SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મમરફથી ધારાનગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેણે પિતાની ગરીબી દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ સફળ ન થ. તેણે ત્રણ દિવસ સુધી અન્ન-જળ લીધા વિના એકાગ્ર ચિત્તે દેવીની ઉપાસના કરી. ત્રીજે દિવસે સાક્ષાત દેવી પ્રકટ થયાં. બ્રાહ્મણના આનંદ પાર ન રહ્યો. તેણે દેવીને પિતાનું દારિદ્રય મટાડવા વિનંતિ કરી. દેવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “ભૂદેવ ! તમારા ભાગ્યમાં સંપત્તિ નહિ, પણ વિપત્તિ લખી છે. કોઈની ય તાકાત નથી કે તમારું ભાગ્ય પલટી શકે.” બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થઈ ગયો. તેણે દીન સ્વરે કહ્યું : “તો શું મારી ત્રણ દિવસની તપશ્ચર્યા પણ વ્યર્થ જશે? આશ્વાસન આપતાં દેવી બેલ્યાં : “તું ગભરા નહિ. તારા ભાગ્યમાં બેડીક સફળતા પણ લખી છે.' બ્રાહ્મણના મનમાં કંઈક આશા જાગી. તેણે કહ્યું : “જે લખ્યું હોય તે આપ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy