SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં આ જોઇને સુનન્દાને વૈરાગ્ય ઊપજ્યું અને તેણે પણ દીક્ષા લીધી. ગ્રંથાકારેનુંમન્તવ્ય છે કે વકુમારે પણ ત્રણ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી. ૨૨ જ ભકદેવે અવન્તીમાં વજ્રમુનિની પરીક્ષા લીધી. દેવે એક મોટો સાઈ બનાવીને પડાવ નાખી આહાર માટે મુનિને પ્રાર્થના કરી. ગુરુની આજ્ઞાથી વજ્રમુનિ સાવાહની સાથે જ આહાર માટે ગયા. દેવ ઘેવર લઈને મુનિને વહેારાવવા લાગ્યા. મુનિએ એમના તરફ જોયું. આંખા મટકું ય નહોતી મારતી. એમણે આહાર લેવાની ના કહી. દેવે એમની પ્રતિભા જોઇ નાની ઉ ંમરમાં જ વૈક્રિયલધિ અને આકાશગામિની વિદ્યાએ આપી. એકવાર ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ પડયો. તે સમયે વિદ્યાના જોરે તે શ્રમણસ ધને લિગ પ્રદેશમાં લઈ ગયા હતા. જ્યારે વજ્રમુનિ આઇ વર્ષના થયા ત્યારે એક દિવસ આચાર્ય બધા સાધુ સાથે બહિર્ભૂમિ અર્થે ગયા. વજ્રમુનિ એકલા જ ઉપાશ્રયમાં હતા. સ તેનાં સાધતાને સામે રાખી તેમને આગમાને અભ્યાસ કરાવવા લાગ્યા. અધ્યયનની શૈલી ખૂબ જ સુંદર હતી. આચાર્ય આવ્યા, તેમણે મકાનની બહાર જ ઊભા રહીને સાંભળ્યું, અત્યન્ત પ્રભાવિત થયા. ત્યાર પછી તેમણે બધાં જ શાસ્ત્રોનુ અધ્યયન કરાવ્યું. વજ્રમુનિની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને પાંચસા મુનિ એમના સંધમાં સામેલ થયા. પાટિલપુત્રન! નગરોડ ધનદેવની લાવણ્યવતી હતી. લેાકેાના મુખે તેણે ભવ્ય રૂપમી પ્રશંસા સાંભળી હતી. Jain Education International પુત્રી રુકિમણી અનુપમ વજ્રસ્વામીના દિવ્ય અને એમના ગુણાની ચર્ચાએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy