SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સયાજીરાવ કહેતાં કહેતાં તે તે ઘોડા પરથી નીચે ઊતરી ગયે. બીજાએ પણ વેનું અનુસરણ કર્યું. પહેલા ઘોડેસવારે તુરજ જ ટેપલાને ટેકે આપે અને એ બહેનને માથા પર હળવેથી ટોપલે મૂકી દીધું. બીજે સાથી આ જોઈ સ્મિત કરવા લાગે. બહેનની હૃદય–વીણાના કમળ તાર ઝણઝણી ઊઠડ્યા : તમારું ભલું થજે ભાઈ!' બંને ઘોડેસવારો આગળ વધ્યા. પહેલા ઘોડેસવારનું નામ સયાજીરાવ હતું. બીજા હતા એમના અંગત મદદનીશ અરવિંદ ઘોષ. સયાજીરાવે પૂછયું: “અરવિંદ! તમે એ સમયે કેમ મુસ્કરાતા. હતા ?” અરવિંદે નમ્રતાથી કહ્યું: “આપ મહારાજા છે. બીજાઓના ભાથેથી બેજ ઉતારવો એ આપનું કામ છે, પરંતુ આપે તે એ ગરીબ બહેનના માથે ભાર મૂક્યો, એ જોઈને મને હસવું આવ્યું.' સયાજીરાવ વિદ્વાન અને ચતુર હતા. અરવિંદનું કથન તેઓ સમજી ગયા. એમણે પિતાને ઘેડ પાછો ફેરવ્યો અને તે બહેનની પાસે જઈને એનું નામ-ઠેકાણું ધી લીધાં. બીજે જ દિવસે એ બહેનને સૂચના મળી કે તેણે લક્ષ્મીવિલાસ મહેલમાં હાજર થવું. મહેલમાં પહોંચીને તેણે જોયું તે સિંહાસન પર સયાજીરાવ બેઠા હતા. તે તુરત સમજી ગઈ કે આ વ્યક્તિ એ જ પેલે ઘોડેસવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy