SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અતીતનાં અજવાળાં ત્રીજીવાર મેં એક વૃદ્ધનુ રૂપ ધારણ કર્યું... અને લથડિયાં ખાતે ત્યાં જઈ ને ત્રીજો લાડુ લઈ આવ્યા. આથી માડુ થયું. ગુરુદેવે ઠપકો આપતાં કહ્યું : ‘ વત્સ ! આ વસ્તુ શ્રમણાચારથી વિપરીત છે. આ રીતે એકઠુ કરવુ એ અનાચાર છે, માટે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. અને ભવિષ્યમાં કચારે ય એમ ન કરવાની પ્રતિજ્ઞા લેવી પડશે.’ પાછા પ્રાયશ્ચિત પણ શિષ્ય ખેલ્યા : · ગુરુદેવ ! આપ મારી કળાની કદર કરવાને બદલે મને પ આપે છે! અને ઉપરથી કરવાનુ કહેા છે ? શું મારી કળાની એટલી જ મારાથી અહીં નહિ રહેવાય.' કિ ંમત ? હવે ' ગુરુદેવે શાંત અને મીઠી વાણીમાં કહ્યું : 'વત્સ ! – ગુસ્સે ન થા. જોશમાં આવીને હાશ ન ખાઈ એસ. હું જે કહુ છું. તે મારે માટે નહિ. પરંતુ તારા આત્માની ઉન્નતિ માટે છે. અનાચાર માટે પ્રાયશ્ચિત જો કરવામાં ન આવે તે જીવનમાં વધુ અને વધુ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે, વિવેકભ્રષ્ટ થયેલાને વિનિપાત શતમુખે થાય છે, આથી તારે આત્મ-દ્ધિ માટે પ્રાયશ્ચિત કરવુ જોઈ એ.’ શિષ્ય મેલ્યા : ‘ મારે તો હવે કઈ જ પ્રાયશ્ચિત નથી લેવું. મારાથી સાધુ જીવનના કઠોર યમ–નિયમ પળાતા નથી. જે ઘેરથી હું આજે ભિક્ષા લાવ્યા છું તે એક નાટક મંડળીના ઉચ્ચ અધિકારીનું ઘર હતું. તેણે મને રૂપ-પરિવર્તન કરતાં જોયા હતા અને પોતાની પુત્રીઓને કહ્યું હતું કે આ સાધારણ પુરુષ નથી, આ તે સાક્ષાત કલાદેવતા છે. તમે તે તેની ઉપાસના કરા. જો તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy