SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભલાષ ૧૧૨ શ્રદ્દા છે, આથી આ સેાપારી આપ મારા વતી ગંગાને અર્પણ કરી દેજો. પણ શરત એટલી જ કે ગ’ગામાતા જાતે જ હાથ લખાવે તે જ સાપારી આપવી, નહિ તે નહિ.' પંડિત ગુસ્સાથી લાલ થઈ ગયા, અરે! મૂર્ખ સુધી મેટામેટા ઋષિ-મુનિએ માટે પણ ગ ંગાએ ફેલાવ્યા. એ શું તારી સોપારી માટે હાથ લાંબાવશે ? ’ ભક્ત રૈદાસે એ જ શાંતિથી કહ્યું : “ જે ગંગામૈયા હાથ ન લંબાવે તે મારી સેાપારી પાછી લાવજો. આપના જવાના રસ્તા તે આ જ છે તે ? ' આજ દિવસ હાશ નથી પંડિત મનોમન રૈદાસની મૂર્ખતા પર હુસતા હતા. સેપારી લઈને તે ચાલતા થયે. ગંગાસ્નાન પતાવીને પછી તેણે પરીક્ષા કરવા માટે સાપારી હાથમાં રાખીને કહ્યું : ‘હું ગંગામૈયા ! તમારા હાથ લખાવા અને ભક્ત રૈદાસની આ સેાપારી ગ્રહણ કરો-’ એ જ સમયે એક હાથ ગંગામાંથી બહાર આવ્યેા. પડિત જોતા જ રહી ગયે. ઉચ્ચ સ્તરમાં એક અવાજ આવ્યો : મારા ભક્તની સેાપારી મને આપે અને મારા તરફથી આ કંગન રૈદાસને આખી દેો.’ કંગન બહુમૂલ્ય હીરાથી જડિત હતું. એની ક્રિત કરોડો મુદ્દાની હતી. ક્રુગન જોઈ ને પ ંડિતનુ મન લલચાયું. તેણે તાને ઘેર જવાના રસ્તે જ બદલી નાખ્યા. મામદાસને આપવાને અો તે પોતાને ઘેર જ કંગન લઈ ગયા. સૌત્રે તીયાત્રાની સફળતા માટે પડિતને અભિન દન આપ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy