SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયરહસ્ય ૧૯ કલિંગરાજ અને તેના સૈનિકો પહેલેથી જ પોતાના વિજય સમજીને આનંદ માણતા હતા. તેણે વિજય મેળવવા કોઈ જ ખાસ પ્રયત્ન ન કર્યાં, પરંતુ અસકરાજ પોતાની સમગ્ર તાકાતથી લડતા હતો. નંદીસેન તેને ખૂબ ખૂબ પ્રેરણા આપતા હતા. ખૂબ જ પ્રયત્ન કરવા છતાં કલિંગરાજની સેના ચક નહોતી આપતી. નદીસેને અસકરાજને પૂછ્યું : ‘રાજ! શું આપને કલિંગરાજની સેનામાં કોઈ જાનવર દેખાય છે ?’ રાજાએ કહ્યું : ‘તેની સેનામાં એક વિચિત્ર પ્રકારને સફેદ બળદ દેખાય છે.' નદીસેને પોતાના એક હજાર વિશ્વાસુ સૈનિકોને આગળ કરી કહ્યું : ‘રાજન ! સર્વ પ્રથમ આપ એ બળદને મારી નાંખેા. એ બળદને લીધે જ કલિંગરાજનો વિજય છે. પછી શત્રુને આસાનીથી પરાજિત કરી દેજો.’ રાજા અસકરાજ વીર સૈનિકા સાથે શત્રુની સેનાને પરાજિત કરતા કરતા એ દિવ્ય બળદ પાસે પહોંચ્યા. અને તેને પૂરી કરી નાખ્યા. દૈવી ખળદ પૂરા થતાં જ કલિંગરાજની સેના મેદાન છેડીને ભાગવા લાગી. તેનું વિજયસ્વપ્ન ધૂળમાં મળી ગયું. જીવ અચાવીને ભાગતાં ભાગતાં કલિંગરાજે મહાત્માને સાદ દીધો : અરે ધૂત ! તારી ભવિષ્યવાણીને સત્ય માનીને મે માટી ભૂલ કરી. તારી વાત પર વિશ્વાસ ન કરતાં જો મેં મન દઈને યુદ્ધ કર્યું હોત તે આ અધેાગતિ ન થાત.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy