SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી શકટાલ ૯ ઘરમાં ખૂબ જ આનંદનું વાતાવરણ રહે છે. મહામંત્રીના પુત્ર શ્રિયકના વિવાહની તૈયારીઓ થઈ રહી છે. વિવાહમાં મગધ શાસનની તમામ વ્યક્તિઓ-સમ્રાટથી માંડીને અદના કમ ચારી સુધી ઉપસ્થિત રહેશે. એમને અર્પણ કરવા માટે જાત જાતનાં અસ્ત્ર-શસ્ત્ર, છત્ર, આભૂષણ વગેરે બનાવવામાં આવી રહ્યાં છે. વર ુચિએ જોયુ કે આનાથી વધારે સારે અવસર બીજો નહીં મળે. તેણે સદર ઘટનાને વિકૃત કરીને જનતામાં ભ્રમ ફેલાવવા શરૂ કર્યાં : તન્તરાય નવિ જઇ, જે શકાલ કાંસ, નરાય માયિક કરી, સિરિય ઉ રાજ વેસિ ' નન્દરાજા શકટાલ ઉપર વિશ્વાસ કરી બેઠો છે, તેને કંઈ પણ ખબર નથી કે શકટાલ શું કરવાના છે. એ તે! રાજા નદની હત્યા કરીને પોતાના પુત્ર શ્રિયકને સિંહાસન ઉપર બેસાડશે. વચિએ આ પદ્ય બાળકોને શિખવાડયું. અને ભીડાઈ વગેરેનુ પ્રલેાલન આપીને નગરની શેરીએ શેરીએ અને ઘેર ઘેર તેને પ્રસારિત કરી દીધું. ઠેર ઠેર આ જ ગાથા સંભળાઈ રહી હતી. અહીં તહીં અંધે જ શકટાલના રાજ્જોહની ચર્ચા થવા લાગી. શકટાલના વિધીઓ આને ખૂબ પ્રચાર કરવા લાગ્યા. આવા વિરાધીઓએ એક વાર સમય બ્લેઇ તે રાજાને કહ્યું : · રાજન્ ! શકટાલના ઘરમાં રાજવિદ્રોહની તૈયારીઓ જોરશોરથી થવા માંડી છે. અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર અને આયુધા બની રહ્યાં છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy