SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્પૃહ સંત આનંદઘન રાણું દરરોજ પ્રાર્થના કરતી રહી જ્યારે પણ આનંદઘનજી ગુફામાંથી બહાર નીકળતા ત્યારે રાણી અને દાસીઓ એમને ઘેરી લેતી. આનંદઘને જોયું કે આ તો સાધનામાં વિન ઊભું થયું છે. તે વિનની પિતાને પીછો છોડાવવા માટે એમણે કાગળની નાનકડી શી ચબરખી ઉપર કંઈ લખીને રાણીને આપી. રાણીએ તે ચબરખી તાવીજમાં નાંખીને તેને પોતાના ગળામાં -બાંધી. અને રાણી જોધપુર પહોંચી. કઈક કારણસર રાજાના વિચારમાં પરિવર્તન આવી ગયું. પહેલાં જે રાજા રાણીનું મોટું પણ જોવાનું ટાળતે હતો તે જ રણ પર એટલે મુગ્ધ થઈ ગયા કે રાણીના ઇશારે નાચવા લાગે. રાણું મને મન જ ગીરાજ ઉપર પ્રસન્ન હતી. રાજામાં એકાએક પરિવર્તન આવેલ જોઈને બધી જ રાણીઓ અદેખાઈથી બળવા લાગી. રાણીઓએ દાસીઓ દ્વારા તપાસ કરાવી કે યોગીરાજ આનંદઘને એવો મંત્ર લખીને આપે છે કે જેના કારણે જ રાજા રાણી ઉપર ઘેલે થયો છે. રાણીઓએ આનંદઘનને મનમાં ને મનમાં જ ગાળે દીધી અને રાજાને પણ એ કારણ બતાવી દીધું કે આપ કયા કારણથી તે રાણી પર આટલા આસક્ત થયા છો. રાજાને પણ પિતાના માનસિક પરિવર્તન ઉપર આશ્ચર્ય થઈ રહ્યું હતું. એને જિજ્ઞાસા ખૂબ જ તીવ્ર થઈ ગઈ. રાણી ખૂબ ઊંડી નિદ્રામાં સૂતેલી હતી. રાજાએ તેના ગળામાંથી પેલુ તાવીજ કાઢયું તથા એને ભાંગીને તેમાંથી નાનકડી કાગળની ચબરખી કાઢી, જેમાં લખ્યું હતું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy