SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અતીતનાં અજવાળાં વ્યાસ ઉસ્તાદ હતો. તેણે કહ્યું: “જહાંપનાહ! હું એવી તે તે ઉત્તમ કથા લખી આપીશ કે લોકે રામાયણ વાંચવાનું જ ભૂલી જશે. પરંતુ એનાં મહેનતાણ પેટે મારે અગિયાર હજાર રૂપિયા જોઈએ છીએ.” તે જ વખતે બાદશાહે રાજ્યની તિજોરીમાંથી અગિયાર હજાર રૂપિયા તેને અપાવી દીધા. - પાંચ મહિના પછી વ્યાસ બાદશાહ પાસે ગયે અને બોલ્યો : “જહાંપનાહ! રામાયણની પેઠે જ મેં બાદશાયણ” તૈયાર કરી નાંખી છે પરંતુ તેમાં એક ખાસ વાત જ લખવાની બાકી રહી ગઈ છે. રામની પત્ની સીતાને રાવણ હરી ગયો હતો, એ જ રીતે કૃપા કરીને આપની બેગમના આશકનું નામ શું હતું એ જણાવો જેથી “બાદશાયણ માં એ લખી નાખું.” " આ સાંભળતાં જ બાદશાહે કહ્યું : “આપણે એવી બાદશાયણ" નહિ જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy