SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય વજસ્વામી અવની દેશમાં ડુબવન નામે ગામ હતું. ત્યાં ઈબભપુત્ર ધનગિરિ રહે. ધનગિરિ એક ધર્મપરાયણ માણસ હતો. ધનપાલ નામના શ્રેષ્ઠીએ પિતાની સુપુત્રી સુનન્દાને વિવાહ ધનગિરિ સાથે કરવાનું વિચાર્યું. જ્યારે ધનપાલન પ્રસ્તાવ ધનગિરિ સમક્ષ આવ્યો ત્યારે તેણે સ્પષ્ટતાથી પ્રસ્તાવને અસ્વીકાર કરતાં કહ્યું કે હું વિવાહ નહિ કરું, સંયમ ધારણ કરીશ. ધનપાલના અતિશય આગ્રહને વશ થઈ ધનગિરિને સુનંદા સાથે પરણવું પડયું, તેનું મન સંસારમાં ન ચુંટયું. પિતાની સગર્ભા પત્નીને ત્યાગ કરીને તેણે આર્ય સિંહગિરિ પાસેથી દીક્ષા લીધી. ત્યારબાદ સુનંદાને પુત્ર અવતર્યો. મોટા થઈને બાળકે સ્ત્રીઓના મુખે સાંભળ્યું હતું કે તેના પિતા ધનગિરિએ દીક્ષા લીધી છે. આ સાંભળતાં જ બાળકને આત્મ-સ્મરણ થયું. તેણે વિચાર્યું મારા પ્રત્યે માતાને અપાર હેત છે, કારણ કે માત્ર હું અ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy