SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં રૈદાસે કહ્યું : પંડિતજી! આપ થોડા સમય માટે ઝાડની શીતળ છાયામાં આરામ કરો. મારા હાથમાં જે કામ પહેલું આવ્યું છે તે પૂરું કરીને તુરત જ આપની સેવા કરીશ,’ ૧૧૦ પંડિતજી વિશ્રામ કરવા વૃક્ષની છાયામાં ખેઠા. પાતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા તેમણે ગ ંગાસ્નાનની મહત્તા ઉપર એક મોટુ ભાષણ કર્યું અને રૈદાસને કહ્યું : તારે પણ ગંગાસ્નાન કરી પાવન થવુ જોઈ એ. રૈદાસ એ.લ્યા : પંડિતજી ! મારાથી એ થઈ શકે તેમ નથી. ગ’ગાસ્નાન માટે હું જાઉં તે! પાછળથી મારુ કુટુંબ ભૂખે મરી જાય. મારી આ જવાબદારી હું પ્રામાણિકતાથી પાછુ છું અને જે કઈ સમય મળે છે તેમાં પ્રભુ-સ્મરણ કરી લઉં છું.’ પંડિતજીનું અભિમાન સાતમા આસમાને પહેાંચી ગયું. તેમણે ઘણાથી મુખ ફેરવી લેતાં કહ્યું : ‘ તારા જેવા અધમ મનુષ્ય કથારેય ગંગાસ્નાનનું પુણ્ય નહિ મેળવી શકે.' પતિના મિથ્યા-અભિમાનના નાશ કરવા માટે ભક્ત રૈદાસે કહ્યું : ‘ પ ંડિતવય ! મેં આપનાં પગરખાં સાંધી આપ્યાં છે તેનુ હું નહિ લ”, પરંતુ આપ મારું એક નાનકડુ કાર્ય કરી આપશે તો આપને ઉપકાર હું જિંદગીભર નાંહે ભૂ લું. પદ્ધિતે ઉત્કૃષ્કૃતાથી પૂછ્યું : ‘ ખેલે શું કરવાતુ છે ક્ રૈદાસે પોતાના ખિસ્સામાંથી એક સાપણી કાઢી અને પતિને આપતાં કહ્યું : આપ તેા ગંગાસ્નાનનું માન પુણ્ય કરીશ, પરંતુ હું તેમ નહિ કરી શકું. ગંગાજી પ્રત્યે ભારી પણ ઊંડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy