SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રીસમયન 16 બપા : • સમ્બા હાલમાં ગુજરાત પ્રાંતના ગધાર શહેરમાં છે. ભાશાહ : અચ્છા, તે હ તમે જઈ શકે છે. હું તેમને મારે ત્યાં ખેલાવવા માટે હમણાં જ પત્ર લખી દઉં છું.' અકબર બાદશાહે અમદાવાદના સુબા શહાબુંદ્દીન અહેમદંખાનના નામે એક ફરમાન લખ્યું કે જૈન સાધુ શ્રી હીરવિજયસૂરિને તુરત અહીં દરશ્યારમાં મેકલો. બાદશાહનું આમંત્રણ મળતાં સૂરિજીએ ગુજરાતથી તેહપુર સિકરી તરફ પ્રયાણ કર્યું. સંવત ૧૬૯૬ના જેઠ માસમાં તેઓ ફતેહપુર સિકરી પધાર્યા. અકબરના મુખ્ય પ્રધાન અબુલક્ઝુલે સૂરિજીનું પ્રેમભીનુ સ્વાગત કર્યું. પછી સૂરિજીને કુરાન વગેરે બાબતેાના અનેક પ્રશ્નો પૂછ્યા. યેાગ્ય જવાએ સાંભળી તે ખૂબ જ પ્રસન્ન થયા. બાદશાહના આગ્રહથી તેએ દરબારમાં પધાર્યાં. ગાલીચા પાથરેલા હતા. સૂરિજી પાતાના શિષ્યા સાથે ત્યાં જ ઊભા રહી ગયા. બદશાહ : આપ આગળ પધારો.’ k ' સૂરિએ કહ્યું : આ ગાલીચાઓ પર શકીએ, કેમકે સંભવ છે કે એની નીચે કથાંક હાય.’ બાદશાહે : અહીં રાજમહેલમાં કીડી વગેરે જં તુઓની શક્રયતા કૉથી હોય? તે પણ આપની શંકા દૂર કરવા તેને ઉઠાવીને અમે જોઈ લઈએ.’ જેવા ગાલીચાના થેાડો ભાગ ઊંચકીને અત્તર Jain Education International અમે પગ ન મૂકી કીડી વગેરે જીવજંતુ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy