SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતાના વ્યવહાર કરી શકે તેમ હતા અને તેમની વિજયપતાકા લહેરાઈ ઊઠત. પરંતુ તેમણે વિચાર્યું: “ માનવતાનું એ ઘોર અપમાન છે, ભલે દુશ્મન હોય પણ તેણે મારા પર વિશ્વાસ મૂકીને અનાજ માટે પ્રાર્થના કરી છે, એટલે ભૂખ્યાને ભોજન આપવું એ મારું કર્તવ્ય છે.” એમણે એ જ સમયે ધ્યાથી કવિત થઈને પાંચ હજાર પિઠિયા ઉપર લદાવીને ખાવા-પીવાને સામાન નિઝામની સેનામાં એકલી આપે. શત્રુ પ્રત્યે બાજીરાવે કરે આ વ્યવહાર તેના સાથીદારોને પપદ બ આવ્યો પરંતુ બાજીરાવે તે તરફ ધ્યાન ન દીધું બાજીરાવની સહદયતા અને માનવતાપૂર્ણ સદ્વ્યવહાર જોઈને નિઝામ બાદશાહ પાણી પાણી થઈ ગયો. શ્રદ્ધાથી એમનું માથું મૂકી ગયું. તેમણે કહ્યું: “બાજીરાવ માનવ નહિ પરંતુ મહામાનવ છે.” - જે વિરાટ શત્રુ સેનાને આજ સુધી છતી નહોતી શકાઈ તે જ શત્રુ સેના માનવતાભર્યા સંરહેવારથી થોડી જ ક્ષણોમાં જિતાઈ ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy