SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તાજી ભાજન ૬૩ એક દિવસ મુ ંજાલે ફરીથી તક જોઈ ને એના એ પ્રશ્નનુ પુનરુચ્ચારણ કર્યું. પર ંતુ એ દિવસે પણ કઈ બોલ્યા સિવાય તેજપાળે તેની વાત કાપી નાંખી, જ્યારે ત્રીજી વખત એની એ વાત કહેવામાં આવી ત્યારે મંત્રીની ભ્રમર, ખેચાઈ ગઈ. એમણે કહ્યું : · અરે ! મૂર્ખ જેવા, ખેલવાના પણ વિવેક નથી તારામાં ?? મુંજાલ ઃ - સ્વામી ! અપરાધ ક્ષમા કરશે, પરંતુ આપણા બન્નેમાં એક તે ચોક્કસ મૂર્ખ હશે ને ? ’ મંત્રીએ આશ્ચયથી એના તરફ જોયુ : ‘તું કહેવા શું માંગે છે ? તારી વાતમાં કંઈક રહસ્ય છૂપાયેલુ હાય તેમ લાગે છે.' મુ ંજાલે વિનમ્રતાથી કહ્યું : ‘સ્વામી ! આપ જે આ સમયે ભાજન કરે છે. અર્થાત્ આ વિરાટ અશ્વય અને આનંદ ભાગવા છે તે વાસ્તવમાં તે પૂર્વ જન્મના પુણ્યનું જ ફળ છે, એથી તે તાજું ભોજન નહિ પણ પણ વાસી ભોજન છે. તાજું ભાજત તે કંઇક ખીજુ જ હાય છે. ' : તાજું ભાજન શું હોય છે ? તે કેવી રીતનું હોય છે ? ' મંત્રીએ જિજ્ઞાસા રજૂ કરી. મુંજાલે કહ્યું : ‘ સ્વામી ! જો આપ એ જાણવા ઇચ્છતા તા ભટ્ટારફ શ્રી વિજયસેનસૂરિ પાસે ચાલેા. તેએ આપને આ બાબતનું પૂરેપૂરું સ્પષ્ટીકરણ કરશે.’ મહામંત્રી તેજપાળે એ જ વખતે મુંજાલ શ્રાવકની સાથે શ્રી વિજયસેનસૂરિ પાસે જઈ ને તાજા અને વાસી ભેાજનને મ પૂછ્યા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy