SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અતીતનાં અજવાળી રાજાએ ગુપ્તચરે મેકલી તપાસ કરાવી તો. જે વિરોધીઓએ કહ્યું હતું તે સાચું પડયું. જ્યારે દૃષ્ટિ બદલાય ત્યારે સૃષ્ટિ પણ બદલાય છે. પ્રિયકના વિવાહની તૈયારીઓને રાજદ્રોહની તૈયારીઓ સમજવામાં આવી, મહાઅમાત્ય શકટાલ પ્રત્યે રાજાના મનમાં ભયંકર રોષ અને ઘણાની ભાવના ઉત્પન્ન થઈ મહાઅમાત્ય દરજની પેઠે રાજસભામાં ગયા, પરંતુ રાજાની આંખમાંથી ક્રોધના તણખા ઝરતા હતા. રાજાનો ચહેરો એકદમ બદલાઈ ગયું હતું. મહાઅમાત્ય ડી ક્ષણો માટે રાજસભામાં રોકાયા અને પછી તુરત જ રાજાને નમસ્કાર કરી પાછા ફર્યા શકટાલ વિચક્ષણ બુદ્ધિ ધરાવતું હતું. તેને આખી ય પરિસ્થિતિ સાપજતા સહેજ પણ વાર ન થઈ. રાજા ખોટા વહેમણે શિકાર થયેલ છે અને તે ક્યાંક આખા કુટુંબને જ મોતની સજા ન કરી, દે એ બાબત એ વિચારવા લાગ્યું. તે જ સમયે મહામંત્રીએ શ્રિયકને બોલાવ્યો. શ્રિય આવી અને જયકાર કર્યા પરંતુ પિતાના ચહેરા પર ઘેરી ચિંતા છવાયેલી હતી. હડપચી પર હાથ રાખીને તેઓ કઈક મહાન સમશ્યા ઉકેલવામાં મગ્ન હતા. શ્રિયકને પાસે બોલાવીને તેમણે કહ્યું: “રાજતિ ખૂબ જ વિચિત્ર છે. તેનું ચક્કર ફરતું જ રહે છે. જે ઘરમાં તારા વિવાહની મંગળ તૈયારીઓ થઈ રહી છે તેને રાજ-વિદ્રોહને અ. માની લેવા છે. રાજા અને બીજા કર્મચારીઓ મારા દુશમન બની . ગયા છે. મને રાજ-દ્રોહી માનવામાં આવ્યો છે. એ ખબર નથી કે કયા વખતે આખા કુટુંબે મૃત્યુને સ્વાધીન થવું પડે.” આટલું કહેતાં કહેતાં તે મહામંત્રીની આંખે ભિજાઈ ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy