SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અતીતનાં અજવાળાં: “શેઠજી ! મેં સાંભળ્યું છે આપ દાન દેતી વખતે કોઈને કંઈ પણ નથી પૂછતા ?' હા, મહારાજ ! વાત તો સાચી છે. તેને માટે ચહેરો જોવાની કે પૂછવાની શી જરૂર છે? હાથની આકૃતિ તેની કે મળતા તથા હાથની રેખાઓ આપે આપ જ તેને પરિચય આપી દે છે. અને મેગ્યતા વગેરે જઈને આવશ્યકતા મુજબની વસ્તુ આપી વિશળદેવે હાથમાં બને હીરાની વીંટીઓ લઈને કહ્યું કે, આપે આ કોને આપી અને શા માટે આપી?” જગડુશાહ : “રાજન્ ! જેના હાથમાં મેં આ વીડીઓ આપી હતી તે મહાન વ્યક્તિ હતી. મેં વિચાર્યું, આ વ્યકિત કેઈ ખાસ વિપદમાં સપડાઈ ગયેલ છે. જેથી તેણે હાથ લંબાવ્યા છે. આને એક વખત એટલું આપી દેવું જોઈએ કે બીજી વખત તેણે માગવું ન પડે. અને તેનું કાર્ય પણ પૂરું થઈ શકે.” વિશળદેવ ખૂબ જ પ્રસન્ન થયો. જગડુશાહનું સન્માન કર્યું તથા હાથીની અંબાડી પર બેસાડીને એમને આદર સહિત ઘેર: પહોંચાડ્યા. –ઉપદેશતરંગિણી–૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy