SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્શનિકની સંપત્તિ કંઈ જ લાદેલું ન હતું. એના હાથ સાવ ખાલી હતા. એ હતા મહાન તત્ત્વચિંતક “વાયર્ એમને જોઈને એક માણસે પિતાના મિત્રને કહ્યું : “જુઓ આ કેટલે ગરીબ છે ? તેની પાસે કંઈ જ સામાન નથી.” દાર્શનિક એમની વાત સાંભળી મનમાં હસી પડ્યો. લોકેએ પૂછયું : “આપ શા માટે હસે છે ? શી વાત છે? દાર્શનિક બોલ્યા : “આપ લેકે તો પિતાની સાથે છેડીક જ સંપત્તિ લઈને જાય છે, જ્યારે હું તે મારી સાથે સઘળી સંપત્તિ લઈને જાઉં છું.” લેકને આશ્ચર્ય થયું : એ કેવી રીતે ?' દાર્શનિકે કહ્યું : “ચિન્તનની ચાંદનીમાં જે વિચારે જાગૃત થાય છે તે જ મારી અણમોલ સંપત્તિ છે, તેને કઈ જ શક્તિ લૂંટી નથી શકતા કે ન તે એને બે લાગે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy