ગ બિછાવી દીધા. એમની ધર્મ પત્નીએ તરત જ સુંદર ભોજન બનાવી દીધું. ભોજન પછી ખેમા દેદરાણીએ પૂછ્યું : ‘ જો વાત ખાનગી ન હોય તો કૃપા કરી એ બતાવશે કે માટા નગરના રહેનારા એવા આપ લેકે એવા કયા કાર્યને માટે ધંધુકા જઈ રહ્યા છે?' નગરશેઠે આદિથી અંત સુધી બધી વાત કહી અને કહ્યું કે આ મહાન કાર્યમાં આપ પણ આપને કઈ સહકાર આપવા ઈચ્છતા હા તે આપી શકે છે. ખેમા દેદરાણી સીધા સ્વભાવના હતા હતા. તેણે કહ્યું: ‘ આપ જરા ઊભા રહેા. * * આ બાબતને જવાબ આપું.’ વૃદ્ધાવસ્થાને કારણે ખેમાના પિતાજી એરડામાં સૂતેલા હતા. તેમને જઇને આખી વાત કરી. 59 પિતાએ કહ્યું : ‘ ખેમા ! આવા આવે. ‘ શાહુ'ની લાજ રાખવાની છે. ' તથા સંપૂર્ણ પિતૃભક્ત મારા પિતાશ્રીને પૂછીને અવસર ફરી ફરીને નહ આપણી પાસે ધનની કાં Page #62 -------------------------------------------------------------------------- ________________ દાનવીર ખેમા દેદરાણી ૫૩ કમી છે? આપણે લોકો તા ગામડાંમાં બેઠા છીએ. શહેરના રહેનારાને તે દર વખતે આવા લાભ મળે જ છે, પરંતુ આપણા જેવાને કાં લાભ મળે છે? આથી તુ આ સાનેરી અવસર ન ચૂક, બારે મહિના લખી દે.’ ખેમા દેદરાણી તેા પહેલેથી જ ચ્છતા હતા. તેણે શેઠિયાઓને જઈને કહ્યુ કે, ' આપ લેકે તે વખતેવખત લાભ લા છે, ૧રંતુ આ લાભ મને આપે.' મહાજને વિચાર કર્યા કે આ ગાંડા તે નથી થઈ ગયા ૧ ? ચાંપાનેરના બધા શેઠિયાએ મળીને ચાર જ મહિના લીધા છે, પાટણવાળાઓએ બે મહિના લીધા છે. અને આ એકલો બાર મહિના લેવાનું કહે છે.' નગરશેઠે કહ્યું : ' પ્રેમજી ! જ્યાં લ!ખાતિ અને કરોડપતિ રહે છે તેએ પણ બાર માસનું ખર્ચ નથી આપી શકવા અને આપ કહે છે! હું આપીશ.' આ કઈ છેકરાંના ખેલ નથી. તમે. તમારી, શક્તિ બરાબર ચકાસે. એકાદ તિથિ લખાવવી હોય તો લખાવે.’ ખેમા દેદરાણીએ વિચાર્યું : · આ લોકોને મારી વેશભૂષા અને મકાનના બહારના દેખાવ ઉપરથી શાંકા ગઈ છે.' આથી તેણે એમની શંકાનું નિવારણ કરવા માટે કહ્યું : ‘ કૃપા કરી આપ સૌ મકાનની અંદર પધારો.' અંદર લઈ જઈ તે તેણે ધનભંડાર ખાલ્યા. શેઠિયાએ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અતીતનાં અજવાળાં જોયું તે માંધામૂલા હીરા, પન્ના, માણેક, મેતી વગેરે ઝવેરાતના ઢગલા ખડકેલા હતા. સોનુ અને ચાંદી તે અઢળક થપ્પીએમાં પડયું હતું. શેઠિયાઓની તે આખા પહોળી થઈ ગઈ. અરે ! અમે તો આને ગરીબ સમજતા હતા પરંતુ આની પાસે તે અજમેની સ'પત્તિ છે. નગરશેઠ મેલ્યા : ‘ હવે અમને વિશ્વાસ બેઠો કે આપ ભાર મહિના તે। શું બાર વર્ષની તિથિ પણ લખાવી શકે! અમે આપને ન આળખી શકવા તેથી આપને આટલું કષ્ટ આપ્યું. આપે અમને ચિંતામુક્ત કર્યા તે બદલ આપના આભારી છીએ.’ મહાજના ખેમા દેદરાણીને સન્માન સહિત ચાંપાનેર લઈ ગયા. ત્રીજે દિવસે ચારણને લખને તે બાદશાહના દરબારમાં હાજર થયા. બાદશાહ : ' તમને લેાકેાને પચ્ચીસ દિવસ તે થઈ ગયા છે. હવે ફક્ત પાંચ દિવસ જ બાકી છે. શું તમારા ‘શાહ' પદની આબરૂ રાખી શકશે ?' નગરશેઠ : જહાંપનાહ! અમારી જ્જત તા કાયમી છે. અમારામાં એવા ભાગ્યશાળી છે કે એક વર્ષનું પૂરેપૂરું ખ આપવા એક જ વ્યક્તિ તૈયાર છે. મેલા ઇચ્છે છે ?' હવે આપ શું આ સાંભળીને બાદશાહુ આશ્ચર્યચકિત થઇ ગયા. તેણે ખેમ દેદરાણીને પૂછ્યું : ' કહા તમારી પાસે કેટલાં ગામ છે?' : Page #64 -------------------------------------------------------------------------- ________________ દાનવીર મેમો દેદરાણું ૫૫ ખે : “એક પળી અને એક પવાલી. અર્થાત પળીથી તેલ વેચવામાં આવે છે અને વાલીથી અનાજ ખરીદાય છે. આ જ મારી જાગીર છે. જૈન ધર્મના પ્રતાપે હું સુખી છું.' બાદશાહે કહ્યું: “વાસ્તવમાં ચારણનું કહેવું સાચું છે.' ખેમા દેદરાણીએ વિક્રમ સંવત ૧૫૩૬ માં એક વર્ષ સુધી અનાજ વગેરે આપીને ગુજરાતની જનતાને દુષ્કાળ સંકટમાંથી બચાવી. આજ પણ એમની યશગાથા ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠો પર જ નહિ પરંતુ જન-જિદૂવા પર અમર છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ રાજા કુમારપાળની દયાળુતા અરાત્રિનો સમય હતો. પાટણના નગરજતે નિદ્રાદેવીને ખાળે આનંદથી પોઢયા હતા. મહારાજા કુમારપાળ રાજમહેલમાં સૂતા હતા પરંતુ રાજકીય સમસ્યાએને લીધે એમને ઊંધ નહોતી આવતી. એ જ વખતે રાજાના કણ પટે એક સ્ત્રીના કરુણ આક્રંદ અવાજ આવ્યો. ‘ આ નીરવ રાત્રિમાં કરુણ-રુદન કરનાર આ કાણુ દુ:ખી હશે ? ' રાજા વિચારવા લાગ્યો. કુમારપાળ પોતાની પથારીમાંથી ઊઠ્યો. સાદાં વસ્ત્રો પહેરી, હાથમાં તલવાર લઈ અને રડવાના અવાજ આવતા હતા તે દિશામાં એકલા જ ચાલતા થયા. તે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ હૃદયદ્રાવક ચિત્કાર તેનુ કેામળ કાળજું વીધવા લાગ્યા. ચાલતા ચાલતા રાજા શહેરની બહાર નીકળી ગયા. એક વૃક્ષની નીચે માંધાં વસ્ત્રાભૂષાથી સુસજ્જિત એક સ્ત્રી દારુણ વિલાપ કરી રહી છે. તેના સુદર કેશ વિખરાયેલા પડયા છે. સેંથીનુ સિ ંદૂર હજી પૂર્ણ રૂપે લૂછાયું નથી. તે કપાળ કૂટીને ફરી ફરીને રાઈ રહી છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજા કુમારપાળની દયાળુતા કુમારપાળ તે બહેનની નિકટ આવ્યો અને નિર્જન વન અને ઘેરી રાત્રિમાં તું શા માટે રડે છે દારુણ ચિત્કારો કરે છે?' કુમારપાળના મધુર અને શિષ્ટ વ્યવહારથી તે નારીનુ મન શાંત થયું. તેણે કહ્યું : ' મારા પતિ મને ખૂબ જ ચાહતા હતા. તેણે મને ખૂબ વૈભવ આપ્યા છે. મારે એક પુત્ર પણ થયા, જેના આનંદમાં ચારે તરફ ઉત્સવ ઉજવાયા હતા. પુત્ર વીસ વર્ષના થયા ત્યાં જ એકાએક તેણે સદાને માટે આંખો મી ંચી દીધી. અમારી આશાને સુંદર મહેલ કાયમ માટે તૂટી પડયો.' આટલું કહેતાં કહેતાં તા એ બહેનનુ ગળુ રૂધાઈ ગયું. અને તે ડૂસકાં ભરીને રડવા લાગી. ૫૭ મેલ્યો : ' આ તથા શા માટે રાજાએ તેને ધીરજ આપી. બહેને ફરીથી આગળ કહેવા માંડયું : પુત્ર-મૃત્યુના ભયંકર આઘાતને લીધે તેના પિતા પણ ' તે સંસાર નાશ મને છેડીને ચાલ્યા ગયા. હાય ! હાય ! મારે પામ્યા. હવે આ દુનિયામાં મારું કાઈ જ નથી.’ તેની દુ:ખભરી વાત સાંભળતાં રાળનાં રૂંવાં ઊભાં થઇ ગયાં. તે નિતાએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું : મારી આ અપાર દેશલત રાજ્યના અધિકારીએ આવી અતે લઇ જશે, હવે હું મારું ગુજરાન કેવી રીતે કરી શકીશ? હું ભિખારણ બનીને ઘેર ઘેર જઈ કેવી રીતે ભીખ માગી શકીશ ? એ ઘેર દુ:ખ સહન ન થઈ શકવાથી હું અહીં ફ્રાંસ ખાઇને મરવા ઇચ્છુ છું, પરંતુ હવે તમે આવી ગયા તેથી મરી પણ નથી શકતી.' રાજાએ કહ્યું : ‘ દીકરી! હું તને ખાત્રી આપું હું કે તારું Page #67 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં આ ધન રાજાને કોઈ પણ અધિકારી નહિ લઈ જઈ શકે. જે કઈ પણ અધિકારી કંઈ હા-ના કરે, તે તું રાજા કુમારપાળને કહેજે, એ દીન-દુઃખિયાને આશરે છે. તું હવે અહીંથી ઘેર જા અને આનંદથી તારું જીવન વ્યતીત કર.” તે મહિલા શાંત અને પ્રસન્ન ચિત્તે પિતાના ઘર તરફ ચાલતી થઈ. કુમારપાળ પણ પિતાના મહેલ તરફ પાછો ફર્યો. તે વિચારવા લાગે કે ભૂતકાળથી જ અપુત્રની સંપત્તિને અધિકારી રાજા. ગણાય છે. પરંતુ કુમારપાળને એ આંસુથી ભીંજાયેલું ધન ન. જેઈ એ. તેની આંખો સમક્ષ એ ભદ્ર નારીનું ભયાનક રૂપ દેખાતું રહ્યું અને આખી રાત તેને નિદ્રા ન આવી. સવાર પડયું. રાજસભામાં આવતાં જ રાજાએ હુકમ બહાર પાડ્યો કે “આજથી ચૌલુક્ય કુમારપાળને આદેશ છે કે નિપુત્ર: મરી જનારની સંપત્તિ રાજ-કેપમાં નહિ લેવાય.' અધિકારીઓએ નમ્ર નિવેદન કરતાં કહ્યું : “રાજન ! આ આદેશથી રાજકોષમાં દર વર્ષે કેટલાય કરોડને ઘાટ આવશે, આથી તેના પર ફરી વિચાર કરવામાં આવે.” રાજા કુમારપાળ દઢતાથી કહ્યું : “ભલે ગમે તેટલું નુકસાન થાય એની મને પરવા નથી પરંતુ દીનદુ:ખિયાનાં આંસુથી ખરડાયેલું ધન હું મારા રાજકષમાં લેવાનું પસંદ નથી કરતો.” રાજાના મનમાં કરૂણા અને સ્નેહની દિવ્યત ઝગમઝતી હતી. Page #68 -------------------------------------------------------------------------- ________________ સંક૯૫ની દૃઢતા જિજ્ઞાસા જ્ઞાનની ચાવી છે. જ્યારે જિજ્ઞાસા બળવત્તર હોય ત્યારે અવસ્થા, વ્યસ્તતા કે અસ્વસ્થતા કંઈ પણ તેના અભ્યાસમાં અંતરાયરૂપ નથી બનતા. ગુર્જરનરેશ કુમારપાળ વિષે કહેવાય છે કે એમની પચાસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેઓ સંસ્કૃત ભાષાથી અજાણ હતા, કારણ કે જુવાનીને મોટો ભાગ તો તેઓ સિદ્ધરાજથી પિતાની જાત બચાવવા માટે ભટકવામાં અને કષ્ટ સહન કરવામાં વિતાવી. ચૂક્યા હતા. તેઓ બુદ્ધિમાન જરૂર હતા પરંતુ વિદ્યાપ્રાપ્તિની તક તેમને મળી ન હતી. આમ છતાં એકાવન વર્ષની ઉંમર પૂરી. થતાં તે તેમણે વ્યાકરણ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. ઘટના આમ બની હતી. કુમારપાળની રાજસભામાં ભારતના દિગ્વિજયી વિદ્વાન બેઠા હતા. એક વિદ્વાન કુમારપાળને “કામદ્રકીય નીતિશાસ્ત્ર” સંભળાવી રહ્યો હતો. તેમાં એક શ્લોક આવ્યો : uona! Page #69 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં पर्जन्य इव भूतानामाधारः पृथिवीपतिः । –મેઘની પેઠે જ રાજા સમગ્ર પ્રાણીઓનો આધાર છે. વિદ્વાનના મુખે કુમારપાળે અર્થ સાંભળ્યો તે આનંદિત થઈને બોલ્યાઃ “અહે, રાજાને મેઘની ઉપમ્યા!” ઉપપ્પા” જેવો અશુદ્ધ અને ગ્રામ્ય શબ્દ વાપરવામાં આવ્યું તે પણ કેઈ જ સભાસદે તેને વિરોધ ન કર્યો અને હાર્દિક પ્રસન્નતા વ્યકત કરી, પરંતુ મહામંત્રી પદનું મસ્તક શરમથી મૂકી ગયું. તેના ચહેરા ઉપર ખિન્નતાની રેખાઓ ઉભરાઈ આવી. સભા વિસર્જન થયા પછી કુમારપાળે એકાંતમાં તેને પૂછ્યું કે “મારી વાત સાંભળીને આપનું વદન-કમળ શાથી કરમાઈ ગયું ?' મંત્રીએ ગંભીરતાપૂર્વક કહ્યું : “રાજન ! નીતિનું કથન છે કે રાજા હોય તે સારું છે, ન હોય તે પણ સારું છે, પરંતુ મૂર્ખરાજા હોવો એ તે જરાય સારું નથી. મને હાર્દિક દુઃખ છે કે જે રાજાના અશુદ્ધ અને ગ્રામ્ય શબ્દપ્રયોગ ઉપર પણ જે રાજસભા આનંદ વ્યકત કરે તે રાજ્યમાં વિદ્યાને પ્રચાર-પ્રસાર શી રીતે થાય ? વાણીની દેવી સરસ્વતીની ઉપાસના શું આ રીતે થાય ? આપ જેવા મહાન સમ્રાટના મુખે “ ઉપય” જે અશુદ્ધ શબ્દ સાંભળીને મને અત્યંત દુઃખ થયું છે.' મહામંત્રીની વાત સાંભળતાં જ કુમારપાળને પિતાની અજ્ઞાનતા ઉપર સખત ઘણા આવી. તેણે એ જ વખતે દઢ પ્રતિજ્ઞા કરી કે Page #70 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પની દઢતા તે સંસ્કૃત ભાષાને ઊંડે અભ્યાસ કરશે. બીજા દિવસથી રાજાએ માતૃકા-પાઠ થી અધ્યયનની શરૂઆત કરી. તીવ્ર લગનને લીધે એક વર્ષના ખૂબ અલ્પ સમયમાં જ તેણે વ્યાકરણ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. હેમચંદ્રાચાર્યે રચેલ યોગશાસ્ત્ર અને વીતરાગ તેત્રને તે દરરોજ અભ્યાસ કરતે હતે. ત્રિષષ્ટિશલાકાના પુરુષ ચરિત્રનું નિર્માણ પણ તેની જ પ્રેરણાથી આચાર્ય હેમચંદ્ર કરેલું જ્યારે સંકલ્પમાં દઢતા હોય છે ત્યારે શુષ્ક શિલાઓમાંથી પણ ઝરણાં ફૂટી નીકળે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ તાજુ ભેજન મહામંત્રી તેજપાળ નીતિશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. ધાર્મિક સાહિત્યને પણ તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો પરંતુ જીવનમાં ધર્મ ઓતપ્રેત નહોતો થયો. જ્ઞાન અને આચરણમાં સમાનતા ન હોવાથી જીવન અપૂર્ણ ભાસતું હતું. શ્રાવક મુંજાલ કે જે મહામંત્રીને અંગત ગુમાસ્ત હો તેણે વિચાર્યું કે મારી એ ફરજ છે કે હું મહામંત્રીને સાચી પ્રેરણા આપું. એક દિવસ સમય જોઈને તેણે મહામંત્રીને પૂછયું : “સ્વામી ! આપ તાજું ભોજન લે છે કે ઠંડું ભોજન કરે છે ?” ગુમાસ્તાની આ વાત સાંભળતાં જ તેજપાળની આંખોમાં ધની રેખાઓ અંકિત થઈ ગઈ. તેમણે તીખી નજરે એના તરફ જોયુ. પરંતુ વિચાર્યું કે આ ગામડિયે ગમાર છે એટલે હજુ સુધી તેનામાં બોલવાની સભ્યતા ન આવી. એમણે કંઈ જ બોલ્યા વિના નજર ફેરવી લીધી. Page #72 -------------------------------------------------------------------------- ________________ તાજી ભાજન ૬૩ એક દિવસ મુ ંજાલે ફરીથી તક જોઈ ને એના એ પ્રશ્નનુ પુનરુચ્ચારણ કર્યું. પર ંતુ એ દિવસે પણ કઈ બોલ્યા સિવાય તેજપાળે તેની વાત કાપી નાંખી, જ્યારે ત્રીજી વખત એની એ વાત કહેવામાં આવી ત્યારે મંત્રીની ભ્રમર, ખેચાઈ ગઈ. એમણે કહ્યું : · અરે ! મૂર્ખ જેવા, ખેલવાના પણ વિવેક નથી તારામાં ?? મુંજાલ ઃ - સ્વામી ! અપરાધ ક્ષમા કરશે, પરંતુ આપણા બન્નેમાં એક તે ચોક્કસ મૂર્ખ હશે ને ? ’ મંત્રીએ આશ્ચયથી એના તરફ જોયુ : ‘તું કહેવા શું માંગે છે ? તારી વાતમાં કંઈક રહસ્ય છૂપાયેલુ હાય તેમ લાગે છે.' મુ ંજાલે વિનમ્રતાથી કહ્યું : ‘સ્વામી ! આપ જે આ સમયે ભાજન કરે છે. અર્થાત્ આ વિરાટ અશ્વય અને આનંદ ભાગવા છે તે વાસ્તવમાં તે પૂર્વ જન્મના પુણ્યનું જ ફળ છે, એથી તે તાજું ભોજન નહિ પણ પણ વાસી ભોજન છે. તાજું ભાજત તે કંઇક ખીજુ જ હાય છે. ' : તાજું ભાજન શું હોય છે ? તે કેવી રીતનું હોય છે ? ' મંત્રીએ જિજ્ઞાસા રજૂ કરી. મુંજાલે કહ્યું : ‘ સ્વામી ! જો આપ એ જાણવા ઇચ્છતા તા ભટ્ટારફ શ્રી વિજયસેનસૂરિ પાસે ચાલેા. તેએ આપને આ બાબતનું પૂરેપૂરું સ્પષ્ટીકરણ કરશે.’ મહામંત્રી તેજપાળે એ જ વખતે મુંજાલ શ્રાવકની સાથે શ્રી વિજયસેનસૂરિ પાસે જઈ ને તાજા અને વાસી ભેાજનને મ પૂછ્યા ! Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અતીતનાં અજવાળાં અહીં કરી છે જ્યાં સુધી આ ત્યાં સુધી તે ઉપભાગ તમે આચાર્યે કહ્યું : ‘ જે ઐશ્વર્યના તે બધુ પૂર્વ જન્મમાં કરેલ પૂણ્યનાં જ ફળરૂપે છે. જીવનમાં દાન, સેવા, પરોપકાર વગેરે વાસી ભોજન છે, તાજુ ભાજન નહિ.’ કાર્યા ન કરે મંત્રીએ આય પાસેથી ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યું. એમના જીવનમાં એકદમ પિરવતન આવી ગયું જેને ઉલ્લેખ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે. ' મહામંત્રી તેજપાળે અનેક જગ્યાએ દાન-શાળાઓ ખાલાવી. પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું. વાવ અને તળાવ બંધાવ્યાં. આબુના પહાડો પર કળાપૂર્ણ જૈનમ દિશ બંધાવ્યાં. દીન, દુઃખી, અનાથ, વૃદ્ધ, ખીમાર વગેરે લોકો માટે એમણે ઠેરઠેર સેવા-કેન્દ્રો ખાળ્યાં. આ રીતે એમનુ જીવન પલટાઈ ગયું. --પ્રબંધચિંતામણિ ૪/૧૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન મરભૂમિને એક ગરીબ વણિક આજીવિકાની શોધ કરતા કરતા ગુજરાતની પ્રસિદ્ધ નગરી કર્ણાવતી આ. ખૂબ ચાલવાને લીધે તે ઘણો જ થાકી ગયું હતું. એક જૈન ઉપાશ્રયની બહાર ચબૂતરા ઉપર તે આરામ કરવા માટે બેઠે હતો. તેને ચહેરે ખૂબ જ ચિંતામય અને ઉદાસ હતે. ઉપાશ્રયમાંથી પ્રવચન સાંભળીને એક શ્રાવિકા બહાર નીકળી. તેણે કહ્યું : “ભાઈ, તમે ફેણ છે ? તમારું નામ શું છે ?” યુવકે કહ્યું : “બહેન ! મારું નામ ઉદે છે. હું મારવાડો રહેવાસી છું તથા જેન છું. અહીં મારું કેઈ ઓળખીતું નથી, એટલે કક્યાં જવું એમ વિચારીને અહીં બેઠો છું.” શ્રાવિકાનું નામ લમીબહેન હતું પરંતુ નેહથી સૌ તેને લાછી” કહેતા. લાછીએ સાચો સ્નેહ દર્શાવતાં કહ્યું : “ભાઈ ! તમે ચિંતા શા માટે કરે છે ? મારે ઘેર ચાલે, ભોજન કરે અ–૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં અને આનંદથી રહે।. શું બહેનને ઘેર જવામાં ભાઈ તે સાચ થાય ખરા ?' ઉદ્દો : ‘ બહેન ! હું એકલા નથી, મારી સાથે બાળબચ્ચાં પણ છે. એમને કાં રાખું ? . લાછીએ સ્નેહની અમૃતધારા વર્ષાવતાં કહ્યું : ભાઈ ! તમે જરાય ચિંતા ન કરો. મારા ઘરની પાસે જ ખીજું એક મકાન ખાલી પડયું છે. તમે તમારા કુટુંબ સાથે ત્યાં રહે. ધીમે ધીમે બીજી બધી વ્યવસ્થા થઈ જશે. ભાભી, ભત્રીજાએ અને ભત્રીજીએ સાથે હેાય તેનાથી વધુ રૂડું શું ?' એક અાણ વ્યક્તિ પ્રત્યે લાછીબહેનના નિઃસ્વાર્થ પ્રેમ જોઈ તે ઉદાએ વિચાર્યું : ધન્ય છે એ પવિત્ર ભૂમિ કે જે ભૂમિના કણે કણમાં સ્નેહ નિર્ઝરતી ભાવનાએ ફૅારી રહી છે.’ ત્યાં રહીને ઉદાએ પ્રમાણિકતાથી ઘીને વેપાર શરૂ કર્યો. ભાગ્યે સાથ આપ્યો. વેપારમાં સિદ્ધિ આવી. જ્યારે તેની પાસે થોડુ ધન એકઠું થયું ત્યારે તેણે જૂનું મકાન તોડાવી નવું મકાન અનાવવા ઇચ્છવું. એ માટે તેણે લાછીબહેનની સંમતિ માગી. લાછીએ કહ્યું : - ભાઈ ! હવે એ મકાન પર મારા અધિકાર નથી, એ તે મે તમને કજારનું યે આપી દીધું છે, એટલે તમે જેવું પચ્છે તેવુ કરી શકે છે. મને ખૂબ આનદ થયે કે તમે આટલું કરી શકવા શક્તિમાન થયા. જ્યારે મકાનને પાયે ખોદાવા લાગ્યા ત્યારે તેમાંથી સુવર્ણ – મુદ્રા ભરેલા એક સાનાના ચરુ નીકળ્યો. ઉદાએ વિચાર કર્યો કે આ સુવર્ણ-કળશ પર મારો સહેજ પણ અધિકાર નથી. તેણે Page #76 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન લાછીબહેનને બોલાવીને કહ્યું : 'આ તમારે સુવર્ણ કળશ આપ સંભાળી લે. તેના પર આપને જ અધિકાર છે.” લાછીબહેન તે નિસ્પૃહ હતી. તેણે કહ્યું : “જ્યારે મેં તમને મકાન આપી દીધું છે ત્યારે તમારા એ મકાનમાંથી નીકળેલ ધન મારે કેવી રીતે હોય? આ ધન ઉપર મારે કઈ જ અધિકાર નથી. એ તમારા નસીબનું છે, એટલે તમે જ રાખે.” ઉદાએ ખૂબ જ આગ્રહ કર્યો તે પણ લાછીબહેન એકની બે ન થઈ. કુશાગ્રબુદ્ધિ તથા પ્રમાણિકતાને લીધે ઉદાની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી ગઈ. ગુજરાતના ઇતિહાસવિદોને મત છે કે તે જ ઉદ આગળ જતાં ગુજરાતને મહામંત્રી બન્યો. અને ઉદયન નામથી જગવિખ્યાત થયા. મહામંત્રી ઉદયનનો સમય ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે પ્રસિદ્ધ છે. મહામંત્રી ઉદયનની પ્રગતિનું મૂળ શ્રેય લાછીબહેનના નિઃસ્વાર્થ બ્રાતૃપ્રેમમે છે. જ્યાં સુધી ઉદયનનું નામ ઈતિહાસનાં પાનાંઓ કર ચમકતું રહેશે ત્યાં સુધી લાછીબહેનની કીર્તિધ્વજા પણ લહેરાયા કરશે. –પ્રબંધચિન્તામણિ ૩/૪૨ પૃ. ૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ આશાશાહની વીર માતા - ઈતિહાસકારોને આશાશાહની વીર માતાનું નામ તે ખબર નથી કે ન તો એને સંપૂર્ણ ઇતિહાસ મળે છે, તે પણ તેમના જીવનનો એક એવો તેજસ્વી પ્રસંગ છે જેનાથી એમની વીરતા, ધીરતા તથા ગંભીરતાનો ખ્યાલ આવે છે. તેણે મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહની રક્ષા કરી હતી. રાણા સંગ્રામસિંહ ગુજરી ગયા પછી તેમના પુત્ર રત્નસિંહ મેવાડના સિંહાસન પર બિરાજમાન થયા અને એમના પછી વિક્રમાજિત મેવાડના નાથ બન્યા. પરંતુ વિક્રમાજિતમાં યોગ્યતા ન હતી. આથી મેવાડના હિતસ્વી સરદારોએ બાળક ઉદયસિંહ ઉમરલાયક થાય ત્યાં સુધી દાસીપુત્ર વનવીરને ચિતોડના સિંહાસન પર આરૂઢ કર્યો. પરંતુ વનવીરને તે રાજસત્તા ન ચઢશે, અને તે એટલે ગાઢ ચડ્યો કે તે પોતે જ લાંબા સમય સુદ્ધ કેવી રીતે રાજગાદી ભોગવી શકાય તેની યુક્તિઓ વિચારવા લાગ્યો. તેને ઉદયસિંહ પિતાને હરીફ લાગવા માંડ્યો.. Page #78 -------------------------------------------------------------------------- ________________ આશાશાહની વીર માતા ૬૯ રાત્રિને વખત હતે. ઉદયસિંહ ભોજન કરીને ઊંઘી ગયે હતે. ધાવમાતા પન્ના તેની પથારી પાસે બેઠી હતી. તે જ વખતે રાજમહેલમાંથી કેઈકના રડવાનો ભયંકર અવાજ આવ્યો. પન્નાના કાન સરવા થઈ ગયા કે આ આર્તનાદ ક્યાંથી આવી રહ્યો છે? એ જ વખતે રાજકુમારની એડી થાળી ઉપાડવા માટે નાઈ આવ્યું. તે થર થર ધ્રુજતે હતું. તેણે દબાયેલા અવાજે પન્નાને કહ્યું કે રાણ વિક્રમાજિતને વનવીરે મારી નાખ્યા છે. - ધાવમાતા પન્નાને એ સમજતાં વાર ન લાગી કે દુષ્ટ વનવીરની શું યેજના છે. તેણે પંદર વર્ષના ઉદયસિંહને જગાવ્યું અને યુક્તિથી રાજમહેલની બહાર મોકલી આપે. તેની જગ્યાએ પન્નાએ પિતાના એટલી જ ઉંમરના પુત્રને સુવાડી દીધો. રક્તપિપાસુ પિશાચ હૃદયને વનવીર તલવાર ચમકાવતે ત્યાં આવ્યો અને બાળક ઉદયસિંહને શોધવા માંડ્યો. ધાવ પનાએ એ લેહીતરસ્યાને પોતાનું બાળક જ દેખાડ્યો. વનવારે તેને ઉદયસિંહ સમજી તલવારને એક જ ઝાટકે હણી નાખ્યો. પન્નાએ પિતાના સ્વામીની રક્ષા માટે પિતાના બાળકનું બલિદાન આપી દીધું તે પણ મેઢામાંથી હરફ સરખે ય ન કાઢ્યો. તે જ સમયે પન્ના પણ ઉદયસિંહ પાસે જઈ પહોંચી. ઉદયસિંહને સાથે લઈને પન્ના ધાવ વીર વાઘજીના પુત્ર સિંહરાવની પાસે ગઈ અને કુમારને ત્યાં રાખવા વિનંતિ કરી. પરંતુ વનવીરના ભયથી તેણે કુમારને પોતાની પાસે રાખવાની અશક્તિ દર્શાવતાં કહ્યું : “વનવીર મારી અને મારા વંશની હત્યા કરશે. મારામાં એટલી તાકાત ક્યાં છે કે હું તેને સામને કરી શકું.' Page #79 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં ત્યાંથી પન્ના ડુંગરપુરના રાવ યશકર્ણની પાસે પહોંચી અને રાજકુમારને રાખવા માટે વિનંતિ કરી. પરંતુ એણે પણ નકાર જ સંભળાવ્યું. પિતાના વિશ્વાસુ ભલેના રક્ષણમાં પન્ના અરવલ્લીની દુર્ગમ ગિરિમાળાઓ ઓળંગતી ઈડરના ભુલભુલામણી જેવા માર્ગો પસાર કરીને કુંભલમેરુના કિલ્લામાં પહોંચી. તે જગ્યાએ આશાશાહ દેપુરા નામનો જૈન શ્રાવક કિલ્લેદાર હતો. પન્નાએ તેના મેળામાં ઉદયસિંહને મૂક્યા અને કહ્યું : વનવીરથી કુમારની રક્ષા કરવી એ હવે આપનું કર્તવ્ય છે. પરંતુ આશાશાહે તેને ખોળામાંથી દૂર કરવા પ્રયત્ન કર્યો. આશાની વીર માતા ત્યાં જ ઊભી હતી. તેણે પુત્રની કાયરતા જોઈને ફિટકાર વરસાવતાં કહ્યું : આશા ! તું વાસ્તવમાં મારો પુત્ર નથી લાગતો. શું તને પાળી–પાવીને આ માટે મોટો કર્યો હતે? ધિકકાર છે તારા જીવતરને. તું મારે પેટ ન પાક્યો હતો તે સારું થાત. જે માણસ સંકટ સમયે કેઈને કામ ન આવે, જે શક્તિમાન હોય તે પણ બીજાને ન બચાવી શકે, શરણે આવેલાને આશરો ન આપી શકે તેવા અધમ છોને આ દુનિયામાં જીવવાને અધિકાર નથી. તું જરા આમ આવ! જે હાથથી તને પાળી-પીને મોટો કર્યો છે તે જ હાથથી તારે જીવ લઈ લઉં, કેમ કે જેને કયારે ય કાયર નથી હોતા.' આટલું કહીને તે આશાની તરફ આગળ વધી. આશાશાહ પિતાની વીરમાતાને પગે પડ્યો, એની કાયરતા નાશ પામી, તે. સાચે માતૃભક્ત હતો. તેણે કહ્યું : “હું આપને પુત્ર થઈને ક્યારેય Page #80 -------------------------------------------------------------------------- ________________ આશાશાહની વીર માતા ૭૧ કાયરતાભર્યો વ્યવહાર કરું ખરે? સિંહણનું બચ્ચું શિયાળથી ડરે ? મારા તુચ્છ પ્રાણોના મેહમાં શરણાગતની રક્ષાથી હું કદી વિમુખ ન થાઉં. મારી વીર માતા ! ખરેખર તે તમને ભ્રમ જ થઈ ગયે હતે.” વીરને યોગ્ય એવા શબ્દો પિતાના પુત્રને મુખે સાંભળી માતાનું વદન કમળ ખીલી ઊઠયું. તે સ્નેહથી પિતાના પુત્રને માથે હાથ ફેરવવા લાગી. આશા શાહે હળવેથી પૂછયું : “માતા ! એકાએક તારામાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું ? હમણાં તે તું મને મારવા ઈચ્છતી હતી. હવે પ્રેમથી મારું માથું પંપાળે છે ?” માતાએ જવાબ આબે : “જૈન-માતાઓને આ જ અદ્ભુત સ્વભાવ છે. ભલે પતિ હોય કે પુત્ર પરંતુ કર્તવ્યથી જે તે વિમુખ થાય તે તે એનું મેટું પણ નથી જોતી.” આશાશાહે ઉદયસિંહને પિતાના ભત્રીજા તરીકે જાહેર કર્યો. કુંવર યુવાન થયા પછી આશાશાહે બીજા વીર સામંતોની સહાયથી. ચિતોડના સિંહાસનને ડોલાવી મૂકવું. | મેવાડના મોટા મોટા રાજ્ય-અધિકારીઓ અને સામંતે ઉદયસિંહની રક્ષા ન કરી શક્યા પરંતુ એક જૈન શ્રાવિકાએ જે કાર્ય કર્યું તેને ઇતિહાસ ક્યારેય નહિ ભૂલી શકે. એ નારી રત્નનું કાર્ય એ આદર્શરૂપ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિકની સંપત્તિ બે હજાર વર્ષ પુરાણું ઘટના છે. ગ્રીસના એક નગર પર શત્રુ રાજાએ આક્રમણ કર્યું. નાગરિકે એ શૂરવીરતાથી પિતાનું રક્ષણ કરવા પ્રયત્ન કર્યો પરંતુ શત્રુસેના એટલી અધિક હતી કે નાગરિકે તેની સામે ટકી શક્યા નહિ. તેમણે શત્રુસેના સામે પિતાનાં હથિયાર નાખી દીધાં. આક્રમણકારોએ નગરજનોને કહ્યું : “પિતપોતાને સામાન લઈને વીસ કલાકની મુદતમાં જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકો છો. તમને કઈ જ જાતનું કષ્ટ આપવામાં નહિ આવે.” - દરેક નાગરિક પિતાની પીઠ પર સામાન લાદીને મુશ્કેલીથી ચાલી રહ્યો હતે. અધિક વજનને લીધે કમર ઝૂકી જતી હતી. પગ આમતેમ ડગમગતા હતા અને ગળે શેષ પડતા હતા. એમની દશા ખૂબ જ દયાજનક હતી. એ વિરાટ ભીડમાં એક વ્યક્તિ એવી હતી કે જેની પીઠ પર Page #82 -------------------------------------------------------------------------- ________________ પદાર્શનિકની સંપત્તિ કંઈ જ લાદેલું ન હતું. એના હાથ સાવ ખાલી હતા. એ હતા મહાન તત્ત્વચિંતક “વાયર્ એમને જોઈને એક માણસે પિતાના મિત્રને કહ્યું : “જુઓ આ કેટલે ગરીબ છે ? તેની પાસે કંઈ જ સામાન નથી.” દાર્શનિક એમની વાત સાંભળી મનમાં હસી પડ્યો. લોકેએ પૂછયું : “આપ શા માટે હસે છે ? શી વાત છે? દાર્શનિક બોલ્યા : “આપ લેકે તો પિતાની સાથે છેડીક જ સંપત્તિ લઈને જાય છે, જ્યારે હું તે મારી સાથે સઘળી સંપત્તિ લઈને જાઉં છું.” લેકને આશ્ચર્ય થયું : એ કેવી રીતે ?' દાર્શનિકે કહ્યું : “ચિન્તનની ચાંદનીમાં જે વિચારે જાગૃત થાય છે તે જ મારી અણમોલ સંપત્તિ છે, તેને કઈ જ શક્તિ લૂંટી નથી શકતા કે ન તે એને બે લાગે છે.” Page #83 -------------------------------------------------------------------------- ________________ અહંકારના નાશ એક વખત રાજાભાજને દરબાર ભરાયા હતા. બધા સભાસદ બેઠા હતા. રાજાએ અત્યાર સુધી જે કંઈ દાન કર્યાં હતાં તેની વિવરણપત્રિકા રાજા સન્મુખ મંત્રી વાંચી રહ્યો હતે. એ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ રાજા ખુશીથી ઝૂમા ગયા. રાજાએ દરબારીઓને કહ્યું : તમે જીએ, આજ સુધી કોઈ એ ન આપ્યાં હોય તેવાં દાન મેં દીધાં છે. એવું કયું શુભકાર્ય છે, જે મે ન કર્યુ હોય ? હવે મારા મનમાં કોઈ સંતાપ નથી રહ્યો કે ફલાણું કા મેં નથી કર્યું .' * ફરી ફરીને રાજાએ આ રીતે કહ્યું તેથા મંત્રીને વિચાર આવ્યે " કે · આ અહંકારને લીધે કયાંક રાજાનું તેજ નાશ ન પામે.’ રાજાના અભિમાનના નાશ કરવા માટે બીજે દિવસે મંત્રીએ ભંડારમાંથી રાજા વિક્રમાદિત્યની જૂની દાન-પત્રિકા કાઢી અને રાજા ભાજ સામે મૂકી, Page #84 -------------------------------------------------------------------------- ________________ અહંકારના નાશ . એમાં લખ્યું હતું કે, ‘ રાજા વિક્રમાદિત્યે સદર કાવ્ય સાંભળીને તેના કર્તા કવિને પુરસ્કાર સ્વરૂપે નીચે જણાવેલી સંપત્તિ આપી :– આઠ કરોડ સુવર્ણ –મુદ્રા, તાણું . તાલા મોતી, જેમનાં ગડ—સ્થળ પર ભ્રમર ગુજે છે એવા ચાસ મદમસ્ત હાથી, દશ હજાર ચપળ ઘેાડા અને સો નંકીએ. આ સામગ્રી દક્ષિણના પાંડવ રાજાએ શ્રી વિક્રમાદિત્યને દડરૂપે અણુ કરી હતી તથા રાજાએ તે સંપૂર્ણ સંપત્તિ જેમની તેમ કાવ્ય–પાડી કવિને દાનમાં આપી દીધી.’ ૭. રાજાભાજ ફરી ફરીને મોઢામાં આંગળી ખાવી આ વિવરણ વાંચી રહ્યો હતા. આશ્ચર્યથી તેની આંખા પહેાળી થઈ ગઈ. તેને અહંકાર બરફની પેઠે ઓગળી ગયા. રાજા વિક્રમે કરેલા દાન સામે તેનું દાન કોઇ વિસાતમાં ન હતું. જ્યારે દાની, નાની, ધ્યાની અને ધનવાન પેાતાની સામે પોતાનાથી પણ ચઢિયાતી વ્યક્તિને જુએ છે અથવા તેના વિષે વિચારે છે ત્યારે તેનુ અભિભાન નારા પામે છે. —પ્રબંધચિન્તામણિ ૧, પૃ. ૩૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ દાનવીર મહાકવિ માઘ તિહાસના જાણકારને મહાકવિ માઘનુ નામ તે। અજાણ ન જ હાય. એમને જન્મ રાજસ્થાનના શ્રીપાલનગરમાં થયા હતા. જે હાલમાં ભિન્નમાલ તરીકે ઓળખાય છે. એમના પિતા એ યુગના બહુ મેાટા ધનવાન હતા. પિતાએ એક સારા જ્યાતિષી પાસે એમની જન્મપત્રિકા અનાવડાવી. જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું : ‘ જિંદગીના પૂર્વાર્ધમાં એમની સત્તિ ઉત્તરેત્તર વધતી રહેશે, પરંતુ જીવનના સંધ્યાકાળે એમનું બધું જ ધન નાશ પામશે.’ પુત્રનું ભાવિ જીવન ખૂબ જ સુખની ક્ષણોમાં વીતે એ માટે એમણે એક અમૂલ્ય રત્નહાર બનાવડાવ્યા જેમાં ત્રીસ હુજાર કિંમતી રત્નો જડાવ્યાં. પિતાએ વિચાર કર્યાં, કે જો પુત્ર ઉડાઉ સ્વભાવને થાય અને તેનુ આયુષ્ય સો વર્ષનું હાય તે રાજના હિસાબે એક એક રત્ન પૂરતું થઈ રહે. માને ભણાવવા માટે પણ એમણે ઘણું ધન ખર્યું. સંસ્કૃત ભાષાના માધ મૂર્ધન્ય વિદ્વાન અન્યા. એક દિવસ અપાર સંપત્તિ છેડીને પિતા સ્વર્ગે સિધાવ્યા. Page #86 -------------------------------------------------------------------------- ________________ દાનવીર મહાકવિ માવ માધની પ્રકૃતિ ઉદાર હતી. ઘેર આવેલા યાચકને તે ઉદાર હાથે દાન દેતે, વિદ્વાનેનું ગ્ય સન્માન કરે. વૈભવ અને વિલાસમાં રમમાણ હોવા છતાં પણ માધ કાવ્ય સર્જન કરતે રહ્યો. એ સમયે તેણે “શિશુપાલવધ” જેવા મહાકાવ્યનું નિર્માણ કર્યું. ભાગ્યે પાસું બદલ્યું, વૈભવ ક્ષીણ થવા લાગે. ભિક્ષુકોને છૂટે હાથે દાન આપનારો પોતે જ યાચક બની પત્ની સાથે માળવાની રાજધાની–સરસ્વતી સ્વરૂપ–ધારાનગરી પહે. એની પાસે એક પણ પૈસે નહોતે. “શિશુપાલવધ” મહાકાવ્ય એકમાત્ર તેની સંપત્તિ હતી. તેણે પત્નીને ઉદ્દેશીને કહ્યું : “રાજા ભોજ સરસ્વતીને ઉપાસક છે. તેની પાસે કાવ્યગ્રંથ ગિરવી રાખીને થોડું ધન લઈ આવે જેથી આપણું કાર્ય કંઈક ચાલે.” કવિ પત્ની એ કાવ્યગ્રંથ લઈને રાજા ભોજની સભામાં પહોંચી. તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં, હાથ થર-થર ધ્રુજતા હતા. કાવ્યગ્રંથ ગિરવી રાખવાની તેની ઈચ્છા ન હતી પરંતુ એ લાચાર હતી. ભાગ્યની અવહેલનાને કારણે તેણે એ કાવ્યગ્રંથ રાજા ભોજને ગિરવી સખવા આવે. રાજાએ ખૂબ સ્નેહ અને આનંદથી ગ્રંથ ઉપાડ્યો. તેમાં એક જગ્યાએ વિશિષ્ટ પ્રસંગ યાદ રાખવા એ એક ચિહ્ન લગાવેલ હતું. રાજાએ જેવું એ પાનું ખોલ્યું તેવી જ તેની નજર નીચેના ક. પર પડી : कुमुदवनमपनि श्रीमदम्भोजखण्ड त्यजति मुदमूलूकः प्रीतिमांश्चक्रवाकः । Page #87 -------------------------------------------------------------------------- ________________ અતીતની અજવાળી उदयमहिम रश्मिर्याति शीतांशुरस्त हत विधि लसितानां ही विचित्रोविपाकः॥ અર્થાત્ કુમુદવનની શોભા સમાપ્ત થવા લાગી છે. કમલવન ખીલી રહ્યું છે. ઘુવડ ઉદાસ થઈ રહ્યાં છે. ચક્રવાક પ્રસન્નતાથી નાચી રહ્યાં છે, સૂર્ય આકાશમાં ચઢી રહ્યો છે. ચંદ્ર નિસ્તેજ થઈને અસ્તાચળમાં પિતાનું મુખ છૂપાવી રહ્યો છે. એકનું ઉત્થાન થાય છે ને બીજનું પતન. અહા ! ભાગ્યને આ કેવો વિચિત્ર ખેલ છે ?” પ્રભાત વિષેનું ઉપરે કત વર્ણન વાંચીને રાજા ભોજ આનંદથી ગદિત થઈ ગયે. લેકમાં આવેલા “હી” પ્રયાગ પર રાજા એકલે પ્રસન્ન થયે કે તેણે એક લાખ રૂપિયાનું પારિતોષિક આપીને કવિ-પત્નીનું સન્માન કર્યું. એક લાખ સુવર્ણમુદ્રા લઈને જ્યારે માઘની પત્ની ચાલતી થઈ ત્યારે યાચકની અપાર ભીડ તેને અનુસરવા લાગી. તેઓ માગવા લાગ્યા. કવિ-પત્નીએ તે એક લાખ મુદ્રાને પુરસ્કાર યાચકને વહેંચી દીધે. જ્યારે તે પિતાના સ્થાને પહોંચી ત્યારે તેના હાથ ખાલી હતા. માથે પૂછયું એટલે તેણે બધી વાત કહી. માઘ ખૂબ જ પ્રસન્ન થયે તેણે કહ્યું: “ખરેખર ! તું મારી સાક્ષાત શરીરધારી કીર્તિ જ છે.” વાત ચાલતી હતી ત્યાં જ એક ભિખારી તેમની સામે આવીને ઊભું રહી ગયું. તે કવિ પત્નીની પાછળ-પાછળ જ ચાલી રહ્યો હતું અને તેને કંઈ જ મળ્યું નહોતું. મહાકવિએ અહી તહીં Page #88 -------------------------------------------------------------------------- ________________ દાનવીર્ મહાકવિ માઘ નજર નાંખી પણ કયાં ય કાંઈ જ આપવા લાયક તેની આંખામાંથી અશ્રુધારા ચાલી. ભિખારીએ મહાકવિને રડતા જોઈને નિરાશ માંડયું. પોતાને બારણેથી નિરાશ અતિથિને પાછા કવિનું હૃદય વધુ વ્યથિત થઈ ગયું. તેની વાણીમાં ફૂટવા : ‘ અરે જીવ ! યાચક દ્વાર પરથી પાછે! જાય છે તેથી કરતાં બહેતર એ છે કે તુ પણ એની સાથે ચાલતા થા. એક દિવસે તો તારે જવાનુ જ છે. તો પછી હમણાં જ કેમ નહિ? આવે સાથી ફરી કત્યારે મળશે ? ce ન મળ્યું એટલે કહેવાય છે કે ‘ફરી આવે! સાથ કયારે મળશે? ' એ વાકય સાથે જ મહાકવિ માતા પ્રાણ શરીરમાંથી નીકળી ગયે. મહાકવિ તો સંસારમાંથી ચાલ્યા ગયા પરંતુ એમની ઉજ્વળ કાર્તિકૌમુદી આજે પણ પ્રકાશમાન છે. થઈ ચાલવા ફરતા જોઈ તે વેદનાના સૂર --પ્રશ્નચિંતામણિ ૨/૫૬ પૃ. ૪૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ અભિમાન ન કર માલવપતિ મુંજે ગોદાવરી નદીની પેલે પાર દક્ષિણનાં રાજ્ય પર વિજય-ધ્વજ ફરકાવવા માટે વિશાળ સેના તૈયાર કરી. મહામંત્રી રુદ્રાદિત્યે કહ્યું : “રાજન ! આપવું એ તરફ જવું આ સમયે ઉચિત નથી. એ રાજાઓને જીતવા એટલે લેઢાના ચણા ચાવવા.” પરંતુ મંત્રીના વિરોધ પ્રત્યે રાજાએ ધ્યાન ન આપ્યું. રાજાને પિતાની વિરાટ સેના અને શકિત પ્રત્યે અભિમાન હતું જે તેણે દક્ષિણની ભૂમિ પર પડવા નાંખ્યો તેવો જ દક્ષિણના રાજા તૈલપે મુંજ ઉપર અચાનક હુમલે કર્યો. મુંજ સામનો ન કરી શક્યો. તેની સેના વેરવિખેર થઈ ગઈ. મુંજને કેદ કરવામાં આવ્યું.. અને લાકડાંનાં પિંજરામાં ધકેલી દેવાય. રાજા તૈલપને એક વિધવા બહેન હતી, જેનું નામ હતુ મૃણાલવતી. તૈલપે તેને મુંજની દેખરેખ રાખવા માટે મૂકી. ધીમે ધીમે મુંજની સાથે તેને પ્રણય-સંબંધ બંધાયે. Page #90 -------------------------------------------------------------------------- ________________ મેં જ યુવાન હતો અને મૃણાલવતી યુવાવસ્થા વટાવી ચૂકી હતી. તેમાં ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી તેથી તેને કયારેક શરમ પણ આવતી. ઘણી વખત તે ઉદાસ થઈ જતી. તેનો મોહપાશમાં ફસાયેલો મુંજ ક્યારેક કહે : “મૃણાલ!"તારું યૌવન" તો સાકરના ગાંગડા જેવું છે, જેના ભલે ઘણા ટુકડા થાય તે પણ તે મધુર જ લાગે છે.” મુંજની આવી મેહભરી વાણી સાંભળી મૃણાલવતી ખુશખુશાલ થઈ જતી. મુંજના બુદ્ધિશાળી મંત્રીઓને રાજાને બંદીગૃહમાંથી છોડાવવા માટે એક ગુપ્ત યોજના બનાવી. મુંજે આ પેજના મૃણાલવતીને બતાવી દીધી અને સાથે ચાલવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. મૃણાલવતીએ વિચાર્યું કે રાજાના રાણીવાસમાં તે એક એકથી ચઢે તેવી સુંદર રાણીઓ છે, એમને લીધે પછી રાજા મારી સામે પણ નહિ જુએ. મને ત્યાં તરછોડી દેશે. આથી હું રાજાને અહીંથી નહિ જવા દઉં.’ મૃણાલે પિતાના ભાઈ તૈલપને મુંજની નાસી જવાની આખીય યોજના સવિસ્તર બતાવી દીધી. - તૈલપે જ્યારે મુંજની એ યેજના સાંભળી ત્યારે તે ખૂબ જ. કધે ભરાયે. મુંજને પિતાની કરણીનાં ફળ ચખાડવા માટે દોરડાથી બાંધવામાં આવ્યું અને વાંદરાની પેઠે ઘેર ઘેર ફેરવી ભીખ માગવા માટે લાચાર બનાવવામાં આવ્યું. મુંજ પરાધીન હતા એટલે કરી પણ શું શકે ? એક દિવસ મુંજને એક ખેડૂતને ઘેર ભીખ માગવા માટે લઈ જવા. મુંજ તેને બારણે ભીખ માગવા માટે ઊભે રહ્યો. Page #91 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાબ તેણે ભીખ માટે પુકાર કર્યો પરંતુ ખેડૂત-સ્ત્રી આનંદથી પોતાના પાડાને છાશ પિવડાવતી હતી, પ્રેમથી તેને પુચકારતી હતી. અનેકવાર બોલાવ્યા છતાં પણ તેણે મુંજની બૂમ સાંભળી ન સાંભળી કરી દીધી અને પિતાના ખભા ગર્વથી ઉછાળીને ઉપહાસ કરતાં કહ્યું : જેતો નથી હું કામમાં છું તે? હું પહેલાં મારા પાડાને સંભાળું કે તને ભિક્ષા આપું ?” એક ખેડૂત-સ્ત્રીથી આ રીતે ઠપકો સાંભળવાથી મુંજથી ન રહેવાયું. તેણે કહ્યું : “અરે! ભળી કુટુંબવત્સલા ! તારા આ પાડાને જોઈને ગર્વ ન કર. રાજા મુંજ પાસે પર્વત જેવા ઊંચા ચૌદસો છેતેર હાથી હતા, એ પણ નથી રહ્યા તે તું તારા આ પાડા માટે અભિમાન શા માટે કરે છે?” એ ખેડૂત વનિતાએ આંખે ફાડીને દરવાજમાં ઊભેલા તે ભિખારીને પગથી માથા સુધી જોયો: “ અરેમાલવપતિ મુંજની શું આ દશા ?” તેના મનની અપાર વેદના આંસુ બનીને વહેવા માંડી. મુંજ આંખે ઉઠાવીને તે સ્ત્રી તરફ ફરીથી જોઈ ન શક્યો. મસ્તક ઝુકાવીને તે તુરત જ ત્યાંથી ચાલતે થે. –પ્રબન્ધચિંતામણિ પૃ. ૧૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ વચનનાં બાણુ બાદશાહ મહંમદ ગઝની અને તેને વજીર બન્ને એક દિવસ કોઈક જગલમાંથી થઈને જઈ રહ્યા હતા. એમણે જોયુ કે એક વૃક્ષ પર બે ઘુવડ એકબીન સામે માઢું રાખી અને બેઠા હતા, જાણે અંદરઅંદર વાર્તાલાપ કરી રહ્યા હતા. વજીરની મજાક કરવાની દૃષ્ટિએ બાદશાહે કહ્યું : ‘ વજીર ! સાંભળ્યુ છે કે તમે ઘુવડની ભાષા સમજે છે.' બાદશાહના કહેવાનું તાત્પર્ય એ હતું કે ઘુવડની વાત ઘુવડ જ સમજી શકે એટલે તું પોતે ધ્રુવડ છે. વજીર બાદશાહના આંતિરક ભાવ સમજી ગયો. તે બુદ્ધિશાળ અને હાજરજવાબી હતા. તેણે કહ્યું : 'જહાંપનાહ ! આપની કૃપાથી હું સમજું છું પરંતુ એમની વાત પર ધ્યાન ન અપાય તે જ આપણે માટે સારું છે.' Page #93 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં વજીરના કહેવાની રીતથી બાદશાહને વિશ્વાસ થઈ ગયેા કે ખરેખર તે પક્ષીઓની ખેાલી જાણે છે. ૨૪ બાદશાહે વાર્તાલાપને સારાંશ બતાવવા માટે ખૂબ જ આગ્રહ ક્રર્યાં, એટલે વજ્રરે કહ્યું : ‘ આપ મને જીવતદાન આપે તે જ હું સાચી વાત બતાવું.' ' બાદશાહે જીવતદાન આપ્યું એટલે વજીરે કહ્યું : આમાંના એક ઘુવડ છેકરીવાળા છે અને બીજો છેકરાવાળા. છોકરીવાળાએ પોતાની છેકરીનાં લગ્ન સામાવાળાના છેકરા સાથે કરવાનું કહ્યું તે પેલાએ દાયજામાં પાંચસા ઉજ્જડ ગામની માગણી કરી.' " જવાબમાં છોકરીવાળાએ કહ્યું : ' આપ શા માટે ચિન્તા કરો છે, અત્યારે મહંમદ ગઝનીનું રાજ્ય છે, એટલે ઉજ્જડ ગામાની કયાં. ખાટ છે? આપ સબંધ સ્વીકારી લો, હું પાંચસા તે શુ પાંચ હાર ઉજ્જડ ગામે આપી શકીશ.' વજીર કહેતાં તે કહી ગયા પણ પછી બાદશાહની ખીકે તે ભયથી ધ્રુજવા લાગ્યા. ' બાદશાહ વજીરના તીખા કટાક્ષને સમજી ગયા. તેણે વજીરને ધીરજ આપતાં કહ્યું : ‘હું તારી વાત સમજી ગયા. તમે ભય ન રાખે।. આજથી ઘુવડોની ઇચ્છા પૂરી નહિ થાય. અમારા જીવનની અમૂલ્ય ક્ષણા ગામ અને શહેરા ઉડવામાં ખર્ચી નાંખી પરંતુ હવે અમે ગામ અને રાહેરા આબાદ કરીશું. ખેર ! આ વાતની મને પહેલેથી જ ખબર પડી હાત તે કેટલું સારું થાત ! ' Page #94 -------------------------------------------------------------------------- ________________ માં માં જયારે કે તમારી ટીકા અને નિંદા કરે ત્યારે તમે તેની વાત ધ્યાન દઈને સાંભળે અને તમારી ભૂલ સુધારવા પ્રયત્ન કરે. જે પિતાની નિંદા સાંભળતાં ગભરાય છે તે પોતાની ભૂલ સુધારી નથી શકતે. જ્યારે કોઈ તમારી પ્રશંસા કરે ત્યારે પ્રશંસા સાંભળીને Mાની માફક ફૂલાવ નહીં પરંતુ એ વખતે વિચારી કે કાંક પ્રશંસા દ્વારા એ મને ફસાવતે તે મથીને ? સારિકાના સુપ્રસિદ્ધ લેખક શામિન એલિમ પાતીમાં ગામડામણમાંક જગ્યાએ લખ્યું છે તે બાળwણી ક્ષિવિદ્યાની સ્કૂલમાં ભણવા જાતે. એક દિવસ રસ્તામાં તેણે એક લુહારને કામ કરતે જે. ઉત્સુકતાપૂર્વક થોડો સમય તે એકીટશે ત્યાં જોઈ રહ્યો. સ્કૂલે જવાનું ય તે વીસરી ગયે. Page #95 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં લુહાર પેાતાનાં હથિયારની ધાર કાઢતા હતા, તેને મદદનીશ કંઈક કાર્ટીસ બહાર ગયા હતા. તેણે જેયું કે બાળક કેન્જામિન તલ્લીનતાથી તેનું કામ નિહાળી રહ્યો હતા. પાતાંની વાણીમાં સ્નેહ-અમૃત મેળવતાં લુહાર ખેલ્યા : 'તું તે ખૂબ જ સુંદર અને સમજદાર ખાળક છે, દૂર ઊભા રહીને શું જુએ છે? જરા વધુ પાસે આવીને સારી રીતે જો.’ વર બેન્જામિન તેનાં પ્રેમભર્યાં આમંત્રણને સાંભળી સ્મિત કરતા કરતા આગળ વધ્યા. લુહારે ફરીથી ધીમે રહીને કહ્યું : તું ખરેખર બહાદુર છે. તારા જૈવા પ્રતિભાશાળી બાળકોને લીધે જ દેશ ગૌરવશાળી છે. થોડીવાર આ ચાક ફેરવીને તુ મને મદદ કરીશ? બેન્જામિને પોતાનું દફતર એક બાજુ રાખ્યું. અને લુહારનુ ચક્ર ફેરવવા લાગ્યા. લુહાર તેની પ્રશંસા કરતો રહ્યો અને બાળક ચક્ર ફેરવતો રહ્યો. લગાતાર બે કલાક સુધી ચાક ફેરવવાથી બાળકને બેઠક પર અને બાજુ ખૂબ દુખવા માડયું. ઘડિયાળમાં બાર વાગ્યા, લુહારે પોતાનું કામ બંધ કર્યું. બેન્જામિન પોતાનુ દફ્તર લઈ સ્કૂલે પહોંચ્યા. પરંતુ માડા આવવા બદલ અધ્યાપકે નેતરની સોટીથી તેની બરાબર પૂજા કરી. તેના આખા શરીરમાં વેદના થવા લાગી. એના હાથ સૂજી ગયા અને ધેર જઈ ને એક અઠવાડિયા સુધી તેને પથારીમાં પડયા રહેવું પડયું. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ'મા ૨૭ મોટા થયા પછી પણ જ્યારે કાઈ તેની પ્રશ ંસા કરતુ ત્યારે તેને તુરત જ યાદ આવતું કે પ્રશ ંસા કરીને કાંક આ માણસ પોતાનાં હથિયાર તે નથી સજાવતે ? મને પોતાની ચુંગાલમાં તે નથી ફસાવતા ને? પ્રશંસા એવી ચીકણી જમીન છે કે એના પર બરાબર ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ માનવતાભર્યો વ્યવહાર પ્રસ્તુત પ્રસંગ ઈસવી સન ૧૭૨૮ને છે. ગોદાવરી નદીને કિનારે મરાઠાઓ અને નિઝામ સૈનિકે વચ્ચે જોરદાર લડાઈ ચાલુ હતી. મરાઠા સૈનિકોએ નિઝામની વિશાળ સેના ચારે બાજુથી ઘેરી લીધી. ક્યાંયથી પણ મદદ આવવાની રાકયતા ન હતી. નિઝામની સેના પાસે ખાદ્ય સામગ્રી ખલાસ થઈ ગઈ હતી. સૈનિકો ભૂખથી તરડતા હતા. એ જ દિવસમાં મુસ્લિમોને એક તહેવાર પણ આવ્યો. નિઝામને જવાબ બધી રીતે લાચાર થઈ ગો. છેવટે તેણે મરાઠા સેનાપતિ બાજીરાવ પાસે દૂત મેકલીને વિનંતિ કરી કે અમારા સૈનિકોને હાલમાં ભોજન વગેરે નહિ મળે લિ અમે ભૂખથી તરફડીને કમોતે મરીશું. આપ કૃપા કરીને અમારા જનને પ્રબંધ કરે. યુદ્ધ નીતિ મુજબ બાજીરાવને માટે આ સોનેરી અવસર હતે. ભૂખ્યા અને અશક્ત સૈનિકોને તેઓ એક જ આક્રમમાં પરાજિત Page #98 -------------------------------------------------------------------------- ________________ માનવતાના વ્યવહાર કરી શકે તેમ હતા અને તેમની વિજયપતાકા લહેરાઈ ઊઠત. પરંતુ તેમણે વિચાર્યું: “ માનવતાનું એ ઘોર અપમાન છે, ભલે દુશ્મન હોય પણ તેણે મારા પર વિશ્વાસ મૂકીને અનાજ માટે પ્રાર્થના કરી છે, એટલે ભૂખ્યાને ભોજન આપવું એ મારું કર્તવ્ય છે.” એમણે એ જ સમયે ધ્યાથી કવિત થઈને પાંચ હજાર પિઠિયા ઉપર લદાવીને ખાવા-પીવાને સામાન નિઝામની સેનામાં એકલી આપે. શત્રુ પ્રત્યે બાજીરાવે કરે આ વ્યવહાર તેના સાથીદારોને પપદ બ આવ્યો પરંતુ બાજીરાવે તે તરફ ધ્યાન ન દીધું બાજીરાવની સહદયતા અને માનવતાપૂર્ણ સદ્વ્યવહાર જોઈને નિઝામ બાદશાહ પાણી પાણી થઈ ગયો. શ્રદ્ધાથી એમનું માથું મૂકી ગયું. તેમણે કહ્યું: “બાજીરાવ માનવ નહિ પરંતુ મહામાનવ છે.” - જે વિરાટ શત્રુ સેનાને આજ સુધી છતી નહોતી શકાઈ તે જ શત્રુ સેના માનવતાભર્યા સંરહેવારથી થોડી જ ક્ષણોમાં જિતાઈ ગઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ સયાજીરાવ આ પ્રસંગ વડેદરાના મહારાજા સયાજીરાવના સમયને છે. સવારને સમય હતો, એક મહિલા જંગલમાંથી છાણાં એકઠાં, કરી રહી હતી. તેણે છાણાંથી એક મોટો બધે ટોપલે ભરી લીધે, પરંતુ એ એટલે વજનદાર થઈ ગયે કે પિતાના હાથથી ઉઠાવીને તે માથા પર રાખી શકે તેમ ન હતી. તે કઈ વટેમાર્ગુની રાહ જોઈ રહી હતી. એ જ વખતે તેને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. તે બહેન રસ્તો છેડી બાજુ પર થઈ ગઈ છેડી જ વારમાં બે છેડે સવારે સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થઈ ત્યાંથી નીકળ્યા. “ભાઈ ! આ ટોપલે ઉપડાવવામાં મને મદદ કરશો ?” સ્ત્રીએ કહ્યું. પ્રથમ ઘડેસવારે જવાબ દીધો: “જરૂર બહેન !' આટલું Page #100 -------------------------------------------------------------------------- ________________ સયાજીરાવ કહેતાં કહેતાં તે તે ઘોડા પરથી નીચે ઊતરી ગયે. બીજાએ પણ વેનું અનુસરણ કર્યું. પહેલા ઘોડેસવારે તુરજ જ ટેપલાને ટેકે આપે અને એ બહેનને માથા પર હળવેથી ટોપલે મૂકી દીધું. બીજે સાથી આ જોઈ સ્મિત કરવા લાગે. બહેનની હૃદય–વીણાના કમળ તાર ઝણઝણી ઊઠડ્યા : તમારું ભલું થજે ભાઈ!' બંને ઘોડેસવારો આગળ વધ્યા. પહેલા ઘોડેસવારનું નામ સયાજીરાવ હતું. બીજા હતા એમના અંગત મદદનીશ અરવિંદ ઘોષ. સયાજીરાવે પૂછયું: “અરવિંદ! તમે એ સમયે કેમ મુસ્કરાતા. હતા ?” અરવિંદે નમ્રતાથી કહ્યું: “આપ મહારાજા છે. બીજાઓના ભાથેથી બેજ ઉતારવો એ આપનું કામ છે, પરંતુ આપે તે એ ગરીબ બહેનના માથે ભાર મૂક્યો, એ જોઈને મને હસવું આવ્યું.' સયાજીરાવ વિદ્વાન અને ચતુર હતા. અરવિંદનું કથન તેઓ સમજી ગયા. એમણે પિતાને ઘેડ પાછો ફેરવ્યો અને તે બહેનની પાસે જઈને એનું નામ-ઠેકાણું ધી લીધાં. બીજે જ દિવસે એ બહેનને સૂચના મળી કે તેણે લક્ષ્મીવિલાસ મહેલમાં હાજર થવું. મહેલમાં પહોંચીને તેણે જોયું તે સિંહાસન પર સયાજીરાવ બેઠા હતા. તે તુરત સમજી ગઈ કે આ વ્યક્તિ એ જ પેલે ઘોડેસવાર Page #101 -------------------------------------------------------------------------- ________________ હર અતીતનાં અજવાળાં કે જેણે ગઈ કાલે મારા છાણાં ભરેલો ટોપલો ઉઠાવ્યા હતા. ખીને લીધે તે થર થર ધ્રુજવા લાગી. ચાંદીના થાળમાં ‘રૂપિયા અને વસ્ત્રો મૂકીને તે આપતાં મહારાજા ખોલ્યા : બહેન! કાલે તેમને ભાઈ ભાઈની આ નાની શી ભેટ સ્વીકારે.’ < હતા ને? ભાઈ એ 'બૃહેનના જીવનને સુખમય બનાવી દીધું. અરવિંદે કહ્યું : ‘ હવે સાચા અર્થમાં વજનદાર ટપલા ઉતા કહેવાય.' Page #102 -------------------------------------------------------------------------- ________________ સાચો કલાકાર રાજા નંદ પિતાના રથિકની કલા પર અને કૌશલ્ય પર પ્રસન્ન થઈ ગયા અને તેને કહ્યું : “તારે જે જોઈએ તે માગ. રથિક કેશાના મનહર રૂપ પાછળ પાગલ થઈ ગયો હતો. પરંતુ તેને ખબર હતી કે કેશા તે રાજમાન્ય હતી. રાજાની આજ્ઞા વિના તે કોઈની સામે પણ જોતી નહોતી. રથિકે નંદને નમ્રતાથી કહ્યું કે “હું એક વખત કેશાને મળવા માગું છું.' રાજાએ સહર્ષ તેની માગણી સ્વીકારી લીધી. અને કશા પર તે મુજબ સંદેશ મોકલી દીધો. રથિક બનીઠનીને કોશાને મહેલે પહોંચ્યો. કેશા વિમાસણમાં પડી, કારણ તેણે પવિત્ર જીવન વિતાવવાનું નકકી કર્યું હતું. આ તરફ રાજઆજ્ઞા પણ ઉલ્લંઘી શકાય તેમ નહોતી. રથિક સમક્ષ કોશાએ આચાર્ય સ્થૂલભદ્રના બ્રહ્મચર્યવ્રતની મુક્તકંઠે પ્રશંસા કરવા માંડી, પરંતુ રથિકને એ ન ગમ્યું. તેણે કહ્યું: “ચાલે, પ્રમાદવન( ગૃહદ્યાન)માં જઈ ક્રીડા કરીએ.” Page #103 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં પ્રમદવનમાં હરિયાળી ભરપૂર હતી. ફૂલેની મધુર સુગંધ માદકતા પ્રસારી રહી હતી. બન્ને આમ્રવૃક્ષની નીચે એક આરામખુરશી પર બેઠાં. કેશાને ખુશ કરવા રથિકે એક તીર છોડયું. જે સીધું આમ્રફળ પર જ વાગ્યું. એ તીરને બીજા તીરથી, બીજાને ત્રીજાથી એમ એક પછી એક એવી રીતે વીંધ્યાં કે છેલ્લા તીરને છેડે તેના હાથમાં રહ્યો અને પરસ્પર છેડેથી જોડાયેલાં તીરની હરોળનું પહેલું તર આમ્રફળને સ્પર્શતું એક સળંગ રેખા બનાવી રહ્યું. સહેજ ઝટકો મારી તેણે ફળને ડાળીથી અલગ કરી દીધું અને કુશળતાથી એક પછી એક તીર જુદાં કરીને ફળ લઈ લીધું. કેશાને આમ્રફળ આપતાં તેણે વિચાર્યું કે તે મારી કલા અને સ્નેહથી પીગળી જશે અને પોતાની જાત મને સમર્પિત કરી દેશે. પરંતુ એની ઇચ્છા સફળ ન થઈ કેશા તે મૂર્તિમંત કલા હતી. તેણે સસ્મિત કહ્યું : “થિક ! હવે જરા મારું કૌશલ્ય પણ જુઓ તુરત જ તેણે દાસીઓને બેલાવી અને આજ્ઞા આપી. રાઈના દાણાને ઢગલે કરાવી તેના ઉપર એક સેય ઊભી રખાવી. સમયની અણી ઉપર ફૂલ-પાન ગેહવ્યાં અને એના ઉપર નૃત્ય શરૂ કર્યું. લાંબા સમય સુધી નૃત્ય ચાલતું રહ્યું પરંતુ આશ્ચર્ય એ હતું કે સંયથી ન તે કોશાના પગ વીંધાયા કે ન તે રાઈના દાણા અસ્તવ્યસ્ત થયા. રથિકની આંખો આ અદ્ભુત કલા-કૌશલ્યને નિહાળીને અંજાઈ ગઈ. તેણે વિચાર્યું કે મારી કલા કશાની અદ્ભુત કલા સામે કંઈ જ વિસાતમાં નથી. હું મારું સર્વસ્વ તેના પર છાવર કરવા તૈયાર છું. Page #104 -------------------------------------------------------------------------- ________________ . કેશાએ કહ્યું : “રથિક ! તું જે કલાને દુષ્કર કહે છે અને જેના પર આટલે અનુરાગ દર્શાવે છે તે તે કંઈ વિમાતમાં નથી. મુક્લ કલા તે મુનિ સ્થૂલભદ્રની હતી.” રથિકે જિજ્ઞાસા વ્યક્ત કરી : “આપ જે સ્થૂલભદ્રની આટલી બધી પ્રશંસા કરે છે તેઓ કેશ છે અને એમણે એવું કહ્યું કાર્ય કર્યું છે ?” કેશાએ ગૌરવથી કહ્યું : “શું આપને ખબર નથી ? તેઓ મહાઅમાત્ય શકટાલના પુત્ર હતા. અને મારી પાસે બાર વર્ષ સુધી રહ્યા હતા. એમની સાથે જિંદગીની અનેક મધુર ક્ષણો પસાર કરી છે, પરંતુ પિતાના અપમૃત્યુથી તેમને આત્મા જાગી ગયું અને જૈનાચાર્ય સંભૂતિવિજયની પાસે એમણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી પણ તેઓ વર્ષાવાસ માટે અહીં આવ્યા હતા. વર્ષાઋતુને સહામણ વખત, એકાત–શાંત વાતાવરણ, ઉત્તમ રશથી છલકાતાં ભજન, સુંદર ચિત્રશાળા, મારી પ્રેમ છછ વિનમ્ર પ્રાર્થનાઓ – એ બધું હોવા છતાં પણ તેઓ પોતાની સાધનામાં લેશમાત્ર ડગ્યા. નહિ. એમનું બ્રહ્મચર્ય સંપૂર્ણ અખંડ રહ્યું.” પિતાની વાતની વધુ સ્પષ્ટ કરતાં કેશાએ કહ્યું : “દૂધને જોઈને બિલ્લી પિતાના મનને કાબૂમાં નથી રાખી શકતી. તેનું મન એ મેળવવા માટે જેમ તરફડી ઊઠે છે એવી જ રીતે સ્વરૂપવતી સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે મોટા સાધકે પણ ચલિત થઈ જાય છે, પરંતુ સ્થૂલભદ્ર તે કાજળની કેટડીમાં રહીને ય ઊજળા રહ્યા. શું એ મહાન કલા નથી ?” રથિકનું મન શાંત થઈ ગયું. તેણે કહ્યું : “હું એ મહાન Page #105 -------------------------------------------------------------------------- ________________ અતીતાવવાન તપસ્વી શિષ્ય, થા ઇચ્છું છું. મારે પણ એ જ મહમાગે ચાલવું છે - કેશાએ કહ્યું : “જે દિવસે મુનિ વર્ષાવાસ પૂર્ણ કરીને અહીથી રવાના થયા તે જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે રાજા દ્વારા મેકલાયેલ પુરષ સિવાય બીજા કોઈની સાથે ક્રીડા નહિ કરું, પરંતુ. હવે મારું ચિત્ત સંપૂર્ણ સ્વસ્થ છે. મારા અંતરની એ જ ઈચ્છા છે કે હવે પૂર્ણતઃ પવિત્ર જીવન જીવું.” રથિકે પિતાનું મસ્તક કેશાને ચરણમાં નમાવી દીધું, “તું મારી ગુરુ છે. તું તારું જીવન પવિત્ર રીતે વિતાવ. હું પણ સ્થૂલભદ્રના ચરણમાં રહીને મારું જીવન પવિત્ર બનાવીશ એક સારો કલાકાર બનીશ.” Page #106 -------------------------------------------------------------------------- ________________ પાવન વ્રત આચાર્યશ્રેષ્ઠ પ્રવચન કરી રહ્યા હતા. આત્મા ઉજાળવાનાં સુંદરતમ સાધનોની ચર્ચા ચાલી રહી હતી. આત્મામાં મલિનતા શાથી પ્રવેશી તેનાં કારણે પર તેઓ પ્રકાશ નાખી રહ્યા હતા. શ્રોતાગણ આનંદવિભોર બનીને શ્રવણ–રસ માણી રહ્યો હતો. પ્રવચન સમાપ્ત થયું. સભાખંડ ખાલી થઈ ગયે, ત્યારે એક યુવક આચાર્ય પાસે આવ્યો. આચાર્યશ્રીને નમસ્કાર કરીને બોલ્યો : ગુરુદેવ! આપે હમણાં આપના પ્રવચનની અમૃતધારામાં જણાવ્યું છે કે “આત્મા’ ચન્દ્ર સમાન છે. ચન્દ્રની મધુર ચાંદની રાહુથી મુક્ત થાય ત્યારે જ રેલાય છે. જ્યાં સુધી રાહુના પાશમાં બંધાયેલ હોય ત્યાં સુધી ચંદ્રમાને ઉજજવળ પ્રકાશ જગતને દેખાતો નથી. શુકલ– પક્ષમાં રાહુની છાયા રેજે રોજ ડી ડી ખસે છે જેથી એકમથી બીજ અને બીજથી ત્રીજ એમ ચન્દ્રકિરણે વધતાં રહે છે. પૂનમને ચન્દ્ર સોળે કળાએ સંપૂર્ણ હોય છે, એ જ રીતે આત્મ-ચન્દ્ર પર - અ-૭ ; Page #107 -------------------------------------------------------------------------- ________________ ટ અતીતનાં અજવાળાં છવાયેલા છે. જેથી પણ કર્માના રાહુ તેને પ્રકાશ ઢંકાયેલા છે. જેમ જેમ તે અનાચાર, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી મુક્ત થતા જાય છે, તેમ તેમ તેની જ્યાત વધુ અને વધુ ઝગમગે છે. આત્મ-ન્યાતિને વિકસાવવા માટે હું પશુ શુકલપક્ષના ચંદ્રની જેમ આગળ વધવા ઇચ્છું છું, ચંદ્ર જેમ જેમ પોતાનાં ચંચળ કિરણો વેરો તેમ તેમ હું મારાં આત્મ-કિરણો રેલાવીશ.' આચાર્ય શ્રીએ સસ્મિત પૂછ્યું : “ વત્સ ! તારા વિચાર શું છે’ '' હું શુકલપક્ષમાં સદાયારભર્યું જીવન ગાળવા ઇચ્છું છું, પૂર્ણ બ્રહ્મચર્ય પાળવા માગું છું ' યુવકે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું. ( વત્સ ! પ્રતિજ્ઞા લેત્રામાં ઉતાવળ ન કરવી જોઈ એ. તલવાર પર ચાલવું સહેલું છે પરંતુ બ્રહ્મચર્યપાલનરૂપી મહામાર્ગ પર ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. એ માર્ગે ચાલતાં તેા જ્ઞાનીઓ, ધ્યાનીએ અને તપસ્વીઓના પગ પણ ડગમગી જાય છે. વાસનાની કાપલ ફૂજી જીવે અ ંતરમનમાં ગલગલિયાં ઉપજાવે છે તે સમયે પ્રતિજ્ઞાલગન કરવામાં વીરતા છે. સ્વીકારી લીધેલા સ’કલ્પના ત્યાગ ન કરવામાં જ ધીરતા અને સાહસ છે.' આચાર્યશ્રીએ કહ્યું. ભગવન્ ! મેં એ વિશે ગંભીરતાથી વિચાર્યું પછી જ મનની વાત આમની પાસે વ્યક્ત કરી છે. પણ નથી કે બાળક પણ નથી. તેનામાં અન તશક્તિ છે અને ત્યાર મા દુળ અને સાધ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ પાવન વ્રત રહેલાં છે. હુ કરેલા સંકલ્પથી ચત્રિત નહિ અ.' યુવકે વિન્ના થી કહ્યું. ' યુવકની પ્રશ ંસનીય ભાવના જોઈ તે જહા ભુ દેવાખિયા વદી આચાર્યશ્રીએ સ્વીકૃતિ આપી. યુવક પ્રતિજ્ઞા વ્રતુણુ કરી ઘેર પાછે! ફર્યો. પ્રાત:કાળના શીતળ મંદ સુગંધમય વાયુ સાથે જ સમગ્ર . નગરમાં એ સમાચાર પહોંચી ગયા કે સતી—સમુદાયનું આગમન થયું છે. સદ્ગુણરૂપી પરાગ મેળવવા ભાવુક અમે ભાવિક ભક્ત-ભ્રમર ત્યાં પહોંચી ગયા. અંધકાર અને પ્રકાશનું વિશ્લેષણ કરતાં સતીજીએ કહ્યું : અધકાર અશુભ છે જ્યારે પ્રકાશ શુભ છે. મન, વાણી અને કર્મ જ્યારે અશુભ કાર્ય તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્મા અંધકાર તરફ ધકેલાય છે. જ્યારે એ શુભ પ્રવૃત્તિ કરે છે, ત્યાગ-વૈરાગ્યને ગ્રહણ કરે છે, સંયમ, સાધના, આરાધના. તપ અને મમ થન કરે છે, ત્યારે આત્મા પ્રકાશ તરફ આગળ વધે છે.’ ભક્તગણ વ્યાખ્યાન સાંભળીતે વિખેરાયા પછી એક કુમારિકાએ વંદન કરતાં કહ્યું : ‘ સદ્ગુરુણીજી ! પાપ અંધકાર છે, વિકાર અને વાસના પણ અંધકાર જ છે. આથી અંધકારના પક્ષમાં હું અંધકાર તરફ આગળ નહિ વધુ. કૃષ્ણ-પક્ષમાં હું આત્માને કૃષ્ણ (કાળા નહિ બનાવું.’ ( એટલે તમારા કહેવાને માશય શું છે?' સતીજીએ પૂછ્યું. હું કૃષ્ણ પ્રશ્નમાં પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશું.' સાંત પરંતુ સબળ વાણીમાં પ્રત્યુત્તર આવ્યો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અતીતનાં અજવાળાં સતીજીના હાવભાવથી જણાતું હતું કે તેઓ ઉત્તર સાંભળીને આનંદિત થયાં છે. તેમણે સહેજ ભીને કહ્યું : “તમારા વિચારો ખૂબ સુંદર છે. પરંતુ પ્રતિજ્ઞાનું પાલન દઢતાથી કરજે.” . " આ આર્યકન્યા ક્યારેય ચલિત નહિ થાય.” કુમારિકાએ નિશ્ચયાત્મક સ્વરે કહ્યું. સુહાગની પહેલી રાત. દીપકના પ્રકાશથી એરડામાં ઝગમગાટ ફેલાઈ ગયો હતો. રત્નજડિત ઊંચા આસન પર બેસીને નવોઢા બારણાં તરફ અપલક નેત્રથી જોઈ રહી હતી, ત્યાં જ ઉત્સાહ અને આનંદપૂર્વક યુવકે હળવેથી પ્રવેશ કર્યો. સુંદરીએ ઊઠીને સ્વાગત કર્યું, અને પ્રાર્થનાભર્યા સ્વરે બોલી : આર્યપુત્ર ! આ કૃષ્ણ પક્ષ ચાલે છે ને ? કૃષ્ણ પક્ષમાં આત્માને પણ શા માટે કૃષ્ણ (કાળા) બનાવ એમ વિચારી મેં સદ્ભરુણીજી પાસે જિંદગીભર બ્રહ્મચર્યની દીક્ષા લીધી છે. સુંદરીની વાત સાંભળીને યુવક ચેકડ્યો. તેને ચહેરે કરમાઈ ગયો. ચિંતાના મહાસમુદ્રમાં તે ડૂબી ગયો. - સ્વાભાવિક સ્મિત કરતાં નવેઢા બેલી : “પ્રિયતમ ! આપ ચિંતા ન કરે. જે આપ વાસના પર વિજય ન મેળવી શકે, વિકારોને ન જીતી શકે તે મારી વિનંતિ છે કે આપ બીજા લગ્ન કરી લે. પ્રિયે ! એ બાબત નથી. ચિંતાનું કારણ કંઈક બીજુ જ છે. હું મારી ચિંતા નથી કરતી પરંતુ મને તમારી ચિંતા થાય છે.” યુવકે ગંભીર મુખમુદ્રાથી કહ્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ચાવન બત ૧૦૧ આર્ય પુત્ર ! આપ મારે માટે કોઈ જ ચિંતા ન કરશો. મેં -જે પ્રતિજ્ઞા લીધી છે તે જોઈ વિચારીને જ લીધી છે.” દઢતાપૂર્વક યુવતી બોલી. પ્રિયે ! મેં પણ આચાર્યશ્રી પાસેથી શુકલપક્ષમાં બ્રહ્મચર્ય. પાલનનું વ્રત લીધું છે. જે તું તારા પર કાબૂ મેળવી શકે તે શું હું મારી જાત પર કાબૂ ન રાખી શકું? જે માર્ગ પર ચાલવામાં આત્મબળની ઓછપને લીધે આપણે પાછા પડીએ તેમ હતાં. એ મહામાર્ગ પર આજ આપણે પરસ્પરની શક્તિથી અને હૂંફથી આગળ -વધીશું. આપણે મંત્રની સાક્ષીએ એકબીજા સાથે જોડાયેલાં છીએ. જીવનનું મહાન લક્ષ્ય સિદ્ધ કરવા આપણે વિવાહ કર્યા છે. આવો અને તમારે હાથ લંબાવો. આજ આપણે દાંપત્ય જીવનમાં પણ ભાઈ-બહેનને પવિત્ર સંબંધ પ્રતિષ્ઠિત કરીએ. આપણું આ પાવન વ્રત જગતમાં અને ખું અને આદર્શરૂપ બનશે.” આ મહાન સંકલ્પને આકાશમાં અસંખ્ય તારા ઝગમગાટ કરતા વધાવી રહ્યા હતા. Page #111 -------------------------------------------------------------------------- ________________ રીઝ અને ખીજ મહારાજા અમનસિંહ ખૂબ જ મનમોજી, અલ્લડ અને સરલ હદયના હતા. સવારીના તેઓ ખૂબ જ શોખીન હતા. સવારી માટે તેમણે એક હાથી રાખ્યું હતું. હાથી પર એક વિશાળ ઝૂલા નાંખવામાં આવતી. આ સ્કૂલમાં સોનાચાંદીથી ભરતકામ કરવામાં આવ્યું હતું. અને હજારે મૂલ્યવાન હીરા-મોતીનું જડતર કરવામાં આવ્યું હતું આ મૂલ દેખાવમાં ખૂબ સુંદર હતી. એક વાર રાજાની સવારી નીકળી હતી. એક વાળંદ હાથીની પાછળ પાછળ ચાલતો હતો. ચમકદાર હીરા જોઈને એનું મન લલચાયું. આમતેમ જોઈ લેકેની નજર ચુકાવીને તેણે સ્કૂલમાંથી એક હીર કાઢી લીધે. રાજા અમનસિંહે તેને હીરે કઢતાં જોઈ લીધે. એમને ખૂબ જ ગુસ્સો આવ્યો. એને સજા આપતાં તેમણે સિપાઈઓને હુકમ કર્યો : “આ વાળંદને લઈને તળાવ પર જાઓ અને એના પ્રાણ નીકળી જાય ત્યાં સુધી તેને ખૂબકાં ખવડાવે.” Page #112 -------------------------------------------------------------------------- ________________ રીઝ અને ખીજ ૧૦૩ તુરત જ રાજઆજ્ઞાનું પાલન કરવામાં આવ્યું. સિપાહીઓ વાળંદને લઈને તળાવ પૂર ગયા અને વારંવાર ડૂબકાં ખવડાવવા લાગ્યા. વાળંદની સ્થિતિ થોડી જ વારમાં ગભીર બની ગઈ પાણીમાં ડૂબકાં ખાવાથી અધમૂઓ થઈ ગયેલ તે વાળંદ સમજી ગયો ગયે કે હવે મૃત્યુ નજીક છે. ત્યાં જ તેના મગજમાં એક વાત યાદ આવી. તેણે સિપાહીઓને કહ્યું : “હવે હું આ જગતમાંથી વિદાઈ લઈ રહ્યો છું. દરેક પ્રાણીની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. મારી પણ એક ઈચ્છા છે. જે પૂરી કરવાની આપને વિનંતિ સિપાહીઓએ વાળંદને સંદેશ રાજાને પહોંચાડ્યો. અમનસિંહ થડીવાર તે વિચારમાં પડી ગયા, પછી તેમણે આજ્ઞા કરી કે એ વાળંદને દરબારમાં હાજર કરવામાં આવે. વાળંદને દરબારમાં લાવવામાં આવ્યું. રાજાના ચરણસ્પર્શ કરનાં હાંફતાં હાંફતાં બે : “રાજન ! હવે મારે અંતકાળ છે. મેં સાંભળ્યું હતું કે રાજાની ખીજ અને રીઝ બને અને ખાં છે. ખીજને નમૂનો તે મેં જોયે અને અનુભવ્યો પરંતુ મારી અંતિમ ઈચ્છા આપની રીઝ જેવાની છે.” વાળંદની વાત સાંભળીને રાજાનો ચહેરો એકદમ ખીલી ઊઠયો. તેમને હાથીને સજાવ્યું. એના પર કૂલ નંખાવી અને નાઈને તેના પર બેસાડી તેને ઘેર મોકલી આપે અને હાથી સાજ શણગાર સહિત વાળંદને દાનમાં આપી દીધો. Page #113 -------------------------------------------------------------------------- ________________ મહાય કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું. યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બેઠા. અશ્વમેધ યજ્ઞ યોજાયો. યજ્ઞમાં આર્યાવર્તના મોટા મોટા રાજાએ એકઠા થયા. આનંદપૂર્વક યજ્ઞ પૂર્ણ થયો, સર્વત્ર ઉષણા કરવામાં આવી કે જેને જે જોઈએ તે માગી લે. મહારાજા યુધિષ્ઠિર છૂટી હાથે આપશે. હજારો લેકે ધન લેવા હાજર થયા. યજ્ઞને અંતિમ દિવસ હતે. યજ્ઞશાળામાં એક વિચિત્ર નેળિયે આવ્યો. એનું અધું શરીર સેનેરી હતું અધું સાધારણ નેળિય છે. આવતાં જ તેણે ત્યાં હાજર રહેલ રાજા-મહારાજા અને બ્રાહ્મણ વિકાનના સમુદાયને સંબોધીને માનવવાણુમાં કહ્યું : અમે મહાન યજ્ઞ કર્યો છે એવું વિચારીને આપ સૌ મનમાં ખુશી થતા હશો. પરંતુ એ આપ લેકેને ભ્રમ છે. આ કુરુક્ષેત્ર પર આનાથી પણ પહેલાં એક મહાન યજ્ઞ થઈ ચૂક્યું છે. એક ગરીબ બ્રાહ્મણે એક શેર લોટ અતિથિને દાનમાં આવ્યું હતું, Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાયજ્ઞ ૧૦૫ પરંતુ આપ જે અઢળક સંપત્તિ દાનમાં આપે છે તે કરતાં ઉપરોક્ત દાન વધુ મહાજ હતું.' યાચક બ્રાહ્મણોએ નોળિયાને કહ્યું: “તમે કોણ છો ? અને શા માટે અહીં આવી અશ્વમેધ યજ્ઞની નિંદા કરો છો ? આ યજ્ઞ વેદ-વિધિ અનુસાર કરવામાં આવ્યો છે. યજ્ઞમાં આવનારા સૌને ગ્ય સત્કાર કરવામાં આવ્યું છે, દાન અપાયું છે અને સૌને તેથી સતિષ છે.' આ સાંભળતાં જ નોળિયો ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું: “કેઈના ય પ્રત્યે ભારે વિરોધ નથી, તો પણ હું જે કંઈ કહું છું તે સંપૂર્ણ સત્ય છે. મહાભારતના યુદ્ધ પહેલાં અહીં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું, જે ખેતરમાં વેરાયેલા દાણા વીણીને પિતાનું ગુજરાન ચલાવાતું હતું. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે જે અનાજ એક થાય તેને સરખું વહેંચીને ત્રીજો પર શરૂ થાય તેના થોડાક સમય પહેલાં ખાઈ લેવું. જે દિવસે નિયત સમય પહેલાં અનાજ ન મળતું તે દિવસે તેઓ ઉપવાસ કરીને ચલાવી લેતાં. જ્યારે અનાજ મળે ત્યારે જ નિશ્ચિત સમયે ભજન કરતાં. એક વખત ભયંકર દુકાળ પડ્યો. અનાજ અને પાણીની તંગીને લીધે લેકે તરફડવા લાગ્યા. જ્યારે અનાજ પાકયું જ નહિ ત્યારે પાક લણવાને કોઈ પ્રશ્ન જ નહતા. અને જયારે લણણી ન થાય ત્યારે અનાજના દાણા ખેતરમાં ક્યાંથી વિખેરાય? આથી તે બ્રાહ્મણ પરિવારને દિવસ સુધી ભૂખ્યા રહેવું પડયું. એક દિવસ બ્રાહ્મણ, બ્રાહ્મણી, તેને પુત્ર અને પુત્રવધૂ ચારે જણાં ભૂખ્યાં તરસ્યાં ભર તડકામાં મહેનત કરીને એકાદ શેર Page #115 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં આવા જેટલી જુવાર ભેગી કરી શક્યા. જુવારને લેટ બનાવીને સ્ના ચાર ભાગ કરી તેઓ જમવા બેસતાં હતાં ત્યાં કઈક ભૂખે બ્રાહ્મણ આવી ચડયો. અતિથિને જોઈને બ્રાહ્મણે ઊભા થઈને તેનું સ્વાગત કર્યું. તેમને અપાર આનંદ થયે. તેમણે અતિથિને કહ્યું : “વિપ્રવર ! હું ગરીબ છું. આ લેટ હું નિયમ અને મહેનતથી કમાયો છું. કૃપા . કરી આપ તેનું ભજન કરી મને આભારી કરે.” આટલું કહી બ્રાહ્મણે પોતાના હિસ્સાને લેટ અતિથિ સમક્ષ દીધો. અતિથિ લેટ આરોગી પછી ભૂખી નજરે બ્રાહ્મણ તરફ જેવા લાગે. અતિથિને તૃપ્તિ નથી થઈ એટલું જાણી જતાં બ્રાહ્મણ ચિત્તાતુર થઈ ગયા. પિતાના પતિને ચિન્તિત જોઈ બ્રાહ્મણ–પત્ની બોલી: “નાથ! મારા ભાગને લોટ પણ અતિથિદેવને અર્પણ કરી દો. તેનાથી જે તેઓ સંતુષ્ટ થઈ જશે તે મને આપોઆપ સંતોષ મળી જશે.' બ્રાહ્મણે કહ્યું: “તારું કહેવું યોગ્ય નથી. પતિનું કર્તવ્ય છે. કે પત્નીનું પાલન-પોષણ કરે. ભૂખથી તારાં હાડકાં દેખાઈ આવ્યાં છે. લેહી-માંસને છોટે ય શરીરમાં રહ્યો નથી. આવી સ્થિતિમાં તને ભૂખી રાખીને અતિથિને સત્કાર કરું એ મારે માટે ઉચિત નથી.” બ્રાહ્મણીએ કહ્યું: “નાથ! હું આપની સહ ધર્મચારિણી છું.. આપે તે જ ભૂખ્યા રહીને અંતિથિને પિતાના હિસાબે ભાગ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ગ્રહાયજ્ઞ nog આપી દીધા છે. એ જ રીતે મારો ભાગ પણ તેને જ ધરી દેશે.મારી આ પ્રાર્થનાના અસ્વીકાર ન કરે.’ પત્નીના ઘણા ઘણા આગ્રહને વશ થઈ બ્રાહ્મણે તેને હિસ્સા પણ અતિથિને ખવડાવી દીધો. તેા પણ અતિથિની ક્ષુધા શાંત ન થઈ, તે પહેલાં કરતાં પણ વધારે ઉદાસ બની ગયે!. આ જોઈ બ્રાહ્મણ-પુત્રે કહ્યું : ‘ મારા ભાગને આ લેટ લે અને અતિથિને ખવડાવી દે.' પિતાએ કહ્યું : વૃના પ્રમાણમાં યુવકને વધુ ભૂખ લાગે છે. આથી તારા હિસ્સો હું તેને ન આપી શકું.' ' પુત્ર: વૃદ્ધ થયેલા પિતાની રક્ષાને ભાર પુત્રને શિર રહે છે, આથી મારા હિસ્સા સ્વીકારે અને આ અ-ભૂખ્યા અતિથિને તૃપ્ત કરશે.’ પુત્રની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ રાજી થયે!. અને તેને હિસ્સા અતિથિને આપી દીધા, આમ છતાં ભરાયું. બ્રાહ્મણ કિ ંક વ્યવિમૂઢ થઈ ગયા. કેવી રીતે તૃપ્ત કરવા ? એ પ્રશ્ન તેને સતાવવા લાગ્યો. અતિથિનુ પેટ ન હવે આ અતિથિને r એ જ વખતે પુત્રવધૂ મેલી: ‘હું મારા ભાગ પણ અતિથિદેવને સમર્પિત કરું છું. આ એમને ખવડાવી દે.' બ્રાહ્મણે કહ્યું : · પુત્રી! તું હજી તે નાની બાળ છે. તે કેટલાં દુઃખ સહન કર્યાં છે? ભૂખને લીધે તારું શરીર દુળ થઈ. ગયું છે. તને ભૂખી રાખીને અતિથિને દાન દેવું એ ન્યાય નથી.’ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અતીતનાં અજવાળા પુત્રવધૂએ કહ્યું : “આપ મારા પતિના પિતા છે–ગુરુના પણ ગુરુ છે. મારે ભાગ આપે સ્વીકારે જ જોઈએ.” આ સાંભળતાં જ બ્રાહ્મણના આનંદને પાર ન રહ્યો. તેણે પુત્રવધૂને હિસ્સો પણ અતિથિ સમક્ષ મૂકી દીધો. અતિથિએ તે ખાઈને તૃપ્તિ માણતાં કહ્યું: “તમારાં દાનથી -હું સંતુષ્ટ છું.” સમાપ્તિ કરતાં નેળિયે આગળ બેઃ “એ સમયે જ હું ત્યાં જઈ ચડ્યો. લેટની એ સુગંધથી જ મારું માથું સોનાનું થઈ ગયું. વેરાયેલા લેટમાં આળોટતાં જ એના કણેકણથી મારું મારું અધું શરીર સેનેરી થઈ ગયું. આ પછી હું અનેક જગ્યાઓએ ગે, પરંતુ બાકીનું અડધું શરીર સેનેરી ન બન્યું. આ મહાન યજ્ઞની વાત સાંભળીને હું અહીં આવ્યું કે જેથી બાકીનું શરીર પણ સોનેરી થઈ જાય પરંતુ મારી આશા પૂર્ણ ન થઈ. આથી જ મેં કહ્યું કે એ મહાન યજ્ઞની બરાબરી આપને યજ્ઞ ન કરી શકે. એ મહાન દાન સમાન આપનું દાન નથી.” Page #118 -------------------------------------------------------------------------- ________________ ભક્ત રૈદાસ ભક્ત રૈદાસનું જીવન પ્રામાણિક અને પવિત્ર હતું. તેઓ સદા સર્વદા ભક્તિમાં જ મગ્ન રહેતા. જો કે કર્તવ્ય ભૂલીને ભક્તિ કરવી એમને પસંદ ન હતું. પરિવારનું પાલન પોષણ કરવા તેઓ જોડા સીવતા. આખો દિવસ કઠોર પરિશ્રમ કર્યા પછી જે કંઈ કમાણી થતી તેનાથી એમનું ગુજરાન ચાલતું. આવક ઓછી હોવા છતાં પણ તેમને સંતોષ વધુ રહે. સંગ્રહને તેઓ પાપ ગણતા હતા. જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પ્રભુભજન અને સત્સંગમાં લીન બની જતા. એક વાર ગંગાકિનારે બહુ જ મોટો મેળો ભરાયો. હજારે લોકો દૂરસુદૂરથી ગંગાસ્નાન માટે જવા લાગ્યા. એક પંડિત પણ તેમાં શામેલ હતે. અભ્યાસ તે એને બહુ ઓછા હતે પણ અભિમાન અનેકગણું હતું. એના જોડા ફાટી ગયા હતા. રૈદાસના ગામમાંથી પસાર થતાં તેણે એમને જેડા બનાવતા જોયા અને પિતાના જોડા દુરસ્ત કરવાનું એમને કહ્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં રૈદાસે કહ્યું : પંડિતજી! આપ થોડા સમય માટે ઝાડની શીતળ છાયામાં આરામ કરો. મારા હાથમાં જે કામ પહેલું આવ્યું છે તે પૂરું કરીને તુરત જ આપની સેવા કરીશ,’ ૧૧૦ પંડિતજી વિશ્રામ કરવા વૃક્ષની છાયામાં ખેઠા. પાતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા તેમણે ગ ંગાસ્નાનની મહત્તા ઉપર એક મોટુ ભાષણ કર્યું અને રૈદાસને કહ્યું : તારે પણ ગંગાસ્નાન કરી પાવન થવુ જોઈ એ. રૈદાસ એ.લ્યા : પંડિતજી ! મારાથી એ થઈ શકે તેમ નથી. ગ’ગાસ્નાન માટે હું જાઉં તે! પાછળથી મારુ કુટુંબ ભૂખે મરી જાય. મારી આ જવાબદારી હું પ્રામાણિકતાથી પાછુ છું અને જે કઈ સમય મળે છે તેમાં પ્રભુ-સ્મરણ કરી લઉં છું.’ પંડિતજીનું અભિમાન સાતમા આસમાને પહેાંચી ગયું. તેમણે ઘણાથી મુખ ફેરવી લેતાં કહ્યું : ‘ તારા જેવા અધમ મનુષ્ય કથારેય ગંગાસ્નાનનું પુણ્ય નહિ મેળવી શકે.' પતિના મિથ્યા-અભિમાનના નાશ કરવા માટે ભક્ત રૈદાસે કહ્યું : ‘ પ ંડિતવય ! મેં આપનાં પગરખાં સાંધી આપ્યાં છે તેનુ હું નહિ લ”, પરંતુ આપ મારું એક નાનકડુ કાર્ય કરી આપશે તો આપને ઉપકાર હું જિંદગીભર નાંહે ભૂ લું. પદ્ધિતે ઉત્કૃષ્કૃતાથી પૂછ્યું : ‘ ખેલે શું કરવાતુ છે ક્ રૈદાસે પોતાના ખિસ્સામાંથી એક સાપણી કાઢી અને પતિને આપતાં કહ્યું : આપ તેા ગંગાસ્નાનનું માન પુણ્ય કરીશ, પરંતુ હું તેમ નહિ કરી શકું. ગંગાજી પ્રત્યે ભારી પણ ઊંડી Page #120 -------------------------------------------------------------------------- ________________ ભલાષ ૧૧૨ શ્રદ્દા છે, આથી આ સેાપારી આપ મારા વતી ગંગાને અર્પણ કરી દેજો. પણ શરત એટલી જ કે ગ’ગામાતા જાતે જ હાથ લખાવે તે જ સાપારી આપવી, નહિ તે નહિ.' પંડિત ગુસ્સાથી લાલ થઈ ગયા, અરે! મૂર્ખ સુધી મેટામેટા ઋષિ-મુનિએ માટે પણ ગ ંગાએ ફેલાવ્યા. એ શું તારી સોપારી માટે હાથ લાંબાવશે ? ’ ભક્ત રૈદાસે એ જ શાંતિથી કહ્યું : “ જે ગંગામૈયા હાથ ન લંબાવે તે મારી સેાપારી પાછી લાવજો. આપના જવાના રસ્તા તે આ જ છે તે ? ' આજ દિવસ હાશ નથી પંડિત મનોમન રૈદાસની મૂર્ખતા પર હુસતા હતા. સેપારી લઈને તે ચાલતા થયે. ગંગાસ્નાન પતાવીને પછી તેણે પરીક્ષા કરવા માટે સાપારી હાથમાં રાખીને કહ્યું : ‘હું ગંગામૈયા ! તમારા હાથ લખાવા અને ભક્ત રૈદાસની આ સેાપારી ગ્રહણ કરો-’ એ જ સમયે એક હાથ ગંગામાંથી બહાર આવ્યેા. પડિત જોતા જ રહી ગયે. ઉચ્ચ સ્તરમાં એક અવાજ આવ્યો : મારા ભક્તની સેાપારી મને આપે અને મારા તરફથી આ કંગન રૈદાસને આખી દેો.’ કંગન બહુમૂલ્ય હીરાથી જડિત હતું. એની ક્રિત કરોડો મુદ્દાની હતી. ક્રુગન જોઈ ને પ ંડિતનુ મન લલચાયું. તેણે તાને ઘેર જવાના રસ્તે જ બદલી નાખ્યા. મામદાસને આપવાને અો તે પોતાને ઘેર જ કંગન લઈ ગયા. સૌત્રે તીયાત્રાની સફળતા માટે પડિતને અભિન દન આપ્યાં. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પોતાના વૃ વૃદ્ધ પિતાને કંગન ગંગામૈયાએ મને ઉપહારમાં બતાવતાં આપ્યું છે.’ અતીતનાં અજવાળાં પંડિતે કહ્યું : ‘ જુએ ! પિતા ખેલ્યા : : ‘તું ખૂબ જ સદ્ભાગી છે, જેથી ગંગા તારા ઉપર પ્રસન્ન થઈ છે. પરંતુ કરોડોની કિ ંમતનું આ કંગન કોઈ જોશે તેા એમ માનશે કે ચારી કરીને એ લાવવામાં આવ્યું છે. આથી ભલુ તે એ જ છે કે તેને રાજાને ભેટમાં આપી દઇએ. આથી રાજા ખુશ પણ થશે અને સમગ્ર કુટુંબ પર તેની કૃપા રહેશે. આપણે હંમેશ માટે સુખી થઈ જઈશું.' પડિતને પિતાના ઉકેલ ચેાગ્ય લાગ્યા. કંગન લઈ ને તે રાજ– સભામાં પહોંચ્યો. રાજાને ક ંગન અર્પણ કરતાં તેણે ગંગામા પ્રસગ કહી સ ંભળાવ્યા તે રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. રાજાએ કંગન રાખી લીધું અને પડિતને એક લાખ રૂપિયાને પુરસ્કાર. આપ્યા. રાજાએ એ કંગન પેતાની રાણીને ભેટ આપ્યુ. રાણીએ તે પહેયુર તા બધા તેનાં વખાણ કરવા લાગ્યાં. એટલામાં એક દાસીએ કહ્યું : ‘ રાણી સાહેબા ! એક હાથ તા કઇંગનને લીધે સુંદર લાગે છે. પરંતુ ખીજો હાથ સૂના સૂતા લાગે છે. શું ખીજું આવું કંગન નથી ?' દાસીની વાત રાણીના હૃદયમાં ખરાબૂર ઊતરી ગઈ. તેણે તરત જ રાજાતે ખેલાવીને વાત કરી. રાજાએ પંડિતને ખેલાવીને ખીજી ક ંગન લાવવાના હુકમ કર્યાં. પતિના તેા. હાશકોશ ઊડી. ગયા. કંઈ ન સૂતાં તે જમીન તરફ નજર ઝુકાવી જોઈ રહ્યો. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હાલા રેવાય ત્યાં જ રાજાએ લાલ આંખ કરીને કહ્યું કે આજ્ઞાનું પાલન તુરત જ થવું જોઈએ. . . પંડિત હળવેથી ગંગાનદી તરફ ચાલતો થયો. ગંગાતટે ઊભા રહીને તેણે પ્રાર્થના કરી. ગંગામૈયાએ પ્રકટ થઈને તેને કહ્યું : “નરાધમ! તને શરમ નથી આવતી ? એ કંગન તે મેં મારા ભક્ત રૈદાસને આપવા માટે તને આપ્યું હતું. મેં એને એ બતાવ્યું પણ નહિ અને રાજાને જ આપી દીધું. ઉપરાંત રાજાએ આપેલાં નાણાં પણ તું હજમ કરી ગયે. હજુ પણ એ રૂપિયા લઈ જા અને રૈદાસને આપી દે, નહિ તે તારે નાશ કરીશ.” મૃત્યુના ભયથી ગભરાઈને પંડિત તુરત જ પિતાને ઘેર ગયો અને બધા જ રૂપિયા રૈદાસને પહોંચાડ્યા. રૈદાસ સમક્ષ નાણાં મૂકતાં તેણે રોતાં રોતાં સઘળી બીને સંભળાવી દીધી. ભક્ત રૈદાસ બોલ્યા : “હું રૂપિયા લઈને શું કરું? એ રાખવા માટે મારી પાસે જગ્યા જ નથી. મહેનત કર્યા વિના હું પૈસા નથી લેત. આપ જ એ લઈ જાઓ.’ પંડિતે રડતાં રડતાં કહ્યું : તે ખરેખર મરી જ ગયે છું. મારા પર ગંગાજી રૂઠયાં છે, રાજા રૂડડ્યા છે અને આપ પણ રૂઠયા છે. મારા અપરાધ માફ કરે અને મારી રક્ષા કરો ભક્તરાજ !” રૈદાસ સામે મુશ્કેલ સમશ્યા આવી પડી. તેઓ કઈ પાસેથી કંઈ લેવા પણ નહોતા ના અને રોજિંદો શ્રમ છોડી ગંગાજી સુધી પણ જઈ શકે તેમ ન હતા. એમનું દયાળુ હદય પંડિતનું કરુણ રુદન સાંભળી પીગળી ગયું. એમણે વિચાર્યું : “મન ચંગા તે કથરોટમાં ગંગા” મેં આજ દિન સુધી કોઈનું ય કંઈ જ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અતીતનાં અજવાળાં ખરાબ નથી કર્યું -મનથી પણ નહિ. તો હું અહીંથી પણ ગંગાસ્મરણ કરું તે કંગન મને મળી શકશે.' એમણે ચામડું ભી’ જવૈવાની કથરેટ પિતાની સામે રાખી અને ગંગાજીનું સ્તવન' કરવા લાગ્યા. પંડિત આ જોઈને ગુસ્સે થયું અને બોલ્યો “અરે પાપી ! આ અપવિત્ર પાણીને ગંગા માગે છે?' ભક્ત રૈદાસ ભકિતમાં લીન હતા. થોડી જ વારમાં ગંગામાતા હાથમાં કંગન સાથે પ્રકટ થયાં, ભક્તને કંગન આપી તેના હાથમાંથી સોપારી લઈ અંતર્ધાન થઈ ગયાં. પંડિત જોતો જ રહ્યો. તેણે શ્રદ્ધાથી ભકત રૈદાસના ચરણમાં માથું નમાવ્યું અને બેલી ઊઠયોઃ “આપ ચમાર નહિ પરંતુ બ્રિાહ્મણ છે. આપની સાધના મહાન છે.' Page #124 -------------------------------------------------------------------------- ________________ વિજય રહસ્ય ખૂબ જ પુરાણી આ ઘટના છે. એ સમયે કલિંગ દેશ પર એક યુદ્ધખાર રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે વિરાટ સેના હતી. તે હંમેશાં બધાને યુદ્ધનું આવાહન આપતે રહેત. સર્વત્ર ભયનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. કઈ પણ તેની સાથે લડવાની હિંમત નહોતું કરતું. તે જેની પણ સામે લડવા તૈયાર થતે તે પહેલેથી એને શરણે આવી જતે. એક દિવસ કલિંગરાજે પોતાના મંત્રીઓને કહ્યું : “આ રીતે તો બેઠો બેઠો હું કંટાળી ગયો છું. મારી સાથે યુદ્ધ કરવા જ કોઈ રાજી નથી. કોઈ એ ઉપાય બતાવે જેથી મારી ઇચ્છા પૂર્ણ થાય.” એક ચતુર મંત્રીએ કહ્યું : “રાજન ! આપની કન્યાઓ રૂપે ગુણે અજોડ છે. અનેક રાજાઓ એમની સાથે લગ્ન કરવા આતુર છે. રાજકુમારીઓને સ્વર્ણ-રથમાં બેસાડીને ચારે બાજુ પરદા નાખી છે અને સારથિને આદેશ આપી દો કે એક પછી એક બધાં જ Page #125 -------------------------------------------------------------------------- ________________ E અતીતનાં અજવાળાં રાજ્યામાં રથ લઈને જાય અને રથની આગળ સૈનિકા એવી જાહેરાત કરે કે જે વ્યક્તિ પોતાને મરદ માનતે હાય તે આ કન્યાઓના રથને પોતાના મહેલમાં લઈ જઈ શકે છે. શરત માત્ર એટલી કે તેણે કલિંગરાજ સાથે યુદ્ધ કરવું પડે. શકય છે કે કોઈક મૂર્ખ રાજા એ માટે તૈયાર થઈ જાય.’ કલિ’ગરાજને એ યુકિત ખૂબ જ ગમી ગઈ. તેણે એ જ સમયે પોતાની કન્યાઓને રથમાં બેસાડીને રવાના કરી દીધી. કોઈ પણ જાતની અડચણ વિના રથ સતત આગળ વધતા રહ્યો. બધા જ કલિંગરાજથી ગભરાતા હતા. ફરતા ફરતા રથ અસ્સકરાજના નગર તરફ આગળ વધ્યા. અસકરાજે ભેટ-સોગાદ આપવા વિચાર્યું. પરંતુ મહામંત્રી નદીસેને કહ્યું : ‘રાજન્ ! પૌરુષહીન કહેવડાવવા કરતાં તો પુરુષાર્થ બતાવતાં મરવું બહેતર છે. આપ એમના શરણે ન જો, પરંતુ સન્માન સહિત રાજકુમારીએતે આપના મહેલમાં બોલાવી લે. ભવિષ્યમાં જે થશે તે જોયું જશે. લોકોને ખખ્ખર તે પડે કે હજી દુનિયામાં એક સાચો મ તા છે.’ '' ત્રી . ન દીસેનની પ્રાળ પ્રેરણાથી પ્રેરાઈને અસ્સકરાજે રાજકુમારીઓને પોતાના મહેલમાં મેલાવી લીધી અને કલિંગરાજને ખર મેકલી આપ્યા. લિગરાજ તે યુદ્ધ માટે પહેલેથી જ આતુર હતાં. એના હાંથ ખૂબ સળવળતા હતા. પોતાની વિરાટ સેના તૈયાર કરી તે અસકરાજ તરફ નીકળી પડો. લિંગરાજની સેના અસફરાજના રાજ્યની સીમા પર Page #126 -------------------------------------------------------------------------- ________________ વિરહમાં ૧૧૭ આવીને ઊભી રહી ગઈ આ તરફથી અસ્સારાજ પણ પિતાની સેના લઈને ત્યાં પહોંચી ગયે. યુદ્ધભૂમિ પાસે જ એક અનુભવી યોગીરાજની ઝૂંપડી હતી. કલિંગરાજ વેશ બદલીને મહાત્માજી પાસે ગયે અને પૂછયું : “ભગવદ્ ! યુદ્ધમાં કયા રાજાની જીત થશે ?” મહાત્માએ કહ્યું : “આ પ્રશ્નને સાચે ઉત્તર આજ નહિ પણ કાલે આપીશ.' રાત્રે મહાત્માએ દેવને આવાહન કરી બોલાવ્યા અને એ જ પ્રશ્ન પૂછો. દેવ બોલ્યા : “એમાં પૂછો છો શું? વિજય તે કલિંગરાજને જ થશે. યુદ્ધમાં અસ્સકરાજને કલિંગરાજની સેનામાં એક સફેદ રગ બળદ દેખાશે. એ બળદ જ તેની વિજયશ્રીનું કારણ બનશે. એ જ રીતે અસકરાજની સેનામાં કલિંગરાજને કાળા રંગને બળદ દેખાશે. જે મહાન અશુભ છે. એ જ તેના પરાજયનું કારણ બની રહેશે.” આટલું કહીને દેવ અંતર્ધાન થઈ ગયા. બીજે જ દિવસે કલિંગરાજે ગી–મહાત્માને પૂર્વવત ગુપ્ત આવીને પ્રશ્ન કર્યો. યોગીરાજે દેવની વાત દર્શાવી અને કહ્યું કે વિજય કલિંગરાજને જ થશે. કલિંગરાજ આનંદથી ઊછળતે કૂદતો પિતાના પડાવમાં આવ્યો અને ગીરાજની ભવિષ્યવાણી પિતાના સૈનિકોને કહી. Page #127 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળે છે | ગુપ્તચરો દ્વારા અસકરાજ પાસે જ્યારે આ સમાચાર ગયા ત્યારે પહેલેથી જ ગભરાઈ ઊઠેલે રાજા એ સમાચાર સાંભળતાં જ નિરાશ બની ગયે. મંત્રી ન દીસેને ખૂબ સમજાવ્યું પરંતુ રાજાના મન પર તેની કઈ જ અસર ન થઈ મંત્રી નદીસેન જાતે જ યોગીની ઝૂંપડીમાં ગયો અને બધી વાત પૂછી. યોગીએ સંવિસ્તર બધું કહ્યું. મંત્રીએ ફરીથી સવાલ કર્યો કે, “જીતનાર અને હારનાર માટે ક્યાં શુભ-અશુભ લક્ષણે હશે ?' યેગી બોલ્યા : “અસકરાજની સેનામાં સફેદ બળદ દેખાશે એ જ કલિંગરાજના વિજયનું કારણ બની રહેશે. એ જ રીતે કલિંગરાજને અસ્સકરાજની સેનામાં કાળા બળદ દેખાશે જે એના પરાજય માટે કારણરૂપ બનશે.” મંત્રી નંદીસેન પિતાની જગ્યાએ પાછો ફર્યો. પરંતુ તે નિરાશ ન થયો. તેણે એક હજાર ચુનંદા વીર સૈનિકોને પિતાની પાસે બેલાવ્યા અને કહ્યું : “ સાથીઓ ! સત્ય કહેજે. તમે સૌ આપણા રાજા માટે પ્રાણ અર્પણ કરવા તૈયાર છો ?” • સૌએ સંમતિસૂચક મસ્તક નમાવ્યું. નંદીસેને કહ્યું : “તે તમે રાજાના કલ્યાણ માટે આ પહાડ પરથી કૂદી પડો.” બધા આગળ વધ્યા પરંતુ નંદીસેને એમને રોક્યા, અને કહ્યું : હમણાં નહિ, પરંતુ સમય આવ્યે આત્મ-બલિદાન માટે તૈયાર રહેજે.” Page #128 -------------------------------------------------------------------------- ________________ વિજયરહસ્ય ૧૯ કલિંગરાજ અને તેના સૈનિકો પહેલેથી જ પોતાના વિજય સમજીને આનંદ માણતા હતા. તેણે વિજય મેળવવા કોઈ જ ખાસ પ્રયત્ન ન કર્યાં, પરંતુ અસકરાજ પોતાની સમગ્ર તાકાતથી લડતા હતો. નંદીસેન તેને ખૂબ ખૂબ પ્રેરણા આપતા હતા. ખૂબ જ પ્રયત્ન કરવા છતાં કલિંગરાજની સેના ચક નહોતી આપતી. નદીસેને અસકરાજને પૂછ્યું : ‘રાજ! શું આપને કલિંગરાજની સેનામાં કોઈ જાનવર દેખાય છે ?’ રાજાએ કહ્યું : ‘તેની સેનામાં એક વિચિત્ર પ્રકારને સફેદ બળદ દેખાય છે.' નદીસેને પોતાના એક હજાર વિશ્વાસુ સૈનિકોને આગળ કરી કહ્યું : ‘રાજન ! સર્વ પ્રથમ આપ એ બળદને મારી નાંખેા. એ બળદને લીધે જ કલિંગરાજનો વિજય છે. પછી શત્રુને આસાનીથી પરાજિત કરી દેજો.’ રાજા અસકરાજ વીર સૈનિકા સાથે શત્રુની સેનાને પરાજિત કરતા કરતા એ દિવ્ય બળદ પાસે પહોંચ્યા. અને તેને પૂરી કરી નાખ્યા. દૈવી ખળદ પૂરા થતાં જ કલિંગરાજની સેના મેદાન છેડીને ભાગવા લાગી. તેનું વિજયસ્વપ્ન ધૂળમાં મળી ગયું. જીવ અચાવીને ભાગતાં ભાગતાં કલિંગરાજે મહાત્માને સાદ દીધો : અરે ધૂત ! તારી ભવિષ્યવાણીને સત્ય માનીને મે માટી ભૂલ કરી. તારી વાત પર વિશ્વાસ ન કરતાં જો મેં મન દઈને યુદ્ધ કર્યું હોત તે આ અધેાગતિ ન થાત.” Page #129 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં ગીને પણ દેવવાણી મિયા થવાથી આશ્ચર્ય થયું. તેણે એ જ રાત્રે ફરીથી દેવનું આવાહન કર્યું. દેવે કહ્યું : “ભાગ્ય પુરુષાથીને જ મદદ કરે છે. અસ્સારાજે સંયમ, ધૈર્ય અને સાહસ સાથે પરાક્રમ કર્યું છે તેથી સફળતા તેને જ મળી છે. પુરુષાર્થ દેવવાણી પણ મિથ્યા કરી શકે છે.” –બૌદ્ધ સાહિત્યમાંથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારનું ચાતુર્ય દેવનગરના રાજા વિક્રમને એમની એક પુત્રી હતી, સ્વર્ણલતા એનું નામ. રાજકુમારીની પ્રતિભા ખૂબ જ વિલક્ષણ હતી. સાથે સાથ રૂપ પણ અસરા જેવું હતું. રાજા તેના વિવાહ એવા મેધાવી રાજકુમાર સાથે કરવા ઈચ્છતા હતા કે જે એની પરીક્ષામાં પાર ઊતરે. પોતાના બુદ્ધિશાળી મંત્રી સાથે વિચારવિમર્શ કરીને રાજા ઘેર જંગલ, દુર્ગમ ખીણ અને પર્વતોથી ઘેરાયેલી સમથળ ભૂમિ પર મહેલ બનાવડાવ્યું. ત્યાં પહોંચવું કોઈને માટે શકયું નહોતું. મહેલ બનાવનારા કલાકારો અને મજૂરોને આંખે પાટા બાંધીને ત્યાં લઈ જવામાં આવ્યા અને એ જ રીતે પાછા લાવવામાં આવ્યા. રાજકુમારી સ્વર્ણલતાને એ જ મહેલમાં રાખવામાં આવી. રાજા વિક્રમે છેષણ કરાવી કે ત્રણ દિવસની મુદતમાં જે રાજકુમાર, સ્વર્ણલતાને શોધી કાઢશે તેની સાથે રાજકુમારી -સ્વર્ણલતનું પાણિગ્રહણ કરવામાં આવશે. જે રાજકુમાર આ કાર્ય -નહિ કરી શકે તેને કેદી બનાવવામાં આવશે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અતીતનાં અજવાળ રાજકુમારીના સૌંદર્ય અને બુદ્ધિ-કૌશલની વાત પ્રસરી ચૂકી હતી. અનેક રાજકુમારે તેની સાથે વિવાહ કરવા ઈચ્છતા હતા, તેઓએ રાજકુમારીને શેધવા માટે પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયા. નિષ્ફળ રાજકુમારોને રાજાએ કેદ કરી લીધા. રાજકુમાર શૌર્યસિંહે પણ સ્વર્ણલતા વિષે સાંભળ્યું હતું. તેને મેળવવા માટે તેનું મન થનગની ઊઠયું. એણે એ પણ સાંભળ્યું હતું કે અનેક રાજકુમારે પરીક્ષામાં નિષ્ફળ જવાથી કેદી બનાવવામાં આવ્યા છે. શૌર્યસિંહે ગંભીરતાથી વિચાર કરીને નિર્ણય કર્યો કે પોતાની બુદ્ધિને ચત્મકાર બતાવીને રાજકુમારીને મેળવવી અને સાથે સાથે બંદીવાન રાજકુમારોને પણ છોડાવવા. આથી તેણે બંદીવાન બનેલા રાજકુમારોના પિતાઓને પિતાને ત્યાં બેલાવીને કહ્યું : “જે આપ સૌ ડે સહકાર આપે તે હું આપના પુત્રોને માત્ર એક જ મહિનામાં મુકત કરાવી દઉં. આપે માત્ર સેન્સે તેલા સોનું અને પાંચ હજાર મુદ્રાઓ સહકાર આપવાની છે. જે એક માસની મુદતમાં રાજકુમારો મુક્ત ન થાય તે આપનું સોનું તથા મુદ્રાઓ હું પરત કરી દઈશ.” બધા રાજાએ પિતાના પુત્રોને મુકત કરાવવા તે ઇચ્છતા જ હતા. એમને આ યોજના ગમી ગઈ. તે જ સમયે સૌએ રાજકુમારને પાંચ-પાંચ હજાર મુદ્રાઓ અને સો-સે હેલા સુવર્ણ આપી દીધાં. એ સુવર્ણ અને ધન લઈને રાજકુમાર દેવનગર આવ્યું. તેણે રાજકુમારીના મહેલની શોધ કરી પરંતુ કંઈ વળ્યું નહિ. લોકેએ કહ્યું : “રાજકુમારી એવા મહેલમાં છે કે જેને રસ્તે માત્ર મંત્રી અને રાજા સિવાય કઈ જ જાણતું નથી. Page #132 -------------------------------------------------------------------------- ________________ સામાતું ચાલુ - શૌર્યસિંહની પ્રતિભા અપ્રતિમ હતી. તે એક મહાન કલાકાર સેની પાસે ગયો અને સેનાને ઢગલે તેની સામે મૂકીને કહ્યું: આ સોનામાંથી એક એવો કલાત્મક ઘોડો બનાવો કે જેના પેટમાં એક વ્યકિત આરામથી બેસી શકે. એમાં એવી રીતે રને જડે કે અંદર બેઠેલી વ્યકિત કોઈને દેખાય નહિ પરંતુ તે બધું જોઈ શકે. આજથી પંદર દિવસ પછી રાજાનો જન્મદિવસ આવે છે, એ અવસર ઉપર આ બહુમૂલ્ય ભેટ મારે આપવી છે. આથી જલદીથી તૈયાર કરી દે.” - થોડા જ દિવસમાં ઘોડે તૈયાર થઈ ગયો. રાજકુમાર શૌર્યસિંહને ઘોડે ખૂબ જ ગમ્યો. તેણે સનીને પુરસ્કાર આપતાં કહ્યું : “મને આ ઘડામાં બેસાડીને રાજાના જન્મ-દિવસે એમને ઘોડે ભેટ આપજે. સાથેસાથ રાજાને એ પણ કહેજો કે આ ભેટ રાજકુમારીને પણ બતાવવામાં આવે. સનીએ સંમતિ આપી. વર્ષગાંઠ નિમિત્તે અનેક લોકેએ રાજાને ભેટ અર્પણ કરી. પરંતુ સૌથી મૂલ્યવાન અને અભુત ભેટ સોનીની હતી. રાજાએ ખૂબ જ પ્રેમથી તેને સ્વીકાર કર્યો. સમય પારખીને સ્વર્ણકાર બોઃ “આ ભેટ રાજકુમારીને પણ બતાવવામાં આવે તે કેટલું સારું !” રાજાએ સનીની વાત સ્વીકારી લીધી. એ જ દિવસે રાજાએ અનુચરોની આંખે પાટા બંધાવી ઘોડે લઈને સાથે ચાલવાને આદેશ આપે. રાજા આગળ આગળ ચાલી રહ્યો હતે. મંત્રી પાછળ પાછુળ. દુર્ગમ રસ્તા પર કરતાં તેઓ થોડાક જ કલાકમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અાવ્યાં રાજકુમારીના મહેલે પહોંચી ગયા. ઘોડે જોઈને રાજકુમારી ખૂબ જ પ્રસન્ન થઈ. રાજા, મંત્રી અને અનુચરો ઘડાને ત્યાં જ મૂકીને વિદાય થયા. રાજકુમારી હાથ ફેરવતાં ફેરવતાં નીરખીને ઘડાને જોઈ રહી હતી. એકાએક ઘોડાનું પેટ ખૂલ્યું અને તેમાંથી શૌર્યસિંહ બહાર આવ્યો. રાત્રિના વખતે પોતાના મહેલમાં એક અજાણ્યા યુવકને જોઈને રાજકુમારી સ્તબ્ધ બની ગઈ તુરત જ શૌર્યસિંહે કહ્યું : “રાજકુમારી! ભય ન પામશે. હું કઈ લફંગે યુવાન નથી–એક રાજકુમાર છું. તારી ઈચ્છા વિના હું એક ડગલું પણ આગળ નહિ વધું. મારી ઈચ્છા તારી સાથે લગ્ન કરવાની છે. જે તું ઇચ્છીશ તે જ તારા પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ શકશે.” રાજકુમાર શર્ય સિંહનાં દિવ્ય રૂપ અને વાકુટા જોઈને રાજકુમારી ખૂબ જ પ્રભાવિત થઈ તેણે કહ્યું : “ આપ મારા પિતાની ઇચ્છા પૂર્ણ કરે. આખી રાત સ્વર્ણલતા સાથે શૌર્ય સિંહે મધુર વાત કરી. રાત પૂરી થાય તે પહેલાં શૌર્યસિંહ ઘડામાં જઈને બેસી ગયે. બીજે દિવસે રાજા રાજકુમારીના મહેલમાં આવ્યું. ઘડા વિષે વાર્તાલાપ ચાલ્યા. રાજકુમારીએ મુક્તકંઠે ઘડાની પ્રશંસા કરી. રાજાએ પૂછયું : “એમાં કઈ ત્રુટિ તે નથી ને ?' રાજકુમારી ઃ “ડે સુંદર જ નહિ–અતિ સુંદર છે. પરંતુ જે એની આંખો રનોને બદલે માતાની હોત તો વધુ સુંદર લાગત.” Page #134 -------------------------------------------------------------------------- ________________ સામાનુ ચાય ૧૫: રાજાએ કહ્યું : · અરે ! એમાં શું ? સ્વર્ણકારને કહીને તેમાં ફેરફાર કરાવી દઈશું.' તે જ દિવસે રાજાએ અનુચરા દ્વારા ઘેાડા સાનીને ઘેર પહેોંચાડી દીધા. રાજાની આજ્ઞા મુજબ ધેડાની આંખમાં ફેરફાર કરી આપવામાં આવ્યા. શૌયસિંહની જગ્યાએ તેમાં કોઇક ભારે વસ્તુ ભરી દેવામાં આવી. રાજકુમાર શૌય સિંહે રાજા વિક્રમની રાજસભામાં પહોંચ્યા અને રાજકુમારી સાથે વિવાહના પ્રસ્તાવ મૂકજો. રાજાએ ત્રણ જ દિવસમાં રાજકુમારીના મહેલ શેાધી આપવાની વાત કરી. રાજકુમારે ઝટ કરતાં પ્રત્યુત્તર આપ્યા : જે દિવસમાં શોધી આપું તે આપ શું પુરસ્કાર આપશે ?' ' રાન્ત વિક્રમ : આપ જે ઇચ્છશે. તે રાજકુમાર : ‘ બંદીવાન બનેલા સધળા રાજકુમારેતે મુક્ત કરવા પડશે.’ એક જ શૌયસિંહે તે જ વખતે રાજકુમારીના મહેલ રોોધી કાઢયો. બધા જ આશ્ચર્યથી ચકિત થઈ ગયા. રાજા વિક્રમે જિજ્ઞાસાથી પૃચ્છા કરી તે રાજકુમારે સુવર્ણ અને આખા પ્રસંગ કહી સંભળાવ્યા. અને કહ્યું કે આવતાં જતાં બન્ને વખત મેં મા ધ્યાનમાં રાખી લીધા હતા. શૌયસિંહ સાથે ઉત્સાહપૂર્વક સ્વર્ણલતાનાં લગ્ન કરવામાં આવ્યાં અને બધા જ કેદી રાજકુમારીને મુક્ત કરવામાં આવ્યા. સત્ર રાજકુમારના મુદ્ધિકૌશલ્યની પ્રશંસા થવા લાગી. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાની પ્રતિભા રાજા ક્ષિતિપ્રતિષ્ઠિત પાસે એક મેર હતું. તે ખૂબ જ મનહર હતું. રાજા ભોજન કરવા બેસતાં પહેલાં મોરને ખવડાવત, કારણ કે ઝેરવાળું ભોજન મળતાં જ મોર નાચવા લાગતો. સાધારણ રીતે ઝેરની તેના પર અસર ન થતી. રાજમહેલની પાસે જ પ્રવીણ શ્રેષ્ઠીનું મકાન હતું. પ્રવીણની પત્ની સગર્ભા થઈ. મોરનું માંસ ખાવાની તેને પ્રબળ ઈચ્છા થઈ. રાજાને મેર ફરતા ફરતા ત્યાં આવી ચડયા. પ્રતિભાએ તેને મારી નાખે અને પિતાની હદ-ઇચ્છા પૂરી કરી. ભોજનને સમય થયો પરંતુ તપાસ કરવા છતાં પણ મહેલમાં મોર મળે નહિ એટલે રાજાએ જાતે જ તેની તપાસ આદરી, પરંતુ ક્યાંય ઠેકાણું ન પડ્યું. આથી રાજાએ તેને ધવા માટે નગરમાં ઢરે પિટા કે જે મેરની તપાસ કરી લાવશે તેને ઇનામ આપવામાં આવશે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાની પ્રતિભા એક બુઠ્ઠી હજામડીએ ઢરે સાંભળી સાત જ દિવસમાં મોર શોધી લાવવાનો વાયદો કર્યો. તેણે વિચાર્યું કે મારે રાજમહેલની આસપાસના ઘરમાં જ ગયે હશે. આથી તે સૌથી પહેલાં પ્રવીણ શ્રેષ્ઠીને ભવ્ય મહાલયમાં ગઈ. તેણે પ્રતિભાને પૂછ્યું: “હું સભર્ગો છે ને? તને શાના દેહદ થયા ?” વૃદ્ધ વાળંદણની મીઠી વાત સાંભળીને પ્રતિભા એવી પીગળી ગઈ કે તેણે મેર–પ્રકરણ એને કહી દીધું. મયૂરનું ખરું ઠેકાણું ધ્યાનમાં આવવાથી ડોશી ખૂબ જ રાજી થઈ તુરત જ વાતચીત પૂરી કરીને તે રાજમહેલમાં ગઈ અને રાજાને પ્રણામ કરી મીઠું-મરચું ભભરાવીને મેરની આખી વાત કહી દીધી અને ઇનામ માગવા લાગી. પરંતુ એની વાતને વિરોધ કરતાં રાજાએ કહ્યું : “તારી વાત ખોટી છે. તારી વાત હું માની જ શકું તેમ નથી. કારણ પ્રવીણ અને પ્રતિભાને હું જાણું છું તેઓ એવાં નથી.' વૃદ્ધાએ કહ્યું : 'આપ ભલે મારી વાતો પર વિશ્વાસ ન કરો, પરંતુ પ્રતિભાને મોટે જ બધું કહેવડાવી દઉં. પછી તે વિશ્વાસ કરશે ને ? આપ મારી સાથે ચાલે. હું ચતુરાઈથી બધી જ વાત તમને સંભળાવી દઈશ.” વેશપલટો કરીને રાજા પ્રવિણના મકાનની દીવાલને અઢેલીને જ રહી ગયે. ડોશીએ મકાનમાં પ્રવેશ કર્યો અને પ્રતિભાને સંબોધીને મોટા અવાજે કહેવા લાગી કે, “મારું મન કહે છે કે તેને દીકરો આવશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અતીતનાં અજવાળાં જો પુત્ર આવે તે મને મીડાઈ ખવડાવવી પડશે અને બક્ષિસ પણુ આપવી પડશે.' પ્રતિભાએ સ્મિત કરતાં કહ્યું : 'તમારી વાત સાચી પડે ! તમે કહેશો તેમ જ કરીશું.' થોડાક સમય પ્રતિભાને પેાતાની મીઠી મીઠી વાતામાં ફસાવીને ડોશીએ તેને ધીરેથી પૂછ્યું : ' તે રાજાના મેરને કેવી રીતે માર્યાં તે કહેને ?’ પ્રતિભા મેલી: એ દરાજ મારી દીવાલ ઉપર તે આવત જ હતા. દાણા ખાવાની લાલચે એ મારા આંગણામાં ઊતર્યાં એટલે મેં એક જ ઝટકાથી એની ગરદન મરડી નાખી અને હૃદયનું માંસ પકાવીને ખાઈ ગઈ, પછી પાંખો, પગ અને હાડકાં જમીનમાં દાટી દીધાં.' રાજાને ધ્યાનમાં રાખીને ડોશી એટલી ‘ દીવાલ ! તુ યુ: સાંભળી લે આ પ્રતિભા શું કહે છે તે. પ્રતિભા આ સાંભળીને સ્તબ્ધ બની ગઈ. એને સમજાઈ ગયુ કે ડેાશી દીવાલને કહેવાને બહાને કેાઈકને દશારા કરે છે. આ તે પડ્યત્ર હોય તેવુ લાગે છે.’ તે જ ધડીએ તે ખાલી : ગયું અને આંખે! ખૂલી ગઈ. · એટલામાં તો મારુ સપનું તૂટી આશ્ચર્યચકિત બની ડેાક્ષીએ પૂછ્યું : - તે શુ તુ... સપનાની વાત કરતી હતી ? ` પ્રતિભા : · તે! તમે શું સમજ્યાં ? હત્યા જેવું જધન્ય કાર્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાની પ્રતિભા શું હું કયારે પણ કરી શકું ? આટલા દિવસથી તમે મારા સંસર્ગમાં છે તે પણ મને ઓળખી ન શક્યાં ?” પેશીના પગ નીચેથી તે જાણે ધરતી ખસવા લાગી. એને ચકકર આવવા લાગ્યાં અને પગ લથડિયાં ખાવા માંડ્યા. જ્યારે તે રાજા પાસે પહોંચી ત્યારે રાજાએ તેને ઠપકો આપતાં કહ્યું: “તને શરમ નથી આવતી ? બુઠ્ઠી થઈ ગઈ છે તે પણ જૂઠું બોલે છે ? જા અહીંથી અને મોરની તપાસ કર, આટલે વખત તને માફ કરી દઉં છું.” વૃદ્ધા મેરને શોધતી રહી પરંતુ મોરે તેને કયારેય ન મળે. Page #139 -------------------------------------------------------------------------- ________________ શકાનું નિવારણું એક શ્રેષ્ઠી પિતાના પ્રિય પુત્રનાં લગ્ન કરીને પાછો ફરતો હતો. તેનું શહેર પેલા નગરથી એંસી માઈલ જેટલું દૂર હતું. જન રાતવાસ કરવા માટે જંગલમાં રોકાઈ ગઈ. પાસે જ નદીને સરસ પ્રવાહ વહેતે હતો. ચારે તરફ હરિયાળી છવાયેલી હતી. વનરાઈ ઘટાદાર હતી. સાંજનું ભોજન આટોપીને સૌ ઊંઘી ગયાં હતાં. પણ નવોઢા જાગતી હતી, તેને હજુ સુધી નિદ્રા નહોતી આવી. અધ રાત વીતી ગઈ હતી. એકાએક તેના કાને એક શિયાળની લાળી અથડાઈ: સમજ હોય તો સાંભળો, જબુક વયન ઉદાર, નદીકિનારે શબ પડયું, જાધે રત્નો ચાર.” નવ–પરિણીતા પશુ-પક્ષીની બેલી જાણતી હતી. તે મેંઘામૂલાં ચાર રને લેવાને લાભ ખાળી ન શકી. તે જ ઘડીએ તે જીઠી. ચારે તરફ ચકેર નજરે તેણે જોઈ લીધું કે કઈ જાગતું તો નથી Page #140 -------------------------------------------------------------------------- ________________ શનિવાર ના ને? બધા જ ગાઢ નિદ્રામાં પડ્યા હતા. તે એકલી જ નદીકિનારા તરફ ચાલતી થઈ એકાએક જ વરરાજાની આંખ ખૂલી ગઈ. પત્નીની હિલચાલ જાણવા તે.. પણ ધીમેથી તેની પાછળ પાછળ ચાલ્યો. અંધારી રાત, ભયાનક જંગલ અને એકલી નવોઢાને આ રીતે નદી તરફ જતી જોઈને તેના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. કેઈ પણ જાતને અવાજ કર્યા વગર તે એની પાછળ પાછળ ચાલી રહ્યું હતું. નવોઢા નદી તટે પહોંચી અને જોયું તે ઝાડીઓની વચ્ચે એક શબ પડયું હતું. ઘસડીને એને તે બહાર લઈ આવી. અને તેની જાંઘનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું તો માલુમ પડ્યું કે ત્યાં ટાંકા લીધેલા હતા. યુવતીએ પોતાની પાસેથી ચા કાઢીને શબની જાંઘ ચીરી, ચારેય અણમોલ રત્નો કાઢી લીધાં. રત્નો લઈ નદીમાં સ્નાન કરીને તે પિતાના પડાવ પર પાછી આવી ગઈ અને ઊંધી ગઈ. તેને સહેજ પણ સંદેહ ન હતું કે કેઈક તેનો પીછો કરી રહ્યું છે. " વરરાજાએ આ દૂરથી જોયું એટલે એને ખાતરી થઈ ગઈ કે તેની પત્ની ડાકણ છે અને મડદાંનું માંસ ખાઈ આવી છે. જે કક્યારેક એને આ રીતનું માંસ નહિ મળે તે તે મને જ ખાઈ જશે. એને બધે જ આનંદ ઓસરી ગયો. બધાં રંગીન સપનાં ધૂળમાં મળી ગયાં. નવોઢા સાસરે પહોંચી. એણે મનમાં અનેક કલ્પનાઓ ગૂંથી હતી, પરંતુ પતિની સખત નારાજ જોઈને જ તે ગભરાઈ ગઈ Page #141 -------------------------------------------------------------------------- ________________ તેણે પૂબ વિચાર્યું પરંતુ તેના પ્રત્યેની પતિની નારાજગીનું કારણ તેણે ન મળ્યું. - દિવસો વીતી ગયા પણ બન્ને વચ્ચેનું અંતર જેમનું તેમ રહ્યું. શેઠ અને શેઠાણીએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ કેઈ સુખદ પરિણામ ન આવ્યું. એક દિવસ દુઃખી હૃદયે શેઠે પુત્રવધૂને કહ્યું : દીકરી ! ચાલ હું તને થડા દિવસ તારે પિયર મૂકી જાઉં. થોડો સમય બને દૂર રહેશે તે શક્ય છે કે સ્નેહને સાગર છલકાઈ ઊઠે.” - પુત્રવધૂને લઈને શેઠ ચાલતા થયા. તે જ સ્થળે તેઓએ રાતવાસ કર્યો. પુત્રવધૂ જાગતી હતી. શેઠને પણ ઝોકું નહતું આવ્યું. ત્યાં બાજુના વૃક્ષ પર બેઠેલે કાગડો બોલ્યો : સમજુ હોય તે સાંભળે, કાગ તણું ઉદગાર, બે વૃક્ષની મધ્યમાં, થરુ દટાયા ચાર.” આ સાંભળતાં જ યુવતીને જૂની સ્મૃતિ તાજી થઈ આવી.. એ આખું દશ્ય તેની આંખ સમક્ષ નૃત્ય કરી રહ્યું. મને ન માનો પણ તે રાત્રે કઈ કે છુપાઈને એ દશ્ય જોયું હશે. આથી તુરત જ તે બોલી ઊઠી : “પતિનો સહેજે ન દોષ છે, એવું જ લખ્યું લલાટ. શુગાલ થકી આવું થયું, બાકી રહ્યું શું કામ ?” - “હે કાગ ! શિયાળની વાત સાંભળીને ચાર રને લીધાં, તેમાંથી તો મારા પતિ નારાજ થઈ ગયા અને મને ત્યજી દીધી. Page #142 -------------------------------------------------------------------------- ________________ શંકાનું નિવારણ ૧૩૩ હવે જો હું સોનું લઉં તે તે કણ જાણે શું ય થાય, એટલા માટે તેનું લેવાની મારી ઈચ્છા નથી? સસરાને લાગ્યું કે વહુ કેઈકની સાથે વાત કરી રહી છે. આ બાબતનું શું રહસ્ય છે એની ચોખવટ કરવા તેણે વહુને કહ્યું. એક વાર તે પુત્રવધૂ ચોંકી ગઈ. તેને થયું હું માનું છું કે સસરાજી ઊંધી ગયા છે પરંતુ તેઓ તે જાગે છે. હવે વાત છુપાવવી એગ્ય નથી. તેણે સઘળી વીતેલી વાત કહી સંભળાવી અને પેલાં ચારે રને સસરા સમક્ષ મૂક્યાં બે ઝાડની વચ્ચેથી દાટેલું તેનું પણ કાઢી બતાવ્યું. સસરાજી તેની પ્રતિભાથી પ્રભાવિત થયા. બધું સોનું લઈને પાછાં ઘેર આવ્યાં. પુત્રને આખી બાબત સમજાવી દીધી. તેની શંકા પણ દૂર થઈ આમ શ કાનિવારણ એ જ એનું કારણ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્મમરફથી ધારાનગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેણે પિતાની ગરીબી દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ સફળ ન થ. તેણે ત્રણ દિવસ સુધી અન્ન-જળ લીધા વિના એકાગ્ર ચિત્તે દેવીની ઉપાસના કરી. ત્રીજે દિવસે સાક્ષાત દેવી પ્રકટ થયાં. બ્રાહ્મણના આનંદ પાર ન રહ્યો. તેણે દેવીને પિતાનું દારિદ્રય મટાડવા વિનંતિ કરી. દેવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “ભૂદેવ ! તમારા ભાગ્યમાં સંપત્તિ નહિ, પણ વિપત્તિ લખી છે. કોઈની ય તાકાત નથી કે તમારું ભાગ્ય પલટી શકે.” બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થઈ ગયો. તેણે દીન સ્વરે કહ્યું : “તો શું મારી ત્રણ દિવસની તપશ્ચર્યા પણ વ્યર્થ જશે? આશ્વાસન આપતાં દેવી બેલ્યાં : “તું ગભરા નહિ. તારા ભાગ્યમાં બેડીક સફળતા પણ લખી છે.' બ્રાહ્મણના મનમાં કંઈક આશા જાગી. તેણે કહ્યું : “જે લખ્યું હોય તે આપ.' Page #144 -------------------------------------------------------------------------- ________________ ખરિફ દેવીએ બ્રાહ્મણના હાથમાં એક ફળ મૂકતાં કહ્યું ઃ આ ફળ સાધારણ નથી. પણ આ તે અમરફળ છે. એને. ખાનાર વ્યકિત સદાને માટે અમર થઈ જાય છે. આટલું કહી દેવી અંતર્ધાન થઈ ગયાં. * * * બ્રાહ્મણને તે ધન જોઈતું હતું પણ ધનને બદલે મળ્યું અમરફળ. તેણે ફળ ખાવાની તૈયારી કરી, પરંતુ બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે, જે અમરફળ ખાઈને અમર બની જઈશ, તે આખી જિંદગી ગરીબીમાં ડૂબકાં ખાતે રહીશ. એના કરતાં તે એ પરોપકારી રાજા ભર્તુહરિને આપી દઉં એ જ ઉત્તમ છે. આમાં જનતાનું પણ ભલું થશે અને રાજા પ્રસન્ન થઈ મને જે ધન આપશે તેનાથી મારી ગરીબી પણ દૂર થશે.” તે જ સમયે તેણે રાજસભામાં જઈને અમરફળ રાજાને અર્પણ કર્યું. ભર્તૃહરિએ વિનોદ કરતાં કહ્યું : “બ્રાહ્મણ દેવતા ! મારે તમને દક્ષિણા આપીને સન્માન કરવું જોઈએ, પરંતુ ઊલટા આપ મને ભેટ આપી રહ્યા છે.” બ્રાહ્મણ બલ્ય : “રાજન ! આ સાધારણ ફળ નથી. ત્રણ દિવસની ઉપાસના અને સાધના પછી દેવીએ પ્રસન્ન થઈને એ મને આપ્યું છે. આ તે અમરફળ છે. હું તે ખાવા બેસતે જ હતે ત્યાં મને વિચાર આવ્યો કે હું તે ગરીબ છું, પછી શા માટે ધરતીને ભારરૂપ બનું. આપના જેવા પરોપકારી સમ્રાટ એ ખાશે તે જનતાનું લાંબા સમય સુધી કલ્યાણ થશે. આથી આપ તેને સ્વીકાર કરે અને મને આભારી કરશે.” Page #145 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં રાજા ભર્તુહરિએ ફળ લીધું અને તેના બદલામાં બ્રાહ્મણને પૂરતી દક્ષિણા આપી તેનું આર્થિક સંકટ કાયમ માટે દૂર કરી દીધુ. ભર્તુહરિ મહેલમાં જઈ અને જે ફળ ખાવા તૈયાર થયે ત્યાં જ તેને વિચાર આવ્યું કે આ અમરફળ ખાઈને હું અમર બની જઈશ તે મારી રાણીના -કે જેના વિના મને ક્ષણ પણ નથી ચાલતું તેના–મૃત્યુ પછી મારું લાંબું જીવન આવ. નીરસ બની જશે. આથી આ ફળ મારી પ્રિય રાણીને જ અર્પણ કરી દઉ જેથી તે લાંબા સમય સુધી જીવી શકે. ભર્તુહરિને પિતાના જીવન કરતાં રાણીનું જીવન વધુ કિંમતી લાગ્યું. ફળ લઈને રાજ પિંગળા રાણી પાસે ગયો. અને પિતાના હૃદયને પ્રેમ વ્યક્ત કરતાં તે રાણી પિંગળાને અર્પણ કર્યું.. રાણી તે ફળ મળતાં જ ખૂબ આનંદિત થઈ. પરંતુ તે તે બીજી એક વ્યક્તિ પર આસક્ત હતી. તેણે વિચાર્યું કે જે હું અમરફળ ખાઈને ચિરંજીવ બની જઈશ તે પછી મારે પ્રેમી હસ્તિપાલ એમ જ રહી જશે. રાણીને પોતાના કરતાં પણ હસ્તિપાલનું જીવન વધારે મહત્ત્વનું લાગ્યું. તેણે એ જ સમયે હરિત પાલને બેલા. અને પિતાને પ્રેમ દર્શાવતાં ફળ એને ભેટ આપ્યું. હસ્તિપાલ તે ખૂબ રાજી થયા અને તે ફળ પોતાના ઘેર લઈ ગયો. હસ્તિપાલની આસક્તિનું કેન્દ્ર રાણી નહિ પરંતુ ત્યાંની પ્રસિદ્ધ ગણિકા હતી. તેણે અમરફળ ગણિકાને આપવાનું નક્કી કર્યું. ફળ લઈને તે ગણિકાને ત્યાં ગયે અને આનંદ-વિનોદ કરતાં કરતાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ફળના ઉપહાર તેને અણુ ă. દૈવી ફળ મળતાં જ ગિ આનંદ-વિભાર બની ગઈ. અમરફળ મેળવીને ર્માણકા વિચારવા લાગી કે મારું જીવન કેટલું અધમ છે ? મારે લીધે જ કેટલા બધા પતન પામ્યા છે? જો હું અમર બની જઈશું. તા હારા વ્યક્તિ વાસનાની ગર્તામાં ફેંકાઈને પાતાનુ જીવન બરબાદ કરી નાખશે. આથી કલ્યાણકારી રસ્તો એક જ છે કે મહાન પરાપકારી સમ્રાટ ભર્તૃહરિને આ ફળ અણુ કરી દઉં, જેથી તે લાંબા સમય પાલન કરે. સુધી પ્રેમથી પ્રજાનુ ખીજે દિવસે ગણિકા રાજસભામાં ફળ લઈને હાજર થઈ. તેણે સન્માન સહિત એ ફળ રાજાને ભેટ ધર્યું. રાજા ફળને એળખી તે ગયે જ પરંતુ એના મનમાં એક પ્રશ્ન ચમકી ગયા કે ઉપ ગળા રાણીને આપેલું આ ફળ ગણિકા પાસે કયાંથી પહોંચી ગયું. ભર્તૃહરિએ અજાણ્યા કહ્યું : દૈવી ફળ તારી પાસે ડેવી રીતે આવ્યું ?' બનતાં ' આ [કાએ સ્વાભાવિક રીતે જ કહી દીધું કે આપના હસ્તિપાલ મારા પ્રેમી છે અને તેણે જ મને આ અમૂલ્ય ઉપહાર આપ્યા છે. રાજાએ યોગ્ય પુરસ્કાર આપી અને ગણિકાને વિદાય કરી, પોતાના વિશ્વાસુ અનુચરમારફત હસ્તિપાલને એકાંતમાં મેલાવી રાજાએ અમરફળ વિષે પૂછ્યું. હસ્તિપાલનાં તે। ભયથી રૂવા ઊભાં થઈ ગયાં. મૃત્યુના ભયથી તેણે બધી જ વાત રાખ સામે ચેખ્ખા શબ્દોમાં રજૂ કરી. એ સાંભળતાં જ ભતૃહરિની Page #147 -------------------------------------------------------------------------- ________________ વર અતીતનાં અવનીબ આંખો ખૂલી ગઈ. તેના મુખમાંથી એકાએક જ આ શ્લોક સરી > પડયો. यां चिन्तयामि सततं मयि सा विरक्ता साप्यन्यमिच्छति जनं स जनोम्पसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या धिक् तां च तं च मदमं च इमां मां च ॥ અર્થાત્ ‘જે પિંગલાને હું મારી સમજતો હતો, અરે જેના પાછળ પાગલ થઈ ગયા હતા. તે તે ખીજા ઉપર આસક્ત છે, એ પણ જેને પોતાને સમજતી હતી તેના હૃદયમાં પણ કઈક ખીજું જ વસતું હતું. ધિક્કાર છે મને, પટરાણી પિંગળાને, હસ્તિપાલને તથા ગણિકાને. સૌથી વધુ ધિક્કાર તે મને જ કે જે આ વિષયવાસનાના કીચડમાં ફસાઈ રહ્યો છે. આ બનાવે રાજા ભર્તૃહરિને વૈરાગી બનાવી દીધા. રાજપાટ છેડીને તે પર્વતની ગુફાએમાં જઈને સાધના કરવા લાગ્યો. ભર્તૃહરિની જીવનગાથા આજ પણ ભારતીય જનમાનસમાં વૈરાગ્યની નિર્મળ જ્યોત પ્રજ્વલિત કરે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ચેાગ્ય પુત્ર વાટ્ટિક પિતાનો પરમ ભક્ત હતો. તેની મા બચપણમાં જ ગુજરી ગઈ હતી. પિતા વૃદ્ધ થઈ ગયા પિતાની સેવામાં જ મગ્ન રહેતા. વખત મળે કરી કાંઈક કમાઈ લાવતા જેનાથી આનંદમાં રહેતા. હતા. તે દિવસરાત એટલે તેથેડો શ્રમ તેને ગુજારો ચાલતા અને એક દિવસ વૃદ્ધે કહ્યું : · બેટા ! કમાવાનુ અને મારી સાર સંભાળ રાખવાનુ એય કામ એક સાથે નહિ થઈ શકે આથી હું વહુરાણી લાવવા ઇચ્છું છું. એ ઘર સ ંભાળશે અને તુ સારી રીતે કમાઈ શકીશ.' C પુત્ર ખેાલ્યા : પિતાજી! આપ ચિંતા ન કરે. હું એ બંને કા એક સાથે જ કરી લઈશ.' પરંતુ પિતા ન માન્યા. એમણે પુત્રના લગ્ન કરી દીધાં. તે રૂપવાન હતી. પરંતુ સ્વભાવની એક કન્યા સાથે. જરાય સારી ન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અતીતનાં અજવાળાં હતી. ઘેર આવતાં જ વાસદિકે તેને કહી દીધું કે મારા પિતાની સેવા તારે સારી રીતે કરવાની છે. એમની સેવામાં ખામી આવશે તે ઠીક નહિ થાય. થડા દિવસ તે તે પ્રેમથી સેવા કરતી રહી પરંતુ કેટલાક સમય પછી તેણે વિચાર્યું કે બાપ-બેટામાં એવી રીતને મન ભેદ ઊભો કરી દઉં કે જેથી તેઓ છૂટા પડે અને પતિ સાથે હું આનંદપૂર્વક રહી શકું. જાણી જોઈને તે સસરા સાથે એવી રીતને વર્તાવ કરવા લાગી કે જેથી વૃદ્ધ હેરાન થઈ ગયે. એ જ્યારે પણ કંઈ કહે ત્યારે એ છોકરી લડવા માટે તૈયાર થઈ જતી. વાસટિક સાથે તે એવો વર્તાવ કરતી કે જેથી એને એમ જ લાગતું કે એ નિર્દોષ છે અને બધો વાંક પિતાનો છે. ઘરના કંકાસથી કંટાળીને એક દિવસ વાસરિક બે : રોજને આ ઝઘડો બહુ ખરાબ છે. પિતાજી જેમ જેમ વૃદ્ધ થતા - જાય છે તેમ તેમ કોણ જાણે કેમ પણ એમનો વ્યવહાર જ એ થતો જાય છે તું જ કહે એમાં મારે શું કરવું ?” સ્ત્રીએ મીઠું મરચું છાંટીને કહ્યું: “મને શા માટે પૂછે છે ? જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી એક દિવસ માટે પણ સારી રીતે રહી શકી નથી. હવે તે તેઓ એટલા વૃદ્ધ થઈ ગયા છે અને - શરીરમાં એટલા રોગ ઉત્પન્ન થઈ ગયા છે જેનાથી તેઓ જીવતે જીવ નરકની પીડા ભોગવી રહ્યા છે. એમને લીધે ઘર પણ નરક જેવું બની ગયું છે. જ્યાં આવે ત્યાં થૂકે છે. સારું તો એ જ છે કે એમને સ્મશાનમાં લઈ જઈ ઊડે ખાડો ખોદીને દાટી દો જેથી - તેઓ કષ્ટોથી પણ મુકત થઈ જશે અને ઘર પણ સુધરી જશે.” - વાસદિકને પત્નીની વાત ગમી ગઈ. તેણે કહ્યું: “તારી વાત તે સાચી પરંતુ પિતા એમ સહેલાઈથી ઘર છોડવા માટે તૈયાર Page #150 -------------------------------------------------------------------------- ________________ નહિ થાય. આસપાસના લોકો સાંભળી જાય તે પણ ઈજજતના" કાંકરા થાય.' પત્નીએ કહ્યું તમે એમ કરે આવતી કાલે સવારમાં જ પિતાજીને કહે કે અમુક માણસ પૈસા નથી આપતું. તેણે કહ્યું છે કે આપ જશે તે જ એ રૂપિયા આપશે માટે આપ ગાડીમાં બેસીને ચાલો. આથી પિતાજી આવવા માટે તૈયાર થઈ જશે. એમને સ્મશાનમાં લઈ જઈને ખાડો ખોદીને દાટી દેજે. પછી અહીં આવી અને બૂમો પાડજો કે રસ્તામાં ડાકુ મળ્યા હતા જેઓ ધન લૂંટીને લઈ ગયા અને દાદાને પણ સાથે જ ક્યાંક પકડી ' ગયાં. એથી આપની પ્રતિજ્ઞા પણ જળવાશે. વાસિદ્દિક બે, અરે વાહ ! તારી બુદ્ધિ તે ખૂબ જ તીવ્ર છે. તે જેમ કહ્યું એમ જ કરીશ.” માતા-પિતાની આ વાત એમને સાત વર્ષને પુત્ર સાંભળી " ગયે. સવારે જ્યારે વાસક્રિક વૃદ્ધને લઈને જવા લાગે ત્યારે બાળકે પણ હઠ કરી કે મારે પણ સાથે આવવું છે. બાળક શું સમજશે ? એમ માનીને વાસક્રિકે તેને સાથે લઈ લીધે. ગાડી જ્યારે સ્મશાનમાં પહોંચી ત્યારે વાસક્રિકે પિતા અને કત્રને એમાં જ મૂકીને થોડે દૂર જઈ કોદાળી-ટોપલીની મદદથી : ખાડો ખેદવા માંડ્યો. થોડીવાર પછી બાળક રમતો રમતો એને બાપ બેદકામ કરતો હતો ત્યાં પહોંચી ગયે. “પિતાજી! આ જગ્યાએ શક્કર-કંદ કે બટાકા ઊગ્યા નથી તે પણ આપ શા માટે ખાડો ખોદો છો?” બાળકે પૂછ્યું.' Page #151 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અંજાબ વાસક્રિકે બેપરવાઈથી જવાબ વાળ્યો: “બેટા! તારા દાદાજી છે ને? તે બહુ વૃદ્ધ થઈ ગયા છે. બીમારીને લીધે એમને બહુ દુઃખ ભોગવવું પડે છે. આથી એમને દાટવા માટે આ ખાડે ખેદું છું. બાળકે કહ્યું : “પિતાજી ! આ તે બહુ ખરાબ કહેવાય. દાદાને જીવતા-જાગતા દાટી દેવા એ તે બહુ મોટું પાપ છે. . - વાસષ્ટિકની બુદ્ધિ તે ભ્રષ્ટ થઈ રહી હતી. તેણે બાળકની વાત પર ધ્યાન જ ન દીધું. થોડોક વખત વીત્યા પછી થાકીને વિસામો લેવા તે એક બાજુ જઈને બેસી ગયે. બાળકે ઊભા થઈને કોદાળી લીધી અને પેલા ખાડા પાસે જ બીજે ખાડે દવા માંડવો. વાસંક: “આ શું કરે છે તું ?' પુત્રઃ “પિતાજી ! આપ પણ જ્યારે ઘરડા થશે ત્યારે તમને પણ જમીનમાં દાટવા પડશે ને? એટલા માટે અત્યારથી જ આ ખાડો ખેદીને તૈયાર કરું છું, કારણ કે પિતાને અનુસરવા એ પુત્રની ફરજ છે. આપે શરૂ કરેલી પ્રથા હું કયારે ય નહિ તૂટવા દઉં.' વાસક્રિકે ચીડાઈને કહ્યું : 'નાલાયક ! મારો જ દીકરો થઈને મારું જ અહિત કરવા બેઠો છે?” બાળકઃ “નહિ પિતાજી! હું તે તમને મહાપાપમાંથી ઉગારવા ઈચ્છું છું. તમે જ વિચારે, પિતાને જીવતા દાટવા એ કેવું ખરાબ કામ છે?” વાણદિક: “ બેટા હું મારી ઈચ્છાથી નહિ પરંતુ તારી માતાના કહેવાથી આ કાર્ય કરી રહ્યો છું.' Page #152 -------------------------------------------------------------------------- ________________ પુત્ર - પિતાજી! બેટી વાત તે માતાની પણ ન માનવી જોઈએ, હજુ પણ આપે આ ઘર પાતકમાંથી બચવું જોઈએ.” પુત્રની વાત સાંભળી વાસકિ ઘેર પાપમાં પડતાં પડતાં બચી ગયો. તે પિતા અને પુત્રને ગાડીમાં બેસાડી અને ઘેર લઈ આવ્યો. વાસદિકની પત્ની રાહ જોઈને બેઠી હતી અને મનમાં રાજ થતી હતી કે આજ એક પાપ ટળશે. તેણે રસોઈ પણ ખૂબ જ સારી બનાવી હતી. પરંતુ સાને ગાડીમાં પાછો આવેલ જોઈ ગુસ્સાથી ઝાળઝાળ થઈ ગઈ. બેલી : “અરે! વળી તમે આ જીવતી લાપાને પાછી ઘેર લઈ આવ્યા ?” વાસસ્ટિક બોલ્યો : “તું તો પાપિણી છે. હું હવેથી તારી કોઈ જ વાત નહિ માનું. તારે આ ઘરમાં રહેવું હોય તે સારી રીતે રહે, નહિ તો નીકળ અહીંથી બહાર.” આટલું સાંભળતાં જ તે બહાર નીકળી ગઈ અને પોશીના મકાનમાં જતી રહી. તેને મનમાં આશા હતી કે વાસષ્ટિક તેને મનાવવા આવશે. પરંતુ આશા નિરાશામાં પલટી ગઈ. દિવસ પસાર થઈ ગયા પણ વાસદિક ન આવ્યો. એક દિવસ પુત્રે વિચાર્યું કે માતાને પૂરતી સજા મળી ચૂકી છે એટલે હવે પિતાજની માફી માગી અને ઘેર આવી જાય તો સારું. તેણે ઉપાય શોધી કાઢો. પિતાને તેણે કહ્યું કે સવારે તમે મોટા અવાજે કહેજો કે હું બીજા લગ્ન કરવા જાઉં છું અને ગાડીમાં બેસી રવાના થઈ જજે. પછી સાંજે પાછા આવી જજે. Page #153 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં બે વા વાસક્રિકે પુત્રની વાત માની તે પ્રમાણે કર્યું. તેની પત્નીએ એ વાત સાંભળી અને શાકથને વિચાર કરતાં જ ધ્રુજી ઊંડી, તેને થયુ કે જો શાકવ આવશે તે તેનું ભાવિ જીવન ખરાબ થઈ જશે. તેણે દીકસને ખેાલાવીને કહ્યું : તુ તારા પિતાનેે કહીને મારા અપરાધ માફ કરાવી દે મને મને પાછી ઘરમાં તેડાવી લે ભવિષ્યમાં હું કારેય એવુ કામ નહિ કરું.' સાંજે પિતા ઘેર આવ્યા ત્યારે પુત્રે કહ્યુ : ‘દંપતાજી ! મારી માતા પાછી આવવા માગે છે, તેણે સાચા મનથી માફી માગી છે. ગમે તેવી તો પણ તે મારી મા છે.' વાસટ્ટિક મેલ્યા : · જો તારી ઇચ્છા હોય તે ખેલાવી લાવ.’ પુત્ર ગયા અને માતાને લાવ્યો, તેણે આવી અને પતિ તથા સસરાની માફી માગી. સુયોગ્ય પુત્રને લીધે વેરાન બની ગયેલ જીવન ફરીથી હરિયાળાં બની ગયાં. સુયેાગ્ય પુત્રે પોતાના પિતાને તે પાપમાં પડતાં બચાવ્યા જ પરંતુ સાથેાસાધ માતાને પણ પતનની ઊંડી ખાઈમાંથી ઉગારી લીધી. Page #154 -------------------------------------------------------------------------- ________________ અણમલ જીવન : કેડીને મેલ એક રાજા વહેલી સવારે જંગલમાં ફરવા નીકળ્યો. જંગલમાં તે ઘણે દૂર નીકળી ગયો. બપોર થવા આવી અને રસ્તો પણ ભૂલી ગયો, ભૂખ અને તરસથી તેના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. રસ્તો શોધતાં શોધતાં તે એક જંગલવાસીની ઝુંપડી આગળ જઈ પહોંચ્યો. ત્યાં ભીલ રહેતું હતું. ભીલે રજાનું પ્રેમથી સ્વાગત કર્યું તેથી રાજ પ્રસન્ન થયો. વિદાય વેળાએ રાજાએ કહ્યું : “હું તારી સજનતા અને માનવતાર્યા વ્યવહારથી પ્રસન્ન થયો છું, આથી મારો આ ચંદનબાગ તને ભેટ આપું છું જેનાથી તારું જીવન આનંદમય બની જશે.” ચંદનવન મળતાં જ વનવાસી રાજી રાજી થઈ ગયો. પરંતુ ચંદનનું મહત્ત્વ શું છે અને તેનાથી શા લાભ થાય તેની ગતાગમ તેને ન હતી. તેણે વિચાર્યું : “આ ઝાડના કોલસા બનાવી અને બાજુના શહેરમાં વેચવામાં આવે તો સારી કમાણ થાય.” તેણે અ-૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં લાકડાના કેલસા બનાવી અને વેચવા માંડ્યા અને પિતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. એક પછી એક બધાં જ ચંદનવૃક્ષ સમાપ્ત થઈ ગયાં. છેલું એક ચંદનવૃક્ષ બાકી રહ્યું. વર્ષાઋતુને સમય હતે. તેથી વનવાસી તેના કેલસા ન બનાવી શક્યો. છેવટે વૃક્ષ કાપી નાખી તેણે વેચવાને નિશ્ચય કર્યો. એક ઢીમચું લઈને તે નગરમાં એક શેઠ પાસે પહોંચ્યો. શેઠ ખૂબ જ ભલે માણસ હતો. તેણે ભીલને કહ્યું: “અરે ! આ તે ચંદનનું ઉત્તમ લાકડું છે, કેઈ સાધારણ લાકડું નથી.” પછી તેની પાસેથી તેને ખરીદીને ઘણું ધન આપ્યું અને કહ્યું કે તારી પાસે આવાં બીજાં લાકડાં હોય તે લેતે આવજે. વનવાસી પિતાની અણસમજ ઉપર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તેણે મૂલ્યવાન ચંદન-કાઠને કોલસા બનાવી અને પાણીના મૂલે વેચી નાખ્યાં હતાં. એક સમજુ વ્યક્તિએ તેને સાંત્વન આપતાં કહ્યું : “ સ્તિ ! હવે આંખમાંથી આંસુ વહાવીને પસ્તાવો ન કરીશ, કારણ કે જગત આખું તારા જેવું જ છે. જીવનની અણમેલ ક્ષણ ચંદનવૃક્ષ જેવી જ કિંમતી હોવા છતાં પણ વિકાર અને વાસનાના કેલસા બનાવીને તેઓ એને બરબાદ કરે છે. એટલું સારું છે કે તારી પાસે એક વૃક્ષ તો બચ્યું છે. તેનો સદુપયોગ કરીશ તે પણ તું ન્યાલ થઈ જઈશ. Page #156 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાને ઉકેલ એક યુવક હતો. તેનું જીવન સત્યનિષ્ઠ અને પરેપકારી હતું પરંતુ તેની પાસે સંપત્તિને અભાવ હતે. તે ઘરમાં એકલે રહે. આ એકલતા તેને હમેશાં ખટક્યા કરતી. એક દિવસ તેણે કુળદેવીની ઉપાસના કરી અને આ એકલતા તથા ગરીબીથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી. દેવી યુવકની સત્યનિષ્ઠા તથા કર્તવ્યપરાયણતા ઉપર પ્રસન્ન થયાં. તેમણે કહ્યું : “પુત્ર ! તારી સમશ્યાઓનું સમાધાન એક જ્ઞાનને પુરુષ કરશે, જે અહીંથી ચાર જોજન દૂર ઉત્તરમાં રહે છે. તું એમની પાસે ચાલ્યો જા.” આશાભર્યો તે યુવક તુરત જ તે દિશામાં ચાલવા લાગ્યું. તે એટલે ગરીબ હતો કે વાહનભાડા જેટલાં નાણાં પણ તેની પાસે ન હતાં. વળી ચાલવાન મહાવરો પણ નહોતે. આમ છતાં સાહસ કરીને તે ચાલતે થયે. એક જ જન કાપતાં તો તે એટલે થાકી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અતીતનાં અજવાળ ગયે કે એક ડગલું આગળ વધવું પણ તેને માટે મુશ્કેલ થઈ પડયું, ત્યાં જ એક નાનકડું ગામ આવ્યું, જ્યાં એક ડોશીની ઝૂંપડી હતી. યુવક વિશ્રામ લેવા ત્યાં પહોંચ્યો. વૃદ્ધાએ પ્રેમથી તેને સત્કાર કર્યો. જ્ઞાન અને ભજન વગેરે પતાવી તે ડોશીમા પાસે બેઠે. અનેક આપવીતી–પવીતીની વાતો થતી રહી. છેવટે વૃદ્ધાએ પૂછયું : “બેટા આ યાત્રાને તારે હેતુ યુવક બોલ્યો : “મારી કેટલીક વ્યક્તિગત સમશ્યા છે, જેના ઉકેલ માટે કુળદેવીના કહેવાથી હું જ્ઞાની પુરુષના શરણે જાઉં છું.” - છિદ્ધાને ચહેરા પર પ્રસન્નતાની રેખા ચમકવા લાગી. તેણે કહ્યું : “પુત્ર ! મારે પણ એક સમશ્યા છે. જેમાં હું ખૂબ જ અટવાઈ ગઈ છું. તું મારા પ્રશને ઉકેલ પણ તે જ્ઞાની પુરુષ પાસેથી મેળવી લાવજે. મારે એક દીકરી છે જે પરણાવવા જેવડી થઈ ગઈ છે પરંતુ જ્યારે પણ મેં તેની સમક્ષ વિવાહની વાત મૂકી છે ત્યારે તેણે પોતાની દઢ પ્રતિજ્ઞા જણાવતાં કહ્યું છે કે હું એવા પુરુષની સાથે લગ્ન કરીશ કે જે સવા કરોડ રૂપિયાની કિંમતનો મૂલ્યવાન હીરો લાવી મને આપશે. મેં એને ઘણી સમજાવી પણ એ તો પિતાની હઠ જ છોડતી નથી, તે તું એ જ્ઞાનીને પૂછી. લાવજે કે મારી દીકરીની પ્રતિજ્ઞા કયારે પૂરી થશે.” . ધાને આશ્વાસન આપીને યુવક બીજા દિવસે આગળ વધે. તે દિવસે પણ તેનાથી એક જોજનથી વધુ ન ચલાયું. વિશ્રામસ્થાન માટે તેણે અહીંતહીં નજર નાંખી તે આસપાસમાં કઈ જ ગામ ન દેખાયું. જંગલમાં એક ઝૂંપડી હતી. યુવક તે ઝુંપડીએ Page #158 -------------------------------------------------------------------------- ________________ સમશ્યાના ઉકેલ ૧૪૯ જપ-તપ કરી રહ્યા પહોંચ્યા. ત્યાં એક સન્યાસી હતા. યુવકે તેમની પાસે રાતવાસેા કરવાની મંજૂરી માગી, સ ંન્યાસીએ પ્રસન્નતાથી અનુમતિ આપી. તે બન્નેએ ઘણી વાર સુધી વાતો કર્યા કરી. છેવટે સંન્યાસીએ તે મારી પણ એક સમશ્યા ' તુ જ્ઞાની પુરુષ પાસે જાય છે કહ્યું : ના ઉકેલ મેળવી લાવજે.' · મતે સાધના કરતાં બાર વર્ષથી પણ વધુ સમય થઈ ગયા છે તે પણ હજુ મારું મન એકાગ્ર થઈ શકયું નથી. મારું મન ખૂબ જ ખેચેન રહે છે.’ સન્યાસીને આશ્વાસન આપી યુવક આગળ વચ્ચેા. વળી એક જોજન કાપતાં તેને થાક લાગ્યા. આ વખતે તેને એક માળીના આગમાં વિશ્રામ કર્યાં. માળીએ પણ તેની સામે પોતાની સમશ્યા રજૂ કરતાં કહ્યું: · મારા પિતાજી જ્યારે અતડીએ હતા ત્યારે એમણે મને આજ્ઞા કરી હતી કે મકાનના ઉત્તર ભાગમાં ખૂણામાં એક ચંપાનું વૃક્ષ વાવજે. આટલુ કહેતાં જ એમની આંખેા સદાને માટે ભીડાઈ ગઈ. એમણે બતાવેલા સ્થાને ચંપાનુ વૃક્ષ વાવવા માટે મે ધણે પરિશ્રમ કર્યો પરંતુ સફળ ન થઈ શકયો. મારા હૃદયમાં સતત ખટકવા કરે છે કે પિતાની એક નાનકડી ઇચ્છા પણ હું પૂરી ન કરી શકયો. એ જ્ઞાની પુરુષને મારા પ્રશ્નને ઉકેલ પણ પૂછી લાવજે. માળીને પણ સાંત્વના આપી યુવક વહેલી સવારે ત્યાંથી આગળ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અતીતનાં અજવાળા વધ્યા, એક જોજન રસ્તો પૂરા થતાં જ તેને પેલા જ્ઞાની પુરુષની ઝૂંપડી મળી ગઈ. તેમના મુખ પર અદ્દભુત આભા ચમકતી હતી. પ્રથમ દર્શને જ યુવક એટલા તે પ્રભાવિત થયા કે તેણે શ્રદ્ધાથી એમના ચરણોમાં મસ્તક ઝુકાવી દીધું. આશીર્વાદ આપ્યા પછી એ જ્ઞાની પુરુષે યુવકને તેના આગમનનું કારણ પૂછ્યું. " યુવકે કહ્યું : આપ તો મહાન છે!. આપના દિવ્ય જ્ઞાનની પ્રશંસા મારી કુળદેવીએ પણ કરી છે. આપની પાસે જટિલમાં જટિલ સમશ્યા લઈને આવનાર પણ તેનુ સમાધાન મેળવી. આનંદથી પાછા ફરે છે. મારી પણ અનેક સમશ્યાઓ છે તે એ સમશ્યાએના ઉકેલ માટે હું આપની પાસે આવ્યો છું.' મહાત્માએ થોડી વાર સુધી યુવકને તીક્ષ્ણ નજરે નિહાળ્યે પછી મેલ્યા : ‘તારે કેટલા સવાલ પૂછવા છે? હું માત્ર ત્રણ પ્રશ્નોથી વધારે પ્રશ્નોના જવાબ નહિ આપું.' ' યુવક જરા ખચકાયે, તેા પણ સાહસ એકઠું કરીને ખોલ્યો : ‘ મારે ચાર પ્રશ્નો જ પૂછ્યા છે. એક મારા પોતાને છે અને ત્રણ અન્યના છે, જેમનું આતિથ્ય મેં માર્ગમાં ભોગવ્યું છે. આપ મારા પર વિશેષ કૃપા કરી ચારે પ્રશ્નોના ઉત્તર આપવા કૃપા કરા, કારણ કે એકાદ પ્રશ્ન પણ અનુત્તર રહી જાય" તે હું મુશ્કેલીમાં પડી જાઉં.' જ્ઞાની પુરુષ દૃઢતાથી ખેાલ્યા : ' હું થથી વધુ સવાલ જવાબ નહિ આપું. જો તુ વધારે લાલ કરીશ તે નુકસાન થશે. Page #160 -------------------------------------------------------------------------- ________________ યુવાન ચિંતામાં પડ્યો. તેને પિતાની સમસ્યાઓ તે. સતાવતી.. જ હતી. સાથે સાથે ત્રણેને અપાયેલ વચન પણ મળવાનું હતું, પિતાના પ્રશ્નોની પેઠે જ તે એ લોકોના સવાલને પણ ઉકેલ. ઈચ્છતો હતે. ડીવાર વિચાર કરીને પછી તેણે નિશ્ચય કર્યો કે પિત્તાના પ્રશ્નો ભલે બાજુ પર રહી જાય પરંતુ એમને તે ઉત્તર મળવો જ જોઈએ. તેણે જ્ઞાની પાસે ત્રણેની સમશ્યાઓ રજૂ કરી અને તેને ઉકેલ મેળવી લીધો. તુરત જ તે ત્યાંથી પાછો ફર્યો. એક જોજન રસ્તે કાપીને તે માળીને ઘેર પહોંચ્યા. માળીએ પ્રેમથી તેનું સ્વાગત કર્યું. યુવાન બે : “આપની સમસ્યાને સાચે ઉકેલ લઈ આવ્યો છું. પેલા મહાત્માજીએ મને કહ્યું કે તમારા પિતા ઘણા જ ચતુર હતા. જ્યારે તેઓ મરણ-પથારીએ પડ્યા હતા ત્યારે એમની પાસે ઘણા લકે બેઠા હતા. આથી એમને જે ગુપત વાત તને કહેવી હતી પણ તે લોકો હતા એટલે ન કહી શક્યા, પણ ઈશારતથી તમને ચંપક–વૃક્ષ જ્યાં રોપવાનું કહ્યું તે જગ્યાએ ખૂબ જ ધન દાટેલું છે. તમે માત્ર ઉપર ઉપરથી જ ખેદતા હતા. એટલી ઊંડાઈએ કંઈ વૃક્ષનાં મૂળિયાં ટકી ન શકે. આથી જરા વધારે ઊંડું ખોદતાં તમને ધન પ્રાપ્ત થશે.” માળીએ જરા વધારે ખોદકામ કર્યું છે તેમાંથી દશ-દશ હજાર સુવર્ણમુદ્રાઓથી ભરેલા ચાર કળશ નીકળ્યા. આથી માળીના આનંદને પાર ન રહ્યો. નવયુવક તરફ ફરીને માળી બોલ્યો : “આપે ધત બતાવીને મારા પર અનહદ ઉપકાર કર્યો છે. જો તમે અહીં ન આડ્યા હત... Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫રે અતીતનાં અજવાળાં તે આ ખજાને મળે ન મળત. આથી આપ આ ધન લઈ જાવ પરંતુ યુવક સહેજ પણ ન લલચાયો. છેવટે માળીના વધુ આગ્રહથી તેને વીસ હજાર મુદ્રાઓ લેવી જ પડી. એક દિવસ રોકાઈને યુવક આગળ વધે. વીસ હજાર મુદ્રાઓ તો તેની સાથે જ હતી. બીજે જે જન પૂરે થતાં જ સંન્યાસીની ઝૂંપડી આવી. અંદર પ્રવેશતાં જ સંન્યાસીએ પૂછ્યું : મારા કેયડાને ઉકેલ મળ્યો ?” યુવકે જવાબ દીધો : “જી હા. સંન્યાસી બન્યા પહેલાં આપ રાજા હતા. સંન્યાસ ધારણ કરતી વખતે પણ આપને ભાવિની ચિંતા હતી, આથી આપે સવા કરેડને એક કિંમતી હીરે આપની પાસે છુપાવી રાખ્યો છે. એ હીરાને લીધે જ આપનું મન એકાગ્ર થઈ શકતું નથી.' આટલા વખતમાં સંન્યાસીની આધ્યામિક ભૂખ ખૂબ જ તીવ્ર બની ગઈ હતી. હીરાની મમતા છૂટી ગઈ હતી. ઉપરનું યુવકનું કહેવું સાંભળતાં જ તેમણે તુરત હીરે કાઢીને તે યુવકને આપી દીધું અને પોતે ધ્યાનમાં લીન બની ગયા. ત્યાંથી યુવક આગળ વધ્યો અને ત્રીજે જ દિવસે વૃદ્ધાને ઘેર પહોંચે. ડેશી તેની જ રાહ જોઈ રહી હતી. તેણે પૂછયું : “બેટા ! જ્ઞાની પુરુષ પાસેથી મારી દીકરી વિષે કંઈ જાણું લાવ્યો ? ” યુવક બેલ્યો : “તમારી વાત હું કેવી રીતે ભૂલી શકું મા ! જ્ઞાની પુરુષના કહેવા અનુસાર તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ જશે. તમારી પુત્રીને હમણાં જ અહીં બોલાવો.” Page #162 -------------------------------------------------------------------------- ________________ સમશ્યાના ઉકેલ ૧૫૩ ડોશી તરત જ પોતાની દીકરીને મેલાવી આવી, યુવકે પેલા ચમકદાર હીરો કાઢીને છોકરીના હાથમાં મૂકી દીધે!. મૂલ્યવાન હીરાને એ તુરત જ ઓળખી ગઇ અને પોતાની પ્રતિજ્ઞા મુજબ યુવકના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. વૃદ્ધાએ એ બન્નેનાં લગ્ન કરાવી દીધાં. યુવક લઈને પોતાને ઘેર આવ્યેા. આમ તેની ગરીબી સદાને માટે દૂર થઈ ગયાં. જ્ઞાની પુરુષ પાસે ભલે તેણે પે!તાની સમશ્યા નહાતી રજૂ કરી પરંતુ ખીજ ત્રણની સમશ્યાઓને પ્રાધાન્ય આપ્યુ તે તેની પરોપકારવૃત્તિને લીધે એની સમશ્યાએને ઉકેલ આપે આપે જ થઈ ગયા. ધન અને પત્ની અને એકલતા Page #163 -------------------------------------------------------------------------- ________________ શું માનવજીવન ગરીબ છે? એક યુવક મહાત્મા ટાઢાય પાસે પહોંચ્યા. તેણે ટોલ્સ્ટોયને કહ્યું કે પોતે ખૂબ જ ગરીબ છે. તેની પાસે એક પૈસા પણ નથી જેથી તે ખૂખ જ દુ:ખી છે. 6 તીક્ષ્ણ નજરે યુવક તરફ જોતાં ટોલ્સ્ટોયે પૂછ્યું : પાસે કંઈ જ નથી ? ’ યુવકે નિરાશ થતાં કહ્યું : ના જી ! કંઈ જ નથી. ટોલ્સ્ટોય ખાલ્યા : માનવ–ચક્ષુ ખરીદે છે. આપશે. ખેલ તું તારી f હું એક એવા વેપારીને ઓળખું છું જે બંને આંખાના તેવીસ હજાર રૂપિયા વેચી દઈશ ? ’ આંખે યુવકે જવાબ દીધો : મારી આંખા વેચી ન શકું.' શું તારી " નારે ના ! બિલકુલ નહિ. હું કયારેય " એ હાથ પણ ખરીદે છે. બંને હાથના તે પંદર હજાર. રૂપિયા આપશે. હાથ તે વેચીશ ને ?' Page #164 -------------------------------------------------------------------------- ________________ શું માનવજીવન ગરીબ છે? “મારા હાથ તે ક્યારે પણ ન વેચું.” ઠીક તે પગ વેચી દે. બે ય પગના દશ હજાર તો ઊપજશે જ. તારી ગરીબી દૂર થઈ જશે.” યુવક ખૂબ ગભરાઈ ગયું. તેણે કહ્યું: “આપ આ શું કહો છો?” “સાચી સલાહ આપું છું. તારે વધુ તવંગર થવું હોય તે એક લાખ રૂપિયામાં તારું આખું શરીર ખરીદી લેશે. તે વ્યાપારી માનવ શરીરમાંથી વિશિષ્ટ પ્રકારની દવાઓ બનાવે છે ખૂબ રાજી થઈને તે એટલી કિંમત તે આપી જ દેશે.” યુવક કંઈ જ બોલે નહિ. ટોલસ્ટોયે સ્મિત કરતાં યુવકને સંબોધીને કહ્યું: “તારી પાસે તે લાખની કિંમતનું શરીર છે તો પણ તું પોતાની જાતને નિર્ધન માને છે એ વાત કેવી વિચિત્ર છે ? આ સંપત્તિના અક્ષય ખજાનાથી તું જે છે તે કાર્ય કરી શકે તેમ છે પછી પિતાની જાતને દરિદ્ર ગણવી એ ભયંકર ભૂલ છે.' Page #165 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ભાવના બંગાળમાં વૈષ્ણવ ધર્મને પ્રચાર, પ્રસાર અને વિસ્તાર કરવાનું શ્રેય શ્રીચૈતન્યને છે. એક દિવસ તેઓ કઈક ગામ જવા નીકળ્યા. તામાં એક બહુ મોટી નદી આવી. જે હોડીની મદદ વિના પાર થઈ શકે તેમ ન હતી. બીજા મુસાફરો સાથે ચેતન્ય પણ હોડીમાં બેઠા અને નદીનાં નિર્મળ જળ નિહાળવા લાગ્યા. એટલામાં એક વ્યક્તિએ એમને હચમચાવી નાંખતાં કહ્યું : “અરે! ચૈતન્ય તું? મને ન ઓળખ્યો? હું તે તારે બાળ-મિત્ર ગદાધર છું. આજ બહુ વર્ષો પછી તારા દર્શન થયાં.” ચૈતન્ય મિત્ર ગદાધર ! હું પ્રકૃતિની શોભા નીરખી રહ્યો કહતે. એટલે તારા તરફ ધ્યાન જ ન ગયું.'' Page #166 -------------------------------------------------------------------------- ________________ આદર્શ ભાવના ૧૫૭ - બંને મિત્રોએ પ્રસન્નાપૂર્વક વાતચીત શરૂ કરી. અતીતની ઝાંખી યાદો ઉભરાવા લાગી. * ગદાધર બેઃ “મિત્ર! તને યાદ છે ને? જ્યારે આપણે ગુરુકુળમાં ભણતા હતા ત્યારે આપણે બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે અભ્યાસ પૂર્ણ થતાં ન્યાયશાસ્ત્ર પર ગ્રંથ લખો. શું તારી એ પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ કે પછી એ વાત યાદ જ નથી રહી ?” રૌતન્યઃ “મિત્ર હું એ પ્રતિજ્ઞા નથી ભૂલે. મેં ન્યાય–શાસ્ત્ર પર એક ગ્રંથ લખી નાંખે છે. એ ગ્રંથ આજે મારી સાથે જ લઈ આવ્યો છું. તું જરા એ જોઈ લે અને ભાષા વગેરેમાં જે કંઈ સુધારા વધારા કરવા જેવા લાગે તે આનંદથી કરી દે.” મોતીના દાણા જેવા મરોડદાર અક્ષરોમાં લખાયેલ ગ્રંથનાં બે ચાર પાનાં વાંચતાં જ ગદાધરનો ચહેરો વિલાઈ ગયો. તેણે ગ્રંથ નીચે મૂકી દીધો. ચેતન્ય: “વાત છે બંધુ ? ગ્રંથ અશુદ્ધ છે ? કે તેમાં કંઈ ત્રુટિ રહી ગઈ છે? તારે ચહેરે આ જોતાં જ કરમાઈ કેમ ગમે? યાદ છે તને કે વિદ્યાર્થી અવસ્થામાં તું મારાથી કોઈ પણ વાત છૂપાવતે નહિ ? જે કંઈ હોય તે તું મને ર૫ષ્ટ બતાવી દેતે હતા જ્યારે આજે તારા હદયના ઉદ્દગાર શા માટે છૂપાવે છે ?” ગદાધરની આંખો આંસુથી ભિજાઈ ગઈ. તેણે ફેંધાયેલા કંઠે કહ્યું: “મિત્ર ! હું અધમ નહિ પણ મહાઅધમ છું. મારે મારા પ્રિય મિત્રની શાનદાર કૃતિ જોઈને પ્રસન્ન થવું જોઈતું હતું અને તે માટે તને ધન્યવાદ આપવા જોઈતા હતા, પરંતુ હું Page #167 -------------------------------------------------------------------------- ________________ અતીતના અપાળા તેમ ન કરી શક્યો, કારણ કે ન્યાયશાસ્ત્ર પર આપણી પ્રતિજ્ઞા મુજબ મેં પણ એક ગ્રંથ લખે છે. એને એમ હૂતું કે વિદ્વાન વર્ગ મારા ગ્રંથને માન્ય કરશે અને તેની મુક્તકંઠે પ્રશંસા કરશે. પરંતુ તારે ગ્રંથ જોઈને મારી બધી આશા પર પાણી ફરી વળ્યું. તારા ગ્રંથમાં ભાષા-લાલિત્ય, સુંદર અને સરસ ભાવાભિવ્યકિત તથા શૈલીની ગહનતા છે. તારે ગ્રંથ સૂર્ય સમાન છે, જ્યારે મારે ગ્રંથ એક નાનકડા દીપક જેવું છે. તારો આ ગ્રંથ વિદ્વાને એક જ વાર જોઈ લેશે તે પછી મારા ગ્રંથને કઈ અડકશે પણ નહિ. આવી અધમ ભાવનાને લીધે જ મારું વદન પ્લાન થઈ ગયું છે. ચૈતન્યઃ “મિત્ર! તું ચિન્તા ન કર. મારે ગ્રંથ તારી કીર્તિમાં જરા પણ બાધારૂપ નહિ બને. જે પુસ્તકને લીધે મિત્રનું હૃદય દુભાય તે પુસ્તક જ શા કામનું ? લે, હું તારી સામે જ આ ગ્રંથ નદીના પ્રવાહમાં પધરાવી દઉં છું.' | ગદાધર શૈતન્યનો હાથ પકડવા આગળ વધે તે પહેલાં તે પુસ્તક નદીના પ્રવાહમાં તણાઈ ગયું. ગધાધર બે : “અરે ! મિત્ર તમે આ શું કરી નાખ્યું ? આ રીતે તમે એક અમૂલ્ય કૃતિને પાણીમાં નાખી દઈ તેને એક મિત્ર ખાતર નષ્ટ કરી નાંખી. તમારા ત્યાગની અમર કથા ઈતિહાસનાં સોનેરી પાનાં પર ચમકશે અને મારી અધમ વૃત્તિ પર લેક ઘૂંકશે.” ચૈતન્ય : “તુ પ્રસન્ન રહે. મિત્ર! તારી પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા છે. આપણે બંને એક જ ગુરુના શિષ્ય છીએ. તારું નામ એ જ મારું નામ છે. હવેથી તારાં પુસ્તકનું અધ્યયન કરવાથી જ ન્યાયશાસ્ત્રને અભ્યાસ પૂર્ણ થયેલું ગણાશે.” કિનારે આવતાં જ નૌકા ભી ગઈ. બંને નીચે ઊતર્યા. એક પ્રકારના આત્મસંતોષથી બંનેનાં વદન કમળ ખીલેલાં હતાં. Page #168 -------------------------------------------------------------------------- ________________ બાદશાહની રામાયણ સવારને સમય હતે. એક બાદશાહ પોતાની વજીર સાથે ફરવા નીકળ્યો હતો. રસ્તામાં એક વ્યાસજી કથા કરતા હતા. હજારે લેકે બેસીને કથારસને આનંદ માણી રહ્યા હતા. વ્યાસજીની કથા કહેવાની પદ્ધતિ એવી અનોખી હતી કે લેકે પ્રસન્નતાથી ડેલી રહ્યા હતા. હાસ્યના તે ધોધ વહેતો હતો. બાદશાહે પૂછ્યું : ' વછર ! અહીં કેની કથા ચાલે છે?' વછર: “જહાંપનાહ! અયોધ્યાના રાજા રામ અને સીતાની કથા ચાલે છે.” બાદશાહને ખૂબ ખૂટું લાગ્યું. તેને થયું મારા રાજ્યમાં લેકે મારી કથા કરવાને બદલે બીજાની કથા કરે છે ! બાદશાહે તે જ વખતે વ્યાસજીને બોલાવ્યા અને કહ્યું: “જુઓ! આજથી રાજા રામની કથા ન સંભળાવતાં મારી જ કથા કરવાનું ચાલુ કરે. જેવી સીતારામની કથા છે તેવી જ દૂબહૂ મારી પણ કથા લખી આપે.' Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અતીતનાં અજવાળાં વ્યાસ ઉસ્તાદ હતો. તેણે કહ્યું: “જહાંપનાહ! હું એવી તે તે ઉત્તમ કથા લખી આપીશ કે લોકે રામાયણ વાંચવાનું જ ભૂલી જશે. પરંતુ એનાં મહેનતાણ પેટે મારે અગિયાર હજાર રૂપિયા જોઈએ છીએ.” તે જ વખતે બાદશાહે રાજ્યની તિજોરીમાંથી અગિયાર હજાર રૂપિયા તેને અપાવી દીધા. - પાંચ મહિના પછી વ્યાસ બાદશાહ પાસે ગયે અને બોલ્યો : “જહાંપનાહ! રામાયણની પેઠે જ મેં બાદશાયણ” તૈયાર કરી નાંખી છે પરંતુ તેમાં એક ખાસ વાત જ લખવાની બાકી રહી ગઈ છે. રામની પત્ની સીતાને રાવણ હરી ગયો હતો, એ જ રીતે કૃપા કરીને આપની બેગમના આશકનું નામ શું હતું એ જણાવો જેથી “બાદશાયણ માં એ લખી નાખું.” " આ સાંભળતાં જ બાદશાહે કહ્યું : “આપણે એવી બાદશાયણ" નહિ જોઈએ.” Page #170 -------------------------------------------------------------------------- ________________ આનંદ ક્યાં ? ૬ t ; એક શેઠ પરદેશથી ધન કમાઈને પિતાના ગામ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ઠગ મળ્યો. તેણે શેઠને પૂછયું કે આપ કક્યાં જાય છે ? જવાબમાં શેઠે ઉત્તર આપ્યો : “કમાવા માટે પરદેશ ગયે હતો. ત્યાં ચાર વર્ષ સુધી રહ્યો અને જેટલું ભાગ્યમાં લખ્યું હતું તેટલું ધન કમાઈને ઘેર પાછો ફરી રહ્યો છું.' ધનની વાત સાંભળીને ઠગના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું કે કોઈ પણ ઉપાયે શેઠનું ધન લઈ જ લેવું જોઈએ. પાછો આ સેનેરી અવસર કથારે હાથ આવશે?” મીઠી વાણમાં શેઠને કહ્યું: “ભાઈસાબ ! આપ જે ગામ જવા નીકળ્યા છે તેનાથી દશ માઈલ દૂર મારું ગામ છે. હું પણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સારું ત્યાં જ જઈ રહ્યો છું. કરતાં સહેલાઈથી રસ્તા પૂરી શેઠની પણ ઇચ્છા તો હતી જ કે રસ્તામાં કાઈક સથવારો મળી જાય તે સારું. અલકમલકની વાત કરતા મેઉ આગળ વધવા લાગ્યા. સૂરજ અસ્તાચળ તરફ ઝડપથી ઢીળી રહ્યો હતો. અંગે કહ્યું : સખ્યાકાળ થઈ ગયો છે એટલે હવે આગળ વધવું સારું નથી. અહીં પાસેની જ ધર્મશાળામાં આપણે રોકાઈ જઈએ તે સારું રહેશે. આ ધર્મશાળા સ રીતે સગવડવાળી છે.' " અતીતનાં અજવાળાં થયું તમે મળી ગયા. વાત કરતાં થઈ જશે.' શેઠે પણ ઠગના પ્રસ્તાવને અનુમેાદન આપ્યું, અને ધ શાળામાં ગયા અને ખાઈ-પીને ઊંઘી ગયા. ઠંગે વિચાર્યું કે શેઠને મારી દાનંત ઉપર શક ન જાય એટલા માટે તેણે પણ ઊંઘી જવાના ડોળ કર્યાં. શેઠને જેવી ગાઢ નિદ્રા આવી કે તુરત જ ઠગ બેઠા થયા. ધીમેથી શેઠને બિસ્તર અને ખિસ્સાં ફંફાળવા માંડયો. પરંતુ એક પૈસેા પણ ન મળ્યેા. તેની બધી આશાએ નિરાશામાં પલટાઈ ગઈ. મોઢું ચડાવીને તે પણ પાસાં બદલતાં બદલતાં ઊંઘી ગયા. ઉષાનાં સાનેરી કિરણોં અવિન પર પડયાં ત્યાં જ બંને જણાં પોતાના જવાના સ્થાન તરફ આગળ વધ્યા. વાતવાતમાં ઠગે પૂછ્યું : ભાઈસાબ ! બાર વર્ષે તમે પરદેશમાં ગાળ્યાં છે, તે ત્યાંથી કઈ *માઈ ને આવા છે કે એમ જ ખાલી હાથે પાછા ફર્યાં છે. 4 Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્માન કર્યા શેઠ : મિત્ર ! જેટલું ભાગ્યમાં ત્યાં ખાલી જખ નથી મારી, થ ુંક મારાં બાળ–બચ્ચાંને મળવા, જઈ રહ્યો છું.’ હોય કમાયા ૧૬૭ તેટલું જ મળે છે. મે પણ છુ, જે લઈ તે ધનની વાત સાંભળતાં જ ઠગના મોઢા પર આનંદની રેખાએ ચમકી ઊઠી. તેને થયું શેઠના સામાનમાં કક્યાંક પણ ધન જરૂર છે. સંધ્યાકાળ થતાં જ તે બીજી ધર્મશાળામાં ઊતર્યાં. પહેલા દિતસની પેઠે જ ઠગ તા નિદ્રાનું નાટક કરીને ઊંઘી ગયા. શેઠને જ્યારે ગાઢ નિદ્રા આવી ગઈ ત્યારે તે ઊઠયો અને તેમના સરસામાન ફાળવા લાગ્યા. ખૂબ સાવધાનીથી તેણે તેમનાં ખિસ્સાં, બિસ્તર અને ખીજો સામાન તપાસી લીધા. કલાકેા સુધી મહેનત કરવા છતાં જયારે કંઈ ન મળ્યુ. ત્યારે એને ખાત્રી થઈ ગઈ કે શેઠની પાસે કાઈ જ સંપત્તિ નથી. માત્ર મને મનાવવા માટે પોતાની બડાઈ હાંકે છે. આ તારા સાથે હું કયાં ફસાયેા ? ત્રીજે દિવસે થાડુંક ચાલતાં જ શેઠનુ ગામ આવી ગયું. ઠગને લઈ તે શેડ પેાતાને ઘેર પહોંચ્યા. ભોજન વગેરેથી નિવૃત્ત થઈ ને તેમણે પોતાને બિસ્તરો ખાલ્યે! અને એમાંથી એક પોટલી કાઢી. પોટલીમાં પાંચ હજાર સુવર્ણ –મુદ્રાએ હતી. પાંચ મુદ્રા પેલાને આપતાં શેઠે કહ્યું : ‘ હજુ તે તારું ગામ દૂર છે. આમાંથી તારે માટે ખાવાપીવામા સામાન લઈ લેજે અને બાળ-બચ્ચાં માટે પણ થોડી ચીજો લેતા જજે.' અપલકનેત્રે હગ પોટલી તરફ જોઈ રહ્યો. તેને આ કેવી રીતે અન્ય તેને ખ્યાલ જ નહેાતા આવતા. જે પાટલી મે બચ્ચે રાત સુધી શેાધી તે અહી કેવી રીતે આવી? લાખ પ્રયત્ને ય મને ન મળી, તેા પછી એ હતી કાં Page #173 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અહિયા ઠાઃ “છા આપ મને તથ્રી ઓળખતા કે હું કોણ છું. તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે બીજાઓનું ધન ચેરી જેવું એ જ મારે એક માત્ર ધધે છે. આપની સાથે પણ એ જ ઈરાદાથી આવ્યા હતા. સતત બે રાત સુધી મેં આ પિટલી શેધ્યા કરી પણ નિષ્ફળ ગયે. હવે આપ ઘેર પહોંચી ગયા છે તેથી કઈ ભય પણ નથી; તે કૃપા કરીને એ કહો કે રાત્રે આને કયાં મૂક્ત હતા ?” શેઠે સસ્મિત ઉત્તર આપ્યોઃ “આ રહસ્ય હું ત્યારે જ ખાલીશ કે જ્યારે તું પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે કે ભવિષ્યમાં હું કોઈનું પણ ધન નહિ ચેરું.’ - ઠગે પ્રતિજ્ઞા લીધી ત્યારે શેઠ બેલ્યા : “તને જોતાં પહેલી જ નજરે મને ખાત્રી થઈ ગઈ કે તું કઈ જાતને માણસ છે. મેં વિચાર્યું કે આખી રાત તું મારી વસ્તુઓ શોધ્યા કરીશ. રાત ભર તું જાગતો રહીશ તેથી બીજે કઈ ચોર પણ નહિ આવે. તારા સામાનને તે તું હાથ જ નહિ લગાવે. આથી જ્યારે તું પિશાબ વગેરે કાર્ય માટે આડોઅવળે થતું ત્યારે હળવેથી હું આ પિટલી તારા ઓશીકા નીચે મૂકી દે. આમ આખી રાત આ. પિટલી તારી પાસે જ રહેતી હતી પરંતુ તે તરફ તારું ધ્યાન જ ગયું નહિ.” કગની આંખમાં આંસુ આવી ગયાં. “હાય ! જે ધન મારી પાસે જ હતું તેને હું તમારી પાસે ધો હતો.' આજને માનવી પણ એ ઠગની પેઠે જ ભૌતિક પદાર્થોમાં સુખની શોધ કરવા ફાંફા મારે છે, પરંતુ સાચું સુખ બહાર નહિ પણ પિતાની અંદર જ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ કલાકારી મકા મૂર્તિ કલામાં નિપુણ એવો એક કલાકાર હતો. તેનાં આ બેબ સર્જક જોઈને લોકે આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પિતાના જમાનાને તે સર્વશ્રેષ્ઠ કલાકાર હતો. એની વૃદ્ધાવસ્થા જોઈને તેના ચાહકે ચિંતિત થઈ જતા. તેમણે પિતાના હદયની ચિંતા કલાકાર પાસે વ્યક્ત કરી. કલાકારે કહ્યું: “આપ ચિંતા શા માટે કરે છે?” તેના નેહીઓએ ઉત્તર વાળ્યો : “યમરાજ જ્યારે લેવા આવે છે ત્યારે ન તે કલાકારને જુએ છે, ન સાહિત્યકારને; ને નેતા અને અંભિનેતાને ભેદભાવ પણ નથી રાખતો. તેની યાદ માત્ર પણું ધ્રુજારી થવા માંડે છે.” કલાકાર ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું: “હું મારા કલાકૌશલ્યથી યમરાજ પણ થાપ આપવા માગું છું. મને તે સહેલાઈથી નહિ લઈ જઈ શકે Page #175 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળા લેકેએ પ્રશ્ન કર્યો : “એ કેવી રીતે ?” કલાકારે ગર્વથી કહ્યું : “હું મારી દશ મૂર્તિઓ બનાવીશ. અને જ્યારે યમરાજ આવશે ત્યારે ઝટ કરતક એ મૂર્તિઓની વચ્ચે છૂપાઈ જઈશ. તે સાચી વ્યક્તિ અને મૂર્તિ વચ્ચેનો ભેદ. નહિ કળી શકે. આમ મારે વાળ પણ વાંકે નહિ થાય.” - લેકેને વિશ્વાસ ન આવ્યું પરંતુ કલાકારને સંપૂર્ણ ખાતરી હતી કે તેની કલા ક્યારે ય એળે નહિ જાય. તે મૂર્તિઓ બનાવવામાં મશગૂલ થઈ ગયો અને એણે દશ મૂર્તિઓ ઘડી કાઢી. એક નવા ઓરડામાં તે બધી મૂર્તિઓ મૂકાવીને પિતે પણ તેમાં જઈ બેઠો. જોનારને એ ખબર નહોતી પડતી કે આમાં મૂર્તિઓ કઈ અને કલાકાર કેણ?” . . પિતાના બુદ્ધિકૌશલ્ય ઉપર તે વારી જતું હતું. એક દિવસ તે મૂર્તિઓ વચ્ચે બેઠો હતો ત્યાં જ યમરાજ આવી ગયા. કલાકારે યમરાજને ઓળખી લીધા. તરત જ તે નિઃસ્તબ્ધ બનીને બેસી ગયે. લાંબે વખત સુધી ઊંડાણપૂર્વક જેવા છતાં યમરાજ ઓળખી ન શક્યા કે આમાં કલાકાર કેણ છે અને મૂર્તિ કેણ છે. - પછી યમરાજે બુદ્ધિથી કામ લીધું: “આ કે મૂર્ખ કલાકાર છે જે આ મૂર્તિઓ પણ એક સરખી નથી ઘડી શક્યો. કેઈનું નાક સીધું છે તે કોઈનું વાંકુ, કેઈનું જાડું છે તે કોઈનું પાતળું. એકે મૂર્તિમાં ઠેકાણું નથી” કલાકારે પિતાની કડવી ટીકા સાંભળી તે જ તે ચીસ પાડી ઊડ્યો કે “મારી કલાને કણ પડકાર કરે છે ? Page #176 -------------------------------------------------------------------------- ________________ કલાકારની ટીકા ૧૬૭ તુરત યમરાજે તેનું ગળું પકડી લીધું અને કહ્યું: “હું જાણતા હતા કે સાચે કલાકાર પિતાની કલાની ટીકા કક્યારેય ન સાંભળી શકે. એ દષ્ટિએ જ મેં આ યુક્તિ કરી. હવે ચાલ સારી સાથે.” કલાકાર બિચારે હવે શું કરી શકે તેમ હતું ? તેણે જવું જ પડયું. Page #177 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા અનિલકાત ઉર્જનને એક બુદ્ધિમાન અને પ્રતિષ્ઠિત શેઠ હતું. તેના ઘરમાં ધનના ઢગલા ખડકાયેલા હતા. તેની પત્નીપ્રતિભા પણ તેની પેઠે જ બુદ્ધિશાળી હતી. પરંતુ તેને મેળો ખાલી હોવાથી તે હંમેશાં ઉદાસ રહેતી. અનિલકાત તેને સમજાવતે કે તું રાતદિવસ ચિંતા ન કર, જે ભાગ્યમાં લખ્યું હશે તો જરૂર પુત્ર થશે. પ્રતિભા: “નાથ! પુત્ર વિના આ વિરાટ વૈભવ શા કામને?' અનિલકાતઃ “તું આંસુ ન સાર. આજે મને એક મહાન સંત મળ્યા હતા. તેમણે કહ્યું કે તારે એક પુત્ર થશે.” તે જ રાત્રે પ્રતિભાને સ્વપ્ન આવ્યું કે ગંભીર ગર્જના કરતા એક સિંહે તેના મુખમાં પ્રવેશ કર્યો. પ્રતિભા સમજી ગઈ કે હવે મારે એક તેજસ્વી પુત્રરત્ન થશે. અનિલકાન્તની વાત સાચી પડી. પ્રતિભાની પ્રસન્નતાનો પાર Page #178 -------------------------------------------------------------------------- ________________ : - લો પુત્ર પ્રાપ્ત થતાં શેઠાણી ભેણે ધરતી પરથી અહર ર્ચાલવા - લાગી. બાળાનું નામુ. પ્રવીણ રાખ્યું. મેટે થતાં પ્રવીણનાં લગ્ન વીણા સાથે કરવામાં આવ્યો. એક કીસ અનિલ બીમા પડો. પ્રવીણે તેની પાસે છે કે પિતા છે! હેમ જ બહુ મોટો દાક્તરને એલોયી હાર્યું છે. તે એવી અસરકારક દવા આપશે કે આ વરત જ સ્વસ્થ થઈ જશે.' - અંનિલકન્તઃ પ્રવીણ! હવે હું થોડા જ કલાકને મહેમાન છે. દાક્તરને નથી લાવવા. મારી અંતિમ ત્રણ શિખામણે સાંભળી લે. અને એ જ જીવનમાં અપનાવજે. (૧) જ્યાં રાજા પિતાને ન હોય, આપણા પ્રત્યે સ્નેહ-આદર ન રાખતે હેય ત્યાં કદી ન રહેવું. (ર) જે ને આપણે પ્રત્યે પ્રેમ ન હોય, કંઈક આપણ કરવાની ભાવની ન હોય તેની સાથે ન રહેવું. () જ્યાં મુનીમ પિતાને ન હોય ત્યાં પણ ન રહેવું.' પ્રવીણઃ “પિતાજી! આપને વચન આપું છું કે હું આપની શિખામણને અનુસરીશું અને તે મુજબ જ ચાલીશ.” તેણે આમ આશ્વાસન આપ્યું ત્યાં જે અનિલકતને એક એક એવી એમ તેણે હંમેશ માટે ઓખ મીંચી દીધી. પ્રવીણ પર હવે આંખા ધરે ભાર આવી પડ્યો. ઘરનું : + Page #179 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં ગાડું' એણે એવી તેા 'કુરાળતાથી ચલાવ્યુ કે લોકો આશ્ચર્યથી ચકિત થયા. . એક દિવસ રાજાના પ્રિય અને સુંદર મેર રાજમહેલમાંથી ઊડતા ઊડતા તેની હવેલીની છત પર આવી ચડયો. પ્રવીણે વિચાર્યું. લાવ, રાજાની પરીક્ષા કરું. મારને પકડીને તેણે એક એરડામાં છૂપાવી દીધા. મેાર ન મળવાથી રાજાને ચિંતા થઈ. આખા ઉજ્જૈનમાં સાદ પડાવવામાં આવ્યો કે જે કાઈ માર લાવી આપશે તેને ઇનામ આપવામાં આવશે. પ્રવીણ રાજા પાસે ગયા અને એકાંતમાં કહ્યું : ‘ રાજન્ ! આપા મયૂર ઊડતો ઊડતો મારે ઘેર આવ્યો. તે સમયે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને મે તેને મારી નાખ્યા. હીર-પન્નાનાં આભૂષણ પહેર્યાં હતાં તે આ રહ્યાં.' આ લા, મેરે રાજાઃ ‘શું કહ્યું? તે મારને મારી નાખ્યા. અરે દુષ્ટ તે આ શું કર્યું ? આની એક જ સજા છે—મૃત્યુદંડ. તારા જેવા હત્યારાનું તે મેઢુ પણ હું જોવા માગતા નથી. તને તારા કુટુંબ પરિવારને મળી આવવાની રજા આપુ છું. એક પહેાર સમય હજુ બાકી છે. ત્યાં સુધીમાં શૂળી પણ તૈયાર થઈ જશે.' તે સીધા જ ઘેર પહોંચ્યા અને પોતાની પત્ની વીણાને કહ્યું : ‘ વીણા ! જો મારાથી એક ભયંકર ભૂલ થઈ છે. મે રાજાના મયૂરની હત્યા કરી છે. જેતે માટે મને સજાએ દેહાંત દંડની શિક્ષા કરી છે. શું તું મને આ મકાનમાં છૂપાવી દઈ શકીશ ? આ સમયે ભારે જીવ બચાવવા એ તારી ફરજ છે.' Page #180 -------------------------------------------------------------------------- ________________ & વીણા : અરે! એ શું આવ્યા તમે? રાજાના મારને તમે ૪ મારી નાંખ્યા ? રાજદ્રોહીને હું મારા ધરમાં શી રીતે રાખું ? તમારે લીધે મારાં બાળબચ્ચાંને મરવું પડેં. હું પણ ન બચી શકું, આથી આ૫ે હમણાં જ મકાન છેાડી ચાલ્યા જાઓ, જો આપ મકાનમાં જ છૂપાઈ રહેશે! તો મારે નાછૂટકે કુટુંબની રક્ષા માટે ય સાતે ખખર આપવી પડશે.’ પ્રવીણ - ‘ ગભરા નહિ વીણા! મારે લીધે તકલીફ પડે એ હું નથી ઈચ્છતા. હું અહીંથી ઘરમાં આનંદથી રહે.' G ૧ પ્રવીણ સીધા જ ઘેરથી દુકાને ગયા. દુકાન પર માટા મુનીમજી બેઠા હતા. પ્રવીણે મુનીમજીને એકાંતમાં લઈ જઈ અને કહ્યું : જુઓ મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હતી અને મેં રાંજાના મેરને મારી નાંખ્યા. હવે રાજા મને શૂળી ઉપર ચડાવશે. હું તમારી પાસે મારા પ્રાણની ખીખ માગું છું. કૃપા કરીને મને કહ્યાંક છૂપાવી દો.’ તમને બધાંને જાઉં છું. તું " મુનીમ : શેઠ સાહેબ ! માર મારીને તે આપે બહુ સેટી ભૂલ કરી છે. આપ જાણો છે કે મારે પાંચ છેકરાં છે. આપને લીધે મારે રાજાજીના કાપને ભાગ બનવુ પડે એ કયાં સુધી ચેાગ્ય છે ? મારામાં એવી શકિત કથાં છે ? આપ બીજે પધારે.’ : પ્રવીણ : ‘ મુનીમજી ! આપ ચિંતા ન કર. હું જાઉ છું. પછી તેણે જ્યાં મેરને સતાડયો હતો ત્યાં જઈને તે લઈ આવ્યા અને રાજાના હાથમાં આપતા તેણે કહ્યું: “ લા આપના આ મેરિ મે તો મારા પિતાશ્રીની અંતિમ શિખામણાનું પારખુ Page #181 -------------------------------------------------------------------------- ________________ * : કે Tી . , જ * રાજ . -* * * * * અતીતનાં આગ કરવા માટે એ બનાવટ ધ સિી. સભામાં આપની અમિત. તે આપનું રાજ્ય છીને હવે જાઉં છું કારણકે જ્યના રાજા પિતાને ન હોય ત્યાં ન રહેવું રાતને ઘણું ધરાશા હ તે એ છે કે ધર્યો. ઘરે આવીને તેણે વીણાને કહ્યું કે પિતાના ઓર્તિ શિખામણ મુજબ મેં તારી પરીક્ષા લીધી હતી. મેર તે હું રાજાને આપી અને હું એને કંઈ મારી નહતી નીખે તારું ઘર ભાળ. હુ ઓ ચા પર. હવે દુકાન પણ તજિ સMધાની છે વણાએ ખૂબ વિનવણીઓ કરી પરંતુ પ્રવીણ શકાય નહિ મુનમજીને ચેતેંવીને તે ચાલ િથયો. - એકલે અમૂલે તે મહારાષ્ટ્ર પહશે. શરૂઆતમાં તેણે એક શેઠને ત્યાં નેકરી કરી. છેડા પૈસા થતાં જ પિતાની સ્વતંત્ર દુકાન ખોલી. ભાગ્ય અને પુરુષાર્થના બળે થોડા જ વખતમાં તેણે લાખની સંપત્તિ એકઠી કરી લીધી. એક સુગ્ય કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયાં. ત્યાંના રાજા સાથે પણ તેને મીઠો સંબંધ હતે. - એક વખત એણે વિચાર્યું કે લાવ જરા પરીક્ષા કરી લઉં. એમ વિચારી તેણે રાજકુમારને પિતાના ઘરમાં છૂપાવી દીધું. ત્રણ દિવસ સુધી રાજકુમારની શોધ ચાલી પરંતુ કયાંય ન મળે. રાજા ચિંતાના અપાર સાગરમાં ડૂબી ગયે. . પ્રવીણ રાજમહેલમાં પહોંચે. રોંજાને, એકતિમાં લઈ જઈ કહ્યું, “રાજન ! મારાથી એક અપરાધ થઈ ગયું છે. મેં રાજકુમારને " મારી નાખે છે. આપ મને જે જે કર હોય તે ખુશીથી કરે.” ? ૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા ૧૩. રાજાએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું: શ્રેષ્ઠીજી! બને ત્યાં સુધી આપ રાજપુત્રને ક્યારે ય હણે નહિ, તે પણ ભાવાવેશમાં એવું કંઈ થઈ ગયું હોય તે હવે ચિન્તા ન કરશે. સાથોસાથ આ વાત. પણ કેઈને ન કહેશે.આપ આનંદથી જાઓ.’ પ્રવીણ ઘેર આવ્યું અને આંખમાંથી અશ્રુધારા વહાવતાં તેણે પત્નીને કહ્યું: “પ્રિયે! મારાથી એક ભયંકર અપરાધ થઈ ગયો છે. મેં ભૂલથી રાજકુમારની હત્યા કરી નાંખી છે.” ( પત્ની બેલી: “પતિદેવ! આપ ચિન્તા ન કરે. હું હોઉ ત્યાં સુધી તમારે વાળ પણ વાંકે નહિ થાય. જે રાજાના સિપાઈઓ આવશે તે હું કહી દઈશ કે કુંવરને મેં માર્યો છે. બધા જ અપરાધ મારે છે.” પ્રવીણ ઘેરથી દુકાન ઉપર આવ્યો. તેણે એ જ વાત મુનીમને કહી. મુનીમે કહ્યું: “શેઠ આપ જરા પણ ચિંતા ન કરશે. મેં આપનું લૂણ ખાધું છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તે આપને કંઈ જ વાંધો નહિ આવે. રાજાના માણસને હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે શેઠ સાહેબ બિલકુલ નિર્દોષ છે. અપરાધ મારે છે એટલે મને દંડ આપવામાં આવે.” પ્રવીણની ઇચ્છા તે પરીક્ષા લેવાની હતી. રાજા, પત્ની અને મુનીમ ત્રણે ય પાર ઊતર્યા હતાં. તેણે એ જ સમયે રાજકુમારને છૂપી જગ્યામાંથી લાવી અને રાજાને સુપરત કર્યો અને ત્યાં જ Page #183 -------------------------------------------------------------------------- ________________ કળિયુગને બોધ એક વખત પાંચે પાંડવો બાગમાં રમતા હતા ત્યાં જ વિચિત્ર વેશભૂષાવાળો એક માણસ યુધિષ્ઠિર પાસે આવીને ઊભે રહ્યો. તેને જોઈને યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે આ માણસે એકી વખતે બ્રાહ્મણ અને યવન બંનેને વેશ શા કારણથી ધારણ કર્યો હશે. આવેલી વ્યક્તિએ કહ્યું : “મહારાજ ! મારી અનોખી વેશભૂષા જોઈને આપને આશ્ચર્ય થાય છે ને ? પરંતુ આપને તેથી પણ વધુ આશ્ચર્ય જેવું હોય તે આપના આ ચારે ય ભાઈઓને ચાર જુદી જુદી દિશાઓમાં મોકલે. આપને ખબર પડશે કે જગતમાં કેવી કેવી વિચિત્ર વાતો અસ્તિત્વમાં છે?, ભીમ પૂર્વ દિશામાં ગયા. તેમણે જોયું તે એક નદી કલકલે નિનાદ કરતી વહેતી હતી. ચારે તરફ હરિયાળી છવાયેલી હતી. -તેને કિનારે એક બાર મોઢાવાળે પાડે ચારે તરફ ઊગેલ હરિયાળું Page #184 -------------------------------------------------------------------------- ________________ લિગમના આધ પ ઘાસ ઝડપથી :ચરતા હતા. આટલું બધુ ખાવાનુ હાવા છતાં, તેનુ પેટ અને કમર એક થઈ ગયાં હતાં. બધું ભ્રાસ તે ભૂખ્યો હતા તે આશ્રયની વાત હતી. ખાઈ જવા છતાં અર્જુનને દક્ષિણ દિશામાં મેાકલવામાં આવ્યા. એમણે જોયું તે એક તરત વિયાયેલી ગાય પોતાની નવજાત વાછરડીના આંચળ ધાવી રહી હતી. પોતાની જ વાછરડીને ધાવતી ગાયને જોઈ ને અર્જુન ચકિત થઈ ગયા. નકુળને પશ્ચિમ દિશામાં મેાકલવામાં આવ્યા. તેઓ એ તરફ આગળ વધતા હતા ત્યાં જ એકાએક તેમના પગ અટકી ગયા. એમણે જોયું કે એક આસોપલાવની ડાળે એક પિ ંજરું લટકતું હતું. એપિંજરુ સાનાનું બનાવેલું હતુ અને એમાં હીરા, પન્ના, માણેક, મેાતી વગેર ઝવેરાત મઢેલ હતું. એપિંજરમાં એક કાગડા બેઠા હતા અને રાજહંસ તાકરની પેઠે તેની સેવા-ચાકરી કરી રહ્યો હતો. સહદેવને ઉત્તરમાં જવાનું સૂચન મળ્યું હતું. તે તે ઉત્તર દિશામાં પોતાને મા કાપતા હતા. રસ્તામાં એક જગ્યાએ તેમની આંખા આશ્ચર્યથી પહેાળી થઈ ગઈ. ત્યાં એક-બીજાને અડકીને ત્રણ કુંડ આવેલા હતા. એક કુંડ વચ્ચે હતા અને એ કુંડ આજુબાજુ આવેલા હતા. આજુબાજુના કુંડામાં પાણીનાં માજા ઊછળતાં હતાં, અને એ મોજાને લીધે એક કુ ંડનું પાણી ઊછળીને ખીજા કુંડમાં પડતું હતું પરંતુ વચ્ચેના કુંડમાં એક ટીપુ પણ પડતુ ન હતુ. તે ખાલી જ રહેતા હતા. ચારે ભાઇ એ યુધિષ્ઠિર પાસે આવી પહોંચ્યા અને એમને પોતાની આથ કથની સંભળાવી. Page #185 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં ભાગમાં એ જ વખતે પિતા વિચિત્ર વેશવાળા પુરુષે ઃ મહારાજ જરા આપ પણ મારી સાથે ચાલે. હું અને તેથી પણ વિચિત્ર દશ્ય બતાવીશ. યુધિષ્ઠિર તેની સાથે ચાલ્યા. એમણે જોયું કે એ માણસે માથા ઉપર જોડા બાંધ્યા હતા અને એક ઘડે ઊંચકીને તેનું પાણી બીજા છ ઘડામો નાખહતેનીધી છે કે ઘડા ભરાઈ જતા હતા. પછી એ છ ધડા ઊંચકીને પેલો ઘડામાં તેનું પાણી રેડતો હતો તે પણ એ ઘડે ખાલી ને ખાલી જે રહેતું હતું. યુધિષ્ઠિને એ વસ્તુ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું. જોતજોતામાં વિચિત્રી પુરુષ દિવ્ય દેવના રૂપમાં પ્રકટ થયું. તેણે કહ્યું “આપ સૌએ જે વિચિત્ર વસ્તુઓ જોઈ તેને અર્થ આ પ્રમાણે થાય છે ? પહેલાં આપે એક પાડે છે જે બાર મોઢથી ચ હતો તે પણ તેનું પેટ ખાલી ખાલી જ રહેતું હતું. એને અર્થ એ જ કે કળિયુગમાં રાજ્યના અધિકારીઓ ચારે બાજુથી લાંચ લેશે તે પણ તેઓ કદી સંતુષ્ટ નહિ થાય. t " નવ-જાત વાછરડીના ધાવવાની વાત સૂચવે છે કે કળિયુગમાં મા-બાપ પોતાની દીકરીના પૈસા લઈને પિતાનું ગુજરાન ચલાવશે. પૈસા મેળવવા પિતાની પુત્રીના લગ્ન ગી અને વૃદ્ધ પુરુષ સાથે કરતાં તેઓ લેશ પણ ખચકાશે નહિ. સોનાના પિંજરમાં બેઠેલે કાગડો અને તેને રાજહંસ સેવકોનું તાત્પર્ય એ જ કે કળિયુગમાં હલકા લોકે રાજ્ય કરશે. અત્રે ઉત્તમ પુરુષોને તેમની સેવા કરવી પડશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કલિયુગના આધ ૧૯૭ આજુબાજુના કુંડનું પાણી પરસ્પરમાં પડે અને વચ્ચેના કુંડમાં ટીપુ ય ન પડે એ કળિયુગમાં માનવની બદલાયેલી વૃત્તિનું એ પ્રતીક છે. તે પોતાનાં સગાં ભાઈભાંડુને ત્યજીને પત્નીનાં સગાંવહાલાંને પાળશે અને પેષશે. માથે બાંધેલા જોડાના અર્થ એટલો જ કે પુરુષ સ્ત્રીને ગુલામ બની જશે અને સ્ત્રીઓ રાજ કરશે. એક ઘડાથી છ ઘડા ભરાય પણ છયે ધાથી એક ઘડો ન ભરી શકાય. એટલે મા-બાપ પોતાના સાત-આઠ પુત્રોનું પોષણ કરો પરંતુ બધા છે!કરા સાથે મળીને પણ માતા-પિતાને માંહ પાળે.’ યુધ્ધદિરે જિજ્ઞાસા વ્યક્ત કરતાં પૂછ્યું આપ ણ છે?' * પેલાએ પ્રત્યુત્તર વાળ્યો : ' હું કળિયુગ છું અને કળિયુગની ઝલક દેખાડવા જ મે તમને આ વિવિધ દૃશ્યો બતાવ્યાં છે.’ આમ કહી તે આગળ ચાલતા થયે. Page #187 -------------------------------------------------------------------------- ________________ અલગ અલગ સજા બાદશાહ અકબર પિતાના સિંહાસન ઉપર બિરાજમાન હા. વજીર અને દરબારીઓ પણ પોતપોતાનાં આસને ઉપર આરૂઢ હતા. આ સમયે કેટવાળે બાદશાહની સામે એક અપરાધી રજૂ કર્યો અને કહ્યું: “હજૂર ! આ માણસે ચોરી કરી છે.” બાદશાહે તેને નખશિખ નિહાળ્યો અને મીઠા અવાજે કહ્યું ઃ આ કામ તમારે માટે નથી. જાઓ હવેથી સારી રીતે રહેજો.” તેના ગયા પછી બીજ અપરાધીને લાવવામાં આવ્યો. તેણે પણ ચેરી જ કરી હતી. બાદશાહે તેને સારી રીતે જોયો, પછી ગેડી ગાળ દઈને કહ્યું: “ચાલે જ મારી સામેથી.” તે ચાલ્યો ગયે. હવે ત્રીજે ગુનેગાર રજૂ થયું. તેણે પણ ચેરીને જ ગુનો કર્યો હતો. તેના તરફ સામાન્ય નજરે જોઈને Page #188 -------------------------------------------------------------------------- ________________ અલગ અલગ સજ બાદશાહે સિપાહી પાસે સાત જેડા મરાવ્યા. પછી ધક્કા મરાવીને મહેલની બહાર કઢાવ્ય. ત્યાર પછી ચોથા અપરાધીને લાવવામાં આવ્યું. તેણે પણ ચોરી જ કરી હતી. બાદશાહે તેને પગથી માથા સુધી જોયો અને હુકમ કર્યો કે એનું મોટું કાળું કરીને ગધેડા પર બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવે. ચારે ય અપરાધીઓને અપરાધ એક હતું પરંતુ દંડ અલગ અલગ આવે. બધા દરબારીઓના મનમાં પ્રશ્ન જાગ્યો કે આમ શા માટે ? આ બાબત બાદશાહ જાણી ગયો. તેણે પૂછયું : “આપ સૌનું આ વિષે શું કહેવું છે?” એક દરબારી: “જહાંપનાહ ! આપના ન્યાયમાં તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ એ નથી સમજાતું કે જ્યારે બધાએ એક સરખો ગુનો કર્યો છે તે પછી તેની સજા અલગ અલગ શા માટે ? દરેકની સજા વચ્ચે આકાશ અને ધરતી એટલે ફેર છે!” એ રહસ્ય જાણવા માટે હું ચારેયની પાછળ એક એક ગુપ્તચર મોકલીશ જેથી સાચી પરિસ્થિતિને ખ્યાલ આવે.” બીજે દિવસે બાદશાહ અકબર સિંહાસન પર બેઠા હતા. દરબાર ભરાય હતે. તુરત જ ચારેય ગુપ્તચરોએ પિતાપિતાની હકીક્ત રજૂ કરી. એકે નિવેદન કર્યું : “જહાંપનાહ! જેને આપે, “આ કાર્ય તારા માટે યોગ્ય નથી” એમ કહીને વિદાય કર્યો હતો તેણે અહીંથી ઘેર જઈને ઝેર ખાધું અને આત્મ-હત્યા કરી. Page #189 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં " જેને આપે અપશબ્દ કહીને કાઢવો હતા તે પેાતાની ઘરવખરી લઈ, દિલ્હી છોડીને ચાહ્યા ગયા.' ૧૮૦ C જેના માથા ઉપર સાત જોડા ઠોકાવ્યા હતા તે ઘેર ગયા. અને એક એરડામાં બારણાં બંધ કરીને મેસી ગયા.’ ચેાથે ચાર કે જેનુ માં કાળુ કરવામાં આવ્યું ગધેડા પર બેસાડી નગરમાં ફેરવવામાં આવ્યા હતા હજારો માણસો એકઠા થઈ ગયા. અનેક લોકો તેના મેઢા ઉપર હતા. રસ્તામાં તેની " થૂંકતા હતા, તેા કેટલાક ગાળે! પણ આપતા પત્ની મળી ગઈ. ચારે તેને બૂમ પાડી કહ્યું કે માટે નહાવાનું પાણી ભરી રાખ. મારે હવે બાકી છે જેમાં આ દુષ્ટાને ફેરવીને હમણાં જ સહેજ પણ ચિંત! ન કરતી.’ ઘેર જા અને મારા થેાડીક જ ગલીએ. આવીશ. તું મારી દરબારીઓ સમજી ગયા કે શા કારણે એક જ અલગ અલગ સજા કરવામાં આવી હતી. હતું અને તેને જોવા ગુના માટે Page #190 -------------------------------------------------------------------------- ________________ કળદેવતા ભિક્ષા માગીને એક શિષ્ય ગુરુ પાસે ગયો. અને ભિક્ષાપાત્રમાંથી એક પછી એક વસ્તુ કાઢીને બતાવવા લાગ્યો. ગુરુ બોલ્યા : “વત્સ ! આજ આટલું બધું મોડું શાથી થયું ?' - નમ્રતાથી શિષ્ય જવાબ આપ્યો : “ભિક્ષા માગતાં માગતાં હું એક ઊંચી અટારીએ પહોંચ્યો. ગૃહિણીએ મારું સ્વાગત કર્યું અને એક લાડુ મારા ભિક્ષાપાત્રમાં મૂક્યો. લાડુ લઈને જે હું ચાલતો થયો તે જ એક વિચાર આવ્યો કે આ લાડ તે મારા ગુરુદેવને કામ આવશે, તે મને શું મળશે ? લાડુની મીઠી સુગંધથી મારું મન લલચાયું. આથી તુરત જ મેં રૂપપરિવર્તન કરવાની વિદ્યાથી એક બાળકનું રૂપ લીધું અને ત્યાં પાછા ગયે. પહેલાંની જેમ જ ગૃહિણીએ મને એક લાડુ આપે. વળી ચાલતાં ચાલતાં વિચાર આવ્યો કે એ લાડુ તે મારા સાથીદારને આપ પડશે અને હું એમ જ રહી જઈશ. આથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અતીતનાં અજવાળાં ત્રીજીવાર મેં એક વૃદ્ધનુ રૂપ ધારણ કર્યું... અને લથડિયાં ખાતે ત્યાં જઈ ને ત્રીજો લાડુ લઈ આવ્યા. આથી માડુ થયું. ગુરુદેવે ઠપકો આપતાં કહ્યું : ‘ વત્સ ! આ વસ્તુ શ્રમણાચારથી વિપરીત છે. આ રીતે એકઠુ કરવુ એ અનાચાર છે, માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. અને ભવિષ્યમાં કચારે ય એમ ન કરવાની પ્રતિજ્ઞા લેવી પડશે.’ પાછા પ્રાયશ્ચિત પણ શિષ્ય ખેલ્યા : · ગુરુદેવ ! આપ મારી કળાની કદર કરવાને બદલે મને પ આપે છે! અને ઉપરથી કરવાનુ કહેા છે ? શું મારી કળાની એટલી જ મારાથી અહીં નહિ રહેવાય.' કિ ંમત ? હવે ' ગુરુદેવે શાંત અને મીઠી વાણીમાં કહ્યું : 'વત્સ ! – ગુસ્સે ન થા. જોશમાં આવીને હાશ ન ખાઈ એસ. હું જે કહુ છું. તે મારે માટે નહિ. પરંતુ તારા આત્માની ઉન્નતિ માટે છે. અનાચાર માટે પ્રાયશ્ચિત જો કરવામાં ન આવે તે જીવનમાં વધુ અને વધુ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે, વિવેકભ્રષ્ટ થયેલાને વિનિપાત શતમુખે થાય છે, આથી તારે આત્મ-દ્ધિ માટે પ્રાયશ્ચિત કરવુ જોઈ એ.’ શિષ્ય મેલ્યા : ‘ મારે તો હવે કઈ જ પ્રાયશ્ચિત નથી લેવું. મારાથી સાધુ જીવનના કઠોર યમ–નિયમ પળાતા નથી. જે ઘેરથી હું આજે ભિક્ષા લાવ્યા છું તે એક નાટક મંડળીના ઉચ્ચ અધિકારીનું ઘર હતું. તેણે મને રૂપ-પરિવર્તન કરતાં જોયા હતા અને પોતાની પુત્રીઓને કહ્યું હતું કે આ સાધારણ પુરુષ નથી, આ તે સાક્ષાત કલાદેવતા છે. તમે તે તેની ઉપાસના કરા. જો તમે Page #192 -------------------------------------------------------------------------- ________________ ફળતા ૧૮૩ પ્રેમથી તેને જીતી શકશે તે એ તમને નાટચ-ક્ષેત્રે ચમકાવી દેશે અને સાથેાસાથ નાટકમાંડળી પણ ચમકી જશે. પછી મને છેકરી. એએ મને અત્યંત પ્રેમભર્યાં આગ્રહ કર્યાં અને કહ્યું : ' નાથ! અમારા પિતાએ અમને આપને ચરણે અર્પણ કરી દીધી છે. આપ હવે કયાં જઈ રહ્યા છે ? આપ અહીં જ રહે. આપણે અહીં લાડુની તે કાઈ કમી નથી. આપના જેવી કે મળ વ્યક્તિ માટે સાધુ-જીવન મુશ્કેલ છે.' C જ્યારે મે ઇન્કાર કર્યાં ત્યારે અને રોઈ પડી અને આંખમાંથી ટપ ટપ આંસુ સારવા લાગી. મેં તમને કહ્યું : મને રોકશે ના. મારા ગુરુદેવને પૂછીને હમણાં જ પાછે આવુ છું. આથી ગુરુદેવ હું જાઉં છું. તે મારી રાહ જોઇ રહી હશે. જ્યાં કળાની સાચી પરખ થતી હોય ત્યાં જ રહેવાની મજા છે.' 6 જઈ રહેલા શિષ્યને રોકતાં ગુરુદેવ મેલ્યા : · વત્સ ! તું જઈ રહ્યો છે એટલે હું તને રાકી નહિ શકું, પરંતુ જતાં જતાં મારી એક વાત ધ્યાનમાં રાખજે કે જે ઘેર મદ્ય અને માંસનુ સેવન થતુ હોય ત્યાં ન રહેતા.’ શિષ્ય ઉતાવળમાં હતા એટલે ‘ હા’ કહીને તેણે પેલી બંને બાળાએને પૂછ્યું : ‘ તમે આહાર તા નથી કરતાં તે? જો કરતાં રહે અહીંથી પાછે જાઉં.' ચાલતા થયા. મદ્ય-માંસને આ જ પળે લેકે તે હું બાળાઓએ નકારમાં જવાબ આપ્યા એટલે એ ત્યાં જ રહી ગયા. આનદ–પ્રમાદ કરતાં અનેક વર્ષો પસાર થઈ ગયાં. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અતીતનાં સાધન આજે તેનું નાટક હતું. પોતાની બંને પત્નીઓને બોલાવી તેણે કહ્યું: “આજે હું પાછો નહિ કરું.” અને નામ કરવા તે ચાલતો થયો. બંને સ્ત્રીઓએ વિચાર્યું કે પતિ આજે પાછળ આવવાના નથી આથી લાંબા વખતની અધૂરી અભિલાષા પૂરી કરીએ. એમણે ખૂબ વધારે પ્રમાણમાં માંસ-મદિરા લીધાં અને નશામાં બેહોશ બની ગઈ. એમના મોઢા અને શરીર પર માખીઓ બણબણવા માંડી. નાટક કરવા ગયેલા પતિનું મન ત્યાં એટયું નહિ તેથી અધવચ્ચે જ તે ઘેર પાછો ફર્યો પરંતુ પત્નીઓની આ સ્થિતિ જોઈને તેમના ઉપર ઘણા આવી ગઈ. પતિને જોઈને બંને ખૂબ ગભરાઈ ગઈ. બંનેને ઠપકો આપતાં તે બોલ્યો, “તમે વચનભંગ કર્યો છે આથી હવે મારાથી અહીં નહિ રહેવાય.” આમ કહી વળતા જ પગલે ત્યાંથી તે પાછો ફર્યો. અને સ્ત્રીઓએ તેના પગમાં પડી અપરાધની ક્ષમા માગી પર તુ તે એકનો બે ન થયો. તે સ્ત્રીઓએ કહ્યું: ‘સારું ! આપને ન માનવું હોય અને જવું જ હોય તે જાઓ, પરંતુ અમારા ભરણપોષણ માટે થોડીક આર્થિક વ્યવસ્થા કરતા જાઓ.’ ભલે!” કહીને તુરત જ તે નાટકના મંચ પર ગયો. હજારની જનમેદનીને સંબોધીને તેણે કહ્યું : “ આજ હું આપની સમક્ષ એવું નાટક રજૂ કરીશ કે આ પહેલાં તેવું નાટક આપે કદી જોયું નહિ હોય.' | નાટક શરૂ થયું. પ્રેક્ષકોના હૃદયના ધબકારા વધી ગયા. સૌનું મન સાક્ષી પૂરતું હતું કે તે મહાન અભિનેતા છે. તેનું નાટક હંમેશાં અનોખું હોય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ફળાદેવતા ૧૮૫ સમ્રાટ ભરત તે ખેલ રજૂ થયે હતેા. એમનો જન્મ, ઞળપણ અને તેમાંથી ધીમે ધીમે મેટા થવાની પ્રક્રિયા, રાજવ્યવસ્થા અને ‘ ચક્રરત્ન ’ની સાધના એમ એક પછી એક પ્રસંગે તખતા ઉપર થઈ રહ્યા હતા. રાજા ભરતે ભવ્ય દૃ ણુ-મહેલનું નિર્માણ કરાવ્યું હતું. રાજા સુંદર વસ્ત્રાભૂષણે સજી કાચ-ધરમાં દાખલ થાય છે અને તેને નિહાળતાં નિહાળતાં જ એમના હાથમાંથી વીંટી પડી જાય છે. આ દૃશ્ય ભજવતાં ભજવતાં જ તેના મનમાં ચિન્તનના સ્ફુલ્લિ ંગો ઊછળવા લાગ્યા : · અરે ઢોંગી! કયાં તું અને કાં ભરત ચક્રવર્તી. કાં તારું અધમ જીવન અને કાં એ મહાપુરુષનુ જીવન ? રાજ્ય ભરત તેા કમલની પેઠે સાંસારમાં રહીને જ સંસારથી અલિપ્ત રહેતા હતા જ્યારે તુ તે! વાસનાને ગુલામ છે. એ મહાપુરુષની નકલ કરતાં તને શરમ નથી આવતી ? ' તેની આંતર ચેતના જાગી ગઇ. આમાણે ઉતારતાં ઉતારતાં આત્મ-મંથન ચાલ્યું અને આત્મ- નૈતિ ગૃત થઇ ગઈ. પ્રેક્ષકોએ ધનના ઢગલા ખડકી દીધા પરંતુ એ સહેજ પણ ડગ્યા નહિ. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને અપાર આત્મવૈભવ તેને પ્રાપ્ત થયા હતાં. તે તે। નિહાલ થઈ ગયા. પ્રેક્ષકે તેને જોઈ ને રસ્ત་ અની ગયા. Page #195 -------------------------------------------------------------------------- ________________ મૂઓની યાદી ઉત્તમ અને જાતવાન ઘોડા લઈને એક સોદાગર દિલ્હીના દરબારમાં આવ્યું. બાદશાહ અકબરને એ બધા જ ઘોડા ગમી ગયા અને તેણે બધા ઘડા ખરીદી લીધા. ઉપરાંત રૂપિયા એક લાખ સોદાગરને આપી બાદશાહે તેને એવા જ ઉત્તમ અને બીજે વર્ષે પણ લાવવાનું કહ્યું. સોદાગરના ગયા પછી થોડા દિવસો વીતી ગયા બાદ બાદશાહે કહ્યું : “બીરબલ! હિન્દુસ્તાનમાં જેટલા બેવકૂફ હોય તેની સૂચિ તૈયાર કરાવવાની મારી ઈચછા છે.” બીરબલઃ “જી હજૂર! એ કાર્ય આજથી જ કરવામાં આવશે.” થોડા જ દિવસમાં સૂચિ તૈયાર થઈ ગઈ અને બાદશાહ સલામત સમક્ષ પેશ કરવામાં આવી. સૂચિ ખોલતાં જ બાદશાહે જોયું કે સૌથી પ્રથમ તેનું જ નામ છે. એ જોતાં જ તે લાલપીળા થવા લાગ્યો અને બોલ્યો : “આ શું છે ? બોલ, તેં આ શું લખ્યું છે ?” Page #196 -------------------------------------------------------------------------- ________________ મૂખાઓની યાદી ૧૮૭ બીરબલ : “બેઅદબી માફ, હજુર ! પરંતુ જેને આપ જાણતા નથી, ઓળખતા નથી. એવા સેદાગરને આપે એક લાખ રૂપિયા આપ્યા તે શું મૂખઈ નથી ?' અકબર : “અને જે તે સેદાગર ઘેડા લઈ આવે છે? તને શું દંડ દઉં ?' બીરબલ : જહાંપનાહ! જો એ ઘેડા લઈને આવશે તે આપની જગ્યાએ તેનું નામ લખી દઈશ. એ રીતે મને દંડ આપવાને તો કેઈ સવાલ જ પેદા થતો નથી.” બાદશાહ ચૂપ થઈ ગયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ક્ષમામૂતિ ગ્રીષ્મઋતુના ઉગ્ર વાયુની ઉષ્ણતાથી સમગ્ર ભૂતળ જાણે સળગી ઊઠયું હતું. માનવ-શરીરમાં એ તાપથી સંતાપ જાગ્રત થતો હતો આ સંતાપથી બચવા માટે બધાં પ્રાણીઓ પોતપોતાના સ્થાનોમાં લપાઈ ગયાં હતાં. એ બળબળતા બપોરે પણ રાજમહેલમાં ઠંડક હતી. સમ્રાટ પિતાની પટરાણી સાથે બેસીને અમન-ચમનમાં ગુલતાન થઈ ગયે હતો. ચંદનની સુમધુર સૌરભથી આ મહેલ મહેંકી ઊઠયો હતો. આ વૈભવ વેરાયેલો જોઈને તેને અહંકારને સાગર ઉછાળા મારી રહ્યો હતે. મહારાણુએ પિતાના ચાતુર્ય અને સહૃદયતાથી મહારાજ પિતાના વશમાં કરી લીધા હતા. હાથમાં પાનનું બીડું લેતાં મહારાજ બેલ્યા : “હૃદયેશ્વરી ! -આજ તે હું તને મારા હાથે ખવડાવીશ. મદિરા તે તું પીતી Page #198 -------------------------------------------------------------------------- ________________ મામૂર્તિ નથી. પાન તે ખાઈશ ને ? લે, તારું મુખ ખેલ, અને આ પાન ખાઈ લે.” રાણીએ પણ હાથ લંબાવતાં કહ્યું : “લે, મહારાજ, તમે પણ આ તુરછ દાસીને હાથનું પાન ખાઈ લે ને !” રાજાના મોઢામાં પાનબીડું મૂકતાં જ રાણું ખડખડાટ હસી પડી. રાજાએ ઘૂંકવા માટે પિતાનું મુખ ઝરૂખામાંથી બહાર કાઢ્યું સ્વી જે એમની નજર રસ્તા પર જતા એક ગી ઉપર પડી.. ખુલ્લે માથે અને ઉઘાડા પગે બળબળતા તાપમાં તેઓ ધરતી પર નજર રાખીને ચાલ્યા જતા હતા. એમનું શરીર ભવ્ય હતું. એમના રમે રેમમાંથી તપનું તેજ નીતરી રહ્યું હતું. મોટા મસ્તક પરના વાંકડિયા વાળ હવામાં લહેરાતા હતા. યોગીનું શરીરસૌષ્ઠવ જોઈને જ મનમાં એ પ્રશ્ન ઊઠતો હતો કે શા કારણે આ મહા–માને. સંસારની મોહમાયા ત્યાગી દીધી હશે ? યુવાવસ્થામાં તેઓ આટલા મોટા ત્યાગી શી રીતે બની શક્યા છે ?” | મુનિને જોતાં જ મહારાણીના હૃદયમાં વર્ષો પુરાણું યાદ જાગી ગઈ, “મારે પ્રિય ભાઈ પણ આવો જ હતું ને ? ધન્ય છે એ ભાઈને કે જે ભરયુવાનીમાં જ આ રીતનું તપ તપ હશે. જ્યારે ધિક્કાર છે મને, કે જે એની જ ભગિની હોવા છતાં આ પ્રમાણે હું વિષયાસક્ત છું. કયાં તેનું પ્રકાશમય જીવન અને કયાં મારું આ અંધકારભર્યું જીવન. એ જેટલી ઉચ્ચ કક્ષાએ છે, તેટલી જ અધમ કક્ષાએ હું છું. આમ વિચારતાં વિચારતાં તેની આંખોમાંથી અમૃ બિંદુ સરી પડ્યાં. રાજા બોલ્યા : “પ્રિયે! ક્યાં સુધી ત્યાં જતી રહીશ? મારા Page #199 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં તરફ જે ને? કથારને એકીટશે તને જ નિહાળી રહ્યો છું. જ્યારે તું તે સાવ બેપરવા બની ગઈ છે.' નજર ઊંચી કરીને મહારાજે જોયું તે મહારાણીનાં નયનમાંથી અશ્રુધારા વહેતી હતી. “આ આંસુ શાથી ? શા કારણે તું વાત ઉડાવી દેતાં મહારાણીએ કહ્યું : “આંસુ ક્યાં છે નાથ! આપને તો એમ ભ્રમ જ થઈ ગયો છે.” બારીમાંથી બહાર નજર કરી સમ્રાટે જોયું કે ગલીઓ શૂન્ય હતી. એ લાંબા માર્ગ પર માત્ર એક મુનિ જ ચાલી રહ્યા હતા. રાજાએ વિચાર્યું : “લાગે છે કે આ ગી રાણીને પ્રેમી હશે? હું પણ રાણીના પ્રેમમાં જ છું, પરંતુ આના તેજસ્વી રૂપ સામે મારું રૂપ તો દિવસના ચન્દ્ર જેવું ફિકકું લાગે છે. એક જ મ્યાનમાં બે તલવારે ક્યારેય પણ ન રહી શકે. આજે જ હું એને પરલેક પહોંચાડી દઈશ જેથી ન રહે વાંસ ન વાગે બાંસરી.' “ક્યાં ચાલ્યા સમ્રાટ ? જરા વાત તો સાંભળે !” સમ્રાટને ડગલાં ભરતા જોઈ મહારાણીએ કહ્યું. “હમણાં નહિ સુંદરી ! પછી ક્યારેક.” કહેતાં કહેતાં જ મહારાજ રંગ-ભવન છોડીને બહાર નીકળી ગયા. રાણી સ્તબ્ધ થઈને જોઈ જ રહી. રગમાં આ ભંગ શાથી પડ્યો એ ન સમજી શકી. પધારે મહારાજ! સિંહાસન પર બિરાજે.” નહિ, નહિ. હમણાં હું સિંહાસન પર બેસી શકે તેમ નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ક્ષમામૂર્તિ જ્યાં સુધી મારા શત્રુને હતો ન હતા ન કરી દઉં ત્યાં સુધી મને શાંતિ નહિ વળે.” રાજાની ગંભીરતાથી સૈનિકે ધ્રુજી ઊઠ્યા, “મહારાજ ! કોણ છે જગતમાં આપને શત્રુ ? આપ આજ્ઞા આપ આ સૈનિકોને. આપની આજ્ઞા મળતાં જ તેને જીવતે કેદ કરીશું અથવા તે તેનું માથું કાપી અને લઈ આવીશું.' મારા પ્રિય સુભટ ! તો જાઓ અને રાજમાર્ગ પરથી એક યોગી જાય છે તેને પકડી લાવો.” ખભે ધનુષ્યબાણ અને હાથમાં તલવાર લઈને અશ્વારોહી સૈનિકો ચાલતા થયા. ઊભા રહે, યોગીરાજ! કાન ઉઘાડા રાખીને સાંભળી લે ! રાજાજીની આજ્ઞા મુજબ અમે આપને કેદ કરીએ છીએ.” મુનિજી શાંત ભાવે ઊભા રહ્યા. વદનકમળ પર મૃદુ સ્મિત લહેરાઈ રહ્યું હતું. પ્રજાજને બોલી ઊઠ્યા : “અરે ! આતતાયીઓ ! શા માટે આ ત્યાગમૂર્તિ તપસ્વીને કેદ કરો છો ?” જો કે એમાંથી કોઈની પણ હિંમત ન હતી કે રાજઆજ્ઞાની અવગણના કરીને આગળ વધી શકે. નગરમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. એક નિર્દોષ મુનિને રાજસેવકે પકડી ગયા છે તે મહાન અન્યાય છે. રાજા તે ખૂબ સારો અને પ્રજાપ્રેમી છે, પરંતુ આજે તેને અવળી બુદ્ધિ ક્યાંથી સૂઝી ? Page #201 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અનેર સૈનિક્રેએ મુનિને રાજા સમક્ષ રજૂ કર્યાં, ‘આ રહ્યો આપને અપરાધી, મહારાજ ! ’ ૧૧ રાજાએ લાલ આંખે મુનિ તરફ જોયુ અને દાંત પીસી, મૂછે પર હાથ રાખી દંડકને ઉદ્દેશીને કહ્યું : આજે હું આને મહાન દંડ આપીશ જેથી મારા પરાક્રમને ખ્યાલ આવે.' બધા સેવકા નીચુ માથું કરી આજ્ઞાની રાહ જોઇ રહ્યા હતા. " ગંભીર ગુના કરતાં દંડકે સા સંભળાવી : આ અપરાધીને શ્મશાનમાં લઈ જામે અને તેના શરીરની ચામડી ઊતરડી લે. ખાડા ખેાદીને તેને એમાં દાટી દઈ તેના માથા પર ઘેાડા દોડાવે. છેવટે તલવારથી તેને શિરચ્છેદ કરે. જે કોઈ આ આજ્ઞાનું ઉલ્લંધન કરશે તેને પણ આ જ પ્રકારની સજા કરવામાં આવશે.’ ક્ષણભર તે! સોં સ્તબ્ધ થઈ ગયા. કોઈ કંઈ નિર્ણય નહતું કરી શકતું. આ શું ? આ તે દંડ છે કે મહાદડ ! પથ્થર હૃદયના હત્યારાનાં પણ હૃદય પણ કંપી ઊઠવ્યાં. રાજાને નિય સાંભળતાં પણ મુનિના ચહેરા પર ક્રોધની એક પણ રેખા ન જાગી. ત્યાં તે શાંત અને અનંત તેજ હતુ. મુખમાંથી વેદનાના એક શબ્દ સરખા નહાતા નીકળ્યા. ત્યાં તો આટલું જ સંભળાતું હતું : 'खामि सव्वे जीवा, सव्वे मित्ती मे सव्व भूपसु, वेरं नीवा खमन्तु मे, मज्झं न केणई || ' ‘હું સર્વ જીવાને ક્ષમા કરું છું અને એ સર્વ જીવા પણ મને ક્ષમા ક્રરે. સર્વ જીવે! પ્રત્યે મારે મિત્રતા છે. ક્રેઈની સાથે કઈ પણ જાતના વેર કે વિરોધ નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ક્ષમામૂતિ ૧૯૩ મેરુ પર્વતની પેઠે મુનિ અચળ ઊભા હતા. શાંત ચિત્તે જુલમ અને પીડા સહન કરી રહ્યા હતા. ક્રોધને પ્રેમથી જીતતા હતા, શરીરમાંથી લાહીની ધારા વહી રહી હતી. પરંતુ હૃદયમાંથી તે વધુ તે વધુ સ્નેહની ધારા છૂટતી હતી. ન એમને રાજા પ્રત્યે દ્વેષ હતા, ન પોતાના શરીર પ્રત્યે. રાગ–કનાં પડળ દૂર થતાં જ આત્મા કેવળ જ્ઞાન અને કેવળ દનના દિવ્ય પ્રકાશથી ઝળાંઝળાં થઈ રહ્યો હતા. દંડ દેનારાઓન! હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. ‘ક્ષમામૂર્તિ અમને ક્ષમા કરો.’ Page #203 -------------------------------------------------------------------------- ________________ કરુણામૂર્તિ ભગવાન સવિતા નારાયણ પિતાનાં સુવર્ણ કિરણોથી આકાશ પર આધિપત્ય જમાવીને જાણે રમત રમી રહ્યા હતા. ચારે બાજુ ગ્રીમનું સામ્રાજ્ય છવાયેલું હતું. એક મહામુનિ રસ્તા પર ચાલી રહ્યા હતા. એમને ચમકત ઉજજ્વળ ચહેરે, વિશાળ તેજસ્વી લલાટ, તિર્મય નયન અને સ્મિતરંગ્યું મુખકમળ જેઈને નાગરિકે આશ્ચર્યમાં ગરકાવ થઈ રહ્યા હતા કે આ શું ? એક સૂર્ય તે આકાશમાં છે, ત્યાં આ બીજે સૂર્ય પૃથ્વી પર કયાંથી આવ્યો ? કાયા તે તપશ્ચર્યાને લીધે કૃશ થઈ ગઈ છે. છતાં એમના વદન પર કેટલું તેજ ચમકે છે ? એમની તેજસ્વિતા સામે ગગનમંડળમાં વિચરતા સૂરજદેવ પણ ઝાંખા લાગે છે. તે મહાશ્રમણ નીચી નજરે ચાલ્યા જતા હતા, ચૂપચાપ, Page #204 -------------------------------------------------------------------------- ________________ કરુણામૂર્તિ ૧૯૫ પિતાનામાં જ લીન બનીને, સહસા એક ભવ્ય મહાલયનું દ્વાર ખૂલ્યું. એક બહેને બૂમ પાડી કહ્યું : “મહારાજ ! કૃપા કરી આહાર વહરતા જાઓ.” શ્રમણ અંદર જઈને ભોજનાલયમાં ગયા. પેલી બહેન શાકનું પાત્ર લઈ આવી. મુનિએ જમીન પર પિતાનું પાત્ર મૂકયું. જેમાં બહેને ભોજન નહિ પણ શાક નાખ્યું. મુનિ તે બસ, બસ કહેતા. રહ્યા પરંતુ તેણે તે વાસણમાંનું બધું શાક મુનિજીના પાત્રમાં નાખી જ દીધું. મુનિજી પાછા ફર્યા અને આચાર્યશ્રી સમક્ષ આહાર મૂકીને બોલ્યા : “જુઓ, ગુરુદેવ ! આ લાગે છું ?” વત્સ ! માસખમણની દીર્ધ તપસ્યાના પારણા માટે માત્ર શાક જ ?” ભગવદ્ ! એ બહેનની ભક્તિ એટલે કહેવું પડે. મેં ખૂબ ના કહી તે પણ તેણે બધું જ શાક આપી દીધું. કૃપા કરે. સાહુ હુ જાનિ તા’િના શાસ્ત્રીય સ્વરે પ્રમાણે સદ્ગુરુદેવને પ્રાર્થના કરી. પ્રાર્થનાને માન આપતાં આચાર્યશ્રીએ શાકને એક કળિયે મુખમાં મૂકો અને તુરત જ બહાર કાઢી નાખ્યો. “અરે ! વત્સ ! આ શું લાગે છે કે આ તે ઝેર છે–હળાહળ વિષ.” મને ખબર ન હતી દેવ ! કૃપા કરી મને માફ કરે. આપને કષ્ટ પડયું. Page #205 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં અન્ય શિષ્યાને આજ્ઞા આપતાં આચાર્ય શ્રી ગંભીર સ્વરે મેલ્યાઃ જાએ, અને આ આહાર એકાન્ત સ્થળે નાંખી આવે.' ૧૯૬ ગુરુદેવ ! એ મારું કાર્યાં છે, તેથી હું જ કરીશ. બીજાને એ માટે કષ્ટ ન આપશે.' આચાર્ય નાઇલાજ હતા. ' એ માસિકન્નતી મુનિ હાથમાં પાત્ર લઇને ચાલતા થયા જંગલ તરફ તપાવેલા તવા જેવી ધરતી ગરમ હતી. ખુલ્લા પગે ચાલતા મુનિના પગ દાઝતા હતા. વદનકમળ કરમાવા માંડયું હતું. પર ંતુ તે તે આગળ અને આગળ ધપી રહ્યા હતા.. એક જ ધૂન હતી મનમાં કે જ્યાં જીવજંતુ ન હાય તેવી જગ્યા શોધી કાઢું.’ થોડે દૂર એક સ્વચ્છ સ્થાન દેખાયું. પ્રાણીએ રહિત તે ભૂમિ પર ઘેાડા કણ વેરીને મુનિજી બાજુ પર બેસીને જોવા લાગ્યા કે કાઈ પ્રાણી આવતું તેા નથી ને? ઘી-સાકરમાં પકવેલ શાકની ગંધથી ધરતી પર વિચરતી કીડીએ ત્યાં આવી. જાણે હળાહળ શાકના રૂપમાં મૃત્યુ એમને સાદ પાડી મેલાવતું હતું. • મુનિનું મન ચણચણી ગયું–ક્ષુબ્ધ-વિક્ષુબ્ધ થઈ ગયું : ‘શું આ શાકથી હું પ્રાણીને વિનાશ કરું? નહિ, કયારેય નહિ ભૂલેચૂકે પણ નહિ.’ કરુણાસાગરના મતમાં કરુણાની લહેરા જાગી. અનુકંપાની પરમ પવિત્ર ભાવનાની હૃદય–સમુદ્રમાં ભરતી ઊઠી. એમણે પાત્ર Page #206 -------------------------------------------------------------------------- ________________ કરુણામૂર્તિ ૧૯૭ ઉપાડયુ અને શાંત ચિત્તો એ હળાહળ શાક આરેાગી ગયા. કીડીઓ અને ખીન્ન પ્રાણીઓની રક્ષા કાજે આત્મસમર્પણ કરનાર એ ધર્મ મૂર્તિ, ધર્માં રુચિ અનગારના બલિદાનથી ગગનમંડળમાં અનુકંપાના સહિમાના જયઘેષ ઊઠયો. દીધું નાગશ્રીએ કટું શાક જેને,, એ ધ રુચિએ, કર્યું. વિષપાન કેવું.' * Page #207 -------------------------------------------------------------------------- ________________ શિષ્યની પરીક્ષા. સંધ્યાની લાલિમા સમાપ્ત થઈ ગઈ હતી. આચાર્ય વિશ્વકીતિ અધ્યાપન કાર્યથી મુક્ત થઈને ઘાસની શવ્યા પર વિશ્રામ લઈ રહ્યા હતા. ત્યાં જ એમને ત્રણ શિબો હાજર થયા અને બોલ્યા : ગુરુદેવ! હવે અમારું શિક્ષણ પૂરું થયું છે. આથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આજ્ઞા માગીએ છીએ.” અને શિષ્યોની ઇરછા જોઈ આચાર્ય આજ્ઞા આપી. ત્રણેય શિષ્યો આનંદથી પોતપોતાના સ્થાને જવાની તૈયારી કરવા લાગ્યા. એમના ગયા પછી ગુરુદેવે વિચાર્યું કે મેં એમને જવાની રજા તે આપી છે પરંતુ પરીક્ષા તે લીધી નહિ કે ત્રણેમાં જવા માટે યોગ્ય કોણ છે ? કેણ મારું નામ વધુ ઉજાળશે અને કોણ નહિ ? પ્રાત:કાળે હજુ તે ઉષાનાં સેનેરી કિરણ પણ કૂટવાં ન હતાં ત્યાં આચાર્ય ઊઠયા અને શૌચઆદિથી પરવારવા તેઓ એક જ દિશામાં ચાલ્યા જ્યાંથી આજે પેલા ત્રણે શિષ્યો જવાના હતા Page #208 -------------------------------------------------------------------------- ________________ શિષ્યની પરીક્ષા શિષ્યોની પરીક્ષા કરવા માટે તેમણે રસ્તામાં થોડાક કાચના ટુકડા વેર્યા અને પાસેની ઝાડીમાં છૂપાઈને જોવા લાગ્યા. થોડા જ સમય પછી ત્રણે શિળે ત્યાં આવ્યા. પહેલો શિષ્ય સહેજ પણ સંકેચાયા વિના કાચના ટુકડા ઓળંગી આગળ ચાલ્યો. બીજાના પગલાં ધીમા પડ્યાં. તે વિચારવા લાગે કે, “આ કાચના તીણ ટુકડા કેઈ વટેમાર્ગના પગમાં વાગશે અને તેને નુકસાન કરશે. એ દૂર કરવા જોઈએ. પરંતુ રસ્તે બહુ લાંબે છે, જે આમ જ વસ્તુઓ હટાવતે રહીશ તો ક્યારે ઘેર પહોંચીશ એવું વિચારી તેણે ઝડપથી પગ ઉપાડવા. ત્રીજો શિષ્ય ત્યાં જ થંભી ગયો. પોતાનાં પોથી–પુસ્તક એક બાજુ મૂકીને ધ્યાનથી પેલા કાચના ટુકડા વીણવા લાગ્યો. બંને સાથીદારોએ કહ્યું : “અરે ભાઈ ! તું આ શું કરે છે ? જલદી ચાલ. હમણાં તડકે ચઢી જશે. આવી રીતે તું કયાં સુધી સાફ કરતે રહીશ ? ” તેણે કહ્યું : “એ તે મારી ફરજ છે બંધુ !' એની વાત હજુ પૂરી થાય તે પહેલાં આચાર્ય ઝાડીમાંથી બહાર આવ્યા. ત્રણે શિષ્યો આશ્રમથી આટલે દૂર આચાર્યને જોઈને આશ્ચર્ય પામ્યા. આચાર્ય બોલ્યા : “મેં હમણાં જ તમારું ત્રણેનું આચરણ મારી સગી આંખે જોયું છે અને તમારી વાતો પણ સાંભળી છે. મને આશ્ચર્ય છે કે તમે વર્ષો સુધી મારા અંતેવાસી બની આશ્રમમાં રહ્યા છે, શોને ગહન અભ્યાસ કર્યો છે પરંતુ તમારું બંનેનું અધ્યયન હજુ અપરિક્વ છે. જ્યારે તમે રસ્તામાં પડેલા કાચના Page #209 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં ટુકડા પણ બાજુ પર હટાવી શકતા નથી ત્યારે તમારી પાસે એ આશા ક્યાંથી રાખી શકું કે તમે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના માર્ગમાં આવતાં વિદને અને અડચણરૂપી શિલાઓ દૂર કરી શકશે. શિક્ષણનો અર્થ એવો નથી થતું કે પુસ્તકે કંઠસ્થ કરવાં અથવા અમુક વિષય ઉપર રૂઆબદાર ભાષણ આપવું, પરંતુ શિક્ષણ તે એ જ છે જે જીવન ઉજાળે અને મુક્તિ અપાવે. - ત્રીજા શિષ્યનું કપાળ ચૂમતાં તેમણે કહ્યું : “વત્સ! તું પરીક્ષામાં સંપૂર્ણ સફળ થયું છે. તારું જ્ઞાન હંમેશાં વધતું રહે. શુકલ પક્ષના ચંદ્રની પેઠે તારી કીર્તિ-કૌમુદી હરપળ, હરદિન ઉત્તરોત્તર વધતી જ રહે. મારા શુભાશિષ તારી સાથે છે. તું જા અને નામ ઉજાળ.” Page #210 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુ આચાર્ય ભદ્રબાહુ જેનસંકૃતિના એક જ્યોતિર્ધર આચાર્ય હતા. એમને જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. તેઓ બે ભાઈ હતા. નાના ભાઈનું નામ વારાહમિહિર હતું. ભદ્રબાહુએ આર્ય યશોભદ્ર પાસે ચુમાળીસ વર્ષની ઉંમરે પિતાના નાના ભાઈ સહિત જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. અઢાર વર્ષ પર્યત તેઓ સામાન્ય, સાધુ અવસ્થામાં રહ્યા. ત્યાર પછી એમને યોગ્ય ગણીને સંઘે તેમને આચાર્ય પદ અર્પણ કર્યું. વારાહમિહિર પિતે જ આચાર્ય બનવા ઇચ્છતા હતા પરંતુ ભદ્રબાહુના પ્રમાણમાં તેની યોગ્યતા કંઈ વિસાતમાં ન હતી આથી તે આચાર્ય ન બની શક્યો. અદેખાઈથી તેણે સાધુ વેશને ત્યાગ કર્યો. તિષશાસ્ત્રને તે અચ્છા જાણકાર હતો. આથી જ તેણે વારાહમિહિર સંહિતાનું સર્જન કર્યું. Page #211 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં એક દિવસ તે એક રાજા પાસે પહોંચ્યા. પોતાને જ્યાતિષ શાસ્ત્રના નિષ્ણાત તરીકે ઓળખાવી તેણે રાજપુરાહિત પદ પ્રાપ્ત કર્યું. તેના મનમાં જૈન સંધ પ્રત્યે વેર લેવાની ભાવના ઊછરી રહી હતી. જુદા જુદા સમયે રાજા સમક્ષ તે જૈન સંધની નિદા તથા ટીકા કર્યાં કરતા. ૨૦૧ : એક વાર આચાર્ય ભદ્બાહુ સ્વામી પોતાના શિષ્યા સાથે ત્યાં પધાર્યાં. તે જ સમયે રાજાને ત્યાં પણ પુત્ર-જન્મ થયો. વારાહ મિહિરે જન્મ-પત્રિકા બનાવી અને કહ્યું : આ કુમારનું આયુષ્ય સા વતુ છે.' ખીજા જ્યાતિષીઓએ પણ તેનું સમર્થાન કર્યું નગરમાં અત્યંત ઉત્સાહથી જન્મેાત્સવ મનાવવામાં આવ્યા. બધા જ નગરજને વધામણી આપવા રાજા પાસે ગયા. : વારાહમિહિરે રાજાને કહ્યું : ‘ જુઓ ! નગરના સૌ કોઈ આવ્યા છે. પરંતુ જૈનસધના આચાર્ય ભદ્રબાહુ જ નથી આવ્યા. એમ લાગે છે જાણે આપને ત્યાં પુત્ર અવતર્યાં તેને એમના મનમાં આનંદ જ નથી. એમણે આપની પાસે ન આવીને અપરાધ કર્યા છે, જેને દંડ એમને મળ્યે જ જોઇ એ.’ રાજાએ મંત્રીને મોકલીને પૂછાવ્યું કે આપ રાજકુંવરની વધામણી આપવા કેમ ન આવ્યા ?' ભદ્રબાહુએ કહ્યું : મંત્રીજી! હું જરૂર આવત, પરંતુ જે પુત્રની આવરદા ફક્ત સાત જ દિવસની હોય તેના જન્મને ઉત્સવ શુ ઊજવવાના હૈય ? ’ મંત્રી : ‘ મુનિજી ! આપ ખેડું કહી રહ્યા છે. વારાહમિહિર Page #212 -------------------------------------------------------------------------- ________________ થાયે ભદ્રબાહુ ૨૦૩ વગેરે તિ–શાસ્ત્રના બધા જ નિષ્ણાતોએ ચેખું જણાવ્યું છે કે આ બાળકનું આયુષ્ય સે વર્ષનું છે. - ભદ્રબાહુ : “આપ ઉતાવળા ન થાઓ. આજથી સાતમા દિવસે આ બાળકનું મૃત્યુ બિલાડીના મોટે થશે. આપ જાતે જ જોઈ શકશે કે મારું કથન સત્ય કરે છે કે વારાહમિહિરનું.' મંત્રીએ જઈને ભદ્રબાહુનું કથન રાજાને નિદિત કર્યું . રાજાએ મહેલમાંથી બધી બિલાડીઓ દૂર કરાવી. સાતમે દિવસે ઠેર ઠેર ચેકીપહેરે બેસાડી દીધું. જેથી કયાંયથી પણ બિલાડી ન આવી ન જાય. રાજકુમારને તેડીને ધાવમાતા મહેલના દ્વારમાં બેસીને દૂધ પીવડાવી રહી હતી. દરવાજાનું કડું બરાબર બેસાડેલું નહિ તેની આકૃતિ પણ બિલાડીના મુખ જેવી જ હતી. અચાનક તે મુખ કડામાંથી રાજકુમાર ઉપર પડયું અને તે જ સમયે તેના પ્રાણ નીકળી ગયા. રાજા ભદ્રબાહુના દિવ્ય જ્ઞાનથી પ્રભાવિત થયો. ભદ્રબાહુનો ઉપદેશ સાંભળીને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો. ' વારાહમિહિર અપમાનથી ઝાળઝાળ થઈ ગયો. આથી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. આયુષ્ય પૂરું થતાં તે વ્યંતર દેવ થયો. પૂર્વનું વેર યાદ રાખી તે જૈન ધર્મના અનુયાયીઓને હેરાન-પરેશાન કરવા માંડ્યો. તે સમયે ભદ્રબાહુએ “ઉવસગ્ગહર સ્તોત્ર”ની રચના કરી જેના પાઠથી તમામ ઉપસર્ગ નાશ પામ્યા. - ભદ્રબાહુ ચૌદ પૂર્વના જાણકાર હતા. તેથી તેઓ શ્રુતકેવલી કહેવાય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અતીતનાં અજવાળાં છે. “દશાશ્રુતસંઘ', “બૃહત્કલ્પ', “વ્યવહાર તથા “કલ્પસૂત્ર' એમણે રચેલાં છે. “આવશ્યક નિર્યુકિત” વગેરે દશ નિયુક્તિની રચના પણ એમણે જ કરી હતી. આવશ્યક નિર્યુક્તિ” જૈન સાહિત્યને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં સર્વ પ્રથમ રજૂ કરાયેલ અવસર્પિણી કાળમાં થઈ ગયેલા જૈન મહાપુરુષોનાં જીવનચરિત્ર ગ્રંથસ્થ થયાં છે. એમણે સવા લાખ ગાથાબદ્ધ “વસુદેવચરિત્ર” પ્રાકૃત ભાષામાં લખ્યું હતું. કહેવાય છે કે પ્રાકૃત ભાષામાં એમણે ભદ્રબાહુસંહિતા” નામને જ્યોતિષ ગ્રંથ પણ લખ્યો હતો. જે આજે અપ્રાપ્ય છે. આગમોની પ્રથમ વાચના પાટલિપુત્રમાં થઈ હતી. તે સમયે બાર વર્ષને ભયંકર દુકાળ પડ્યો. શ્રમણ સંધ દરિયાકિનારે ચાલ્યો ગયો. અનેક શ્રુઘર કાળનો કોળિયો બની ગયા. દુકાળ વગેરે કારણોને લીધે એગ્ય રીતે સૂનાં પારાયણ ન થઈ શક્યાં જેથી આગમ જ્ઞાનની કડીઓ છિન્નભિન્ન થઈ ગઈ દુષ્કાળ સમાપ્ત થયો. તે સમયે ખાસ આચાર્યો પાટલિપુત્રમાં એકઠા થયા. અગિયારે અંગેનું સંકલન કરવામાં આવ્યું. બારમા અંગના એક માત્ર જાણકાર ભદ્રબાહુ સ્વામી તે સમયે નેપાળમાં પ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. સંઘના આગ્રહથી એમણે સ્થૂલિભદ્ર મુનિને બારમા અંગ સૂત્રને પાઠ શીખવવાનો સ્વીકાર કર્યો. દશ પૂર્વ અર્થ સહિત શીખવેલ અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલતું હતું ત્યારે એક વાર આર્ય શૂલિભદ્રને મળવા માટે જ્યાં તેઓ ધ્યાન કરી રહ્યા હતા ત્યાં એમની બહેનને ચમત્કાર દેખાડવાનાં કૌતુકથી સ્થૂલિભદ્ર સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. આ બનાવથી ભદ્રબાહુએ આગળ શીખવવાનું બંધ કરી દીધું. કારણ કે તે જ્ઞાનને Page #214 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુ પચાવી શકે તેમ ન હતું. પરંતુ સંધના ખૂબ આગ્રહથી છેલ્લાં ચાર પૂર્વે શીખવ્યા તો ખરાં પણ તેના અર્થ ન દર્શાવ્યા તથા બીજા એને તેની વાચના આપવાને ચોખે નકાર કર્યો. અર્થની દૃષ્ટિએ છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુ જ છે. સ્થૂલિભદ્ર શબ્દની દષ્ટિએ ચૌદ પૂર્વી હતા અને અર્થની દષ્ટિએ દશપૂવ હતા. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત આચાર્ય ભદ્રબાહુને એકનિષ્ઠ ભક્ત હતો. તેના દ્વારા લેવાયેલાં સ્વનેનું ફળ તેઓએ બતાવ્યું હતું. જેમાં પંચમકાળની ભાવિ સ્થિતિનું રેખા ચિત્ર હતું. શ્વેતાંબર અને દિગંબર બને પંથમાં ભદ્રબાહુને એક જ્યોતિર્ધર આચાર્ય ગણવામાં આવે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ આ સ્થૂલિભદ્ર આ સ્થૂલિભદ્ર જૈન જગતમાં એવા ઉજ્જવળ નક્ષત્ર સમાન છે કે જેના જીવનતેજથી આજે પણ લેાક-જીવન પ્રકાશિત છે. મંગલાચરણમાં ત્રીજા મગળ રૂપે એમનું સ્મરણ કરવામાં આવેલ છે. તે મગધની રાજધાની પાટલિપુત્રના રહેવાસી હતા. તેમના પિતાનું નામ શકટાલ હતું, જે નંદ સામ્રાજ્યના મહામંત્રી હતા. તેઓ વિશિષ્ટ પ્રતિભાના માલિક અને રાજનીતિના પ્રખર જાણકાર હતા. જ્યાં સુધી તે વિત રહ્યા ત્યાં સુધી નદ સામ્રાજ્યને વિકાસ ઉત્તરાત્તર થતા રહ્યો. સ્થૂલિભદ્રના નાના બંધુ શ્રેયક હતા. મક્ષા વગેરે સાત બહેનો હતી. સ્થૂલિભદ્ર જ્યારે યૌવનના ઉંબરે પહોંચ્યા ત્યારે તે સમયની મહાન રૂપસુંદરી કેશા ગણકાની રૂપજાળમાં ફસાઈ ગયા. મહાપંડિત વરરુચિનાં કાવતરાંથી શ્રેયકને હાથે શકટાલનું મૃત્યુ થયું. મંત્રીપદ Page #216 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શૂલિભદ્ર ૨૭૭ ગ્રહણ કરવા માટે સ્થૂલિભદ્રને વિનંતિ કરવામાં આવી, પરંતુ પિતાના અકાળ મૃત્યુને લીધે એમને વૈરાગ્ય ઊપજ્યો હતો. એમણે આચાર્ય સંભૂતિવિજય પાસેથી દીક્ષા ધારણ કરી લીધી. પહેલા વર્ષાવાસને સમય આવ્યું. સાથી મુનિઓમાંથી એકે સિંહની ગુફામાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી, બીજાએ દષ્ટિવિષ સાપના દર ઉપર, ત્રીજાએ કૂવાની પાળ ઉપર અને સ્થૂલિભદ્ર કેશાની ચિત્રશાળામાં. ગુરુ પાસેથી આજ્ઞા મેળવીને સ્થૂલિભદ્ર કેશાના ભવ્ય મહેલ પર પહોંચ્યા. કોશા તે પિતાના પહેલાંના પ્રેમી સ્થૂલિભદ્રને જોઈને ખૂબ ખુશ થઈ. ચારે તરફ વાસનાનું વાતાવરણ હતું. કેશા ગણિકાના હાવભાવ અને ચેનચાળાથી પણ સ્થૂલિભદ્ર ચલિત ન થયા. પરંતુ છેવટે તેમના ત્યાગમય ઉપદેશથી તે જ શ્રાવિકા બની ગઈ વર્ષા–વાસ સમાપ્ત થતાં બધા જ શિષ્ય ગુરુચરણમાં પાછા ર્યા. ત્રણ શિનું “દુધકારક” તપસ્વી તરીકે આચાર્ય સંભૂતિવિજયે સ્વાગત છ્યું, સ્થૂલિભદ્ર પાછા ફર્યા ત્યારે ગુરુ સાત આઠ ડગલાં સામે ગયા અને “દુષ્કર-દુષ્કરકારક તપસ્વી” કહીને તેમનું સ્વાગત કર્યું. સિંહ ગુફાવાસી મુનિ આ જોઈને ભ પામ્યા. આચાર્યું બ્રહ્મચર્યની દુકરતા ઉપર પ્રકાશ નાખી એને સમજાવ્યું પરંતુ તેને લેભ દૂર ન થયો. બીજા વર્ષે સિંહ-ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને ત્યાં પહોંચ્યા. વેશ્યાએ મુનિનું પારખું કરવા માટે જેવું કટાક્ષ બાણ છોડયું કે મુનિ ઘાયલ થઈ ગયા અને વ્રત ભંગ કરવા માટે તૈયાર થઈ ગયા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અતીતનાં અજવાળાં કોશાએ મુનિને પાઠ ભણાવવા માટે નેપાલ-નરેશ પાસે રહેલ રત્ન-કમળ લાવવા વિનંતિ કરી. મોહમાં અંધ બનેલા મુનિ વર્ષાવાસમાં જ નેપાળ પહોંચ્યા. રાજા પાસેથી રત્ન-કામળો લઈને પાછા ફરતા મુનિને રસ્તામાં ચરોએ ખૂબ દુઃખ આપ્યું. માર્ગનાં સેકડો કષ્ટોને સહન કરતા તેઓ ફરી પાટલિપુત્ર પહોંચ્યા. પ્રસન્નતાથી વેશ્યાને રત્નજડિત કામળો અર્પણ કર્યો. વેશ્યાએ રત્ન-કામને લઈને ગંદા પાણીની નીકમાં તેને ફેંકી દીધો. આ જોઈને સાધુ પિતાના ઉપર કાબૂ ગુમાવી બેઠે. તેમણે તિરસ્કારપૂર્ણ ગુસ્સાથી કહ્યું : “જે રત્ન-કામળો ખૂબ જ મુશ્કેલીથી મેળવાય છે તેને ગંદી નાલીમાં નાખતાં તને શરમ નથી આવતી ? વેશ્યાએ લાગલે જ જવાબ દીધો : “રત્નજડિત કામળાથી પણ વધુ કિંમતી સંયમ રન છે, તેને ક્ષણિક વાસના માટે ભંગ કરવાથી શું સંયમ રત્ન ગંદી નાકમાં નાખવા બરાબર નથી થતું ?” વેશ્યાના એક જ વાકથી સિંહ-ગુફાવાસી મુનિ ધ્રૂજી ઊઠ્યા. તેમને પિતાની ભૂલ સમજાઈ તેમને સદ્ગુરુદેવના કહેવાનું રહસ્ય જણાઈ ગયું. ગુરુદેવની પાસે જઈને તેમણે ક્ષમા માગી. આચાર્ય સ્થૂલિભદ્રનું મહત્ત્વ કામવિજેતા હોવાને લીધે જ નહિ, પરંતુ પૂર્વધારી હોવાને લીધે પણ રહ્યું છે. - વીર સંવત ૧૧૬ માં એમને જન્મ થયો. ત્રીસ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સાધારણ મુનિ તરીકે રહ્યા. અને પિસ્તાલીસ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્યના પદ ઉપર ૯૯ વર્ષનું આયુષ્ય ભોગવીને વૈભારગિરિ પર્વત ઉપર પંદર દિવસના ઉપવાસ કરીને તેઓ વીર સંવત ૨૧૫માં સ્વર્ગે સિધાવ્યા. Page #218 -------------------------------------------------------------------------- ________________ આર્ય વજસ્વામી અવની દેશમાં ડુબવન નામે ગામ હતું. ત્યાં ઈબભપુત્ર ધનગિરિ રહે. ધનગિરિ એક ધર્મપરાયણ માણસ હતો. ધનપાલ નામના શ્રેષ્ઠીએ પિતાની સુપુત્રી સુનન્દાને વિવાહ ધનગિરિ સાથે કરવાનું વિચાર્યું. જ્યારે ધનપાલન પ્રસ્તાવ ધનગિરિ સમક્ષ આવ્યો ત્યારે તેણે સ્પષ્ટતાથી પ્રસ્તાવને અસ્વીકાર કરતાં કહ્યું કે હું વિવાહ નહિ કરું, સંયમ ધારણ કરીશ. ધનપાલના અતિશય આગ્રહને વશ થઈ ધનગિરિને સુનંદા સાથે પરણવું પડયું, તેનું મન સંસારમાં ન ચુંટયું. પિતાની સગર્ભા પત્નીને ત્યાગ કરીને તેણે આર્ય સિંહગિરિ પાસેથી દીક્ષા લીધી. ત્યારબાદ સુનંદાને પુત્ર અવતર્યો. મોટા થઈને બાળકે સ્ત્રીઓના મુખે સાંભળ્યું હતું કે તેના પિતા ધનગિરિએ દીક્ષા લીધી છે. આ સાંભળતાં જ બાળકને આત્મ-સ્મરણ થયું. તેણે વિચાર્યું મારા પ્રત્યે માતાને અપાર હેત છે, કારણ કે માત્ર હું અ-૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અતીતનાં અજવાળાં જ તેની આંખોને તારો છું. મોહને લીધે માતા કયારે ય મને દીક્ષા લેવાની સંમતિ નહિ આપી શકે, આથી માતાના મોહને ઓછું કરવા માટે તે રાતદિવસ જોરશોરથી રડવા લાગે. માતા સુનન્દાને ન બેસવામાં સુખ હતું ન ખાતા. તે બાળકથી ખૂબ હેરાન થઈ ગઈ આર્ય સિંહગિરિ પરિભ્રમણ કરતા કરતા તુમ્બવનમાં પધાર્યા. જ્યારે ધનગિરિ ભિક્ષા લેવા જવા માટે તૈયાર થયા ત્યારે સારાં શુકન જોઈને આર્ય સિંહગિરિએ પિતાના શિષ્યોને આજ્ઞા કરી કે ભિક્ષામાં જે પણ સચિત્ત અને અને અચિત્ત વસ્તુ મળી જાય તે વિચાર કર્યા વગર સ્વીકારી લેજે. બીજી જગ્યાઓએ ભિક્ષા લીધા પછી ધનગિરિ સુનંદાને ત્યાં પહોંચ્યા. સુનન્દા છોકરાથી કંટાળી ગઈ હતી. જેવું ભિક્ષાપાત્ર આગળ ધરવામાં આવ્યું કે તુરત જ આવેશમાં આવીને સુનન્દાએ બાળકને પાત્રમાં મૂકી દીધું. અને બોલીઃ “આપ તો ચાલ્યા અને આને પાછળ મૂકતા ગયા. રોઈ રોઈને એણે મને હેરાન કરી દીધી છે. હવે આ૫ આને લઈ જાઓ.’ ધનગિરિ ઃ “સુનન્દા ! આ નિશ્ચયે તું લાગણીના આવેશમાં કરી રહી છે. પાછળથી તારે વિચારવું ન પડે એ પહેલેથી જ સમજી લેજે.” સુનન્દા : “મેં ખૂબ સારી રીતે વિચારી લીધું છે. મને હવે આની જરૂર નથી. એને આપ જ લઈ જાઓ.’ * ધનગિરિએ છ માસના છોકરાને લઈ લીધું અને લાવીને Page #220 -------------------------------------------------------------------------- ________________ આ વજ્રસ્વામી ૨૧૧ ગુરુને સોંપી દીધા. ખૂબ વજનદાર હૈાવાથી બાળકનું નામ આચાર્યોએ વજ રાખ્યુ. પાલન-પોષણ માટે તેને એક ગૃહસ્થને આપી દેવામાં આવ્યું, શ્રાવિકાની સાથે તે ઉપાશ્રય જવા લાગ્યા. સાધ્વીઓના સંપર્કમાં રહેવાથી અને હુંમેશાં સ્વાધ્યાય સાંભળવાથી તેને અગિયારે અંગ માઢે થઈ ગયાં. હવે બાળક ત્રણ વર્ષના થયા ત્યારે સુનન્દાએ ફરીથી ધનગિર પાસેથી પુત્રની માગણી કરી. ધનગરએ કહ્યું : ‘ હવે અમે તે પાછે ન આપી શકીએ.' સુનન્દાએ રાજા પાસે જઈ તે પ્રાર્થના કરી કે મારેશ પુત્ર મને મળવે જોઈ એ. રાજાએ આદેશ આપ્યો કે રાજસભામાં એક તરફ એના પિતા ખેસે અને બીજી બાજુ તેની માતા બેસે. વચ્ચે બાળક રહે. માતા પહેલાં બાળકને પેાતાની પાસે ખેલાવે. જે બાળક માતાના એલાવવાથી તેની પાસે ચાલ્યા જાય તે તેના પર માતાના અધિકાર રહેશે. જો પિતાના મેાલાવવાથી એમની પાસે જાય, તે પિતાના. સુનન્દા, મુનિ ધર્નાર તથા વને રાજસભામાં ખેલાવવામાં આવ્યાં. સુનન્દા પોતાની સાથે જાતજાતનાં રમકડાં લઈ ગઈ હતી. સેવા–મીઠાઈઓ અને વસ્ત્રાભૂષણ લઈ ગઈ હતી. એ બધુ બતાવીને વજ્રતે પેાતાની પાસે મેલાવવા માંડી. પરંતુ વચ્ચે તે તરફ આંખ ઊંચી કરીને ય જોયું નાંહ, જ્યારે ધનરએ પોતાના હાથમાં રજોહરણ બતાવીને વજ્રને બોલાવ્યા તે તેણે દોડીને રજોહરણ ઉપાડી લીધું. આથી રાજાએ નિર્ણય આપ્યો કે વજ્રને મુનિ ધગિરિને જ સોંપવામાં આવે. Page #221 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં આ જોઇને સુનન્દાને વૈરાગ્ય ઊપજ્યું અને તેણે પણ દીક્ષા લીધી. ગ્રંથાકારેનુંમન્તવ્ય છે કે વકુમારે પણ ત્રણ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી. ૨૨ જ ભકદેવે અવન્તીમાં વજ્રમુનિની પરીક્ષા લીધી. દેવે એક મોટો સાઈ બનાવીને પડાવ નાખી આહાર માટે મુનિને પ્રાર્થના કરી. ગુરુની આજ્ઞાથી વજ્રમુનિ સાવાહની સાથે જ આહાર માટે ગયા. દેવ ઘેવર લઈને મુનિને વહેારાવવા લાગ્યા. મુનિએ એમના તરફ જોયું. આંખા મટકું ય નહોતી મારતી. એમણે આહાર લેવાની ના કહી. દેવે એમની પ્રતિભા જોઇ નાની ઉ ંમરમાં જ વૈક્રિયલધિ અને આકાશગામિની વિદ્યાએ આપી. એકવાર ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ પડયો. તે સમયે વિદ્યાના જોરે તે શ્રમણસ ધને લિગ પ્રદેશમાં લઈ ગયા હતા. જ્યારે વજ્રમુનિ આઇ વર્ષના થયા ત્યારે એક દિવસ આચાર્ય બધા સાધુ સાથે બહિર્ભૂમિ અર્થે ગયા. વજ્રમુનિ એકલા જ ઉપાશ્રયમાં હતા. સ તેનાં સાધતાને સામે રાખી તેમને આગમાને અભ્યાસ કરાવવા લાગ્યા. અધ્યયનની શૈલી ખૂબ જ સુંદર હતી. આચાર્ય આવ્યા, તેમણે મકાનની બહાર જ ઊભા રહીને સાંભળ્યું, અત્યન્ત પ્રભાવિત થયા. ત્યાર પછી તેમણે બધાં જ શાસ્ત્રોનુ અધ્યયન કરાવ્યું. વજ્રમુનિની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને પાંચસા મુનિ એમના સંધમાં સામેલ થયા. પાટિલપુત્રન! નગરોડ ધનદેવની લાવણ્યવતી હતી. લેાકેાના મુખે તેણે ભવ્ય રૂપમી પ્રશંસા સાંભળી હતી. પુત્રી રુકિમણી અનુપમ વજ્રસ્વામીના દિવ્ય અને એમના ગુણાની ચર્ચાએ Page #222 -------------------------------------------------------------------------- ________________ આ વજ્રસ્વામી ૨૧૩ સાંભળી હતી. તેણે એ પ્રતિજ્ઞા લીધી કે વળવામી સિવાય ખીજા કોઇને પણ હું પતિ તરીકે નહિ સ્વીકારું. એક વખત વજ્રસ્વાની પાટલિપુત્ર પધાર્યાં. ધનશ્રેષ્ડીએ પણ પુત્રીની સાથે કરાડાનુ ધન દહેજમાં આપવાા પ્રસ્તાવ મૂકો, પરંતુ લેશમાત્ર પણ તેએ કંચન અને કામિનીના મેહમાં ફસાયા નહિ, ઊલટા રુકિમણીને ઉપદેશ આપી દીક્ષા દીધી. ઈસવી સન ૬૫૬ માં ચીની યાત્રી છુ એન સાંગ ભારત આવ્યો હતો. નાલન્દાથી તે પોતાના દેશ પાછે જવા ઇચ્છતા હતા, પરંતુ લાચાર હતા, એક સમયે વસ્વામીએ તેને કહ્યું : ‘તમે ચિન્તા ન કરો. આસામને રજા કુમાર તથા કાન્યકુબ્જને રાજા શ્રી તમને મદદ કરશે. રાજા કુમારો દૂત તમને લેવા માટે આવી રહ્યો છે.’ વળવામીની આ ભવિષ્યવાણી સંપૂર્ણ સાચી સાબિત થઈ. હ્યુએન સાંગે પેાતાના યાત્રા પુસ્તકમાં ભવિષ્યવેત્તા તરીકે એમના ઉલ્લેખ કર્યો છે. C મહાન એક વાર વજ્રસ્વામીને કફના રાગ થઈ ગયા. તે માટે એમને સ્ડને! ટુકડો ભાજન પછી લેવા માટે કાનમાં રાખી મૂકયો હતેા. પરંતુ તેઓ એ લેવાનું વીસરી ગયા. સાંધ્ય પ્રતિક્રમણૢ સમયે વંદન કરતી વખતે તે નીચે પડી ગયેા. પોતાના અંતિમ સમય પાસે આવ્યો છે એમ સમજી તેમણે પોતાના શિષ્ય વસેનને કહ્યુંઃ < બાર વર્ષનો દુકાળ પડશે. આથી તમે સંધની સાથે સૌરાષ્ટ્ર અને કાંકણ પ્રદેશમાં જાએ. હું રથાવત' પર્વત પર અનશન કરવા જાં હ્યું. જે દિવસે તમને લક્ષમૂલ્યવાળા ચેખામાંથી ભિક્ષા મળે તેને ખીજે દિવસે સુકાળ થશે. આમ કહી આચાર્ય સંથારા કરવા ચાલ્યા ગયા. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અતીતનાં અજવાળા વાસ્વામીને જન્મ વીર નિર્વાણ સંવત ૪૯૬માં થયું હતું. ૫૦૫માં દીક્ષા લીધી, ૫૩૬માં આચાર્યપદ પર વિરાજમાન થયા અને ૫૮૪માં સ્વર્ગે સિધાવ્યા. આર્ય વજીસ્વામીના પટ્ટ પર આર્ય વજસેન આવ્યા. વાસ્વામીની ભવિષ્યવાણી અનુસાર તે સમયે ભયંકર દુષ્કાળ. પડ્યો. નિર્દોષ ભિક્ષા મેળવવી પણ દુષ્કર થઈ ગઈ જેના કારણે ૭૮૪ શ્રમણ અનશન કરીને પરલેકવાસી થયા. ભૂખથી બધા જ તરફડવા લાગ્યા. જિનદાસ શ્રેષ્ઠી એ એક લાખ સોનામહોરોથી એક ખેબ અનાજ ખરીદ્યું. તે દળિયામાં વિષ મેળવવાની તૈયારી જ કરતો હતો ત્યાં આચાર્ય સ્વામીના કહ્યા પ્રમાણે આચાર્ય વજસેને સુકાળની જાહેરાત કરી અને બધાના. પ્રાણની રક્ષા કરી. બીજે દિવસે અનાજથી ભરેલાં જહાજે આવી ગયાં. જિનદાસે તે અનાજ ખરીદી લીધું અને ગરીબ માણસને મફત વહેંચી દીધું. થોડા સમય પછી વરસાદ થયો અને બધે જ આનંદની ઉર્મિઓ ઊછળવા લાગી. વસ્વામીના ચમત્કારના અનેક પ્રસંગે જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્ર જે સમયે ચિત્રકૂટ (ચિતેાડી) ઉપર રાણા જિતારીનુ રાજ્ય હતું તે સમયે અગ્નિહોત્રી બ્રાહ્મણ કુળમાં આચાર્ય હરભદ્રસૂરિના જન્મ થયે. તે પ્રતિભાવાન હતા. તેમણે ચૌદ વિદ્યામાં પૂ પ્રવીણતા હાંસલ કરી હતી. નાની ઉંમરમાં જ યોગ્યતાને લીધે રાજપુરાહિત પદને શેાભાયમાન કર્યું હતુ, એમને અભિમાન થયુ કે મારા જેવુ આ જગતમાં કોઈ વિદ્વાન નથી. મેં દિગ્ગજ કહેવાતા મેાટા મેાટા વિદ્વાનોને પરાજિત કરી નાંખ્યા છે. તે પોતાના હાથમાં જમ્મુરૃક્ષની ડાળી રાખતા, જમ્મુદ્રીપમાં એમના સમાન કોઇ બીજો વિદ્વાન નથી એ બાબતના પ્રતીક તરીકે એ ડાળી હતી. જ્ઞાનની અધિકતાથી પેટ ફાટી ન પડે એટલા ખાતર તે પેાતાના પેટ ઉપર સાનાને પટ્ટો બાંધી રાખતા. તેઓ પ્રખર ચર્ચાવાદી હતા. પોતાની સાથે તે હંમેશાં કોદાળી, જાળ અને નિસરણી રાખતા. આ માટે પૂછે તો કહેતા : કોઈ કારણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અતીતનાં અજવાળાં શાસ્ત્રાર્થમાં પરાજિત થઈને કઈ પ્રતિવાદી જે પાતાળમાં ચાલ્યો જાય તે હું કેદાળીથી જમીન ખોદીને તેને બહાર કાઢી લઉં, જે પાણીમાં નાસી જાય તે જાળ નાંખીને તેને બહાર કાઢી લઉં, જે આકાશમાં ઊડી જાય તે સીડી ઉપર ચડીને તેને નીચે ઉતારી લઉં.' આટલે અહંકાર હોવા છતાં પણ તેમણે એક પ્રતિજ્ઞા લઈ રાખી હતી કે જે તેમના વિનય અને જ્ઞાન-તૃષાની સાક્ષી હતી. એ પ્રતિજ્ઞા હતી : “જેના દ્વારા ઉચ્ચારાયેલ વાક્યને અર્થબોધ હું નહિ કરી શકું તેને શિષ્ય બની જઈશ.’ આ પ્રતિજ્ઞાએ એમના જીવનની દિશા જ બદલી નાંખી. - એક વાર પાલખીમાં બેસી તેઓ રાજમહેલથી ઘેર જઈ રહ્યા હતા. પાલખીની સાથે સેંકડે માનવીઓ પણ હતા. જેઓ “સરસ્વતી’– કંઠાભરણ, વૈયાકરણપ્રવણ, ન્યાયવિદ્યાવિચક્ષણ, વાદિમતંગજ કેસરી’ વગેરે બિરદાવળીઓથી વાતાવરણને ગજાવી રહ્યા હતા. તે સમયે શ્યામ રંગને એક જબરજસ્ત હાથી પાગલ થઈ ગયે હતું જે પ્રજાને પોતાના પગથી કચડતો આવી રહ્યો હતો. રાહુ બૂમો પાડવા લાગ્યા : ભાગો, દોડ, પકડો.” બિરદાવલી બોલનારા અને પાલખી ઉઠાવનારા બધા જ છૂમંતર થઈ ગયા. રાજપુરોહિત હરિભદ્ર એકલા જ રહી ગયા. તેઓ તે સમયે એક ઉપાશ્રય પાસે ઊભા રહ્યા. સાવીઓ સ્વાધ્યાય કરી રહી હતી. એમના મુખોથી એક ગાથાનાં ઉચ્ચારણ સરી રહ્યાં હતાં : Page #226 -------------------------------------------------------------------------- ________________ આથાય હરિભદ્ર ‘વિક દુગ્ગ’હરે પગ, પગ ચક્રી કેસ વે! ચક્કી, કેસવ ચક્કી, કેસવ દુચકી, કેસી અ ચક્કી અ.’ અ પદ્ય હરિભદ્રના કાને અથડાયુ, એમણે તેને ત કર્યો પરંતુ તેનું હાર્દ ન પકડી શકયા. તેએ ખિજાઈ ગયા. તેમણે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યાં. ઉપાશ્રયમાં બૃહદ્ગચ્છના આચાય જિનભદ્રસૂરિના શિષ્યા યાકિની મહત્તરા રોકાયેલ હતી. સૂર્ય અસ્ત થઈ ગયેલ તેથી મકાનમાં પુરુષને આવતે બ્લેઇ ને તેણે પડકાર કર્યાં. હરિભદ્રે પૂછ્યું : ‘ હમણાં આપ કચકાટ શુ કરી રહ્યાં હતાં ?' મહત્તરા યાકિનીએ કહ્યું : ભીનુ આંગણું કરે છે.’ ૨૧૭ કચકચાટ તે છાણથી લીપૈકુ હરિભદ્રનું અભિમાન થેાડું ઢીલુ પડયુ. તેણે નમ્રતાથી કહ્યું : કૃપા કરીને આપ મને પેલી કંડિકાના અર્થ બતાવા તે જાણવા માટે હું ખૂબ ઉત્સુક છું. મહત્તરા યાકિનીએ કહ્યું : ‘ જો આપને તત્ર જિજ્ઞાસા થતી હોય તે। અમારા આચાર્ય જિનભદ્રસૂરિ આ નગરમાં વાં–વાસ માટે બિરાજમાન છે. તેએ આપને વિશેષ ક્ષેધ પ્રદાન કરી શકશે આથી આપ ત્યાં જાઓ.’ હરિભદ્ર : આપ ચાલો, એમની સાથે મારા પરિચય કરાવી આપે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અતીતનાં અજવાળાં યાકિની મહત્તરા : ' રાત્રિના સમયે અમે ખાસ શારીરિક વેળા જ હું એમની સાથે કારણ સિવાય બહાર જતાં નથી, પ્રભાત આપને પરિચય કરાવી દઈશ.' રાજ પુરાહિત હરિભદ્રને આખી રાત ઊંધ જ ન આવી. તેઓ એ જ ગાથાનું મનન કરતા રહ્યા. સવાર થતાં જ યાકિની મહત્તરા સાથે આચાર્યના ચરણામાં હાજર થયા અને પોતાની જિજ્ઞાસા રજૂ કરી. આચાર્યે એમને પોતાની પ્રતિજ્ઞા યાદ દેવડાવી અને કહ્યું : ‘ આ ગાથાનેાં અર્થ પૂર્વાપર સંબંધોથી જ જાણી શકાય છે. તે માટે આહુતી દીક્ષા અને વિશિષ્ટ તપના સ્વીકાર કરવા પડશે.' હરિભદ્ર સાચા જિજ્ઞાસુ હતા. તેમણે આનાકાની કર્યા વગર જે પણ શરતા હોય તે સ્વીકારવાનું કબૂલ કર્યું. જિનદ્રસૂરિ સમયજ્ઞ હતા એમણે હરિભદ્રને દીક્ષા આપી. તેએ સાધના અને જ્ઞાનમાં લીન થઈ ગયા. તીવ્ર બુદ્ધિ અને સખત મહેનતના સમન્વયથી ઘેાડા જ સમયમાં તેએ જૈન સિદ્ધાંતના પ્રખર જ્ઞાતા વ્યાખ્યાતા અને અનુસંધાતા બની ગયા. એનના દરેક કાર્યમાં સાધનાનું ગૌરવ ચમકવા માંડયું. એમને મેળવીને જૈન સંઘને વધુ ગૌરવ પ્રાપ્ત થયું. યોગ્ય પુત્ર અને યોગ્ય શિષ્ય મેળવીને પિતા અને ગુરુને વધુ આનંદ થાય છે. આચાય જિનભદ્રે હરિભદ્રની યોગ્યતા જાણીને એમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આચાર્ય હરિભદ્રને હંસ અને પરમહંસ નામના બે ભાણેજો. Page #228 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્ર સટ હતા. એક વાર પિતાના વ્યંગબાણથી દુ:ખી થઈ ને તેએ ધરની બહાર નીકળી ગયા. આ સમયે શૌચભૂમિ માટે આચાર્ય હરિભદ્રને એ તરફ જવાનું થયું. ચિન્તાગ્રસ્ત જોઈ ને કારણ પૂછતાં એમણે કહ્યું કે આવા ગૃહસ્થાશ્રમ કરતાં તે સાધુ થઈ જવું ઉત્તમ છે. આપ સ્વીકાર કરે તે! અમે તૈયાર છીએ. " હરિભદ્રઃ જો તમારી ભાવના મજબૂત હોય તે હું દીક્ષા આપી શકું છું.’ આચાર્ય હરિભદ્રની સંમતિ મેળવીને હુસ તથા પરમહંસ ખૂબ રાજી થયા. એમણે દીક્ષા લીધી. બ ંને બાળકે પ્રતિભાશાળી હતા. પાઠને તુરત જ કંઠસ્થ કરી લેતા. એક વાર પ્રમાણ શાસ્રા પ્રસંગ ચાલતા હતા. આચાર્ય એ કહ્યું : ' બૌદ્દોનુ પ્રમાણશાસ્ર ખૂબ જ અઘરું છે. મારી અંતરની ઈચ્છા છે કે મારા શ્રમણ આ બાતમાં વધુ યાગ્યતા મેળવે.' હુંસ અને પરમહંસને મહાન પ્રતિભાની સાથેાસાથ સાહસિકતા પણ વારસામાં મળી હતી. એમણે નમ્ર વિન ંતિ કરી. કે ‘જો આપ અમને આજ્ઞા આપે તે અમે તે દુર્ગંધ શાસ્ત્રને પણ સરળ કરી શકીશું.' હરિભદ્ર : આ મહાન કામ અહીં ન થઈ શકે. આ માટે તે બૌધ–વિહારમાં છૂપાવેશે રહી અભ્યાસ કરવા પડશે.’ હંસ-પરમહંસ : ‘ કૃપા કરીને એ દર્શાવા કે આ પ્રકારને બૌદ્ધ વિહાર કયાં છે? જયાં અમે જઈ શકીએ.' આથી હું તમને તે માટે રા હરિભદ્ર : આ દુઃહાહસ છે, ન આપી શકું.’ Page #229 -------------------------------------------------------------------------- ________________ અતીતનાં અજવાળાં થોડો સમય મૌન રહીને હંસ–પરમહંસે ખૂબ જ નમ્રતાથી વિનંતિ કરી : “આચાર્યપ્રવર ! અમે તે કારણ જાણવાની ઇચ્છા રાખીએ છીએ.” આચાર્ય હરિભદ્રનું વદન કમળ ગંભીર બની ગયું. તેઓ થોડી ક્ષણે સુધી વિચાર કરતા રહ્યા. છેવટે તેમણે કહ્યું : “મારું નિમિત્તશાસ્ત્ર કહે છે કે ત્યાં કંઈક ખરાબ બનવાની આશંકા છે. આથી તમે અહીં જ અભ્યાસ કરો.” હંસ-પરમહંસે કહ્યું : “ ગુરુદેવ! આપનું મંગલમય શુભનામ અમારે માટે અનિષ્ટનાશક મંત્ર છે. અમને દઢ વિશ્વાસ છે કે એની સામે કઈ જ પિન ઊભું રહી શકશે નહિ. આપ પ્રસન્નતાપૂર્વક અમને આશીર્વાદ આપ કે જેથી અમે જલદીથી સફળતા મેળવી પાછા ફરીએ. નિમિત્તશાસ્ત્ર અને શકુન શાસ્ત્રના આધારે વિચાર કરતાં આચાર્ય હરિભદ્રનું મન એમને આજ્ઞા આપતાં રેકી રહ્યું હતું. આ તરફ હંસ–પરમહંસની બાળ હઠ તુરત જ જવા માટે વ્યગ્ન થઈ રહી હતી. જ્યારે શિષો કોઈ પણ પરિસ્થિતિમાં રોકાવા માટે તૈયાર ન થયા તો નિમિતિને સ્વીકાર કરી હરિભદ્ર રૂધાયેલા કંઠે એમને આદેશ આવે. બંને મુનિ આચાર્યની આજ્ઞા અને આશિષ મેળવી ખૂબ જ છૂપી રીતે ત્યાંથી ચાલતા થયા. બીદ્ધ-વિહાર ઘણે દૂર હતે. દુર્ગમ પર્વત, ભયંકર જગલે અને વિષમ નદી પાર કરી તેઓ ત્યાં પહોંચ્યા. વિનયી સ્વભાવ અને વાક્યાતુર્યને લીધે Page #230 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભક ૨૨૧ એમને તુરત જ બૌદ્ધ-વિહારમાં સ્થાન મળી ગયું. ભોજન માટે વિશાળ, દાનશાળા હતી. રહેવા માટે સુંદર નિવાસ હતા. બૌદ્ધ આચાર્ય ત્યાંના અધ્યાપક હતા, જેમનામાં વિદત્તાની સાથે સાથ. વાત્સલ્ય પણ હતું. હજારે વિદ્યાથીઓ તે બૌદ્ધ-વિહારમાં ભણતા. હતા. છૂપા વેશમાં રહેલ વ્યક્તિ પિતાને લાંબા સમય સુધી છૂપાવી ન શકે, ક્યારેક તે એની પોલ ખૂલી જ જાય છે. હંસ અને પરમહંસ બંને અભ્યાસમાં રત હતા. એમની તીવ્ર મેધાથી આચાર્ય ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે તેઓ સહ અધ્યયનમાં મગ્ન થઈ જતા ત્યારે બંને એકાંત શાંત સ્થળમાં બેસીને શીખેલા પાઠનું પુનરાવર્તન કરતા તથા બૌદ્ધ પ્રમાણશાસ્ત્રનાં દૂષણોની નોંધ કરતાં કરતાં જૈન તર્કોને પણ તેમાં સમાવેશ કરતા. એમને આ કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. તેઓ સંપૂર્ણ જાગૃત હતા. પરંતુ વિધિ-નિર્માણની પ્રબળતાને લીધે હંસ અને પરમહેસે લખેલાં પાનાં આંધી-તોફાનને લીધે ઊડી ગયાં. એમને આ બાબતની ખબર ન પડી. એ પાનાં બીજા વિદ્યાર્થીઓને મળ્યાં, પરંતુ તેઓ સમજી ન શક્યા કે જૈન અને બૌદ્ધ પ્રમાણશાસ્ત્રને લગતા આ તર્કોનું રહસ્ય શું છે તેઓ થોડા વિમાસણમાં પડ્યા. એમણે એ પાનાં આચાર્ય સમક્ષ રજૂ કર્યા, આચાર્યને એ સમજતાં વાર ન લાગી કે જેના પ્રમાણશાસ્ત્રના મજબૂત તેના આધારે આધારે આ પ્રમાણેને પરાજિત કરવાને આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આચાર્યું જેના પ્રમાણ શાસ્ત્રનું ખંડન કરવા ઈચ્છયું, પરંતુ તેઓ એમ ન કરી શકથા. એમને ખાતરી થઈ કે જેન તર્ક વધુ શક્તિશાળી છે. એમ લાગે છે કે છૂપા વેશમાં કેઈ જેન અહીં અભ્યાસ. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અતીતનાં અજવાળાં કરી રહ્યા છે. જો તેને પકડવામાં નહિ આવે તે તે બૌદ્ધ સંધને ખૂબ ઘાતક સાબિત થશે. આચાર્યની આંખેા લાલ થઈ ગઈ, એમની રક્તવાહિનીઓમાં વહેતાં લોહીને વેગ વધી ગયા. તેઓ મનમાં જ ગણગણ્યા : “ જોયું. આ લાકાનુ દુ:સાહસ ! છુપા–વેષમાં રહીને બૌદ્ધ–સધનુ આટલું ભયંકર અપમાન કરી રહ્યા છે. શું એને ખબર નથી કે અહીના રાજા બુદ્ધને પરમ ઉપાસક છે. જો તેને ખબર પડી જશે તે તે રાત્રુને સંપૂર્ણ નાશ કરશે.’ થોડી ક્ષણો સુધી આચાર્યં ચિંતન કરતા રહ્યા. છેવટે યુક્તિથી એમને ખબર પડી ગઈ. એમને મારી નાખવાને તેએ વિચાર કરતા જ હતા, ત્યાં હંસ અને પરમહંસ અને ત્યાંથી નાસી ગયા. એમના પીછે! કરવામાં આવ્યેા. હુંસને રસ્તામાં જ મારી નાંખવામાં આવ્યા. પરમહંસ રાજા સૂરપાલની મદદથી આચાર્ય હરિભદ્રની પાસે પહોંચ્યા તથા આચાર્યને વિતક કથા કહેતાં મૃત્યુ પામ્યા. આ બનાવથી બૌદ્ધો પ્રત્યે હરિભદ્રના મનમાં ક્રોધનો દાવાનળ સળગી ઊઠ્યો. તે વેર લેવા માટે રાજ સૂરપાલ પાસે ગયા. ત્યાં બોદ્ધોની સાથે એમને શાસ્ત્રાર્થ થયા. શાસ્ત્રામાં શરત એ હતી કે હારી જાય તેને ઊકળતી કડાઈમાં પડવું પડશે. પરાજિત થવાથી અનેક બૌદ્ધ પડિતાના પ્રાણાની આહુતિ આપવી પડી. જ્યારે આચાય જિનભદ્રસૂરિને એ વાત માલૂમ પડયુ ત્યારે એમણે શિષ્યા સાથે ગાથા મેકલી જેમાં એ જીવનું વર્ણન હતુ. એક ક્રોધને લીધે અનત સંસારમાં ભટકે છે અને બીજો ક્ષમા આપીને મુક્તિને વરે છે. આ ગાથા વાંચતાં જ એમનાં મનમાં પોતાના દુષ્કૃત્ય પ્રત્યે પદ્મતાપ થયો. ૧૪૪૪ બૌદ્ધોના નાશની જે ભયંકર સંકલ્પ તેમના મનમાં હતેા તેને ત્યાગ કરીને તેઓએ પ્રાયશ્ચિતરૂપે Page #232 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભક ૨૨૩ ૧૪૪૪ ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કરી અને આ ગાથાઓના આધારે “સમરાઈગ્ય કહા' નામના ગ્રંથની રચના કરી. રાજેશ્વર સૂરિએ “પ્રબન્ધકેશમાં તથા મુનિ ક્ષમાકલ્યાણજીએ ખતર ગ૭ પટ્ટાવલિ'માં બૌદ્ધો સાથેના શાસ્ત્રાર્થનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ મંત્રો દ્વારા એમના નાશની વાત કહી છે. સાથે જ હરિભદ્રના ક્રોધને શાંત કરવાનું શ્રેય જિનભદ્રને ન આપતાં યાકિની મહત્તરાને આપ્યું છે. આચાર્ય હરિભદ્દે મહત્ત્વના જૈન સાહિત્યનું સર્જન કરીને ધર્મની ખૂબ જ સેવા કરી છે–મહત્તા વધારી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૭-૨૫ ધાર્મિક પુસ્તક અને આખ્યાને પરીક્ષિત આખ્યાન નૌતમકાન્ત સા. વિલાસી ૬-૦૦ નળ–દમયંતી આખ્યાન ૬–૨૫ જાલંધર આખ્યાન ૬-૨૫ હરિશ્ચંદ્ર -તારામતી આ ખ્યાન ૬-૭૫ ચંદન-મલયાનિરિ આખ્યાન મેનાવતી–ગોપીચંદ આખ્યાન ભર્તુહરિ–પિંગલા આખ્યાન નવનાથ આખ્યાન ભા. ૧-૨ ૧૩-૦૦ ગરખ–મચ્છિન્દ્ર આખ્યાન ૬-૫૦ સંત દેવીદાસ આખ્યાન જેસલ તોરલ જયદુર્ગા ૫–૫૦ ભક્તિસાગર ભા. ૧-૨ અભરામ ભગત ૧૦-૦૦ શારદાભજનસિંધુ પંચતંત્ર શાંતિ પરોપકારી ૨૦-૦૦ ભકિતરસ કિર્તનમાળા પુરુષોત્તમલાલજી મહારાજ ૫-૦૦ દેવગીતા શ્રી ડાહ્યાભાઈ રામચંદ મહેતા પ-૦૦ જયદુર્ગા શ્રી કાન્ત વ્યાસ ૫-૫૦ ધર્મ અને સંસ્કૃતિ સંપાદક દેવેન્દ્રમુનિ શાસ્ત્રી ૯-૦૦ ચિંતનની ચાંદની - ૭-૫૦ બોલતાં ચિત્ર દેવેન્દ્ર મુનિ ૩-૦૦ સફલ જીવન શ્રી પુષ્કર મુનિ ૭-૫૦ આદર્શ ગૃહસ્થાશ્રમ સંતબાલજી ૧૦-૫ જગદંબાના પત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુ જ છાતી સાહિત્યનાં અતિ હામિ હું પા શિન્ને વીરની વાર્તા 1 થી 5 તારાચંદ્ર છે. અડાલજ 70 -00 વીરાંગનાની વાતો 24-25 ખાંડાના ખેલ 15-50 નરબંકા 1 0 0 0 વીર જગદેવ કાઠીયાવાડની દ ત કથા 11-50 દંભી દુનિયા 11-50 પ્રેમપ્રભાવ 9-57 સૌરાષ્ટ્ર ની પ્રેમકથા એ. તારાચંદ્ર અડાલજા 15-0 0 યુગપુરૂષ પતંજલિ જેઠાલાલ ત્રિવેદી 14-50 ભગવાન પતંજલિ 14-0 0 ગ્રીસની રાજકન્યા 14-0 0 પુમિત્ર કલ્કી 14-00 અતિપતિ વિક્રમ 15-00 મહારાજ ચક્ર પાલિત નૌતમકાત સાહિત્યવિલાસી 13-0 સેનાપતિ ભટ્ટાર્ક 1-2 24-50 સમ્રાટ શાલીવાહને | 15-50 રા'ગજરાજ ધનશ કર ત્રિપાઠી 10 - 0 0 ખમા અન્નદાતા થાઇવેન્દ્ર દામાં ‘ચદ્ર’ -25 વિશ્વ વિજ્ઞાનીઓ 1-2 ધીરજલાલ ગજર 21-50 વીર વિક્રમાદિત્ય ચંદ્રકાન્ત અમીન 37-50 વીજય વરદાન હરીલાલ ઉપાધ્યાય 15-00 કંકુવરણી કુરબાની in દોલત ભટ્ટ 60 0 મૃગનયની 1-2 ડા, વંદાવન લાલવેમા 17-60 મહાયોગી લે. વિનુભાઈ પટેલ 9-00 નુરજહાં 1-2-3 લે. રસીક મહેતા 37-50 અનારકલી 1-2 ,, 26-00 સંસ્કાર સુધા કનયાલાલ જોષી 13-4 0 પૌરાણિક અખ્યાન ભા. 1- પુ. નૌતમકાન સાહીત્ય વિલાસી 78-0 0 Jan Education format onકમી પર અપાવ્યું છnણા આગ અ{ ખ્યા પgિ org