SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ટ અતીતનાં અજવાળાં છવાયેલા છે. જેથી પણ કર્માના રાહુ તેને પ્રકાશ ઢંકાયેલા છે. જેમ જેમ તે અનાચાર, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી મુક્ત થતા જાય છે, તેમ તેમ તેની જ્યાત વધુ અને વધુ ઝગમગે છે. આત્મ-ન્યાતિને વિકસાવવા માટે હું પશુ શુકલપક્ષના ચંદ્રની જેમ આગળ વધવા ઇચ્છું છું, ચંદ્ર જેમ જેમ પોતાનાં ચંચળ કિરણો વેરો તેમ તેમ હું મારાં આત્મ-કિરણો રેલાવીશ.' આચાર્ય શ્રીએ સસ્મિત પૂછ્યું : “ વત્સ ! તારા વિચાર શું છે’ '' હું શુકલપક્ષમાં સદાયારભર્યું જીવન ગાળવા ઇચ્છું છું, પૂર્ણ બ્રહ્મચર્ય પાળવા માગું છું ' યુવકે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું. ( વત્સ ! પ્રતિજ્ઞા લેત્રામાં ઉતાવળ ન કરવી જોઈ એ. તલવાર પર ચાલવું સહેલું છે પરંતુ બ્રહ્મચર્યપાલનરૂપી મહામાર્ગ પર ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. એ માર્ગે ચાલતાં તેા જ્ઞાનીઓ, ધ્યાનીએ અને તપસ્વીઓના પગ પણ ડગમગી જાય છે. વાસનાની કાપલ ફૂજી જીવે અ ંતરમનમાં ગલગલિયાં ઉપજાવે છે તે સમયે પ્રતિજ્ઞાલગન કરવામાં વીરતા છે. સ્વીકારી લીધેલા સ’કલ્પના ત્યાગ ન કરવામાં જ ધીરતા અને સાહસ છે.' આચાર્યશ્રીએ કહ્યું. ભગવન્ ! મેં એ વિશે ગંભીરતાથી વિચાર્યું પછી જ મનની વાત આમની પાસે વ્યક્ત કરી છે. પણ નથી કે બાળક પણ નથી. તેનામાં અન તશક્તિ Jain Education International For Private & Personal Use Only છે અને ત્યાર મા દુળ અને સાધ્ય www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy