SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમશ્યાના ઉકેલ ૧૪૯ જપ-તપ કરી રહ્યા પહોંચ્યા. ત્યાં એક સન્યાસી હતા. યુવકે તેમની પાસે રાતવાસેા કરવાની મંજૂરી માગી, સ ંન્યાસીએ પ્રસન્નતાથી અનુમતિ આપી. તે બન્નેએ ઘણી વાર સુધી વાતો કર્યા કરી. છેવટે સંન્યાસીએ તે મારી પણ એક સમશ્યા ' તુ જ્ઞાની પુરુષ પાસે જાય છે કહ્યું : ના ઉકેલ મેળવી લાવજે.' · મતે સાધના કરતાં બાર વર્ષથી પણ વધુ સમય થઈ ગયા છે તે પણ હજુ મારું મન એકાગ્ર થઈ શકયું નથી. મારું મન ખૂબ જ ખેચેન રહે છે.’ સન્યાસીને આશ્વાસન આપી યુવક આગળ વચ્ચેા. વળી એક જોજન કાપતાં તેને થાક લાગ્યા. આ વખતે તેને એક માળીના આગમાં વિશ્રામ કર્યાં. માળીએ પણ તેની સામે પોતાની સમશ્યા રજૂ કરતાં કહ્યું: · મારા પિતાજી જ્યારે અતડીએ હતા ત્યારે એમણે મને આજ્ઞા કરી હતી કે મકાનના ઉત્તર ભાગમાં ખૂણામાં એક ચંપાનું વૃક્ષ વાવજે. આટલુ કહેતાં જ એમની આંખેા સદાને માટે ભીડાઈ ગઈ. એમણે બતાવેલા સ્થાને ચંપાનુ વૃક્ષ વાવવા માટે મે ધણે પરિશ્રમ કર્યો પરંતુ સફળ ન થઈ શકયો. મારા હૃદયમાં સતત ખટકવા કરે છે કે પિતાની એક નાનકડી ઇચ્છા પણ હું પૂરી ન કરી શકયો. એ જ્ઞાની પુરુષને મારા પ્રશ્નને ઉકેલ પણ પૂછી લાવજે. માળીને પણ સાંત્વના આપી યુવક વહેલી સવારે ત્યાંથી આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy