SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂળા બાંધી રહ્યો છું'' કહ્યું : ‘ ભાઇ ઓ ! આપને સ્નેહ અપૂર્વ છે. હું સમજું છું પરંતુ આપને ખૂબ જ નમ્રતા મને કોઈ પણ સઝાય આવડતી નથી.’ સાથે એ જ વખતે એક શ્રાવકે ગુસ્સે આપે કાશીમ! ખાર વર્ષ રહીને ધાસ જ . ૨૯ આપના પ્રેમને જણાવું છું કે થઈ ને કાપ્યુ છે ? ' મુનિશ્રીએ તે સમયે કોઈપણ જવાબ ન દીધા. બીજે દિવસે સંધ્યાકાળને વખત થયા વિજયજીએ નયવિજયજીને વિનંતિ કરી કે જો આપશ્રી હુકમ આપે। તે સઝાય હું માલું. કહ્યું : આદેશ મળી ગયે, યશે!વિજયજીએ સઝાય શરૂ કરી. સઝાય કહેવાની પદ્ધતિ એમની અનેાખી હતી, કંઠ ખૂબ જ મધુર હતા. શ્રોતાએ મ`ત્રમુગ્ધ ( તલ્લીન ) થઈ ને સજ્ઝાય સાંભળવા લાગ્યા. રાજ કરતાં પણ આજે સજ્ઝાય લાંખી હતી. Jain Education International તે શ સજ્ઝાય ચાલી રતી હતી ત્યાં વચ્ચે જ શ્રાવક ખેાલી ઊઠો મહારાજશ્રી સજ્ઝાય કયાં સુધી લાંબી કરતા રહેશે ? ’ For Private & Personal Use Only મુનિશ્રીએ કહ્યું : શ્રાવકજી ! ખાર વર્ષ સુધી જે શ્વાસકાવ્યું : હતું તેના અત્યારે પૂળા ખાંધી રહ્યો છું. શું એટલા જલદી પૂળા થાડા જ આંધી શકાય ?’ શ્રાવક સમજી ગયા, તેણે મુનિશ્રી પાસેથી ક્ષમા માગી લીધી. www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy