SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાને ઉકેલ એક યુવક હતો. તેનું જીવન સત્યનિષ્ઠ અને પરેપકારી હતું પરંતુ તેની પાસે સંપત્તિને અભાવ હતે. તે ઘરમાં એકલે રહે. આ એકલતા તેને હમેશાં ખટક્યા કરતી. એક દિવસ તેણે કુળદેવીની ઉપાસના કરી અને આ એકલતા તથા ગરીબીથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી. દેવી યુવકની સત્યનિષ્ઠા તથા કર્તવ્યપરાયણતા ઉપર પ્રસન્ન થયાં. તેમણે કહ્યું : “પુત્ર ! તારી સમશ્યાઓનું સમાધાન એક જ્ઞાનને પુરુષ કરશે, જે અહીંથી ચાર જોજન દૂર ઉત્તરમાં રહે છે. તું એમની પાસે ચાલ્યો જા.” આશાભર્યો તે યુવક તુરત જ તે દિશામાં ચાલવા લાગ્યું. તે એટલે ગરીબ હતો કે વાહનભાડા જેટલાં નાણાં પણ તેની પાસે ન હતાં. વળી ચાલવાન મહાવરો પણ નહોતે. આમ છતાં સાહસ કરીને તે ચાલતે થયે. એક જ જન કાપતાં તો તે એટલે થાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy