SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાની પ્રતિભા રાજા ક્ષિતિપ્રતિષ્ઠિત પાસે એક મેર હતું. તે ખૂબ જ મનહર હતું. રાજા ભોજન કરવા બેસતાં પહેલાં મોરને ખવડાવત, કારણ કે ઝેરવાળું ભોજન મળતાં જ મોર નાચવા લાગતો. સાધારણ રીતે ઝેરની તેના પર અસર ન થતી. રાજમહેલની પાસે જ પ્રવીણ શ્રેષ્ઠીનું મકાન હતું. પ્રવીણની પત્ની સગર્ભા થઈ. મોરનું માંસ ખાવાની તેને પ્રબળ ઈચ્છા થઈ. રાજાને મેર ફરતા ફરતા ત્યાં આવી ચડયા. પ્રતિભાએ તેને મારી નાખે અને પિતાની હદ-ઇચ્છા પૂરી કરી. ભોજનને સમય થયો પરંતુ તપાસ કરવા છતાં પણ મહેલમાં મોર મળે નહિ એટલે રાજાએ જાતે જ તેની તપાસ આદરી, પરંતુ ક્યાંય ઠેકાણું ન પડ્યું. આથી રાજાએ તેને ધવા માટે નગરમાં ઢરે પિટા કે જે મેરની તપાસ કરી લાવશે તેને ઇનામ આપવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy