SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન ચિંતામાં પડ્યો. તેને પિતાની સમસ્યાઓ તે. સતાવતી.. જ હતી. સાથે સાથે ત્રણેને અપાયેલ વચન પણ મળવાનું હતું, પિતાના પ્રશ્નોની પેઠે જ તે એ લોકોના સવાલને પણ ઉકેલ. ઈચ્છતો હતે. ડીવાર વિચાર કરીને પછી તેણે નિશ્ચય કર્યો કે પિત્તાના પ્રશ્નો ભલે બાજુ પર રહી જાય પરંતુ એમને તે ઉત્તર મળવો જ જોઈએ. તેણે જ્ઞાની પાસે ત્રણેની સમશ્યાઓ રજૂ કરી અને તેને ઉકેલ મેળવી લીધો. તુરત જ તે ત્યાંથી પાછો ફર્યો. એક જોજન રસ્તે કાપીને તે માળીને ઘેર પહોંચ્યા. માળીએ પ્રેમથી તેનું સ્વાગત કર્યું. યુવાન બે : “આપની સમસ્યાને સાચે ઉકેલ લઈ આવ્યો છું. પેલા મહાત્માજીએ મને કહ્યું કે તમારા પિતા ઘણા જ ચતુર હતા. જ્યારે તેઓ મરણ-પથારીએ પડ્યા હતા ત્યારે એમની પાસે ઘણા લકે બેઠા હતા. આથી એમને જે ગુપત વાત તને કહેવી હતી પણ તે લોકો હતા એટલે ન કહી શક્યા, પણ ઈશારતથી તમને ચંપક–વૃક્ષ જ્યાં રોપવાનું કહ્યું તે જગ્યાએ ખૂબ જ ધન દાટેલું છે. તમે માત્ર ઉપર ઉપરથી જ ખેદતા હતા. એટલી ઊંડાઈએ કંઈ વૃક્ષનાં મૂળિયાં ટકી ન શકે. આથી જરા વધારે ઊંડું ખોદતાં તમને ધન પ્રાપ્ત થશે.” માળીએ જરા વધારે ખોદકામ કર્યું છે તેમાંથી દશ-દશ હજાર સુવર્ણમુદ્રાઓથી ભરેલા ચાર કળશ નીકળ્યા. આથી માળીના આનંદને પાર ન રહ્યો. નવયુવક તરફ ફરીને માળી બોલ્યો : “આપે ધત બતાવીને મારા પર અનહદ ઉપકાર કર્યો છે. જો તમે અહીં ન આડ્યા હત... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy