SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કલિયુગના આધ ૧૯૭ આજુબાજુના કુંડનું પાણી પરસ્પરમાં પડે અને વચ્ચેના કુંડમાં ટીપુ ય ન પડે એ કળિયુગમાં માનવની બદલાયેલી વૃત્તિનું એ પ્રતીક છે. તે પોતાનાં સગાં ભાઈભાંડુને ત્યજીને પત્નીનાં સગાંવહાલાંને પાળશે અને પેષશે. માથે બાંધેલા જોડાના અર્થ એટલો જ કે પુરુષ સ્ત્રીને ગુલામ બની જશે અને સ્ત્રીઓ રાજ કરશે. એક ઘડાથી છ ઘડા ભરાય પણ છયે ધાથી એક ઘડો ન ભરી શકાય. એટલે મા-બાપ પોતાના સાત-આઠ પુત્રોનું પોષણ કરો પરંતુ બધા છે!કરા સાથે મળીને પણ માતા-પિતાને માંહ પાળે.’ યુધ્ધદિરે જિજ્ઞાસા વ્યક્ત કરતાં પૂછ્યું આપ ણ છે?' * પેલાએ પ્રત્યુત્તર વાળ્યો : ' હું કળિયુગ છું અને કળિયુગની ઝલક દેખાડવા જ મે તમને આ વિવિધ દૃશ્યો બતાવ્યાં છે.’ આમ કહી તે આગળ ચાલતા થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy