SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-બેસવ રાજા દશાર્ણભદ્રને સમાચાર મળ્યા કે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પ્રાતઃકાળે વિહાર કરીને દશાર્ણપુર પધારશે. આ સાંભળતાં જ રાજાનાં તન-મન-નયન આનંદિત થઈ ઊઠ્યાં. “હું વહેલી સવારે ભગવાનને નમસ્કાર કરવા માટે જઈશ, પહેલાં ગયેલે એ રીતે નહિ પરંતુ નવી રીતથી. આજ સુધી કોઈ પણ રાજાએ ન કર્યું હોય તેવા શાહી ઠાઠથી ભગવાનનું સ્વાગત કરીશ.” આથી રાજા આ જ આળપંપાળમાં અટવાતો રહ્યો. તે નવી નવી જનાઓ વિચારતે રહ્યો. રાત ભર તેને ઊંઘ ન આવી. પ્રાતઃકાળ થતાં પહેલાં જ તેણે નગરરક્ષકને બેલાવીને હુકમ - આ છે કે “નગરના દરેક રસ્તાને સાફ કરવામાં આવે. કયાં ય પણ ગંદકી ન રહેવી જોઈએ, સુગંધિત જળ છાંટીને ફૂલના બાગની પેઠે નગરને મહેકાવી દો. નગરને એવી રીતે સજાવો કે જાણે સ્વર્ગ હેય.” નગરરક્ષકે હુકમ મળતાં જ નગરને ખૂબ શણગાર્યું. ઠેર ઠેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy