SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં પાટલિપુત્રમાં તે વખતે વરરુચિ નામે એક બીજે વિદ્વાન રહેતું હતું. તેના ઉપર સરસ્વતીની તે કૃપા હતી પરંતુ એ અભિમાની અને દંભી હતે. રાજા નિંદની સમક્ષ તે જ એકસે અને આઠ લેક નવા રજૂ કરો. તેની પ્રબળ પ્રતિભા જોઈને રાજા ચકિત હતો પરંતુ મહાઅમાત્ય શકટાલની અનિચ્છાને લીધે તે રેજ તેને કંઈ પણ આપી ન શકત. વરરુચિ સમજી ગયો કે મહાઅમાત્યની ઉદાસીનતા જ મારા પુરસ્કારની આડે આવી રહી છે. એક દિવસ તે મહાઅમાત્યને ઘેર પહોંચ્યા અને પિતાની વિદ્વત્તાની છાપ મહાઅમાત્યની પત્ની પર પાડી. પુરુષના પ્રમાણમાં સ્ત્રી ઘણી વધુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વરરુચિએ પિતાની કરુણ કથા સંભળાવતાં કહ્યું : “જે મહાઅમાત્ય ઘોડા પણ પ્રસન્ન થઈ જાય, તે રાજ એટલું ધન વરસાવે કે મારું દારિદ્રયે મટી જાય અને હું કાયમ માટે સુખી થઈ જાઉં.' મંત્રીની ભાવુક પત્નીએ તેને આશ્વાસન આપ્યું કે તે કોઈ પણ રીતે મહાઅમાત્યને પ્રસન્ન કરશે અને તેઓ રાજા સામે તમારી પ્રશંસાના બે શબ્દો કહેશે. વરચિ પિતાના પાસા સીધા પડતા જોઈ ખૂબ જ રાજી થયો. તેણે મુક્ત કંઠે મહાઅમાત્યની પત્નીની પ્રશંસા કરી. હવે દરરોજ મહામંત્રીની પત્ની રુચિની વિદ્વત્તાની, શીઘકાવ્યની પ્રશંસા કરતી અને કહેતી “આપ એમના પ્રત્યે આટલા ઉદાસીન કેમ રહો છો ? આપે તે ગુણગ્રાહક થવું જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy