SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેન દિવાકર વિક્રમના પ્રથમ શતકની ઘટના છે. એક વાર આચાર્ય વૃદ્ધવાદી ઉજજૈન તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ચાર વેદ અને અઢાર પુરાણના જાણકાર તથા છ દર્શનના નિષ્ણાત પંડિત સિદ્ધસેન મલ્યા, સિદ્ધસેને આચાર્ય વૃદ્ધવાદીને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. માં તેમને સારા તથા છ તેના આચાર્યે કહ્યું : “આ જંગલમાં કઈ રીતે શાસ્ત્રાર્થ કરી શકાય ? કેમકે જય અને પરાજયને નિર્ણય કરવા માટે કોઈ મધ્યસ્થ વ્યકિત જરૂરી છે.' સિદ્ધસેન : “મને શાસ્ત્રાર્થ કર્યા વિના ચેન નથી પડતું. આપ આ ગોવાળ બાળકને જ પોતાના મધ્યસ્થ ચૂંટી લે. તેઓ જે નિશ્ચય કરશે તે મને મંજૂર છે.” વૃદ્ધવાદીએ સિદ્ધસેનની વાત સ્વીકારી લીધી. સિદ્ધસેને પિતાના પાંડિત્યનો પરિચય આપવા માટે ખૂબ જ કિલષ્ટ સંસ્કૃત ભાષામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy