SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રીહીરવિજયજી એક વખત બાદશાહ અકબર રાજમહેલના ઝરૂખામાં બેસીને નગર અવલેન કરી રહ્યા હતા. એમણે જોયું તે એક મોટો વરઘોડે આવી રહ્યો હતે. નગરના પ્રતિષ્ઠિત વર્ગના લેકે આ સરઘસમાં હતા. બાદશાહે પંડિત ટોડરમલજીને પૂછયું : “આ શાને વરઘોડો છે? શું કેઈનાં લગ્ન છે ?” પંડિત કેડરમલજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું : “આ લગ્નને -વડો નથી, પરંતુ અહીં એક ચંપાબહેન નામની જેન શ્રાવિક છે, તેણે છ માસના ઉપવાસ કર્યા છે. તેની લાંબી તપસ્યાની ઉજવણીમાં આ નગરયાત્રા નીકળી છે. વરો રાજમહેલ નજીક આવી ગયો. બાદશાહે પૂછયું : “આ વરડામાં તે બહેન છે કે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy