SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ . કેશાએ કહ્યું : “રથિક ! તું જે કલાને દુષ્કર કહે છે અને જેના પર આટલે અનુરાગ દર્શાવે છે તે તે કંઈ વિમાતમાં નથી. મુક્લ કલા તે મુનિ સ્થૂલભદ્રની હતી.” રથિકે જિજ્ઞાસા વ્યક્ત કરી : “આપ જે સ્થૂલભદ્રની આટલી બધી પ્રશંસા કરે છે તેઓ કેશ છે અને એમણે એવું કહ્યું કાર્ય કર્યું છે ?” કેશાએ ગૌરવથી કહ્યું : “શું આપને ખબર નથી ? તેઓ મહાઅમાત્ય શકટાલના પુત્ર હતા. અને મારી પાસે બાર વર્ષ સુધી રહ્યા હતા. એમની સાથે જિંદગીની અનેક મધુર ક્ષણો પસાર કરી છે, પરંતુ પિતાના અપમૃત્યુથી તેમને આત્મા જાગી ગયું અને જૈનાચાર્ય સંભૂતિવિજયની પાસે એમણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી પણ તેઓ વર્ષાવાસ માટે અહીં આવ્યા હતા. વર્ષાઋતુને સહામણ વખત, એકાત–શાંત વાતાવરણ, ઉત્તમ રશથી છલકાતાં ભજન, સુંદર ચિત્રશાળા, મારી પ્રેમ છછ વિનમ્ર પ્રાર્થનાઓ – એ બધું હોવા છતાં પણ તેઓ પોતાની સાધનામાં લેશમાત્ર ડગ્યા. નહિ. એમનું બ્રહ્મચર્ય સંપૂર્ણ અખંડ રહ્યું.” પિતાની વાતની વધુ સ્પષ્ટ કરતાં કેશાએ કહ્યું : “દૂધને જોઈને બિલ્લી પિતાના મનને કાબૂમાં નથી રાખી શકતી. તેનું મન એ મેળવવા માટે જેમ તરફડી ઊઠે છે એવી જ રીતે સ્વરૂપવતી સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે મોટા સાધકે પણ ચલિત થઈ જાય છે, પરંતુ સ્થૂલભદ્ર તે કાજળની કેટડીમાં રહીને ય ઊજળા રહ્યા. શું એ મહાન કલા નથી ?” રથિકનું મન શાંત થઈ ગયું. તેણે કહ્યું : “હું એ મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy