SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આ વજ્રસ્વામી ૨૧૩ સાંભળી હતી. તેણે એ પ્રતિજ્ઞા લીધી કે વળવામી સિવાય ખીજા કોઇને પણ હું પતિ તરીકે નહિ સ્વીકારું. એક વખત વજ્રસ્વાની પાટલિપુત્ર પધાર્યાં. ધનશ્રેષ્ડીએ પણ પુત્રીની સાથે કરાડાનુ ધન દહેજમાં આપવાા પ્રસ્તાવ મૂકો, પરંતુ લેશમાત્ર પણ તેએ કંચન અને કામિનીના મેહમાં ફસાયા નહિ, ઊલટા રુકિમણીને ઉપદેશ આપી દીક્ષા દીધી. ઈસવી સન ૬૫૬ માં ચીની યાત્રી છુ એન સાંગ ભારત આવ્યો હતો. નાલન્દાથી તે પોતાના દેશ પાછે જવા ઇચ્છતા હતા, પરંતુ લાચાર હતા, એક સમયે વસ્વામીએ તેને કહ્યું : ‘તમે ચિન્તા ન કરો. આસામને રજા કુમાર તથા કાન્યકુબ્જને રાજા શ્રી તમને મદદ કરશે. રાજા કુમારો દૂત તમને લેવા માટે આવી રહ્યો છે.’ વળવામીની આ ભવિષ્યવાણી સંપૂર્ણ સાચી સાબિત થઈ. હ્યુએન સાંગે પેાતાના યાત્રા પુસ્તકમાં ભવિષ્યવેત્તા તરીકે એમના ઉલ્લેખ કર્યો છે. C મહાન એક વાર વજ્રસ્વામીને કફના રાગ થઈ ગયા. તે માટે એમને સ્ડને! ટુકડો ભાજન પછી લેવા માટે કાનમાં રાખી મૂકયો હતેા. પરંતુ તેઓ એ લેવાનું વીસરી ગયા. સાંધ્ય પ્રતિક્રમણૢ સમયે વંદન કરતી વખતે તે નીચે પડી ગયેા. પોતાના અંતિમ સમય પાસે આવ્યો છે એમ સમજી તેમણે પોતાના શિષ્ય વસેનને કહ્યુંઃ < બાર વર્ષનો દુકાળ પડશે. આથી તમે સંધની સાથે સૌરાષ્ટ્ર અને કાંકણ પ્રદેશમાં જાએ. હું રથાવત' પર્વત પર અનશન કરવા જાં હ્યું. જે દિવસે તમને લક્ષમૂલ્યવાળા ચેખામાંથી ભિક્ષા મળે તેને ખીજે દિવસે સુકાળ થશે. આમ કહી આચાર્ય સંથારા કરવા ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy