SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવ ટોડરમલજીએ કહ્યું : · તે તપસ્વિની બહેન પણ આ વરધાડામાં સાથે જ છે.' ૧૬ બાદશાહે તેનાં દર્શન કરવા માટે પોતાના સમજુ માણસોને મેકલ્યા તથા ચંપાબહેનને પોતાની પાસે ખેલાવી. ચંપાબહેન આવી. બાદશાહે પૂછ્યું : ‘ તમે કેટલા ઉપવાસ કર્યાં છે ? ઉપવાસમાં તમે શું ખાધું ? તથા શા માટે આ ઉપવાસ કર્યા છે ? ’ ' ચંપાબહેન : બાદશાહપ્રવર ! મે જૈન વિધિ મુજબ ઉપવાસ કર્યાં છે. આ છ માસમાં દિવસે જ્યારે પણ મને તરસ લાગતી ત્યારે મેં થે ુક ગરમ પાણી ગ્રહણ કર્યું છે. આ સિવાય કોઇ જ પદાર્થ મે મેઢામાં નથી નાંખ્યા. ખીજી વાત—ભૌતિક પદાર્થો મેળવવાની આકાંક્ષાથી મે આ તપ નથી કર્યું, માત્ર માં આધ્યાત્મિક દૃષ્ટિ જ મુખ્ય રહી છે.’ બાદશાહ ‘ મુસ્લિમ ભાઈ એ એક મહિના સુધી રાન્ન કરે છે, તે લોકો જરૂર મુજબ રાત્રે ખાય છે, તો પણ એમને ખૂબ જ તકલીફ પડે છે. તમે તે છ માસમાં, દિવસ-રાતમાં કઈ જ ન ખાઈ ને કમાલ કરી દીધી છે.' ' પાબહેન : આદશાહેપ્રવર ! મુજ અખળામાં શું શક્તિ છે ? પરંતુ મારા સદ્ગુરુદેવ શ્રીહીરવિજયજીના શુભ આશીર્વાદથી જ હું આ લાંબું તપ કરી શકી છું. ( બાદશાહે : શું તમારા ગુરુ હીરવિજય છે? તેએ આ વખતે કાં છે તે બતાવશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy