SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સંક૯૫ની દૃઢતા જિજ્ઞાસા જ્ઞાનની ચાવી છે. જ્યારે જિજ્ઞાસા બળવત્તર હોય ત્યારે અવસ્થા, વ્યસ્તતા કે અસ્વસ્થતા કંઈ પણ તેના અભ્યાસમાં અંતરાયરૂપ નથી બનતા. ગુર્જરનરેશ કુમારપાળ વિષે કહેવાય છે કે એમની પચાસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેઓ સંસ્કૃત ભાષાથી અજાણ હતા, કારણ કે જુવાનીને મોટો ભાગ તો તેઓ સિદ્ધરાજથી પિતાની જાત બચાવવા માટે ભટકવામાં અને કષ્ટ સહન કરવામાં વિતાવી. ચૂક્યા હતા. તેઓ બુદ્ધિમાન જરૂર હતા પરંતુ વિદ્યાપ્રાપ્તિની તક તેમને મળી ન હતી. આમ છતાં એકાવન વર્ષની ઉંમર પૂરી. થતાં તે તેમણે વ્યાકરણ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. ઘટના આમ બની હતી. કુમારપાળની રાજસભામાં ભારતના દિગ્વિજયી વિદ્વાન બેઠા હતા. એક વિદ્વાન કુમારપાળને “કામદ્રકીય નીતિશાસ્ત્ર” સંભળાવી રહ્યો હતો. તેમાં એક શ્લોક આવ્યો : Jain Education International uona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy