SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ : - લો પુત્ર પ્રાપ્ત થતાં શેઠાણી ભેણે ધરતી પરથી અહર ર્ચાલવા - લાગી. બાળાનું નામુ. પ્રવીણ રાખ્યું. મેટે થતાં પ્રવીણનાં લગ્ન વીણા સાથે કરવામાં આવ્યો. એક કીસ અનિલ બીમા પડો. પ્રવીણે તેની પાસે છે કે પિતા છે! હેમ જ બહુ મોટો દાક્તરને એલોયી હાર્યું છે. તે એવી અસરકારક દવા આપશે કે આ વરત જ સ્વસ્થ થઈ જશે.' - અંનિલકન્તઃ પ્રવીણ! હવે હું થોડા જ કલાકને મહેમાન છે. દાક્તરને નથી લાવવા. મારી અંતિમ ત્રણ શિખામણે સાંભળી લે. અને એ જ જીવનમાં અપનાવજે. (૧) જ્યાં રાજા પિતાને ન હોય, આપણા પ્રત્યે સ્નેહ-આદર ન રાખતે હેય ત્યાં કદી ન રહેવું. (ર) જે ને આપણે પ્રત્યે પ્રેમ ન હોય, કંઈક આપણ કરવાની ભાવની ન હોય તેની સાથે ન રહેવું. () જ્યાં મુનીમ પિતાને ન હોય ત્યાં પણ ન રહેવું.' પ્રવીણઃ “પિતાજી! આપને વચન આપું છું કે હું આપની શિખામણને અનુસરીશું અને તે મુજબ જ ચાલીશ.” તેણે આમ આશ્વાસન આપ્યું ત્યાં જે અનિલકતને એક એક એવી એમ તેણે હંમેશ માટે ઓખ મીંચી દીધી. પ્રવીણ પર હવે આંખા ધરે ભાર આવી પડ્યો. ઘરનું : + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy