SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તાજુ ભેજન મહામંત્રી તેજપાળ નીતિશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. ધાર્મિક સાહિત્યને પણ તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો પરંતુ જીવનમાં ધર્મ ઓતપ્રેત નહોતો થયો. જ્ઞાન અને આચરણમાં સમાનતા ન હોવાથી જીવન અપૂર્ણ ભાસતું હતું. શ્રાવક મુંજાલ કે જે મહામંત્રીને અંગત ગુમાસ્ત હો તેણે વિચાર્યું કે મારી એ ફરજ છે કે હું મહામંત્રીને સાચી પ્રેરણા આપું. એક દિવસ સમય જોઈને તેણે મહામંત્રીને પૂછયું : “સ્વામી ! આપ તાજું ભોજન લે છે કે ઠંડું ભોજન કરે છે ?” ગુમાસ્તાની આ વાત સાંભળતાં જ તેજપાળની આંખોમાં ધની રેખાઓ અંકિત થઈ ગઈ. તેમણે તીખી નજરે એના તરફ જોયુ. પરંતુ વિચાર્યું કે આ ગામડિયે ગમાર છે એટલે હજુ સુધી તેનામાં બોલવાની સભ્યતા ન આવી. એમણે કંઈ જ બોલ્યા વિના નજર ફેરવી લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy