SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકારના નાશ એક વખત રાજાભાજને દરબાર ભરાયા હતા. બધા સભાસદ બેઠા હતા. રાજાએ અત્યાર સુધી જે કંઈ દાન કર્યાં હતાં તેની વિવરણપત્રિકા રાજા સન્મુખ મંત્રી વાંચી રહ્યો હતે. એ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ રાજા ખુશીથી ઝૂમા ગયા. રાજાએ દરબારીઓને કહ્યું : તમે જીએ, આજ સુધી કોઈ એ ન આપ્યાં હોય તેવાં દાન મેં દીધાં છે. એવું કયું શુભકાર્ય છે, જે મે ન કર્યુ હોય ? હવે મારા મનમાં કોઈ સંતાપ નથી રહ્યો કે ફલાણું કા મેં નથી કર્યું .' * ફરી ફરીને રાજાએ આ રીતે કહ્યું તેથા મંત્રીને વિચાર આવ્યે " કે · આ અહંકારને લીધે કયાંક રાજાનું તેજ નાશ ન પામે.’ રાજાના અભિમાનના નાશ કરવા માટે બીજે દિવસે મંત્રીએ ભંડારમાંથી રાજા વિક્રમાદિત્યની જૂની દાન-પત્રિકા કાઢી અને રાજા ભાજ સામે મૂકી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy