SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં આવા રાજા રાણી બે, મળે કે ન મળે, એમાં આનંદધનને શું ?” રાજાનું મસ્તક નમી પડયું. ધન્ય છે આવા નિઃસ્પૃહ સંતને. રાજા સામે તેની સાથે આનંદધનનાં દર્શન કરવા પહોંચે. કઈ કે આનંદઘનને જાણ કરી કે જોધપુરનરેશ આપનાં દર્શન માટે આવી રહ્યા છે. આ સાંભળતાં જ આનંદઘન ક્યાંથી કોલસા લઈ આવ્યા તથા તેને પથ્થર પર ઘસીને મેઢા પર લગાવવા લાગ્યા. રાજાએ પૂછ્યું: “મહારાજ ! આપે આપનું મુખ કાળું શાક માટે કર્યું છે ?' આનંદઘન : “રાજન ! આટલા સમય સુધી હું એકાંત સ્થળમાં મારી સાધના કરતે હતો. કેઈ ને કંઈ જ ખબર ન હતી. હવે તમે મારી પાસે આવ્યા છે, આથી તમારી દેખાદેખી સેંકડે લેકે આવશે અને મારી સાધનામાં વિન ઊભાં થશે. આથી મેટું કાળું કરી દીધું. રાજા આનંદઘનની નિઃસ્પૃહતા જોઈને આશ્ચર્યથી ચકિત થયેગીરાજને નમસ્કાર કરીને થાલતે થે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy