SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સામાનુ ચાય ૧૫: રાજાએ કહ્યું : · અરે ! એમાં શું ? સ્વર્ણકારને કહીને તેમાં ફેરફાર કરાવી દઈશું.' તે જ દિવસે રાજાએ અનુચરા દ્વારા ઘેાડા સાનીને ઘેર પહેોંચાડી દીધા. રાજાની આજ્ઞા મુજબ ધેડાની આંખમાં ફેરફાર કરી આપવામાં આવ્યા. શૌયસિંહની જગ્યાએ તેમાં કોઇક ભારે વસ્તુ ભરી દેવામાં આવી. રાજકુમાર શૌય સિંહે રાજા વિક્રમની રાજસભામાં પહોંચ્યા અને રાજકુમારી સાથે વિવાહના પ્રસ્તાવ મૂકજો. રાજાએ ત્રણ જ દિવસમાં રાજકુમારીના મહેલ શેાધી આપવાની વાત કરી. રાજકુમારે ઝટ કરતાં પ્રત્યુત્તર આપ્યા : જે દિવસમાં શોધી આપું તે આપ શું પુરસ્કાર આપશે ?' ' રાન્ત વિક્રમ : આપ જે ઇચ્છશે. તે રાજકુમાર : ‘ બંદીવાન બનેલા સધળા રાજકુમારેતે મુક્ત કરવા પડશે.’ એક જ શૌયસિંહે તે જ વખતે રાજકુમારીના મહેલ રોોધી કાઢયો. બધા જ આશ્ચર્યથી ચકિત થઈ ગયા. રાજા વિક્રમે જિજ્ઞાસાથી પૃચ્છા કરી તે રાજકુમારે સુવર્ણ અને આખા પ્રસંગ કહી સંભળાવ્યા. અને કહ્યું કે આવતાં જતાં બન્ને વખત મેં મા ધ્યાનમાં રાખી લીધા હતા. શૌયસિંહ સાથે ઉત્સાહપૂર્વક સ્વર્ણલતાનાં લગ્ન કરવામાં આવ્યાં અને બધા જ કેદી રાજકુમારીને મુક્ત કરવામાં આવ્યા. સત્ર રાજકુમારના મુદ્ધિકૌશલ્યની પ્રશંસા થવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy