Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૩૧
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીકઅo'વાદ
વિમ્યક
સંદરજી બે
-- અનુવાદ-શ્રેણીના સર્જક ની/શ્રી
: ૭/શ્રી આશાપરણ)
પાર્થનાશ ન
મુનિ દીપરત્નસ"
૨તી
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્વાર
૨૦૬૬ કા.સુ.૫
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦
૦ શ્રી કૃત પ્રકાશન નિધિ ૦
Kસંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, - ખાનપુર, અમદાવાદ.
8િ1/11
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમશ સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૩૧ માં છે...
૦ આવશ્યક મૂલર-૧ ની -૦- નિર્યુક્તિ-૧ થી
આરંભીને -૦- નિર્યુક્તિ-૫૬૩-સુધી
અધ્યયનની ભૂમિકા
– x-x-x – – – –
* ટાઈપ સેટીંગ ક
- મુદ્રક - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. ઘીકાંટા રોડ, અમદાવાદ. | (M) 9824419736 IN Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર
વંદના એ મહાન આત્માને ૦. વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ચકર્યસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે ભાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેક્સાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૧] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના
- સમુદાયવર્તી આ સાળી શી રાણીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર આ શ્રી ભગવાનનગનો ટેકરો, જેનસંઘ
અમદાવાદ
--
ASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
Page #6
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #18
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 - X - X - X - X - X - X - X - X - X -
મૂળ સુમનો આરંભ તો છેક નિયુક્તિ-૮૮૬ પછી થાય છે. અમારા આ ભાગ-૧માં આવશ્યકdી નિમુકિરણ-થી ૪૬૩મો જ સમાવેશ કરેલ હોવાથી આ આખા ભાગમાં ક્યાંય મૂળમૂક આવશે જ નહીં. અહીં ફક્ત પીઠિકા અને ઉપોદઘાત નિયુક્તિ તથા તેની વૃત્તિનો જ સમાવેશ કરેલો છે.)
| ભાગ-૩૧૪૦ આવશ્યક-મૂલ સૂત્ર ૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે આવશ્યક નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં માથાવ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “આવશ્યક” નામે જ ઓળખે છે. તેના છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે, પરંતુ તેની નિયુક્તિની સંખ્યા ૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ વિસ્તૃત થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, પૂ.મલયગિરિજી કૃત વૃત્તિ, બૃહત્ ભાષ્ય આદિ બધું જ સાહિત્ય સાથે રાખવામાં આવે તો તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તાસ્વાળું થઈ જાય.
મૂળ આવશ્યક સૂત્રમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણાદિ છ વિષયો છે, પણ નિયુક્તિ સહિતની ચૂર્ણિ અને વૃત્તિઓ સાથે ગણતાં તો જૈન વાકુમય બની જાય તેટલી વિષય વસ્તુઓ અને કથા-દષ્ટાંત વડે આ આગમ પ્રચુર માહિતીનો સ્રોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, જિનદાસગણીકૃત ચૂર્ણિ અને હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્ય, તેની ટીકા, પૂ. મલયગિરિજીની વૃત્તિ આદિ પણ ભૂલવા જેવા નથી.
અમારી રચેલી આગમશ્રેણિમાં મારામસુત્તળ - મૂલ, તેનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ, 1THસુખ સવજં પણ જોડે રાખી શકાય અને માત્ર મૂળ વિષય જોવા માટે આગમવિષયદર્શન પણ જોવું.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો ક્યાંક ન્યાય, વ્યાકરણ, વાદ આદિને છોડી પણ દીધા છે. કથા-ન્દષ્ટાંતોમાં પણ ક્યાંક દટાંતની વાક્યપૂર્તિ વડે તે મોટા થયા છે, તો ક્યાંક સંક્ષેપિત પણ કર્યા છે, પુરી કથા જાણવા અમારું “આગમ કથાનુયોગ” જોવું. અમે આ આગમને અહીં ચાર ભાગોમાં નિયુક્તિના આધારે વિભાજીત કરેલ છે. [31/2]
છે આવશ્યક સત્ર-પીઠિકા છે
- X - X - X - X – • જિનવરેન્દ્ર વીરપ્રભુ, શ્રુતદેવતા, ગુરુ અને સાધુઓને નમસ્કાર કરીને હું ગુના ઉપદેશથી આવશ્યક સૂત્રની વૃત્તિને કહીશ..
0 ટીપણાઈ - આના વડે અભિષ્ટ દેવતાની સ્તવના કહી. નિન - અવધિ જિન આદિ, તેમાં શ્રેષ્ઠ તે કેવળી, તેમના ઈન્દ્ર તે જિનવરેન્દ્ર. વિદન દૂર કરવા વડે માન્ય થાય તે અભિમત દેવતા-શાસન દેવતા, શ્રુતદેવતા - શ્રુતની અધિષ્ઠાત્રી દેવતા, શ્રત રૂપા દેવતા તે શ્રુતદેવતા એવો વિગ્રહ કરીએ તો અભિમત દેવતાપણું ન થાય, પણ અધિકૃત દેવતાપણું થાય.
તેમને નમસ્કાર જ્ઞાનાવરણીયના ક્ષયોપસમસાધકવચી અનુચિત નથી. અથવા ઈત્યાદિ વચનથી તે યોગ્ય છે. • x • x • સાધુ શબ્દથી ઉપાધ્યાય, વાયનાચાર્ય, ગણાવચ્છેદક આદિને નમસ્કાર કર્યો છે.
૦ આ આવશ્યકસૂત્રની વૃત્તિ મેં તથા બીજાએ કરેલી છે, તો પણ સંડ્રોપથી તેવી રચિવાળા જીવોના અનુગ્રહ હેતુથી મેં આ પ્રયાસ કરેલો છે.
0 શ્લોકની વૃત્તિ - આ આવશ્યક ટીકાનો પ્રયાસ પ્રયોજનાદિના અભાવથી કાંટાની શાખા મરડવા માફક નકામો છે, ઈત્યાદિ શંકાને નિવારવા પ્રયોજનાદિ પ્રથમ કહે છે. કહ્યું છે – વિદ્વાનોની પ્રવૃત્તિ માટે ખુલ્લી રીતે ફળ વગેરે તથા મંગળ શાસ્ત્રના આરંભી ઈષ્ટાર્થની સિદ્ધિ માટે બતાવવાં જોઈએ ઈત્યાદિ. તેથી પ્રયોજન, અભિધેય, સંબંધ અને મંગલ યથા અવસર કહીશું.
તેમાં પ્રયોજન - પર અને અપર એમ બે ભેદે છે. વળી તે એકૈક કર્તા અને શ્રોતાની અપેક્ષાથી બે ભેદે છે. તેમાં દ્રવ્યાસ્તિકાયના મતે આગમતા નિત્યવથી કતનિો જ અભાવ છે. કેમકે આ દ્વાદશાંગી કોઈ વખત ન હતી તેમ નથી, કદાચિત નહીં હોય તેમ પણ નથી, નહીં હશે તેમ પણ નથી એવો નંદીસૂત્રનો અભિપ્રાય છે. પર્યાયાસ્તિક નયના મતે અનિત્ય હોવાથી કર્તા સંભવે છે.
તવ વિચારણાથી તો સૂત્ર-અર્થ બંને રૂપે આગમના અર્થની અપેક્ષાથી નિત્ય હોવાથી તેનું કતપણું નથી. સૂત્ર સ્થનાની અપેક્ષાથી અનિત્ય હોવાથી તેનું કંઈક કતપણું સિદ્ધ થાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
તેમાં સૂકાંતિ પમ મોક્ષપદની પ્રાપ્તિ છે અને ‘અપર'-તે જીવોના ઉપકારને માટે છે. તેના અર્થનું પ્રતિપાદન કરનારને શું પ્રયોજન છે તેમ પ્રશ્ન થાય. તો ઉત્તરે છે - કંઈપણ નહીં. કેમકે તે જિનેશ્વરો કૃતકૃત્ય છે.
પ્રશ્ન જો તેમને પ્રયોજન નથી તો આ અર્થ પ્રતિપાદન પ્રયાસ અયુક્ત છે. [ઉત્તર] ના, એમ નથી. કેમકે તેમને તીર્થકર નામ ગોત્રકર્મનો આ વિપાક છે. તે વાત નિર્યુક્તિ-૧૮૫ માં પણ આગળ કહેશે કે –
તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અગ્લાનપણે ધર્મદિશના આદિ વડે. શ્રોતાને અપર લાભ તે અર્થનો અધિગમ છે. “પર’ લાભ તે મોક્ષ છે. કઈ રીતે ? જ્ઞાન અને ક્રિયા બંને વડે મોક્ષ છે, તેનાથી યુક્ત આ આવશ્યક સૂત્ર છે. આવશ્યક સત્રના અર્થ શ્રવણ વિના વિશિષ્ટ જ્ઞાન અને ક્રિયા પ્રાપ્તિ થતી નથી. શા માટે ? તેના કારણે વિશિષ્ટ જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ થાય. તેની પ્રાપ્તિમાં પરંપરા મોક્ષ સિદ્ધ થાય છે. તેથી આ આવશ્યક સૂત્રના અર્થના પ્રારંભનો પ્રયાસ છે.
આવશ્યક સૂત્રમાં અભિધેય શું છે? સામાયિકાદિ આવશ્યક.
સંબંધ - ઉપાય અને ઉપેય ભાવના લક્ષણવાળા તકનુસારી છે. કેવી રીતે ? ઉપેય - તે સામાયિકાદિ પરિજ્ઞાન છે અને પર પ્રયોજન મોક્ષ છે. ઉપાય તો આવશ્યક સણ જ વચનરૂપે રચાયું છે. આ આવશકના શ્રવણથી જ સામાયિકાદિના અર્થનો નિશ્ચય થાય છે. તે પ્રાપ્ત થવાથી સમ્યગદર્શન આદિની નિર્મળતા થાય છે અને ક્રિયા કરવાનો પ્રયત્ન થાય છે. તેનાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અથવા ઉપોદઘાત નિર્યુક્તિમાં “ઉદ્દેશા પ્રમાણે નિર્દેશો" ઈત્યાદિ ગ્રંથમાં યુક્તિ સહિત પોતે જ કહેશે.
કોઈ પૂછે – શાસ્ત્ર અને અર્થ ભણેલાઓ જાતે જ પ્રયોજનાદિનું પરિજ્ઞાન મેળવી લેશે. શાસ્ત્રની આદિમાં પ્રયોજન કહેવું નિરર્થક છે ? ના, તેમ નથી. શાસ્ત્રાર્થ ન ભણેલાને તે શાસ્ત્ર પ્રવૃત્તિનો હેતુ છે તેથી તેના પ્રયોજનનો પ્રયાસ જરૂરી છે. પ્રશ્ન કદાચ પ્રયોજનાદિ પૂર્વેથી કહેશો તો પણ શાઅને જાણ્યા વિના તેના નિશ્ચયની ખાતરી નહીં થાય, કેમકે તેમાં સંશય રહેવાથી પ્રવૃત્તિનો અભાવ થવાથી તમારો ઉપન્યાસ કરવો નિરર્થક થશે ? ના, તેમન નથી. સંશય પડે ત્યાં પણ લાભ માટે પ્રવૃત્તિ દેખાય છે. જેમ ખેડૂતો જમીન ખેડે છે.
મંગલને કહે છે - કેમકે ઉત્તમ કાર્યમાં ઘણાં વિનો હોય છે. કહ્યું છે - મોટા પુરુષોને પણ સારા કાર્યો કરતાં ઘણાં વિઘ્નો આવે છે, કેમકે અકાર્યમાં પ્રવર્તેલાને કયાંય પણ વિજ્ઞ કરતાં અટકાવ નથી.
આ આવશ્યકનો અનુયોગ મોક્ષની પ્રાપ્તિના બીજભૂતપણે હોવાથી શ્રેયરૂપ જ છે. તેથી આરંભમાં જ વિન કરનારાની ઉપશાંત માટે મંગલને બતાવે છે. તે મંગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમ અને અંતે ઈચ્છે છે.
પ્રશ્ન] આ શાસ્ત્ર જ સંપૂર્ણ મંગળરૂપ છે, કેમકે તપ માફક નિર્જરા કરાવનાર છે. તેથી તે મંગળ કાયમ રહો. તેથી ત્રણે મંગળનો સ્વીકાર અયુકત છે. કેમકે તેવા મંગલના પ્રયોજનનો જ અભાવ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ [ઉત્તર] તેવું નથી. પ્રયોજનનો અભાવ છે, તેવું સિદ્ધ થતું નથી. કેમકે તે બતાવ્યા વિના નવા શિષ્યો કઈ રીતે વિવક્ષિત શાસ્ત્રાર્થનો વિના વિને પાર પામશે ? માટે પહેલાં જ અર્થનો ઉપન્યાસ જરૂરી છે. તે વિના ભણેલું સ્થિર કેમ થશે ? શિષ્યપ્રશિષ્યાદિ વંશમાં અવિચ્છિન્નપણે ઉપકારક કેમ બનશે ? એમ છેવટનું મંગલ પણ આવશ્યક હોવાથી તમારો પ્રશ્ન નકામો છે..
તેમાં મffrofથનાdf ગાયામાં આદિ મંગલ કહ્યું. UT Fત્તિ - આદિ મધ્યમંગલ છે, કેમકે વંદન વિનયરૂપ છે, તે અત્યંતર તપનો ભેદ છે, તપના ભેદપણાથી મંગલપણું છે તથા “પચ્ચકખાણ” ઈત્યાદિ છેલ્લું મંગલ છે. કેમકે તે બાહ્ય તપના ભેદરૂપ છે.
[પ્રશ્ન આ ત્રણે મંગલો શાથી જુદા છે કે એકપણે છે? જો તે ભિન્ન છે તો શારા અમંગલ છે, અન્યથા તેનો ભેદ ઉત્પન્ન ન થાય. જો અમંગલ છે, તો બીજા સો મંગલ કરો તો પણ તે મંગળ થાય નહીં. તેથી મંગલને બતાવવું વ્યર્થ છે. મંગલના ઉપાદાનથી પણ ઈચ્છિત સિદ્ધિ નહીં થાય. જેમ પૂર્વે અમંગલ માટે મંગલ કહ્યું તેમ બીજું પણ મંગલ કહેવું જોઈએ. કેમકે આધ મંગલ કહેવા છતાં શાસ્ત્ર તો અમંગલ જ રહ્યું. એ રીતે ફરી ફરી કહેવા છતાં પણ ભિન્ન હોવાથી અમંગલ મંગલ થશે નહીં.
જો તેને અભિન્ન માનો તો શાસ્ત્ર પોતે જ મંગલ થયું, તો અન્ય મંગલ બતાવવું નકામું થયું, કેમકે મંગલભૂત શાસ્ત્ર છતાં અન્ય મંગલ બતાવો છો ! એમ મંગલ માટે બીજું મંગલ બતાવો તો એ રીતે અનવસ્થા દોષ આવશે. હવે જો અનવસ્થા ન ઈચ્છો તો મંગલના અભાવનો પ્રસંગ આવશે. કઈ રીતે ? મંગળભૂત શાસ્ત્રને અન્ય મંગળની અપેક્ષા રાખવી પડે તો મંગલના અભાવે અમંગળપણું આવશે. • X - એ રીતે મંગલનો અભાવ સિદ્ધ થયો.
(સમાધાન) ભિન્ન પક્ષમાં કહેલ દોષનો અભાવ છે, કેમકે અમે તે ભિ પટ્ટા માનતા જ નથી. કદાચ ભિન્ન પક્ષ માનીએ તો પણ લવણ અને પ્રદીપ આદિની જેમ
સ્વ-પરને અનુગ્રહ કરવાથી તમે કહેલ દોષોનો અભાવ થયો. અભિપક્ષમાં પણ મંગલનું ઉપાદાન અનર્થક નથી. શિષ્યની મતિના મંગલને ગ્રહણ કરવા માટે શાસ્ત્રાનું મંગલવ બતાવવાથી જ તે લાભ છે. આનો ભાવાર્થ એ છે કે- આ શાસ્ત્ર જ મંગલ છે, તેમ શિષ્ય કેમ જાણે ? એ રીતે આ શાસ્ત્ર મંગલ છે, તેમ કહેવાય છે.
[પ્રશ્ન કદાચ આ શાસ્ત્ર મંગલ છે, તેમ શિષ્ય ન જાણે તો પણ સ્વતઃ મંગલરૂપપણે હોવાથી પોતાનું કાર્ય સાધવા માટે પર્યાપ્ત છે, પછી મંગળ બતાવવું અનર્થક કેમ નહીં ? (સમાઘાન] ના, અમારો અભિપ્રાય તમે જાણતા નથી. સાધુની જેમ મંગલને પણ મંગલબુદ્ધિએ માનતાં તે મંગલકારી થાય છે. જેમકે - સાધુ મંગલભૂત હોવા છતાં પણ મંગલબુદ્ધિથી સ્વીકારતા પ્રશસ્ત ચિત્તવૃત્તિવાળા ભવ્યને તે કાર્ય પ્રસાધક થાય છે. જો તે પ્રમાણે ન માને તો કાળા હૃદયવાળા કપટીને સાધુ લાભ ન કરે. તેમ શાસનું પણ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
(પ્રશ્ન તેમ હોય તો અમંગલને પણ મંગલબુદ્ધિએ માનતા તે લાભદાયી થાય. એ તો અનિષ્ટ છે. [સમાધાન એમ નથી. અમંગલ તો સ્વરૂપથી જ અમંગલ હોવાથી સ્વબુદ્ધિ અપેક્ષાએ મંગલ માનવા છતાં લાભ ન કરે. જેમ કોઈ માણસ સોનાને સોનું સમજી વ્યવહારમાં લે તો ઈષ્ટ સિદ્ધિ થાય, પણ પીત્તળને સોનું માનીને લે તો. • x • કાર્ય સિદ્ધ ન થાય.
(શંકા] ત્રણ મંગલો મધ્ય વચ્ચેનું મંગલ, અમંગલ થઈ જશે ? ના, એમ નથી. કેમકે તવથી આખું શાસ્ત્ર જ મંગલરૂપ છે. કેમકે આખા શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમ લાડુના ત્રણ ભાગ પાડો તો કોઈપણ ભાગમાં તેમાં લાડુ ન હોય તેવું ન બને, તેમ આ શાસ્ત્ર આખું મંગલરૂપે છે. તેનું મંગલવ કર્મની નિર્જરા કરે છે. મનુમાન - આ વિવક્ષિત શાસ્ત્ર મંગલ છે, નિર્જરહેતુ છે, તપ સમાન છે.
[શંકા આનું નિર્જરાપણું કઈ રીતે છે ? જ્ઞાનરૂપે હોવાથી અને જ્ઞાન, કર્મ નિર્જરાનો હેતુ કહેલો છે. કહ્યું છે - નાકીનો જીવ કરોડો વર્ષે જે કર્મ ખપાવે તે ત્રિવિધે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ મારામાં ખપાવે છે.
(શંકા] એમ હોય તો પણ મંગલ ત્રણની કલ્પના વ્યર્થ છે ? ના, એમ નથી. અમે તેનો ઉત્તર કહી દીધેલ છે. તેથી આ નક્કી થયું કે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં મંગલ ઉપાદેય છે.
મંગલ શબ્દનો અર્થ શો છે? - x - x • જેના વડે હિત મંગાય, સમજાય કે સધાય તે મંગલ છે અથવા મંા એટલે ધર્મ, ના એટલે લેવું. - x-x- જે ધર્મને લાવે કે ધર્મનો ઉપાદાન હેતુ છે, તે મંગલ છે અથવા મતે ભવથી અર્થાત્ સંસારથી બચાવે કે દૂર લઈ જાય તે મંગલ.
* મંગલના અર્થમાં સૂર્ણ જુદી જ રીતે અર્થ પ્રકારો છે, તે જરૂર જોવું અને વિરોધાવચક ભાણ-ટીક્રમાં તો અતિ વિસ્તારથી મંગલનો અર્થ છે.)
મંગલ, નામ આદિ ચાર ભેદે છે - નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તેમાં - X - જે જીવ, અજીવાદિ વસ્તુનું નામ હોય, જેમકે – કોઈ ગોપાલના બાળકનું નામ ઈન્દ્ર હોય, તે પરમાર્થથી દેવોનો સ્વામી ઈન્દ્ર સાથે મળતું આવે છે છતાં તે દેવોનો સ્વામી ન કહેવાય. પણ દેવોનો ઈન્દ્ર તો ગુણથી નામ છે. ઐશ્વર્યપણાથી ઈન્દ્ર, '' ધાતુનો અર્થ પરમ ઐશ્ચર્ય થાય છે. તે તેમાં ઘટાવાય. ગોવાળયુગમાં નહીં.
પર્યાયો વડે – શક, પુરંદરાદિ નામો કહેવાય છે. તેની સાથે ઈન્દ્ર નામના ગોપાલ પુત્રનું નામ ન સરખાવાય, અહીં ફક્ત નામ અને નામવાળો એ બેમાં ભેદ ઉપચાર કરવાથી ગોવાળીયો વસ્તુ જ લેવાય તથા બીજા સ્થળે ન વર્તતુ કંઈ પણ 'fsO' આદિ માફક ઈચ્છા પ્રમાણે નામ હોય. – શબ્દથી તે નામ દ્રવ્ય હોય ત્યાં સુધી રહે.
જે ના માવહિવે કહેલું છે – નામ છેવટ સુધી રહે, તે અમુક દેશમાં જે સંજ્ઞા ચાલતી હોય તે નામને આશ્રીને જાણવું.
આ નામ સાથે મંગલ જોડતાં “નામ મંગલ’ શબ્દ થયો. તેમાં કોઈ જીવ કે અજીવ કે બંનેનું નામ મંગલ રાખ્યું હોય તે છે જેમ જીવને આશ્રીને સિંધુ દેશમાં અગ્નિને મંગલ કહે છે, અજીવને આશ્રીને લાટ દેશમાં વાળેલી દોરીને મંગલ ગણે છે ઈત્યાદિ - ૪ -
સ્થાપના મંગલ - જે વસ્તુ ભાવ, ઈન્દ્ર આદિ અર્થ રહિત હોય, છતાં તેમાં તેનો અભિપ્રાય-બુદ્ધિ હોય, તે ઈન્દ્ર વગેરેની આકૃતિ લેયાદિ કર્મકૃતુ હોય અથવા આકૃતિ વિના પણ અક્ષ આદિમાં સ્થાપના નિક્ષેપ-કર્યો હોય તે સ્થાપના ઈવર કે અલકાળની હોય. ઘ શબ્દથી કેટલીક સ્થાપના વગેરે તે વસ્તુ રહે ત્યાં સુધીની હોય છે, સ્થપાય તે સ્થાપના. સ્થાપના એવું આ મંગલ તે સ્થાપના મંગલ. તેમાં સ્વસ્તિકાદિ સ્થાપના મંગલ છે.
બૂતર્થ ગાથાનો અર્થ - અતીત કે ભાવિ પચયિોનું જે નિમિત્ત લોકમાં હોય છે, તેને દ્રવ્ય કહે છે. તે દ્રવ્ય તે-તે પર્યાયોને પામે છે, માટે તેને દ્રવ્ય કહે છે. તત્વજ્ઞ-તીર્થકરો કહે છે, તેમાં સચેતન દ્રવ્ય તે જે પુરુષને તે પદાર્થનું લક્ષ્ય ન હોય, મોટેથી બોલતો હોય, તો તે દ્રવ્ય જ છે અને અચેતન દ્રવ્ય તે જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેવું બીજું કંઈ દ્રવ્ય હોય છે. આ પ્રમાણે બતાવેલ છે. તે દ્રવ્ય સાથે મંગલ જોડતાં દ્રવ્યમંગલ કહેવાય છે. આ દ્રવ્યમંગલ બે ભેદે છે - આગમચી અને નોઆગમચી.
તેમાં આગમથી - આગમની અપેક્ષાએ, નોઆગમથી - તેનાથી વિપરીતને આશ્રીને. આગમચી - મંગલ શબ્દને જાણતો હોય પણ તેમાં ઉપયોગ ન હોય, તે દ્રવ્ય મંગલ. નોઆગમચી ત્રણ ભેદે છે – (૧) જ્ઞશરીવ્યમંગલ, (૨) ભવ્યદરીદ્રવ્ય મંગલ, (3) તે બંનેથી વ્યતિરિક્ત દ્રવ્ય મંગલ.
તેમાં 1 - જાણકાર, તેનું શરીર - સડે તે શરીર. આ જ્ઞશરીર એ જ દ્રવ્ય મંગલ હોય તે શરીરદ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર તે દ્રવ્યમંગલ એવો સમાસ કQો. અર્થાતુ મંગલપદાર્થનો જ્ઞાતા, તેનું આભારહિત જે શરીર, તે અતિતકાળે અનુભૂત ભાવની અનુવૃતિથી સિદ્ધશિલા-મોક્ષમાં ગયેલ છતાં ધૃત-ઘટાદિ ન્યાયથી નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યમંગલ કહેવાય છે. કેમકે તેનું મંગલનું જ્ઞાન શૂન્ય છે. અહીં નો શબ્દ સર્વથા નિષેધવાચી છે.
Tળ - યોગ્ય, મંગલ પદાર્થને ભવિષ્યમાં જાણશે, પણ હાલ તે જાણતો નથી છે, તેનું શરીર તે ભવ્ય શરીર. ભવ્ય શરીર જ દ્રવ્યમંગલ છે અથવા ભવ્ય શરીર અને દ્રવ્ય મંગલનો સમાસ કરવો. તેનો ભાવાર્થ આ છે – ભાવિ વૃતિને અનુસરીને મંગલ ઉપયોગના આધારભૂતપણાથી ભાવિમાં આ ઘડામાં મધ ભરાશે એમ ખાતરી થવાથી તે મધનો ઘડો કહેવાય. તેમ બાળ આદિનું શરીર તે ભથશરીર દ્રવ્ય મંગલ જાણવું. અહીં પણ નો શબ્દ નિષેધવાચી છે.
જ્ઞ શરીર અને ભવ્ય શરીર, બંનેથી જુદું તે દ્રવ્ય મંગલ સંયમ તપ નિયમ ક્રિયા અનુષ્ઠાનનો કરનારો અનુપયુક્ત હોય છે. તેને આગમથી ઉપયોગરહિત માફક જાણવો. અથવા જે શરીર કે આભદ્રવ્ય પૂર્વે કરેલાં સંયમ આદિ કિયા
Page #21
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ -
પરિમાણવાળો છે, તે ઉભય વ્યતિક્તિ દ્રવ્ય મંગલ છે જ્ઞ શરીર દ્રવ્યમંગળવત્ છે. તથા જે ભાવિ સંયમાદિ ક્રિયા પરિણામ યોગ્ય શરીર કે આત્મ દ્રવ્ય છે, તે બંનેથી જુદું છે તે ભવ્ય શરીર દ્રવ્યમંગલવત્ જાણવું. તથા જે સ્વભાવથી શુભ વર્ણ, ગંધાદિ ગુણયુક્ત સુવર્ણ, માળા આદિ છે તે પણ ભાવમંગલ પરિણામના કારણપણાથી દ્રવ્ય મંગલ છે. અહીં પણ નો શબ્દ સર્વ નિષેધવાચી છે. એ પ્રમાણે દ્રવ્ય મંગલ કહ્યું.
ભાવો વિવક્ષિત ગાથાનો અર્થ - થવું તે ભાવ છે. તે બોલવા માટે ઈષ્ટ ક્રિયાના અનુભવ લક્ષણવાળો સર્વજ્ઞોએ કહેલ છે. ઈન્દ્રના ક્રિયા અનુભવનાર ઈન્દ્ર માફક જાણવો. તેમાં ભાવથી મંગળ તે ભાવમંગલ અથવા ભાવ તે જ મંગલ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે. તેમાં આગમથી તે મંગલના જ્ઞાનથી ઉપયુક્ત તે ભાવ મંગલ છે.
૨૩
[શંકા] ભાવ મંગલના ઉપયોગ માત્રથી કેવી રીતે તન્મયપણું ગણાય ? કેમકે અગ્નિના જ્ઞાનથી ઉપયુક્ત માણવક અગ્નિ માફક દહન, પચન, પ્રકાશન આદિ અર્થ ક્રિયાના સાધકત્વના અભાવયુક્ત જ છે.
[સમાધાન] ના, તેમ નથી. અમારો અભિપ્રાય તમે જાણતા નથી. કેમકે સંવિત્, જ્ઞાન, અવગમ, ભાવ એ બધાં શબ્દો એકાર્થક છે અને એકાર્યક પ્રત્યયો સરખા નામવાળા છે. તે બધાં વાદીઓને એક સરખું માન્ય છે. અગ્નિ એવા જ્ઞાનથી અવ્યતિક્તિ જ્ઞાતા, તેના લક્ષણવાળો ગ્રહણ કરાય છે. અન્યથા તેના જ્ઞાનમાં અતન્મય હોવાથી પદાર્થને ન જાણે. અંધના હાથમાં દીવો અંધને કામ ન લાગે. એકનું જાણેલ બીજો ન જાણે. જો જ્ઞાન અને પદાર્થ એક રૂપે ન હોય તો પદાર્થ પણ ન સમજાય. તે જ્ઞાન અનાકાર પણ નથી. કેમકે તેમ ન માનતા અનુભવેલો પદાર્થ પણ ન જણાવાનો પ્રસંગ આવશે અને બંધનો અભાવ થશે. તથા જ્ઞાન, અજ્ઞાન, સુખ-દુઃખના પરિણામનું અન્યપણું થશે. તે આકાશ માફક જાણવું. પણ અગ્નિ માફક હંમેશાં બાળવાની ક્રિયાવાળો નથી. - ૪ -
હવે નોઆગમથી ભાવમંગલ કહે છે – શ્રુતજ્ઞાનને છોડીને બીજા ચાર જ્ઞાન ભાવ મંગલ છે. નો શબ્દ સર્વથા નિષેધવાચી છે અથવા સમ્યક્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ ઉપયોગ પરિણામ જે છે તે માત્ર આગમ [શ્રુત] નથી પણ અનાગમ પણ નથી. માટે મિશ્રવચનપણાથી નો શબ્દ જોડતાં નો આગમથી જાણવું અથવા અર્હત્ નમસ્કારાદિ ઉપયોગ આગમના એક દેશપણાથી નો આગમથી ભાવમંગલ છે.
[શંકા] નામ, સ્થાપના અને દ્રવ્યમાં વિવક્ષિત ભાવના શૂન્યત્વથી દ્રવ્યપણું સમાન વર્તે છે, તો તેમાં શું વિશેષ છે ? જેમ સ્થાપના ઈન્દ્રમાં ઈન્દ્રનો આકાર દેખાય છે અને કર્તાના હૃદયમાં સાચા ઈન્દ્રની બુદ્ધિ થાય છે જોનાર પણ આકારથી આ ઈન્દ્ર છે, તેમ નિશ્ચય કરે છે. ફળના અર્થી નમસ્કાર બુદ્ધિથી તેમને સ્તવે છે. કેટલાંક, દેવના અનુગ્રહથી ધન આદિ ફળને પામે છે તેવો લાભ એકલા નામ કે દ્રવ્ય ઈન્દ્રથી થતો નથી તે અહીં વિશેષતા છે.
વળી દ્રવ્ય ઈન્દ્ર ભાવ ઈન્દ્રના કારણપણાને પામે છે, તેમજ ઉપયોગની
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અપેક્ષામાં પણ, તેની ઉપયોગતાને ભાવિમાં પ્રાપ્ત કરશે. તે પ્રમાણે નામ અને સ્થાપનામાં થતું નથી. તે દ્રવ્યમંગલમાં વિશેષ છે.
[શંકા] નો પછી ભાવમંગલ એ જ એક યુક્ત છે, કેમકે પોતાનું કાર્ય સાધે છે. તે નામ આદિ ન સાધી શકે. જેમ પાપ કંઈ સારું ફળ ન આપી શકે તેમ. [સમાધાન] એમ નથી. નામ વગેરેનું પણ ભાવમાં વિશેષપણું છે. કેમકે અવિશિષ્ટ ઈન્દ્રાદિ વસ્તુ ઉચ્ચાવા માત્રથી નામાદિ ચાર ભેદવાળી જણાય છે અને ભેદો તે જ પર્યાયો છે અથવા નામાદિ ત્રણે ભાવમંગલના અંગો છે, કેમકે તેના પરિણામના કારણરૂપ છે તથા મંગલાદિનું અભિધાન તે સિદ્ધ આદિનું અભિધાન સાંભળીને તથા અર્હત્ પ્રતિમા સ્થાપનાને જોઈને, તથા ભૂતયતિ ભાવ, ભવ્યયતિ શરીરને જોઈને પ્રાયઃ સમ્યક્ દર્શનાદિ ભાવમંગલ પરિણામો ઉત્પન્ન થાય છે. - ૪ -
૨૪
નોઆગમથી અર્હત્ નમસ્કારાદિ ભાવમંગલ કહ્યું, અથવા નોઆગમથી ભાવમંગલ તે નંદી છે. તેમાં આનંદ તે નંદી અથવા ભવ્ય જીવોને જેના વડે આનંદ મળે તે નંદી આ નંદી પણ મંગલની માફ્ક નામ આદિ ચાર ભેદે છે, તેમ જાણવું. નામ, સ્થાપના પૂર્વવત્ દ્રવ્ય નંદી બે ભેદે - આગમથી અને નો આગમથી આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર અને ઉભય વ્યતિરિક્ત - દ્રવ્ય નંદી તે બાર પ્રકારના વાજિંત્રોનો સમુદાય - ભંભા, મુકુંદ, માઈલ ઈત્યાદિ. ભાવ નંદી બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી જ્ઞાન પાંચ પ્રકારે, તે આ –
• નિયુક્તિ-૧
આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદે જ્ઞાન છે.
• વિવેચન-૧ :- [ચૂર્ણિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી વ્યાખ્યા છે.
અર્થાભિમુખ નિયત બોધ થાય તે આભિનિબોધિક - x - અથવા અભિનિબોધમાં થાય કે તેના વડે થાય કે તેવા રૂપે થાય કે તેનું પ્રયોજન હોય ઈત્યાદિ બધું આભિનિબોધિક છે. તે અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ છે. તેના સ્વસંવિદિતરૂપત્વથી ભેદોપચારાદિ છે અથવા જેના વડે અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેના આવરણ કર્મનો ક્ષયોપશમ અથવા જેમાંથી અભિનિબોધ થાય તે આભિનિબોધિક. તેમાં તે કર્મના આવરણનો ક્ષયોપસમ જ છે. અથવા જેમાં અભિનિબોધ થાય ઈત્યાદિ તે આભિનિબોધિક.
જે સંભળાય તે શ્રુત. એટલે શબ્દ જ. ભાવશ્રુતના કારણપણે તે શબ્દ છે અથવા જેના વડે સંભળાય તે શ્રુત. તેના આવરણરૂપ કર્મનો ક્ષયોપશમ તે શ્રુત અથવા જેનાથી સંભળાય તે શ્રુત, તે પણ આવરણનો ક્ષયોપશમ જ છે, જેમાં સંભળાય તે ક્ષયોપશમ શ્રુત છે અથવા જે સાંભળે છે, તે સાંભળનાર આત્મા જ ઉપયોગના એકમેકપણાથી શ્રુત છે. શ્રુત એવું તે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ત્ર શબ્દ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની તુલ્યતા બતાવે છે. કેમકે તે બંનેમાં સ્વામીનું સામ્યપણું
Page #22
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧
છે. જે મતિજ્ઞાનનો સ્વામી છે, તે જ શ્રુતજ્ઞાનનો સ્વામી છે. જ્યાં મતિજ્ઞાન છે, ત્યાં શ્રુતજ્ઞાન અવશ્ય હોય જ.
૨૫
મતિજ્ઞાનની સ્થિતિ જેટલી જ શ્રુતજ્ઞાનની સ્થિતિ છે. પ્રવાહની અપેક્ષાથી અતીત-અનાગત-વર્તમાનમાં બંને સાથે જ હોય છે. એક જીવને આશ્રીને કાયમ રહે તો ૬૬-સાગરોપમથી અધિક કાળ રહે છે. તે માટે ભાષ્યકારશ્રી કહે છે – બે વખત વિજ્યાદિમાં કે ત્રણ વખત અચ્યુતમાં વચ્ચે મનુષ્યભવ કરીને જાય તો આટલો કાળ થાય. મતિની જેમ શ્રુતજ્ઞાન પણ ક્ષયોપશમ-હેતુક જ છે. બંને સર્વ દ્રવ્યાદિ વિષયક
છે. બંને પરોક્ષ જ્ઞાન જ છે. કેમકે તે ઈન્દ્રિયો કે મનદ્વારા કાર્ય કરે છે. - ૪ - ઞવ - નીચે, નીચે વધારે વિસ્તારથી જણાય માટે અવધિ છે. અથવા અવધિમર્યાદાથી જણાય તે. અવધિજ્ઞાન પણ ક્ષય-ઉપશમ રૂપ જ છે અર્થાત્ તે અવધિજ્ઞાનાવરણ ક્ષયોપસમનો હેતુ છે. અથવા જેનાથી મર્યાદા બંધાય તે અવધિ. જેમાં મર્યાદા બંધાય તે અવધિ. ભાવાર્થ પૂર્વવત્. અવધાન અર્થાત્ વિષયનું જ્ઞાન તે અવધિ. અવધિ એવું જ્ઞાન તે અવધિજ્ઞાન. - શબ્દ અનંતરોક્ત બંને જ્ઞાનના
સાધર્મ્સ-સ્થિતિ આદિના સમાનપણાને જણાવે છે.
કેવી રીતે? જ્યાં સુધી મતિ અને શ્રુતનો સ્થિતિકાળ છે, તે પ્રવાહની અપેક્ષાએ તથા અપ્રતિપતિતપણું એક જીવના આધારની અપેક્ષાથી પૂર્વવત્ સાધિક ૬૬-સાગરોપમ છે. તેથી સ્થિતિ સાધર્મી કહ્યું. વળી મતિ - શ્રુતના વિપર્યયજ્ઞાનની માફક અહીં પણ મિથ્યાર્દષ્ટિનું વિભંગજ્ઞાન છે તે વિપર્યય સાધર્માંતા છે. એ રીતે સ્વામીપણાનું સાધર્મ્સ પણ છે. વિભંગ જ્ઞાની દેવ આદિને સમ્યગ્દર્શન થતાં એક સાથે ત્રણ જ્ઞાનનો લાભ થાય છે.
અવધિ પ્રમાણે મનઃ પર્યવજ્ઞાન છે, તેનો ભાવાર્થ આ છે - સર્વથા ભાવમાં ગમન, વેદન વગેરે પર્યાયો છે. તે બે મળતાં પર્યવ છે. અથવા પર્યવન તે પર્યવ. મનમાં કે મનનો પર્યવ તે મનઃપર્યવ. સર્વથી પરિચ્છેદ-બોધ થાય તે. તે જ મન:પર્યવ સંબંધી જ્ઞાન છે. અથવા મનના પર્યાયો તે મન:પર્યાય - ભેદો, ધર્મો. જે બાહ્ય વસ્તુના આલોચનાના પ્રકારો છે, આ બધાં એક અર્થમાં છે. તે સંબંધી જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. આ જ્ઞાન ૨સા દ્વીપ અને ૨-સમુદ્રની અંદર રહેલાં સંજ્ઞી મનોગત દ્રવ્યોના આલંબનથી જ આ જ્ઞાન થાય. 'તથા' શબ્દ અવધિજ્ઞાનની સાથે મન:પર્યવ જ્ઞાનનું સરખાપણું બતાવે છે.
કેવી રીતે ? બંનેના સ્વામી છાસ્થ છે. બંનેમાં પુદ્ગલ માત્રનું આલંબન છે. બંને ક્ષાયોપશમિક ભાવમાં છે. પ્રત્યક્ષ જ્ઞાનની સામ્યતા છે.
મત્યાદિ ચારેથી નિરપેક્ષ તે શુદ્ધ કે કેવલ. તેના આવરણરૂપ કર્મમલ કલંકથી રહિત છે. અથવા સંપૂર્ણ તે કેવળ. તે ઉત્પત્તિ સમયથી જ સંપૂર્ણ આવરણના અભાવવાળું છે. સંપૂર્ણ ઉત્પત્તિ છે અથવા અસાધારણ છે. અનન્ય સર્દેશ છે. અનંતપણાને જાણવાથી અનંત છે. યથાવસ્થિત સંપૂર્ણ ભૂત-વર્તમાન-ભાવિ સ્વભાવભાસી છે. કેવલ એવું તે જ્ઞાન. ત્ર શબ્દ ઉક્ત જ્ઞાનના સમુચ્ચય રૂપ છે. કેવળજ્ઞાન પાંચમું
૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે અથવા અનંતર અભિહિત જ્ઞાનસારૂપ્ય પ્રદર્શક છે. અપ્રમત્ત ભાવયતિના સ્વામીપણાથી તેનું મનઃ પર્યવજ્ઞાન સાથે સાધર્મ્સ છે અને આ બંને જ્ઞાનમાં વિપર્યય ભાવનો અભાવ છે. [પ્રશ્ન] મતિ અને શ્રુતજ્ઞાનમાં શો ભેદ છે ? ઉત્પન્ન અવિનષ્ટ અર્થ ગ્રાહક અને વર્તમાનકાળ વિષયક તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક ઉત્પન્ન વિનષ્ટ અથવા અનુત્પન્ન પદાર્થનું ગ્રાહક છે. બંનેનો ભેદ છે તે જે તેની વિશેષતા છે. તેથી મતિજ્ઞાનના ૨૮ ભેદો છે. શ્રુત અંગ અને અનંગ ભેદે છે. અથવા મતિજ્ઞાન આત્મપ્રકાશક છે, શ્રુતજ્ઞાન સ્વ અને પર બંને પ્રકાશે છે.
[પ્રશ્ન] આ જ્ઞાનોનો આવો અનુક્રમ કેમ લીધો છે ? પરોક્ષપણું આદિના સરખાપણાથી તથા મતિ-શ્રુતના સદ્ભાવમાં બીજા જ્ઞાનોનો સંભવ હોવાથી મતિ અને શ્રુત જ પહેલાં લીધાં છે.
[પ્રશ્ન] મતિને શ્રુતની પહેલાં કેમ લીધું ? ભાવદ્યુત મતિપૂર્વક હોય છે. - x - પ્રાયઃ મતિ શ્રુતપૂર્વક હોય અને પ્રત્યક્ષપણાનું સાધર્મ્સ હોવાથી પછીના ત્રણ જ્ઞાનનો ઉપન્યાસ છે. તેમાં પણ કાળ, વિપર્યયાદિ સામ્યથી તુરંત જ પછી અવધિ લીધું. પછી છાાસ્મિકપણાના સામ્યથી મનઃપરવજ્ઞાન લીધું. પછી ભાવમુનિત્વના સામ્યથી કેવળજ્ઞાન લીધું.
હવે ઉદ્દેશ પ્રમાણે નિર્દેશના ન્યાયથી પાંચ જ્ઞાનમાં પહેલાં આભિનિબોધિક જ્ઞાનના નિર્દેશથી તેનું સ્વરૂપ કહે છે – તે આભિનિબોધિક જ્ઞાન બે ભેદે છે – (૧) શ્રુતનિશ્રિત, (૨) અશ્રુતનિશ્રિત. અવગ્રહાદિ લક્ષણવાળું શ્રુતની અપેક્ષાએ વર્તે છે તે, તથા તેની અપેક્ષા વિના વર્તે છે તે. સંસ્કારી મતિ વિના જ જે ક્ષયોપશમ જ કુશળતાવાળો હોય, તે ઉત્પાતિકી આદિ રૂપ થાય છે તે શ્રુત વડે અનિશ્રિત છે. તિવસુત્તત્વ આદિ વચનથી બુદ્ધિમાં પણ શ્રુતોપકર છે, તે શા માટે અશ્રુતનિશ્રિત કહો છો ? અવગ્રહાદિમાં શ્રુતનિશ્રિત કહેવાથી અને ઉત્પાતિકી બુદ્ધિમાં અવગ્રહાદિ હોવાથી અશ્રુતનિશ્રિત યથાયોગ છે તેમ જાણવું પણ સર્વથા નથી. ભાવાર્થ એ કે – શ્રુતથી કરેલા ઉપકારથી નિરપેક્ષ જે જ્ઞાન છે, તે ઔત્પાતિકી આદિ અશ્રુતનિશ્રિત પ્રતિભા છે. તેમાં વૈનેયિકી ન લેવી. બુદ્ધિના સમાનપણાથી તેને પણ નિર્યુક્તિકારે સાથે લીધી, તેમાં કંઈ ખોટું નથી. હવે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ
બતાવે છે –
• નિયુક્તિ-૨
અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ભેદ સંક્ષેપથી આભિનિબોધિક જ્ઞાનના છે, તેમ જાણવું.
• વિવેચન-૨ :
સંપૂર્ણ કે વિશેષને છોડીને સામાન્યથી અર્થને એટલે રૂપ આદિને અવગ્રહેસમજે તે અવગ્રહ. તેના અર્થ વિશેષની આલોચના તે ‘ઈહા' પ્રક્રાંત અર્થનો વિશેષ નિશ્ચય તે ‘અવાય'. = શબ્દ પૃથક્ પૃથક્ અવગ્રહાદિ સ્વરૂપ સ્વાતંત્ર્ય જણાવવા માટે છે, અવગ્રહાદિના ઈહાદિ પર્યાયો થતાં નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૨
સમજેલા અને વિશેષ પ્રકારે હૃદયમાં ધારવો તે ‘ધારણા' છે. કાર ક્રમ જણાવવાનું છે. આ પ્રમાણે ચાર જ ભેદો થાય છે. અભિનિબોધિક જ્ઞાનને ભેદે છે માટે ભેદો, વિકો, અંશો એ પર્યાય શબ્દો છે. તે જ વસ્તુઓ ભેદ વસ્તુઓ છે. કઈ રીતે ? અવગ્રહણ વિના ઈહિત ન થાય. નિશ્ચય વિના ધારણા ન થાય. અથવા આ પ્રમાણે મતિજ્ઞાનના સંક્ષેપથી અવિશિષ્ટ અવગ્રહ આદિ ભાવ સ્વરૂપની અપેક્ષાયો બતાવ્યા. હવે વિસ્તારથી ભેદ કહે છે.
• નિયુક્તિ -3 -
આર્થોનું આવગ્રહણ તે અવગ્રહ, વિચારા તે ઈહા, અર્થ નક્કી કરવો તે અપાય, તેને ધારી રાખવો તે ધરણા.
• વિવેચન-3 -
જે શોધાય છે, પમાય છે, સમજાય છે તે રૂપ વગેરે અર્યો છે. તે અર્થોનું દર્શન થયા પછી તુરંત ગ્રહણ થાય તે અવગ્રહ કહેવાય છે.
પ્રિ વસ્તુના સામાન્ય વિશેષાત્મકપણાથી અવિશિષ્ટપણાથી પહેલાં દર્શન છે, પણ જ્ઞાન નથી. એમ તમે દર્શન કેમ બતાવ્યું ? જ્ઞાનને પ્રબળ આવરણ છે અને દર્શનને ઓછું આવરણ છે, તેથી દર્શન પહેલાં કહ્યું. તે અવગ્રહ બે ભેદે - વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
વ્યંજનાવગ્રહ એટલે શું? દીવા વડે ઘડો દેખાય તેમ જેના વડે પદાર્થ જણાય તે વ્યંજન. તે ઉપકરણ ઈન્દ્રિય સંબંધી બોધ અથવા શબ્દ આદિ પરિણત દ્રવ્ય સંઘાત છે. ઉપકરણ ઈન્દ્રિય વડે જે સમજાય તે શબ્દાદિ પરિણત દ્રવ્ય તે વ્યંજન છે, તેઓનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મનને વજીને જાણવો. કેમકે આંખ અને મનને પદાર્થોનો દૂરથી જ બોધ થાય છે. તે સંબંધી અપાયકારિત્વ પાંચમી ગાયામાં કહેશે. જેમકે – શબ્દ સૃષ્ટને સાંભળે છે, ઈત્યાદિ.
વ્યંજનાવગ્રહના છેલ્લા સમયથી જે શબ્દાદિ અર્થનો બોધ ગ્રહણ થયો તે અથવિગ્રહ છે. અર્થાત્ સામાન્ય માત્ર નિર્દેશ વિના ગ્રહણ થાય, તે એક સમય સંબંધી બોધ છે. તે અથવગ્રહ પછીની વિચારણાને ઈહા કહે છે. અર્થાત અવગ્રહ પછી અને અવાય પૂર્વે સભૂત અર્થ વિશેષના ઉપાદાન અભિમુખ અને અસભૂત અર્થ વિશેષના ત્યાગરૂપ છે. જેમકે પ્રાયઃ મધુરવાદિ શબ્દો શંખના હોવા જોઈએ, પણ ખર, કર્કશ, નિષ્ફરતાદિ રણશીંગાના શબ્દો નથી એવી મતિ વિશેષ તે ઈહા છે.
વિશિષ્ટ અવસાય અર્થાત્ નિર્ણય, નિશ્ચય કે અવગમ તે અવાય કહેવાય છે. જેમકે - આ રણશીંગડાનો જ અવાજ છે, એવી અવધારણા. શબ્દ વ કારના અર્થમાં છે. તે અવધારણ અર્થે છે.
પછી તે વિસરાઈ ન જાય અને યાદ આવે માટે તેને ધારી રાખવું તે ધારણા છે. પુન: શGદ 4 કાર અર્થમાં છે. - x • ધારી રાખવું તે જ ધારણા કહેવાય છે. આના વડે શાસ્ત્રનું પરતંત્રપણું કહ્યું. એમ તીર્થકર અને ગણધરો કહે છે.
આ પ્રમાણે શબ્દને આશ્રીને શ્રોમેન્દ્રિય નિબંધન અવગ્રહાદિ પ્રતિપાદિત કર્યા
૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે. શેષ ઈન્દ્રિય નિબંધન પણ રૂપાદિ ગોચર ઠુંઠ, પુરષ, કોઠપુટ, સંમૃત, માંસ, કમળની નાલ આદિમાં તે પ્રમાણે જાણવું. એ રીતે મનના પણ સ્વપ્નમાં શબ્દાદિ વિષય અવરહાદિ જાણવા. અન્યત્ર સ્વપ્નમાં ઈન્દ્રિય વ્યાપારના અભાવમાં મન દોડે તે જાણવું.
વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે, કેમકે આંખ અને મનને લઈને છે. અથવગ્રહ છ ભેદે છે – કેમકે તે બધી ઈન્દ્રિયોમાં સંભવે છે. એ પ્રમાણે ઈહા આદિ પણ પ્રત્યેકના છ પ્રકારો જ છે. એ પ્રમાણે બધાં મળીને ૨૮ મતિજ્ઞાનના ભેદો જાણવા. બીજા આચાર્ય કહે છે - અર્થોના અવગ્રહણમાં અવગ્રહ નામે મતિજ્ઞાનનો જ ભેદ છે, એમ ઈહાદિમાં પણ યોજવું. * * * * * * * હવે અવગ્રહાદિનો કાળપ્રમાણ જણાવે છે -
• નિયુક્તિ -૪ :
અવગાહ એક સમયનો, ઈહા અને અપાય અંતર્મુહૂર્તનો અને ધારણાનો કાળ અસંખ્યાત કે સંખ્યાત કાળ જાણવો.
• વિવેચન-૪ : મૂર્ણિમાં અહીં બે સુંદર દેટાંતો મૂકેલ છે.].
તેમાં પૂર્વોક્ત લક્ષણવાળો અર્થાવગ્રહ નિશ્ચયથી એક સમયનો છે. તે કાળ એ પરમનિકટ સમય કહેવાય છે. તે પ્રવચનમાં કહેલ-કમળના કોમળ સેંકડો પાંદડા કોઈ બળવાનું મનુષ્ય તીણ ધારથી છેદે કે જુનું કપડું ફાડતાં ત્યારે એક પત્ર કે તાંતણાને તોડતા જેટલો કાળ થાય, તેમાં સંખ્યાત સમય જાય, તેમાંનો એક સમય લેવો. સાંવ્યવહારિક અથવગ્રહ કે વ્યંજનાવગ્રહ તો પૃથક પૃથક્ માત્ર અંતર્મુહૂર્ત લેવો. ઇહા અને અપાય પણ તેમજ જાણવા. - X - X - અહીં ઇહા અને અપાય પ્રત્યેક અઘમુિહૂર્વના છે. મુહૂર્ત શબ્દથી બે ઘટિકા પરિમાણ કાળ જાણવો. તેનું અડધું તે મુહiઈ. ‘તુ' શબ્દથી મુહાઈ એ વ્યવહાર અપેક્ષાથી છે. તેવથી
તમુહૂર્ત છે. બીજા આચાર્યો કહે છે, અહીં મુહૂર્તાન્ત શબ્દ છે, તેનો અર્થ અંતર્ તે મધ્ય છે. તેથી ઇહા અને અપાય અંતમહdના જ જાણવા.
કલન તે કાળ. જેની હદ પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર આદિના આટલા માપવાળી નથી. તે અસંખ્ય કાળ છે તે પલ્યોપમાદિ લક્ષણ રૂપ છે. જે ગણાય તે સંખ્યા. આટલી સંખ્યા પક્ષ, માસાદિ ગણાય. એ રીતે સંખ્યાનું માપ છે. સંખ્યા સાથે ૨ શબ્દથી અંતમુહર્તાની ધારણા થાય છે. એમ જાણવું. તેનો ભાવાર્થ આ છે - ‘અવાય’ પછીનો ઉત્તકાળ અવિસ્મૃતિરૂપ અંતર્મુહૂર્ત છે એ પ્રમાણે સ્મૃતિનો પણ કાળ છે. પણ વાસનારૂપ તો તેના આવરણના ક્ષય-ઉપશમ નામે સ્મૃતિ ધારણાના બીજરૂપે સંચેય વર્ષના આયુવાળા જીવોની અપેક્ષાએ અસંખ્યય કાળ છે અને તે પોપમાદિ આયુવાળા જીવોની અપેક્ષાચી છે.
અવગ્રહાદિ કહીને હવે શ્રોબેન્દ્રિયાદિનો વિષય કહે છે - • નિયુક્તિ -૫ :સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, રૂપ અ ને જુએ, ગંધરસસ્પર્શ ત્રણે બદ્ધ
Page #24
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ પ અને ઋષ્ટને જાણે છે.
• વિવેચન-૫ :
વ્યંજનાવગ્રહના નિરૂપણાના દ્વારમાં શ્રોમેન્દ્રિયાદિનું પ્રાપ્તપ્રાપ્ત વિષયપણું બતાવ્યું જ છે, તો અહીં ફરી શા માટે કહો છો? ત્યાં તે ગાથાના વ્યાખ્યાન દ્વાર વડે કહ્યું અને અહીં સૂત્ર ગાથાથી કહ્યું માટે દોષ નથી. પૃષ્ટ એટલે શરીરમાં ધૂળ ચોટે તેમ. સાંભળે - પર્યાયો ગ્રહણ કરે. [શું ?] જેના વડે અવાજ થાય તે શબ્દ. શબ્દને પ્રાયોગ્ય દ્રવ્ય સમૂહ. અર્થાત્ તે કાન ઈન્દ્રિયમાં સૂક્ષમત્વ તથા ભાવુકવ હોવાથી અને પ્રયુર દ્રવ્યપણે હોવાથી શ્રોબેન્દ્રિયનું બીજી ઈન્દ્રિયો કરતાં પ્રાયઃ વધુ પટવ હોવાથી સ્પષ્ટ માત્ર જ શબ્દ દ્રવ્યના સમૂહને ગ્રહણ કરે છે.
ન દેખાય તે રૂ૫, તે રૂ૫ આંખે પુદ્ગલો સ્પર્યા વિના જ અનાલિંગિત જ દેખાય છે. પણ ગંધાદિવત્ સંબદ્ધ નથી. તુ શબ્દનો અર્થ નિશ્ચય છે. રૂપ અસ્પૃષ્ટને જ જુએ છે, કેમકે ચક્ષનું અપાયકારિત્વ છે. પુન: શબ્દથી “યોગ્ય સ્થાનમાં રહેલું જ" જુએ, દેવલોકાદિ નહીં.
સુંઘાય તે ગંધ, સ્વાદ લેવાય તે રસ, સ્પર્શાય તે સ્પર્શ. - x - બદ્ધ સૃષ્ટ • નવા શરાવલામાં પાણી નાંખતા એકરૂપે થઈ જાય, તેમ આત્મા સાથે પુદ્ગલો એકમેક થઈ જતાં ગંધાદિ જણાય છે. • x -
ગંધ આદિ બદ્ધનો જ સ્પર્શ થાય છે, અસ્પષ્ટનો બંધ થવો અયોગ્ય છે, તેથી સ્કૃષ્ટ શબ્દ ઉચ્ચારવો, પણ તે ગતાર્થપણાથી અનર્થક છે ? સર્વ શ્રોતા સાધારણવથી શારંભે આ દોષ નથી. ત્રણ પ્રકારના શ્રોતા છે. કેટલાંક ઉદ્ઘાટિતજ્ઞ, કેટલાંક મધ્યમબુદ્ધિ અને પ્રપંચિતજ્ઞ. તેમાં આ બીજાના અનુગ્રહને માટે કહ્યું છે, માટે દોષ નથી અથવા વિશેષણ સમાસ કરવાથી અદોષ છે. તેથી પૃષ્ટ-બદ્ધ સમાસ કર્યો ઈત્યાદિ - ૪ -
(શંકા એમ વિચારતાં પણ પૃષ્ટ ગ્રહણ કંઈક વધુ છે, કેમકે જે બદ્ધ છે પૃષ્ટવ સાથે આવ્યભિચારી છે. ઉભયપદ વ્યભિચારમાં જ વિશેષણ - વિશેષ ભાવ જોયેલો છે, જેમકે નીલકમળ, પણ બદ્ધ પૃષ્ટમાં તેવો વ્યભિચાર નથી. સમાધાન એવો દોષ નથી. કેમકે એક પદના વ્યાભિચારમાં પણ વિશેષણ-વિશેષ્ય ભાવ જોયેલો છે. • x - x - આલિંગિત આંતરા વિના આત્મપદેશોએ ગ્રહણ કરેલ ગંધાદિ બાદરપણાથી, અભાવકવણી, અલ્પ દ્રવ્યરૂપવંચી ઘાણાદિના આપદુત્વથી ગ્રહણ કરે, પછી ધાણેન્દ્રિય તેનો નિશ્ચય કરે. આ પ્રમાણે ગાથાની વ્યાખ્યા કરવી.
શંકા આપે કહ્યું કે - યોગ્ય દેશમાં રહેલ રૂપને જુએ છે. પણ અયોગ્ય દેશમાં રહેલને નહીં. તેમાં આંખનો યોગ્ય વિષય કેટલો ? અથવા દૂWી આવેલા શબ્દાદિને કાન વગેરે કેટલાં દૂરથી ગ્રહણ કરે ? કાન જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગણી અને ઉત્કૃષ્ટ બાર યોજનથી સાંભળે. રૂપ જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી એક લાખ યોજન સુધી જુએ. ધાણ, સ, સ્પર્શ ઈન્દ્રિયો જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલું ગ્રહણ કરે છે. આ
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોજન આમાંગલથી જાણવો.
પ્રિન] આથી વધુ પ્રમાણમાં ચક્ષુ આદિ રૂપાદિને કેમ ન ગ્રહણ કરે ? સામર્થ્યનો અભાવ છે. બાર યોજન તથા નવ યોજનથી વધુ દૂરથી આવેલા શબ્દાદિ દ્રવ્યોમાં તેવા યોગ્ય પરિમાણનો અભાવ છે અને મન સંબંધી તો ફોગ સંબંધી વિષયનું પરિમાણ જ નથી, કેમકે પુદ્ગલ મગના વિષયના નિબંધનનો અભાવ છે. મનને પુદ્ગલનો નિબંઘન થતો નથી તથા તેને વિષયનો પરિણામ નથી. જેમકે કેવળજ્ઞાન. પણ જેને વિષય પરિમાણ છે, તેને પુદ્ગલનું નિબંધન નિયત છે, જેમ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનનું છે, તેમ અહીં જાણવું.
પ્રશ્ન આપે જે હમણાં કહ્યું કે- આંખ અને મનનું પ્રાપ્તકારીત્વ છે, તથા સ્કૃષ્ટ શબ્દને સાંભળે તે આગળ કહીશું. તો હવે તે કહો - આંખ યોગ્ય દેશમાં રહેલ અપ્રાપ્ત પદાર્થને મન માફક દૂરથી જાણે તે એવી રીતે કે જો પ્રાપ્ત થાય તો તેના અનુગ્રહથી ઉપઘાત થાય છે, માટે આંખ દૂરથી પદાર્થને જુએ છે, સ્પર્શન ઈન્દ્રિયનો આ વિપક્ષ છે.
[પ્રશ્ન સૂયદિ જોતાં ઉપઘાત થાય છે માટે તમારો હેતુ સિદ્ધ છે • x - x- [સમાધાન] અમારા પ્રાપ્તિ નિબંધન નામક હેતુને વિશે પણ અર્થ નિરાકૃત કરેલો છે ઈત્યાદિ [આ વાદનો વિષય છે, અમે અમારા કાર્યક્ષેત્રમાં તેનો સમાવેશ કરેલો ન હોવાથી અનુવાદ કરતાં નથી.)
|[પ્રશ્ન આંખના કિરણો આંખથી બહાર નીકળીને તે પદાર્થને ગ્રહણ કરે છે, તેઓના તેજવ અને સૂક્ષ્મત્વથી અગ્નિ આદિના સ્પર્શ થવા છતાં પણ દાહ આદિનો અભાવ છે, તેનું શું ? (ઉત્તર) તમે અમારા હેતુને પૂર્વે અનુગ્રહ ઉપઘાતના ભાવ સંબંધી કહ્યું, તે અયુક્ત છે. આંખના કિરણો પડદાની બહાર જતાં નથી, માટે ઉપપતિથી ગ્રહણ કરવા અશક્ય છે.
પ્રિન પડદામાં રહેલ પદાર્થની ઉપલબ્ધિ ન હોવાથી તેનું અસ્તિત્વ નથી? [ઉત્તર] વ્યાં પડદામાં રહેલ ચીજને જોવા તો ક્ષયોપશમ આત્માને નથી, તેથી દેખાતી નથી. •x• x - ઈત્યાદિ લાંબી ચર્ચામાં વાદ અને પ્રતિવાદ છે, જે અમારા કાર્યક્ષેત્રમાં અમે સ્વીકારેલ નુણી, વળી મધ્ય અનુવાદથી તે સમwnય પણ નક્કી છે તેના તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવું પડે માટે અમે તે સમગ્ર વૃત્તિ અહીં છોડી દીધેલ છે.)
પ્રસ્તુત વિષય - શબદ પૃષ્ટ થયેલો જાણે છે, ઈત્યાદિ. શબ્દના પ્રયોગથી ઉત્કૃષ્ટ થયેલ જ ફક્ત શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે તેનાથી ભાવિત થયેલા બીજાને કે બંને મિશ્ર થયેલા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે ? માત્ર ઉત્કૃષ્ટ દ્રવ્યોને નહીં. પણ તેમના વાસકપણાથી તેને યોગ્ય લોકના દ્રવ્યોના આકુળપણાથી મિશ્ર કે વાસિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે બતાવે છે –
• નિયુક્તિ -૬ :
ભાષાની સમશ્રેણિમાં રહેલ શબ્દ જે સાંભળે છે, તે મિશ્ર શબ્દ સાંભળે છે. વિશ્રેણીમાં રહેલ જે શબ્દ સાંભળે છે, તે પરાઘાત થયાં પછી સાંભળે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬
• વિવેચન-૬ :
બોલાય તે ભાષા, મોઢેથી શબ્દપણે છોડેલ દ્રવ્ય પુદ્ગલનો સમૂહ, તેની સમશ્રેણિ તે ભાષાસમશ્રેણિ છે. વિશ્રેણિ ભેગી ન લેવા માટે સમશ્રેણિ લીધી છે. અહીં શ્રેણિ-ક્ષેત્ર પ્રદેશની પંક્તિઓ. તે બધાં વક્તાની છએ દિશામાં હોય છે. જેમાં ઉત્કૃષ્ટ થયેલ ભાષા પ્રથમ સમયે જ લોકના અંત સુધી દોડે છે. તે શ્રેણિ સાથે ભાષા સમશ્રેણિ એકમેકપણે રહેલી છે. જેના વડે અવાજ થાય તે શબ્દ - ભાષાપણે પરિણત પુદ્ગલ સશિ. તે શબ્દ જે પુરુષ, અશ્વ આદિ સંબંધી સાંભળે - ગ્રહણ કરે - ઉપલબ્ધ કરે એ બધાં પર્યાયિો છે તેનાથી મિશ્ર શબ્દને સાંભળે છે. પરમાર્થ એ કે - મુખથી નીકળેલ તથા તેનાથી ભાવિત વચમાં રહેલા શબ્દ દ્રવ્યો તેનાથી મિશ્ર થયેલને સાંભળે..
વિશ્રેણિમાં રહેલ શ્રોતા તો મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જતાં જોડેના દ્રવ્યોને તેવા શબ્દ પરિણામ સ્થાપવા માટે નિયમથી પરાઘાત કરે, તેથી સાંભળે અથતુિ વાસિત શબ્દો સાંભળે, મુખતી નીકળેલા નહીં. શા માટે ? મુખથી નીકળેલ શબ્દો સમશ્રેણિએ જાય, કાનમાં પ્રતિઘાત ન કરે અથવા વિશ્રેણિમાં રહેલો જ વિશ્રેણિ કહેવાય. જેમ સત્યભામાને ભામા કહે છે, તેમ અહીં પણ જાણવું. હવે કયા યોગે આ વાદ્રવ્યોનું ગ્રહણ તથા મૂકવું થાય છે અથવા કેવી રીતે થાય છે ? તે કહે છે -
• નિયુક્તિ-૭ :
કાયયોગથી દ્રવ્યો ગ્રહણ કરે, વાક્રયોગથી તેને છોડે છે. એકાંતરે તેને ગ્રહણ કરે છે અને એકાંતરે તેને મૂકે છે.
• વિવેચન-૭ :
કાયાથી નિવર્સે તે કાયિક, યોગ-વ્યાપાર, તેના વડે ક્રિયા કે કર્મ થાય છે. વક્તા કાયા વડે શબ્દ દ્રવ્યોને ગ્રહણ કરે છે, વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેનો
વ્યવહિત સંબંધ છે, એટલે કાયા વડે જ લે છે, ઉત્પન્ન કરે છે - સર્જે છે - મૂકે છે. વક્તા વચનયોગથી તે પુદ્ગલોને મૂકે છે.
કેવી રીતે લે છે અને મૂકે છે ? પ્રત્યેક સમયે કે આંતરે આંતરે ? એકાંતરે જ લે છે અને મૂકે છે. તેનો ભાવાર્થ આ છે - દરેક સમયે લેવની અને મૂકવાની ક્રિયા સાથે જ થાય છે. જેમ એક ગામથી બીજે ગામ તે ગામાંતર કહેવાય. તેમ એક પુરષથી બીજો પુરુષ તે પુરુષાંતર કહેવાય. એ પ્રમાણે એકાંતર એટલે પ્રત્યેક સમયે એવો અર્થ કરવો.
(પ્રજ્ઞાકાયા વડે જ ગ્રહણ કરે તે યુક્ત છે, કેમકે તેમાં આત્માનો વ્યાપાર છે, પણ વાચા વડે મૂકે છે કઈ રીતે ? અથવા આ વાયોગ શું છે ? શું વાક્ય જ વ્યાપારથી ઉત્પન્ન થયેલ છે કે તેના વિસર્ગનો હેત કાય સંરંભ છે ? જો પહેલાંનો વિકલ્પ હોય તો તે અયુક્ત છે. તેનું યોગપણું સ્વીકારતા નથી અને એકલો વા જીવનો વ્યાપાર નથી. કેમકે તે પુદ્ગલ માસના પરિણામરૂપે સ વગેરે માફક છે અને
૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ યોગ તો શરીરવાળા આત્માનો વ્યાપાર છે, તે ભાષા વડે શબ્દના દ્રવ્ય સમૂહરૂપે ભાષા ઉત્પન્ન ન થાય અને તમે તો પૂર્વે કહ્યું કે તે ભાષા જ મૂકે છે, જો બીજો પક્ષ લો, તો તે કાયિક વ્યાપાર છે, કાયિક વડે જ મૂકે છે એમ સિદ્ધ થાય ?
| [સમાધાન] એમ નથી. તમે અમારો અભિપ્રાય જાણ્યો નથી. કેમકે જે શરીરનો યોગ છે, તે જ વાગ્યોગ અને મન સાથે મનોયોગ છે. જો કાય વ્યાપાર ન હોય તો સિદ્ધની માફક વાચાનો અભાવ જ થઈ જાય. આત્માનો શરીર વ્યાપાર થતાં જેના વડે શબ્દ દ્રવ્યનું ઉપાદાન કર્યું તે કાયિક યોગ છે કાયા સંરંભ વડે એ જ પુદ્ગલ મૂકે તે વાચિક યોગ છે. કાયા મનના દ્રવ્યોને ગ્રહણ કરે તે માનસ યોગ છે. • x - આમ અમારું વચન નિર્દોષ છે.
એકાંતરે લે અને મૂકે તેમાં કેટલાંક આચાર્યો એવો અર્થ કરે છે કે રત્નાવલી માફક એક મોતી, બીજું રત્ન, વળી મોતી એ ક્રમ છે. પણ તેમ માનવામાં સૂમ વિરોધ છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે- “પ્રત્યેક સમયે આંતરર વિના લે છે.” એ વિધાનમાં વાંધો આવશે.
(પ્ર] આંતરે નીકળે, નિરંતર નહીં. એક સમયે ગ્રહણ કરે, એક સમયે નીકળે, તેથી તમારા વચનમાં વિરોધ આવે છે. [ઉત્તર) • x • અહીં પ્રથમ સમયથી આરંભીને પ્રતિસમયે ગ્રહણ કરે છે, તેમ મૂકવાનું નથી, કેમકે પ્રથમ સમયે લીધા વિના ક્યાંથી મૂકે ?
[પ્રશ્ન નિસર્ગની અપેક્ષાએ ગ્રહણ પણ સાંતર બતાવે છે ? [ઉત્તર) ના, તેમ નથી. કેમકે ગ્રહણ સ્વતંત્રપણે છે, મૂકવાનું લીધા પછી હોવાથી પરસંગ છે. કેમકે જે લીધેલું નથી તે મૂકાતું નથી. તેથી જ પૂર્વ પૂર્વ ગ્રહણ સમય અપેક્ષાથી આંતરાનો વ્યપદેશ છે. તથા એક સમયે ગ્રહણ કરે અને એક સમયે મૂકી દે. તેનાથી એમ કહે છે - પહેલાં સમયે જે દ્રવ્યો ગ્રહણ કર્યા તે બધાં જ બીજા સમયે છોડી દે છે અથવા એક સમય વડે જ ગ્રહણ કરે છે, પહેલાં સમયે મૂકતો નથી તથા છેલ્લા સમયે છોડે છે, પણ ગ્રહણ કરતો નથી. વચ્ચેના સમયમાં ગ્રહણ અને મૂકવું અર્થ પ્રમાણે છે.
પ્રિન] આત્માના ગ્રહણ અને નિસર્ગ એ બે પરસ્પરવિરોધી પ્રયત્નો એક સમયે કેવી રીતે થાય ? [ઉત્તર] આ દોષ નથી, કેમકે એક સમયે કર્મનું આદાન નિસર્ગ ક્રિયાવતું તથા ઉત્પાદ-વ્યય ક્રિયાવ તથા અંગુલિ આકાશ દેશ સંયોગવિભાગ ક્રિયાવત્ બે ક્રિયાના સ્વભાવની ઉપપત્તિ થાય.
કાયા વડે ગ્રહણ કરે તે કાયિક યોગ પાંચ પ્રકારે છે - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. તે પાંચ પ્રકારે કાયા વડે ગ્રહણ કરે છે કે બીજી રીતે તે શંકાને નિવારવા માટે કહે છે –
• નિયુક્તિ -૮ -
ત્રણ પ્રકારના શરીરમાં જીવના જીવ પ્રદેશો હોય છે. જેના વડે ભાષાના દ્રવ્ય સમૂહને ગ્રહણ કરી, બોલનાર ભાષા બોલે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૮
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૮ :
ત્રણ પ્રકારે. જે સડે તે શરીર. ઔદારિકાદિ પાંચમાંથી કોઈ એક જીવે છે તે જીવ. તેના પ્રદેશો તે “જીવ પ્રદેશો”, એમ કહેતા ભિક્ષનું પણ ભિક્ષથી જુદું છે, તેવી જુદાપણાંની શંકા ન થાય, માટે તે પ્રદેશો જીવ સાથે એકમેકપણે છે. આ કથન વડે
જીવોમાં પ્રદેશપણું નથી” તેવા વાદીના મતને નિરાકૃત કર્યો. જો નિuદેશવ ન હોય તો એક જ જીવના શરીરમાં હાથ, પગ, ઉરૂ, ગર્દનાદિના સંસર્ગનો અભાવ થાય, તેનું એકપણું થઈ જાય.
કેવી રીતે? હાથ આદિથી સંયુકત જીવના પ્રદેશોનો ઉત્તમાંગ આદિ સંબદ્ધ આત્મપ્રદેશથી ભેદભેદ વિકતાની ઉપપત્તિ ન થાય.
પ્રિન] જીવ પ્રદેશો વડે શું કરે છે? ગ્રહણ કરે છે. તુ શબ્દથી જણાવે છે - સર્વદા ગ્રહણ કરતો નથી. પણ ભાષા બોલવી હોય ત્યારે ગ્રહણ કરે છે. * * * આ કથનથી નિષ્ક્રિય આત્મવાદનું ખંડન કરેલ છે. જો તે નિષ્ક્રિય હોય તો ચાપટુત, અનુNat, સ્થિર, એકરૂપપણે રહેવાથી બોલવાના અભાવનો પ્રસંગ આવે. આમાં શું બોલ છે ? ભાષા બોલે છે.
પ્રશ્ન ભાષા બોલે છે.” કહેતા જ સ્પષ્ટ છે, પછી “ભાષા બોલે છે” એ અતિતિ પદની શી જરૂર ? (ઉત્તર) એમ નથી, અમારો અભિપ્રાય તમે જાણ્યો નથી. કેમકે બોલાય તે જ ભાષા કહેવાય, પૂર્વે કે પછી નહીં. આ અર્થ બતાવવા ભાષા શબ્દ લીધો. તેથી દોષ નથી.
હવે ત્રણ શરીર કયા કયા છે ? તે સમજાવે છે. • નિયુક્તિ-૯ :
ઔદારિક, વૈક્રિય, આહાક શરીરી ભાષા ગ્રહણ કરે છે અને મૂકે છે સત્ય, સત્યામૃષા, મૃણા અને અસત્યામૃષા ચાર ભેદે ભાષા છે.
• વિવેચન-૯ :- [નિયુક્તિદીપિકામાં ઘણાં વિજાપસ્થી છે.]
દારિક શરીરવાળો આત્મા સાથે અભેદપણે લેવાથી કે પ્રત્યય લોપથી દારિક શરીરવાળો એમ જાણવું. તે રીતે વૈક્રિય શરીરવાળો, આહારક શરીવાળો લેવું. આ ત્રણેમાંથી કોઈપણ ગ્રહણ કરે છે અને મૂકે છે. તે શબ્દના પ્રાયોગ્યપણે તેના ભાવે પરિણત થયેલ દ્રવ્ય સમૂહરૂપ જે ભાષા છે, તે બોલાતી હોવાથી ભાષા કહેવાય.
તે ભાષા કેટલા ભેદે છે? ચાર – (૧) સજ્જનોનું હિત કરે તે સત્ય. સંત એટલે મુનિ, તેને ઉપકાર કરનારી અથવા મૂળ અને ઉત્તરગુણ તે સંત, તેને ઉપઘાત ન કરે માટે સત્યા અથવા સત્ત તે જીવાદિ પદાર્થો, તેનું હિત કરનાર કે ખાતરી કરાવનાર જનપદ સત્યાદિ ભાષા તે સત્યાભાષા.
તેનાથી વિપરીત ક્રોધાશ્રિતાદિ ભેદ વાળી તે મૃષાભાષા. તે બંને સ્વભાવવાળી વસ્તુના એક દેશની ખાતરીવાળી તે ઉત્પન્નમિશ્રાદિ ભેદવાળી તે સત્યામૃષા ભાષા. તે ત્રણેથી જુદી, શબ્દમાત્ર સ્વભાવવાળી - આમંગણી આદિ ભેદયુક્ત તે અસત્યામૃષાભાષા છે. તે બધું સૂત્રથી જાણવું. [31/3]
પ્રિન] દારિકાદિ શરીરી ભાષા ગ્રહણ કરે અને મૂકે છે, તે મૂકેલી ભાષા ઉત્કૃષ્ટથી કેટલે દૂર જાય ? સમસ્ત લોક સુધી જાય.
પ્રિન] પાંચમી ગાથાના અર્થમાં કહ્યું કે બાર યોજનથી વધુ દૂરથી આવેલો શબ્દ ન સાંભળે, કેમકે દ્રવ્યોનું પરિણામ મંદ પડી જાય છે, તો શું દ્રવ્યો તેનાથી દૂરથી પણ આવે ? અને આ સંબંધે નિરંતર તેની વાસનાનું સામર્થ્ય છે, તો તેથી બહાર પણ થાય છે કે ?
[ઉત્તર) તે વાત સાચી છે કે ભાષા બહાર પણ જાય છે, કેટલાંકને આશ્રીને સમસ્ત લોક કે લોકાંત સુધી જાય છે. જો એમ છે તો -
• નિર્યુક્તિ-૧૦ :કેટલાં સમયે લોક ભાષાથી નિરંતર ઋષ્ટ થાય છે. લોકના કેટલામાં ભાણે ભાષા છે? ભાષા કેટલામો ભાગ છે? • વિવેચન-૧૦ ;
જે જોવાય તે લોક. કેટલાં સમયે ભાષા વડે ૧૪-રાજ ક્ષેત્રલોકમાં વ્યાપ્ત થાય છે ? ભાષા નિરંતર સૃષ્ટ, વ્યાપ્ત, પૂર્ણ થાય છે. લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ?
• નિયુક્તિ -૧૧ -
ચાર સમયમાં લોક ભાષા નિરંતર ધૃષ્ટ થાય છે. લોકનો ચરમત પૂરાતા, ભાષાનો પણ છેડો આવે છે.
• વિવેચન-૧૧ :
ચાર સમયમાં આદિ સૂગાવતું. [પ્રશ્ન સર્વથા ભાષા વડે કે કોઈ વિશિષ્ટ ભાષા વડે ? વિશિષ્ટ ભાષા વડે. [શા માટે ?] કોઈ મંદ પ્રયત્ન વકતા હોય છે, તે અભિન્ન શબ્દ દ્રવ્યોને જ છોડે છે, તે મૂકેલાં ભાષા દ્રવ્યો અસંખ્યય સ્કંધો રૂપે હોવાથી અને સ્થળરૂપે હોવાથી તે ભૂદાઈ જાય છે, ભેદાયેલા સંગાતા યોજન જઈને શબ્દનું પરિણામ ત્યજી દે છે, અને કોઈ મહાપ્રયનવાળો લેવા-મૂકવાના પ્રયનો વડે ભેદીને જ છોડે છે, તે સૂક્ષ્મ અને બહુપણે હોવાથી અનંત ગુણવૃદ્ધિએ વધતાં છો દિશામાં લોકાંત સુધી પહોંચે છે. બીજા દ્રવ્યો તેના પરાઘાતથી વાસિત થઈને વાસના વિશેષથી સમસ્ત લોકને પૂરે છે.
અહીં ચાર સમયના ગ્રહણથી ત્રણ અને પાંચ સમયનું ગ્રહણ તુલા આદિના મધ્યમ ગ્રહણ માફક જાણવું.
ત્રણ સમયમાં કેવી રીતે આંતરારહિત ભાષા વડે લોક ધૃષ્ટ થાય ? લોકના મધ્ય રહેલ વક્તાય પુરપથી નીકળેલ ભાષા દ્રવ્યો પહેલાં સમયે છ એ દિશામાં લોકાંતમાં દોડે છે. કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલની અનુશ્રેણિ ગતિ છે. બીજા સમયે છ એ દંડરૂપે ચારે દિશામાં વધતાં મંથાનના દાંડારૂપે થાય છે. બીજા સમયે જુદા જુદા આંતરા પૂરવાથી પૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે. એ ત્રણ સમય આશ્રીને કહ્યું. પણ જો બોલનારો લોકાંતે રહેલ હોય, તે ચારે દિશામાં કે કોઈપણ દિશામાં કસ નાડી બહાર
Page #27
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૧
૩૫
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હોય, તે ચાર સમયે પૂરે તે બતાવે છે. કઈ રીતે? એક સમયમાં લોકની અંતનડીમાં પ્રવેશે છે, બાકીના ત્રણ સમયમાં પૂર્વવત્ જાણવું. જો વિદિશામાં રહેલ હોય, તો તે બોલે ત્યારે પુદ્ગલોનું અનુશ્રેણિએ ગમન હોવાથી બે સમયે અંતનડીમાં પ્રવેશ કરે છે, બાકીના ત્રણ પૂર્વવત થતાં પાંચ સમયે લોકમાં સ્પષ્ટ થાય છે.
બીજા કેવલી સમુઠ્ઠાતની ગતિએ લોકને પૂરે છે તેમ કહે છે. તેમના મતે પ્રથમ સમયે ભાષાનું ઉદર્વગમન તથા અધોગમન થવાથી મિશ્ર શબ્દના શ્રવણનો સંભવ નથી. અવિશેષથી કહ્યું છે - ભાષા સમશ્રેણિએ જે શબ્દ સાંભળે તે મિશ્ર સાંભળે છે, ઈત્યાદિ - X - X - મત કહ્યો. એ મતે ત્રણ સમયે લોકનું પૂરણ સંભવે છે, પણ ચાર સમયનો સંભવ ન થાય. પહેલાં સમય પછી તુરંત બધી દિશામાં પરાઘાત દ્રવ્યનો સંભવ છે, બીજા સમયમાં મંથાનની સિદ્ધિ થાય છે અને બીજા સમયમાં આંતરા પૂરી દે છે.
પ્રિન) કેવલી સમુદ્ગાત માફક ચાર સમયે જ પૂરે તો શું દોષ ? (ઉત્તર) એમ નથી, કેમકે તમને સિદ્ધાંતનું જ્ઞાન નથી. અહીં જૈન સમુઠ્ઠાત મધ્યે પરાઘાત થનાર વાસ્ય દ્રવ્યનો સંભવ નથી, પણ તેમાં સકર્મક જીવનો વ્યાપાર છે, તેથી બીજે સમયે દંડ અને કપાટ થાય છે. પણ શબ્દ દ્રવ્યોનું અનુશ્રેણિએ ગમન થવાથી પરાઘાત દ્રવ્ય વયમાં વાસકપણે હોવાથી બીજે સમયે જ મંથાન થઈ જાય છે. અચિત મહાત્કંધ પણ વૈઋસિક હોવાથી અને પરાઘાતના અભાવથી ચાર સમયે જ પૂરે છે. પણ શબ્દનું તેમ નથી. કેમકે તે સર્વત્ર અનુશ્રેણિ ગમનાવાળો છે. - ૪ -
તમે પૂછેલું કે લોકના કેટલામાં ભાગે કેટલો ભાગ સ્પર્શે ? તે કહે છે. શ્રોત્ર ગણિતની અપેક્ષાથી લોકના અસંખ્ય ભાગે સમગ્ર લોકવ્યાપીર ભાષાનો અસંખ્યય ભાગ થાય છે. • x• અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે વિવિધ દેશના શિષ્ય સમૂહને સુખે જણાવવા કહે છે -
નિયુક્તિ -૧૨ -
ઈહા, અપોહ, વિમર્શ માર્ગણા, ગષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા એ સર્વે અભિનિબોધિક જ્ઞાનના પયયો છે.
• વિવેચન-૧૨ :
જુદ ધાતુ ચેષ્ટા અર્થમાં છે. વિધમાન પદાર્થોના અન્વય અને વ્યતિરેકની પર્યાલોચના છે. આ ઈહાના પર્યાયો કહ્યા. અપોહ-નિશ્ચય. વિમર્શ તે ઈહા પછી થાય છે. પ્રાયઃ માથુ ખણવા વગેરે મનુષ્યના ધર્મો છે એમ ઘટે છે, એવો સંપ્રત્યય તે વિમર્શ છે. અન્વયધર્મની અન્વેષણા તે માર્ગણા છે. વ્યતિરેક ધર્મની આલોચના તે ગવેપમાં છે. સંજ્ઞાન તે સંજ્ઞા. વ્યંજન અવગ્રહથી ઉત્તરકાળ ભાવિ મતિ વિશેષ છે. મરણ તે સ્મૃતિ, પૂર્વાનુભૂત અર્થનું આલંબન તે પ્રત્યય છે.
મનન તે મતિ છે. કોઈ અંશે અર્થનો બોધ થવા છતાં પછીથી સમ્મધર્મની આલોચનારૂપ તે બુદ્ધિ છે. પ્રજ્ઞાન તે પ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયઉપશમથી ઉત્પન્ન થયેલ પ્રભૂત વસ્તુગત યથાવસ્થિત ધર્મના આલોચનરૂપે મતિ છે. આ બધું અભિનિબોધિક
મતિજ્ઞાન છે.
આ પ્રમાણે કંઈક ભેદથી ભેદ બતાવ્યો. તવથી તો તે બધાં મતિના પર્યાય વાચકો છે. * મતિજ્ઞાન સ્વરૂપ કહ્યું, હવે અનુયોગ દ્વારો વડે ફરીથી તેનું નિરૂપણ કરવા કહે છે –
• નિર્યુક્તિ -૧૩ થી ૧૫ :
સર્વ પદ પ્રરૂપણા, દ્રવ્યપમાણ, ક્ષેત્ર સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલાભદુત્વ એ નવ દ્વાર જાણવા... ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વૈશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેક, પયયિ, સૂમ, સંજ્ઞી, ભવ્ય, ચરમ એ ગતિ આદિ સ્થાનોમાં પૂર્વપww અને પ્રાર્ધમાન મતિજ્ઞાનીની વિચારણા થશે.
• વિવેચન-૧૩ થી ૧૫ -
(૧) સાચું પદ તે સત્પદ, તેની પ્રરૂપણા તે સત્પદ પ્રરૂપણા, તેનો ભાવ તે સત્પદપ્રરૂપણતા છે. તે ગત્યાદિ દ્વારો વડે આભિનિબોધિક જ્ઞાન સંબંધી કહેવું. અથવા સત્ વિષય સંબંધી પદ તે સત્પદ.
[પ્રશ્ન શું સત્પદની પ્રરૂપણા પણ થાય છે ? કે જેથી તમે કહો છો કે - સત્પદની પ્રરૂપણા કરીએ છીએ. [સમાધાન ખર-વિષણાદિ અસત્ પદો પણ છે, તેથી સનું ગ્રહણ કર્યું. અથવા આવા પણ પદો છે કે ગતિ આદિ સર્પદોમાં જેના વડે મતિજ્ઞાનની પ્રરૂપણા કરાય છે.
(૨) દ્રવ્યપમાણ - તે જીવનું દ્રવ્ય પમાણ બતાવવું. એક સમયમાં કેટલાં જીવો મતિજ્ઞાન પામે છે કે બધાં પામે છે તે.
(3) ક્ષેત્ર - કેટલાં ક્ષેત્રમાં મતિજ્ઞાન સંભવે છે, તે ક્ષેત્ર બતાવવું. (૪) સ્પર્શન - તે કેટલું ક્ષેત્ર મતિજ્ઞાનીઓ સ્પર્શે છે, તે કહેવું.
પ્રિન] ફોગ અને સ્પર્શનામાં શો ભેદ ? અવગાહ છે તે ક્ષેત્ર છે, અને સ્પર્શના તો બાહ્યથી પણ હોય છે. એટલો ભેદ છે.
(૫) કાળ-સ્થિતિ, (૬) અંતર-પ્રતિપત્તિ આદિ આશ્રીને કહેવું. (૩) ભાગ - બીજા જ્ઞાનીની અપેક્ષાએ મતિજ્ઞાની કેટલાયે ભાગે છે ? (૮) ભાવ-કયા ભાવમાં મતિજ્ઞાની છે ? (૯) અબદુત્વ કહેવું.
પ્રિન| ભાગ દ્વારથી આ અર્થ આવી જાય છે, ફરી શા માટે બતાવ્યો ? [સમાધાન ના, તમે અમારો અભિપ્રાય જાણતા નથી. અહીં મતિજ્ઞાનીમાં જ પૂર્વે પામેલા અને નવા પામતાની અપેક્ષાએ અલાબહેવ કહેવું. * * *
હવે ઉક્ત ગાથા ૧૪,૧૫માં આભિનિબોધિક જ્ઞાનની સત્પદ પ્રરૂપણાના દ્વારોનો અવયવાર્થ કહે છે. તે આ પ્રમાણે-],
(૧) ગતિદ્વાર - આભિનિબોધિક જ્ઞાન છે કે નહીં, જો છે તો ક્યાં છે? ગતિને આશ્રીને તે વિચારીએ. તે ગતિ ચાર પ્રકારે છે - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં આભિનિબોધિક જ્ઞાનને પૂર્વે પામેલા જીવો નિયમથી છે, નવા
Page #28
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૩ થી ૧૫
પામતા તો વિવક્ષિત કાળે કદાચ હોય - કદાચ ન હોય. આ નવા પામતા તે એ છે કે જેઓ પ્રથમથી જ આભિનિબોધિક જ્ઞાન પામતા હોય, તે સમય જ લેવો. બાકીના સમયમાં તો જે છે તેઓ પૂર્વ પ્રતિપન્ન જ ગણાય.
(૨) ઈન્દ્રિયદ્વાર - ઈન્દ્રિયને આશ્રીને વિચારાય તે. તેમાં પૂર્વે પામેલા પંચેન્દ્રિયો તો અવશ્ય હોય છે, નવા પામતા પૂર્વદ્વારવત્ કહેવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાલા પૂર્વ પ્રતિપન્ન સંભવે છે, પણ પ્રતિધમાન સંભવતા નથી. એકેન્દ્રિયો ઉભયથી રહિત
હોય છે.
39
(૩) કાયદ્વાર - કાયને આશ્રીને વિચારાય. તેમાં ત્રસકાયમાં પૂર્વ પ્રતિપન્ન નિયમથી હોય. પ્રતિષધમાન વિકલ્પે છે. શેષ કાયોમાં પૃથ્વીકાયાદિ ઉભયનો અભાવ હોય છે.
(૪) યોગ દ્વાર - ત્રણે યોગ સાથે લેતા પંચેન્દ્રિય માફક કહેવું. મન રહિત વાક્યોગમાં વિકલેન્દ્રિયવત્, કેવળકાયયોગમાં ઉભયનો અભાવ.
(૫) વેદદ્વાર - ત્રણે વેદોમાં વિવક્ષિતકાળમાં પૂર્વે મતિજ્ઞાન પામેલા અવશ્ય હોય, પ્રતિપધમાન હોય કે ન પણ હોય.
(૬) કાયદ્વાર ક્રોધ, માન, માયા, લોભ એ ચારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ભેદે છે. તેમાં અનંતાનુબંધી ક્રોધાદિમાં બંને પ્રકારે અભાવ છે. બાકીના પંચેન્દ્રિયવત્ જાણવા.
(૭) લેશ્મા દ્વાર - આત્માને આઠ પ્રકારના કર્મોથી લેપે - ચોટે તે લેશ્યા. કાચા આદિના કોઈપણ યોગવાળાને કૃષ્ણાદિ દ્રવ્ય સંબંધથી આત્મ પરિણામો તે લેશ્યા છે. તેમાં તેજો-પદ્મ-શુક્લમાં પંચેન્દ્રિયવત્ કહેવું અને કૃષ્ણાદિ ત્રણમાં પૂર્વપત્તિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં.
(૮) સમ્યકત્વદ્વાર - સમ્યક્દષ્ટિની વિચારણા બે નયથી -૧- વ્યવહારનય :સમ્યગ્દષ્ટિ પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિષધમાનક ન હોય. આભિનિબોધિક જ્ઞાનના લાભવાળાને સમ્યગ્દર્શન, મતિ, શ્રુત ત્રણેનો સાથે લાભ થાય છે. અન્યથા આભિનિબોધિક પ્રતિપત્તિ અનવસ્થા પ્રસંગ થાય.
-૨- નિશ્ચયનય - સમયષ્ટિ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપધમાનક બંને હોય. કેમકે આભિનિબોધિક જ્ઞાનવાળાને સમ્યગ્દર્શન સહાયક છે. કેમકે તેમાં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બંનેનો અભેદ છે. જો ભેદ માનીએ તો ક્રિયાના અભાવના અવિશેષત્વથી નવી વસ્તુ ઉત્પન્ન જ ન થાય.
(૯) જ્ઞાનદ્વાર - જ્ઞાન પાંચ ભેદે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. અહીં પણ વ્યવહાર અને નિશ્ચય ભેદે વિચારાય છે.
૧- વ્યવહારનય - મત્યાદિ ચાર જ્ઞાની પૂર્વપત્તિપન્ન હોય પણ પ્રતિપધમાનક ન હોય. કેમકે મત્યાદિ જ્ઞાનીને સમયગ્દર્શન સહચારી છે. પણ કેવળી તો પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિષધમાન એકે ન હોય, કેમકે તે ક્ષાયોપશમિક જ્ઞાનથી અતિત હોય છે. મત્યાદિ ત્રણે અજ્ઞાન વિવક્ષિત કાળે પ્રતિધમાન હોય પણ પૂર્વપ્રતિપન્ન ન હોય.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
૨- નિશ્ચયનય - મત્યાદિ ત્રણ જ્ઞાની નિશ્ચયથી પૂર્વપત્તિપન્ન હોય. પ્રતિપધમાન પણ સમ્યગ્દર્શન સહચારિત્વથી મત્યાદિનો લાભ સંભવે છે. અહીં પણ ક્રિયાકાળ નિષ્ઠાકાળ અભેદ છે. મન-પર્યવજ્ઞાની તો પૂર્વપ્રતિપન્ન જ હોય, કેમકે તે ભાવ યતિને જ થાય. કેવલીને બંનેનો અભાવ છે. મત્યાદિ અજ્ઞાની બેમાંથી એકે ન હોય, કેમકે પ્રતિપત્તિ કાલમાં અભેદત્વ હોય છે. અજ્ઞાનના અભાવમાં પ્રતિપત્તિ ક્રિયાનો અભાવ છે.
36
(૧૦) દર્શનદ્વાર - દર્શન ચાર ભેદે ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ. દર્શનલબ્ધિસંપન્ન પણ દર્શનનો ઉપયોગ કરનારા નહીં, કેમકે “બધી લબ્ધિ સાકારોપયોગ ઉપયુક્તને હોય. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. વિવક્ષિત કાળે પ્રતિપધમાનક હોય કે ન પણ હોય. પરંતુ અવધિદર્શનવાળા તો પૂર્વ પ્રતિપન્ન જ હોય.
કેવળદર્શનવાળા બંનેથી રહિત હોય.
-
(૧૧) સંયતદ્વાર - સંયત પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિધમાન નહીં.
(૧૨) ઉપયોગ દ્વાર - ઉપયોગ બે ભેદે - સાકાર અને અનાકાર. સાકાર નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપધમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. અનાકાર ઉપયોગી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિપધમાન નહીં.
(૧૩) આહાકદ્વાર - આહાસ્કો નિયમથી પૂર્વપતિપન્ન હોય, વિવક્ષિત કાળે પ્રતિપધમાન હોય કે ન હોય. અનાહારકો વિગ્રહગતિમાં પૂર્વપતિપન્ન સંભવે છે, પણ
પ્રતિપધમાન ન હોય.
(૧૪) ભાષક દ્વાર - ભાષાલબ્ધિસંપન્ન તે ભાષક. તે બોલતા કે ન બોલતા હોય, તેઓ નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, વિવક્ષિતકાળે તેઓ પ્રતિપધમાન હોય કે ન હોય. તેવી લબ્ધિ રહિત બંને પ્રકારે ન હોય.
(૧૫) પરીતદ્વાર - પ્રત્યેક શરીરી નિયમથી પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિમાન વિવક્ષિત કાળે હોય કે ન હોય. સાધારણ જીવો ઉભયરહિત છે.
(૧૬) પર્યાપ્તકદ્વાર - આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત તે પર્યાપ્તક. તે નિયમથી પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનની વિવિક્ષત કાળે ભજના. અપર્યાપ્તક છ પર્યાપ્તિની અપેક્ષાથી પૂર્વપત્તિપન્ન સંભવે, બીજા નહીં.
(૧૭) સૂક્ષ્મદ્વાર - સૂક્ષ્મ બંને પ્રકારે ન સંભવે, બાદર નિયમા પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપધમાનક વિવક્ષિત કાળે હોય કે ન હોય.
(૧૮) સંજ્ઞીદ્વાર - દીર્ઘકાલિકી ઉપદેશથી સંજ્ઞી લેવા. તે બાદર માફક જાણવા. અસંજ્ઞી પૂર્વપ્રતિપન્ન સંભવે, પ્રતિપધમાન નહીં.
(૧૯) ભવદ્વાર - ભવસિદ્ધિકોને સંજ્ઞીવત્ જાણવા, અભવસિદ્ધિકો-અભવ્યો
તો બંને પ્રકારે ન હોય.
(૨૦) ચરમદ્વાર - જેનો છેલ્લો ભવ થશે તે જીવ, અભેદ ઉપચારથી તે ચરમ છે. તે નિયમા પૂર્વપત્તિપન્ન હોય, પ્રતિધમાનની ભજના, અચરમ તો બંનેથી રહિત હોય છે. હવે આભિનિબોધિક જીવ દ્રવ્ય પ્રમાણ કહે છે –
Page #29
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૩ થી ૧૫
૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
તેમાં પ્રતિપતિને આશ્રીને વિવક્ષિત કાળે હોય કે ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંય ભાગ પ્રદેશની સશિતુલ્ય હોય. પૂર્વ પ્રતિપન્ન જઘન્યથી કંઈક વિશેષ જાણવા.
હવે ક્ષેત્રપ્રમાણ - તેમાં વિવિધજીવો અને એક જીવને આશ્રીને ક્ષેત્ર કહે છે. બધાં મતિજ્ઞાની લોકના અસંખ્યય ભાગમાં વર્તે છે. એક જીવ તો ઈલિકાગતિથી જતાં ઉંચે અનુત્તર દેવમાં શ૧૪ ભાગમાં વર્તે છે. અથવા ત્યાંથી આવે છે. નીચે છઠ્ઠી નાચ્છીમાં જતાં-આવતાં ૫ ભાગમાં વર્તે છે. કેમકે ત્યાંથી નીચે મતિજ્ઞાની આશ્રીને અપોલોક નથી. સમ્યક્દષ્ટિ ત્યાંથી નીચે સાતમી નારડીમાં ન જાય. પ્રિ સાતમી નરકમાં પણ સમ્યગ્દર્શનનો લાભ બતાવ્યો છે, માટે આવતા જીવને Is થી અધિક ક્ષેત્ર કેમ ન સંભવે ? [ઉત્તર] ના, કેમકે સાતમી નારકીથી સમ્યકવીનું આગમન ના થાય. કેમ ન થાય ? ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં જ આવે છે. * *
સ્પર્શનાદ્વાર - પૂર્વે કહ્યું છે કે – અવગાહ તે ક્ષેત્ર છે, સ્પર્શના તેથી અધિક જાણવી. જેમકે - પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ, સાત પ્રદેશ સ્પર્શના.
કાળદ્વાર - ઉપયોગને આશ્રીને એક કે અનેક જીવોનો ઉપયોગ કાળ અંતમુહર્ત જ છે. તેની લબ્ધિને આશ્રીને જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમથી અધિક - x - પૂર્વવત્ જાણવું. પછી વયમાં બીજી ગતિમાં ન જાય તો અવશ્ય મોક્ષ થાય. જુદા જુદા જીવોને આશ્રીને તો સર્વકાળ મતિજ્ઞાની જીવો છે. પણ મતિજ્ઞાન હિત લોક કોઈ કાળે નથી.
અંતરદ્વાર - એક જીવને આશ્રીને મતિજ્ઞાનનું અંતર જઘન્યથી તમુહૂર્ત છે, કેમકે સમ્યકત્વ પામે અને વમે, પાછું અંતર્મુહૂર્તમાં જ્ઞાન આવરણ કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન પામે. ઉત્કૃષ્ટથી તો ઘણી આશાતના કરીને અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળ રખડીને પામે. કેમકે તીર્થકર, શ્રત, પ્રવચન, આચાર્ય, ગણધર, મહર્તિક સાધુની ઘણી આશાતના કરે તો જીવ અનંત સંસારી થાય, વિવિધ જીવ અપેક્ષાથી આંતરાનો અભાવ છે.
ભાગદ્વાર - મતિજ્ઞાની, બીજા જ્ઞાનીના અનંતમાં ભાગે વર્તે છે. ભાવદ્વાર - મતિજ્ઞાની ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. - ૪ -
અલાબહત્વ - મતિજ્ઞાનીમાં પ્રતિપધમાનક અને પૂર્વ પ્રતિપક્ષની સાપેક્ષાથી આ વિભાગ છે. સદ્ભાવ હોય ત્યારે સર્વથી થોડાં પ્રતિપધમાનક છે, પૂર્વપતિપન્ન તો જઘન્યથી પણ તેમનાથી અસંખ્યાતગણાં છે. ઉત્કૃષ્ટ પદવાળા તેનાથી પણ વિશેષાધિક છે. હવે મતિજ્ઞાનના ભેદો –
• નિયુક્તિ-૧૬ પૂર્વાદ્ધ :અભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિઓ હોય છે. • વિવેચન-૧૬ પૂર્વાદ્ધ :
પૂર્વોક્ત - મન અને આંખને છોડીને બાકી વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. અથવિગ્રહ બધી ઈન્દ્રિયો અને મનનો સંભવે છે, તે જ પ્રકારે છે ઈહા, અપાય,
ધારણા પ્રત્યેકના છ-છ ભેદો, એમ કુલ-૨૮ ભેદો થયા.
પૂર્વે અવગ્રહાદિ કહેલાં જ છે, તો ફરી અહીં કેમ કહો છો ? ત્યાં સૂત્રમાં સંખ્યા નિયમથી કહી નથી, અહીં તે કહી, માટે તેમાં વિરોધ નથી.
આ મતિજ્ઞાન ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી - સામાન્ય આદેશથી મતિજ્ઞાની સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જાણે, પણ વિશેષાદેશથી ન જાણે. ક્ષેત્રથી લોકાલોકને, કાળથી સર્વકાળને, ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવોને અને સર્વ ભાવના અનંત ભાગને જાણે.
મતિજ્ઞાન કહ્યું, હવે શ્રુતજ્ઞાન કહે છે – • નિયુક્તિ-૧૬ ઉત્તરાદ્ધ :શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ હવે વિસ્તારથી કહીશ. • વિવેચન-૧૬ ઉત્તરાદ્ધ :- x • શ્રુતજ્ઞાનને કહીને, અવધિ જ્ઞાનને સોપથી કહીશું. • નિયુકિત-૧૭ :
લોકમાં પ્રત્યેક અક્ષરો અને તેના જેટલાં સંયોગો થાય, તેટલી પ્રકૃતિઓ શ્રુતજ્ઞાનની હોય છે, તેમ જાણવું.
• વિવેચન-૧૩ :
એકૈક પતિ તે પ્રત્યેક. મેં કારાદિ અક્ષરો અનેક ભેદે છે. જેમકે સાનુનાસિક કે નિરનુનાસિક મ કાર. વળી તે એકૈક હૂહ, દીર્ધ, પ્લત એવા ત્રણ ભેદે છે. વળી તે ઉદાત, અનુદાત્ત, સ્વરિત ભેદે છે. એમ ૧૮-ભેદો છે. તે પ્રમાણે ' કારદિમાં ભેદો યથાસંભવ બતાવવા. અક્ષરોના સંયોગો તે બે વગેરે મળીને સંયોગ થાય છે. તે ઘટ, પટ વગેરે છે. વાઘ, હસ્તિ આદિ આ અનંતા સંયોગો છે. તે દરેક સ્વ-પર પર્યાયિ અપેક્ષાએ અનંતા છે.
[પ્રશ્ન એ કારાદિ સંખ્યય અક્ષરોના અનંતા સંયોગો કેવી રીતે થાય ? કહેવા યોગુ પુદ્ગલાસ્તિકાયાદિ પદાર્થો અનંતા છે, તે દરેક પદાર્થના કંઈક ભિન્નપણાંથી ભેદો છે, તે પદાર્થોનાં નામ અનંતા હોવાનું સિદ્ધ થવાથી અનંત સંયોગસિદ્ધિ છે. હવે અભિધેયનું અનંતપણું બતાવે છે –
એક પરમાણુ, બે પ્રદેશવાળો, અનંતપ્રદેશવાળો સ્કંધાદિ ભેદો છે. અથવા એક્ટ પણ અનેક અભિધાનની પ્રવૃત્તિના અભિધેય ધર્મ ભેદો છે. જેમકે પરમાણુ નિરંશ છે, નિપ્રદેશ, નિર્ભેદ, નિવયવ આદિ છે. આ બધાં સર્વથા એક અભિધેયના વાચક ધ્વનિઓ નથી. કેમકે બધાં શબ્દોમાં કંઈક અંશે ભિન્ન પ્રવૃત્તિ નિમિતપણું છે. એમ બધાં દ્રવ્ય પર્યાયોમાં યોજવું. સૂત્રમાં પણ કહ્યું છે કે – અનંતા ગમો, અનંતા પર્યાયિો છે. આ જ અર્થને અક્ષરોમાં આરોપીને કહે છે - આટલાં પરિમાણવાળા પ્રવૃત્તિના નિમિતપણાથી સર્વે ભેદો શ્રુતજ્ઞાનમાં થાય છે.
સામાન્યથી બતાવેલ અનંત શ્રુતજ્ઞાનની પ્રકૃતિને યથાવ બતાવવાના આત્માનાં સામર્થ્ય અભાવે થોડામાં બતાવે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૧૮
• નિયુક્તિ-૧૮ :
શુતજ્ઞાનની સર્વ પ્રકૃતિઓ બતાવવાને મારી કેટલી શક્તિ? તો પણ શ્રુતજ્ઞાનને વિશે ચૌદ પ્રકારે નિક્ષેપને હું કહીશ.
• વિવેચન-૧૮ :
સૂત્રાર્થ મુજબ * * * * તે શક્તિ કેમ નથી ? અહીં જે શ્રતગ્રંથ અનુસારિણી મતિ વિશેષ છે, તે પણ શ્રત રૂપે વર્ણવી છે. કહ્યું છે - મતિના વિશેષ ભેદો શ્રુતજ્ઞાનાનુસાર જાણવા. તે ભેદો ઉત્કૃષ્ટથી મૃતધર પણ સર્વ અભિલાય ભેદોને પણ તેઓ અનંત હોવાથી કહી ન શકે. કેમકે આયુ પરિમિત પ્રમાણ હોય છે. બોલવું ક્રમે કરીને થાય. માટે અશક્તિ છે.
તેથી ચૌદ પ્રકારે નિક્ષેપ - નામાદિ વિન્યાસ શ્રુતજ્ઞાન સંબંધી બતાવે છે. સ્ત્ર શબ્દથી શ્રુતજ્ઞાનનો વિષય પણ બતાવશે. ઉપ શબદ વડે તે બંનેના સંબંધી ભેદો પણ બતાવશે. શ્રુતજ્ઞાનમાં સમ્યકશ્રુત અને શ્રુત અજ્ઞાનમાં અસંજ્ઞીનું અને મિથ્યાશ્રુત તથા ઉભયશ્રુત તે દર્શનના વિશેષ અભિગ્રહથી છે. અક્ષર-અનાર મૃતાદિ ભેદો કહીશ. • x -
• નિયુક્તિ-૧૯ :
અક્ષર, સંત, સમ્યક, સાદિ, સપર્યવસિત, ગમિક, ગપવિષ્ટ એ સાત અને તેના પ્રતિપક્ષી સાત એમ ચૌદ ભેદે શ્રુત છે.
• વિવેચન-૧૯ :- [આવશ્યક મૂર્ણિમાં ઘણો વિસ્તાર કરેલ છે.)
અહીં શ્રુત શબ્દ બધાં સાથે જોડવો. તેમાં (૧) અક્ષર શ્રુત - ક્ષર એટલે ખરે, ન ખરે તે અક્ષર, જ્ઞાન એટલે ચેતના. અર્થાત્ ઉપયોગ ન હોય ત્યારે પણ ઐવિત થતું નથી. કેમકે આ ભાવ અઢારનું કારણ છે. મેં કાર આદિ પણ અક્ષર કહેવાય છે. અથવા અર્થોને ખેચ્છે છે, પણ પોતે ખરતો નથી તે અક્ષર, તે સંક્ષેપથી ત્રણ ભેદે છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, લધ્યક્ષર. - સંજ્ઞાક્ષર - અક્ષરનો આકાર વિશેષ, જેમ ઘટિકાના આકારવાળો ‘ઇ' કાર છે અને આ આકારો લિપિ વિધાનથી અનેક પ્રકારે છે... વ્યંજનાક્ષર-દીવા વડે અંધારામાં દેખાતા ઘડાની જેમ જેના વડે અર્થને ઓળખાવાય છે, તે આ બધાં જ બોલાતા » કારથી ૪ કાર સુધીના છે. કેમકે તે બોલાતા શબ્દના અર્થ પ્રગટ કરનારા છે. જે અક્ષરનો ઉપલંભ - બોધ થાય તે લબ્ધિ અક્ષર. તે જ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિતે શ્રતગ્રંથ અનુસરીને થાય. અથવા તેનું આવરણ ફાય-ઉપશમ થાય તે છે.
અહીં સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર, દ્રવ્ય અક્ષરો કહ્યા. તે શ્રુત જ્ઞાન નામે ભાવ અક્ષરનું કારણ હોવાથી કહા. પણ ભાવ અક્ષર તો લબ્ધિ અક્ષર જ છે. કેમકે તે વિજ્ઞાન સ્વરૂપ છે. અહીં અક્ષરાત્મક શ્રુત તે અક્ષર શ્રત છે. તે દ્રવ્ય પક્ષને આશ્રીને છે. અથવા અક્ષર તે જ શ્રત તે અક્ષરદ્ભુત છે. તે ભાવઅક્ષરને આશ્રીને છે. હવે અનક્ષરગ્રુત કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુકિત-૨૦ :
ઉચ્છવાસ, નિઃશ્વાસ, થુંકવું, ખાંસી, છીંકવું, નાકથી અવાજ કાઢવો કે નાસિકાથી નીકળતો અનુસ્વાર મોઢું બંધ રાખી કરાતો અવાજ તે બધું આનાક્ષર શુત છે.
• વિવેચન-૨૦ :- મૂર્ણિમાં આ સૂમની સુંદર વ્યાખ્યા કરેલ છે.]
સૂત્રાર્થ મુજબ - x - અનુસ્વાર માફક અનુસ્વાર છે એટલે તે અક્ષર નથી. છતાં તેનો ઉચ્ચાર હુંકાર કરવાની જેમ થાય છે. • x • આ ઉચ્છવાસ આદિ અનક્ષકૃત માત્ર દ્રવ્યશ્રત છે, કેમકે તેમાં માત્ર ધ્વનિ થાય છે અથવા શ્રુતનું જેને વિજ્ઞાન છે, તેવો શ્રુતજ્ઞાનવાળો કોઈ પણ જીવનો બધો વ્યાપાર છે, તેના ભાવ વડે પરિણત થવાથી શ્રુતજ્ઞાન છે.
[પ્રશ્ન છે તેમ છે, તો તેનો ઉપયોગ રાખનારની ચેષ્ટાને શા માટે શ્રુત કહેતા નથી કે શ્વાસ લેવો વગેરે જ કહો છો ? [ઉત્તર] રૂઢિથી. અથવા સાંભળીએ તે શ્રત. અવર્ય સંજ્ઞાને આશ્રીને ઉચ્છવાસાદિ શ્રુત કહેવાય છે. પણ ચેષ્ટામાં અવાજ ન સંભળાવાથી અનાર શ્રત ન કહ્યું. અનુસ્વારાદિમાં અર્થ સમજાતો હોવાથી શ્રુત કહ્યા. - - હવે સંજ્ઞીદ્વાર કહે છે –
સંજ્ઞી એટલે સંજ્ઞાન. સંજ્ઞા જે હોય તે સંજ્ઞી. તે ત્રણ ભેદે છે – દીર્ધકાલિકી, હેતુવાદ, દૃષ્ટિવાદોપદેશથી. જેમ નંદીસૂત્રમાં બતાવી છે. સંજ્ઞીજીવનું શ્રુત તે સંજ્ઞીશ્રુત. અiીનું શ્રુત તે અસંજ્ઞીશ્રુત.
- સભ્ય શ્રુત- અંગ અને અનંગપ્રવિષ્ટ, આચાર અને આવશ્યકાદિ. મિથ્યાશ્રુત • પુરાણ, રામાયણ આદિ. આ બધું જ સમ્યગ્દર્શનવાળનું શ્રુત સમ્યક્ શ્રુત છે. અસમ્યક્ દર્શનવાળાનું તે મિથ્યાશ્રુત છે.
સાદિ સાંત, અનાદિ અનંત - નયાનુસાર જાણવું. દ્રવ્યાસ્તિક નય મુજબ અનાદિ અપયવિસિત (અનંત છે. કેમકે અસ્તિકાય માફક નિત્ય છે. પર્યાયાસ્તિક નય મુજબને સાદિ સાંત છે, કેમકે નાકાદિના પર્યાયોવત્ અતિત્ય છે. અથવા દ્રવ્યાદિ ચતુથી સાદિ, અનાદિ વગેરે જેમ નંદીસૂત્રમાં બતાવ્યું છે, તેમ જાણવું. ખલુ શબ્દ નિશ્ચયાર્થે છે.
આ સાત જ પ્રતિપક્ષવાળા છે, પણ પક્ષાંતર નથી, કેમકે તે સાતથી વિરુદ્ધ સાત મળી કુલ ચૌદ ભેદ થાય છે.
ગમિક શ્રુત : રામ (આલાવા) જેવા વિધમાન છે, તે ગમિક. તે પ્રાયઃ દષ્ટિવાદમાં છે. અગમિક - ગાથાદિ અસમાન ચનાવાળો ગ્રંથ તે ગમિકશ્રત છે. તે પ્રાયઃ કાલિક શ્રુત છે. અંગ પ્રવિણ તે ગણધરવૃત્ “આચાર' આદિ છે. અનંત પ્રવિણ તે અવિરકૃત આવશ્યકાદિ છે. - * - સત્પદ પ્રરૂપણાદિ મતિજ્ઞાનવ યોજવી. શ્રુતજ્ઞાન અર્થથી બતાવ્યું.
હવે વિષયદ્વારથી બતાવે છે - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર પ્રકારે છે. શ્રુતજ્ઞાની દ્રવ્યથી બઘાં દ્રવ્યોને જાણે છે, પણ જોતો નથી. એ પ્રમાણે શ્રોત્રાદિમાં પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૨૦
જાણવું.
અશ્રુતજ્ઞાન સતિશય રૂપ રત્નોના સમુદ્ર સમાન છે. પ્રાયઃ ગુરુ પાસેથી મળતું હોવાથી પરાધીન છે. તેથી શિષ્યાનુગ્રહાર્થે જેને જે લાભ થાય તે દર્શાવતા કહે
છે
૪૩
• નિયુક્તિ-૨૧ :
આઠ બુદ્ધિના ગુણો વડે આગમશાસ્ત્રોનું ગ્રહણ કરવું, તેને પૂર્વ વિશારદ ધીરપુરુષો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કહે છે.
• વિવેચન-૨૧ :
આ - અભિવિધિ કે મર્યાદા અર્થમાં છે. આગમન તે આગમ. મ - પરિચ્છેદ
[બોધ]. તે આગમ છે, તે કેવળ, મતિ, અવધિ, મનઃપર્યવ લક્ષણ હોય છે. તે ખુલ્લું બતાવતા કહે છે – જેના વડે શીખવાય તે શાસ્ત્ર, શાસ્ત્ર એ જ શ્રુત. આગમ ગ્રહણ, ષષ્ટિતંત્રાદિ કુશાસ્ત્રના વ્યવચ્છેદાર્થે છે કેમકે તે આગમ નથી. કેમકે તેમાં સમ્યક્ બોધપણાંનો અભાવ છે, છતાં તે લોકમાં શાસ્ત્રરૂપે રૂઢ છે. આગમ એ જ શાસ્ત્ર તે આગમ શાસ્ત્ર. તેનું ગ્રહણ. હવે પછી બતાવાનાર આઠ ગુણો વડે શ્રુતજ્ઞાનનો લાભ દેખેલ છે, તે ગ્રહણ કરવાનું બતાવે છે. કોણ બતાવે છે ?
પૂર્વોમાં વિશારદ અને વ્રતપાલનમાં સ્થિર એવા ધીરપુરુષો. બુદ્ધિના આઠ ગુણો કહેલા છે, તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૨૨
સુશ્રુષા, પ્રતિપૃચ્છા, સાંભળવું, ગ્રહણ કરવું. ઇહા-વિચારવું, પછી અપોહનિશ્ચય કરવો, પચી ધારવું, તે મુજબ સમ્યક્ કરવું.
• વિવેચન-૨૨ :
વિનયયુક્ત થઈ શિષ્ય, ગુરુ મુખેથી સાંભળવાની ઈચ્છા કરે, ફરી પૂછે-પૂછીને તે શ્રુતને અશંક્તિ કરે. ફરી કહેવાય તે સાંભળે, સાંભળીને ગ્રહણ કરે, ગ્રહણ કરીને ઈહા કરે - પર્યાલોચના કરે કે શું આ આમ છે કે બીજી રીતે છે ? = શબ્દ સમુચ્ચય મટો છે. અપિ શબ્દથી પર્યાલોચન કરતો કંઈ સ્વબુદ્ધિથી પણ ઉત્પ્રેક્ષા કરે.
ત્યારપછી પોહન કરે - એ પ્રમાણે આચાર્યએ જે આદેશ કર્યો છે. પછી તે અર્થને
તે પ્રમાણે ધારી રાખે. તે મુજબ સમ્યક્ અનુષ્ઠાન કરે, કેમકે તેમાં કહેવાયેલ અનુષ્ઠાન પણ શ્રુતપ્રાપ્તિનો હેતુ થાય છે. કેમકે તે અનુષ્ઠાનો જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમાદિના નિમિત્ત પણે છે. અથવા ગુરુ જે-જે આજ્ઞા કરે છે, તેને સમ્યગ્ અનુગ્રહ માનતો સાંભળવાને ઈચ્છે છે તે શુશ્રૂષા કહેવાય છે.
પૂર્વે આજ્ઞા કરેલ સર્વે કાર્યો કરીને ફરી પૂછે તે પ્રતિપૃચ્છા.
ફરી આદેશ કરાય તેને સારી રીતે સાંભળે. બાકી પૂર્વવત્. આ સૂત્રની વ્યાખ્યા યૂર્તિ અને નિયુક્તિ દીપિકામાં વધુ વ્યવસ્થિત છે.
• નિયુક્તિ-૨૩
મૌન, હુંકાર, ગાઢ રીતે બોલે, પતિપૃચ્છા, વીમશ, પછી સર્વે પદાર્થોના
૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અર્થમાં પારંગત થાય, પછી પરિનિષ્ઠ થાય તે સાતમું.
• વિવેચન-૨૩ :
(૧) મૂંગા થઈને સાંભળે, અર્થાત્ પહેલાં શ્રવણમાં શરીર સંયત કરી, મૌન થઈને રહે. (૨) પછી હું કારો આપે - વંદન કરે. (૩) બાઢત્કાર કરે અર્થાત્ તે તેમજ
છે, બીજી રીતે નથી. (૪) સાંભળીને પૂર્વાપર સૂત્ર અભિપ્રાયથી કંઈક પ્રતિકૃચ્છા કરે કે આ કેવી રીતે છે ? (૫) મીમાંસા કરે - તેના પ્રમાણની જિજ્ઞાસા કરે. (૬) શ્રવણમાં તેના ઉત્તર ઉત્તર ગુણ પ્રસંગ અને પારગમન થાય. (૭) શ્રવણમાં પરિનિષ્ઠા થાય અર્થાત્ ગુરુએ કહેલને અનુભાષણ કરી શકે. શ્રવણ વિધિ કહી.
1
હવે વ્યાખ્યાન વિધિ કહે છે . • નિયુક્તિ-૨૪
-
પહેલા સૂત્રનો અર્થ, બીજું નિયુક્તિ સહિત મિશ્ર અર્થ કહેવો. ત્રીજું સંપૂર્ણ [પાત કે આપરાત] કહેવું, આ અનુયોગ વિધિ કહી છે. • વિવેચન-૨૪ ઃ
સૂત્રનો અર્થ તે સૂત્રાર્થ જ માત્ર જે અનુયોગમાં પ્રતિપાદિત કરાય તેને સૂત્રાર્થ કહેવાય. અથવા સૂત્રાર્થ માત્ર બતાવનાર મુખ્ય અનુયોગ તે સૂત્રાર્થ. - X - ગુરુએ પહેલાં સૂત્રનો અર્થ માત્રના નામવાળો અનુયોગ કહેવો, જેથી નવા શીખનારની મતિ સંમોહ ન પામે. બીજો અનુયોગ સૂત્ર સ્પર્થિક નિર્યુક્તિ સહિત કરવો. એ પ્રમાણે જિનેશ્વર અને ચૌદ પૂર્વી કહે છે. ત્રીજો સંપૂર્ણ અર્થાત્ પ્રસક્ત કે અનુપ્રસક્ત પણ જ્યાં લાગુ પડે તેવું બધું કહી બતાવે, આવો ત્રણ પ્રકારનો વિધિ જિનાદિએ બતાવેલો છે.
ક્યાં ? સૂત્રના પોતાના અભિધેય સાથે અનુકૂળ યોગ તે અનુયોગ અર્થાત્ સૂત્રનું વ્યાખ્યાન. - ૪ - શ્રુતજ્ઞાન સમાપ્ત. હવે અવધિજ્ઞાન –
• નિર્યુક્તિ-૨૫ :
અવધિજ્ઞાનની બધી પ્રવૃતિઓ ખરેખર અસંખ્યાત છે. કેટલીક ભવપત્યયિક
છે અને કેટલીક ક્ષાયોપશર્મિક છે.
• વિવેચન-૨૫ --
ગણાય તે સંખ્યા, તે સંખ્યાથી અતિત તે અસંખ્યેય. તે સંખ્યાતીતમાં અનંત પણ થાય છે. તેથી તે અનંત પણ છે. તુ વિશેષણ અર્થે છે. તેથી ક્ષેત્ર અને કાળ નામક પ્રમેય અપેક્ષાથી જ સંખ્યાતીત છે. દ્રવ્ય અને ભાવથી અનંતા છે. અવધિજ્ઞાનની
પ્રકૃતિ-ભેદ કે અંશો છે. અર્થાત્ -
-
અવધિજ્ઞાની લોકોત્રના અસંખ્યય ભાગથી આરંભીને પ્રદેશની વૃદ્ધિથી અસંખ્યેય લોક પરિમાણ ઉત્કૃષ્ટ આલંબનથી ક્ષેત્ર કહ્યું. કાળથી આવલિકાના અસંખ્યેય ભાગથી માંડીને સમય વૃદ્ધિએ અસંખ્યેય ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કહ્યો છે. જ્ઞેયભેદથી જ્ઞાનભેદ છે. તેથી સંખ્યાતીત તેની પ્રકૃતિઓ કહી છે. વૈજા વાદ્રવ્યમાં અપાંતરાલવર્તી વર્ગણાઓ અનંત પ્રદેશવાળા દ્રવ્યોથી લઈને વિચિત્રવૃદ્ધિથી સર્વે મૂર્ત દ્રવ્યો ઉત્કૃષ્ટથી જુએ, તે વિષય પરિમાણ કહ્યું. પ્રતિવસ્તુગત અસંખ્યેય પર્યાય
Page #32
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિક ૨૫
વિષયમાન છે. તેથી પગલાસ્તિકાય તથા તેના પયયોને અંગીકાર કરીને ડ્રોયના ભેદથી જ્ઞાનના ભેદો અનંતા છે.
તેમાં કેટલાંક ભેદો - જે ભવમાં કર્મવશવર્તી પ્રાણીઓ વર્તે છે, તે નારકાદિ લક્ષણ ભવ આશ્રયી - ભવપત્યયી પ્રકૃતિઓ છે. જેમ પક્ષીનું આકાશમાં ઉડવું. તેમ નાક અને દેવોને ભવપ્રત્યયી અવધિજ્ઞાન હોય. ગુણ પરિણામ પ્રત્યયી તે ક્ષયોપશમથી કોઈ તિર્યંચ કે મનુષ્યને થયેલ છે.
પ્રશ્ન - અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવે બતાવ્યું છે, પણ નાકાદિ ભવ ઔદયિક છે. તો તે પ્રકૃતિમાં તે ભાવ કેવી રીતે ઘટે ?
[ઉત્તર] તે પણ ક્ષયોપશમ નિબંધન જ છે. પણ આ ક્ષયોપશમ નારક અને દેવના ભવમાં જ ઉદયમાં આવે છે. માટે ભવપ્રત્યયી કહી.
સૂત્ર-નિયુક્તિકાર - x • અપાયુને કારણે સામર્થ્ય દશવિ છે – • નિયુક્તિ-ર૬ :
અવધિજ્ઞાનની સર્વ પ્રકૃત્તિ વર્ણવવાની મારી શકિત કેટલી ? તેથી ચૌદ ભેદ નિક્ષેપ કરીશ અને ઋદ્ધિ પ્રાપ્તને હું કહીશ
• વિવેચન-૨૬ :
આયુષ્ય મર્યાદિત અને ક્રમથી બોલવાનું હોવાથી અવધિજ્ઞાનની બધી પ્રકૃતિ વર્ણવવાની મારી શક્તિ ક્યાંથી હોય? તેથી શિષ્યોના અનુગ્રહને માટે અવધિજ્ઞાનને ચૌદ પ્રકારે કહીશ. અવધિ સંબંધી આમર્પોષધિ આદિ લક્ષણ પ્રાપ્ત ઋદ્ધિ જેનાથી છે, તે પ્રાપ્ત ઋદ્ધિ. - x • હું કહીશ. તે આ -
• નિયુક્તિ -૨૭,૨૮ :
૧- અવધિ, ર- ક્ષેત્ર પરિમાણ, 3- સંસ્થાન, ૪- અનુગામિક, ૫- અવસ્થિત, ૬- ચલ, ૩- તીવ-મંદ, ૮- પ્રતિપાત-ઉત્પાદાદિ, ૯- જ્ઞાન, ૧૦- દશન, ૧૧વિભંગ, ૧૨- દેશ, ૧૩- ક્ષેત્ર, ૧૪- ગતિ અને પ્રાપ્ત દ્ધિ અનુયોગ.
- વિવેચન-૨૭,૨૮ -
અહીં અવધિથી ગતિ સુધીના ચૌદ દ્વાર અને પંદરમું ઋદ્ધિ કહ્યું. બીજા - ‘અવધિ’ પદ છોડીને આનુગામુક - અનાનુગામુક સહિત અર્થથી લઈને ૧૪-દ્વારો કહે છે. કેમકે અવધિ પ્રકૃતિ નથી. - x - તેથી ૧૪ વિક્ષેપ કહ્યાં. બંને પક્ષમાં અવિરોધ છે. તેમાં પ્રથમ અવધિના નામાદિ ભેદ ભિન્ન સ્વરૂપ કહેવું. અવધિ શબ્દ બે વાર આવૃત્તિ પામશે તેમ વ્યાખ્યા કરવી. પછી ક્ષેત્ર પરિમાણ વિષયક અવધિ કહેવું. એ રીતે સંસ્થાન વિષય કહેવું અથવા અવધિનું જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદવાળું ક્ષેત્ર પ્રમાણ કહેવું આદિ.
આનુગામુક દ્વાર - અનુગમનના સ્વભાવવાળું તે આનુગામુક છે. તેનો વિપક્ષ તે અનાનુગામુક અવસ્થિતદ્વાર - દ્રવ્યાદિમાં કેટલો કાળ પડ્યા વિના ઉપયોગથી અને લબ્ધિથી અવસ્થિત રહે છે. ચલ અવધિ તે અવસ્થિત ન રહે છે. તે વધતું અથવા ઘટતું પણ હોય. તીવ્ર મંદદ્વાર - તીવ્ર, મંદ તથા મધ્યમ અવધિ બતાવ્યું. તીવ્ર
૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિશુદ્ધ છે, મંદ અવિશુદ્ધ છે, મધ્યમ મિશ્ર છે પ્રતિપાતોત્પાદ - એક કાળે દ્રવ્યાદિ અપેક્ષાથી અવધિના પ્રતિપાત અને ઉત્પાદ બતાવવા તે.
- - હવે બીજી ગાથા કહે છે
શું આ જ્ઞાન છે ? કે દર્શન છે ? કે વિભંગ છે ? પરસ્પરથી આનું અપમહત્વ વિચારવું. દેશદ્વાર - કોના દેશ કે સર્વ વિષયમાં અવધિજ્ઞાન થાય ? તે કહેવું. ફોગદ્વાર - ક્ષેત્ર સંબંધી અવધિ કહેવું. તે સંબદ્ધ, અસંબદ્ધ, અસંખ્યયના વચમાં રહેલો લક્ષણ ક્ષેત્ર અવધિ કહેવો. ગતિ-ઈતિ. અહીં ઈતિ શબ્દ આદિના અર્થમાં છે. તેથી ગત્યાદિ, દ્વારજાલ અવધિમાં કહેવો. તથા પ્રાપ્ત ઋદ્ધિ અને અનુયોગ કરવો. અનુયોગ - અનુકથન.
આ રીતે હમણાં બતાવેલા પ્રતિપત્તિઓ અવધિના જ ભેદો છે. હવે ઉક્ત ગાયાના દરેક દ્વારને જુદું કહે છે -
• નિયુક્તિ -૨૯ :
નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, કાળ, ભવ અને ભાવ. આ સાત પ્રકારનો ખરેખર અવધિજ્ઞાનનો નિક્ષેપ છે.
• વિવેચન-૨૯ :
અવધિ સાથે નામ જોડતાં નામ નિપામાં – (૧) “અવધિ’ એવું કોઈનું નામ કરાય છે જેમકે મયદાનું. (૨) અવધિની સ્થાપના, જેમકે અક્ષ આદિ ચના, તે
સ્થાપના અવધિ. સ્થાપના અવધિ તે તે દ્રવ્ય ક્ષેત્રના સ્વામીનો આકાર વિશેષ છે. (3) દ્રવ્યમાં અવધિ તે દ્રવ્યાવધિ, દ્રવ્યનું આલંબન. અથવા - X - દ્રવ્ય એ જ અવધિ, તે ભાવાવધિનું કારણ છે. અથવા ઉત્પન્ન થનાર શરીરાદિ અવધિનું કારણ હોવાથી દ્રવ્યાવધિ છે.
(૪) ક્ષેત્રાવધિ - ક્ષેત્રમાં અવધિ અથવા જે ક્ષેત્રમાં અવધિ ઉત્પન્ન થાય છે, તે અવધિનું કારણ હોવાથી ક્ષેત્રાવધિ છે. અથવા જ્યાં અવધિનું વર્ણન થાય છે. (૫) કાલાવધિ - કાળમાં અવધિ અથવા જે કાળમાં અવધિ ઉત્પન્ન થાય છે અથવા જે કાળમાં વર્ણન કરીએ તે. (૬) ભવાવધિ - થવું તે ભવ ચે અને તે નારકાદિ લક્ષણવાળો છે. તેમાં થાય છે. (૩) ભાવાવધિ-ક્ષાયોપથમિક કે દ્રવ્ય પર્યાય છે, તેમાં અવધિ ઉત્પન્ન થાય છે.
અનંતવણિત જ સાત પ્રકારે અવધિનો નિક્ષેપ છે, બીજી રીતે નથી. હવે ક્ષેત્ર પરિમાણ નામે બીજું દ્વાર ખુલાસાથી કહે છે –
• નિયુક્તિ-30 -
જેટલો ત્રણ સમય આહાર લેનાર સૂક્ષ્મ પનક જીવની જEાન્યા અવગાહના છે, તેટલું જઘન્ય અવધિ ક્ષેત્ર જાણવું.
• વિવેચન-3o :
ફોઝ પરિમાણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનું છે. તે પ્રાયઃ આદિમાં જઘન્ય છે, તેથી તે જ પહેલાં બાતવે છે. ત્રણ સમયમાં સૂમ નામ
Page #33
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૩૦ .
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કર્મોદયથી સૂમ પદક વનસ્પતિ વિશેષ જીવ આહાર કરીને જેટલી અવગાહનાની કાયા કરે, તેટલું અવગાહના ફોઝ અવધિજ્ઞાની જઘન્યથી જુયો. તેનો પ્રયોગ આ પ્રમાણે - અવધિનું જઘન્ય ક્ષેત્ર આટલું જ છે.
ધે સંપ્રદાયથી આવેલો અર્થ આ પ્રમાણે છે - [અહીં વૃત્તિકાર મહર્ષિ પાંચ ગાયાનું કુલક નોંધે છે, ત્યારપછી તેનો કંઈક અર્વ કહે છે, તે આ 3
આ મહામત્સ્ય શું છે? તેનો બીજ સમયે નિદેહ દેશમાં ઉત્પાદ શું છે? અથવા ત્રણ સમય આહાકવ કઈ રીતે કલાવું ? તે જ મહામસ્ય ત્રણ સમયો વડે આત્માને પ્રયત્ન વિશેષથી સંક્ષેપ કરતો, સૂક્ષમ અવગાહર્તા યુક્ત થાય છે. બીજો નહીં. પહેલાં - બીજા બે સમયે અતિ સૂક્ષ્મ અને ચોથા આદિ સમયમાં અતિ ચૂળ. ત્રણ સમય આહારક જ તેને યોગ્ય છે, માટે તે લીધું.
બીન કહે છે - બાબ સમય આહારક. લંબાઇ-પહોળાઈનો સંહાર બે સમય અને સૂચિ સંહરણ ઉત્પાદ સમય, એ ત્રણ સમય. વિગ્રહના અભાવે આહાર હોય. તેથી ઉત્પાદ સમયે જ ત્રણ સમય આહાક સૂમ પનકજીવની જઘન્ય અવગાહના હોય, તેથી તે પ્રમાણ ઘન અવધિોગ જાણવું. પણ આ અયુક્ત છે, કેમકે ત્રણ સમય આહાકવ એ પfકના જીવનું વિશેષણ છે. મત્સ્યની લંબાઈ અને પહોળાઈનો સંહણ સમય બે અનેક પકન સમય અયોગ છે. કેમકે ત્રણ સમય આહાકવા નામક વિશેષણની અનુપાતિનો પ્રસંગ આવશે.
ઉક્ત વ્યાખ્યામાં ૧૦૦૦ યોજનનો મત્સ્ય મરીને જે પોતાની કાયામાં સૂમ પનક જીવપણે જે ઉત્પન્ન થાય, તે અહીં લેવો. ધે ઉત્કૃષ્ટથી કહે છે -
• નિયુક્તિ -૩૧ :
સવ બહુ અનિકાર ઇવો અતિરા વિના એew સર્વ દિશામાં જેટલા ભરેલા હોય, તેટલાં ોત્ર પ્રમાણ ઉત્કૃષ્ટ અવધિ ફોઝ બતાવેલ છે.
• વિવેચન-૩૧ -
વિવક્ષિત કાળમાં અવસ્થિત રહેલા અગ્નિના જીવો સૌથી વધારે વિધમાન હોય તે “સર્વ બહુ.પણ ભૂત કે ભાવિના નહીં. તેમ બીન જીવો પણ નહીં. કેમકે તે અસંભવ છે. તે અગ્નિ જીવો સૌથી વધારે છે. તે જેટલાં પ્રમાણના ફોનમાં વ્યાપે, તે આંતર રહિત વિશિષ્ટ સૂચિની અનાએ ભરાય. અહીં ભૂતકાળ નિર્દેશ એ કારણે છે કે આ અવસર્પિણીમાં પ્રાયઃ અજિત સ્વામીના કાળમાં અનિના જીવો સૌથી વધારે હતા. તે જણાવવાનો છે. આ વિશેષણ વખતે એક દિશાના ક્ષેત્ર આશ્રયી પણ લેવાય. તેથી કહ્યું કે સર્વ દિશામાં, આના દ્વારા સૂચિ પરિભ્રમણ પ્રમિત કહ્યું, તે પરમ અવધિનું ક્ષેત્ર છે. માટે પરમાવધિ ફોમ ઉપર બતાવેલા ઘણાં અગ્નિના જીવો આશ્રયી ગણધસદિએ દેખાડેલ છે, તેથી પર્યાય વડે પરમાવધિ ક્ષેત્ર આટલું છે તેમ કહ્યું અથવા સર્વ બહુ અગ્નિ જીવો આંતરારહિત જેટલું ક્ષેત્ર સેકે તે સર્વ દિશાવાળા ક્ષેત્રમાં જેટલાં દ્રવ્યો રહે, તેના પરિચ્છેદના સમાચ્ય યુક્ત પરમાવધિ ઉત્કૃષ્ટ થકી બતાવ્યો. ભાવાર્ય પૂર્વવતુ, પણ આ અક્ષરાર્ય છે.
હવે સાંપ્રદાયિક બતાવે છે - સર્વ બહુ અસ્તિકાય બાદર જીવો પ્રાયઃ અજિતનાથ સ્વામી તીર્થકના કાળે હતા. કેમકે ત્યારે તેના આરંભક જીવો ઘણાં હતા. ઉત્કૃષ્ટ પદવાળા સૂક્ષ્મ જીવો બાદર જીવોમાં ઉમેરતા સર્વ બહુ થાય છે. તેમને સ્વબુદ્ધિથી છ પ્રકારે અવસ્થાન કભીએ -
એકૈક હો પ્રદેશ, એકૈક જીવ અવગાહના વડે ચોતરફ ચોખૂણો ઘન પહેલાં સ્થાપીએ. તે જ જીવની સ્વ અવગાહનારી બીજી સ્થાપના, એમ પ્રતર ભેદ પણ બે પ્રકારે છે. શ્રેણી પણ બે ભેદે છે, તેમાં પહેલાં પાંચ પ્રકારો અનાદેશ છે, કેમકે ફોનની અયતા છે, કંઈક અંશે શાયા વિરુદ્ધ છે. છઠ્ઠો પ્રકાર સૂગાદેશ છે, તેથી આ શ્રેણિ અવધિજ્ઞાનીને બધી દિશામાં શરીર પર્યાયી ભમે છે. તે અલોકમાં લોક માત્ર અસંખ્યાત ક્ષેત્ર વિભાગ પ્રમાણ છે. આટલું ઉત્કૃષ્ટ અવધિફોઝ છે. આટલા ફોનમાં જો દેખી શકે તો પણ અલોકમાં તેવી વસ્તુ નથી.
આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિ હોમ કહ્યું. ધે વિમયમ પ્રતિપાદિત કરવા કહે છે. અવધિજ્ઞાની આટલું ક્ષેત્ર જુએ તો આટલો કાળ ઉપલંભ થાય. અથવા આટલા કાળ ઉપલંભમાં આટલું ક્ષેત્ર જાણી શકે, એ બતાવવા નિયુક્તિકાર ચાર ગાથા કહે છે.
• નિયુક્તિ -૩૨ થી ૩૫ -
બંનેમાં ગુલ અને આવલિકાનો અસંખ્ય ભાગ છે, x અને કાળમાં સંખ્યાત ભાણ દેખે. ગલથી જૂન આવલિકા, સંપૂર્ણ આવલિકામાં ગુલ પૃથકત્વ જુએ. હાથમાં અંતમુહd દિવસમાં ગાઉં મu, દિવસ પૃથકત્વ વડે યોજન, પક્ષમાં પચીશ યોજન જુએ ભારતમાં ધમાસ, ભૂદ્વીપમાં સાધિક માસ, મનુષ્યલોકમાં વર્ષ, રુચકદ્વીપ સુધીનો વર્ષ પૃથકત્વ જુએ. સંખ્યાતકાળના અવધિજ્ઞાનમાં સંખ્યાત દ્વીપસમુદ્રો પર્યન્ત, અસંખ્યાત કાળમાં હીપ-સમુદ્રની ભજના જાણી..
• વિવેચન-૩૨ થી ૩૫ -
ફોગાંગુલના અધિકારી અહીં પ્રમાણાંગુલ લેવો. કેટલાંક કહે છે. વિધિનો અધિકાર હોવાથી ઉચછૂચ અંગુલ લેવો. આવલિકા અસંખ્યય સમયની નણવી. • x - કોઈ અવધિજ્ઞાની ક્ષેત્રની ગલનો અસંખ્યાતમો ભાગ છે, તે કાળજી આવલિકાનો અસંખ્યાતમો ભાગ જાણે. અહીં ક્ષેત્ર અને કાળ જોવાનું કહ્યું, તે ઉપચાસ્થી જાણવું કેમકે ફોનમાં રહેલ દર્શનયોગ્ય દ્રવ્યો અને તેના પર્યાયો વિવણિત કાલાંતરવર્તીને જુએ છે પરંતુ ક્ષેત્ર અને કાળને ન જુએ કેમકે તેને મૂદ્રવ્યનું આલંબન છે.
એ પ્રમાણે સર્વત્ર જાણવું. એમ ચારે ગાયામાં ભાવના કરવી. જ્યારે તે અવધિજ્ઞાની અંગુલનો અસંખ્યાત ભાગ જુએ, ત્યારે આવલિકાના પણ સંખ્યય ભાગને જુએ છે. જ્યારે અંગુલ ક્ષમતે જુએ ત્યારે થોડો સમય ઓછી એવી આવલિકાને જુએ છે. પરંતુ જ્યારે આવલિકાનો પૂરો કાળ જુએ ત્યારે ફોનના ગુલ પૃથકત્વ - બે થી તવ સુધી જુઓ.
Page #34
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પીઠિકા-નિ ૩૨ થી ૩૫
અવધિજ્ઞાની એક હાથ ક્ષેત્ર જુએ ત્યારે કાળથી અંતર્મુહૂર્ત જુએ. કાળથી દિવસ કરતાં થોડું ઓછું જુએ ત્યારે અવધિજ્ઞાની ક્ષેત્રથી ગાઉ જુએ. જ્યારે એક યોજન શોમ જુઓ ત્યારે કાળથી બે થી નવ દિવસ સુધી જુએ. પક્ષથી થોડું ઓછું જુએ ત્યારે ક્ષેત્રથી ૫ચોજન જુએ.
ભરતોત્ર જુએ ત્યારે કાળથી પંદર દિવસ જુએ. જંબૂદ્વીપ ફોગ જુએ ત્યારે માસથી કંઈક અધિક જુએ. અઢીદ્વીપ અને બે સમુદ્ર મનુષ્ય ફોન જુએ ત્યારે કાળથી ૧-વર્ષ જુએ. તથા બે થી નવ વર્ષ જુએ ત્યારે રુચક નામના બાહ્ય દ્વીપના વિષયને
જુએ.
જેની સંખ્યા થાય સંખ્યય છે, તે સંવત્સર પ્રમાણ થાય, તુ શબ્દથી સંખ્યય હજાર ઉપરનો પણ થાય. તે સંખ્યાતા કાળમાં જેવું દેખાય તેવું વિધિ થાય, તેને ક્ષેત્રથી સંગાતા હીપ-સમુદ્રો દેખાય છે. ઉપ શબ્દથી મહાનું એક સંખ્યાતા યોજનનો દ્વીપ સમુદ્ર પણ હોય અથવા તેનો ભાગ પણ હોય તથા અસંખ્યાતો કાળ તે પલ્યોપમાદિ લક્ષણવાળાનું અવધિજ્ઞાન થાય. તેને ક્ષેત્રથી પણ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોના જ્ઞાનની ભજના જાણવી. કોઈ વખત અસંખ્યાતા હીપ-સમુદ્રનું અવધિજ્ઞાન થાય, કોઈને મોટી સંખ્યાતા હીપ-સમુદ્રોનું જ્ઞાન થાય. કોઈને એક દ્વીપસમુદ્રનું જ્ઞાન થાય, કોઈને સ્વયંભૂરમણ જેવા મહાનું સમુદ્રનો એક ભાગનું અવધિજ્ઞાન થાય. આ અવધિજ્ઞાન તીરછું જાણવું અથવા સ્વયંભૂરમણ વિષયનું તે મનુષ્યોત્રની બહાનું અવધિ છે તેમ જાણવું. એટલે અહીં અસંખ્યયનું પ્રમાણ લીધું તે યોજનની અપેક્ષાએ સર્વ પક્ષમાં જાણવું. - x • આ પ્રમાણે ક્ષેત્ર વૃદ્ધિ સાથે કાળ વૃદ્ધિ અનિયત છે અને કાળવૃદ્ધિએ ક્ષેત્રવૃદ્ધિ નિશ્ચયથી બતાવી છે.
હવે દ્વવ્યાદિ અપેક્ષાથી જેની વૃદ્ધિમાં બીજાની વૃદ્ધિ વિશે - • નિયુક્તિ-૩૬ :
કાળમાં ચાર પ્રકારની વૃદ્ધિ થાય, ક્ષેત્ર વૃદ્ધિમાં કાળની ભજના જાણવી. દ્રવ્ય-પાયિની વૃદ્ધિએ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી.
• વિવેચન-૩૬ :
અવધિજ્ઞાનની કાળમાં વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારેની વૃદ્ધિ થાય છે. આ સામાન્યથી કહ્યું. તેથી પણ કાળની ભજના ક્ષેત્રની વૃદ્ધિમાં જાણવી. તેથી ફોનની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ થાય પણ ખરી, ન પણ થાય. કેમકે ફોનનું સૂમપણું છે અને કાળનું શૂળપણું છે. દ્રવ્ય-પર્યાયો તો વધે છે. • X - X - દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા છતાં પણ ક્ષેત્ર અને કાળની ભજના જાણવી. કેમકે દ્રવ્ય-પર્યાયો પરિસ્થલ હોવાથી અને ક્ષેત્ર, કાળ સૂમ હોવાથી ક્ષેત્રકાળ વધવાનું નક્કી નથી, પણ દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયોની વૃદ્ધિ અવશ્ય થાય છે. પરંતુ પર્યાયોની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના જાણવી. કેમકે દ્રવ્યથી પચયિો સૂક્ષમાણે છે. અકમવર્તીની પણ વૃદ્ધિનો સંભવ છે. તેથી પર્યાયની વૃદ્ધિ થાય તો પણ કાળવૃદ્ધિનો અભાવ છે.
પ્રિઝ જઘન્ય, મધ્યમ, ઉત્કટ ભેદ ભિન્ન અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર-કાળના [31/4
અંગુલ આવલિકાના અસંખ્યય ભાગથી ઉપલક્ષિત પરસ્પર પ્રદેશ અને સમય સંખ્યા પરિસ્થલ અને સૂમપણું છે છતાં કેટલાં ભાગથી હીનાધિકપણું છે ? તો કહે છે - જેનું વર્ણન કરવું છે તે આવલિકાના અસંખ્યાત ભાગ આદિ કાળથી અસંખ્યાતગણું ક્ષેત્ર છે, કઈ રીતે ?
• નિયુક્તિ-39 :
કાળ સુક્ષ્મ હોય છે, તેના કરતાં ક્ષેત્ર સૂક્ષ્મતર હોય છે. એક અંગુલ પ્રમાણ Iકાશ પ્રદેશની શ્રેણિમાં અસંખ્યાત અવસર્પિણી હોય છે.
• વિવેચન-3 :
સૂક્ષમ અને ગ્લણ કાળ છે. કેમકે તે સો કોમળ કમળપત્રને ભેદવામાં એક પત્ર ભેદાતા પણ અસંખ્યાતા સમય જાય છે. તે કાળથી પણ ક્ષેત્ર વધુ સૂક્ષ્મતર બતાવેલ છે. કેમકે સંગલ શ્રેણી માત્ર ક્ષેત્રમાં એક પ્રદેશે એક સમયની ગણતરી કરતાં અસંખ્યાતી અવસર્પિણી ગણાઈ જાય, એમ તીર્થકરોએ પ્રતિપાદિત કરેલ છે. કઈ રીતે? અંગત શ્રેણિ માસમાં પ્રદેશનું સ્થાન વિચારતા અસંખ્યય અવસર્પિણી શશિ પરિમાણ થાય.
આ પ્રમાણે જઘન્યાદિ ભેદભિન્ન અવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ બતાવ્યું. ફોનમાં રહેલ દ્રવ્ય વસ્તુ દેખાય યોગ્ય હોય તેને અવધિજ્ઞાની જુએ અને જાણે. માં દ્રવ્યાવધિત્વ હોવાથી પછી તુરંત જ અવધિજ્ઞાનને જાણવા યોગ્ય દ્રવ્યને કહે છે
• નિર્યુક્તિ-૩૮ :
તૈજસ અને ભાષા દ્વાના વચમાં અવધિજ્ઞાનનો પ્રસ્થાપક છે. તે ગુરુલઘુ અને અરવધુ દ્રવ્યને જોતો જ પતન પામે.
• વિવેચન-3૮ -
અવધિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદે છે. પહેલાં જઘન્ય અવધિને જાણવા યોગ્ય દ્રવ્યને બતાવે છે. તૈજસ અને ભાષા તેમના દ્રવ્યના વચલા આંતરાને જાણે. * * * અતિ મળે તે બેને અયોગ્ય અન્ય દ્રવ્યને તે અવધિજ્ઞાની છે. તે કોણ ? અવધિજ્ઞાનનો પ્રારંભક. તેનું વિશેષપણું કહે છે - ગુરુ તથા લઘુ અને અગુરુલઘુને જાણે. તેનો અર્થ એ કે - ગુરુલઘુના પર્યાયવાળું તથા અગુરુલઘુના પર્યાયવાળું દ્રવ્ય જાણે.
તેમાં તૈજસદ્રવ્યની સમીપમાં હોય તે ગુરુલઘુ છે અને જે ભાષા દ્રવ્યની સમીપમાં હોય તે અગુરુલઘુ છે. અવધિજ્ઞાની પડતો એવો ઉક્ત દ્રવ્યના દેખાવા વડે જ નિષ્ઠા - સમાતિને પામે છે. ઉપ શબ્દથી જાણવું કે પ્રતિપાતિ અવધિજ્ઞાન હોય તો જ તે ઘટે છે. પણ અવધિજ્ઞાન માત્ર પ્રતિપાતિ જ હોય તેમ ન જાણવું. શબ્દ નિશય અર્થમાં છે તેથી અવધિજ્ઞાનથી જ પડે, બાકીના જ્ઞાનોથી નહીં.
પ્રિ તે દ્રવ્ય કેટલાં પ્રદેશવાળું છે, જે તૈજસ ભાષા દ્રવ્યોના વયમાં રહેલ છે, અને જઘન્ય અવધિજ્ઞાનીને જાણવા યોગ્ય છે ? તે પરમાણુ ક્રમથી લઈને, દારિકાદિ વર્ગણા અનુક્રમે કહેવી જોઈએ, તે કહે છે -
Page #35
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૩૯,૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૩૯,૪૦ :
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શાસોચ્છવાસ, મન અને કર્મ એ દ્રવ્ય વર્મા ક્રમ છે, ક્ષેત્ર અપેક્ષાએ વિપરીત ક્રમ છે. કર્મ ઉપર ધવ, આધવ, શુન્ય, આશુન્ય અનંતી વMણા હોય. ચાર ધુવ પછી તેનું મિત્ર અને અચિત્ત વણાઓ જાણવી. • વિવેચન-૩૯,૪૦ :
દારિકાદિ શરીર પ્રાયોગ્ય દ્રવ્ય વર્ગણા શા માટે પ્રરૂપો છો ? શિષ્યોને મુંઝવણ ન થાય તે માટે. તેના માટે દેટાંત આપે છે–
આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં કુંચીકર્ણ નામે ધનપતિ હતો. તેની પાસે હજારોની સંખ્યામાં ગાયો હોવાથી તેને પાળવા માટે ઘણાં ગોવાળો રાખેલા. પરસ્પર ગાયો મળી જવાથી ન ઓળખી શકતા ગોવાળો પરસ્પર કલહ કરવા લાગ્યા. તે જોઈને તેમને ઓળખ પડે તે માટે લાલ, ધોળી, કાળી, કાબચ્ચીતરી આદિ રંગોવાળી ગાયો જુદી પાડી, વગણા કરી અલગ અલગ ગોવાળોને સોંપી. આ દેટાંતનો ઉપનય • ગાયના માલિક જેવી તીર્થકર છે, ગોવાળો જેવા શિષ્યો, ગાયો જેવા પુદ્ગલાસ્તિકાયો છે, પરમાણુ આદિ વર્મણાના વિભાગ વડે તીર્થંકર શિષ્યોને સમજાવે છે.
પહેલાં દારિક ગ્રહણ કરવાથી દારિક શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણા લીધી, તે આ પ્રમાણે - વર્ગણા સામાન્યથી ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી એક પ્રદેશથી અનંત પ્રદેશ પ્રમાણ. ક્ષેત્રથી ચોક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી એક સમય સ્થિતિકથી સંખ્યય સમય સ્થિતિક, ભાવથી કૃષ્ણથી શુક્લ વર્ષ સુધીની, બંને ગંધ, તિક્તાદિ પાંચ રસ, મૃદુ આદિ આઠ સ્પર્શ. એ પ્રમાણે દ્રવ્યાદિ ચાર પ્રકારે વર્ગણા છે. હવે ચાલુ વાત કહે છે -
તેમાં પરમાણુની એક વર્ગણા છે, એ રીતે હિપદેશિકની પણ એક, એ પ્રમાણે એક એક પરમાણુ વૃદ્ધિની સંખ્યાતપ્રદેશિકોની સંખ્યાતી વર્ગણા અને અસંખ્યાત પ્રદેશિકોની અસંખ્યાતી, અનંત પ્રદેશની અનંતી વર્ગણા છે, પણ ગ્રહણ માટે અયોગ્ય છે. તેને ઉલ્લંઘીને વિશિષ્ટ પરિણામવાળી ઔદારિક શરીર ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણા છે, તેને પણ ઓળંગીને પ્રદેશની વૃદ્ધિથી ઔદારિક શરીરને પણ કામ ન લાગે તેવી અનંતી વર્ગણા છે, કેમકે ઘણાં દ્રવ્યોથી અને સૂક્ષ્મ પરિણામે પરિણતા થવાથી દારિક શરીરને તે નકામી છે, તેમ આ વર્ગણા અ૫ પરમાણુથી બનેલા અને બાદર પરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરને પણ અયોગ્ય છે. પછી પરમાણુ વૃદ્ધિએ બીજી અનંતી વર્ગણા ઉલ્લંઘવાથી તેના પરિણામવાળી વૈક્રિય શરીરને યોગ્ય અનંતી વર્ગણાઓ છે. તે પણ પ્રદેશવૃદ્ધિથી વઘતાં ગ્રહણને અયોગ્ય છતાં અનંતી છે. કેમકે તે આહારક શરીરને અા પરમાણુથી નિવૃત્ત અને બાદર પરિણામથી યુક્ત હોવાથી ગ્રહણ યોગ્ય થતી નથી. એ પ્રમાણે આહારક અને તૈજસની ભાષાથી આનાપાનની, મન અને કર્મની અયોગ્ય યોગ્ય વર્ગણાઓ પ્રદેશ વૃદ્ધિથી અનંતની ત્રણ ત્રણ યોજવી.
પ્રશ્ન આ દારિકાદિની વણા ત્રણ ત્રણ કેવી રીતે સમજવી ? (ઉત્તર) તૈજસ ભાષા દ્રવ્યાંતરવર્તી ઉભય અયોગ્ય દ્રવ્ય અવધિજ્ઞાન જોઈ શકે છે માટે... આ દ્રવ્ય વર્ગણાક્રમ છે, તેમાં વMણા એટલે વર્ગ કે સશિ. વિપસ વડે ક્ષેત્ર તે ક્ષેત્ર સંબંધી વગણાનો ક્રમ જાણવો. કહેવા એ માંગે છે કે- એક પ્રદેશાવગાહી પરમાણુ સ્કંધોની એક વર્ગણા, તે પ્રમાણે દ્વિપદેશ અવગાહીની બીજી વણા, એમ કૈક પ્રદેશ વૃદ્ધિએ સંખ્યય પ્રદેશવગ્રાહીની સંખ્યય, અસંખ્યય પ્રદેશાવવાહીની અસંખ્યય છે. પ્રદેશ પ્રદેશોતર અસંખ્યય ઉલંઘીને કર્મને યોગ્ય અસંખ્યય વર્ગણા થાય. પછી પ્રદેશ વૃદ્ધિથી તેને અયોગ્ય એવી અસંખ્યય વર્ગણાઓ થાય છે. શેષ પૂર્વવત ત્રણ ત્રણ વર્ગણા યોજવી. આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. * * * * *
હવે બીજી ગાથા - પર્વ ગાથામાં કર્મ દ્રવ્યની વર્ષા બતાવી. હવે એકેક પ્રદેશ વૃદ્ધિથી તેને ગ્રહણ યોગ્ય બતાવે છે. “કરાય તે કર્મ." તે કર્મની ઉપર ધવ વણા અનંતી છે. ઘવ-નિત્યકાળ રહેનારી. તેના ઉપર પ્રદેશવૃદ્ધિથી અશાશ્વતી, કદી ન પણ હોય તેવી અનંતી વર્ગણા છે. ત્યારપછી શૂન્ય વર્ગણા - શૂન્યાંતરવાળી વર્ગમા. એટલે એકૈક ઉત્તર વૃદ્ધિએ વ્યવહિત અંતરવાળી અનંતી વર્ગણા છે. તેથી, વિપરીત અશૂન્ય અંતરા તે અવ્યવહિત અંતરવાળી પણ એકૈક પ્રદેશ વધતી અનંતી વગણા છે. પછી ચાર ધૃવાંતરા પ્રદેશ ઉત્તરવાળી જ વર્ગણા થાય. પછી તનુવર્મણા છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે -
ભેદ અભેદના પરિણામો વડે ઔદારિકાદિ યોગ્યતા અભિમુખ હોય અથવા મિશ્ર અચિત સ્કંધ દ્વયને યોગ્ય તે ચાર જ વર્ગણાઓ થાય, પછી મિશ્રઢંધ થાય. તે સૂક્ષ્મ જ થોડા બાદર પરિણામાભિમુખ હોય તે મિશ્ર છે. ત્યારપછી અચિત મહારૂંધ છે. તે વિશ્રસા પરિણામને કારણે કેવલી સમુઠ્ઠાત ગતિથી લોકને પૂરતો અને સંકોચાતો હોય છે.
અમિતપણાના અવ્યભિચારથી તેનું અચિત્ત વિશેષણ વ્યર્થ નથી ? ના, નથી કેવલી સમદઘાત સચિત કર્મ પદગલ લોકવ્યાપી મહારૂંધ છે, તેનાથી આ અયિતા જુદો છે. કેટલાંક આને જ સર્વોત્કૃષ્ટ પ્રદેશ કહે છે. પણ તે સ્વીકાર્ય નથી. કેમકે અવગાહના અને સ્થિતિ વડે ઉત્કૃષ્ટ પ્રદેશ અસંખ્યય ભાગ હીનાદિ ભેદથી ચતુઃસ્થાનમાં પડે છે. તેમ કહે છે -
ઉત્કૃષ્ટ પ્રદેશિકના કેટલાં પર્યાયો કહ્યા છે? ગૌતમ! અનંતા. શા માટે એમ કહો છો ? ઉત્કૃષ્ટપદેશી ઉત્કૃષ્ટ પ્રદેશિકના દ્રવ્યપણાથી તુલ્ય છે, પ્રદેશપણાથી પણ તુલ્ય છે. અવગાહનાથી ચતુઃ આદિ સ્થાનમાં પડે છે, સ્થિતિ વડે પણ ચાર છે, વણ-ગંધ-રસ-સ્પર્શથી છ સ્થાન પતિત છે. * * * * * પ્રસંગથી આટલો ગાથાર્થ કહ્યો.
પૂર્વે તૈજસ ભાષા દ્રવ્યના અંતરાલમાં તથા ગુલઘુ, ગુલધુ દ્રવ્ય જઘન્ય અવધિજ્ઞાની જુએ અને જાણે એમ બતાવ્યું, પણ દારિકાદિ દ્રવ્યોનું બતાવેલ નહોતું. તે હવે બતાવે છે -
Page #36
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૧
• નિયુક્તિ -૪૧ :
ઔદારિક, વૈક્રિય, આહારક, સૈજસ એ ગુરુલઘુ દ્રવ્યો છે, કર્મ, મન અને ભાષા એ અગુરુલઘુ દ્રવ્યો નિશ્ચયનયથી છે.
• વિવેચન-૪૧ - [નિયુક્તિ દીપિકામાં વ્યાખ્યા વિસ્તારથી છે.]
સૂણાઈ મુજબ છે - x • હવે કહેવાનારી બે ગાથાનો સંબંધ - પૂર્વે મકાળનું અવધિજ્ઞાન સંબંધી અંગુલ આવલિકાના અસંખ્યય આદિ ભાગની કલાના વડે પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે તે બંનેનો જ ઉક્ત લક્ષણથી દ્રવ્ય સાથે પરસ્પર ઉપનિબંધ દર્શાવતા કહે છે –
• નિયુક્તિ -૪૨,૪૩ :
મનોદ્રવ્યમાં લોક અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જાણવો અને કમદ્રવ્યમાં લોકપમાણનો થોડો જૂન પલ્યોપમ જાણવો - x • તૈજસ અને કામણ શરીરના અવધિવાળો તૈજસ અને ભાષા દ્રવ્યોને અસંખ્યાત હીપ-સમુદ્રોને અને અસંખ્યાત કાળને જુએ છે.
• વિવેચન-૪૨,૪૩ -
સંખ્યા ગણાય સંખ્યય, મન સંબંધી યોગ્ય દ્રવ્ય તે મનોદ્રવ્ય. તે મનોદ્રવ્યમાં અવધિજ્ઞાનમાં ક્ષેત્રથી સંખ્યય લોકભાગ જાણે કાળથી પણ સંખ્યાત જ પલ્યોપમને જાણે. અર્થાત્ અવધિજ્ઞાની મનોદ્રવ્યને જાણે તે ક્ષેત્રથી લોકના સંવેય ભાગને અને કાળથી પડ્યોપમના સંખ્યય ભાગને જાણે. કર્મદ્રવ્યને જાણનારા અવધિજ્ઞાની હોય, તે લોકના તથા પલ્યોપમના જુદા જુદા સંખ્યય ભાગોને જાણે. સંપૂર્ણ ચૌદ-રાજ પ્રમાણ લોકોગને જે અવધિજ્ઞાની જાણે, તે કાળથી થોડું ન્યૂન પલ્ય જાણે. અર્થાત્ સમસ્ત લોકને જોતો નથી, કાળથી દેશોન પલ્યોપમને જુએ છે.
પ્રિન] દ્રવ્ય સંબંધી ક્ષેત્ર-કાળના અવધિજ્ઞાનના વર્ણનમાં ફક્ત એકલા લોક ક્ષેત્રનું અને પલ્યોપમ કાળનું ગ્રહણ અયુક્ત નથી ? (ઉત્તર] ના, એમ નથી. અહીં પણ દ્રવ્યના ઉપનિબંધનના સામર્થ્યનું વ્યાપ્તપણું છે, તેથી જ તેની ઉપર પણ ધ્રુવ વMણાદિ દ્રવ્યને જોનારા અવધિજ્ઞાનીને ક્ષેત્ર અને કાળની પણ વૃદ્ધિ જાણવી.
હવે બીજી ગાથાની વ્યાખ્યા -
તેજોમય તે તૈજસ, શરીર શબ્દ બધે જોડવો. તૈજસ શરીર વિષય અવધિમાં ફોગથી અસંખ્યાત દ્વીપસમુદ્રો પ્રમેયપણે જાણવા. કાળ અસંખ્યાતો જ છે. મિથ્યાદર્શનાદિથી કરાય તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ. તેનાથી નિવૃત્ત કે તન્મય કામણ શરીર, તેમાં પણ તૈજસવનુ કહેવું. એ પ્રમાણે જસદ્રના વિષયમાં સાવધિમાં અને ભાષાદ્રવ્ય વિષયમાં ફોગથી જાણવું. ગણાય તે સંખ્યા અને સંખ્યય નથી તે અસંખ્યય. દ્વીપ અને સમુદ્રોને જાણે. કાળ પણ અસંખ્યાત જ લેવો, તે પલ્યોપમનો અસંખ્યય ભાગ સમુદાય પ્રમાણ જાણવો. અહીં અસંખ્યયવ છતાં યથા યોગ દ્વીપાદિ અ૫બહુર્વ સૂક્ષ્મ બાદર દ્વારથી જાણવું.
પ્રશ્ન - તેની સાથે તૈજસ ભાષાનું અંતરાલ દ્રવ્ય બતાવનાર ગુલ આવલિકા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ અસંખ્યય ભાગાદિ શોત્રકાળ પ્રમાણ બતાવ્યું, તે તૈજસ ભાષા દ્રવ્યોનું લોકાળનું અસંખ્યયપણું કહ્યું, તેથી વિરોધ આવશે.
સમાધાન - ના, પ્રારંભક અવધિજ્ઞાનીને બંનેને ગ્રહણ કરવા યોગ્ય નહીં તે જ દેખે. દ્રવ્યોના વિચિત્ર પરિણામcથી ચોક્ત ક્ષેત્રકાળ પ્રમાણ અવિરુદ્ધ જ છે. અથવા અલ્પદ્રવ્યને આશ્રીને તે કહ્યું. પ્રચુર તૈજસ ભાષા દ્રવ્યોને આશ્રીને આ ફરી અંગીકાર કર્યું. હવે વધું કહેતા નથી.
પ્રિન] જઘન્ય અવધિ પ્રમેય બતાવતા કહ્યું કે ગુરુલઘુ કે અગુરુલઘુ દ્રવ્યને જુએ છે, પણ બધું રૂપી દ્રવ્ય નહીં. વિમધ્યમ અવધિ પણ ચાંગુલ આવલિકાના અસંગેય ભાગના અભિધાનથી અમુક દ્રવ્ય જાણે પણ બધાં નહીં. તો ઉત્કૃષ્ટ અવધિ બધાં રૂપી દ્રવ્યો જાણે કે ન જાણે ?
• નિયુક્તિ-૪૪ :
એક પ્રદેશમાં રહેલાને પરમાવધિ જુએ, કામણ શરીરને જુએ, અગરલધુને પણ જુએ છે. તૈજસશરીરવિજયી ભવ પૃથકૃત્વને જુએ.
• વિવેચન-૪૪ :
પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ. તેવા એક પ્રદેશમાં અવગાઢ - રહેલ પરમાણુ કે બે અણુ આદિ દ્રવ્યને પરમ અવધિજ્ઞાની જુએ છે. કાર્પણ શરીર પણ જુએ છે.
[પ્રશ્ન પરમાણુ તથા બે અણુ આદિનું દ્રવ્ય નથી કહ્યું, તે કેમ જાણીએ કે તેનું આલબન પરમાવધિજ્ઞાની લે છે, માટે આ કામણ શરીર લીધું, તેથી જ સિદ્ધ થશે કે આ બે અણુ વગેરેનું કામણ શરીર હશે ?
[ઉત્તર) ના, તેમ નથી. કેમકે તેની એક પ્રદેશાવાહિતા પ્રાપ્ત થતી નથી. અગુરુલઘુનું જ્ઞાન પામે છે. ૨ શબ્દથી ગુલઘુને પણ જાણે છે. પુદ્ગલ લક્ષણ જાતિ અપેક્ષાથી એક છે. અન્યથા બધાં બધા પ્રદેશાવગાઢ દ્રવ્યો જુએ છે. તથા તૈજસ શરીર દ્રવ્ય વિષયવાળા અવધિમાં કાળથી ભવપૃથકવ બોધપણે સમજવો. તેનો સાર એ છે કે – જે અવધિ તૈજસ શરીરને જુએ છે, તે કાળથી ભવ પૃથકવને જુએ છે. પૂર્વોક્ત તૈજસ શરીરને જુએ તે કાળજી પલ્યોપમનો અસંખ્યાત ભાગ જુએ છે. તે જ અહીં ભવપૃથકત્વથી વિશેષ કહ્યો.
[પ્રશ્ન એક પ્રદેશાવગાઢનું અતિ સૂક્ષ્મપણું હોવા છતાં કામણ શરીરાદિનું તેને દર્શન થાય ત્યારે તેને કહેવું વ્યર્થ છે ? એક પ્રદેશાવગાઢ પણ ન કહેવું. કેમકે બધાં રૂપી દ્રવ્યને જાણે છે, એમ કહેવું છે. [ઉત્તર] સૂમ જુએ માટે બાદર પણ જુએ કે બાદર જુએ માટે સૂક્ષ્મ પણ જુએ તેવો નિયમ નથી કેમકે - અવધિજ્ઞાન ઉપજતા અગુરલઘુનો આરંભક તેને જોવા છતાં ગુરુલઘુને જોતો નથી અથવા અતિ સ્થળ ઘટાદિને મનોદ્રવ્યમાં જ જાણવાપણું રહે, પણ અતિપૂલ બીજા દ્રવ્યોમાં નહીં. આ પ્રમાણે વિજ્ઞાન વિષયમાં વૈચિયનો સંભવ થતાં સંશય નિવારવા એક પ્રદેશાવગાહીના ગ્રહણ છતાં બાકી વિષયોનું વિશેષ બતાવવું તે અદોષ છે અથવા એક પ્રદેશાવગાહી ગ્રહણ કરવાથી પરમાણુથી કામણ સુધીનું ગ્રહણ છે. * * * * * ઈત્યાદિ બધાં રૂપી
Page #37
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૪
પદાર્થને જાણે છે, માટે તેમાં દોષ નથી. - x • આ પ્રમાણે પરમ અવધિનો દ્રવ્યાશ્રિત વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળ આશ્રિત બતાવે છે –
• નિયુક્તિ -૪૫ -
પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, કાળથી અસંખ્યાત, દ્રવ્યથી રૂપી, સ્ત્ર પ્રમાણ અગ્નિજીવોની ઉપમાથી જાણવું.
• વિવેચન-૪૫ -
પરમ એવી આ અવધિ તે પરમાવધિ, અવધિ અને અવધિજ્ઞાનીના અભેદ ઉપચારથી આ પરમાવધિ ક્ષેત્રથી અસંખ્યાત લોક માગ ખંડોને જાણે. કાળથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીને જાણે. દ્રવ્યથી મૂર્તદ્રવ્યોને જાણે. તેથી પરમાણુથી માંડીને બધાં ભેદ સહિત પગલાસ્તિકાયને જાણે, ભાવથી હવે કહેવાનાર પર્યાયોને જાણે. • x • અગ્નિ જીવોનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું.
પ્રિનુ રૂપગત સર્વને જાણે. તેમ અનંતર ગાથામાં જણાવેલ છે જ, તો અહીં ફરી કેમ જણાવ્યું ? બીજું રૂપગત દ્રવ્ય નથી, તે બતાવવા કહ્યું છે. અથવા પૂર્વ ગાથામાં એક પ્રદેશાવગાઢાદિ પરમાવધિનું દ્રવ્ય પરિમાણ કહ્યું, અહીં તે “રૂપગત બધાં દ્રવ્યો જાણે” તે ક્ષેત્ર, કાળ બંનેનું વિશેષણ કહ્યું. તેનો સાર એ છે કે - રૂપી દ્રવ્યાનુગત લોકમાત્ર અસંખ્યય ખંડ ઉત્સર્પિણી અવસર્પિણી લક્ષણ ક્ષેત્ર કાળ બંનેને જુએ, પુદ્ગલ દ્રવ્યોને નહીં. કેમકે અરૂપીપણું છે અને અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય નિબંધનપણે છે. આ પ્રમાણે પુરુષાશ્રયી ક્ષાયોપથમિક અવધિ અનેકભેદે છે.
હવે તિર્યંચને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૪૬ :
તિર્યંચ યોનિમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની આહાર અને તૈજસ દ્રવ્યોને જુએ છે. નારકમાં એક ગઉ અને ઉત્કૃષ્ટ એક યોજન જાણવું.
• વિવેચન-૪૬ :
આહાર, તૈજસ ગ્રહણ કરવાથી દારિક, વૈક્રિય, હાક અને તૈજસ દ્રવ્યો લેવા. તેથી આહાર અને તૈજસનો લાભ તિર્યય યોનિમાં છે. તેનો અર્થ એ છે કે- તિર્યંચયોનિમાં જે અવધિજ્ઞાન છે, તે ઉત્કૃષ્ટથી દ્રવ્યથી આહાક અને તૈજસ શરીરના દ્રવ્યોને જાણે. હવે ભવપ્રત્યય અવધિનું સ્વરૂપ કહે છે. તે દેવ અને નારકોને હોય છે. તેમાં નાકોને થોડું હોય છે, માટે તેને પ્રથમ કહે છે, તે જઘન્યથી ગાઉને જાણે છે. “જે નરોને બોલાવે તે નાક” તેમને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન એક યોજનનું હોય. તેનો સાર એ કે- નારકીમાં થતું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મથી એક યોજના છે. અહીં પૂર્વે કહેલ છે તેમ દ્રવ્યપર્યાયો આદિ સંબંધી પણ જાણવું. આ પ્રમાણે નાકજાતિને આશ્રીને જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ કહ્યો.
હવે રતનપ્રભા પૃથ્વીને આશ્રીને કહે છે - • નિયુક્તિ -૪૩ - ચાર ગાઉં, સાડા ત્રણ ગાઉં, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એક ગાઉ એ ક્રમે પહેલીથી સાતમી નરક સુધી ઉતકૃષ્ટાવધિ હોય.
• વિવેચન-૪૭ :
નરક તે નારકને રહેવાના સ્થાનો. તે સાત પૃથ્વીના આધાપણે હોવાથી સાત ભેદે છે. તેમાં રનપ્રભાદિ આધારવાળા નકોમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી અવધિનું ક્ષેત્ર પરિમાણ કહ્યું છે. નરક કહેવાથી નાકીના જીવો ત્યાં રહ્યા છે, તે લેવા. તેમાં પહેલી રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર ચાર ગાઉ અને જઘન્યાવધિ all ગાઉ છે.
એ પ્રમાણે શર્કરાપભામાં ઉત્કૃષ્ટ 3 ગાઉ, જઘન્ય ૩-ગાઉ છે. એમ સર્વત્ર ઉકાટમાં અડધો ઘટાડતાં જઘન્યમાં છેવટે મહાતમપ્રભા નાકમાં ઉત્કૃષ્ટ અવધિ ૧ ગાઉ અને જઘન્ય અડધો ગાઉ આવે. રત્નપ્રભા નરકાદિ જાતિ અપેક્ષિત એકવચન છે.
[પ્રશ્ન] ઉત્કૃષ્ટથી યોજના અને જઘન્યથી રૂપા ગાઉં, એમ શાથી કહ્યું ? (ઉત્તર) સૂગથી તે પ્રમાણે છે. તતા કહ્યું છે – ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિક અવધિજ્ઞાન વડે કેટલાં ક્ષેત્રને જુએ અને જાણે ? ગૌતમ! જઘન્યથી 3 ગાઉ અને ઉત્કૃષ્ટથી ૪-ગાઉ. ઈત્યાદિ • x • જ્યાં જઘન્ય અવધિજ્ઞાન નારકોનું ૧-ગાઉ કહ્યું, ત્યાં વાંધો આવશે ? [ઉત્તર) ના, ત્યાં જઘન્યથી olી ગાઉ છે, માટે દોષ નથી. આથી જાણવું કે - સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ઉગાઉ કહ્યું. ત્યાં જઘન્યતી oil ગાઉ સમજી લેવું.
નાસ્કીનું કહ્યું, હવે દેવસંબંધી ભવપ્રત્યય કહે છે – • નિયુક્તિ -૪૮ થી ૫૦ -
શક અને ઈશાન પહેલી નક સુધી, સનતકુમાર અને મહેન્દ્ર બીજી સુધી, બ્રા અને લાંતક ત્રીજી સુધી, શુક્ર અને સહસ્ત્રાર ચોથી સુધી, અનિતા અને પ્રાણત પાંચમી સુધી, આરણ-ટ્યુત પણ પાંચમી સુધી પણ વિમલતર અને ઘણું વધારે અવધિજ્ઞાાનથી જુએ. અધો અને મધ્યમ વયકતાા છડી સુધી, ઉવમિવાળા સાતમી સુધી, અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જુએ.
• વિવેચન-૪૮ થી ૫૦ :
શક અને ઈશાન એટલે સૌધર્મ અને ઈશાન કલ્પે રહેલા સામાનિક આદિ દેવતાઓ સ્વ અવધિજ્ઞાન વડે રત્નપ્રભા પૃથ્વી સુધી જુએ છે. સનતુ કુમાર અને માહેન્દ્રકલાના દેવાધિપને આશ્રીને તેના સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિજ્ઞાન વડે જુએ છે. એ રીતે સ્માર્યવત્ બધે સમજવું.
લોકપુરાની ગ્રીવા સ્થાને રહેલા તે પૈવેયક વિમાનો. તેના અધો અને મધ્યમ પ્રવેયકના દેવો તમોપભા નામે છઠ્ઠી નક સુધી જુએ છે. ઉપરના રૈવેયકવાસી દેવો સાતમી નાક સુધી જુએ છે. અનુત્તર વિમાનવાસી દેવો ચૌદ રાજલોક તે કન્યાના ચોલક સંસ્થાન સમાન અવધિજ્ઞાન વડે લોકનાડીને જુએ છે. “દેવ’ શબ્દનું ગ્રહણ ત્યાં રહેલ એકેન્દ્રિયોના વર્જન માટે કરેલ છે. એ પ્રમાણે ક્ષેત્રાનુસારથી દ્રવ્યાદિ પણ જાણવી.
એ રીતે વૈમાનિક અવધિનું અધો ક્ષેત્રપમાણ કર્યું. હવે તીર્ણ અને ઉd
Page #38
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૪૮ થી ૪૫
પ્રમાણ બતાવવા કહે છે –
• નિયુક્તિ -૫૧ -
તીર્ણ અસંખ્યાત દ્વીપ અને સાગર સુધી તથા ઉપ-ઉપરના ઘણું વધારે અને પોતાના કાના તૃષ સુધી જુએ છે.
• વિવેચન-૫૧ -
સૌધર્માદિ દેવોનું તીર્ણ અવધિજ્ઞાન અસંખ્યાત દ્વીપ-જંબૂદ્વીપ આદિ અને સાગર-લવણસમુદ્ર આદિ ક્ષેત્રથી જાણવું. ઉપર-ઉપરના દેવો વધુ-વધુ દ્વીપ અને સાગરને જુએ છે. પરંતુ તે દરેક કલાવાસી દેવો ઉંચે તો પોતાના સ્તૂપ તથા ધજા આદિ જેટલું જુએ. આ પ્રમાણે વૈમાનિકનું અવધિોગ બતાવીને હવે સામાન્ય દેવનું અવધિ કહે છે –
• નિયુક્તિ-પર :
આઈ સાગરોપમથી ઓછા આયવાળા દેવોને સંખ્યાત યોજન અને તેની ઉપરવાળાને અસંખ્યાત યોજન તથા જઘન્યથી ર૫-યોજન હોય.
• વિવેચન-પર - નિયુક્ત દીપિકામાં ઘણાં વિસ્તારથી છે.]
સંખ્યાત એવા યોજન તે સંખ્યાતયોજન. 7 શબ્દ “જ'કાર અર્થમાં છે. તેનો બંને સાથે સંબંધ થાય તે બતાવીશું, જે દેવનું અર્ધ સાગરોપમથી ઓછું આયુષ્ય હોય તેને સંખ્યાતા યોજનાનું અવધિજ્ઞાન ક્ષેત્રની હોય, તેથી ઉપરના આયુષ્યવાળાને અસંખ્યાત યોજનનું અવધિજ્ઞાન હોય. આ અધિકાર પૂર્વે વર્ણિત વૈમાનિક દેવોમાં ન ગણવો. સામાન્યમાં ગણવો. વિશેષથી તો ઉંચે, નીચે અને તીખું સંસ્થાના વિશેષ જાણવું.
જઘન્યથી દેવોને ર૫-યોજનનું અવધિજ્ઞાન હોય છે. તુ શબ્દ “જ'કારના અર્થમાં છે. તેથી એમ જાણવું કે ૧૦,૦૦૦ વર્ષાયુવાળા ભવનપતિ અને વ્યંતર દેવોને રપ-યોજન હોય. જ્યોતિક દેવોને તો અસંખ્યાત વર્ષાયુ હોવાથી સંખ્યાત યોજનનું અવધિજ્ઞાન જઘન્ય-ઉત્કૃષ્ટથી જાણવું વૈમાનિકોને જઘન્યથી અવધિજ્ઞાન અંગુલનો અસંખ્યય ભાગ માત્ર જાણવું અને તે ઉપપાત કાળે પરભવ સંબંધી હોય, તેને આશ્રીને કહ્યું. ઉત્કૃષ્ટથી તો અનુત્તર દેવો સંભિન્ન લોકનાડીને જુએ, તેમ પૂર્વે કહ્યું છે - x -
હવે આ અવધિ જેમને સર્વોત્કૃષ્ટ ભેદથી ભિન્ન છે, તે કહે છે – • નિયુક્તિ -૫૩ -
મનુષ્યોમાં ઉત્કૃષ્ટ, મનુષ્ય અને તિર્યંચમાં જu, લોકમex, ઉત્કૃષ્ટ તે પ્રતિપાતિ અને પછી અપતિપતિ અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૩ -
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ અવધિ મનુષ્યોમાં જ છે, દેવ આદિમાં નથી તથા જઘન્ય પણ મનુષ્ય અને તિર્યચોમાં જ છે, દેવ અને નારકીમાં નથી. તેમાં સૌથી ઉત્કૃષ્ટ લોક માત્ર અવધિ છે, કે જે પાછું પડી પણ જાય, ત્યારપછી જે અવધિ વધે તે અપતિપાતિ જ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ લોક માત્ર અવધિનું માન બતાવતાં પ્રસંગથી પ્રતિપાતિ-પતિપાતિનું સ્વરૂપ બતાવ્યું, તેમાં દોષ નથી. ક્ષેત્ર પરિમાણ દ્વાર કહ્યું, હવે સંસ્થાન દ્વાર -
• નિર્યુક્તિ-૫૪ :
જઘન્ય અવધિજ્ઞાન પ્તિનુકાકારે, ઉત્કૃષ્ટ ગોળ અને કંઈક લાંબુ, આજઘન્યોત્કૃષ્ટ ક્ષેત્રથી અનેક પ્રકારના આકારે હોય છે.
• વિવેચન-૫૪ :
તિબક-પાણીનું બિંદુ, તેના જેવો આકાર જઘન્ય અવધિનો હોય, તે જ સ્પષ્ટ કરતાં કહે છે - તે સર્વ બાજુથી વૃત હોય છે. કેમકે પનકક્ષેત્રનું વર્તુળપણું છે. ઉત્કૃષ્ટથી દીધું છે. તથા અગ્નિ જીવોની શ્રેણિના પરિક્ષેપની સ્વદેહાનુવૃત્તિપણે છે. મધ્યમ અવધિ અનેકાકારે છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ સંસ્થાન કહી, હવે મધ્યમાવધિને કહે છે. • નિર્યુક્તિ -પપ :
કાપો, પ્યાલો, પહ, ઝલ્લરી, મૃદંગ, પુષ્પ છાબડી અને યવ આકારે [નાકાદિની અવધિજ્ઞાન અનુક્રમે છે. મનુષ્ય અને તિચિનું અવધિજ્ઞાન વિવિધ આકારે કહેલું છે.
• વિવેચન-૫૫ - મૂર્ણિમાં અહીં આનુગામિકનું વર્ણન પણ છે.].
ગાપો-ઉડુપક જેવો આકાર, લાટ દેશે ધાન્યાલય વિશેષ તે પ્યાલો, પટહ-વાધ વિશેષ, ઝલ્લરી - ચામડાથી મઢેલ વિસ્તીર્ણ વલયાકાર, તે પણ વાધ વિશેષ છે, ઉપર લાંબુ અને નીયે વિસ્તીર્ણ તથા ઉપર પાતળું તે મૃદંગ, એ પણ વાધ છે. પુખ શિખાની આવલિયી રચેલ ચંગેરી તે પુપચંગેરી છે. યવ એટલે સંવનાયક કન્યાનો ચોલક. એ બધાં આકારો લેવા. ભાવાર્થ એ છે કે – ત્રાપાદિ આકારે અવધિજ્ઞાન છે, તે અનુક્રમે નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક કાવાસી, કપાતીત દેવ તે પૈવેયક અને અનુત્તર દેવોને અનુક્રમે સર્વ કાળ નિયતથી અવધિ જાણવું.
તિર્યંચ અને મનુષ્યને વિવિધ આકારે રહેલ છે. દટાંત કહે છે - સ્વયંભમણ સમુદ્રના મત્સ્ય સમૂહ સમાન આકાર છે. જો કે ત્યાં વલયાકાર નિષેધ છે, અવધિજ્ઞાન તો તેવા આકારે પણ હોય. એમ સૂત્રથી ગણધરોએ અને અર્થથી તીર્થકરોએ કહેલ છે. આ અવધિ ભુવનપતિ અને વ્યંતરોને ઉંચે ઘણું હોય, બાકીના દેવોને નીચે વધુ હોય, જ્યોતિક અને નારકીને તીઈ વધુ હોય. મનુષ્ય અને તિર્યંચને વિચિત્ર પ્રકારે હોય.
સંસ્થાન દ્વાર કહ્યું, હવે આનુગામુક દ્વાર કહે છે – • નિયુક્તિ-પ૬ :
નાસ્કો તા દેવોને અનુગામી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય અને તિચિને આનુગામી, નાનુગામી અને મિશ્ર અવધિજ્ઞાન હોય છે.
• વિવેચન-૫૬ :લોચન માફક જ્યાં જાય ત્યાં સાથે જાય, તે આનુગામુક અવધિ. તુ શબ્દ
Page #39
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિક પ૬
જ' કારાર્થે છે. કોને હોય? નરને લઈ જાય તે નક, તેમાં થાય તે નારકો. તે નારકોને તથા સ્વર્ગમાં રહે તે દેવો, તેને હોય છે.
કાનન+TTPવ - સ્થિત દીવાની જેમ સાથે ન જનાર, fષ - એક દેશ જાય તેવા સ્વભાવવાળ, જેમ દેશાંતર જતા પુરુષનું એક લોચન ઉપઘાત પામેલ હોય તેવું. આવું ત્રણે પ્રકારનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય છે. આનુગામુક કહ્યું, હવે અવસ્થિતદ્વારના અવયવોને કહે છે –
• નિયુક્તિ -૫૩,૫૮ -
ફોને આશીને કાળથી 31-સાગરોપમ અવસ્થાન, દ્રવ્યમાં અંતમુહૂર્ત અને સાતઆઠ સમય સુધી મર્યાયિોને જુએ... અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાળ ૬૬સાગરોપમથી અધિક છે અને જઘન્ય એક સમય છે.
• વિવેચન-૫૩,૫૮ :
અવસ્થિત તે અવસ્થાન. તે અવધિજ્ઞાનનું આધાર, ઉપયોગ તથા લબ્ધિથી ચિંતવે છે. ક્ષેત્ર તેનો પહેલો આધાર છે માટે ક્ષેત્ર સંબંધી કહે છે. અવિચલિત હોય તે 33-સાગરોપમ સુધી અનુત્તર દેવોને હોય. તે કાળ આશ્રયી પણ બતાવી દીધું. દ્રવ્ય સંબંધી અવધિનું ઉપયોગ થાન ભિન્ન મુહર્ત છે. દ્રવ્ય - જે દ્રવે છે, તે તે પચયિોને પામે છે તે, આ દ્રવ્યના વિષયમાં. - x • પર્યવો આશ્રીને સાત આઠ સમય છે. બીજા કહે છે કે - પર્યવોમાં સાત સમયનું છે અને ગુણોમાં આઠ સમયનું છે. TM • સહવર્તી તે ગુણો - શુક્લત આદિ. પર્યાયો ક્રમવર્તી નવા-જૂના આદિ છે.
આ દ્રવ્ય, ગુણ, પર્યાયોમાં સૂકમપણાથી સ્ટોક ઉયોગપણું છે.
અહીં લબ્ધિથી અવસ્થાન કહે છે. અદ્ધિા - કાળ. તે અવધિજ્ઞાનની લબ્ધિને આશ્રીને ચિંતવે છે. તેમાં અન્ય ક્ષેત્રાદિમાં ૬૬-સાગરોપમ છે. ‘' વિશેષણનાં અર્થમાં છે, તેથી સાધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ.
જઘન્યથી દ્રવ્યાદિમાં એક સમયનું અવસ્થાન છે. તે મનુષ્ય અને તિર્યંચને આશ્રીને સપ્રતિપાત ઉપયોગને આશ્રીને અવિરુદ્ધ છે. દેવ અને નારકોને પણ છેલ્લા સમયે સમ્યકત્વ પ્રાપ્ત થાય અને પછી સ્ત્રવે તો એક સમયનું વિભંગજ્ઞાનથી અવધિજ્ઞાન થાય, તેથી તેમાં કોઈ વિરોધ નથી.
આ રીતે અવસ્થિત દ્વાર કહીને ચલ દ્વાર કહે છે – • નિયુક્તિ-૫૯ -
હોમ અને કાળની વૃદ્ધિ કે હાનિ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં વૃદ્ધિ કે હાનિ બે પ્રકારે છે અને પયરયમાં છ પ્રકારે છે.
• વિવેચન-૫૯ - મૂર્ણિમાં આ વ્યાખ્યા ઘણાં વિસ્તારથી છે.)
ચલ અવધિ વર્ધમાન કે ઘટનાર હોય છે. તે વૃદ્ધિનહાનિ, ફોન અને કાળને આશ્રીને જિનેશ્વરે ચાર પ્રકારે બતાવી છે, તે આ રીતે – અસંખ્યય ભાગ વૃદ્ધિ, સંખ્યય ભાગ વૃદ્ધિ, સંગેય ગુણ વૃદ્ધિ, અસંખ્યય ગુણ વૃદ્ધિ. એ પ્રમાણે હાનિમાં પણ સમજવું. પણ અનંત ભાગ કે અનંત ગુણ વૃદ્ધિ કે હાનિ ન થાય. કેમકે ફોન
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે કાળમાં અનંતુ અવધિજ્ઞાનથી દેખાતું નથી. પણ તે ચાર સિવાયની પણ અનંત ભાગ વૃદ્ધિ - અનંતગુણ વૃદ્ધિ દ્રવ્યોમાં થાય છે, તેમ હાનિનું પણ જાણવું. કેમકે પુદ્ગલ દ્રવ્યો અનંતા છે અને તે અવધિજ્ઞાની જુએ છે તથા પર્યાયોમાં પણ છે ભેદ ઉપરોક્ત દ્રવ્યો જેવા છે, કેમકે પર્યાયો પણ અનંતા છે, તે છ ભેદ આ પ્રમાણે - અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણવૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ. તેમ હાનિ પણ જાણવી.
પ્રિન] ક્ષેત્રની અસંખ્યય ભાગાદિની વૃદ્ધિમાં તેના આધ્યેયરૂપ દ્રવ્યો પણ તેના નિબંધન હોવાથી અસંગેય ભાગાદિ વૃદ્ધિ જ હોય, તે પ્રમાણે પર્યાયમાં પણ છે, તો છ સ્થાનક ક્યાંથી થાય ?
[ઉત્તર સામાન્ય ન્યાયથી આ કહ્યું જો ક્ષેત્ર અનુવૃત્તિથી પુદ્ગલો ગણીએ તો તમે કહ્યું તેમ જ થાય, તેવું જ પર્યાયમાં છે. પણ અહીં પોતાના ફોનથી અનંતગણાં પુદ્ગલો છે, તેથી અનંતગણાં પર્યાયો છે, માટે જે કહ્યું તે યોગ્ય છે. કેમકે દરેક પ્રતિનિયત વિષય છે.
ચલ દ્વાર કહ્યું, હવે તીવ્ર અને મંદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૬૦,૬૧ -
એક જીવને અસંખ્યાત કે સંખ્યાત સ્પર્ધક હોય છે. એક સ્પર્ધકમાં ઉપયોગ હોય ત્યારે નિયમો સર્વમાં ઉપયોગ હોય છે. અનુગામી, અનનુગામી, મિશ્ર તથા પ્રતિપતિ, આપતિપતિ, મિશ્ન એ છ પ્રકારના સાધક મનુષ્ય અને તિર્યંચને હોય છે.
• વિવેચન-૬૦,૬૧ :
આ સ્પર્ધકો તે અવધિજ્ઞાનના નિર્મમ હારો છે અથવા ગોખ કે જાળી આદિમાંથી આવતી દીવાની પ્રભા જેવા સ્પર્ધકો છે. તે એક જીવના અસંખ્યાત કે સંખ્યાત હોય છે. તેમાં એક સ્પર્ધકના ઉપયોગમાં નિયમથી સર્વે સ્પર્ધકો ઉપયોગમાં આવે છે. કેમકે સ્પર્ધકો ઘણાં પણ જીવનો ઉપયોગ એક જ હોય છે, જેમ બે લોચનનો ઉપયોગ એક જ છે અથવા પ્રકાશમય હોવાથી દીવાની માફક સ્પર્ધકો બધું સાથે જ જુએ છે.
પ્રશ્ન-તીવ-મંદ દ્વારનો ચાલતો વિષય છોડીને સ્પર્ધકના અવધિનું સ્વરૂપ બતાવતાં ક્રમ વિરોધ ન થાય ? પ્રાયઃ અનુગામુક, અપતિપાતિ લક્ષણવાળા સ્પર્ધકો તીવ્ર છે, તેથી વિપરીતમાં મંદ છે અને બંને સ્વભાવવાળા મિશ્ર સ્પર્ધકો છે.
હવે બીજી ગાથાની વ્યાખ્યા -
સ્પર્ધકનું સ્વરૂપ પહેલી ગાથામાં બતાવ્યું. તેમાં અનુગમન સ્વભાવવાળા તે આનુગામુક. વિપરીત તે અનાનુગામુક, ઉભય સ્વભાવી તે મિશ્ર. પડવાના સ્વભાવવાળા તે પ્રતિપાતિ ઈત્યાદિ • x • આ બધાં સ્પર્ધક મનુષ્ય અને તિર્થયના અવધિજ્ઞાનમાં જ હોય છે.
[પ્ર] આનુગામુક અને અપતિપાતિમાં શો ફેર ? તેથી વિપરીતમાં શો ફેર ?
Page #40
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬૦,૬૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અપતિપાતિ તો આનુગામુક જ હોય, પણ આનુગામુક પ્રતિપાતિ કે અપતિપાતિ ગમે તે હોય, જે પડે તે પ્રતિપાતિ અને પડેલ હોય તે દેશાંતરમાં ઉત્પન્ન પણ થાય, પણ તે રીતે અનાનુગામુક ન હોય.
હવે પ્રતિપાત અને ઉત્પાત દ્વાર કહે છે – • નિયુક્તિ -૬૨,૬૩ :
દ્રવ્ય, હોમ, કાળ, ભાવમાં એક સમયે ઉત્પાત, પ્રતિપાત, ઉભય અને બાહ્ય અવધિમાં ભજના હોય છે... અત્યંતર અવધિમાં એક સમયે ઉતાદ અને પ્રતિપાત સાથે ન હોય, પણ તે બેમાંથી એક હોય.
• વિવેચન-૬૨,૬૩ :
જોનાર બહાર જે અવધિ તે એક દિશામાં અથવા ઘણી દિશામાં વિછિન્ન હોય તે બાહ્ય છે. તેનો લાભ તે બાહ્ય અવધિ કહેવાય. આ બાહ્ય અવધિ પ્રાપ્તિમાં ભજના જાણવી. પ્રિ] શાની ? ઉત્પાદ, પ્રતિપાદ, તદુભય ગુણ એક સમયમાં થાય.
કયા વિષયમાં? દ્રવ્યના વિષયમાં.
એ પ્રમાણ ક્ષેત્ર, કાળ, ભાવના વિષયમાં પણ જાણવું. - x • તેના ભાવાર્ય આ છે - એક સમયમાં દ્રવ્યાદિ વિષયમાં બાહ્ય અવધિજ્ઞાનનો કદાચ ઉત્પાદ થાય તો કદાચ વ્યય પણ થાય, કોઈ વખત બંને ન થાય. જેમ કોઈ દાવાનળ એક કાળે જ એક બાજુએ દીપે [બળ] અને બીજી બાજુએ બુઝે તેમ એક ભાગમાં અવધિ થાય અને બીજે નષ્ટ થાય.
અહીં જોનારને સર્વ બાજુએ સંબદ્ધ દીવાની પ્રભાના સમૂહ માફક હોય તે અવધિને અત્યંતર અવધિ કહે ચે, તેની લબ્ધિ અત્યંતર લબ્ધિ છે. તું શબ્દ વિશેષણ રૂપ છે, તેથી તે લબ્ધિ હોય ત્યારે ઉત્પાત અને પ્રતિપાત બંને એક સમયમાં ન હોય, “દ્રવ્યાદિના વિષયમાં'' એ પદો અનુવર્તે છે. ઉત્પાદ હોય અથવા પ્રતિપાત એક સમયમાં હોય. મfપ શબ્દ “જ'કાર અર્થમાં છે. તેનો ભાવાર્થ એ છે કે - પ્રદીપનો ઉત્પાદ અથવા પ્રતિપાત એક સમયમાં એક જ હોય. પણ અગ્યેતર અવધિમાં બંને સાથે ન હોય, • x - જેમ આંગળીનું આકુંચન અને પ્રસારણ સાથે ન હોય. પ્રતિપાત અને ઉત્પાદ દ્વાર કહ્યા.
નિર્યુક્તિ-૪રમાં કહ્યું કે - “સંગેય મનોદ્રવ્ય વિષયમાં અવધિમાં લોક અને પલ્યોપમ ભાગ'' તેમાં દ્રવ્યાદિ ત્રણનો પરસ્પર ઉપનિબંધ કહ્યો. હવે દ્રવ્ય-પર્યાયના પ્રસંગથી જ ઉત્પાદ-પ્રતિપાત અધિકાર કહે છે –
• નિયુક્તિ-૬૪ -
એક દ્રવ્યથી અસંખ્યાત અને સંખ્યાત પચયિોને પણ જુએ છે, જઘન્યથી બમણા બે પર્યાય એટલે વદિ ચારને જુએ છે.
• વિવેચન-૬૪ :
પરમાણુ આદિ એક દ્રવ્યને જોતો દ્રવ્યના સંબંધથી ઉત્કૃષ્ટથી અસંખ્યય, મધ્યમથી સંગેય તેના પર્યાયોને જુએ. જઘન્યથી એક દ્રવ્યમાં બે પર્યાયો જુએ.
અહીં એવું કહે છે કે- વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને જ દરેક દ્રવ્યમાં જુએ, એક દ્રવ્યમાં અનંતા પયયિો ન જુએ, પણ સામાન્યથી તો દ્રવ્યો અનંતા હોવાથી અનંતા દ્રવ્યોના અનંતા પર્યાયો ઉત્કૃષ્ટથી જુએ.
હવે જ્ઞાન દર્શન વિભંગ દ્વારોના અવયવોને કહે છે – • નિર્યુક્તિ-૬૫ -
આકાર અને અનાકાર એવા અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ઉપરના શૈવેયક સુધી જઘન્યથી સમાન છે. પછી અસંખ્યયોજન છે.
• વિવેચન-૬૫ -
જે વિશેષ ગ્રહણ કરે તે સાકાર, તે જ જ્ઞાન કહેવાય છે. જે સામાન્ય ગ્રાહક છે, તે અવધિ હોય કે વિભંગ હોય તે અનાકાર છે, તેને જ દર્શન કહે છે. તે સાકાર અને અનાકાર અવધિ-વિભંગ જઘન્યથી તો તુલ્ય જ છે. અહીં સમ્યગ દષ્ટિનું અવધિ અને મિથ્યાદર્શનીનું તે વિભંગ જ છે.
લોકપુરુષની ગ્રીવા સમાન નવ રૈવેયક છે. તું શબ્દ 'પ' ના અર્થમાં છે, તેથી એમ જાણવું કે ભુવનપતિથી લઈને નવ વૈવેયક સુધી આ જ જાય છે, કે સાકાર-અનાકાર અવધિ વિભંગજ્ઞાન જઘન્યથી લઈને તુલ્ય છે, પણ ઉત્કૃષ્ટથી તુલ્ય નથી. અનુત્તર વિમાનોમાં મિથ્યાષ્ટિ ઉત્પન્ન ન થાય, તેથી અવધિજ્ઞાન દર્શન જ હોય છે, તે અવધિ હોમની અપેક્ષાથી અસંખ્યય યોજન હોય છે. હવે દેશ દ્વાર -
• નિર્યુક્તિ -૬૬ :
નારક, દેવ, તીર્થકરોને અત્યંતર અવધિ હોય છે અને સંd બાજુથી જુએ છે, બાકીના દેશથી જુએ છે.
• વિવેચન-૬૬ -
નારત - શબ્દાર્થ પૂર્વે કહેલ છે. તીર્થને કરવાના સ્વભાવવાળા તે તીર્થકરો. વ શબ્દ ‘જકાર અર્થમાં છે. • x - આ નારક, દેવ, તીર્થકરો અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે. અર્થાત અવધિથી ઉપલબ્ધ ક્ષેત્રની અંદર વર્તે છે. કેમકે જેમ દીવો ચારે બાજુ પ્રકાશે છે, તેમ આ ત્રણેનું અવધિ બધી બાજુએ જુએ છે. તેથી તેઓ અર્થથી અબાહ્ય અવધિવાળા છે. એટલે કે બધી જ દિશા અને વિદિશામાં જોઈ શકતા હોવાથી બાહ્ય અવધિવાળા નથી. ‘અતુ' શબ્દ “જ'કાર અર્થમાં છે.
પ્રશ્ન અવધિની બાહ્ય એમ કહેવાથી જ ચોતરફ જુએ છે, તે સિદ્ધ છે, પછી બધી દિશામાં દેખે છે, એમ વધુ કહેવાની શી જરૂર છે ? [ઉતર] ના, એમ નથી, અવધિનું અબાહાત્વ કહેવાથી અને અત્યંતર અવધિવ છતાં બધાં બધી દિશામાં જોઈ શકતા નથી. કેમકે અવધિના વિચિત્રપણાથી દિગંતરાલ દેખાતા નથી. તેથી તે લખવું ઉચિત છે. બાકીના મનુષ્યો અને તિર્યંચો એક દેશથી જુએ છે. અહીં એમ સમજવું કે બધાં અવધિજ્ઞાની મનુષ્ય અને તિર્યંચો દેશથી દેખે છે એમ નહીં, પણ તેમાંના બાકીના જીવો દેશથી જુએ છે. અથવા બીજી રીતે વ્યાખ્યા કરે છે -
નાક, દેવ, તીર્થંચ અવધિથી અબાહ્ય છે અર્થાત તે નિયત અવધિવાળા જ
Page #41
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હોય છે. તેથી શંકા થાય કે તેઓ સર્વશી જુએ કે દેશથી ? તેની સ્પષ્ટતા કરી કે તેઓ સર્વથી જુએ છે.
[પ્રશ્નો જો સર્વથી જુએ જ છે, તો અવધિથી અબાહ્ય એવું નિયત અવધિપણું કહેવું અનર્થક છે ? (ઉત્તર) એમ નથી, નિયત અવધિપણાનું જ એ વિશેષણ છે, કે વિધિ તો અબાહ્ય છે, તેથી એવું સમજાય કે સદા અવધિજ્ઞાનીઓ છે, માટે અદુષ્ટ છે..
પ્રિ નારક અને દેવોને ભવપ્રત્યય અવધિ ગ્રહણ કરવાથી તીર્થકરોને પણ વઘ પ્રસિદ્ધ છે કે પાભવિક અવધિ આવતું હોવાથી નિયત અવધિપણું હોય છે, તો “તીર્થકર" એમ કહેવાની શી જરૂર ? [ઉત્તર] નિયત અવધિપણું સિદ્ધ થયા છતાં સર્વકાળ અવસ્થાયીપણું સિદ્ધ ન થાય, તેથી બતાવ્યું કે અવધિથી અબાહ્ય છે કે તીર્થકરો હંમેશાં અવધિજ્ઞાનવાળા હોય છે, માટે તેમાં કોઈ દોષ નથી.
પ્રશ્નો જો એમ છે, તો તીર્થકરોના સર્વકાળ અવસ્થાયીપણામાં વિરોધ નહીં આવે ? [ઉત્તર] ના, કેમકે તેઓને કેવળજ્ઞાન ઉપજતાં ખરી રીતે તો તેમને તે વસ્તુતવનો પરિચ્છેદ સર્વોત્કૃષ્ટપણે છે. કેમકે સંપૂર્ણ અનંતધમત્મિક વસ્તુનો છેદ થશે અથવા આ કથન છદ્મસ્થકાળ આશ્રીને છે. માટે દોષ નથી –
દેશદ્વાર કહ્યું, હવે ક્ષેત્ર દ્વાર કહે છે – • નિયુક્તિ-૬૭ :
સંબદ્ધ કે અસંબદ્ધ અવધિથી સંખ્યા કે અસંખ્ય, લોકમાં સંબંધ કે અસંબંધવાળું પણ હોય, અલોકમાં તો આત્મ સંબદ્ધ જ હોય.
• વિવેચન-૬૭ :
તેમાં સંબદ્ધ કે અસંબદ્ધ અવધિ થાય. અર્થાત દીવા સાથે પ્રભાતી માફક કોઈ જોનારને સંબદ્ધ હોય, અતિ અંધારામાં દૂરથી દેખાતા દીવા માફક કોઈને અસંબદ્ધ હોય. તે સંખ્યય કે અસંખ્યય યોજન હોય. પુરુષ-પૂર્ણ સુખથી કે દુઃખથી હોય અથવા નગરમાં શયન કરે તે પુરુષ. તે પુરુષથી અંતરાલે હોય તો અસંખ્યાત કે અસંખ્યત યોજન હોય.
ભાવાર્થ આ પ્રમાણે- અસંબદ્ધ અવધિ ોગથી સંખ્યાત યોજના કે અસંખ્યાત યોજન પણ હોય. આ રીતે સ્વતંત્ર અવધિ ચિંતવ્યો. હવે અબાધા વડે ચિંતવે છે. તેમાં સોભંગી છે - સંખેય અંતર અને સંગેય અવધિ. સંખેય અંતર અને અસંખ્યય અવધિ. અસંખ્યય અંતર અને સંખ્યય અવધિ. અસંગેય અંતર અને અસંમેય અવધિ અસંબદ્ધમાં આ ચારે વિકલ્પો સંભવે છે. સંબદ્ધમાં વિકલાનો અભાવ છે.
તથા લોકમાં - ચૌદ રાજલોકમાં પંચાસ્તિકાયવાળો છે. અલોકમાં કેવળ આકાશાસ્તિકાય છે. લોક અને અલોકમાં સંબદ્ધ છે. કઈ રીતે ? પરષમાં અને લોકમાં પણ સંબદ્ધ હોય તે લોક પ્રમાણ અવધિ. પુરપમાં હોય પણ લોકમાં ન હોય, તે દેશથી અત્યંતર અવધિ. પુષમાં ન હોય, પણ લોકમાં સંબદ્ધ હોય, તે ભાંગો
શૂન્ય છે. બંનેમાં સંબદ્ધ નથી, તે બાહ્યાવધિ.
અલોકમાં સંબદ્ધ તે માત્ર આત્મસંબદ્ધ જ છે. હવે ગતિ દ્વારનો અવયવ અર્થ બતાવે છે – • નિયુક્તિ -૬૮ :
ગતિ સ્વૈરયિકાદિ દ્વારો જેમ પૂર્વે વર્ણવ્યા. તેમજ અહીં સમજવા. અવધિની ઋદ્ધિ વર્ણવીએ છીએ, પછી બાકીની વર્ણવીશું.
• વિવેચન-૬૮ :
તેમાં ગતિથી ઓળખાતા બધાં જ ઈન્દ્રિયાદિ દ્વારા લેવા. તેથી જે ગતિ વગેરે સત્પદ પ્રરૂપણાની વિધિઓ તથા દ્રવ્યપ્રમાણાદિ છે, તે બધાં પૂર્વે મતિ-સ્મૃતાદિમાં વવેિલાં છે, તેમ અહીં પણ જાણવા. મધ્ય “મતિ પ્રાપ્ત કરે”ને સ્થાને “અવધિ પ્રાપ્ત કરે" તેમ જાણવું. પરંતુ આવેદક તતા અકષાયી પણ અવધિના પ્રતિપધમાનક હોય છે કે જે ક્ષપક શ્રેણીમાં રહેલાં હોય છે તથા મન:પર્યવજ્ઞાનીઓ અનાહારક પિયક્તિા પૂર્વ સમ્યગૃષ્ટિ દેવ-નાકી પણ અપાંતરાલ ગતિમાં હોય છે. આ બધું શક્તિને આધારે જાણવું.
પૂર્વપતિપત્ત તો તે જ જે મતિના વિકસેન્દ્રિય અસંજ્ઞિથી શુન્ય જાણવા. અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી દ્રવ્યથી બધાં મૂર્ત દ્રવ્યોને જાણે અને જુએ. ફોગથી આદેશથી અસંખ્યાત ફોનને જુએ, કાળથી પણ ઉપચારથી અસંખ્યાતા કાળના રૂપી દ્રવ્યોને જુએ. ભાવથી અનંતા પર્યાયોને જુએ.
અવધિ વિશેષ છે તેમ કહ્યું, તેથી શેષ ઋદ્ધિ પણ વર્ણવે છે - • નિયુક્તિ-૬૯,90 -
આમષધિ, વિપઔષધિ, ખેલૌષધિ, જલષધિ, સંભિજ્ઞ શ્રોત, ઋજુમતિ, સવષધિ, ચારણ, આણીવિષ કેવલી, મન:પર્યવજ્ઞાાની, પૂવઘર, અરહંત, ચકવતી, બલદેવ અને વાસુદેવ
• વિવેચન-૬૯,૩૦ :
THf - સંપર્શ, તે જ ઔષધિ જેને છે, તે આમિર્શ ઔષધિ-જેમ કોઈ સાધુ સ્પર્શ માત્રથી જ વ્યાધિ દૂર કરવામાં સમર્થ હોય. આ લબ્ધિ લબ્ધિવાળાથી ભિન્ન ના હોવાથી તે જ ગુણ બતાવ્યો છે. એ પ્રમાણે વિષ્ટા, બળખો, મેલમાં પણ જાણવું. આ વિટાદિ ગણે સુગંધવાળા હોય છે.
જે સાધુને બધાંથી સંભળાય તે સંભિજ્ઞ શ્રોત અથવા શ્રોત તે ઈન્દ્રિય, તે સંભિન્ન હોય, તે બઘાં વિષયોને દરેક ઈન્દ્રિયો જાણે ચાયવા પરસ્પર લક્ષણથી કે નામથી જુદા જુદા શબ્દોને સાંભળે તે સંભિજ્ઞ શ્રોત.
બાજુ મતિ જેની છે તે, સામાન્યથી વિષયને ગ્રહણ કરે, આ મન:પર્યવજ્ઞાનનો ભાગ છે. આ પણ લધિ વિશેષ છે. ગુણ-ગુણીના અભેદપણાથી તે લબ્ધિધર સાધુ હોય તથા બધાં જ વિણ, મૂત્ર, વાળ, નખ આદિ જેને ઔષધરૂપે થયા હોય, જે બીજાના રોગ મટાડી દે તે સર્વે ઔષધિ જાણવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ ૬૯,૭૦
--
હવે બીજી ગાથાની વ્યાખ્યા કહે છે -
=
અતિશય ગમન કરે છે, તેથી ચારણ છે. તેના બે ભેદો છે - વિધા ચારણ અને જંઘાચારણ. તેમાં જંઘાચારણ શક્તિથી રૂચકવરદ્વીપ સુધી જવા શક્તિમાન છે, એક જ ઉત્પાત વડે જ રૂચકવર દ્વીપે જાય છે, પાછા આવતા પહેલા ઉત્પાતે નંદીશ્વર દ્વીપ, બીજા ઉત્પાતે મૂળ સ્થાને આવે છે. ઉંચે એક જ ઉત્પાતે મેરુ પર્વત પંડુક વનમાં અને પાછા ફરતા એક ઉત્પાતે નંદનવન અને બીજા ઉત્પાતે જ્યાંથી આવ્યો હોય ત્યાં પહોંચે.
૬૫
વિધાચરણ નંદીશ્વરદ્વીપ સુધી જવા જ સમર્થ છે, તે એક ઉત્પાતે માનુષોત્તર પર્વત, બીજે નંદીશ્વરે જાય છે, પાછો એક ઉત્પાતમાં જ મૂળ સ્થાને આવે. ઉંચે એક ઉત્પાતે મેરુ પર્વતે, બીજા ઉત્પાતે પાછો ફરે.
બીજા પણ લબ્ધિવાળાઓ શક્તિથી જ રૂચક્વર આદિ દ્વીપોમાં જાય છે. તે
તીર્છા તેમજ ઉંચે આ પ્રમાણે વિચારવા. તે પ્રમાણે જ દાઢામાં જેને વિષ હોય તે આસીવિષ કહેવાય. તેમ્ની બે જાતિઓ છે. એક જાતિ વડે, બીજા કૃત્ય વડે. જાતિ વિષવાળા દેડકો, સાપ, મનુષ્ય, વીંછી છે કર્મથી તિર્યંચયોનિ તથા મનુષ્યો અને સહસ્રારાદિ દેવો છે. આ જીવો તપ અને ચાસ્ત્રિ પ્રભાવે કે અન્ય કારણે આસીવિષ
જેવા થાય છે. દેવો પણ પોતાની શક્તિથી તેવા થાય છે. દેવો શ્રાપ આપી મારી નાંખે છે.
કેવલી પ્રસિદ્ધ છે. મનઃ પર્યવજ્ઞાની પૂર્વે કહ્યા સિવાયના વિપુલ મન:પર્યવજ્ઞાની લેવા. પૂર્વ ભણેલા તે પૂર્વધર સાધુ. અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્ય પૂજાની યોગ્યતાથી અરહંત દેવો તીર્થંકરો છે. ચક્રવર્તી તે ચૌદ રત્નાધિપ છે. બળદેવ પ્રસિદ્ધ છે. વાસુદેવ
અર્ધભરતાધિપ છે.
ઉત્તમ સર્વે ચારણાદિ લબ્ધિ છે. અહીં વાસુદેવ, ચક્રવર્તી, તીર્થંકર આદિ કહ્યા, તે ઋદ્ધિમાં તેમના અતિશયો બતાવે છે -
-
• નિયુક્તિ-૭૧ થી ૭૫ :
અહીં નિયુક્તિ અને નૃત્યર્થની સમાનતા હોવાથી નિયુક્તિ અર્થ લખ્યો નથી. • વિવેચન-૭૧ થી ૭૫ :
અહીં વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ વિશેષથી વાસુદેવનો બળ અતિશય કહે છે – ૧૬,૦૦૦ રાજાઓ હાથી-ઘોડા-થ-પાયદળના સમૂહથી સાથે મળી એક સાંકળે કુવાના કાંઠે ઉભેલા વાસુદેવને ખેંચે, ત્યારે વાસુદેવ ડાબા હાથે સાંકળ પકડે, જમણે હાથે ખાતો હોય વિલેપન કરતો હોય, અવજ્ઞાથી હસતો હોય, તો પણ તેઓ ખેંચી ન શકે.
–
ચક્રવર્તીનું બળ આ છે ૩૨,૦૦૦ રાજા સર્વ સૈન્ય સાથે સાંકળ ખેંચે, ચક્રવર્તી કુવાને કાંઠે બેસીને ડાબા હાથે સાંકળ પકડી રાખે, જમણે હાથે ખાતો કે વિલેપન કરતો હોય, તો પણ તેઓ ચક્રીને ખેંચી ન શકે. કેમકે વાસુદેવ કરતાં ચક્રવર્તીનું બળ બમણું હોય છે. 31/5
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બળદેવનું બળ બીજા સામાન્ય મનુષ્યોથી ઘણું વધુ હોય. સંપૂર્ણ વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અપરિમિત બળવાળા તીર્થંકરો તો ચક્રવર્તીથી વધુ બળવાન્ હોય છે.
જેની ગણતરી જ ન થઈ શકે.
૬૬
આ બધી લબ્ધિ કર્મના ક્ષય કે ક્ષયોપશમથી જીવને હોય.
• નિયુક્તિ-૭૬ :
મન:પર્યવજ્ઞાન મનમાં ચિંતવેલા પદાર્થોને પ્રગટ કરે છે. તે ગુણ પ્રત્યયિક
અને ચાસ્ત્રિવંતને હોય છે.
• વિવેચન-૭૬ :
‘મન:પર્યવજ્ઞાન' શબ્દ પૂર્વે નિરૂપિત છે. પુન: શબ્દ વિશેષણ અર્થે છે. આ રૂપી દ્રવ્યને જાણનાર, ક્ષાયોપશમિક ભાવનું તથા પ્રત્યક્ષ આદિ અનેક વિષયમાં અવધિજ્ઞાનને મળવું છતાં તેના સ્વામી આદિ ભેદવાળું છે. તેનું સ્વરૂપ આ છે – જન્મ લે તે જન. તેમના મનમાં તે જન-મન તેના વડે ચિંતવેલો પદાર્થ, તેને મનઃ પર્યાયજ્ઞાની પ્રકાશે છે. મનુષ્ય ક્ષેત્ર તે અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ છે. તેને આશ્રીને આ જ્ઞાન છે. તેની બહાર રહેલ પ્રાણીના મનો ચિંતિતમાં ન પ્રવર્તે.
ગુણો - ક્ષાંતિ આદિ, તે જ જેના કારણો છે તે ગુણ પ્રત્યય, જેને ચાસ્ત્રિ છે, તે ચાસ્ત્રિવાન, તે ચાસ્ત્રિવંતને જ આ જ્ઞાન થાય અર્થાત્ અપ્રમત્તસંયતને આમોંધિ ઋદ્ધિ માફક પ્રાપ્ત થાય છે.
આ દ્રવ્યાદિ વડે નિરૂપે છે – તેમાં દ્રવ્યથી મનઃ૫વજ્ઞાની અઢી દ્વીપ બે સમુદ્ર અંતર્ગત્ પ્રાણીના મનોભાવ પરિણત દ્રવ્યોને જાણે છે અને જુએ છે. આ અવધિજ્ઞાન સંપન્ન મનઃ પર્યાયજ્ઞાનીને આશ્રીને કહેલ છે. અન્યથા જાણે જ, પણ જુએ નહીં.
અથવા જેથી સાકાર તે જ્ઞાન, જેનાથી દેખે તે દર્શન. એ પ્રમાણે સૂત્રમાં સંભવે છે માટે દર્શન પણ લીધું અન્યથા ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ ચાર દર્શન છે, તેમાં વિરોધ આવે. ક્ષેત્રથી અઢી દ્વીપ - સમુદ્રાદિમાં, કાળથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ઈચ્છેલ કે અતીતકાળનું જાણે છે. ભાવથી અનંતા મનોદ્રવ્ય પર્યાયોને જાણે તેમાં મનોદ્રવ્યના પર્યાયોને સાક્ષાત્ જુએ. પણ બાહ્ય - તે વિષય ભાવને પામેલા ભાવોને તો અનુમાનથી જાણે.
કેવી રીતે ? મનમાં મૂર્ત અમૂર્ત દ્રવ્યના આલંબનથી. તેમાં છાસ્થો અમૂર્તને ન જુએ. સત્પદ પ્રરૂપણાદિ અવધિજ્ઞાનવત્ જાણવા. વિશેષ એ કે – અણાહારક, અપર્યાપ્તક જીવો પ્રતિધમાનક કે પ્રતિપન્ન ન હોય, એટલું અવધિજ્ઞાનથી જુદા પણું છે. હવે કેવળજ્ઞાન -
• નિયુક્તિ-૭૭ :
હવે સર્વે દ્રવ્યોના પરિણામોના ભાવ, તેના વિશેષ જ્ઞાનનું કારણ, અનંત
શાશ્વત આપતિપાતિ એકવિધ કેવળજ્ઞાન છે.
• વિવેચન-૭૭ :
મનઃપર્યવજ્ઞાન પછી સૂત્રક્રમના ઉદ્દેશથી શુદ્ધિ તથા લાભથી પૂર્વે કેવળજ્ઞાન
Page #43
--------------------------------------------------------------------------
________________
પીઠિકા-નિ૩૭,
૬૮
બતાવેલું છે. તેના અર્થને કહેવા અથ શબ્દ છે. • X - જીવ લક્ષણવાળા બઘાં દ્રવ્યો, તેમના પરિણામો - પ્રયોગ, વિસસા કે બંનેથી જન્ય ઉત્પાદ આદિ સર્વે દ્રવ્ય પરિણામો, તેનો ભાવ, સતા, લક્ષણ છે. તેને વિશેષથી જાણવું તે વિજ્ઞપ્તિ. તેમાં ભેદો ઉપચારથી છે. તે વિજ્ઞપ્તિનું કારણ કેવળજ્ઞાન છે. તેથી સર્વ દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ વિષય સંબંધી છે. કેમકે ક્ષેત્રાદિ પણ દ્રવ્યપણે છે. તે બધાં દ્રવ્યો અનંતા હોવાથી આ કેવળજ્ઞાન જાણનાર પણ અનંત છે. હંમેશાં હોવાથી શાશ્વત છે, વ્યવહારનયના મતે પ્રતિપાતિ પણ થાય, માટે કહ્યું કે તે સદા અવસ્થિત છે.
- પ્રિન] પ્રતિપાતિ શબ્દ જ રાખો, શાશ્વત અયુક્ત છે [ઉત્તર] ના, અવધિજ્ઞાન, પ્રતિપાતિ હોવા છતાં શાશ્વત નથી. માટે બંને શબ્દો ઉપયોગી છે. આવરણના અભાવથી આ વળજ્ઞાન એક પ્રકારનું છે. કર્મક્ષય થવાથી એક જ રૂ૫ છે. મતિ. આદિથી નિપેક્ષ છે. કેવળ એવું તે જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
અહીં તીર્થકર કેવળજ્ઞાન થયા પછી સવોના અનુગ્રહને માટે તીર્થકર નામ કર્મના ઉદયથી દેશના આપે છે. તેથી વતિના મૃતરૂપવથી અને તે ભાવ મૃતનું પૂર્વ કારણ હોવાથી શ્રુતજ્ઞાનનો સંભવ હોવાથી અનિષ્ટ આપત્તિવાળો મતિ મોહ મંદબુદ્ધિને ન થાય માટે કહે છે –
- નિયુક્તિ-૩૮ :
કેવળજ્ઞાન વડે અર્થો જાણીને પ્રાપ્ય ભાવોને તીર કહે છે. શબ્દોનો સમૂહ તેમનો વચન યોગ છે, શ્રુતજ્ઞાન નથી.
• વિવેચન-9૮ :
અહીં તીર્થકર કેવળજ્ઞાન વડે ધમસ્તિકાયાદિ મૂd-અમૂર્ત અભિલાયઅનભિલાનો નિશ્ચય કરીને, કેવળજ્ઞાન વડે જ જાણીને પણ શ્રુતજ્ઞાનથી નહીં કેમકે તે ક્ષાયોપથમિક છે, તેનો કેવલીને અભાવ હોય છે. સર્વ શુદ્ધિમાં દેશશુદ્ધિનો અભાવ હોય. તેના અર્થોની પ્રજ્ઞાપના, તેને યોગ્ય તે પ્રજ્ઞાપનીય. તેને જ કહે છે, બીજું નહીં. અનંત હોવાથી અને આયુ પરિમિત હોવાથી પ્રજ્ઞાપનીય બધું કહેતાં નથી. પણ ગ્રહણ કરનાર જીવોની અપેક્ષાથી જેટલું યોગ્ય હોય તે કહે. તેમાં કેવળજ્ઞાનથી ઉપલબ્ધ અર્થનો અભિધાયક શબ્દ રાશિ બોલાય. તે ભગવંતનો વાક્યોગ છે, પણ શ્રુતજ્ઞાન નથી. કેમકે ભગવંત નામકર્મના ઉદયથી બોલે છે અને શ્રુતજ્ઞાન તો ક્ષાયોપથમિક છે. તે જ શેષ શ્રુતજ્ઞાન છે. તેનો પરમાર્થ આ પ્રમાણ છે
શ્રોતાને શ્રુતpjયાનુસાર ભાવકૃતજ્ઞાનના નિબંઘનવથી શેષ • અપધાન તે દ્રવ્યદ્ભુત છે.
બીજા કહે છે – વાક્યોગ શ્રત છે, કેમકે તે શ્રોતાને ભાવ શ્રુતના કારણપણે છે. અથવા વાક્યોગશ્રુત તે દ્રવ્યશ્રુત છે.
સત્પદ પ્રરૂપણામાં અને ગતિને આશ્રીને કેવળજ્ઞાન સિદ્ધિ ગતિમાં અને મનુષ્યગતિમાં હોય. ઈન્દ્રિયને આશ્રીને નોઈન્દ્રિય કે અતીન્દ્રિયમાં હોય. એ પ્રમાણે ત્રસકાય કે અકાયમાં, સયોગી કે અયોગીમાં, અવેદકમાં, કષાયીમાં, શુકલતેશ્યી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે અલેશ્યીમાં, સમ્યગૃષ્ટિમાં, કેવળજ્ઞાનીમાં, કેવલદર્શનીમાં, સંયત કે નોસંયતમાં, સાકાર-અનાકાર ઉપયોગીને, આહાક-અનાહારકને, ભાષક-અભાષકને, પરીdનોપરિતને, પર્યાપ્ત નોપયતકને, બાદરસ્નોબોદરને, સંજ્ઞી-નોસંજ્ઞીમાં, ભવ્ય-નોભવને હોય છે. કેમકે ભવસ્થ કેવળીને મોક્ષપ્રાપ્તિ પ્રતિ ભવ્યત્વ છે, ચરમ-અચરમને, ચરમ-કેવલી, અચરમ-સિદ્ધ કેમકે ભવાંતરની પ્રાપ્તિનો તેને અભાવ છે. ઉક્તને કેવળજ્ઞાન હોય.
પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપધમાનની યોજના કરી લેવી. દ્રવ્ય પ્રમાણને આશ્રીને પ્રતિપધમાન ઉત્કૃષ્ટથી ૧૦૮ છે. પૂર્વ પ્રતિપન્ન કેવળી તો અનંતા જાણવા. ક્ષેત્ર - જઘન્યથી લોકનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી લોક જ જાણવો. કેમકે કેવલિ સમુધ્ધાત કરે. એ પ્રમાણે સ્પર્શના પણ જાણવી. કાળથી સાદિ અનંત છે. પ્રતિપાતના અભાવે અંતર નથી. ભાગ દ્વારા મતિજ્ઞાન માફક જાણવું. ભાવમાં ક્ષાયિક છે. અલબત્ત મતિજ્ઞાનવત્ જ છે. કેવલજ્ઞાન કહ્યું. તે જ્ઞાનના નામથી નંદી થયું તેનાથી મંગલ થયું. મંગલદ્વારમાં જ્ઞાનપંચક કહ્યું. ચાલુ અધિકાર શ્રુતજ્ઞાન સંબંધી છે. તેથી નિયુક્તિકાર કહે છે –
• નિર્યુક્તિ-૩૯ વિવેચન :
અહીં અધિકાર શ્રુતજ્ઞાન વડે છે. કેમકે શ્રત વડે જ બાકીના મત્યાદિ જ્ઞાનો, આત્મા અને મૃતનો અનુયોગ થાય છે. કેમકે સ્વ-પર પ્રકાશકવણી દીવાના દષ્ટાંતવતુ તે રહેલું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ આવશ્યકસૂત્રની પીઠિકા-નિયુક્તિ અને વૃત્તિનો અનુવાદ પૂર્ણ |
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિયુક્તિ
છે ઉપોદ્ઘાત-નિયુક્તિ છે
- x - x - x૦ પે મંગળની ચાલુ અનુયોગ સાધ્ય છે, તે બતાવે છે, કેમકે તે શ્રુતજ્ઞાનનો અનુયોગ સ્વ-પર પ્રકાશક તથા ગુરુને આધીન છે. કહ્યું છે કે- અહીં શ્રુતજ્ઞાન વડે અધિકાર છે. શિકા] જો આવસ્યકનો અનુયોગ છે, તો ‘શ્રુતજ્ઞાનનો’ એમ કહેવું અયુક્ત છે. [સમાધાન શ્રુતમાં આવશ્યકનું સમાવાપણું છે, તે બતાવવા માટે આમ કહ્યું છે.
પ્રિ] જે આવકનો અનુયોગ છે, તો આવશ્યક અંગ છે કે અંગો ?, શ્રુતસ્કંધ છે કે શ્રુતસ્કંધો ? અધ્યયન છે કે અધ્યયનો ? ઉદ્દેશક છે કે ઉદ્દેશકો ? (ઉત્તર) આવશ્યક શ્રુતસ્કંધ અને અધ્યયનો છે. બાકીના વિકલ્પો થતાં નથી. પ્રશ્નો નંદીના વ્યાખ્યાનમાં અંગપ્રવિટાદિ શ્રુત નિરૂપણામાં આની અનંગતા કહી જ છે, પછી આ શંકા શા માટે ? (ઉતર] નંદીની વ્યાખ્યાનો નિયમ બતાવવા છે. દરેક શાસ્ત્રની આદિમાં નંદી અધ્યયનનો અર્થ કહેવો એવો નિયમ નથી.
પ્રિન] મંગળને માટે શાસ્ત્રની આદિમાં અવશ્ય નંદી કહેવાય છતાં અનિયમ શા માટે ? જ્ઞાનના નામ માગણી મંગળપણું હોવાથી અવશ્ય અવયવ અભિઘાના કવિ નથી, તે ન કરતાં શંકા થાય છે. • x -
[] આવશ્યક શ્રુતસ્કંધારંભે શા માટે જ્ઞાન પંચકનો અનુયોગ કહ્યો ? શિયના અનુગ્રહ માટે અથવા આ નિયમ નથી તેનો અપવાદ બતાવવાને માટે. તેથી જરૂર લાગે તો અન્ય કૃતનું વ્યાખ્યાન પણ થાય.
શાકાનું અભિધાન આવશ્યક શ્રુતસ્કંધ છે, તેના ભેદો અધ્યયનો છે, જેથી આવશ્યક અને શ્રુતસ્કંધના નિોપા કહેવા જોઈએ.
- આ શાસ્ત્રનું જેનું નામ છે તેવું દીવા જેવું યથાર્થ છે કે પલાશ માક અયથાર્થ છે કે ડિત્યાદિવ અનર્થક છે ? જો તે યથાર્થ હોય તો ગ્રહણ કરવું. * * - માટે પહેલાં શાસ્ત્રનું નામ વિચારીએ છીએ -
આવશ્યક શબ્દનો શો અર્થ છે ? અવશ્ય કરવું તે આવશ્યક અથવા ગુણોનું અવશ્ય આત્મામાં આવવું તે આવશ્યક, જેમ અંત લાવે તે અંતક. ગુણશુન્ય આત્માને ગુણોથી વાસિત કરાવે તે આવશ્યક કે વાસક, આભામાં ગુણોનું સાંનિધ્ય કરે છે, તે મંગળની માફક નામ આદિ ચાર ભેદવાળું છે. આ બધું વિસ્તાચી સૂગ વડે જાણવું. તેનો ઉદ્દેશ તો શિષ્યનો અનુગ્રહ જ છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે.
દ્રવ્ય આવશ્યક બે ભેદે છે - આગમચી, નોઆગમચી. આગમચી જ્ઞાતા પણ ઉપયોગરહિત, અનુપયોગ દ્રવ્ય' છે એમ કરીને. નોઆગમયી દ્રવ્યાવશ્યક ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તેનાથી વ્યતિક્તિ. આ તથ્યતિરિત પણ ત્રણ ભેદે છે - લૌકિક, લોકોત્તર, કુપાવયનિક. જે અનુયોગદ્વાર સૂત્રમાં કહેલ છે. તેમાં અહીં લોકોત્તરી અધિકાર છે. તે જ્ઞાનાદિ શ્રમણગુણમુકત યોગનું
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પ્રતિકમણ છે. કેમકે ભાવસૂચવ અને અભિપ્રેત કુળના અભાવથી તેમ છે. તેનું ટાંત કહે છે -
વસંતપુર નગર હતું, ત્યાં ગીતાર્થ સર્વજ્ઞ નાયક હિત ગ૭ વિચરતો હતો. તેમાં એક શ્રમણગુણમુક્ત સંવિજ્ઞ સાધુ હતા. તે દિવસે પાણી વગેરેથી દોષિત ગૌચરી લઈ સાંજે દેવની પ્રતિકમણમાં મોટા સંવેગ થકી કહી બતાવે છે. તેમને અગીતાર્થ આચાર્ય પ્રાયશ્ચિત આપતાં કહે છે “અહો! આ સાધુ ઘમ શ્રદ્ધાળુ છે.” કેમકે અશુદ્ધને ગુરુ આગળ કહેવું દુષ્કર છે. કંઈપણ છૂપાવ્યા વિના આલોચના કરે છે. શઠપણું હોવાથી તે શુદ્ધ છે. એ જોઈ બીન અગીતાર્યો પણ પ્રશંસા કરે છે અને વિચારે છે કે – માત્ર આલોચના જ મુખ્ય છે, પાપના સેવનમાં કોઈ દોષ નથી.
કોઈ વખત ત્યાં ગીતાર્થ સંવિન સાધુ વિચરતો આવ્યો. તેણે પેલા સાધુને જોઈને કહ્યું- રનનો વેપારી રત્નોથી ઘર ભરી તેમાં આગ લગાડે છે, તે જોઈ બધાં પ્રશંસા કરે છે કે અહો આ શેઠ ધન્ય છે. કોઈ બીજી વખત તેણે ઘર સળગાવતા પ્રબળ પવનથી નગર બળી ગયું. રાજાએ તેને મારીને દેશ નિકાલ કર્યો. ઢઢેરો પીટાવ્યો કે કોઈ બીજો આવું કરશે તો તેને પણ દેશનિકાલ કરશે. તે દાંતથી બોધ આપ્યો કે વાણીયાએ પોતાના ઘર સાથે બીજાના પણ ઘર બાળ્યા. તેમ હે સાધનાયક! તમે આ સાધુની પ્રશંસા કરી બધાં સાધુઓને તજશો ? પણ તે ન માન્યા, ત્યારે ગીતાર્થ સાધુએ બાકીના સાધુને કહ્યું - આ સાધુનાયક મહા અધમ, અમીતાર્થ છે, તેનો સંગ છોડી દો. નહીં તો બીજા ભવ્યાત્મા ધર્મભ્રષ્ટ થશે.
- એમ દ્રવ્ય આવશ્યક કહી, હવે ભાવાવશ્યક કહે છે - તે પણ બે ભેદે છે - આગમથી, નોઆગમળી. આગમથી જ્ઞાતા તથા તેમાં ઉપયુકત અને નોઆગમથી જ્ઞાન અને ક્રિયા બંનેના પરિણામવાળો, તે ભાવાવશ્યક છે. અહીં મિશ્રવચનમાં તોશબ્દ છે. આ પણ લૌકિકાદિ ત્રણ પ્રકારે છે. તેમાં અહીં લોકોતરનો અધિકાર છે, આવશ્યકતા પયિ નામો કહે છે -
(૧) આવશ્યક, અવશ્વકરણીય, ધૃવ, નિગ્રહ, વિશોધિ, છ અધ્યયન, વર્ગ, વ્યાય, આરાધના અને માર્ગ. (૨) શ્રમણ અને શ્રાવકે તે કારણે અહોરમ અવશ્ય કરવું જોઈએ, તે કારણે તેને આવશ્યક કહેવાય છે.
એ પ્રમાણે શ્રુતસ્કંધનો નિક્ષેપ ચાર ભેદે જાણવો. તેમાં કંઈક કહીએ છીએ. તોગમચી જ્ઞશરીર-ભથશરીરી વ્યતિરિક્ત દ્રવ્યયુત પુસ્તક, પાનામાં લખેલું જાણવું અથવા સગમંડજાદિ છે. ભાવકૃતને આગમચી જ્ઞાતા અને ઉપયુક્ત છે. નોઆગમચી આ આવશ્યક છે.
એ પ્રમાણેનોઆગમચી જ્ઞશરીર, ભવ્ય શરીર વ્યતિતિ દ્રવ્યસ્કંધસયેતનાદિ છે. તેમાં સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત તે દ્વિપદેશિકાદિ, મિશ્ર તે સેના વગેરેનો દેશ આદિ. ભાવ અંધ તે આગમચી તેના અર્થમાં ઉપયોગનો પરિણામ જ છે. તોઆગમથી આ આવકનો શ્રુતસ્કંધ જ છે. કેમકે મા શબ્દથી દેશવચનનો નિષેધ
Page #45
--------------------------------------------------------------------------
________________
કર
ઉપોદ્યાત નિયુક્તિછે અથવા જ્ઞાન ક્રિયા ગુણના સમૂહરૂપ સામાયિકાદિ અધ્યયનોનો સમાવેશ છે. તેથી જ્ઞાન, દર્શન, ક્રિયાનો ઉપયોગ છે. અહીં નો શબ્દ મિશ્રવચન છે. બધાં પદોની એકવાટ્યતા સામાયિકાદિ શ્રતરૂપ છ અધ્યયનોનો સ્કંધ તે શ્રુતસ્કંધ છે. તેનાથી આવશ્યક શ્રુતસ્કંધ કહેવાય છે.
[પ્રશ્નો આ આવશ્યક છ અધ્યયનાત્મક કેમ કહેવાય છે ? કેમકે તે છા અર્થના અધિકારવાળું છે, તે આ સામાયિકાદિ યથાયોગ જાણવા.
પાવન વિજ (૧) અવધ એટલે પાપ, યોજાય તે યોગ - વ્યાપાર. પાપ સહિત વર્તે તે સાવધ. સાવધ યોગો, તેની વિરતિ તે સામાયિકનો અધિકાર છે.
(૨) ઉકીર્તન તે ઉકીર્તના. તેમાં ગુણની ઉત્કીર્તના તે અરહંતોનો ચતુર્વિસતિચોવીશની સ્તવના [લોગસ્સ
(૩) ગુણ-જ્ઞાનાદિ અથવા મૂળ કે ઉત્તરગુણ. તે જેમાં છે તે ગુણવાનું તે ગુણવંતની પ્રતિપત્તિરૂપ વંદન અધ્યયન.
(૪) શ્રત શીલ ખલિતની નિંદના તે પ્રતિક્રમણ અધ્યયન. (૫) ચારિત્ર આત્માની પ્રાણ ચિકિત્સા તે કાયોત્સર્ગ.
(૬) વ્રતાતિચારાદિ દૂર કરી, ચીકણાં કર્મ ન બંધાય તે માટે અનશન આદિ ગુણ સંધારણા તે પ્રત્યાખ્યાન. એમ છ અધિકાર છે.
અહીં સંક્ષેપમાં સ્કંધના ઉપદર્શન દ્વાર વડે કહ્યા, વિશેષ આ છ એ અધ્યયનના અધિકાર દ્વાર અવસરે કહીશું –
હવે અધ્યયન ન્યાસ પ્રસ્તાવ છે – અનુયોગદ્વાર ક્રમે આવેલા દરેક અધ્યયનમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપામાં ટુંકાણમાં બતાવીશું -
આ આવશ્યકનો સમુદાયાર્થ કહ્યો. હવે અવયવ અર્થને કહેવા એક-એક અધ્યયનને કહીશું. તેમાં પહેલું અધ્યયન સામાયિક-સમભાવ લક્ષણથી છે. ચતુર્વિશતિ સ્તવમાં તેના ભેદવથી સામાયિક અધિકાર પહેલાં કહેવાય છે. તેના ચાર અનુયોગદ્વારો છે –
- અનુયોગદ્વારનો શબ્દાર્થ શું છે? અનુયોગ તે અધ્યયનનો અર્થ છે. દ્વારો તેના પ્રવેશમુખ છે. જેમ દરવાજા સહિત નગર છે અનગર છે. એક દ્વાર હોય તો પણ કાર્યવશ બહાર જતાં વિલંબ થાય છે. તેથી મૂળ ચાર દરવાજા, બીજી નાની બારીથી સુખપૂર્વક આવાગમન થઈ શકે છે. તે પ્રમાણે સામાયિક રૂપી નગરનો અર્થઅધિગમ, ઉપાય દ્વારા વિના શક્ય છે ચાર હારવાળું બનાવતા સુખેથી અવબોધ થાય છે, માટે આ હારનો ઉપન્યાસ લાભદાયી છે. તે દ્વારો - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય છે.
શાસ્ત્રનું ઉપક્રમણ જેના વડે, જેનાથી, જેનામાં કરાય, તે ઉપક્રમ. અર્થાત્ શાસ્ત્રના ન્યાસનો દેશ લાવવો [શ્રોતાનું લક્ષણ ખેંચવું એ રીતે જ નિક્ષેપ લેવો. નિફોપ - ન્યાસ - સ્થાપના એ ગમે પર્યાય શબ્દો છે. તે રીતે અનુગમન તે અનુગમ છે. સૂરનો અનુકૂળ બોધ આપવો તે. શિષ્યની બુદ્ધિને દોરવી તે નયો છે. વસ્તુના
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પર્યાયિોનો જે જે સંભવ થાય તે સમજાવવું. [પ્રશ્ન આ ઉપક્રમાદિ દ્વારોનો આવો ક્રમ શા માટે ?
લક્ષ્ય ખેંચ્યા વિના શિષ્યને કંઈપણ કહેવાથી વસ્તુ સ્વરૂપ બરોબર સ્થાપી શકાશે નહીં. સ્થાપના વિના પદાર્થને સમજી ન શકે. પદાર્થો પુરા બતાવ્યા વિના નય ન જણાવી શકાય, માટે આ ક્રમ બતાવ્યો છે.
ઉપક્રમ બે ભેદે – શાસ્ત્રીય અને ઈતર. ઈતર છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાળ અને ભાવથી. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ બે ભેદો - આગમથી, નોઆગમથી. આગમથી-જ્ઞાતા હોય પણ ઉપયોગરહિત હોય, નોઆગમથી જ્ઞશરીર, ભથશરીર અને તલ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત્ત, અચિત, મિશ્રા દ્રવ્યોપક્રમ.
તેમાં સચિત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ અને પદ ભેદથી. તે પ્રત્યેક પણ બે ભેદે - પરિકર્મ અને વસ્તુ વિનાશ. તેમાં પશ્કિર્મ-દ્રવ્યના ગુણ વિશેષ પરિણામવાળું કરવું. તે આ રીતે ઘી આદિ ઉપભોગથી પુરપતું વણદિકરણ અથવા કર્ણસ્કંધમાં વર્ધનાદિ ક્રિયા. બીજા કહે છે – શાસ્ત્ર ગંધર્વ નૃત્યાદિ કળા મેળવવી, તે પણ દ્રવ્યોપકમ કહેવાય. પણ તે અર્થ બરોબર નથી. કેમકે તે શાસ્ત્ર જ્ઞાન વિજ્ઞાનરૂપ છે. તે ભાવપણામાં ગણાય છે. પરંતુ આત્મદ્રવ્ય સંસ્કાર વિવાની અપેક્ષાથી શરીરસ્વણદિ કરવા માફક કોઈ અંશે દ્રવ્યોપક્રમ પણ થાય.
એ પ્રમાણે મેના, પોપટને શીખવીને ગુણવિશેષવાળા કરાય, ચતુષ્પદોમાં હાથી આદિ, અપદમાં વૃક્ષાદિનો ઉપયોગ તે દ્રવ્યોપકમ છે. [પ્ર] જે સ્વયં વૃક્ષને સુતાર આદિથી સુધારા માટે ઉપાય લેવરાય તેમાં દ્રવ્યોપકમતા યોગ્ય છે, પણ વર્ણ કરણ તથા કળા આદિ સંપાદન કરનારને ભાવિમાં પણ વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, તેથી પરિકર્મમાં તેની દ્રવ્ય ઉપક્રમતા કઈ રીતે ઘટાવી શકાય ?
[ઉત્તર) વિવક્ષિત હેતુ વિના ઉપપત્તિ ન થાય, એમ કહેવું અસિદ્ધ છે. કેમકે વર્ણના નામકર્મ વિપાકીપણાંથી સ્વયં પણ થશે. કળા આદિનું ક્ષાયોપથમિકપણું હોવાથી કાળાંતરે સ્વયં પણ થશે. જેમ વિભુમ, વિલાસ આદિ યુવાવસ્થામાં સ્વયં દેખાય છે. તથા વસ્તુ વિનાશમાં અને પુરુષાદિને તલવાણદિથી વિનાશ પ્રત્યક્ષ દેખાય છે. • x - ૪ -
સચિતના ઉપક્રમ માફક અચિત દ્રવ્યના ઉપક્રમમાં પદારાગમણિને ખાર માટીનું પડ કરી પકાવવા વગેરેથી અનુક્રમે નિર્મળતા થાય, અથવા ખાખ થાય. મિશ્રદ્રવ્યોપક્રમ તો કટકાદિ વિભૂષિત પુરપાદિ દ્રવ્યનો જાણવો. વિવેક્ષાથી કારક યોજના કરવી. જેમકે દ્રવ્યનો, દ્રવ્ય વડે આદિ.
ક્ષેત્રનો ઉપક્રમ તે ક્ષેત્રોપકમ. ક્ષેત્ર અમૂર્ત અને નિત્ય છે, તો તેનો સુધારો કે વિનાશ કેવી રીતે થાય? તે ક્ષેત્રમાં રહેલા દ્રવ્યનો સુધારો કે નાશ કરસ્વો, તેમાં ઉપચારથી કહ્યું. - X - કાળના વર્તનાદિ રૂપવથી દ્રવ્ય પર્યાયરૂપત્વથી દ્રવ્યોપકમ જ ઉપચારથી કાલોપક્રમ કહેવાય. અથવા ચંદ્રગ્રહણાદિ લક્ષણવાળો
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિર્યુક્તિ
કાળ ઉપક્રમ છે.
ભાવોપક્રમ બે ભેદે છે - આગમથી, નોઆગમથી. આગમથી જ્ઞાતા અને ઉપયોગવાળો હોય. નોઆગમથી પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્તમાં ડોડિણિ, ગણિકા અને અમાત્ય આદિના દૃષ્ટાંત છે.
93
૦ એક નગરમાં એક બ્રાહ્મણી, તે વિચારે છે – દીકરીઓ કેવી રીતે સુખી થાય ? મોટી દીકરીને શીખવ્યું કે વર તારી પાસે આવે ત્યારે વરના માથામાં પગની એડી મારવી. તેનાથી વર ખુશ થયો, પગને ઈજા થઈ હશે માની પગ દબાવવા બેઠો સ્ત્રીને ધમકાવી પણ નહીં. ત્યારે મા એ કહ્યું હવે તને ખુશી પડે તેમ કરજે, તે તને કંઈ કરી શકશે નહીં.
બીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ બોધ આપીને ચૂપ રહ્યો, મા એ કહ્યું કે તારે ડરવાનું નથી, માત્ર તે બોલબોલ કરશે.
ત્રીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ ક્રોધિત થઈ ગયો. તેણીને મારી, ધમકાવી કહ્યું કે તું અકુળમાં ઉત્પન્ન થયેલી છે. તેણીને માતાએ શીખવ્યું કે તારા પતિને કહેજે કે અમારી કુળરીતિથી આમ કર્યુ, પણ દેવની જેમ તેને ઉપાસજે, તેનાથી વિરુદ્ધ ન ચાલતી.
૦ ગણિકા કથા – એક નગરમાં ૬૪ કળામાં કુશલ ગણિકા રહેતી હતી.
તેણીએ બીજાની ભાવ પરીક્ષા માટે ઘરમાં બધી પ્રજાના પોતપોતાના વ્યાપાર કરનારા
પુરુષોના ચિત્રો બનાવ્યા. આવનારા પોતાની કળાને પ્રસંસતા. તેથી વેશ્યા તેનું વર્તન જોઈ ભાવપરીક્ષા કરી, તેમને અનુકૂળ વર્તતી. અનુકૂળ વર્તન જાણી, તે પુરુષ પણ વૈશ્યાને વારંવાર દ્રવ્ય આપતો.
આ પણ પ્રશસ્ત ભાવોપક્રમ છે.
૦ અમાત્ય દૃષ્ટાંત - કોઈ નગરમાં રાજા, અમાત્યસાથે ઘોડા દોડાવવા ગયો. રસ્તામાં વિષયભૂમિ જોઈ ઘોડાએ પેશાબ કર્યો. પેશાબે ખાડો પાડી ખાબોચીયું બનાવ્યું. રાજાએ તે ધારી ધારીને જોઈને વિચાર્યુ કે આ સ્થાને તળાવ સારું બની શકે, પણ બોલ્યો નહીં. અમાત્ય રાજાના ઈંગિત ચેષ્ટાદિમાં પ્રવીણ હોવાથી રાજીને પૂછ્યા વિના મોટું સરોવર ખોદાવ્યું. કિનારે બગીચા બનાવ્યા. બીજી વખત રાજા ત્યાંથી પસાર થતાં સરોવર જોઈને બોલ્યો કે – આ કોણે બનાવ્યું ? અમાત્ય કહે – આપે. રાજા કહે કેવી રીતે ? આપે પેશાબ જોયો તેથી. રાજાએ તેનો માન મરતબો વધાર્યો.
આ પણ અપ્રશસ્ત ભાવોપક્રમ છે.
હવે પ્રશસ્ત ભાવોપક્રમ કહે છે – શ્રુતાદિ કારણે આચાર્યના ભાવનો ઉપક્રમ કરવો [તેને અનુકૂળ વર્તવું] તે પ્રશસ્ત ભાવોપક્રમ છે. [પ્રશ્ન] વ્યાખ્યાનનું અંગ બતાવવાના અધિકારમાં ગુરુનો ભાવોપક્રમ બતાવવો અનર્થક નથી ? ના, કેમકે તે ગુરુભાવનો ઉપક્રમ પણ વ્યાખ્યાનના અંગપણે છે. કહ્યું છે – શાસ્ત્રના બધાં આરંભો ગુરુને આધીન છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ભાષ્યકાર પણ કહે છે – વ્યાખ્યાનના અંગો સર્વે ગુરુના ચિત્તને આધીન છે, માટે જેમ તે પ્રસન્ન થાય તેમ કરવું. આકાર અને ઈંગિતમાં કુશળ ગુરુ શિષ્યને કાગડો ધોળો કહે, તો પણ ગુરુના વચનનું ખંડન ન કરવું પણ ધીમેથી એકાંતમાં પૂછવું કે આમ કહેવાનું શું કારણ છે ? ઉત્તમ શિષ્યએ ગુરુ જેમ પ્રસન્ન થાય તેમ
-
કરવું.
૭૪
[પ્રશ્ન] જો એમ છે, તો ગુરુનો ભાવ ઉપક્રમ કહેવો હતો, બીજા કહેવાની જરૂર નથી કેમકે તે નિરુપયોગી છે. [ઉત્તર] એમ નથી. ગુરુનું ચિત્ત પ્રસન્ન કરવા માટે જ તેમનું ઉપયોગીપણું છે. - x - દેશકાળ અપેક્ષાથી લાભ અને હાનિને વિચારીને આહારાદિ કાર્યમાં ઉપયોગવંત શિષ્ય ગુરુના ચિત્તને પ્રસન્ન રાખે અથવા ઉપક્રમના સામ્યપણાથી ચાલતા વિષયમાં કંઈક અંશે ઉપયોગી ન હોય તેવા અન્યત્ર બતાવે તેથી અદોષ છે.
શાસ્ત્રીય સિવાયનો ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે – તે પણ છ પ્રકારે છે – આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, સમવતાર. તેમાં આનુપૂર્વી તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, ઉત્કીર્તન, સંસ્થાન, સામાચારી અને ભાવ એ દશ ભેદે છે. તેમાં યથાસંભવ સમવતારણ કરવું. વિશેષથી ઉત્કીર્તન અને ગણનામાં આનુપૂર્વી લેવી.
ઉત્કીર્તના - સંશબ્દના, જેમ કે સામાયિક, ચતુર્વિશતિ સ્તવ ઈત્યાદિ ગણનપરિસંખ્યાન, એક બે ત્રણ ચાર ઈત્યાદિ. તે ગણન અનુપૂર્વી ત્રણ પ્રકારે છે – પૂર્વ, પશ્ચાત્ અને આનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીમાં પહેલું સામાયિક છે. પશ્ચાતુપૂર્વીથી છઠ્ઠું છે. અનાનુપૂર્વીથી અનિયત છે. ક્યારેક પહેલું વગેરે. તેમાં આનુપૂર્વી કરવાનો આ ઉપાય છે – એક વગેરે વિવક્ષિત પદોની સ્થાપના કરવી. જેમકે ત્રણ પદ છે, તો પહેલાં ૧,૨,૩ લે. પછી ૨,૧,૩ લે. પછી ૧,૩,૨ લેવા ઇત્યાદિ. - ૪ - X -
હવે નામનું વર્ણન કરે છે. પ્રતિ વસ્તુ તરફ નમવાથી નામ છે. તે એકથી દશ સુધી જેમ અનુયોગદ્વારમાં બતાવેલ છે, તેમ જાણવું છ નામમાં તેનો અવતાર છે. તેમાં છ ભાવો ઔદયિકાદિ બતાવાય છે. તે છતાં સર્વ શ્રુતનો અવતાર ક્ષાયોપશમિકમાં જ છે. કેમકે શ્રુત તે ક્ષાયોપશમિક છે, તેમ પ્રમાણ વિચારતાં જેના વડે દ્રવ્ય વગેરે મપાય તે પ્રમાણ, તે પ્રમેયના ભેદથી ચાર રૂપવાળું છે - દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાળ
પ્રમાણ અને ભાવપ્રમાણ છે.
તેમાં સામાયિક ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણના વિષયમાં સમજવું. આ ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. ગુણ, નય, સંખ્યાના ભેદથી ભિન્ન છે. તેમાં ગુણપ્રમાણ બે ભેદે છે – જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં જીવથી અપૃથક્ હોવાથી સામાયિકનો જીવ ગુણપ્રમાણમાં સમવતાર કરવો. તે જીવગુણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ ભેદથી છે. તેમાં બોધાત્મક હોવાથી સામાયિકનો જીવગુણ પ્રમાણમાં સમવતાર થાય. તે જ્ઞાન પણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આગમ ભેદથી ભિન્ન હોવાથી
સામાયિક પ્રાયઃ બીજાને ઉપદેશ દેવારૂપ સવ્યપેક્ષપણે હોવાથી તેનો આગમમાં
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિકિત
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
સમવતાર કરવો.
તે આગમ પણ લૌકિક લોકોતર સૂત્ર અર્થ અને બંને તથા આત્મા, અનંતર અને પરંપર ભેદથી ભિન્ન હોવાથી તેમાં સામાયિકના પરમ પ્રકષિ પ્રણિત ગણિપિટકમાં હોવાથી લોકોતર ગણવું. સૂગ અર્થ બંને રૂપે હોવાથી ઉભયમાં ઉતારવું, ગૌતમાદિને તે સૂગથી આભગત છે અને તેમના શિષ્યો જંબૂસ્વામી આદિને અનંતરાગમ અને પ્રશિષ્યો પ્રભવાદિને પરંપરાગમ છે. એ પ્રમાણે અર્થશી જિનેશને આત્માગમ, ગણધરોને અનંતર, તેમના શિષ્યોને પરંપરાગમ છે. - X - X -
સામાયિકનો ઉકાલિકાદિ શ્રત પરિમાણની સંખ્યામાં સમાવતાર કરવો. તેમાં સૂગથી સામાયિક પરિમિત પરિમાણવાળું છે, અર્થથી અનંત પર્યાયપણે હોવાથી અપરિમિત પરિમાણ છે.
હવે વક્તવ્યતા કહે છે. તે ત્રણ ભેદે છે – સ્વસમય વકતવ્યતા, પરસમય વક્તવ્યતા, ઉભયસમય વક્તવ્યતા. સ્વસમય - જૈન સિદ્ધાંત, વક્તવ્યતા-પદાથી વિચાર, તેમાં સ્વસમય વક્તવ્યતામાં આનો અવતાર છે. એ પ્રમાણે પર અને ઉભય સમયના પ્રતિપાદક અધ્યયનોમાં પણ તેમાં સમવતાર છે. કેમકે બધું જ કૃત સમ્યગૃષ્ટિજીવે ગ્રહણ કરેલું પરસંબંધી હોય તો પણ સમ્યક જ છે. કેમકે તુલના વડે તે પણ સ્વસમય ઉપકારી છે.
હવે અધિકાર કહે છે - તે અધ્યયનનો સમુદાયા છે તે સ્વસમય વક્તવ્યતાનો એક દેશ છે, સર્વ સાવધ યોગની વિરતિરૂપ છે. •x• આ રીતે ઉપક્રમ કહ્યો, હવે નિક્ષેપ કહે છે – | નિક્ષેપ ત્રણ ભેદે છે - ઓદાનિષ્પન્ન, નામનિષા, સૂનાલાપકનિષg. તેમાં
- સામાન્ય શાભિધાન, તે અહીં ચાર પ્રકારનું અધ્યયનાદિ છે. તે પ્રત્યેક નામ આદિ ચાર ભેદે છે, તે અનુયોગમાં બતાવ્યા પ્રમાણે જાણવું. •X - નામ નિષa નિક્ષેપામાં ‘સામાયિક' નામ છે. તે નામાદિ ચાર ભેદે છે તે નિરુક્તિદ્વારમાં તથા સૂત્ર સ્પર્શિક નિર્યુકિતમાં વિસ્તારથી કહીશું.
તેનું નામ અહીં છે, અવસર છે, તો શા માટે નિરુક્તિમાં તેનું સ્વરૂપ કહેવાનું કહો છો ? અહીં નિક્ષેપારમાં નિક્ષેપાનો અવસર છે અને નિરુતિમાં તેનું અનુવ્યાખ્યાત છે. નિરતિ દ્વારમાં સામાયિકનું વ્યાખ્યાન કરવું છે તો પછી સૂત્રમાં શા માટે ફરી કહેશો? ત્યાં સૂત્ર આલાપકનું વ્યાખ્યાન છે, નામનું નથી. નિરુક્તિમાં તો નિક્ષેપદ્વારમાં સ્થાપેલ ‘સામાયિક એવું અધ્યયન નામ છે, તેનું નિરૂપણ કરે છે. એટલું જ બસ છે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
ધે સૂગાલાપક નિપજ્ઞ નિક્ષેપાનો અવસર છે. સૂત્રનો અભાવ હોવાથી, તે અહીં કહેતાં નથી. • x • અનુગમ દ્વારમાં તેનો નિક્ષેપ કરીશું.
હવે અનુગમ - તે બે ભેદે છે. (૧) નિયુક્તિ અનુગમ, (૨) સૂર અનુગમ નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. (૧) નિક્ષેપનિર્યુક્તિનો (૨) ઉપોદ્ભાવ નિયુક્તિનો, (3) સૂર્ણ પર્શિક નિર્યુક્તિનો. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ હમણાં કહ્યો. હવે
ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમનો પ્રસ્તાવ છે, તે ઉદ્દેશાદિ દ્વાર લક્ષણવાળો છે. તેમાં “મહાન વિષય હોવાથી વિન ન થાઓ !” માટે આરંભે મંગલ કહે છે –
પ્રિન] મંગળ તો પૂર્વે કહ્યું, ફરી તેનું શું પ્રયોજન છે ? ઈત્યાદિ • * • કોઈ કહે છે - મંગળ શાસ્ત્રના આરંભે, મધ્ય અને અંતે કહેવું જોઈએ તેમાં પ્રથમનું કહ્યું, હવે મધ્ય મંગળ કહે છે. પણ તે ઉત્તર વ્યાજબી નથી. કેમકે શારાનો આરંભ કર્યા પહેલાં મંગળનો અવકાશ ક્યાંથી હોય? ત્યારે આચાર્ય ખુલાસો કરે છે કે ચાર અનુયોગ દ્વાર રૂપ શાસ્ત્રમાં બે અનુયોગ ઉપકમ અને નિફોપનું વર્ણન કર્યું, હવે મધ્યમંગલનો અવસર છે.
[શંકા આ પ્રમાણે પણ શાસ્ત્રનું મધ્યમંગલ ન થાય, કેમકે અધ્યયનનું મધ્યપણું છે, શાસ્ત્રનું નહીં, માટે આ ઉત્તર યોગ્ય નથી.
પહેલાં મંગલ કહેવાયું તે આવશ્યકનું આદિ મંગલ હતું. હવે છે તે સર્વ અનુયોગના ઉપોદ્દાત નિયંતિપણાનું છે. - x • કહેશે કે- આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચાર, સૂત્રકૃત, દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. આગળ કહેશે કે બીજા અધ્યયનોની આ પ્રમાણે નિયુક્તિ થશે.
એમ મહાપણાથી તથા કોઈ અંશે શાઓમાં સમાવેશ થતો હોવાથી ઉપોદ્ઘાતના આરંભે મંગળનો ઉપન્યાસ યુક્ત જ છે.
[પ્રશ્ન સામાયિકને અનુકૂળ વ્યાખ્યાનાધિકારમાં દશવૈકાલિકાદિનો પ્રસ્તાવ શા માટે ? ઉપોદ્ઘાતના સામ્યપણાથી. • x • તે મંગલ આ -
• નિયુક્તિ-૮૦ -
તીર્થકર ભગવંત, અનુત્તર પરાક્રમી, અમાપજ્ઞાની, તીણ, સુગતિ પામેલા, સિદ્ધિપથના ઉપદેશકને હું વંદુ છું.
- વિવેચન-૮૦ :
તીર્થ કરવાના સ્વભાવવાળા તીર્થકરને હું વંદુ છું. - x • x • જેના વડે તરાય તે તીર્થ. તે તીર્થ નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી ત વ્યતિરિક્તમાં દ્રવ્ય તીર્થનદી આદિનો સમભૂભાગ, અપાય રહિત હોય તે છે, પુરુષ બાહુ કે નાવ વડે ત્યાં તો છે, તે તરિતા છે. તેનું દ્રવ્યપણું એટલા માટે છે કે- તે તર્યા પછી તરવાનું બાકી રહે છે, તેમ ભાંડૂબી પણ જવાય છે, ત્યાં સ્નાન કરવાથી બાહ્યમલ દૂર થાય છે, પણ પામીના જીવોને દુ:ખ થવાથી પ્રાણાતિપાતાદિ અત્યંતર મલનું કારણ નવું થાય છે અત્યંતર મેલ દૂર થયા વિના બાહ્યમતની ઉત્પત્તિના નિરોધનો અભાવ છે. પૂર્વે મિથ્યાત્વ આશ્રિત ક્રિયા કરી જે કર્મમળ પ્રાપ્ત કર્યા હોય તે અશુભ કૃત્યોથી વિરુદ્ધ સમ્યગ્દર્શન પામી સાથે ક્રિયા કરવાથી અને નિર્મળ ભાવના ભાવવી કે જેથી તે મેલ ક્ષય થાય છે. પણ ક્ષયના અભાવમાં ભવતરણની પ્રાપ્તિન થાય, માટે નોઆગમથી ભાવતીર્થ તો સંઘ છે, કેમકે સમ્યગદર્શનાદિ પરિણામથી તે એકમેકપણે છે. કહ્યું છે કે -
તીર્થ છે તે તીર્થ છે કે તીર્થકર તે તીર્થ છે ? ગૌતમ! અરહંત તો નિયમથી તીર્થકર છે, તીર્થ તે ચતુર્વિધ શ્રમણ સંઘ કે પ્રથમ ગણધર છે. પણ તરનાર તે સાધુ
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૮૦
જ છે. તે સમ્યગ્દર્શનાદિ ત્રણ કરણ ભાવ પામેલા છે, તે તરણ કહેવાય. તરવા યોગ્ય તે ભવોદધિ છે. અથવા પંકદાહ અર્થાત્ પાપરૂપીદાહ તે કષાયો અને પિપાસા તે વિષયોની ઈચ્છા, એ બધાંને દૂર કરે છે, તે ધર્મ સાધન સાચુ તીર્થ છે, તેમ પંડિતો
કહે છે.
99
અથવા (૧) સુખથી ઉત્તરાય અને સુખથી નીકળાય, (૨) સુખે ઉતરાય પણ દુઃખે નીકળાય, (૩) દુઃખે ઉત્તરાય અને સુખે નીકળાય, (૪) દુઃખે ઉતરાય અને દુઃખે નીકળયા. તે દ્રવ્યતીર્થ છે. તે આ પ્રમાણે અનુક્રમે શીવમત, બૌદ્ધમત, દિગંબર અને જૈન સાધુ જાણવા.
મગ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ. સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ, પ્રયત્ન એ છ અર્થમાં ભગ' શબ્દ છે. તેનાથી યુક્ત તે ભગવંત. [પ્રશ્ન] તીર્થંકરમાં ભગવંતનો અર્થ સમાઈ જાય છે. - ૪ - તો ભગવંત શબ્દની શી જરૂર છે ? [ઉત્તર] એમ નથી, બીજા મતવાળા અમુક નયને અવલંબીને રહેલા છે, તેમના મતમાં માનેલા તીર્થંકર નહીં પણ ઉક્ત ગુણવાળા તીર્થંકર લેવા એમ સૂચવવાને ‘ભગવંત’ શબ્દ લીધો છે. અર્થાત્ તેવા ઉત્તમ ગુણોથી રહિત નહીં પણ યુક્ત એવા તીર્થંકરને હું વંદુ છું.
-
તે પ્રમાણે 'પ ્' તે ક્રોધાદિ શત્રુઓ છે, તેમના ઉપર આક્રમણ કરી, તેમનો પરાજય સંપૂર્ણપણે કર્યો માટે અનુત્તર પરાક્રમી તીર્થંકરો છે.
[પ્રશ્ન] ઐશ્વર્યવાળા ભગવંતો અનુત્તર પરાક્રમી જ હોય, કેમકે તેના વિના ભગવંત ન કહેવાય. તેથી “અનુત્તર પરાક્રમ'' વિશેષણ નકામું છે. [ઉત્તર] અનાદિ શુદ્ધ, ઐશ્વર્યાદિયુક્ત પરમ પુરુષની કલ્પના કરતાં નસવાદીનું નિરાકરણ કરવા માટે આ પદ નકામું નથી. વળી કેટલાંક અનુત્તર પરાક્રમ વિના પણ બ્રહ્માદિને અનાદિથી ભગવંત માને છે, તેઓ કહે છે –
“જેનું ન હણાય તેવું નિર્મળ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ એ ચાર જગત્પત્તિને
સ્વાભાવિક છે.’’ અથવા બીજા આત્માને અકર્તા માને છે. તે બંનેના મતખંડન કરવા
કે “આત્મા પરાક્રમ કરીને શુદ્ધ થાય છે.” તે બતાવવા આ વિશેષણ જરૂરી છે. અમિત તે અપરિમિત કેવળજ્ઞાન છે, કેમકે જાણવા યોગ્ય પદાર્થ અનંત છે, તે જ્ઞાનવાળા ભગવંત છે. [પ્રશ્ન] અનુત્તર પરાક્રમી નિયમથી અનંતજ્ઞાની છે, તો તે વિશેષણ શા માટે કહ્યું. કેમકે ક્રોધાદિ ક્ષય થવાથી તુરંત અનંત કેવળજ્ઞાન થાય છે. [વાદીમત-] તે બધું દેખે કે ન દેખે પણ ઈષ્ટ પદાર્થને જરૂર દેખે, કેમકે કીડાની સંખ્યા ગણવા જેવું ઝીણું જ્ઞાન આપણે શું ઉપયોગી? આ મતના ખંડન માટે કહ્યું.
ભવસમુદ્રને તર્યા તે તીર્ણ, ભવૌઘ તરીને સુગતિમાં ગયેલા તેમાં સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું પ્રાપ્ત થવાતી નિરૂપમસુખ ભાગી છે. સુગતિ કહેવાથી ભવભ્રમણની તિર્યંચાદિ ગતિ છોડીને પંચમીગતિએ પહોંચ્યા છે. સિદ્ધ શબ્દથી લૌકિક અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્યવાળી, સ્વેચ્છાથી ચાલવું આદિ ન લેતાં મોક્ષગતિવાળી સિદ્ધિ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
લેવી. - ૪ - ૪ -
સિદ્ધિ નામે સુગતિનો પંથ તેના પ્રદેશક અર્થાત્ સિદ્ધિ ગતિનું બીજ સામાયિકાદિ બતાવનાર તીર્થંકર છે, આ વિશેષણથી અનેક જીવોને ઉપકારી તીર્થંકર નામ કર્મોદયથી તેઓ ઉપદેશ વડે તીર્થને સ્થાપે છે, તેમને હું વાંદુ છું. આ રીતે ઋષભદેવાદિને મંગલાર્થે વંદન કહ્યું. હવે આસન્નોપકારી વર્ધમાનસ્વામીને - ૪ - વંદે છે– • નિર્યુક્તિ-૮૧
:
મહાભાગા, મહામુનિ, મહાયશા. દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજિત આ વર્તમાન તીર્થ સ્થાપક તીર્થંકર મહાવીરને હું વાંદુ છું.
• વિવેચન-૮૧ :
-
‘વંમિ' આદિ પદ સંપૂર્ણ ઉત્તરપદાનુયાયી જાણળા. તેમાં માī - અચિંત્ય શક્તિ, - ૪ - જગત્ને ત્રણે કાળમાં સર્વજ્ઞત્વથી માને માટે મુનિ, તે પણ મહામુનિ છે. ત્રણે જગમાં વ્યાપેલા યશવાળા હોવાથી મોટા યશવાળા, કષાયાદિ શત્રુનો જય કરવાથી મહા-વીર, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીથી શોભે છે, માટે વીર. કહ્યું છે જે કર્મોને વિદારે છે, તપ વડે શોભે ચે, તપ-વીર્ય વડે યુક્ત છે, માટે તે વીર છે. દેવેન્દ્ર અને ચક્રવર્તી વડે પૂજિત એવા વર્ધમાનસ્વામી છે, જેમણે આ વર્તમાન તીર્થને સ્થાપેલ છે, માટે તેમને નમસ્કાર કરું છું.
આ રીતે જિનેશ્વર મહાવીરને મંગલપાર્થે વંદન કર્યુ. હવે સૂત્ર રચનારા ગણધરાદિને પણ પૂજ્યબુદ્ધિથી વંદન કરે છે –
• નિયુક્તિ-૮૨
પ્રવચનના પ્રવાચક એવા અગીયારે ગણધરોને, સર્વે ગણધરવંશને, વાચકવંશને અને પ્રવચનને હું વંદુ છું.
• વિવેચન-૮૨ :
૧૧ ની સંખ્યાથી વાચી એવા અનુત્તર જ્ઞાનદર્શનાદિ ધર્મગણને ધાક તે ગણધરો, પ્રકર્ષથી પ્રધાન કે પ્રથમ એવા તે વાચક તે પ્રવાચક, કોના? પ્રવચન -
આગમના, તેમને હું વંદુ છું. એ રીતે મૂળ ગણધરને વંદન કર્યુ તથા બધાં જ આચાર્યનો પ્રવાહ. તેમને, તથા ઉપાધ્યાયોના પ્રવાહને અને આગમને હું વંદુ છું. અહીં બંને વંશ તથા પ્રવચનને શા માટે વાંદો છો ? તે કહે છે – જેમ અર્થ કહેનાર અરહંત વંધ છે, સૂત્રકાર ગણધર વંધ છે, તે પ્રમાણે અર્થસૂત્રરૂપ પ્રવચન અમારા સુધી લાવનારા આચાર્યાદિનો વંશ અમારે ઉપકારક હોવાથી વંધ છે. આગમ તો સાક્ષાત્ વંધ જ છે. - - - હવે ચાલુ વિષય કહે છે –
---
• નિર્યુક્તિ-૮૩ :- પૂર્ણિમાં કા સહિત લાંબુ વિવેયાં છે.
તેમને મસ્તક વડે વંદીને, તેમણે કહેલ અર્થ પૃથકત્વને અને શ્રુતજ્ઞાન રૂપ ભગવંતના સ્વરૂપની નિયુક્તિને હું કહીશ. • વિવેરાન-૮૩ :
પૂર્વોક્ત તીર્થંકરાદિને વાંદીને-મસ્તક વડે નમીને, હું નિર્યુક્તિ કહીશ. કોની ?
Page #49
--------------------------------------------------------------------------
________________
co
ઉપોદ્દાત નિ ૮૩
૩૯ શ્રુતમાં અભિધેય અર્થ, તેથી સૂગ પૃથક્નો ભાવ અર્થાત્ સૂગની અને અર્થની. શ્રુત વિશેષણ છે તેની, જે તીર્થકર અને ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. આવા શ્રુતજ્ઞાાન ભગવંતને. સૂર અને અર્થનું પરસ્પર નિયોજન તે નિયુક્તિ કહીશ. બધાંની નિયુક્તિ કહેશો ? ના. શ્રુત વિશેષ આવશ્યક આદિની. તેથી હવે કહે છે –
• નિયુક્તિ-૮૪ થી ૮૬નું વિવેચન :
આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ તથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિને કહીશ. કલાર્કની, પરમ નિપુણ વ્યવહાર સૂરની, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિયુક્તિને કહીશ. હું જિનેશ્વરના ઉપદેશાનુસાર આ નિર્યુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી ઉપદેશાનુસાર આ નિયુક્તિઓ કહીશ, તે ઉદાહરણ, હેતુ, કારણ, પદ સમૂહથી યુક્ત સંeોપમાં કહેવાશે. • x • x • ઉકત પત્તનિપુણ એટલે મોક્ષના અંગપણાથી “પરમ'નું અને નિપુણ -
બંસકપણાનું સૂચક છે. તેથી અહીં મનુ મૃત જેવો સંસાર સંબંધી વ્યવહાર નથી, પણ સત્ય પ્રતિજ્ઞા વ્યવહાર છે. ક્રિયા અભિધાનનું કારણ, આમાં અનેક જુદા ગ્રંથોનો વિષય છે. - ૪ -
આ કૃતવિશેષ નિયુક્તિ સ્વબુદ્ધિથી નહીં પણ જિનોપદેશ વડે કહીશ. માણT - સાધ્ય, સાધન, અન્વય, વ્યતિરેકનું પ્રદર્શન-ટાંત, સાધ્ય ધર્મ અન્વય વ્યતિરેક લક્ષણ તે હેતુ. ક્યાંક હેતુ છોડીને દૃષ્ટાંત જ કહે છે. • x • ક્યાંક માત્ર હેતુ કહેલ છે. - x - તિતિકાર કહે છે કે - “જિનેશ્વરનું વચન સિદ્ધ છે, કોઈ વખત ઉદાહરણ કહેશે એ કોઈ વખત શ્રોતાને આશ્રીને હેતુ કહેશે. કેમકે તે ઉપપત્તિ માત્ર છે, જેમકે નિરૂપમ સુખવાળા સિદ્ધ છે, કેમકે જ્ઞાનમાં કોઈ પ્રકારે ક્ષતિ નથી. • x - X - ૪ -
પહેલી સામાયિક નામે ઉપોદ્ઘાત નિયુકિત કહીશ – • નિયુક્તિ-૮૭ :
ગરજનોએ ઉપદેશેલ અને આચાર્યની પરંપરામાં આવેલ એની સામાયિકની નિયુકિતને હું કહીશ.
• વિવેચન-૮૭ :
સામાયિક સૂત્રની નિયુક્તિ, જે તીર્થકર, ગણધરાદિએ શિષ્યો સન્મુખ ઉપદેશેલી અને આચાર્યની પરંપરાથી આવેલી છે, તેને કહીશ. તે પરંપરાથી બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય પરંપરા - જેમ ઇંટોને પરંપરાએ એક પુરુષ, બીજા પુરુષને પહોંચાડે છે, તે સંબંધે કથા ગાથા કહીશું. ભાવ પરંપરા તે ઉપોદ્ઘાત નિયુક્તિ જ આચાર્ય પરંપરાથી આવેલ છે.
કેવી રીતે? જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને આપી, તેણે શય્યભવ સ્વામીને કહી એ રીતે અથવા આચાર્ય પરંપરાથી આવેલી ગરએ કહી.
[પ્રશ્ન દ્રવ્ય - જે ઇંટો આદિ છે, તે પરંપરાએ પહોંચાડવી યોગ્ય છે, પણ ભાવ તો શ્રુતજ્ઞાનના પર્યાયપણાથી એક વસ્તુમાંથી બીજીમાં જવાનો અભાવ છે, તો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તે પરંપરાથી કેમ આવે ? ઈત્યાદિ પ્રશ્નો -
(ઉત્તર) આ ઉપચાર હોવાથી દોષ છે. જેમ રૂપિયાથી ઘી આવ્યું એ પ્રમાણે આચાર્યની પરંપરાનો હેતુ હોવાથી “આવેલ છે” તેમ જાણવું એટલે બોધવચન આ આગમન શબ્દ છે, પણ ક્રિયારૂપે નથી.
દ્રવ્ય પરંપરાનું દૃષ્ટાંત - સાકેતનગર હતું. તેની ઈશાને સુરપ્રિય નામક યક્ષમંદિર હતું, તેમાં સુરપ્રિયની મૂર્તિનું ચિત્ર હતું. તે પ્રતિવર્ષ નવું ચીતરાય છે, તેનો પરમ મહોત્સવ કરાય છે. તે ચિતરેલ યક્ષ સદેશ્ય રૂપે રહી તે ચિત્ર કરનારને મારે છે, તે ડરથી જો ન ચિતરે તો મસ્કીનો રોગ ફેલાવે છે. તેથી બધાને બચાવવા સિતારામાં એકને મરવાની ફરજ પડે છે. તેથી બધાં ચિતાસ જીવ લઈને ભાગવા લાગ્યા.
રાજાને ખબર પડી. તેણે વિચાર્યું કે બધાં ચિતારા ચાલ્યા જશે, તો આ ચક્ષ અમને બધાંને ઓચિંતા મારી નાંખશે. તેથી ચિતારને બોલાવીને ઈનામો આપી સંતુષ્ટ કર્યા. તેમના નામની ચિઠ્ઠી લખી. જેનું નામ નીકળે તે ચિત્ર બનાવે અને મૃત્યુવશ થાય. કોઈ દિવસે કોસાંબીથી એક ચિતારામ ભાગીને કામ શીખવા આવ્યો. ચીતારાના ઘરમાં ભરાણો, તે ઘરમાં ડોસીને એક પુત્ર હતો, તેની સાથે ચિતારાના પુત્રને મૈત્રી થઈ. કોઈ દિવસે ચિઠ્ઠીમાં તે ડોસીના દીકરાનું નામ નીકળતા, દોસી રડવા લાગી. પરદેશી છોકરાએ કહ્યું કે - રડ નહીં, હું ચિત્ર કરી આવીશ. • x • પછી તેણે છટ્ટનું પચ્ચકખાણ કર્યું, અખંડિત બે વસે પહે, મુખકોશ બાંધ્યો. નવા કળશોની ભૂમિ સાફ કરી, નવા કુચડા-પીંછી-મલકાદિ તૈયાર કર્યા - x -
યોગ્ય રીતે ચિત્ર બનાવી, તે ચિત્રના પગે પડીને કહ્યું - યાદેવ ! મેં તમારો કંઈપણ અપરાધ કર્યો હોય તો ક્ષમા કરશો. ત્યારે યક્ષે વરદાન માંગવા કહ્યું. ચિતારાપુને કહ્યું - આજથી તમારે કોઈને મારવો નહીં. ચો કહ્યું – ભલે ! તેમ થાઓ. યક્ષે બીજા વરદાન માટે કહ્યું. ચિતાર પુત્ર બોલ્યો કે જેનો એકદેશ જોઉં તે દ્વિપદ, ચતુષ્પદ કે અપદ જે હોય તેનું ચિત્ર હું બનાવી શકે. યક્ષે કહ્યું - જા, તેમ જ થશે. યક્ષ ગયો.
રાજાએ આ વાત સાંભળી તેનું સન્માન કર્યું. પછી તે ચિતારો કોસાંબી નગરી ગયો ત્યાં શતાનિક નામે સજા હતો. તેને ત્યાં મિસભા ન હતી, સિતારાને બોલાવ્યા, સભાના ભાગ પાડી દીધા, તેમાં વરદાનવાળા સિતારાને અંતઃપુરનો કીડાપદેશનો ભાગ ચીતરવા આપ્યો. તેણે ત્યાં જેવું અંતઃપુર હતું, તેવું ચિત્ર કર્યું. કોઈ વખતે જાળીના પડદામાંથી મૃગાવતી રાણીના પગનો અંગૂઠો જોયો, તેણે ઉપમાનથી રાણીનું રૂપ દોર્યું. તે ચિતારાની આંખ મીંચકાતા એક શાહીનું ટપકું ગણીના ચિત્રમાં સાથળ ઉપર પડ્યું. સિતારાઓ ભુંસી નાંખ્યું. એ રીતે ત્રણ વખત બન્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ ટ૫કું તલને માટે જરૂરી છે.
ચિરસભા તૈયાર થઈ, રાજા જોવા આવ્યો, રાણીના ચિત્રમાં ગુપ્ત ભાગે તલ જોતા કોપિત થયો, આ દુષ્ટ નક્કી મારી રાણીને ભોગવી છે, એમ વિચારી
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૮૭
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તિર્યંચરૂપે ઉપજેલી, તે ત્યાંથી મરીને કોઈ બ્રાહ્મણના ઘેર દાસીપુત્ર થઈ. તે પાંચ વર્ષનો થયો. તે સોની પણ તિર્યંચથી મરીને તે જ કુળમાં કન્યારૂપે જન્મી. પેલા છોકરાને તે કન્યાને રમાડવા માટે નોકરીમાં રાખ્યો. તે કન્યા નિત્ય રડતી હતી. તે છોકરો કન્યાને છાતી રાખવા પેટે હાથ ફેરવતો હતો, ત્યાં અકસ્માત તેણીના યોનિદ્વારનો સ્પર્શ થયો કન્યા રડતી બંધ થઈ ગઈ. છોકરાએ જાણ્યું કે આ છાની રાખવાનો ઉપાય છે, છોકરી જયારે રડે ત્યારે તે છોકરો યોનિને સ્પર્શતો, કન્યા રડતી બંધ થઈ જતી. કન્યાના માબાપ તે જોઈ જતાં છોકરાને કાઢી
મૂક્યો.
મારવા હુકમ કર્યો. બધાં ચિતારાએ રાજાને કહ્યું કે આ દેવતાએ વરદાન આપેલો ચિતારો છે. રાજાએ દાસીનું મુખ દેખાડી તેની પરીક્ષા કરી, ચિતારાએ રૂપ ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેનો અંગુઠો અને જોડેની આંગળી કપાવી નાંખ્યા, દેશનિકાલ કર્યો.
ચિતારાએ ફરી ચક્ષની આરાધના કરી, યક્ષે વરદાન આપ્યું કે તું ડાબા હાથે ચીતરી શકીશ. શતાનીકનું વૈર લેવા ચિતારો પ્રધોતરાજા પાસે ગયો. મૃગાવતીનું ચિત્ર ભેંટ ધર્યું. રાજાને માહિતી આપી. ચંડuધોતે શતાનીક રાજા પાસે મૃગાવતીની માંગણી કરતો દૂત મોકલ્યો. પછી - x - મોટું લશ્કર લઈ આવીને ચડાઈ કરી, અલાબલી શતાનીક તેના ભયથી મરણ પામ્યો. મૃગાવતીએ નાનો બાળક હોવાથી યુક્તિ કરી • x " નગરને મજબુત કિલ્લો કરાવ્યો. • x • ધન વડે નગરી સમૃદ્ધ કરી, ગુથી નગર ન ઘેરાય તેવું કરી દીધું. પછી વિચાર્યું કે - x • ભગવત મહાવીર વિચરે છે, જો તે સ્વામી અહીં આવે તો હું દીક્ષા લઉં, ભગવંતે કેવળજ્ઞાનથી જાણી, તે તરફ વિહાર કર્યો. સમોસરણ ચાયું. વૈરો શાંત થયા.
તે વખતે પ્રભુને સર્વજ્ઞ જાણીને મનમાં જ પ્રશ્ન કર્યો. તે સમયે ભગવંતે પ્રગટ કહ્યું કે- મનમાં પૂછવા કરતાં વચનથી જાહેરમાં પૂછ, જેથી ઘણાં પુરષો બોધ પામશે. ત્યારે તેણે પ્રશ્ન કર્યો કે ભગવદ્ ! ના સા સા સા ? જે પૂર્વે હતી તે આ છે ? ભગવંતે કહ્યું - હા, ત્યારે ગૌતમ સ્વામીએ [ભવ્ય જીવોના પ્રતિબોધ માટે પૂછ્યું - આણે ના ના સા સા કેમ પૂછ્યું? ભગવંતે તેણીનું ચાસ્ત્રિ કહ્યું -
તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં એક સોની આ લંપટ હતો. તે પ૦૦-૫૦૦ સોનામહોરો આપી જે કોઈ સુંદર કન્યા મળે તેને પરણતો. એ રીતે પ૦૦ કન્યા પરણ્યો. તે એકૈક સ્ત્રીને ચૌદ પ્રકારના દાગીના કરાવી દીધા. જેનો જે દિવસે વારો હોય, તેને તે દિવસે આભૂષણો આપે. પણ બીજા દિવસોમાં ન આપે. બીજા કોઈ તેની સ્ત્રી સાથે અનાચાર ન કરે માટે તે સોની ઘરમાંથી નીકળતો જ ન હતો અને કોઈને ઘરમાં પ્રવેશવા દેતો ન હતો. કોઈ વખતે મિત્રના આગ્રહથી સોનીને તેને ત્યાં જવું પડ્યું. તેને ગયેલો જાણી બધી સ્ત્રીઓએ ઈચ્છાનુસાર નાના કરી, • x - સુગંધી લેપ કરી, સારાં વસ્ત્રો પહેરી, ચૌદે આભુષણો પહેરી, દર્પણ હાથમાં લઈને બેઠી, તેવામાં સોની પાછો આવ્યો.
- સ્ત્રીઓને જોઈને કોપાયમાન થયો. તેમાં મુખ્ય હતી તેને એકને મરણતોલ માર માર્યો. બીજી બધીને થયું કે આપણાં આ જ હાલ થશે. બધીએ પરસ્પર સંકેત કર્યો. સોનીને ૪૯૯ સ્ત્રીઓએ દર્પણો એક સાથે તે સોની ઉપર ફેંક્યા. સોની ત્યાં જ મરણ પામ્યો. પછી પસ્તાવો થવાથી - ૪ - બધીએ ઓરડા બંધ કર્યા, સંકેતથી આગ સળગાવી બધી બળી મરી. આ પ્રમાણે પશ્ચાતાપના કોમળ પરિણામે અંતકાળે અકામ નિર્જરાચી મરીને તે ૪૯૯ સ્ત્રીઓ પુરુષરૂપે જન્મી. ચોરોની ટોળીમાં તે બધાં દાખલ થયા.
તે સોની પણ મરીને તિર્યય થયો. સોનીએ મારેલી પ્રથમ સ્ત્રી ત્યાં [31/6]
તે છોકરો - ૪ - કાળક્રમે ચોરસ્પલ્લીમાં પહોંચ્યો. પે'લા ૪૯૯ ચોરો સાથે થઈ ગયો. કોઈ વખત ૫૦૦ ચોર પે'લા નગરમાં ગયા, ધાડ પાડી, પે'લી બ્રાહ્મણ કન્યાને સુંદર જાણીને લઈ લીધી. ૫૦૦ પુરુષોએ ભોગવી. પછી તેમને ચિંતા થઈ કે આ બિયારી એકલી કેમ સહન કરશે ? જો કોઈ બીજી મળે, તો તેણીને વિશ્રાંતિ મળે. તેમ વિચારી બીજી સ્ત્રી લાવ્યા. કોઈ વખત તે બીજી સ્ત્રીને • x • પ્રપંચથી કુવામાં પાડી દીધી. ચોરોએ આવીને તપાસ કરતાં ખબર પડી કે પહેલી સ્ત્રીએ જ બીજીને મારી નાંખી છે ત્યારે પે'લા દાસીપુત્રને થયું કે આ જ અમારા બ્રાહ્મણશેઠની કન્યા છે. તેનો નિશ્ચય કરવા • x - ભગવંતને પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું કે હા, તે તારી જ બહેન છે.
ત્યારે તે દાસીપણે જાણ્યું કે પૂર્વભવના પાપના ઉદયથી તેને કેવી દુષ્ટ બુદ્ધિ છે કે બાળપણથી જ કામ વિકાર હતો. પo૦ ચોરોના કટ છતાં તેણીએ બીજી સ્ત્રીને મારી નાંખી આ કામવિકારવાળા સંસારને ધિક્કાર છે. એમ વૈરાગ્ય પામી ભગવંત પાસે દીક્ષા લીધી. આખી પર્યા ત્યારે વધુ વૈરાગ્યવાળી બની. ત્યારે મૃગાવતી રાણી ઉભી થઈને ભગવંત પાસે આવી વંદન કરી બોલી કે – જો ચંડuધોતરાજા આજ્ઞા આપે તો હું દીક્ષા લઉં. ત્યારે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં લજ્જા પામી ચંદ્રપોતે આજ્ઞા આપી. - x - મૃગાવતીએ દીક્ષા લીધી. ૪૯૯ ચોરોએ પણ દીક્ષા લીધી. પ્રધોતની અંગારવતી આદિ આઠે પટ્ટરાણીએ પણ દીક્ષા લીધી.
ઉક્ત કથામાં – ચૌદ રાજાના સૈન્યએ પરંપરાથી ઇંટો લાવીને મૂકી, તે દ્રવ્યપરંપરા કહેવાય. હવે નિયુક્તિ શબ્દનું સ્વરૂપ કહે છે –
• નિયુક્તિ૮૮ :
નિશયથી જે અર્થો કહ્યા છે, તે અર્થો જોડેલા હોવાથી નિયુકિત કહેવાય છે, તેને સુગની પરિપાટીથી કહેવાને ઈચછે છે.
• વિવેચન-૮૮ :
નિશ્ચય વડે અથવા પ્રથમ સર્વથા અધિકપણે યુક્ત કર્યા તે નિર્યુક્ત. પદાર્થ તે જીવ આદિ, તે શ્રતના વિષયમાં છે, તેની સત્રમાં જ યોજના થયેલી છે, તેના વડે આ નિયુક્તિ છે. અર્થાત્ નિયુક્ત જે પદાર્થો તેની યુક્તિ તે નિયુક્તિ. અથાત્ સૂત્રમાં આવેલ વિષયની નિયુક્તિ બતાવવી તે જ નિયુક્તિ કહેવાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૮૮ [શંકા સૂરમાં સમ્યક રીતે અ યોજેલા છે, તો ફરી પાછી અહીં શાની યોજના કરો છો ?
[ઉત્તર જો કે સત્રોમાં અર્થો યોજ્યા છે, તો પણ તે બધાને સમજી શકાતા નથી. તેને સમજાવવા માટે આવે છે. શ્રોતાને બધું ન સમજાય તો તેના અનુગ્રહને માટે સૂગ પરિપાટીથી કહેવાને ઈચ્છે છે અથવા શિષ્ય જ ન સમજાતા વિષયને ફરી ફરી પૂછે છે કે હે ગુરુ ! અમને સૂગપરિપાટી કહો. અહીં વ્યાખ્યાનનો અર્થ નિર્યુક્તિ છે, માટે ફરી યોજના કરવી અદોષ છે.
હવે મહાપુરુષોનું શીલ આદિ સંપદાનું યુક્તપણું કહે છે – • નિયુક્તિ -૮૯,૦ :
તપ, નિયમ, ફાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ, અમિતજ્ઞાની એવા અરિહંત ભવિકજનોના બોદાને માટે જ્ઞાનની વૃષ્ટિ કરે છે. બુદ્ધિમય પટ વડે ગણધો તેને ગ્રહણ કરીને પ્રવચનાર્થે તીર્થકર ભાષિત વચનોને સૂકપણે ગુંથે છે.
• વિવેચન-૮૯૦ :
આ એક રૂપક બતાવ્યું. તેમાં વૃક્ષો બે ભેદે છે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યવૃક્ષ તે કાતરૂ. જેમકે કોઈ પુરુષ તેના ઉપર ચડીને તેના ગંધાદિ ગુણોવાળા ફૂલોનો સંચય કરીને તેના નીચે ઉભેલા પુરુષોને અનુકંપા વડે ઉપરથી આપે છે, લેનારા પણ ધૂળ કે કાદવમાં પડી બગડી ન જાય તે માટે વિમલ વિસ્તીર્ણ પટમાં ખીલે છે, ઈચ્છાનુસાર ઉપભોગમાં લઈ આનંદ પામે છે, તેમ અહીં ભાવવૃક્ષામાં સમજવું.
તપ, નિયમ, જ્ઞાન તે જ વૃક્ષ છે તેમાં સનસનાદિ બાહ્ય અને અત્યંતર ભેદ તે તપ. નિયમ એટલે ઈન્દ્રિય અને મનનું નિયમન જેમકે શ્રોમાદિને સંયમ અને ક્રોધાદિનો નિગ્રહ. જ્ઞાન-કેવળજ્ઞાન. આવા વૃક્ષે ચડીને, જ્ઞાન સંપૂર્ણ-સંપૂર્ણ બે ભેદે છે, તેમાં સંપૂર્ણને જણાવે છે - જેને સંપૂર્ણ કેવળ છે, તે કેવલી. તે પણ ચાર ભેદે છે - શ્રત, સમ્યકત્વ, ચાસ્ત્રિ અને ક્ષાયિકજ્ઞાન. અથવા શ્રુત, અવધ, મન:પર્યવ અને કેવળ. તે કૃતાદિનો વ્યવચ્છેદ કરવા સર્વજ્ઞનો ખુલાસો બતાવવા અમિતજ્ઞાની કહ્યું. તેમાંથી જ્ઞાનવૃષ્ટિ - x - અર્થાત્ શબ્દ વૃષ્ટિ કરે છે.
શા માટે ? ભવ્યપુરુષોને બોધ થવા માટે. [શંકા કૃતકૃત્યને તવનું કથન કરવું પ્રયોજનના અભાવે નિરર્થક છે, પ્રયોજન બાકી રહેલું માનીએ તો કૃતકૃત્યત્વ ઘટે નહીં વળી સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી ભવોને જ બોધ કરે એવું સિદ્ધ ન થાય, અભવ્યને બોધ ન કરવાથી અસર્વજ્ઞ અને અવીતરાગવનો પ્રસંગ આવે. [સમાધાન] અમે સર્વથા કૃતકૃત્યતા સ્વીકારતા નથી, કેમકે સાકાર પ્રભુને તીર્થકર નામ કર્મના વિપાકનો અનુભવ બાકી છે, તે ધમદિશનાદિ વડે જ ભોગવાય છે. બીજું ભગવંત ધમદિશના પ્રવતવિ, તે સ્વભાવ ભિન્નતાથી એકને બોધ પમાડે, બીજાને ન પમાડે. જેમ પુરુષ અને ઘુવડમાં સૂર્ય સરખો જ પ્રકાશે છે, તો પણ પુરપ સૂર્ય પ્રકાશથી ખીલે છે, ઘુવડ આંખો મીંચી દે છે.
સિદ્ધસેન દિવાકજી કહે છે - હે ભગવન્! આપના નિર્મળ અને એકાંત હિતકર વાક્યથી પણ કેટલાંકને બોધ થતો નથી. એ આશ્ચર્ય છે, કેમકે સૂર્યના પ્રભાતના કિરણો કોને જોવા યોગ્ય થતાં નથી ? પણ જ્યારે હું ઘુવડની સ્થિતિમાં હોઉં, ત્યારે આશ્ચર્ય થતું નથી. કેમકે સ્વભાવથી જ ક્લિષ્ટ ચિત્તવાળાને સૂર્યના તેજસ્વી નિર્મળ કિરણો પણ આંખો મીંચાવે છે. અથવા સારો વૈધ સાધ્ય વ્યાધિની દવા આપે તો તેને અસાધ્યનું જ્ઞાન નથી એમ ન કહેવાય, રીતે ભવ્ય-અભવ્યનો કર્મરોગ જોઈને ભવ્યનો કર્મમળ દૂર કરે અને અભવ્યનો ન કરે, તેથી ભગવંતનું આ ગી-દ્વેષીપણું ન કહેવાય.
- ઉપરોક્ત જ્ઞાનવૃષ્ટિને બુદ્ધિમય એટલે બુદ્ધિ આત્મા વડે જ અથવા બુદ્ધિ જ જેનો આત્મા છે તેવો કોઈ બુદ્ધિરૂપ પટ્ટ વર્ડ ગણધરો સંપૂર્ણ જ્ઞાનકુસુમની વૃષ્ટિને ગ્રહણ કરે છે, કેમકે ગણધરોના પૂર્વના પુન્યથી બીજાદિ બુદ્ધિ હોય છે. પછી તે તીર્થંકર પાસે સાંભળેલા વચનરૂપ ફૂલોને વિચિત્ર કુસુમવાળા માફક ગુંચે છે.
શા માટે ? પ્રગત, પ્રશસ્ત કે પ્રથમ પ્રધાન એવું વચન તે પ્રવચન છે. તે જ દ્વાદશાંગી છે, ગણિપિટક છે, એટલે ભગવંત પાસે અર્થ સાંભળીને બાર અંગની સ્થના કરે છે અથવા બીજું પ્રયોજન કહે છે –
• નિયુક્તિ-૧-વિવેચન :
પદ, વાક્ય, પ્રકરણ, અધ્યાય, પ્રાકૃત આદિ નિયતકમે સ્થાપેલાં જિન વચનો થોડી મહેનતો લઈ શકાય છે, તથા તેનું ગણવું. ધારણા કરવી, તે પણ ચના કરી હોય તો સખે થઈ શકે, એટલે આટલું ભણ્યા, આટલું બાકી છે તે ગણના કહેવાય. તેને ન વીતવું તે ધારણા તથા શીખવવું, પૂછવું સંહેવું પડે છે -x • યાન - શિષ્યોને શીખવવું તે, પ્રઝન • સંશય કે આપત્તિમાં અસંશયાયેં પૂછાય કે આ કહેલું વાક્ય પોતાની, વિવક્ષાનું સૂચક છે? ઉકત હેતુથી હંમેશાં કાયમ રહે તે નયના અભિપાયથી જીવિત કર્યું. અણ િથ વિયાતાં ગણધરોએ સૂત્ર થ્યા છે અને તે વિષયને શીખવીને અત્યાર સુધી કાયમ રાખ્યો અથવા જીવિતને બદલે જીત લઈએ તો, આ ગણઘરોનું અવશ્ય કર્મલ છે. તેમનો નામ કર્મોદય છે, તેના ઉદયે સૂગ ચના કવરી.
[પ્રશ્ન તીર્થકરોએ કહેલાં તે જ સૂત્રો છે, ગણધરે સૂત્રો કર્યા તેમાં શું વિશેષ છે ? (ઉત્તર) તે ભગવન તીર્થકર વિશિષ્ટ મતિવાલા ગણધરોની અપેક્ષાથી ઘણાં અર્થવાળું ગંભીર થોડું વિષય માત્ર કહે છે, પણ બીજા બધાં સમજે એટલું વિસ્તારવાળું કહેતાં નથી –
• નિર્યુક્તિ-૨ :
રહેતો અને કહે છે, તે સાંભળી નિપુણ ગણધરો શાસનના હિત માટે સૂઝને ચે છે, તેથી પરંપરાએ સૂત્ર પ્રવર્તે છે.
• વિવેચન-૨ :પ્રિન) અર્થ કહેવા યોગ્ય નથી, કેમકે તે ‘અશબ્દ' રૂપે છે, તો તેવા શબ્દને
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૯૨
૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ વાત,
કેવી રીતે કહો ? (ઉત્તર) શબ્દ જ અર્થના પ્રત્યાયન [ઓળખાવનાર) નું કાર્ય હોવાથી ઉપચારથી શબ્દનો અર્થ કહ્યો. જેમકે આચાર વચન બોલવાથી આચાર [વર્તન સમજાય છે. નિપુન - સૂમ પણ ઘણાં અર્થવાળું અથવા નિયગુણવાળું તે નિગુણ, કેમકે તેમાં સંપૂર્ણ ગુણો સ્થાપેલાં છે અથવા પાઠાંતરથી નિપુણ કે તિગુણ ગણધરો રચના કરે છે.
પ્રિન) અર્થ ઓળખાવનાર શબ્દને જિનેશ્વર બોલે છે, પણ સાક્ષાત્ અર્થ બતાવતા નથી, ગણધરો પણ શબ્દરૂપ જ શ્રત ગુંથે છે, તો તેમાં ભેદ શો છે ? [ઉત્તર] પૂર્વે ગાથામાં બતાવેલ જ છે. હવે તે સૂત્ર ક્યાંથી ક્યાં સુધી કેટલાં પરિમાણનું છે? તે કહે છે -
• નિર્યુક્તિ-૯૩ -
સામાયિકથી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન છે, તેનો સાર ચાસ્ત્રિ છે, ચાસ્ત્રિનો સાર તે નિવણ છે.
• વિવેચન-૯૩ :
જેની આદિમાં સામાયિક છે, તે શ્રુતજ્ઞાન છે, તે બિંદુસાર પર્યન્ત છે. માવ શબ્દથી સૂચવેલ છે કે પહેલું, બીજું એવા બાર અંગ તે દૃષ્ટિવાદ સુધી છે, તે શ્રુતજ્ઞાનનું પ્રધાનફળ ચાસ્ત્રિ છે. આ વરVT શબ્દ વર્તનરૂપે છે અથવા જેના વડે મોક્ષપદ પ્રાપ્ત થાય તે ચાસ્ત્રિ છે. ચાસ્ત્રિનો સાર મોક્ષ [નિર્વાણ) છે. સાર - પ્રધાન ફળ પર્યાય. આપ શબ્દથી સમ્યકત્વનો સાર પણ ચારિત્ર છે અથવા શ્રુતજ્ઞાનનો સાર પણ ચાસ્ત્રિ છે. જો તેમ ન લઈએ તો નિર્વાણમાં જ્ઞાનનું હેતુપણું ન થાય અને તે અનિષ્ટ છે.
તવાર્થ સૂત્રકાર પણ કહે છે – સમ્યક્ દર્શન, જ્ઞાન, ચામિ એ ત્રણેનો સમન્વય મોક્ષમાર્ગ છે. શ્રુત એ નિર્વાણના હેતુપણે સામાન્ય હોવા છતાં ચાત્રિથી મોક્ષ અને શ્રુથી ચાસ્ત્રિ એટલે શ્રુતથી પરંપરાએ મોક્ષ થાય. છતાં જ્ઞાન અને ચરણનું મોક્ષમાં પ્રધાનપણું છે તે બતાવવા આવો ઉપન્યાસ કરેલ છે કે શ્રુતકી ચાસ્ત્રિ અને ચારિત્રથી મોક્ષ થાય છે. અહીં ‘વર ’ સંયમ અને તારૂપે છે, નિવણિ તે બધાં કમરૂપ રોગનો મળ દૂર થવાથી જીવતું પોતાના રૂપમાં નિરંતર મુક્તિપદમાં રહેવું છે અહીં પણ નિયમથી શૈલેશી અવસ્થા સ્પશને તુરંત મોક્ષ પામે. ચાર ઘનઘાતિ કમ ક્ષય થયા પછી કેવળજ્ઞાનાદિ ઉત્તમ ગુણો આત્મામાં પ્રગટ થયાં છતાં શૈલેશી અવસ્થા વિના મોક્ષ ન મળે. તેથી અહીં કહ્યું કે - ચારિત્રનો સાર નિવણ છે. અન્યથા તે જ શૈલેશી અવસ્થામાં ક્ષાયિક જ્ઞાન, દર્શન ન હોય. તેથી દર્શનાદિ ત્રણેના સમુદિતપણાથી નિવણ હેતુત્વ છે, ત્રણેમાંથી એકે ઓછું હોય તો નહીં - નિયુક્તિકાર કહે છે –
• નિર્યુક્તિ -૯૪ -
જે જીવ તપ, સંયમમય યોગોને વહન કરવામાં સમર્થ નથી, તે શુતાનવાળો હોવા છતાં પણ મોક્ષ પામી શકતો નથી.
• વિવેચન-૯૪ -
શ્રુતજ્ઞાનમાં, અપ શબદથી મતિ આદિમાં પણ વર્તતો મોક્ષને પામતો નથી. આના દ્વારા પ્રતિજ્ઞાર્થ સૂચવેલ છે કે જે તપ સંયમરૂપ યોગોને સહન કરવા શકિતમાન ન થાય. આ રીતે હેત્વર્થ કહ્યો. દષ્ટાંત આગળ કહેવાશે. પ્રયોગ આ રીતે - જ્ઞાન એકલું ઈચ્છિત અર્થનું પ્રાપક નથી, સલ્કિયાના અભાવથી. જેમકે • x • માર્ગનો જ્ઞાતા નિયમિક હોય, વહાણ હોય, છતાં ઈચ્છિત દિશામાં પ્રેરક પવનના અભાવે વહાણ ન ચાલે.
• નિર્યુક્તિ-૫,૯૬-વિવેચન :
જેમ સારો નાવિક વહાણના સુકર્ણની ધારા ઉપર બેઠો હોય, તો પણ અંદર બેઠેલા વેપારીની ઈચ્છિત ભૂમિએ જવા તે દિશાના પવન વિના સમુદ્ર તરવા શક્તિમાન નથી. આમ જે રીતે નિપુણ ખલાસી પવન વિના વહાણ ન ચલાવી શકે, તેમ શ્રુતજ્ઞાની સાધુ પોત-નાવ વડે મતિજ્ઞાનરૂપ સુકાને બેઠેલો હોય તો પણ તપ, સંયમના અનુષ્ઠાન વિના સંસાર સમુદ્ર તરવા શક્તિમાન ન થાય. નિપુણ શબ્દથી-શ્રુતજ્ઞાનને વધારે મેળવેલો અર્થ કર્યો. અર્થાત સાધુએ જ્ઞાન ભણીને પણ તપ અને સંયમના અનુષ્ઠાનમાં અપમાદપણે વર્તવું. આલોક સંબંધી દષ્ટાંત કહે છે –
• નિયુક્તિ-૯૭ :
સંસારરૂપ’ સમુદ્રથી ઉપર આવેલા છે પાણી ! તું ફરી સંસારમાં ડૂબીશ નહીં. ચાત્રિગુણરહિત પાણી ઘણું જાણવા છતાં સંસારમાં ડૂબે છે.
• વિવેચન-૯૭ :
દષ્ટાંત વડે પદાર્થનું સ્વરૂપ બરોબર સમજાય છે, માટે કહે છે - કોઈ કાચબો ઘણાં પાંદડાથી છિદ્ધરહિત પડલથી ઢંકાયેલા પાણીવાળા અંધકારના મોટા કુંડમાં રહ્યો છે. * * * પીડાથી આમતેમ ભટકતો હતો. કોઈ વખતે પડલમાં પડેલ છિદ્રથી બહાર આવ્યો. ત્યારે શરદપૂર્ણિમાનો ચંદ્ર હતો. તેના કિરણોના શીતળ સ્પર્શનું સુખ ભોગવી, પોતાના બંધુઓને પણ બહાર લાવવા ફરી પાણીમાં ગયો. ફરી પે'લુ છિદ્ર ન મળતાં બહુ દુઃખી થયો.
આ પ્રમાણે જીવરૂપ કાચબો અનાદિ કર્મ સંતાન પડલથી ઢંકાયેલો, મિથ્યાદર્શનાદિ અંધકારથી વ્યાપ્ત સંસાર સાગરમાં વિવિધ વેદના અને અનિષ્ટ સંયોગાદિ દુ:ખોથી પીડા પામતો કોઈ વખત મનુષ્ય જન્મ સંબંધી છિદ્ર મેળવીને જિનચંદ્ર પ્રવચનરૂપ કિરણના પ્રકાશથી સંતોષ પામી, મનુષ્ય જન્મને દુwાય જાણીને
નેહમાં આતુરચિત થઈને સંસારમાં પાછો પડે, તો હે શિષ્ય ! તું કાચબા માફક ડૂબતો નહીં.
પ્રશ્ન - કાચબો અજ્ઞાની હોવાથી ડૂબે, પણ સાધુ તો જ્ઞાની છે, હિત-અહિત પ્રાપ્તિ-પરિહારનો જ્ઞાતા છે, તે કેમ ડૂબે ? ચરણ ગુણો વડે અનેક રીતે હીન હોય, તે ઘણું જાણે તો પણ બે અથવા નિશ્ચયનયથી ભણેલો પણ ડૂબતો હોય તો તે અજ્ઞાની જ છે. કેમકે જ્ઞાનનું ફળ મેળવી ન શક્યો.
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૯૮,૯૯
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૯૮,૯-વિવેચન :
ઘણુંએ શ્રુત ભણ્યો હોય, પણ આંધળાને જેમ લાખો દીવા નકામા છે, તેમાં તેને ક્રિયા કર્યા વિના જ્ઞાન નકામું છે. તથા થોડું ભણ્યો હોય તો પણ ચરણયુક્તને કામનું છે, કેમકે દેખતાને એક દીવો પણ ઉપયોગી થાય છે. પ્રશ્ન જો આમ હોય તો ચરણહીન પુરુષને જ્ઞાન સંપદા સુગતિના ફલની અપેક્ષાથી નિરર્થક છે ? અમે તેમ ઈચ્છીએ છીએ કે –
• નિયુક્તિ-૧૦૦-વિવેચન :
જેમ ગધેડો ચંદનનો ભાર ઉપાડે તો ચંદનની શીતળતા ન પામે, તેમ ચા»િાહીન જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સુગતિનો ભાગી ન થાય. હવે શિષ્યને આ વયના સાંભળી એકાંતે જ્ઞાનમાં અનાદર ન થાઓ અને જ્ઞાનરહિત શુન્ય ક્રિયામાં પપાત ન થાઓ, તેથી બંને પણ એકલાં હોય તો ઈટ ફલ સાધક ન થાય તે કહે છે -
• નિયુક્તિ -૧૦૧ -
mતો એવો પાંગળો, દોડતો એવો આંધળો બંને મળી માં, તેમ કિયારહિત જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા બંને નકામા છે.
• વિવેચન-૧૦૧ -
એક મહાનગરમાં આગ લાગી, તેમાં બે અનાથ હતા. એક આંધળો, બીજો પાંગળો, નગરમાં માણસોને આગમાં બળી મરવાના ભયે, ભાગતા જોયા. પાંગળો પણ વિના દોડી ન શક્યો, જાણવા-દેખવા છતાં માર્ગમાં અગ્નિ આવતા બળી મર્યો. આંધળો દોડવા ગયો, દોડવાના નિર્ભય માર્ગને ન જાણવાથી શીઘ અગ્નિ માર્ગમાં પડીને મરણ પામ્યો. આ દૃષ્ટાંતનો ઉપનય એ છે કે – જ્ઞાની ક્રિયા હિત હોય તે કર્મ અગ્નિથી બચાવવાને અસમર્થ છે. બીજો જ્ઞાન વિના અસમર્થ છે. તેથી - સન્ક્રિયા યોગના શૂન્યપણાથી નગર દાહમાં પંગુ લોચનરૂપ વિજ્ઞાનવાળો હોય તો પણ વિશિષ્ટ ફળ સાધક ન બની શકે, તે જ પ્રમાણે સંજ્ઞાનસંરંકરહિતપણાથી નગર દાહે આંધળાની દોડવાની ક્રિયા માકક માત્ર ક્રિયાનું ફળ ન મળે.
[પ્રશ્ન] આ રીતે જ્ઞાન અને ક્રિયા સાથે મળીને પણ નિવણસાધક સામર્થ્યવાળા ન બની શકે, કેમકે બંનેમાં મોક્ષનો અભાવ છે. રેતીના તેલની માફક આ અનિટ છે. [સમાધાન સમુદાય સામર્થ્ય પ્રત્યક્ષ સિદ્ધ છે. કેમકે જ્ઞાન-ક્રિયા ભેગા મળવાથી સાદડી આદિ કાર્યસિદ્ધિ દેખાય જ છે. તેથી રેતીના તેલની માફક પ્રત્યક્ષ વાત ઉડાવી શકાય નહીં. - x • માટે તમારો પ્રશ્ન નકામો છે. જૈન મતમાં એકાંતથી સર્વથા જ્ઞાન કે ચારિત્રમાં સાધનપણું નથી, એવું ઈચ્છતા નથી. દરેકમાં કોઈ અંશે તો ઉપકારીપણું છે, તે અમે સ્વીકારીએ છીએ. તેથી જ કહે છે કે –
• નિયુક્તિ-૧૦૨
જેમ આંધળો અને પાંગળો મળીને સંયુક્ત પોતાના નગરમાં પ્રવેશ્યા, તેમ જ્ઞાન અને ક્રિયાના સંયોગથી મોક્ષરૂષ ફળ મળે છે. પરંતુ એક ચક્રથી રથ
ચાલતો નથી.
• વિવેચન-૧૦૨ :
તે બંને ભેગાં મળે તો ઈષ્ટફળ સાધક થાય, પણ એકલું હોય તો બીજાની અપેક્ષાવાળું હોવાથી અસાધક છે. તેથી બંને એકલાં અસાધક છે એટલે સંયોગ સિદ્ધિથી ફળ મેળવે છે. જેમ એક ચક્રથી રથ ન દોડે. • x • તેનું દષ્ટાંત કહે છે - એક અરણ્યમાં રાજભયથી નગરથી આવીને લોકો રહ્યા. ચોરોના ભયથી પોતાનાં વાહન રાયચીલું છોડી જીવ લઈને ભાગ્યા. ત્યાં આંધળો અને પાંગળો બે અનાથ હતા, તે રહી ગયા.
ચોરો પાછા ગયા, ત્યાં દાવાનળથી આગ લાગી. બંને કર્યા. અંધ કચ્છો છૂટો મૂકી દોડવા લાગ્યો. પંગુએ કહ્યું - અંધ ! તું ત્યાં ન જા, અગ્નિ છે. અંધે પૂછ્યું – તો ક્યાં જઉં ? તેણે કહ્યું – હું પણ અતિ દૂરનો માર્ગ બતાવવા અસમર્થ છું. મને ખંભે બેસાડ, જેથી હું તને અગ્નિ આદિ અપાયોથી બચાવી સુખેથી નગરે પહોંચાડું. અંધે તે વાત સ્વીકારી, બંને ક્ષેમ કુશળ નગરે પહોંચ્યા. એ રીતે જ્ઞાનક્રિયા બંને મળવાથી મોક્ષ થાય.
પ્રયોગ આ પ્રમાણે - વિશિષ્ટ કારણ સંયોગ અભિલક્ષિત કાર્યના સાધક છે. સમ્યકૃક્રિયા ઉપલબ્ધિ હોય તો, અંધ પંકુના મળવાથી જેમ નગરે પહોંચ્યો. પણ સમ્મક્રિયા ઉપલબ્ધિ ન હોય તો અભિલષિત ફળ સાધક ન થાય. જેમ ઈષ્ટ ગમન ક્રિયાથી વિકલ એવો એક ચક્રનો રથ ઈચ્છિત સ્થાને ન પહોંચે.
(પ્ર) જ્ઞાન-ક્રિયાના સહકારીપણે કયા પ્રકારે કેવો ઉપકાર થાય ? પાલખી ઉપાડનાર માફક એક સમાન કે ભિન્ન સ્વભાવપણે ગમન ક્રિયામાં આંખ અને પગના સમૂહની માફક છે ? ભિન્ન સ્વભાવપણે –
• નિયુક્તિ -૧03 -
પ્રકાશક જ્ઞાન, શોધક તપ, ગુપ્તિકર સંયમ એ ત્રણેનો સમાયોગ થતાં જિનશાસનમાં મોક્ષ કહેલો છે.
• વિવેચન-૧૦૩ -
કચરાથી ભરેલ મોટું ઘર સાફ કરવા પ્રદીપ લીધેલા પુરુષના વ્યાપાર જેવું છે. અહીં જીવરૂપ ઘરમાં કમરૂપ કચરો ભરેલો છે. તે શોધવા આલંબનરૂપ જ્ઞાનાદિનો સ્વભાવ ભેદ વડે વ્યાપાર જાણવો. તેમાં –
જે જણાય તે જ્ઞાન. તે પ્રકાશે છે માટે પ્રકાશક. તે જ્ઞાન પ્રકાશ કરવા રૂપે ઉપકારક છે. જેમ અંધકારમાં દીવો પ્રકાશથી ઉપકાર કરે, તેમ જ્ઞાનનો સ્વભાવ પ્રકાશકર છે. ક્રિયા તો તપ-સંયમપણાથી આ રીતે ઉપકાર કરે છે - જે શોધે તે શોધક. અનેક ભવમાં મેળવેલ આઠ કર્મોને તપાવે તે તપ છે, તે જ શોધક હોવાથી ઉપકારક છે, કેમકે તે તેનો સ્વભાવ છે. કચરો કાઢવા રાખેલા મજૂર માફક તપ કચરો કાઢે છે. સંયમન તે સંયમ. તે જ આશ્રયદ્વાને શેકવારૂપ છે 4 શબ્દ જ્ઞાનાદિ મોક્ષફળની સિદ્ધિમાં ભિન્ન ઉપકાર કરનારા છે, તેમ બતાવે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૦૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ગોપવવું તે ગુપ્તિ. તે આવતાં કર્મ કચરાને રોકે છે. ગુપ્તિ કરે તે ગુપ્તિકર, સંયમ અપૂર્વ કર્મ કચરો રોકવામાં ઉપકારી છે. • x - આ રીતે તપ, સંયમ, ગુપ્તિ ત્રણે કચરો કાઢવામાં ઉપકારી છે. પરંતુ જ્ઞાન અને સાત્રિ બંને ક્ષાયિક હોય તે મોક્ષ આપે. ક્ષયોપશમથી કર્મમલ ન કપાય. ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રના સમાયોગે સંપૂર્ણ મેલ કપાય, તેમ જિનશાસનમાં કહ્યું છે.
પ્રશ્ન - સમ્યગુ દર્શનાદિ ત્રણથી મોક્ષ થાય તે આગમનો વિરોધ થશે. કેમકે સમ્યગ્દર્શન વિના ઉક્ત જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ થશે એવું તમે કહો છો (ઉત્તર) સમ્યગુદર્શન તે જ્ઞાનનો એક ભાગ હોવાથી રચિરૂપે છે. તેથી જ્ઞાનમાં અંતભવિ છે, માટે અદોષ છે. પૂર્વ નિર્યુક્તિકારે કહેલ કે શ્રુતજ્ઞાનમાં વતતો જીવ મોહો ન જાય, તેમાં આ હેતુ છે કે, તે ક્ષાયોપથમિક ભાવમાં છે, x• અત્ ક્ષાયિક જ્ઞાન-ચારિત્ર થાય ત્યારે મોક્ષે મળે.
હવે સૂત્રનું ક્ષાયોપથમિકપણું બતાવે છે – • નિયુક્ત-૧૦૪ -
બાર ગરૂપ પણ સુતજ્ઞાન સાયોપયમિક ભાવે હોય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માત્ર કષાયોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે જ થાય.
• વિવેચન-૧૦૪ :
થવું તે ભાવ, તે ઔદયિકાદિ અનેક ભેદે છે. તેથી કહ્યું કે બાર અંગવાળુ શ્રુતજ્ઞાન તથા આપ શબ્દથી અંગ બહારનું જ્ઞાન તથા મતિ, અવધિ, મન:પર્યવ એ ત્રણ, સામાયિકાદિ ચાર ચાસ્ત્રિ ક્ષાયોપસમિક ભાવે છે, પણ કેવળનો ભાવ તે કૈવલ્ય, તે ધાતિકર્મના વિયોગથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ક્ષાયિકભાવે છે. આ ગ્રહણ કરવાથી “અજ્ઞાની પ્રકૃતિ મુક્તપુરુષ" મતનું ખંડન થાય છે. * * * * *
સ્વ મતથી તો ક્રોધાદિ કષાયનો ક્ષય થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય, અન્ય પ્રકારે નહીં.
અહીં જો કે છાસ્થ વીતરાગ અવસ્થામાં બારમે ગુણ ઠાણે ક્ષાપક શ્રેણિમાં કપાયો ક્ષય થતાં મોહનીય સર્વથા ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ન હોય પણ જ્ઞાનાવરણ (આદિ ?] ક્ષય થયા પછી કેવળજ્ઞાન થાય. છતાં કષાય ક્ષય બતાવવાનું કારણ મોહનીયના ભેદમાં કષાયોનું પ્રાધાન્ય બતાવવાનું છે. કષાય ક્ષયે નિવણ (કેવળજ્ઞાન ?] થાય. કેવળજ્ઞાન થાય ત્યારે સમ્યગુદર્શન, જ્ઞાન, ચા»િ ગણે ક્ષાયિકપણે હોય તેમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન તો પછી જે કહ્યું કે- શ્રુતજ્ઞાનમાં જીવ વર્તવા છતાં જે તપ, સંયમરૂપ યોગથી શૂન્ય છે, તે મોક્ષન પામે તે વિશેષણ નકામું થશે ને ? કેમકે - ૪ - કેવળજ્ઞાનના અભાવે મોક્ષ તો નહીં જ થાય. [ઉત્તર) તમારી વાત સત્ય છે, પણ ક્ષાયોપથમિક સમ્યકત્વ-શ્રુત-ચાસ્ત્રિ એ ત્રણે એકઠાં થાય પછી ક્ષાયિક સમ્યકવાદિ થતાં પરંપરાએ મોક્ષ થાય છે માટે અમારું કથન અદોષ છે - ક્ષાયિક જ્ઞાન કે શ્રતાદિનો લાભાલાભ કઈ રીતે થાય ? તે કહે છે –
• નિર્યુક્તિ-૧૦૫,૧૦૬ :
આઠ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ ચારમાંથી એકે સામાયિકને ન પામી શકે. જો સાત કોંની એક કોડાકોડી સાગરોપમની અંદરની સ્થિતિ હોય તો ચારમાંથી એક સામાયિક પામે છે.
• વિવેચન-૧૦૫,૧૦૬ - - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વતતો જીવ પૂર્વોક્ત સામાયિકાદિ અર્થાત સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વ વિરતિ તેમાંનું કોઈપણ એક સામાયિક પણ મળે નહીં. આપ શબ્દથી મતિ, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાનાદિ પણ ન મળે, પૂર્વે પામેલ પણ ન હોય. કેમકે જે એક વખત સમ્યકત્વ પામીને વમેલ હોય તે પણ ગ્રંથીને ઉલંઘીને ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મ પ્રકૃતિ ફરી ન બાંધે. એકલા આયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન પૂર્વ પ્રતિપન્ન હોય તે અનુતર વિમાને ઉપપાત કાળે દેવ છે, પણ તે ત્યાં ઉત્પન્ન થતાં પૂર્વે સમ્યકત્યાદિ પામેલો ગણાય, પણ નવું સમ્યકત્વ ન પામે. તુ શબ્દથી સમજવું કે જઘન્યસ્થિતિમાં વર્તનારો જીવ પ્રતિપન્ન પણ ન હોય અને એકલા આયુ કર્મની જઘન્ય સ્થિતિમાં વર્તમાન જીવ પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનક પણ ન હોય, કેમકે ક્ષુલ્લક ભવમાં જઘન્યાય અનંતકાય વનસ્પતિમાં જ હોય છે. તેમાં પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાનકનો અભાવ હોય છે.
તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ, જઘન્ય ભેદથી ભિન્ન સ્થિતિ આ પ્રમાણે - પહેલાંના ત્રણ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી, મોહનીયની 30, નામ અને ગોગની ૨૦ કોડાકોડી અને આયુ કર્મની 33-સાગરોપમ છે.
જઘન્ય સ્થિતિ - વેદનીયની ૧૨-મુહૂર્ત, નામ અને ગોગની ૮-મુહૂર્ત, બાકીના છ કર્મોની અંતર્મુહૂર્ત છે. તેમ તવાર્થમાં કહેલ છે.
[પ્રન] આ બધી સાથે જ ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવે કે એકની ઉત્કૃષ્ટ સ્થિતિ થતાં બીજી નિયમથી હોય? [ઉત્તર] મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં બાકીની છની ઉત્કૃષ્ટ હોય જ. આયુની ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિ હોય પણ જઘન્ય ન હોય. મોહનીય સિવાયની કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં મોહનીય અને શેષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ કે મધ્યમ હોય પણ જઘન્ય ન હોય. આયુ છોડીને સાત કર્મની જે પર્યન્તવર્તિની સ્થિતિને આશ્રીને એક સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં વર્તનારો થાય ત્યારે તે ઉપરોક્ત ચાર શ્રત સામાયિકાદિને મેળવે છે, પણ વધુ સ્થિતિ ભોગવવી બાકી હોય તો તે ચારમાંનું એકપણ ન મળે. • x •
હવે આખી ગાવાનો અર્થ વિશેષથી કહે છે
જ્યારે સાત કર્મની પર્યન્તવર્તિની સાગરોપમ કોડાકોડી સ્થિતિમાં એક પલ્યોપમનો અસંગેય ભાગ હીન થાય ત્યારે ઘન ગણદ્વૈપનો પરિણામ અત્યંત દર્ભેદ્ય છે. તેથી લાકડાંની ગાંઠ ચીરવા માફક કર્મગ્રંથિ ભેદવી મુશ્કેલ છે. ભાષ્યકાર કહે છે - આ મિથ્યાત્વની કર્મ ગાંઠ કર્કશ ધન રૂઢ ગુઢ ગાંઠ માફક ભેદવી મુશ્કેલ
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૦૫,૧૦૬
છે. કેમકે જીવને કર્મજનિત ચીકણ રાગદ્વેષનો પરિણામ છે. આ કર્મગ્રંથિ ભેદાવાથી જ સમ્યકત્વ લાભ થાય છે.
તે ગ્રંથિ ભેદ મનો વિઘાતના પશ્રિમાદિથી દુઃસાધ્ય છે, તે આ પ્રમાણે – તે જીવ કર્મ રિપુના મધ્યમાં ગયેલો, તે ગ્રંથીને પામીને ઘણો થાકી જાય છે, કેમકે ત્યાં ઘણાં અંતકર કર્મશત્રુ એકઠા થઈને ખેદ આપે છે. - x - બીજો વાદી કહે છે – તે કર્મગ્રંથિ ભેદવાથી શું પ્રયોજન છે ? અથવા સમ્યકત્વાદિના લાભથી શું પ્રયોજન ? ઘણી લાંબી કર્મસ્થિતિ સમ્યકત્વાદિ રહિત હતો ત્યારે પણ ક્ષય કર્યો તેમજ ગુણરહિતપણે બાકીના કોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન ખપાવીને મોક્ષનો ભાગી થાય તો શું વાંધો?
તેવી અવસ્થામાં રહેલો, જો બીજા ગુણો સંપાદન ન કરે તો બાકી રહેલી
૧
સ્થિતિનો ક્ષય કરવામાં તથા મોક્ષમાં જવાને સમર્થ નથી કેમકે ચિત્તવિઘાત આદિ ઘણાં વિઘ્નો છે, પૂર્વે અપ્રાપ્ત એવા વિશિષ્ટ ફળની નજીક આવી પહોંચેલ છે, પૂર્વે ભોગવેલ સુખાદિથી મોક્ષફળ મેળવવું અશક્ય થાય - ૪ - ૪ - ૪ - કર્મની સ્થિતિ ખપાવતા પહેલાં ઘણું સહેલું છે. પણ મોક્ષ સાધતી વખતે ઘણી કઠણ છે, તે વખતે ચારિત્ર પાલન અને સમ્યગ્દર્શન પાલન બધું કઠિન અને વિઘ્નવાળું થાય છે. - x - X - સમ્યક્ત્વ પ્રાપ્તિ વિના અલ્પ કર્મ પણ દૂર કર્યા વિના મોક્ષ ન સાધી શકે. હવે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્તિ વિધિ કહે છે –
જીવો બે ભેદે છે – ભવ્ય, અભવ્ય. ભવ્યને ત્રણ કરણ થાય છે ળ - એક જાતનો વિશેષ પરિણામ. તે આ - ચયા પ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ. યથા પ્રવૃત્ત - જે રીતે પ્રવર્તે તે. તે અનાદિ છે. અપ્રાપ્ત પૂર્વ તે અપૂર્વ. પાછું ન ફરે તે અનિવર્તિ. સમ્યગ્દર્શન લાભથી ન નિવર્તે તે. તેમાં અભવ્યોને યથાપ્રવૃત્ત કરણ જ હોય. જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેલું કરણ છે, તેને ઉલ્લંઘવાથી બીજું થાય. સમ્યગ્ દર્શન લાભાભિમુખને ત્રીજું કરણ હોય.
હવે ત્રણ કરણોને આશ્રીને સમ્યકત્વ સામાયિક આદિ લાભની દૃષ્ટાંતોને કહે
છે -
• નિયુક્તિ-૧૦૭ :
પાલો, ગિરિનદીનો પત્થર, કીડી, પુરુષ, માર્ગ, તાવ, કોદ્રવ, જળ, વસ્ત્રો
વગેરે સામાયિકની પ્રાપ્તિના ષ્ટાંતો છે.
• વિવેચન-૧૦૭ :
તેમાં પલકનું દૃષ્ટાંત કહે છે – લાટદેશમાં ધાન્યના માપને પાલો કહે છે. તે માપ મોટું હોય, તેમાં થોડું થોડું ધાન્ય નાંખે, ઘણું ઘણું કાઢે, તો તે કાળાંતરે ખાલી થાય. એમ કર્મરૂપ ધાન્યના પાલામાં જીવ અનાભોગથી યથા પ્રવૃત્તકરણ વડે થોડું થોડું કર્મ બાંધે અને ઘણું ઘણું ખપાવે તો આ ગ્રંથિ આગળ આવે, જો ભવ્ય હોય તો તેને ઉલ્લંઘીને અપૂર્વકરણવાળો થાય છે અને સમ્યગ્દર્શન સન્મુખ જાય તો અનિવર્તિ થાય.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પ્રશ્ન - આ દૃષ્ટાંત જ અનુપપન્ન છે. કેમકે સંસારી વ્યાપાવાળા જીવને દરેક સમયે ચય-અપચય બતાવ્યા છે. તેમાં અસંયતને ચય ઘણો થાય અને
૯૨
અપચય થોડો થાય, કહ્યું છે કે – જેમ કોઈ મોટા પાલામાં ઘડો ભરી ભરીને નાંખે અને નળ ભરી-ભરીને કાઢે તેવું અસંયત અવિરતિને હોય છે, તે ઘણાં બાંધે અને થોડાં ખપે છે. ચાસ્ત્રિવંતને ઉલટું છે - પ્રમત્ત સંયતને ઘણી નિર્જરા અને થોડો કર્મબંધ થાય છે.
હવે અપ્રમત્તને બીલકુલ બંધ ન થાય તે કહે છે – જેમ મોટા પાલામાં ઘડો ભરી-ભરીને કાઢે અને નાંખે જરા પણ નહીં, તેમ અપ્રમત્ત સંયત ઘણી નિર્જરા કરે
અને જરા પણ ન બાંધે.
અસંયત મિથ્યાર્દષ્ટિને ઘણો બંધ અને થોડી નિર્જરા થાય, તો તેને ગ્રંથિ ભેદની પ્રાપ્તિ ક્યાંતી થાય ? તે બાહુલ્યતાને આશ્રીને કહેલ છે. જો સર્વથા તેમજ માનીએ, તો ઘણો ચય થવાથી બધાં કર્મ પુદ્ગલો તેઓ ગ્રહણ કરી લે, પણ તેમ માનવું અનિષ્ટ છે. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ અનુભવ સિદ્ધ છે. માટે પલ્યાદિ દૃષ્ટાંત કોઈ-કોઈ જીવને આશ્રીને જાણવા.
અનાભોગમાં વધુ કર્મનો ક્ષય કેવી રીતે થાય, તેને આશ્રીને પર્વતીય પત્થરના દૃષ્ટાંતો છે. પર્વતીય નદીના પત્થરો પરસ્પર ઘસાઈને વિના પ્રયત્ને ગોળ-ગોળ થાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણે જીવો થાય છે.
કીડીનું દૃષ્ટાંત - તે પૃથ્વીમાં સ્વભાવથી જ ગમન કરે છે, પછી ઠુંઠા ઉપર ચડે છે, પાંખો આવતા ત્યાંથી ઉડી જાય છે, ટોચે ચડીને પાછી ઉતરે છે, એમ જીવોનું પણ પૃથ્વીમાં ગમન માફક યથાપ્રવૃત્તકરણ થાય છે. ઠુંઠે ચડવાની જેમ અપૂર્વકરણ થાય, ઉડવા માફક અનિવર્તિકરણ થાય, ટોચેથી ઉતરવા માફક સ્થિતિ વધારવા જેવું થાય.
પુરુષદૃષ્ટાંત - કોઈ ત્રણ પુરુષો મોટા નગરે જવાની ઈચ્છાથી પોતાના
ગામથી નીકળીને અટવીએ આવ્યા. ઘણો લાંબો રસ્તો ઓળંગી થોડા વખતમાં પહોંચવાને, ભય સ્થાન જોઈને ઘણાં જોરથી ચાલતા બંને બાજુ ઉઘાડી તલવારવાળા બે ચોરને જોયા, તેમાં એક સામો થયો, બીજો ચોરોએ પકડી લીધો, ત્રીજો મુસાફર
ચોરોને હરાવીને ઈચ્છિત નગરે પહોંચ્યો. એ પ્રમાણે સંસાર અટવીમાં ત્રણ પ્રકારે
સંસારી પુરુષો છે. પંથરૂપ કર્મની દીર્ઘસ્થિતિ છે, ભયસ્થાન તે ગ્રંથિની જગ્યા છે, તસ્કર રૂપ રાગ દ્વેષ છે. તેમાં શત્રુ સામે થનાર ગ્રંથિ દેશ પામીને પછી અનિષ્ટ પરિણામી થતાં કર્મની વધુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, બીજો પુરુષ કે જે ત્યાં અટકી ગયો. ત્રીજો પુરુષ તે અપૂર્વકરણ પામીને રાગદ્વેષરૂપ ચોરોને હરાવી છેલ્લે સમકિત પામ્યો.
[પ્રશ્ન] આ સમ્યગ્દર્શન ઉપદેશથી મળે કે વિના ઉપદેશથી? બંને પ્રકારે મળે. કેવી રીતે? તે કહે છે – રસ્તામાં ભુલા પડેલા ત્રણ મુસાફર માક. એક મુસાફર પોતાની મેળે જ રસ્તો શોધી કાઢે છે, બીજો જાણીતાને પૂછીને સીધા
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૦૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
રસ્ત આવે છે, કોઈ સીધો રસ્તો પણ મેળવી શકતો નથી. તેમ અહીં સર્વથા સાથથી દૂર થયેલો જીવ યથાપ્રવૃત્તિ કરણ વડે સંસારાટવીમાં ભમતો ગ્રંથિ મેળવી, અપૂર્વકરણ વડે ઉલ્લંઘી, અનિવર્તિ કારણ મેળવી આપ મેળે સમ્યગદર્શનાદિ નિવણનો રસ્તો મેળવે છે. બીજો માણસ પરોપદેશથી મેળવે છે, બીજો ગ્રંયિક સત્વ જ પામતો નથી.
જ્વર દેટાંત - કોઈ તાવ મેળે ઉતરે, કોઈ દવા લેવાથી જાય, કોઈ તાવ જાય જ નહીં, તેમ અહીં મિથ્યાદર્શનરૂપ જવર સ્વયં જાય, જિન વચનથી જાય, બીજાને જાય જ નહીં. કરણ યોજના પૂર્વવતુ.
- કોદ્રવનું દટાંત - કેટલાંક કોદરામાં મેણો ચઢે તે સ્વયં કાલાંતરે દૂર થાય, કોઈ છાણ વગેરે સાફ કરી દૂર થાય, કેટલાંકમાં દૂર થાય જ નહીં * * બાકી
વરવતુ જાણવું. ભાવાર્થ આ – અપૂર્વકરણેથી અર્ધ શુદ્ધ, પુરાશુદ્ધ એવા કોદરા માફક અશદ્ધ મિથ્યાદર્શનવાળા, અર્ધ શુદ્ધ સમ્યગુ-મિથ્યાદર્શની, પુરા શુદ્ધ તે સમ્યકત્વથી એમ ત્રણ ભેદે છે - x • પ્રણે કરણવાળા ભવ્યને સમ્યગ્રદર્શન ન થાય, અભવ્યને યથા પ્રવૃત્ત કરણ કે જિનેશ્વરની વિભૂતિ જોઈને કે બીજા પ્રયોજનથી શ્રુતસામાયિકનો લાભ થાય, બીજો નહીં.
જળનું દેટાંત - પાણી ગારાવાળું, અર્ધશુદ્ધ, તદ્દન નિર્મળ એમ ત્રણ ભેદે છે ઈત્યાદિ બધું - X - X - કોદ્રવવત્ જાણવું.
વસ્ત્ર દૃષ્ટાંત - તે પ્રમાણે જ યોજના કરવી.
હવે પ્રાસંગિક કથન • સમ્યગ્દર્શનનો લાભ થયા પછી બાકી રહેલાં કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથકવ થતાં દેશવિરતિ પામે છે. બાકી શેષ સ્થિતિમાં સંખ્યય સાગરોપમો જતાં સર્વ વિરતિ પામે. બાકીની સ્થિતિના પણ સંખ્યાત સાગરોપમ જતાં ઉપશમશ્રેણી પામે, તે જ રીતે ક્ષપક શ્રેણી પામે. ઉકત કાળ દેશવિરતિ આદિની પ્રાપ્તિ સંબંધી દેવ-મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને સમ્યકત્વથી ભ્રષ્ટ ના થાય, તો નિયમથી ઉકાઢો જાણવો. નહીં તો શ્રેણિ થયા વિના સમ્યકવાદિ ગુણોની પ્રાપ્તિ એક ભવમાં પણ મળે, એમાં કોઈ દોષ નથી. અહીં ભાણકારની સાક્ષી પણ આપેલ છે.
શ્રત સમ્યકવાદિની પ્રાપ્તિનો પ્રાસંગિક હેતુ કહો. હવે જેના ઉદયથી સમ્યકત્વ સામાયિક આદિ ન થાય કે મળ્યા પછી જતો રહે, તે કષાયો કેટલા છે, કેટલા પ્રમાણમાં છે, કયું અથવા કોને સમ્યકત્વાદિ સામાયિકનું આવરણ છે ? કોનો કયો ઉપશમનાદિ ક્રમ છે તે કહે છે –
• નિયુક્તિ-૧૦૮ -
સંસારમાં જોડનાર અનંતાનુબંધી કષાયોના ઉદયે નિયમા તે જ ભાવે સિદ્ધિ પામનાર પણ સભ્યજવને પામતા નથી.
• વિવેચન-૧૦૮ - પછીની ગાથા પણ પ્રાયઃ કેટલેક અંશે ઉકત સંબંધવાળી જ છે. વ્યાખ્યા
• તેમાં પ્રથમના અનંતાનુબંધી ક્રોધાદિના ઉદયથી સમ્યકાવનો ઘાત થાય છે. અનંતાનુબંધીની પ્રાથમિકતાનું કારણ એ છે કે – બધાં ગુણોનું મૂળ સમ્યકત્વ છે. તેના ઘાતક અનંતાનુબંધી કષાય છે અથવા કર્મ ક્ષપણાનો આ ક્રમ છે. કપાયોદય - કર્મોની ઉદીરણાની આવલિકામાં આવેલ તે પુદ્ગલોથી ઉત્પન્ન સામર્થ્યતા, તેના ઉદયમાં નિયમથી શું થાય? તે પચી કહીશું. હાલ તે પ્રથમ કષાયોને જ વિશેષ રીતે કહે છે. તે મોહનીય કર્મ વડે કે તેના ફળભૂત સંસાર વડે સંયોજે તે સંયોજના.
આ સંયોજના કષાયોના ઉદયથી તેને અવિપરીત દર્શનનો લાભ ન થાય. જે કોઈપણ ભવમાં મોક્ષે જનારો છે, તે ભવસિદ્ધિક છે, પણ અહીં તદુભવ મોગામી જીવ જ લેવો. તેને અનંતાનુબંધીના ઉદયથી સમ્યકત્વ ન થાય. પ શબ્દથી જણાવે છે કે- અભવ્ય તો ન જ મળે. અથવા પરીત સંસારી પણ પ્રથમ કષાયોના ઉદયથી સમ્યકત્વને પામે.
• નિયુક્તિ -૧૦૯ -
બીજા-અપત્યાખ્યાની કષાયના ઉદયમાં જીવ સમ્યકત્વ પામે પણ દેશવિરતિ ન પામે.
• વિવેચન-૧૦૯ :
દેશવિરતિ લક્ષણ બીજા ગુણના ઘાતત્વથી કે ક્ષપણાથી આ ક્રમ છે. ૫ • કર્મ અથવા ભવનો, લાભ કરાવે તે કષાય. #પાય - ક્રોધાદિ તેનો ઉદય અથતિ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિ કે સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાન, જેની પ્રાપ્તિમાં ઉદયમાં ન આવે તે અપ્રત્યાખ્યાન. 4 શબ્દ સર્વથા નિષેધ અર્થમાં છે. અપ્રત્યાખ્યાનના ઉદયે ભવ્યો સમ્યગુ દર્શન તો પામે • x • પણ પાપથી અટકવું તે વિરમણ કે વિરતિ છે અને વિરતિ ન હોય તે અવિરતિ છે. કોઈ અંશે વિરતિ અને કોઈ અંશે અવિરતિ જેની નિવૃત્તિમાં મળે તે દેશવિરતિ છે. તેની પ્રાપ્તિ ન થાય.
• નિયુક્તિ-૧૧૦ -
| Mીજ પ્રત્યાખ્યાન કષાયના ઉદયે જીવ દેશવિરતિ તો પામી શકે છે, પણ ચાસ્ત્રિ [સર્વ વિરતિ] પામતો નથી.
• વિવેચન-૧૧n :
સર્વ વિરતિ નામે ત્રીજા ગુણના ધાતીપણાથી કે ક્ષપણકમથી તે બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાન સર્વ વિરતિ લક્ષણવાળું છે, તેને આવક આ બીજો કષાય છે. આ પ્રત્યાખ્યાતાવરણના ઉદયથી સર્વ વિરતિ પ્રાપ્ત ન થાય.
(પ્ર] અપ્રત્યાખ્યાનમાં 4 નિષેધાત્મક છે અને પ્રત્યાખ્યાનવરણમાં મારા શબ્દ પણ પ્રતિષેધક જ છે, તો બંનેમાં તફાવત શો છે? [ઉત્તર] ન શબ્દ સર્વ નિષેધ વયનવાળો છે અને અહીં આવરા માં પ્રતિષેધક માં થોડાં કે મર્યાદાવાળા અર્થમાં છે. તેથી સર્વવિરતિનો નિષેધ કરનાર છે, પણ દેશવિરતિ નિષેધક નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૧૦
- - - દેશ અને એક દેશ મળી દેશૈકદેશ છે. તેમાં દેશ - થોડો ભાગ. સ્થૂળ પ્રાણાતિપાત શ્રાવકનું પહેલું વ્રતભંગ તે જીવહિંસા છે, તેનો જ એક દેશ તે વનસ્પતિકાયની હિંસા છે, તે બંનેની વિરતિ તે નિવૃત્તિ છે. તેને પામે તે દેશ ચારિત્ર છે. પ્રત્યાખ્યાના વરણ કયોદયથી દેશૈકદેશ ચાસ્ત્રિ [વિરતિ] પામે, તેથી વધુ (સર્વ વિરતિ ન પામે.
ЕЧ
વિત્તિ - નિવૃત્તિ. - x - જેના વડે અનિંદિત ચરાય તે ચસ્ત્રિ, તેનો ભાવ તે ચાસ્ત્રિ છે. તેના પરમાર્થ - પૂર્વ ભવે ઉપાર્જિત આઠ પ્રકારના કર્મોનો અપચય કરવા માટે ચરણ ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધ યોગ નિવૃત્તિરૂપ ક્રિયા છે. તેનો લાભ ન થાય.
હવે ઉપસંહાર –
• નિયુક્તિ-૧૧૧ :
મૂળગુણનો ઘાત કરનારા-અનંતાનુબંધ્યાદિના ઉદયે મૂળગુણોને પામી શકતો નથી, સંજવલન કષાયના ઉદયે યથાખ્યાત ચાસ્ત્રિ ન પામે. • વિવેચન-૧૧૧ :
મૂળગુણો ઉત્તરગુણના આધારરૂપે છે, તે સમ્યકત્વ, મહાવ્રત અને અણુવ્રતરૂપે છે, તે મૂળગુણોનો લાભ ન મેળવે. ક્યારે ? મૂળ ગુણોનો ઘાત કરનારા તે મૂળગુણઘાતી કષાયો - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ, તે પ્રત્યેકના ક્રોધ, માન, માયા, લોભ એ ચાર ભેદે ગણતાં બાર ભેદના ઉદયમાં. તે પ્રમાણે થોડું બડે તે સંજ્વલન, પરિષહાદિના સંઘાતથી બળે, તે સંજ્વલન ક્રોધાદિ ચાર કષાય છે. તેમના ઉદયે ચાત્રિ ન મળે અથવા મળેલું જતું રહે.
[પ્રશ્ન] શું બધું ચાસ્ત્રિ જતું રહે કે ન મળે? [ઉત્તર] ચથાખ્યાત ચારિત્ર કષાયરહિત છે, તે જાય. પણ કષાયવાળું સર્વ વિરતિચાસ્ત્રિ મળે. આ સંજ્વલન કષાયો યથાખ્યાત ચાસ્ત્રિ માત્રના ઘાતિ છે એમ નથી, બીજા દેશ ચાસ્ત્રિના પણ ઘાતિ છે. પરંતુ બીજા ચાસ્ત્રિના દેશઘાતિ પણ છે, કેમકે સંજ્વલનના ઉદયે બીજા ચાસ્ત્રિમાં પણ થોડાં અતિચાર લાગે.
• નિયુક્તિ-૧૧૨ :
સર્વે પણ અતિચારો સંજ્વલનના ઉદરે હોય છે, બાર કષાય તો વળી મૂળથી ગુણનો છેદ કરનારા છે.
• વિવેચન-૧૧૨ :
આલોચનાદિથી છંદ પર્યન્ત પ્રાયશ્ચિત વડે શોધવા યોગ્ય છે. અપિ શબ્દથી કેટલાંક ચાત્રિમાં સ્ખલના થવાથી અતિયારો છે, તે સંજ્વલન કષાયોના ઉદયથી જ હોય, - ૪ - તે સિવાયના બાર કષાયોના ઉદયથી મૂળ છંદ પણ થાય છે. મૂળ - અટ્ટમના પ્રાયશ્ચિત્ત વડે થયેલ દોષ છેદાય, તે મૂળ છેદ, તે સંપૂર્ણ ચાસ્ત્રિનો છેદ કરનાર છે.
પુન: શબ્દ ચાલુ અર્થનો વિશેષાર્થ બતાવે છે અનંતાનુબંધી આદિ કષાયોના ઉદયથી સંબદ્ધ થાય છે અથવા મૂલ છેદ યથાસંભવે આ યોજવું - પ્રત્યાખ્યાનાવરણ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કષાયોના ઉદયે સર્વ ચાસ્ત્રિનો વિનાશ છે. અપ્રત્યાખ્યાનથી દેશવિરતિ અને
અનંતાનુબંધીથી સમ્યકત્વનાશ થાય.
• નિયુક્તિ-૧૧૩ :
યોગ વડે બાર પ્રકારના કષાયોનો ક્ષય કે ઉપશમ થતાં યાત્રિને પામે
Εξ
છે. તે યાત્રિના પાંચ ભેદ વિશેષ છે.
• વિવેરાન-૧૧૩ :
બાર પ્રકારે અનંતાનુબંધી આદિ ભેદવાળા ક્રોધાદિ લક્ષણ કષાયો પ્રશસ્ત યોગ વડે ક્ષય કરવાથી એટલે તદ્દન બુઝાયેલા અગ્નિ સમાન થાય અથવા ઉપશમભસ્મસાત્ અગ્નિ તુલ્ય, ક્ષયોપશમ - અર્ધા બુઝાવેલા અગ્નિ ઉદ્ઘટ્ટન સમ. યોશ - મન, વચન, કાયાના પ્રશસ્ત હેતુભૂત. ચાસ્ત્રિલાભ થાય. આ સામાન્યથી કહ્યું. પછી બારે પ્રકારના કષયોના ક્ષયાદિથી કહેવાતા પાંચ ભેદો આ છે –
• નિયુક્તિ-૧૧૪,૧૧૫ :
પહેલું સામાયિક ચાસ્ત્રિ, બીજું છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ ત્રીજું, ચોથું સૂક્ષ્મ સંપરાય, પછી યથાખ્યાત નામે પાંચમું સર્વે જીવલોકમાં પ્રસિદ્ધ છે. જેને આચરીને સુવિહિતો મોક્ષમાં જાય છે. • વિવેચન-૧૧૪,૧૧૫ :
સમ - જ્ઞાન, દર્શન, ચારિત્રનો આવ - લાભ, તે સમય, - ૪ - તે જ સામાયિક. તે સાવધયોગ વિરતિરૂપ છે. તેથી બધું પણ આ ચાસ્ત્રિ અવિશેષથી સામાયિક છે. પણ સાથે છેદાદિ બીજા વિશેષણો લગાડવાથી શબ્દ અર્થથી જુદાપણું બતાવે છે. તેમાં
પ્રથમ વિશેષણ વિના સામાન્ય શબ્દ “સામાયિક' જ રહે છે. તેના બે ભેદ – ઇત્વર, ચાવત્કથિક. તેમાં થોડાં કાળ માટે તે ઈન્વર, તે ભરત, ઔરવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરમાં અનારોપિતવ્રતવાળા શૈક્ષને જાણવું. યાવત્કથિક - આત્માને આખી જીંદગીનું હોય - x - મધ્યમ અને વિદેહના તીર્થના સાધુને જાણવું. કેમકે તેમને ઉપસ્થાનાનો
અભાવ છે.
અહીં પ્રસંગથી સાધુના સ્થિત અને અસ્થિત કલ્પને કહે છે - - x - શ્વેત ગાથા - આમાં ચાર કલ્પ સ્થિત છે, છ કલ્પ અસ્થિત છે. સ્થિતચાર કયા છે ? શય્યાતર પિંડ, ચાર મહાવ્રત, પુરુષ જ્યેષ્ઠ, કૃતિકર્મકરણ બાકીના છ કલ્પ અસ્થિત છે. તે આ પ્રમાણે – (૧) ચેલ - વસ્ત્ર જેને નથી તે અચેલક, તેમાં રહેલાં તે અચેલકત્વ. વિદેહના અને મધ્યમ તીર્થંકરના તીર્થના સાધુ, પહેલાં-છેલ્લા તીર્થવર્તી સાધુવત્ અચેલપણે રહેતા નથી. કેમ? તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૂલ્યવાન્ અને વિચિત્રાદિ વસ્ત્ર પણ ભોગવે. પણ પહેલાં-છેલ્લા તીર્થના સાધુ ઋજુ-જડ અને વક્ર-જડ હોવાથી મૂલ્યવાન્ અને સુંદર વસ્ત્રો ન ભોગવવાથી તથા જીર્ણાદિ વસ્ત્ર
પરિભોગથી અચેલકત્વ છે.
જીર્ણાદિ વસ્ત્રોના સદ્ભાવે અચેલકત્વ કેમ કહેવાય ? જીર્ણપણું, અસારપણું, અલ્પપણું, વિશિષ્ટ અર્થક્રિયા-સાધનપણું, અસણું છે. લોકવ્યવહારમાં તેવી પ્રવૃત્તિ
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૧૪,૧૧૫
છે. જીર્ણ વસ્ત્રવાળા કહે છે કે ભાઈ ! મારી પાસે વસ્ત્ર નથી, જલ્દી આપ ઈત્યાદિ. (૨) ઔદ્દેશિક - તે અસ્થિત છે. કેમકે પહેલા-છેલ્લા સાધુને આશ્રીને બનેલ બધાં સાધુને અકલ્પ્ય છે. બાકીના તીર્થના સાધુમાં જેને માટે બનાવેલ છે, તેને જ અકથ્ય છે, બીજાને નહીં. (૩ અને ૪) શય્યાતર પિંડ, રાજપિંડ - પહેલાં છેલ્લા તીર્થના સાધુને ન કલ્લે, બાકીનાને પણ ન કલ્પે, માટે તે નિયત કલ્પ છે. (૫) કૃતિકર્મ - વંદન, બધાં જ તીર્થંકરના સાધુમાં નવદીક્ષિતને પણ ચીરકાળની દીક્ષિત સાધ્વી પણ વાંદે અને નાના સાધુઓ મોટા સાધુને પણ વાંદે માટે નિયત
કલ્પ છે.
€9
(૬) મહાવ્રત - પ્રાણાતિપાત વિરમણાદિ બધાં જ સાધુ પાલન કરે છે, માટે નિયત કલ્પ છે. [પ્રશ્ન] પહેલા-છેલ્લા સિવાયના તીર્થના સાધુને મૈથુન વિરમણ વર્જીને ચાર વ્રત છે, તો સ્થિત કલ્પ કઈ રીતે કહેવાય ? તેમને પગ્રિહમાં અંતર્ભાવથી તે છે જ. પરિગ્રહ વિના સ્ત્રી ક્યાંથી ભોગવે ? (૭) જ્યેષ્ઠ-સ્થિત કલ્પ છે. માત્ર પહેલાછેલ્લા તીર્થના સાધુને તે કલ્પ વડીદીક્ષાથી છે, બાકીના સાધુને સામાયિક ઉચ્ચરે ત્યારથી છે.
(૮) પ્રતિક્રમણ - અસ્થિતકલ્પ છે - પહેલા છેલ્લા તીર્થના સાધુને નિયમથી
ઉભયકાળ પ્રતિક્રમણ છે. બાકીનાને દોષના અભાવે સર્વકાળે પણ અપ્રતિક્રમણ થાય
છે. (૯,૧૦) માસકલ્પ અને પર્યુષણાકલ્પ - અસ્થિતકલ્પ છે. પહેલાં - છેલ્લા તીર્થના સાધુને નિયમથી માસકલ્પ વિહાર છે, બાકીનાને દોષના અભાવે ન પણ હોય, એ રીતે પર્યુષણા કલ્પ પણ જાણવો.
સંક્ષેપમાં આ અર્થ કહ્યો. વિસ્તાથી અર્થ બૃહત્કલ્પથી જાણવો.
હવે ચાલુવાત - [પ્રશ્ન પહેલાં, છેલ્લાને ઈત્વર સામાયિક હોવા છતાં જાવજ્જીવની સામાયિક ઉચ્ચરાવાય છે, તો વડી દીક્ષામાં પૂર્વના સામાયિકના ત્યાગથી પ્રતિજ્ઞા લોપ ન થાય? [ઉત્તર] અતિચારના અભાવથી દોષ નથી. તે જ સામાયિક પહેલાં દીક્ષામાં સામાન્યથી સાવધયોગ વિરમણરૂપે છે, તેને વધુ શુદ્ધ કરવાથી સંજ્ઞા માત્ર જ વિશેષ છે. આ પ્રથમ ચાસ્ત્રિ કહ્યું.
હવે બીજું છેદોપસ્થાપના કહે છે –
પૂર્વ પર્યાયનો છેદ કરી શિષ્યને મહાવ્રતમાં સ્થાપવો. તે બે પ્રકારે છે – સાતિચાર અને નિરતિચાર. તેમાં નિરતિચાર જે ઈત્વર સામાયિકવાળાને વડી દીક્ષામાં સ્થાપવો. અથવા પાર્શ્વપ્રભુના સાધુ મહાવીર પ્રભુને કલ્પ સ્વીકારે ત્યારે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે અને અતિચાર પૂર્વક મૂળગુણોના ધાતકને ફરી વ્રત ઉચ્ચરાવવું તે છે.
પરિહાર વિશુદ્ધિ - તેમાં પરિહરણ તે પરિહાર - તપ વિશેષ છે. તેના વડે જેમાં વિશુદ્ધિ થાય તે પરિહાર વિશુદ્ધિક તે બે ભેદે - નિર્વિસમાનક અને નિર્વિષ્ટકાયિક નિર્વિશમાનક - તે તેને આસેવન કરનારા છે અને ચાસ્ત્રિની સાથે એકમેકપણે છે. આસેવિત વિવક્ષિત ચાસ્ત્રિકાયવાળા તો નિર્વિષ્ટકાયવાળા છે. ચાસ્ત્રિ પણ એકમેકપણે 31/7
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હોય છે. આ ચાસ્ત્રિ આરાધવામાં નવ સાધુનો સમૂહ હોય છે. પહેલો ચાર પારિહારિક તપ કરનારા, બીજા ચાર વૈયાવચ્ચ કરનારા, એક કલ્પમાં રહીને વાચનાચાર્ય ગુરુ તરીકે રહે છે. એમાં નિર્વિશમાનકોનો આ પરિહાર છે.
હૃદ
ધીર પુરુષોએ આ પારિહાકિ તપ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટથી શીયાળે, ઉનાળે, ચોમાસે આવો બતાવ્યો છે – ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે, ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ છે. શીયાળામાં અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપવાસ બે, ત્રણ, ચાર છે. ચોમાસામાં તે ત્રણ, ચાર, પાંચ છે.
પારણામાં આયંબિલ, પાંચનું ગ્રહણ અને ગૌચરીમાં બેનો અભિગ્રહ છે.
આ પ્રમાણે કલ્પમાં રહીને હંમેશાં પારણે આયંબિલ કરે. પહેલાના તપસ્વીનો તપ છ માસે
પૂરો થાય, ત્યારે તેની સેવા કરનારા તપસ્વી બની ઉપર પ્રમાણે છ માસનો તપ કરે. એ રીતે કલ્પમાં રહેલ વાચનાચાર્ય પણ છ માસનો તપ કરે, બાકીના સેવા કરે - ૪ -
આ પ્રમાણે ત્રીજા ચાસ્ત્રિનો ત૫ ૧૮ માસનો છે. અહીં સંક્ષેપથી કહ્યું, વિશેષ જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્રોથી જાણવો. કલ્પ સમાપ્ત થતાં આ નવે સાધુ જિનકલ્પ
સ્વીકારે અથવા પોતાના ગચ્છમાં જાય. - ૪ - આ તપ તીર્થંકર કે સમીપે રહેલા ગણધર પાસે ઉચ્ચરે અન્ય પાસે નહીં.
ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર - x - જેના વડે સંસાર વધે તે સંપરાય, તે જ કષાયો છે. કેમકે આ ચાત્રિમાં સૂક્ષ્મ લોભના અંશો બાકી છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. તે બે ભેદે છે – વિશુધ્યમાનક, સંક્વિશ્યમાનક વિશુદ્ધયમાનક
ક્ષક્ષક અને ઉપશમક એવી બે શ્રેણી ચઢે અને સંલિશ્યમાનક તો ઉપશમ શ્રેણીથી પાછો પડતો હોય છે.
પાંચમું યથાખ્યાત ચાત્રિ - સૂક્ષ્મ સંપરાય પછી તુરંત અકષાય ચાસ્ત્રિ તે યથાખ્યાત છે. આ બધાં જીવલોકમાં પ્રસિદ્ધ છે. તે ચાસ્ત્રિ છાસ્થ વીતરાગ અને કેવળીને હોય. તેમાં છાસ્ય ઉપશામકને તથા ક્ષપકને હોય છે. કેવળીને તો સયોગી કે અયોગી ગુણઠામું હોય છે જેને પામીને જીવો અજર અમર પદ પામે છે.
ઉક્ત પાંચ ચારિત્રોમાં પહેલાં ત્રણ ક્ષયોપશમ લભ્ય છે, બાકીનાં છેલ્લા બે ઉપશમ કે ક્ષયમાં લભ્ય છે. તેથી કર્મોપશમ ક્રમ બતાવે છે –
• નિયુક્તિ-૧૧૬ :
અનંતાનુબંધીકષાય, દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ ષટ્ક, પુરુષવેદ બબ્બે એકાંતરે સદેશ ઉપશમાવે છે.
• વિવેચન-૧૧૬ :
અથવા છેલ્લા બે ચાસ્ત્રિ શ્રેણીમાં રહેલાને કે શ્રેણીમાંથી ઉપર ચડેલાને હોય
છે, માટે બે શ્રેણીનો અવસર છે. તેમાં પહેલી ઉપશમશ્રેણી છે, તેથી તેનું સ્વરૂપ કહે છે – ઉપશમ શ્રેણીનો પ્રારંભક અપ્રમત સાધુ હોય છે. બીજા કહે છે કે – અવિરત, દેશ વિસ્ત, પ્રમત્ત, અપ્રમત્ત સંતમાંનો કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણીની પરિસમાપ્તિમાં પ્રમત્ત, અપ્રમત્ત સંયતમાં કોઈ પણ હોય તે આ રીતે આરંભે – અળતિ - અવાજ કરે
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૧૬
૧oo
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
છે, જેઓ અવિકલ હેતુપણે અશાતાવેદનીયવાળું નારકી આદિનું આયુ ભોગવે છે. તે અન છે. તેનો અર્થ અનંતાનું બંધી ક્રોધાદિ છે - x • આ અનંતાનું બંધીને પ્રશસ્ત, પશસ્ત અધ્યવસાયના સ્થાનોમાં રહીને ચારેને સાથે જ પહેલાં અંતર્મુહd કાળમાં ઉપશમાવે, આ રીતે બધે ઉપશમક કાળ અંતર્મુહૂર્તનો જાણવો. પછી દર્શનગિક ઉપશમાવે તે જ છે, તે ત્રણ પ્રકારે મિથ્યા, સમિથ્યા, સમ્યગ્દર્શન છે. ત્રણેને સાથે જ ઉપશમાવે.
ત્યારપછી પુરુષ જો પ્રારંભક હોય તો અનુદીર્ણ પણ નપુંસક વેદ શમાવે, પછી સ્ત્રીવેદ શમાવે. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગુપ્તાને શમાવે. પછી પુરવદને અને છેલ્લે પ્રીવેદને શમાવે, નપુંસક પ્રારંભક હોય તો અનુદીર્ણ સ્ત્રીવેદને, પછી પુરુષવેદ ઈત્યાદિ શમાવે.
ત્યારપછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની બે ક્રોધને શમાવે. પછી સંજ્વલના ક્રોધને શમાવે. તે રીતે બે માન તથા સંજવલન માન, પછી બે માયા અને સંજવલના માયા છેવટે એકલો સંજવલન લોભ રહે છે. તેને ઉપશમાવવા ત્રણ ભાગ કરે છે. બે ભાગ સાથે શમાવે. ત્રીજા ભાગના સંખ્યય ખંડો કરે છે. તે પણ જુદા જુદા વખતે શમાવે છતાં થોડો ભાગ બાકી રહે, તેના અસંખ્યય ખંડો કરે છે. તેને પણ એક એક સમયે શમાવે છે.
અહીં દર્શન સપ્તકની ચાર ક્રોધ અને ત્રણ દર્શનની મળીને સાત પ્રકૃતિ શમાવવાથી નિવૃત્તિનાદર કહેવાય. પછી અનિવૃત્તિ બાદર કહેવાય. સંચેય ખંડોનો છેલો ખડું બાકી રહે ત્યાં સુધી સૂક્ષ્મસંપરાય હોય છે. છેલ્લા ખંડના અસંખ્યય કરી સમયે સમયે ઉપશમાવે.
(પ્રજ્ઞ] સંજવલન આદિ આ પ્રમાણે કહેલો ઉપશમ યુકત છે, પણ અનંતાનુબંધીનો તો દર્શન પ્રતિપત્તિમાં જ ઉપશમ હોવાથી ઘટતું નથી. [ઉત્તર] દર્શન પ્રતિપત્તિમાં તેઓનો ક્ષય, ઉપશમ હોય છે. અહીં ઉપશમ છે, માટે વિરોધ નથી. [પ્રશ્ન ક્ષયોપશમ અને ઉપશમમાં શો ભેદ છે? [ઉતર) ઉદીર્ણનો ક્ષય અને અનુદીના વિપાક અનુભવની અપેક્ષાથી ઉપશમ છે, પણ પ્રદેશ અનુભવનો ઉદયમાં વિધમાન છે અને ઉપશમમાં પ્રદેશ અનુભવ પણ ન હોય. આ વાત ભાષ્યમાં પણ કહી છે.
- સંયતોને અનંતાનુબંધી કષાયોના ઉદયનો નિષેધ કહ્યો છે, તો ઉપશમ કેવી રીતે ઘટે ? અહીં પણ વિપાક કમને આશ્રીને કહ્યું, પ્રદેશકમને આશ્રીને ઉદયનો નિષેધ નથી. માટે તેનો ઉપશમ ઘટે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – કમ બે ભેદે છે, પ્રદેશકર્મ અને અનુભાવ કર્મ. પ્રદેશ કર્મ અવશ્ય વેદે છે, અનુભાવ કર્મ કેટલુંક વેદાય - કેટલંક ન વેદાય. તેથી પ્રદેશ કર્મનો અનુભાવનો ઉદય હોય તેનો ઉપશમ કરે, એમ જાણવું.
સંયતને અનંતાનુબંધીના પ્રદેશનો ઉદય છે, તો સમ્યગ્દર્શનનો વિઘાત કેમ ન હોય ? પ્રદેશ કમનો અનુભવ મંદ હોવાથી તેનો ઘાત થતો નથી, તેમજ કોઈને
અનુભાવ કર્મનો થોડો અનુભવ હોય તો અત્યંત અપકાર માટે થતો નથી. જેમ સંપર્ણ મત્યાદિ ચાર જ્ઞાનવાળાને તેના આવરણનો ઉદય હોય છતાં પણ બધાની મતિ મુંઝાતી નથી.
અહીં સંખ્યય લોભ ખંડોને ઉપશમાવતો બાદર સંપરાય, છેલ્લા સંખ્યય ખંડ અસંખ્યાય ખંડોને ઉપશમાવતો સૂમ સંપરાય છે તે કહે છે -
• નિયુક્તિ-૧૧૭ :
જે ઉપશામક કે ાપક લોભના અણુને વેદતો હોય તે સૂક્ષ્મ સંપરાય ચાીિ ગણાય અતિ કંઈક જૂન યાખ્યાત ચાીિ બને છે.
• વિવેચન-૧૧૭ :
ગાથાર્થ કહો. વિશેષ આ - ચયાખ્યાત કંઈક ન્યૂન છે. તેથી સૂક્ષ્મ સંપરાય અવસ્થાન અંતર્મુહd માત્ર કાળમાન અનુભવીને ઉપશામક નિર્ગસ્થ યથાવાત ચાસ્ત્રિી થાય છે. તે જો બદ્ધાયુ હોય, તે અવસ્થામાં જ મરણ પામે તો નિયમથી અનુત્તર વિમાનવાસીમાં ઉપજે. શ્રેણીની પડેલા માટે નિયમ નથી. અબદ્ધાયુ હોય, તો તમુહd માત્ર ઉપશામક નિગ્રન્થ થઈને નિયમથી ફરી પણ ઉદિત કષાય થઈ સંપૂર્ણપણે શ્રેણીથી નીચે આવે –
• નિર્યુક્તિ-૧૧૮ :
ગુણ મહત્તાવાળા પાણી ઉપણામ પણ પમાડેલા કષાયો કેવળીસમ ચાસ્ત્રિી ઉપશામકને પાડી દે છે, તો બીજાની શી વાત કરવી ?
• વિવેચન-૧૧૮ :
શાંત અવસ્થા તે ઉપશમ છે. તેને તથા ક્ષયોપશમને પામેલા અને ગુણોથી મહાન એવા ઉત્તમ ઉપશામકોને કપાયો સંયમથી ભવભ્રમણમાં પાડે છે. આ ઉપશમકનું ચારિત્ર જિન યાત્રિ તુલ્ય છે. તેની આ દશા થાય તો સરાણ સ્થાનીય મુનિઓની કેવી બૂરી અવસ્થા થાય ?
ભમચ્છન્ન અગ્નિ જેમ ઢાંકેલી રાખ ઉડી જતાં પોતાનું ખરું સ્વરૂપ બતાવે, તેમ આ ઉપશામક સંયત ક્રોધાદિથી પડી દુ:ખ ભોગવે છે વળી જઘન્યથી શુભ સંયોગે તે જ ઉપશામક ક્ષાપક બની મોક્ષ પણ મેળવે નહીં તો ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સંસાર વધારે.
તીર્થકર ઉપદેશવત્ હોવાથી ઉપદેશની બે ગાયા કહે છે – • નિયુક્તિ-૧૧૯,૧૨૦ :
ઉપસમિત કષાયો પણ ફરી ઉદયમાં આવે તો સંસારમાં અનંત કાળા રખડાવે, માટે થોડાં પણ રહેલાં શેષ કષાયોનો વિશ્વાસ ન કરો. થોડું ઋણ, થોડો ઘા, થોડો અગ્નિ, થોડો કષાય, તેનો તમારે વિશ્વાસ ન કરવો કેમકે તે થોડું પણ ઘણું થાય છે.
• વિવેચન-૧૧૯,૧૨૦ :થોડુ પણ ત્રણ કરતાં વણિકપુગી દાસત્વને પામી. આ વાત જ ભાણકારે પણ
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૧૯,૧૨૦
૧૦૧
થોડાં ભિન્ન શબ્દોમાં કહેલી છે. • x - x - પથમિક ચારિત્ર કહીને હવે ક્ષાયિક કહે છે અથવા - x - હવે ક્ષપક શ્રેણીને કહે છે –
• નિયુક્તિ-૧૨૧ -
અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ કે મિશ્ર મોહનીય, આઠ કષાયો, ત્રણે વેદ, હાસ્યાદિ ષક અને સંવલન ક્રોધાદિ અપાવે છે.
• વિવેચન-૧૨૧ :
ક્ષપક શ્રેણી માંડતો અસંયતાદિ કોઈ અત્યંત શુદ્ધ પરિણામી હોય છે તે ઉત્તમસંહનન, પૂર્વવિદ, અપમત, શુક્લધ્યાની હોય. બીજા ધર્મધ્યાની હોય.
પહેલાં અંતર્મહર્તરી અનંતાનુબંધી ક્રોધાદિને સાથે ખપાવે છે. તેના અનંતભાગે મિથ્યાત્વમાં પ્રક્ષેપીને મિથ્યાવ સહિત જ તેને ભેગો ખપાવી દે. જેમ અતિ સંભૂત દાવાનળ અર્ધ બળેલા લાકડામાં રહીને બીજા લાકડાંને પણ સાથે બાળી મૂકે છે. તેમ ક્ષપક શ્રેણીવાળો તીવ્ર શુભ પરિણામપણે એકને ખપાવતા શેષ વધે, તેને બીજામાં નાંખી ખપાવી દે. એ પ્રમાણે મિશ્ર ખપાવે. પછી સમ્યકત્વ મોહનીય ખપાવે. જો આયુ પૂર્વે શ્રેણી બાંધી હોય તો અનંતાનુબંધી ખપતાં ત્યાં જ અટકે. ત્યાં કદાચ મિથ્યાદર્શનનો ઉદય થાય તો તેને પાછા ચોકઠાં કરે, કેમકે ત્યાં મિથ્યાત્વ બીજ સંભવે છે, જો નિય્યાત્વબીજ સર્વચા ક્ષીણ થઈ ગયું તો મિથ્યાત્વ ન બાંધે. તે અવસ્થામાં મરેલો અવશ્ય દેવલોકે જાય. સાત પ્રકૃતિ ક્ષય થયેલો પણ પ્રતિપાતિ પરિણામી રહે છે. જો પડેલ પરિણામી હોય તો મતિભિન્નતાથી જુદાજુદા જીવો સર્વ ગતિને ભજનારા થાય.
[પ્રશ્ન મિથ્યાદર્શનાદિ ક્ષયે તે જીવ દર્શનરહિત થાય કે નહીં ? [ઉતર] સમ્યગુદૃષ્ટિ જ રહે. (પ્ર] સભ્ય દર્શન ક્ષયે સમ્યગુર્દષ્ટિવ કઈ રીતે ? મીણારહિત બનાવેલ શુદ્ધ કોદા જેવું છે. મિથ્યાપણું દૂર થતાં સમ્યગ્દર્શન થાય. તે શુદ્ધ પુદગલો પણ સર્વથા ક્ષય થતાં પતિત પરિણામી થતાં નથી. - X-X - તે શુદ્ધતર ભાવ એ જ ક્ષાયિક સમ્યગુદર્શન છે.
- આ શ્રેણી જો બદ્ધાયુવાળો માંડે તો સાત પ્રકૃતિ ક્ષીણ થતાં ત્યાં જ અટકે અને તે ઉપરોક્ત શેષ સમ્યગ્દર્શન જ ખપાવે. આયુ ન બાંધેલા સતત બામે ગુણઠાણે પહોંચે, સ્વલા સમ્યગ્દર્શનનાં થોડાં પુદ્ગલ રહ્યાં હોય ત્યારે અપત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ સાથે ખપાવવાનું આરંભે.
જે ૧૩-પ્રકૃતિ ખપાવે તે આ પ્રમાણે – • નિર્યુક્તિ -૧૨૨,૧૨૩ :
-નરકગતિ અને નકાનપ રસ્તીચગતિ, તીચાનપૂર્વ, એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય, તપ, ઉધોત, સ્થાવરનામ, સૂક્ષ્મ, સાધારણ, અપાયત નિદ્રાનિદ્રા, પ્રચલાપચલા, વિણદ્ધિને ખપાવી આઠ કપાયના શેષને ખપાવે.
• વિવેચન-૧૨,૧૨૩ :- [સારાંશ • x • આનુપૂર્વી - બળદની નાસિકામાં નાંખેલ જુ સંસ્થાનીય છે, જેનાથી
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કર્મપુદ્ગલ સંહતિથી વિશિષ્ટ સ્થાન પામે છે. જેના વડે ઉપરનું તથા નીચેનું આખું શરીર ઉત્પન્ન થાય છે, તે આનુપૂર્વી. એ રીતે ગતિ અને આનુપૂર્વી નામની બળે એકેન્દ્રિયાદિ જાતિ નામની ચાર. [પ્રશ્ન એકેન્દ્રિયાદિની આનુપૂર્વી નામ કેમ કહેતા નથી ? તીર્ધચ આનુપૂર્વી કહેવાથી તેમાં સમાવાઈ જાય છે. માત૫ - જેના ઉદયે આતાવાન થાય છે. એ રીતે ઉધોત સ્થાવરા - પૃથ્વી આદિ, • x - શેષ પ્રગટ અર્થવાળા છે. વિશેષ એ કે - ત્યાનદ્ધિ - જેની ચૈતન્ય ઋદ્ધિ છે તે. તેના ઉત્તરકાળમાં શેષ જે આઠ કષાયો, તેને અંતર્મુહમાં ખપાવે. પછી નપુંસકવેદ, પછી સ્ત્રીવેદ, પછી હાસ્યાદિ ષક, પછી પુરુષવેદને ત્રણ ખંડ કરે. બે ખંડ સાથે ખપાવે છે. બીજા ખંડને સંજ્વલન ક્રોધમાં નાંખે છે, પરવેદમાં શ્રેણી માંડનારનો આ ક્રમ છે. પરંતુ નપુંસકાદિ શ્રેણી માંડે તો ઉપશમશ્રેણીવતુ જાણવું.
પછી સંજવલન ક્રોધાદિને અનુક્રમે પ્રત્યેકને અંતર્મુહર્તમાં ખપાવે. જો કે આખી શ્રેણીનો કાળ અંતર્મુહૂર્ત જ છે. કેમકે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. લોભના ચમ ખંડના સંખ્યય ખંડ કરીને જુદા જુદા વખતે ખપાવે ઈત્યાદિ. • X - X • છેલ્લે સૂક્ષમ સંપરાય લોભનો છેલ્લો અણુ ખંડ ક્ષય થતાં સુધી છે, ત્યારપછી યયાચાત ચાસ્ત્રિી છે.
પછી મહાસમુદ્રને તરવા માફક મોસાગરને તરીને ત્યાં વિશ્રાંતિ લે છે. ત્યારે છઠાસ્થવીતરાગપણે આ ગુણસ્થાનના છેલ્લા બે સમયમાંના પ્રથમ સમયમાં નિદ્રાદિ ખપાવે છે, તે કહે છે -
• નિયુક્તિ-૧૪,૧૨૫ :
વિસામો લઈને નિગ્રન્થ કેવળજ્ઞાનના બે સમય બાકી રહેતા પહેલાં સમયે નિદ્રા, પ્રચલા, નામ કમની પ્રકૃત્તિ અપાવે છે, તે આ રીતે - દેવગતિ, દેવાનપળ, વૈક્રિયશરીર અને આંગોપાંગ, પહેલાં સિવાયનાં સંઘયણ, બીજા સંસ્થાનો, તીર હોય તો માત્ર આહાકશરીર આ પ્રકૃતિ અપાવે.
• વિવેચન-૧૨૪,૧૨૫ :
સંઘયણો છ છે – વજsષભનારાય, ઋષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, સેવાd. સંસ્થાન - પોતાનું વર્તમાન સંસ્થાન છોડીને બાકીના ખપાવે છે. સંસ્થાનો છ - ચતુરસ, ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુજ અને હંડક. વિસ્તાર અને બાહચમાં તુલ્ય, ઉંચાઈમાં વધારે, મડભકોઠ, અધોકાયમડહ અને સર્વથા અસંસ્થિત તે હુંડ સંસ્થાન છે.
• નિર્યુક્તિ-૧૨૬-વિવેચન :
છેલ્લા સમયે પાંચ જ્ઞાનાવરણો- મતિ જ્ઞાનાવરણાદિ, ચારે દર્શનો - ચક્ષુર્દશનાદિ, પાંચ ભેદે અંતરાય - દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યાન્તરાય ખપાવીને કેવલી થાય છે. [સ્થાપના વૃત્તિમાં જોવી.]
• નિયુક્તિ -૧૨૩ :સર્વે લોક અને અલોકને સર્વ પ્રકારે એકી સાથે છેતો ભૂતકાળ,
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૨૭
૧૦૩ વર્તમાનકાળ, ભાવિકાળ સંબંધી એવી કોઈ વસ્તુ નથી જેને ન જોતો હોય.
• વિવેચન-૧૨૭ :
એક ભાવપણે ભિન્ન તે સંભિન્ન જેવું બહાર તેવું જ અંદર છે. અથવા સંભિજ્ઞ તે દ્રવ્ય છે. કેવી રીતે? કાળ અને ભાવ તેના પર્યાયો છે. તે બંનેના સમસ્તપણાં વડે અથવા બધી બાજુથી ભિન્ન તે સંભિન્ન લોક તથા અલોકને સર્વ દિશામાં સર્વ વસ્તુ માત્રને કેવળી જુએ છે. તેમાં ધર્મ, અધર્મ આદિ દેખાય છે, માટે લોક, એકલું આકાશ છે તે અલોક છે. આ બંને વડે ક્ષેત્ર બતાવ્યું, એમાં બધાં દ્રવ્યો આવી ગયાં. આ લોક અને અલોકમાં કંઈ એવું નથી કે જેને કેવળી ન જુએ. તેમ તે દ્રવ્યોના પર્યાયો ભૂત, વર્તમાન અને ભાવિ સંબંધી પણ જાણી લે છે. * * *
ઉપોદ્ઘાત નિયુક્તિ વર્ણવતાં પ્રસંગથી કહેલું કે - તપ, નિયમ, જ્ઞાન વૃક્ષો ચઢેલા કેવલી - તે કેવલીનું સ્વરૂપ બતાવ્યું. તેમની પાસેથી સામાયિકાદિ શ્રુત આચાર્ય પરંપરાએ આવેલું છે. આ જિનપ્રવચનની ઉત્પતિ થઈ છે. એ બધું પ્રસંગથી કહ્યું હવે આ જિનપ્રવયનની ઉત્પત્તિ શું છે? કેટલું જિનપ્રવચન કહેવાનું છે ઈત્યાદિ - x - હાર સંગ્રહ કહે છે –
• નિયુક્તિ-૧૨૮ + વિવેચન :
જિન પ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિક, એકાર્સિકના વિભાગ એ ત્રણ પણ પ્રસંગથી બાકી છે તયા દ્વારોની વિધિ, વિધાન વિધિ છે તે ઉપોદ્ઘાત જ છે અને નવિધિ તો ચોથો અનુયોગદ્વાર છે. શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું વર્ણન તે વ્યાખ્યાન વિધિ છે. અનુયોગ તે સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અને સૂકાનુગમ છે. આ સમુચ્ચય અર્થ છે.
પ્રશ્ન ચોથો અનુયોગ દ્વાર નાવિધિ કહી પછી ત્રીજો અનુયોગ દ્વારરૂપ અનુયોગ શા માટે કહ્યો ? [ઉત્તર] નય અને અનુગમ બંને સાથે સહચર ભાવે વર્તે છે. તે બતાવવા માટે છે, કેમકે નયોના મતથી શન્ય એવા અનગમનો અભાવ છે. ચારે અનુયોગ દ્વારોનું વર્ણન કરતાં નયોને અંતે કહ્યા તે પણ યોગ્ય છે. કેમકે અનુગમ અને નય બંને સાથે બોલવા અશક્ય છે. * * * * * હવે પ્રવચનના એક અર્થવાળા શબ્દોને અને તેના વિભાગોને દર્શાવતા કહે છે -
• નિયુક્તિ-૧૨૯ થી ૧૩૧ :
એકાર્થી નામો ગણ છે – પ્રવચન, સૂત્ર અને અર્થ. પ્રવચન વગેરે એક એકના એકા પાંચ છે... શતધમ, તીર્થ, માર્ગ, પ્રવચન, પ્રવચન એકાવાળા છે. સુગ, બ, ગ્રંથ, પાઠ, શાસ્ત્ર એ એકાઈ છે... અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક એ અનુયોગના કાર્થી નામો છે.
• વિવેચન-૧૨૯ થી ૧૩૧ :
જેનો એક અર્થ હોય છે એકાર્ષિક છે. પ્રવચન - પૂર્વે વર્ણન કર્યું છે. સૂચના કરવાથી સૂગ છે. જેનાથી વસ્તુ પમાય તે અર્થ છે. અહીં પ્રવચન તે સામાન્ય શ્રુત
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે, સ્ત્ર અને અર્થ બંને તેનાં વિશેષ છે.
પ્રશ્ન સૂત્ર અને અર્થની પ્રવચનની સાથે કાર્થતા યુક્ત છે કેમકે તે તેના વિશેષપણે છે, પણ સૂત્ર અર્થ બંને પરસ્પર ભિન્ન હોવાથી કાર્થતા ઘટતી નથી ? સૂત્ર વાગ્યેય છે - અર્થ, તેનું વ્યાખ્યાન છે અથવા આ ત્રણેમાં પણ ભિgiાર્થતા જ ઘટે છે. કેમકે દરેકના વિભાગનો સદ્ભાવ છે. ઈત્યાદિનું શું ? [ઉત્તર બે કમળ છે, એક ખીલેલું - બીજું ન ખીલેલું. સંકોચ-વિકાસના પર્યાયનો ભેદ હોવા છતાં કમળના સામાન્યપણાથી અભેદ છે. તેમ સૂત્રાર્થ પણ પ્રવચનની અપેક્ષાથી પરસ્પર અભેદ છે. પ્રવચન બંનેમાં કમળની માફક ઘટે છે. ત્રણેના એકાર્થિક વિભાગો પણ દેખાય છે. જેમકે- કમળ, અરવિંદ, પંજ ઈત્યાદિ - X- તેમ પ્રવચન, સત્ર, અર્થના એકાર્ચિક વિભાગો કમળ-બિડાયેલ-ખીલેલ માફક અવિરદ્ધ છે.
બીજી રીતે કહે છે – એકાર્થિક ત્રણ જ છે, તેને આશ્રીને કહેવું. -x- [શંકા દ્વાર ગાથામાં કહ્યું કે પ્રવચનના એકાર્ચિક કહેવા, તેમાં હવે ફેર પડી જસે. [સમાધાન] ના, ઉપર કહ્યું તેમ સૂત્ર અને અર્થ બંને પ્રવચનના વિશેષ છે, કેમકે સૂઝ અને અર્થમાં પણ પ્રવચનનું ઘટવાપણું છે. [શંકા જ એમ છે તો વિભાગ દ્વાર જુદુ બતાવવું વ્યર્થ થશે ? (સમાધાન) ના, અવિશેષપણે એકાયિકો કહેવા. સામાન્ય-વિશેષપણે પ્રવચનના ૧૫-એકાર્જિક છે.
વિશેષ ગોચર પર્યાયિોનું સામાન્ય ગોચર પચિપણું ન થાય, માટે બંનેનો વિભાગ કહેવો. જેમકે આંબો વગેરે વૃક્ષાદિ શબ્દોના પર્યાયો નથી, કેમકે લોકમાં પણ તેવો વ્યવહાર નથી - ૪ -
શ્રુતનો ધર્મ-સ્વભાવ તે કૃતધર્મ. કેમકે તે બોધના સ્વભાવપણે છે. શ્રુતનો બોધ પ્રવચન કરે છે. અથવા શ્રુત તે જીવનો પર્યાય છે, અને “શ્રુત તે જ ધર્મ''. તે શ્રતધર્મ. અથવા સુગતિને ધારણ કરવાથી શ્રુત તે જ ધર્મ છે. તીર્થનો અર્થ પૂર્વે કહી ગયા, તે ચતુર્વિધ સંઘ છે, સંઘને અનન્યપણે ઉપયોગી હોવાથી પ્રવચન તે તીર્થ છે.
જેના વડે આત્મા શોધાય તે માર્ગ છે. અથવા માર્ગણા કરવી તે માર્ગ છે. શિવને શોધવું તથા અભિવિધિએ પ્રગટ થયેલું જીવાદિ પદાર્થોમાં વચન માટે વપરાતું પ્રવચન તથા પ્રવચન પૂર્વે કહેલું છે. એટલે તેના પાંચ નામનો વિભાગ કહ્યો. - - - હવે સૂઝવિભાગ કહે છે –
સૂચના કરવાથી છે, તેના વડે, તેનાથી કે તેનામાં અર્થ વિસ્તાાય તે તંત્ર છે. ગુંથાય તે ગ્રંથ છે, પઠન થાય માટે પાઠ છે, અથવા તેના થી-ચકી-વડે પઠન થાય માટે પાઠ છે. તેનો અર્થ ખુલ્લું કરવું થાય છે. તેના વડે, તેનાથી કે તેનામાં શાસન થાય તે શાસ્ત્ર અથવા આત્મા વડે જાણવા યોગ્ય છે માટે શાસ્ત્ર છે. એકાર્દિકના પુનઃ કથનથી સામાન્ય અને વિશેષમાં પણ કોઈ અંશે ભેદ છે, તે જણાવે છે.
સૂ સાથે અર્થને જોડવો તે અનુયોગ અથવા સૂત્રનું અભિધેય વ્યાપાર તથા
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૨૯ થી ૧૩૧
૧૦૫
અનુકૂળ યોગ તે અનુયોગ છે. જેમ ઘડા શબ્દથી ઘડો એ પદાર્થ સમજાય છે. નિયત યોગ તે નિયોગ છે. જેમ ઘટ શબ્દથી ઘટ જ લેવાય પટ નહીં. ભાષણ કસ્વાથી ભાષા-પ્રગટ કરવું. ઘટન કQાથી ઘટ ચેષ્ટાવાળો ઘટ અર્થ છે. તથા વિવિધ ભાષા તે વિભાષા છે એટલે પર્યાય શબ્દોથી તેના સ્વરૂપનું કથન કરવું. જેમકે ઘટ કુંભ છે. વાર્તિક એટલે બધાં પર્યાયો કહી બતાવવા. સમુદાયાર્થ કહ્યો. વિશેષથી પ્રત્યેક દ્વારે કહીશું. - X - X • હવે અનુયોગના પ્રથમ દ્વારનું વર્ણન –
• નિયુક્તિ-૧૩૨ -
નામ, સ્થાપના, દ્રવ્ય, ઝ, કાળ, વચન અને ભાવથી અનુયોગનો આ સાત પ્રકારનો નિક્ષેપ છે.
• વિવેચન-૧૩૨ :
‘નામ’ પૂર્વે નિરૂપેલ છે. નામનો અનુયોગ તે કોઈપણ જીવાદિ પદાર્થનું ચાનુયોગ એવું નામ કરવું, તે નામાનુયોગ. અક્ષ વગેરેમાં અનુયોગની સ્થાપના તે
સ્થાપનામાં અનુયોગ કરવો એ સ્થાપનાનુયોગ. દ્રવ્ય વિષય સંબંધી અનુયોગ છે દ્રવ્યાનુયોગ. તે આગમ અને નોઆગમ બે ભેદે છે - આગમમાં જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યનિરિકા અનુયોગ. દ્રવ્ય કે દ્રવ્યોનો, દ્રવ્ય કે દ્રવ્યો વડે, દ્રવ્ય કે દ્રવ્યોમાં અનુયોગ તે દ્રવ્યાનુયોગ.
આ પ્રમાણે ફોગાદિમાં પણ છ ભેદની યોજના કરવી.
અહીં દ્રવ્યાનુયોગ બે પ્રકારે છે – જીવ દ્રવ્યનો, અજીવ દ્રવ્યનો. તે એકૈક ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ છે, કાળથી જીવવ અપેક્ષાથી અનાદિ અનંત છે. ભાવથી અનંત જ્ઞાન-દર્શન-ચાત્રિ અચાત્રિ દેશયાત્રિ ગુરલઘુપયચિવાળો છે.
તે પ્રમાણે અજીવ દ્રવ્યો પરમાણુ આદિ છે. પરમાણું દ્રવ્યથી એકદ્રવ્ય, ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ, કાળથી જઘન્યથી એક કે બે સમય ઉત્કૃષ્ટથી અસંખ્યય ઉત્સર્પિણી અવસર્પિણી, ભાવથી એક સ-બે સ, બે સ્પર્શ અને એક ગંધવાળો છે અને આ બધાંનાં સ્વસ્થાનમાં રસાદિ પર્યાયો અનંતા એક ગુણ તીખા આદિ ભેદોથી જાણવા. એ પ્રમાણે બે અણુ આદિથી લઈને અનંત અણુના ડંધ સુધીનું સ્વરૂપ જાણવું.
દ્રવ્ય અનુયોગ કહ્યો. હવે દ્રવ્યોનો અનુયોગ કહે છે. તે જીવ અને અજીવ સંબંધી જાણવો. પન્નવણા સૂત્ર - જીવ પર્યવો સંખ્યય, અસંખ્યય કે અનંત છે ? ગૌતમ ! તે અનંતા છે. એ પ્રમાણે અજીવ પર્યવો જાણવા.
દ્રવ્ય વડે અનુયોગ - પ્રલેપ અથવા અક્ષાદિથી વ્યાખ્યાન કરવું. જેમ પેનથી પાટી ઉપર લખાય તેમ વ્યાખ્યાન કરવા લખે. દ્રવ્યો વડે અનુયોગ - અક્ષો વગેરે ઘણાં દ્રવ્યોથી અનુયોગ કરે.
દ્રવ્યમાં અનુયોગ • પાટીયા આદિમાં અનુયોગ. દ્રવ્યોમાં અનુયોગ. ઘણાં મકાનાદિમાં રહી અનુયોગ કરે.
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એ પ્રમાણે ફોગાનુયોગમાં જાણવું. બનો અનુયોગ - ભરત ડ્રોમાદિનો ફોનોનો અનુયોગ - જંબૂડીપાદિનો ફોન વડે - પૃથ્વીકાયાદિ સંખ્યાનું વ્યાખ્યાન કરવું. કહ્યું છે - પૃથ્વીના જીવો માટે જંબૂદ્વીપ જેવડો પ્રસ્થક બનાવી તેના વડે જીવો માપીએ તો અસંખ્યય લોકમાં તે સમાય. ક્ષેત્રો વડે અનુયોગ - ઘણાં દ્વીપસમુદ્ધો વડે પૃથ્વીકાયના જીવોને માપે. ક્ષેત્રમાં અનુયોગ - તીછ લોક કે ભરતક્ષેત્રમાં અનુયોગ કરવાં. ક્ષેત્રોમાં અનુયોગ - અઢી દ્વીપ, બે સમુદ્રમાં.
કાળનો અનુયોગ • સમયાદિની પ્રરૂપણા કરવી. કાળ વડે અનુયોગ-બાદર વાયુકાયિક જીવોના વૈક્રિય શરીરો અદ્ધા પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર વડે ચાપત કરાય. કાળો વડે અનુયોગ-x-x- અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય. કાળમાં અનુયોગ-જેમકે સૂત્રના અર્થની વ્યાખ્યા કરવી તે બીજી પોરિસિમાં થાય. ઈત્યાદિ - x - ૪ -
વચનાનુયોગ-જેમકે એકવચન. વચનોનો અનુયોગ-દ્વિવચન, બહુવચનાદિ. વચન વડે અનુયોગ - જેમ કોઈ આચાર્ય, સાધુ વગેરેથી પ્રાર્થના કરાતા એકવચન વડે અનુયોગ કરે. વચનો વડે - તે જ આચાર્ય ઘણાં વચનો વડે અનુયોગ કરે - x • વચનમાં અનુયોગ તે ક્ષાયોપથમિકમાં અનુયોગ કરવો ઈત્યાદિ - X •
ભાવ અનુયોગ બે પ્રકારે - આગમચી, નોઆગમથી. આગમચી જ્ઞાતા અને ઉપયોગ સહિત. નોગમથી - ઔદયિકાદિમાંથી કોઈનો પણ ચાનુયોગ કરવો. • x • ભાવ વડે સંગ્રહાદિ, કહ્યું છે – પાંચ સ્થાને સૂpa વાચના કરવી - (૧) સંગ્રહ માટે, (૨) ઉપકાર કરવા માટે આદિ. ઈત્યાદિ ભાવો વડે, ભાવમાં, ભાવોમાં વૃત્તિ મુજબ જાણવું - X - X •
આ બધાં દ્રવ્યાદિ અનુયોગોનો પરસ્પર સમાવેશ થાય છે, તે સ્વબુદ્ધિએ વિચારવું ભાષ્યકારશ્રી કહે છે - દ્રવ્યમાં નિયમથી ભાવો છે. કેમકે ભાવ વિના દ્રવ્ય ન હોય, ભાવો પણ ફોન અને કાળ સાથે હોય. ક્ષેત્રમાં ત્રણેની ભજના જાણવી. કાળમાં ત્રણેની ભજના જાણવી. અનુયોગ કહ્યો. તેથી વિપરીત અનનુયોગ હોય છે. બંનેના દટાંતો આપે છે –
• નિયુક્તિ -૧૩૩ -
વાછરડું અને ગાય, કુબડી, સ્વાધ્યાય, બહેરો, ગામડીયો વચનમાં અને ભાવમાં સાત ટાંત જાણવા.
• વિવેચન-૧33 -
પહેલું દૃષ્ટાંત દ્રવ્યના અનનુયોગ અને અનુયોગનું વાછરડા અને ગાય સંબંધે છે. જેમ ગાય દોહનારો પાટલા ગાયનો] વાછરડો, બહુલા ગાયને વળગાળે અને બહુલા પાટલાને વળગાળે તો અનનુયોગ થાય. ગાયને પ્રેમ ન થવાથી દૂધ ન આપે પણ જે ગાયનો જે વાછરડો હોય તેને તે વળગાડે તો ગાય દુધ આપે, તે અનુયોગ થાય. એમ સૂત્રમાં જીવ લક્ષણ વડે અજીવની પ્રરૂપણા કરે કે અજીવ લક્ષણો વડે જીવ પ્રરૂપણાં કરે તો અનનુયોગ થાય. તેથી ભણનારો
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૩
103
ઉલટું સમજે, તેથી અર્થમાં વિસંવાદ થાય, અર્થ બદલાતા નિર્મળ ચામિ ન પાળે, તેથી મોક્ષ ન મળે, મોક્ષ ન મળે તો દીક્ષા નિરર્થક જાણવી. જીવના લક્ષણથી જીવને સમજાવે તો અનુયોગ થાય, કાર્યસિદ્ધિ થાય, સંપૂર્ણ અર્થબોધ થાય. યાવતુ મોક્ષ મળે.
ફોત્ર અનનુયોગ તથા અનુયોગ સંબંધે કુબ્બાનું દૃષ્ટાંત - દક્ષિણ દેશમાં પૈઠણ નામે નગર છે, ત્યાં શાલિવાહન રાજા છે, દર વર્ષે ભરૂચ નગરમાં નરવાહન રાજાને રોકે. વર્ષાઋતુ આવે ત્યારે દેશમાં પાછો જાય. એ પ્રમાણે કાળ વીતે છે. કોઈ વખતે રાજાએ સભાની માંડવીમાં ચૂંકર્યું. તેને ત્યાં કુન્નાદાસી હતી. તેણે વિચાર્યું કે રાજાએ અહીં ચુંક્યુ માટે તે જવાની તૈયારીવાળો છે. તે દાસીને રાજનો ચાનશાલિક
ઓળખીતો હતો, તેને વાત કરી. તેણે બધાં વાહનો સજ્જ કર્યા. તે જોઈને બધાં તૈયાર થઈ ગયા. સવારે જોયું તો તેનું બધું લશ્કર ચાલવાની તૈયારી વાળું હતું. રાજાને આશર્ય થયું. છેલ્લે ખબર પડી કે તેના થુંકવાના કારણે કુજાદાસીએ આ
૧૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દ્વિવચન બોલે તો પણ અનનુયોગ. પણ પૂડ્યાનો યોગ્ય ઉત્તર આપવો તે અને વચન જે ઘટે તે બોલવું તે અનુયોગ.
ગામડીયાનું દષ્ટાંત - વચન ઉપર જ છે અને અનુયોગની પ્રધાનતા જણાવવા માટે છે. કોઈ નગરમાં એક સ્ત્રી, પતિ મરી જતાં લાકડાં વેચી પેટ ભરે. દારિદ્ધથી મરેલ જેવી થઈ પુત્રને લઈ બીજે ગામ ગઈ. બાળકે મોટો થતાં પૂછ્યું કે – મારે બાપ કયાં ? તે મરી ગયો. ફરી પૂછયું - કઈ રીતે જીવતો હતો ? ખેલ કરીને. હું પણ ખેલ કરીશ. બેટા! વિનયથી શીખ્યા વિના ન થાય. વિનય કેવો છે ? જયકાર કરવો, નીચા નમવું. કહે તેમ કરવું. માની જા લઈને નીકળ્યો.
રસ્તામાં શીકારી મૃગને પકડવા સંતાયેલા. તેમને જોઈને બાળકે વિચાર્યું - તેઓ પણ ભણવા બેઠા હશે. માના કહેવા પ્રમાણે જયનાદ કર્યો. તેથી ભય પામેલાં મુગો નાસી ગયા. શીકારી તેને મારવા લાગ્યા. બાળકની સાચી વાત સાંભળી છોડી દીધો. આવી રીતે તું જ્યાં દેખે ત્યાં ધીરે ધીરે જવું, જોરથી ન બોલવું. આગળ જતાં ધોબીને જોયા. તેને ધીમે ચાલતો જોઈ ધોબીએ ચોર માનીને પકડ્યો, મારવા લાગ્યા. સાચી વાત જાણી છોડી દીધો અને કહ્યું કે - “શુદ્ધ થાઓ !” એમ
જામ્યું.
બોલવું.
રાજાને અયોગ્ય સ્થાને ચુંકવાનો અનનુયોગ થયો. પણ જો તે રાજા માંડવીનો વિચાર કરતા કે અહીં થુંકાય નહીં તો કોઈને તે વાતની ખબર ન પડત. તો અનુયોગ થાત. એ પ્રમાણે આચાર્ય એવું પ્રરૂપે કે પ્રદેશ રહિત એકાંત નિત્ય આકાશ છે, આવું માનતા અનનુયોગ થાય, પણ અપદેશવાળો અનેકાંત અપેક્ષાથી નિત્યાનિત્ય નથી, એમ પ્રરૂપે તો અનુયોગ થાય.
કાળના અનનુયોગ તથા અનુયોગનું સ્વાધ્યાયનું દટાંત - એક સાધુને વધુ રાત્રિ ગયા પછી પાછલો પાઠ ગોખી જવામાં કેટલો કાળ ગયો, તેની ખબર ન હતી. સમ્યગૃષ્ટિ દેવીએ તેના હિત માટે વિચાર્યું કે રખેને કોઈ મિથ્યાદેષ્ટિ દેવી તેમને દુ:ખ ન દે, તેથી છાશની માટલી ભરી જોરથી પોકારે છે “મળેલું દહીં દેશો” પે'લા સાધુને સહન ન થતાં બોલ્યા કે “શું આ છાશ વેચવાનો સમય છે ?" દેવી બોલી કે - તો શું આ સ્વાધ્યાયની વેળા છે ? ત્યારે સાધુને ઉપયોગ મૂકતા ખબર પડી કે ઘણી સત્રિ વીતી ગઈ છે. ત્યારે તેણે કહ્યું “મારુ દુકૃત મિથ્યા થાઓ.” - x • x • આ અકાળે ગોખવું તે અનનુયોગ છે. કાળે ભણે તે અનુયોગ.
વયન વિષયમાં અનનુયોગ અને અનુયોગનું દૃષ્ટાંત – એક ગામમાં એક બહેર કટુંબ વસે છે. ત્યાં ડોસો, ડોસી, તેનો પુત્ર અને વહુ રહે. તે પુત્ર ખેતી કરે, ત્યાં હળ ચલાવતા પથિકે રસ્તો પૂછયો. પેલો બહેરો હોવાથી બોલ્યો કે આ મારા બે બળદ તો ઘેર જન્મેલા છે. ત્યાં તેની સ્ત્રી ખાવાનું લાવી, તેણીને કહ્યું બળદના શીંગડા સમાય ? સ્ત્રી બોલી આ દહીં મેં વલોવ્યું નથી કે મીઠું નાંખેલ નથી. વહુએ ઘેર જઈને પૂછયું કે મીઠું નાંખ્યું છે કે નહીં ? ડોશી બોલી જાડું-ખરબચડું ગમે તે વસ્ત્ર હોય તે ડોસાની પોતડી હશે. ડોસીએ ડોસાને પૂછયું, તે બોલ્યો સોગન ખાઈને કહું છું. મેં તલનો દાણો નથી ખાધો.
આ પ્રમાણે સમજ્યા વિના બોલાય તે અનનુયોગ. તે રીતે એક વચનને બદલે
ખેડૂતો બીજ વાવતા હતા, છોકરો બોલ્યો “શુદ્ધ થાઓ' આકાશ સ્વચ્છ થાઓ.] ઉલટું સમજી ખેડૂતે માર્યો. સાચી વાત સાંભળી છોડી દીધો, કહ્યું કે “ઘણું થાઓ” એમ બોલવું. રસ્તામાં મડદાને લઈ જતા માણસો જોયા. ત્યાં “ઘણું થાઓ" તેમ કહેવું. રસ્તામાં ક્યાંક લગ્ન હતા, ત્યાં તે શબ્દો બોલતાં ફરી માર પડ્યો અને સમજાવ્યું કે – તારે બોલવું કે “અડવું જોવાને ઘણાં લોકો મળો.” રસ્તામાં ગુન્હેગારને બાંધીને લઈ જતાં જોઈને તેમ બોલતાં ફરી માર પડ્યો. તેનાં સગાં શીખવ્યું કે હવે તારે બોલવું કે “જદી છૂટા થાઓ” રસ્તામાં દોસ્તી બાંધતા મિત્રોને જોઈને ત્યાં તેમ બોલતાં ફરી માર ખાધો.
ત્યાં કોઈ દંડિક કુલપુત્રને ત્યાં નોકરી રહ્યો. દુકાળમાં ધાન્યના અભાવે ખાટી છાશની ઘેંસ રાંધી બાઈએ છોકરાને કહ્યું કે - ચોરામાં મહાજન બેઠું છે, ત્યાંથી તારા માલિકને બોલાવ. તેણે જઈને જોરથી કહ્યું - થેંસ ઠંડી થાય છે, જલ્દી આવો. પે'લાની ઈજ્જત જતાં ઘેર આવીને છોકરાને ધમકાવ્યો કે આવી ઘરની વાત ધીમેથી કહેવી. કોઈ વખતે ઘરમાં આગ લાગી. ત્યારે ધીમે જઈને કાનમાં કીધું કે ઘેર આગ લાગી છે. મોડું થતાં ઘરનું ઘણું બળી ગયું. માલિકે ઠપકો દઈ શીખવ્યું કે આ રીતે ધુમાડો દેખાય ત્યાં જ પાણી, છાણ વગેરેથી બુઝવી નાંખવું. કોઈ વખતે ઘરમાં ધુપનો ધુમાડો જોઈ તેમ કરવા લાગ્યો. આવી મુર્ખાઈથી તેને છુટો કરી દીધો.
કથાસાર - સમજ્યા વિના કંઈને બદલે કંઈ કરાય તે અનનુયોગ, સમજીને ઉચિત કરાય તે અનુયોગ છે. હવે ભાવવિષય કહે છે –
• નિયુક્તિ-૧૩૪ :શ્રાવકની સ્ત્રી, સપ્તપદ, કોંકણકપુત્ર, નોળીયો, કમલામેલા, શાંબ અને
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૧૩૪
૧be શ્રેણિકનો કોપ એ સત દૈષ્ટાંત ભાવમાં છે.
• વિવેચન-૧૩૪ :
શ્રાવકની પત્નીનું દષ્ટાંત - કોઈ શ્રાવકે પોતાની સ્ત્રીની સખીને ઉભુત રૂપે જોઈ, આસક્ત થઈ દુબળો પડવા લાગ્યો. પોતાની સ્ત્રીને સાચી વાત કરી, સ્ત્રીઓ તેને આશ્વાસન આપ્યું, એકાંતમાં અંધારામાં વરાભરણથી સજ્જ થઈ, તેની સખીના રૂપે બોલાવી પતિની ઈચ્છા પૂર્ણ કરી, બીજે દિવસે વ્રત ભંગ થયું જાણી પશ્ચાતાપ કરવા લાગ્યો. સ્ત્રીએ પુરાવો આપી કહ્યું કે- આ મેં જ કર્યું છે, માટે વિશ્વાસ રાખો. અહીં બીજી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું તે અનનુયોગ. એ રીતે સ્વસમયનું કથન પરસમયને નામે કહે કે ઔદયિક ભાવના લક્ષણથી પથમિક વર્ણવે તે અનનુયોગ અને સમ્યક પ્રરૂપણા કરે તે અનુયોગ કહેવાય.
સપ્તપદિક ચોર- કોઈ ખરાબ ગામડામાં ચોર રહેતો. તે સાધુ, બ્રાહ્મણાદિમાં માનતો ન હતો કે સેવા કરતો ન હતો. ઉતરવા જગ્યા પણ આપતો ન હતો, ક્યાંક કોઈ ધર્મ ન બતાવી દે કે હું દયાળું ન બની જાઉં ? કોઈ વખતે ગામમાં સાધુઓ આવ્યા ઉતસ્વા સ્થાન માંગ્યું. ત્યારે ટોળકીએ તે ચોરનું ઘર બતાવ્યું. સરળ સ્વભાવે સાધુ ગયા. સાધુ બોલ્યા કે આ શ્રાવક ન હોય, ક્યાંક આપણે કંગાયા છીએ. ચોરને થયું કે હું ભલે ઠગાઉં પણ આવું બોલીને કોઈએ સાધુને ન ઠગાવા જોઈએ. પછી ધર્મ ન કહેવાની શરતે જગ્યા આપી. સાધુએ તે વાત કબૂલ રાખી. સાધુએ ચોમાસું કર્યું.
ચોમાસા બાદ વિહાર કરતાં સાધુએ શરત પૂરી થતાં ધર્મ સંભળાવ્યો - X - છેવટે નિયત કરાવ્યો કે કોઈને મારવો હોય તો સાત આઠ ડગલાં પાછળ ખસીને પછી મારવો. - x • કોઈ વખતે ચોરી કરવા ગયો પણ અપશુકન થતાં પાછો ફર્યો. તે રણે ચોરની બેન આવેલી. તેણે પુરુષનો વેશ પહેરી ભાભી સાથે નાચ જોઈ મોડી રાત્રે પાછા આવ્યા, તેથી નણંદ-ભોજાઈ એક જ પથારીમાં સૂઈ ગયાં. ચોરે જોયું કે આ તો પરપુરુષ છે. તલવારથી મારવા ધસ્યો ત્યાં ગુએ આપેલ વ્રત યાદ આવતાં સાત ડગલાં પાછળ ખસ્યો. ત્યાં નણંદ કંઈક બોલી, તેનો અવાજ સાંભળી સોને
ખ્યાલ આવ્યો કે આ તો મારી બહેન છે, તેણે જ પુરુષવેશ પહેરેલો છે. અહો ! જરા વિલંબ કસ્વાથી હું કાર્ય કરતાં બચી ગયો છું જેમ શ્રાવકની સ્ત્રીથી શ્રાવક બચ્યો તેમ સાધુના બોધ ચોર બચ્યાં. બોધ પામીને દીક્ષા લીધી.
કોંકણક પુત્રનું દાંત - કોંકણ દેશમાં એક છોકરો હતો. તેની મા મૃત્યુ પામી. બાળકના કારણે તેના બાપને બીજી સ્ત્રી મળતી ન હતી. • x • લાકડા લેવા ગયો ત્યારે બાપે તેને મારી નાંખવા વિચાર્યું. એક તીર માર્યું, બીજું મારતું તે છોકરો બોલ્યો, કેમ તીર ફેંકો છો ? હું વિંધાઈ ગયો. બાપે બીજું તીર માર્યુ અહીં પહેલાં અજાણતા મારે છે, તેમ વિચાર્યું તે અનનુયોગ, પછી ખબર પડી કે મને જાણીને મારે છે, તે અનુયોગ છે -x- આ પ્રમાણે કહેવું હોય તેનાથી ઉલટું કહે તે વિપરીતપણાથી અનનુયોગ થાય, ચયાયોગ્ય પ્રરૂપણાથી અનુયોગ થાય છે.
નોળીયાનું દૃષ્ટાંત- એક ચાક બ્રાહ્મણી ગર્ભિણી હતી. ત્યાં એક નોળીયાની માતા પણ ગર્ભવતી થઈ. બંનેને સાથે બચ્ચાં જન્મ્યા. બાઈએ વિચાર્યું કે આ મારા બાળકને રમવા યોગ્ય થશે, તેથી દુધ તથા ખાવાનું આપ્યું. નોળીયાનું બચ્યું મોટું થયું. છોકરાની મા ખાંડવા રોકાયેલી, બાળક પારણામાં સુવાડેલો, સર્ષે ડંસ દેતાં બાળક મરી ગયો. નોળીયાએ સાપને પારણાથી ઉતરતો જોઈને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. લોહીથી ખરડેલ મોઢે આવેલો જોઈ તે બાઈએ વિચાર્યું કે - આણે મારા બાળકને મારી નાંખેલ છે. તેથી સાંબેલાજી મારી નાંખ્યો. પણ ઘરમાં સાપના ટુકડા જોઈને સાચી ખબર પડી. બાઈને પહેલાં ઉલટું સમજાયું તે અનનુયોગ અને પછી સાચું સમજાયું તે અનુયોગ જાણવો. એમ એકને બદલે બીજું સ્વરૂપે તે જાનનુયોગ અને સાચી પ્રરૂપણા તે અનુયોગ.
કમલામેલાનું દષ્ટાંત - દ્વારિકામાં બળદેવના પુત્ર નિષઘને સાગચંદ્ર નામે પુત્ર હતો. તે ઉત્કૃષ્ટ રૂપવાનું હોવાથી શાંબ વગેરે બધાંને વહાલો હતો. ત્યાં દ્વારિકામાં બીજા રાજાની કમલામેલા નામે સુંદર રૂપવાળી પુત્રી હતી. તેની સગાઈ ઉગ્રસેનના પણ નભસેન સાથે થયેલી. કોઈ વખત નારદજી આવ્યા સાગચંદ્રે તેનો સત્કાર કર્યો. બેઠાં પછી નમતાથી પૂછયું કે પ્રભુ ! કંઈ આશ્ચર્ય જોયું. નારદે કહ્યું કે આ દ્વારિકામાં જ કમલામેલા નામે કન્યા છે. પણ કોઈને અપાયેલી છે. સાગચંદ્રે પૂછયું - મને કેવી રીતે મળે ? નાક કહે – હું જાણતો નથી.
નારદના ગયા પછી સાગરચંદ્રને ધીરજ રહેતી નથી. તેથી કમલામેલા, કમલામેલા કરતો રહે છે, નારદ કમલામેલા પાસે ગયા, ત્યાં કન્યાએ આાર્ય પૂછતા બે કહા - એક તો રૂપમાં સાગરચંદ્ર છે અને બીજું કુરૂપમાં નભસેન છે. તે સાંભળી કમલામેલા સગચંદ્રની રાણી અને નભસેનથી વિરકત થઈ. નારદે પાછા આવીને સાગરચંદ્રને કહ્યું કે તેણી તને ચાહે છે. • x • શાંબકુમારે સાગચંદ્રને કહ્યું કે હું તને કમલામેલાનો મેળ કરાવી આપીશ. ત્યાં બધાં કુમારોએ ખુશ થઈને શાંગકુમારને નશો કરાવ્યો, તેના મોઢે વાત કબૂલ કરાવી. નશો ઉતર્યા પછી શાંબને થયું કે મેં આ અશક્ય વચન આપ્યું છે પણ હવે અન્યથા કેમ થાય ?
પછી તે પ્રધુમ્ન અને પ્રાપ્તિ વિધાને લઈને નભસેનના લગ્નના દિવસે સાગરચંદ્ર, શાંબ આદિ કુમારો ઉધાનમાં ગયા નારદ દ્વારા છુપી રીતે કમલામેલાને બોલાવી સાગચંદ્ર સાથે પરમઆવી. લગ્ન મંડપમાં ઉગ્રસેને કન્યાને શોધી પણ તે મળી નહીં. પછી ઉધાનમાં જોઈ. પ્રધુમ્ન વિધાધરના રૂપ વિકવ્ય. વાસુદેવ પોતે ઉગ્રસેન તરફથી લશ્કર લઈ લડવા આવ્યા. વખત આવે શાંબે પગે પડીને બધી વાત કહી દીધી.
કથાસાર એ કે જ્યારે સાગચંદ્રએ શાંબને કમલામેળા કહી તે અનનુયોગ છે, પણ જ્યારે તે શાંબ છે તેમ જાણ્યું તે અનુયોગ છે. આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા • અનનુયોગ, સત્ય પ્રરૂપણા - અનુયોગ.
શાંબના સાહસના દષ્ટાંતો - જાંબુવતી રાણી કૃષ્ણ વાસુદેવને કહે છે કે -
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૩૪
૧૧૧
મેં મારા પુત્રની કોઈ ભૂલ જોઈ નથી. વાસુદેવ કહે - આજે જ તને બતાવું. એમ કહી તે બંને આભીર અને આભીરણીનું રૂપ લીધું. છાસ વેચવા દ્વારકા આવ્યા. સાંબે તેને ગોરસ વેચતા જોયા. આભીરણીને કહ્યું - આવ તારું દહીં લઈ લઉં. તે અl, પાછલ આભીર આવ્યો. સાંબે કહ્યું - X• તો પણ આભીરણ દેશમાં પ્રવેશતી ન હતી, એટલે સાંબે તેને હાથ પકડીને અંદર ખેંચી. ત્યારે બંને પોતાના અસલીરૂપમાં આવ્યા. આ તો મારા માબાપ છે તેમ જાણી શાંબ ભાગ્યો. બીજે દિવસે બળાકારે ઘેર લાવ્યા ત્યારે ખીલો ઘસવા લાગ્યો. વાસુદેવે પૂછ્યું - આ શું કરે છે ? શાંબે કહ્યું કે – ગઈ કાલની જૂની વાત જે કહેશે તેના મુખમાં આ છાલી દઈશ. • x • સાર એ કે વાસુદેવને ન ઓળખ્યા ત્યાં સુધી અનનુયોગ અને ખરું જાણતાં અનુયોગ નીક પૂર્વવતું.
શ્રેણિકના કોપ સંબંધી દષ્ટાંત - રાજગૃહી નગરી, શ્રેણિક રાજા, ચેલણા સણી. મહા મહિને વર્ધમાન સ્વામીને વાંદીને સાંજે મહેલે આવ્યા ત્યારે રસ્તામાં પ્રતિમાપારી મુનિને કાયોત્સર્ગમાં જોયા. તે દિવસે ઘણી ઠંડી હતી. રાતના રાણીનો હાથ બહાર ખુલ્લો રહી જતાં કમકમી આવવાથી જાગીને હાથ અંદર લીધો. હાથની શીતળતાથી આખું શરીર શીત થઈ જતાં બોલી કે તે તપસ્વી હાલ શું કરતાં હશે?
આ સાંભળી શ્રેણિકે વિચાર્યું કે આ રાણીએ કોઈને સંકેત આપ્યો હશે. દુરાચારની આશંકાથી પ્રભાતે અભયકુમારને કહ્યું કે ચેલણાનો મહેલ બાળી મૂક. અભયે માત્ર હાથી સખવાની જગ્યાએ થોડી આગ લગાડી. ભગવંત મહાવીર પાસે જઈ શ્રેણિકે પૂછ્યું કે ચેલણા શીલવંતી કે કુલટા? ભગવંત કહે – શીલવંતી. શ્રેણિક તેણીને બચાવવા જલ્દી પાછો ફર્યો. સામે અભયકુમાર મળ્યો, કેમ સળગાવ્યો ? અભય કહે હા. • x • કથાનો સાર એ કે શ્રેણિકે શંકા કરી તે અનનુયોગ, ખરી વાત જાણી તે અનુયોગ.
હવે પૂર્વે બતાવેલ ભાષાદિ સ્વરૂપ સમજાવે છે – • નિયુક્તિ -૧૩૫ -
કાષ્ઠમાં, પુસ્તમાં, ચિત્રમાં, શ્રીધરમાં, પSામાં, માર્દિશકમાં, ભાષા-વિભાષા અને વાર્તિકના ટાંતો જાણવા.
• વિવેચન-૧૩૫ :
કાઠ વિષયક દટાંત • કોઈ સુતાર લાકડામાં પુતળાનો આકાર મમ કરે, કોઈ શૂળ અવયવ બનાવે, કોઈ સંપૂર્ણ અંગો પાંગ કરે. એ પ્રમાણે કાષ્ઠ સમાન સામાયિકાદિ સૂગ છે, તેમાં બોલનારો થોડામાં અર્થ માત્ર બતાવે છે. જેમકે - સમભાવ તે સામાયિક. પણ વિભાષિક વિદ્વાનું તેના અનેક પ્રકારે અર્થ બતાવે છે. જેમકે સમભાવ તે સામાયિક અથવા સમ - મધ્યસ્થતાનો લાભ તે સામાયિક. વ્યક્ત કરવાના સ્વભાવવાળો તે વ્યક્તિકર છે. જે સંપૂર્ણ વ્યુત્પત્તિ કરે, સામાયિકમાં લાગતાં અતિસાર, અનાચાર, ફળ આદિનું વિભિન્ન સ્વરૂપ બોલે તે છે તે સંપૂર્ણપણે બતાવનાર
૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ નિશ્ચયથી ચૌદ પૂર્વી છે. - x • x -
પુસ્તક સંબંધી દૈટાંત - કોઈ કાગળમાં આકાર માત્ર કરે, કોઈ સ્થળ આકૃતિ કરે, કોઈ સંપૂર્ણ અવયવ બનાવે, તેના ઉપરથી સામાયિક વગેરેની ઘટના ઉપર માફક જાણવી.
ચિત્રનું દૃષ્ટાંત - કોઈ ચીતારો વહેણાં કે પીછીથી આકાર કરે, કોઈ હરિતાલ આદિથી જુદા જુદા રંગ પુરે, કોઈ સંપૂર્ણ અવયવો તેવા આકારના રંગના બનાવે. સામાયિકાદિ યોજના ઉપર મુજબ.
શ્રી ગૃહિકાનું દૃષ્ટાંત - શ્રી ગૃહ તે ભંડાર, તે જેને હોય તે શ્રી ગૃહિક, ભરેલા વાસણ જોઈ તે કહે કે આ રત્નોનું ભાજન છે, કોઈ તે રનોની જાતિ તથા મૂલ્ય કહે, કોઈ રનોના ગુણો પણ જાણે. શેષ પૂર્વવતું.
પુંડરિકનું દેટાંત - થોડું ખીલેલું, અર્ધ ખીલેલું, સંપૂર્ણ ખીલેલું એમ કમળ ત્રણ ભેદે છે. એ પ્રમાણે ભાષાદિ જાણવા.
દેશિકનું દષ્ટાંત - દેશન એટલે કથન કરવું, તે કથન કરનારને દેશિક કહે છે, જેમ કોઈ દેશિક માર્ગે પૂછતાં દિશા માત્ર બતાવે. એ પ્રમાણે સાધુ વિપરીત પ્રરૂપે તો અનસુયોગ, સાચું સ્વરૂપે તો અનુયોગ.
એ રીતે દૃષ્ટાંતથી અનુયોગ સમજાવ્યો. નિયોગ પણ પૂર્વે કહેલ સ્વરૂપવાળો છે, આ બતાવેલા ઉદાહરણથી સમજી લેવો.
આ પ્રમાણે ભાષક, વિભાપક, વ્યક્તિકર સંબંધી દૈટાંતો બતાવ્યા. આ રીતે વિભાગ કહ્યો. હવે દ્વારવિધિનો અવસર છોડીને વ્યાખ્યાન વિધિ કહે છે –
• નિયુક્તિ-૧૩૬ :
ગાય, ચંદન કંથા, ચેટી, શ્રાવક, બહેરો, ગોધો, ટંકણનો વેપારી એ. સાત ટાંત આચાર્ય અને શિષ્ય સંબંધે જાણવા.
• વિવેચન-૧૩૬ -
ચાર અનુયોગદ્વારમાં ન લીધેલો વ્યાખ્યાન વિધિ શા માટે અહીં કહો છો ? શિષ્યને સુખે શ્રવણ થાય, આચાર્યને સુખે પ્રવૃત્તિ થતાં શાસ્ત્રનો ઉપકાર થાય અથવા અધિકૃત જ જાણવો. કેવી રીતે ? અનુગમમાં તેનો સમાવેશ થાય છે, કેમકે અંતર્ભાવ વ્યાખ્યાનના અંગપણે છે.
જો આ અનુગામનું અંગ છે, તો તેના દ્વાર વિધિની પૂર્વે કેમ કહો છો ? દ્વાર વિધિનું પણ ઘણું કહેવાનું હોવાથી અહીં વ્યાખ્યાન વિધિનો વિપર્યય ન થાઓ. તેથી અહીં પહેલાં આચાર્ય તથા શિષ્યના ગુણદોષ બતાવ્યા છે. જેથી આચાર્ય ગુણવંત શિષ્યને અનુયોગ કરાવે અને શિષ્ય પણ ગુણવંત આચાર્ય પાસે જ સૂત્ર સાંભળે.
જે વ્યાખ્યાન વિધિ અનુગમ અંગને અહીં અવતારીને કહો છો તો દ્વાર ગાથામાં પણ એવી રીતે યોજના કેમ ન કરી ? સૂત્ર વ્યાખ્યાનનું મહત્વ બતાવવા માટે કે વિશેષ પ્રકારે સૂગ વ્યાખ્યાનમાં આચાર્ય કે શિષ્ય ગુણવાન શોધવો. હવે ચાલુ
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૩૬
૧૧૩
વાતની ગાથાનું વ્યાખ્યાન -
o ગાયનું દષ્ટાંત – કોઈ નગરમાં કોઈકે કોઈ ધુતારા પાસેથી ઉઠવાને અસમર્થ એવી રોગી, બેઠેલી ગાય ખરીદી, પછી ગાયના દોષો જાણીને તે વેચવા ગયો. લેનાર બોલ્યા કે તેની ચાલ તપાસીએ, ત્યારે વેચનારે કહ્યું કે મેં બેઠેલી લીધી છે, તમને અનુકૂળ આવે તો લો. એ પ્રમાણે આચાર્ય પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા અસમર્થ હોય, શિયને કહેશે કે મેં આમ સાંભળેલ છે, તે તમે પણ સાંભળો. તો આવા આચાર્ય પાસે ન સાંભળવું. કેમકે સાંશયિક પદાર્થમાં મિથ્યાત્વ સંભવ બને.
પણ જેમ અવિકા ગો, ગાયની ચાલ સારી જાણીને લેવી. તેમ આક્ષેપના નિર્ણયમાં પાર પહોંચેલ આચાર્ય પાસે સાંભળવું. શિષ્ય પણ અવિચારગ્રાહી પહેલાંની માંદી ગાય ખરીદ કરનારા જેવો હોય તે અયોગ્ય છે. પણ વિચારીને ગુરુ પાસે લે તે યોગ્ય છે.
૦ ચંદન કંથાનું દષ્ટાંત - દ્વારકા નગરીમાં ત્રણ ભેરીઓ હતી. સંગ્રામિક, આગૃદયિકી, કૌમુદીકી. તે ત્રણે ગોશીષ ચંદનની બનાવેલ હતી, દેવતા અધિષ્ઠિત હતી. ચોથી ભેરી અશીવ ઉપશામિની હતી. તેની ઉત્પત્તિ આ રીતે – કોઈ વખત શકેન્દ્ર દેવસભામાં વાસુદેવની પ્રશંસા કરી કે જુઓ ઉત્તમપુરષોના ગુણો કે જે બીજાના દુર્ગુણો જોતાં નથી તથા ની સાથે યુદ્ધ કરતાં નથી. ત્યાં બેઠેલા એક દેવે તે ન માન્યું.
તે પરીક્ષા કરવા આવ્યો. કૃષ્ણ વાસુદેવ ત્યારે જિનવરને વંદનાર્થે નીકળેલા. તે દેવે મામિાં સડેલા, ગંધાતા કુતરાનું રૂપ લીધું. ચોતરફ દુર્ગધ ફેલાવા લગી, બધાં કંટાળીને ભાગી ગયા. પરંતુ વાસુદેવ કુતરા પાસેથી નીકળ્યા. તેના મુખમાં સુદંર દાંત જોઈને તેની પ્રશંસા કરી. દેવે વિચાર્યું કે આ ગુણગ્રાહી છે તે સત્ય છે.
- બીજી પરીક્ષા કરવા ઘોડારમાંથી અશ્ચરત્ન લઈને નાસ્યો. તુરંત રાજકુમાર, બીજા રાજાઓ આદિ લડવા આવ્યા. દેવે તેને મારીને હાંકી કાઢ્યા. વાસુદેવ જાતે આવ્યા. દેવે યુદ્ધ માટે આહ્વાન કર્યું. કૃણે પૂછ્યું - કેવી રીતે લડવું છે ? દેવે એક પછી એક યુદ્ધ માટે ના પાડી. છેલ્લે તેણે અધિષ્ઠાન યુદ્ધ કરવા કહ્યું. આ નીય રીતિ હોવાથી વાસુદેવે કહ્યું કે - તું ઘોડો લઈ જા, હું નીચ યુદ્ધ કરતો નથી. દેવે પ્રસન્ન થઈ વરદાન માટે કહ્યું. વસુદેવે અશિવ હરનારી ભેરી માંગી.
આ દેવતાઈ ભેરી છ-છ માસે વાગે છે, તે સાંભળનારના પૂર્વના વ્યાધિ શાંત થાય છે, છ માસ સુધી નવો ઉત્પન્ન ન થાય. એક વખત દૂરથી કોઈ વણિક ત્યાં આવ્યો. તે ઘણાં દાહ જવરથી પીડિત હતો. ભેરી વગાડનારને તેણે કહ્યું - આ લાખ રૂપિયા લે અને મને આ ભેરીમાંથી થોડો કટકો કાપી આપ. લોભથી તેણે આપ્યો. તે સ્થાને તેણે ચંદનનો ટુકડો ચોંટાડી દીધો. આ રીતે જેણે જેણે માંગ્યો તેને તેને આપ્યો. તેનાથી આ ભેરી ચંદનના ટુકડાંની ઝંઝર કંથા જેવી બની ગઈ. [31/8].
૧૧૪.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કોઈ વખતે ઓચિંતો અશિવનો ઉપદ્રવ થયો. ત્યારે ભેરી વગાડતા તેનો અવાજ સભાને પણ ન સંભળાયો. ભેરીની તપાસ કરાવતાં, તેમાં માત્ર ટુકડા જોડેલાં હતા. ભેરીવાળાને મારી નંખાવ્યો. નવી ભેરી લીધી. બીજો ભેરીવાળો રાખ્યો. પોતાના જીવથી પણ વધુ તેની રક્ષા કરે છે. જેથી જરૂર પડતાં ભેરી વાગવાથી રોગશાંત થાય.
- આ પ્રમાણે જે શિષ્ય પોતાના સૂત્ર-અર્થને ચંદન ભેરીની કંથા માફક પરમત સાથે મિશ્ર કરી દે છે, તે અયોગ્ય છે. સૂત્ર-અર્ચને ભૂલી જનાર આચાર્ય પણ અનુયોગ કરવા અયોગ્ય છે. એ રીતે શિષ્ય અને ગુરુ બંને અવિનાશિત સૂરઅથવાળા બતાવ્યા. - x • x -
o ચેટીનું દૃષ્ટાંત » વસંતપુરે જીર્ણ શેઠ અને નવા શેઠ બંનેની પુત્રીની પરસ્પર પ્રીતિ હતી. તો પણ બંનેને વૈર થયું. જીર્ણશેઠ બીને કહેતા કે એનાં માતાપિતાએ આપણને હલકાં પાડ્યા. તે કોઈ વખતે ન્હાવા ગયા. તેમાં નવકશેઠની પુત્રી તિલક સહિત ૧૪-શણગાર સજીને આવેલ, તે નદી કિનારે આભુષણ મૂકી નહાવા ગઈ. જીણ શેઠની પુત્રી દાગીના લઈ દોડવા માંડી • x• નવકની પુત્રીએ ઘેર આવીને માબાપને કહ્યું કે આ પ્રમાણે મારી સખી દાગીના લઈ ભાગી ગઈ અને પાછા નથી આપતી. તેના માબાપે જીર્ણ શેઠને કહેવડાવ્યું. જીર્ણ શેઠે દાગીના પાછા ન આપતા રાજયમાં ફરિયાદ કરી સાક્ષી કોઈ હતું નહીં.
ન્યાય કરનારે જીર્ણશેઠની પુત્રીને આભુષણ પહેરવા કહ્યું. પણ તે પહેરી શકી નથી, કેમકે તેણીને અનુભવ ન હતો. નવકશેઠની પુત્રી રોજ પહેરતી હોવાથી તુરંત પહેરી અને કાઢી બતાવ્યા, દાગીના તેણીને સોંપી દીધા. જીર્ણશેઠને મારી નાંખ્યો. આ રીતે જૂઠ બોલવાથી તે શેઠ મરણને પામ્યો. તે રીતે આચાર્ય ઉત્સર્ગનું સૂત્ર અપવાદમાં કે અપવાદનું સૂત્ર ઉત્સર્ગમાં બોલે કે કોઈ વાત જોડી દઈ લોકોને ભ્રમમાં પાડે તો સંસાર દંડથી દંડાય છે. તેવા આચાર્ય પાસે ન સાંભળવું. પણ વિસંવાદ ના કરતા યોગ્ય પ્રરૂપણા કરતાં અરહંત દેવની આજ્ઞાના પાલક હોય તેવા પાસે શાસ્ત્ર શ્રવણ કરવું. તે સંબંધે બે ગાથા પણ વૃત્તિમાં નોંધી છે.
o શ્રાવકનું દષ્ટાંત • તે પૂર્વવતું. ઉપસંહાર • ચિપરિચિત એવી પોતાની સ્ત્રીને ન ઓળખી શકયો. તેમ જો શિષ્ય ઘણું ભણાવ્યા છતાં યાદ ન રાખે તો તેને દૂર કરવો. ગુરુ ભૂલી જાય તો તેનું ગુરુપણું દૂર કરવું. વૃત્તિમાં નોંધેલ ગાથાર્થ અહીં આવી ગયો છે.
0 બહેરનું દષ્ટાંત • પૂર્વવતું. ઉપસંહાર - પૂછનારનું સાંભળ્યા વિના ગમે તે ઉત્તર આપે તો તે ગુરુ નથી, પણ બહેરો છે, તેમ ગુરુ કહે કંઈક અને શિષ્ય સમજે કંઈ તે શિષ્ય નથી.
o ગોધાનું દટાંત - પૂર્વે બેઠી ગાયનું દષ્ટાંત હતું, તેમ અહીં ગાયને બદલે ગોધો જાણવો. તેમ શિષ્ય પાઠ લે તે પહેલાં તપાસેલ હોય તો તેને યોગ્ય રીતે ભણાવી શકાય, આચાર્યની મહેનત પણ ફળે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૫
0 ટંકણ દેટાંત - ઉત્તર દિશામાં ટંકણ નામે પ્લેચ્છો રહે છે તે સોના વડે દક્ષિણ પંથના માણસો પાસેથી વાસણ આદિ લે છે. પરસ્પર ભાષા જાણતા નથી, વાસણના ઢગલાને હાથ વડે ઢાંકે, ઈચ્છા પ્રમાણે ધન મળે ત્યારે હાય લઈ લે. એ પ્રમાણે તેમનો ઈચ્છિત પ્રતીતિ વ્યવહાર ચાલતો. આ રીતે આક્ષેપ-નિર્ણયમાં દાન ગ્રહણને અનુવર્તનારા ગુરુ-શિષ્ય હોવા જોઈએ. શિષ્ય પણ સ્વેચ્છાની માફક ઈચ્છિત વિષય ન સમજાય ત્યાં સુધી વારંવાર પૂછી સમાધાન કરવું.
આ પ્રમાણે ગાય વગેરેના દેટાંતમાં બતાવેલો સાક્ષાત્ અર્થ વિપર્યય પ્રતિપક્ષ દરેકમાં ઉલટો, સીધો આચાર્ય અને શિષ્ય સંબંધી યોજવો. તે યોજિત છે.
હવે વિશેષથી શિષ્યની યોગ્યતા જણાવે છે - • નિયુક્તિ-૧૩,૧૩૮ :
ચુતમાં અનાદરવાળો, નિરૂપકારી, પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, અસ્થિક અને જવાની ઈચ્છાવાળો કોને હેલરૂપ ન થાય ? વિનય વડે નમેલો, અંજલી જોડેલો, ગુરુ ઈચ્છાને અનુસરનારો, શિષ્ય વડે આરાધિત ગુરુજન, બહુ પ્રકારનું શુત જદી આપે છે..
શિષ્યના દોષ અને ગુણ વિશેષપણે શા માટે કહો છો? ભાવિમાં તેને જ ગુપણું મળવાનું છે તેથી, કેમકે અયોગ્યને ગુપદ આપવાથી તીર્થકરની આજ્ઞાદિનો લોપ થાય છે. કોને ઢેલ કે આખીતિ ન થાય, જે યુત ઉપસંપદા અનુપસંપન્ન હોય. ઉપસંપન્ન પણ બધે અઢેણ થાય તેવું નથી, તેથી કહે છે - નિરકારના સ્વભાવવાળો - ગરને અકૃત્યકારી હોય. ઉપકારી પણ બધે અહેણ નથી તે કહે છે - સ્વચ્છંદ મતિવાળો હોય છે. આથત પોતાના અભિપ્રાય મુજબ કાર્ય કરનારો. જે ગુરુને અનુસરનાર મતિવાળો હોય તો પણ બધે અહેપી ન થાય. કેમ? જે તે ભણી-ગણીને, તૈયાર થઈને ગુરથી જુદો પડવા માંગે અને બોલે પણ ખરો કે શ્રુતસ્કંધાદિ તૈયાર થતાં હું અવશ્ય જઈશ. પછી કોણ અહીં બેસી રહે? આવું બોલતો શિષ્ય પણ અયોગ્ય છે.
હવે દોષોના પરિજ્ઞાનપૂર્વક ગુણો બતાવે છે - ગુરુને વંદન આદિથી વિનય કરનારો હોય, ગુરને પૂછતાં બે હાથ જોડી શિષ્ય માથું નમાવેલું હોય, ગરનો અભિપાય તે સૂત્રોક્ત શ્રદ્ધાને સમર્થન કરનાર • કરાવનાર વગેરેથી ગરના વચનને આરાધે. તેવા વિનયવાન, બુદ્ધિવાન્ ગુરુની આજ્ઞા પાળનાર શિષ્યને ગુરુ યોગ્ય જાણીને સૂનારૂપ શ્રુત અનેક પ્રકારે ખુલાસાથી જલ્દી શીખવે છે. બીજી રીતે શિષ્ય પરીક્ષા –
• નિયુક્તિ-૧૩૯ -
ગેલ, મેઘ, કુડગ, ચાલણી, પરિપૂર્ણક, હંસ, મહિષ, બકરી, મસક, જળો, બીલાડી, હક, ગાય, ભેરી, ભરવાડણાદિ ષ્ટાંત છે.
• વિવેચન-૧૩૯ :આટલાં શિષ્યની યોગ્રાયોગ્યતા બતાવનાર દેટાંતો છે ઉદાહરણો કથિત કે
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચરિત એમ બે પ્રકારે હોય. જેમ ભાત સંધવાને લાકડાં જોઈએ તેમ પદાર્થને સમજવાને ઉદાહરણ જોઈએ.
તેમાં પહેલાં કલ્પિત દટાંતો કહે છે -
o શૈલ - મગના દાણા જેટલો એક નાનો કઠણ પત્થર છે, તેના સામે પુકરાવર્તનો મેઘ જંબૂદ્વીપ જેટલો મોટો છે. તેમાં નારદ જેવો કજીયાખોર આવીને મગરેલીયા પત્થરને કહે - સાંભળ! પુકરાવતું મેઘે કહ્યું કે - મગરોલીયાની વાત છોડો, તેને તો એક ધારામાં જ પલાળી ચુરે યુરો કરી વહેવડાવી દઉં. ત્યારે અહંકારથી પત્થરે કહ્યું. જો મેઘ મારો તલના ફોતરાના ત્રીજો ભાગ પણ પલાળે, તો હું મારું નામ છોડી દઉં. નારદે મેઘને જઈને આ વચનો સંભળાવ્યા. ' મેઘે કોપાયમાન થઈને મૂસળધારાચી સાત સમિદિન વષ કરી. પછી મેઘને થયું કે તે મગશૈલ પલળીને તણાઈ ગયો હશે, તેથી બંધ પડ્યો. પાણી ઘટ્યા, મગરૌલ પત્થર વધુ ચળકતો થઈ કહેવા લાગ્યો, કેમ ભાઈ જીતી ગયો ? મેઘ લજવાઈને પાછો ગયો.
કોઈ શિષ્ય મણશૈલ સમાન હોય, એક પણ પદ ન ભણે, આચાર્ય ગર્જના આવે અને કહે કે – આચાર્યની જ ઓછી બુદ્ધિ છે કે જેથી શિષ્ય ભણતો નથી. જેખ કુતીર્થે ગાયોને ઉતારે તો ગોવાળનો જ દોષ છે. એમ કહી ભણાવવા લાગ્યા. શિષ્ય ન ભણ્યો, આચાર્ય લજવાઈને પાછા ગયા. આવા શિષ્યને ન ભણાવવો. કેમકે આચાર્ય તથા સૂત્રનું બહુમાન થાય. ગુરુ પણ ભણેલું વીસરી જાય, બીજા ભણનારને વિન થાય, વંધ્યા ગાયને દુધ ન આવે, તેમ કુશિષ્યને ભણાવવાં છતાં ન આવડી.
કાળી ભૂમિનું સુશિષ્ય ઉપર ટાંત ઘટાવે છે - દ્રોણ મેઘ પડે તો પણ કૃણભૂમિથી પાણી પાછું નીકળી જતું નથી. તેમ જે શિણ સાંભળવા અને ઘારી રાખવામાં સમર્થ હોય, તેવાને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવા ગુરુએ હંમેશાં આપવું.
• કુટ (ઘડા)નું ટાંત - ઘડા બે જાતના હોય - નવો, જૂનો. જૂના પણ બે જાતના - ભરેલા, ન ભરેલા. ભરેલા પણ બે જાતના - પ્રશસ્ત વસ્તુથી અને અપશસ્ત વસ્તુથી. પ્રશસ્ત તે અગરુ, તુરક આદિ. અપશસ્ત તે કાંદા, લસણ આદિથી. પ્રશત ભરેલા વાસ સહિત કે રહિત પણ થાય. એ પ્રમાણે અપશસ્તના બે ભેદ થાય. આમાં
પ્રશસ્તવાસવાળા નકામા છે, પ્રશસ્ત વાસવાળા વાસ ઉડી જાય તો સુંદર ન કહેવાય. બાકીના હોય તે સુંદર જાણવા. અભાવિત એટલે ન ભરેલા, નવા એટલે નીભાડેથી તુરંત લાવેલા. આ પ્રમાણે નવા શિષ્યોમાં મિથ્યાર્દષ્ટિને પહેલા લેવાં, જેના હોય પણ કુભાવનાથી ભાવિત ન હોય તેને શીખવવું સુંદર છે.
અન્યદર્શની અને પાસત્થાએ પોતાના પક્ષમાં લીધેલા તે ભરેલા ઘડા જેવા જાણવા, સંવિજ્ઞ સાધુથી પ્રશસ્ત ભાવનાવાળા જાણવા. તેવા પણ બોધ વમી જાય, તે ઠીક નહીં. ન વમે તે ઠીક છે. પણ જે અપશસ્ત વમે અને પ્રશસ્ત ન વમે તો સુંદર છે. પણ જે કુબોધ ન છોડે તેને સારા ન જાણવા. (અથવા ઘડાના ચાર ભેદો-].
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૩૬
૧૧૩
છિદ્રવાળો ઘડો, કાના વિનાનો ઘડો, ભાંગેલો ઘડો, પૂરો ઘડો. છિદ્રવાળા ઘડામાં નાંખેલ પાણી નીકળી જાય, ઓઠા વગરનામાં જેટલું સમાય તેટલું પાણી કાયમ રહે, ભાંગેલામાં ભાંગેલ બાજુથી પાણી નીકળી જાય. એ રીતે છિદ્રવાળામાં જરાપણ પાણી ન રહે, બોડીયા કે ખંડીયામાં થોડું રહે, પરંતુ સંપૂર્ણ ઘડામાં પાણી, બરોબર રહે.
આ પ્રમાણે ભણનારા શિષ્યો ચાર પ્રકારના જાણવા - એક તો ભણાવવા સાથે જ ભૂલી જાય, બીજા બોડીયા - પહેલાનું ભૂલે અને પછીનું નવું યાદ રાખે. ખંડીયા જેવા ઘણું ભૂલી જાય, આ ત્રણે નકામાં છે. પહેલાં અને પછીનું બંને સંપૂર્ણ યાદ રાખે તે સંપૂર્ણ કામનાં છે.
o ચાલણીનું દૃષ્ટાંત - લોક પ્રસિદ્ધ છે, જેનાથી લોટ ચળાય છે. જેમ ચાલણી પાણીમાં નાંખતા તળીયે જાય, તેમ બેદકાર શિષ્ય ભણાવેલા સુત્ર અને ભૂલી જાય કે દુરૂપયોગ કરે તેવા શિષ્યો. • x - કેટલાંક શિષ્યો એક કાનથી પ્રવેશ કરાવી, બીજાથી કાઢી નાંખે ત્યારે ચાલણી કહે છે - તે મારા જેવા ધન્યવાદને યોગ્ય છે. મગૌલીયા કહે છે - ધન્ય તો અમે છીએ કે જરા પણ કાનથી સાંભળતા જ નથી. પણ કમંડલ તેનું પ્રતિપક્ષ છે. તેમાં ગમે તે પ્રવાહી પદાર્થ નાંખો તો પણ બિંદુ માત્ર ન મળે. આવા અપમાદી શિષ્યો ભણેલા સૂત્રાર્થને સંપૂર્ણ યાદ રાખે છે.
પરિપૂણકનું દૃષ્ટાંત - ઘી કે દૂધ ગાળવાની ગરણી, સુઘરીનો માળો તે ઘી નીચે નાંખે પણ કચરો આદિ સંઘરી રાખે છે. તેમ કુશિયો દોષો શોધીને હૃદયસ્થ કરે છે અને ગુણો મૂકી દે છે. તેને ન ભણાવવો.
સર્વજ્ઞ મતમાં પણ દોષ છે, તેમ કહેવું યોગ્ય છે. તમારું કથન સત્ય છે. ભાણકાર : સર્વજ્ઞનાં કહેલ જિનમતમાં કંઈપણ દોષ નથી, પણ ઉપયોગ રહિત બોલે કે અપારના હાથમાં આવવાથી દુરૂપયોગ થતાં ગુણવાળું પણ દોષિત થાય છે.
o હંસનું દૃષ્ટાંત - હંસ - x • પોતે દુધ પી, પાણી રહેવા દે છે. તેમ સુશિષ્ય • x • ગુણને શોધી-શોધીને ગ્રહણ કરે છે તે શાસ્ત્રકાર યોગ્ય છે.
o પાડાનું દૃષ્ટાંત પાડો પોતે પાણી ન પીએ, ડોળી નાંખીને બીજા ઢોરને પણ ન પીવા દે, તેમ કલેશ, વિકથા, નકામા પ્રશ્નો કરી કુશિષ્યો પોતે ભણતા નથી, બીજાને ભણવા દેતા નથી.
o બકરાનું દષ્ટાંત - થોડા પણ પાણીમાં બકરો નાનું મુખ હોવાથી પીએ છે, પણ તે પાણી ડહોળતો નથી તેમ શિષ્ય થોડું પણ જ્ઞાન શાંતિથી સાંભળે, બીજાને કલેશ કરાવ્યા વિના ભણવા દે.
૦ મશક ષ્ટાંત • પોતાની ચાંચથી ડંખ મારી પીડે, તેમ કુશિષ્ય પણ ગુરુને તેની જાતિ વગેરે હલકી બતાવી પીડે છે.
o જળોનું દષ્ટાંત - જળો છે તે માણસને દુ:ખ દીધા વિના લોહી પીએ છે, તેમ સુશિષ્ય ગુરુને પીડા કર્યા વિના શ્રુતજ્ઞાન ભણે છે.
0 બિલાડીનું દૃષ્ટાંત - જમીનમાં છાંડેલું દૂધ ચાટે, તેમ કુશિષ્ય ગુરુને બદલે
૧૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજા પાસેથી વિનયનો લોપ કરીને પાછળથી પૂછી લે છે.
o જાહકનું દષ્ટાંત - એક જાનવર છે, તે વાસણની બંને બાજુથી ધીમે ધીમે દૂધ ચાટે છે, તેમ સુશિષ્ય થોડું થોડું ભણેલું પાકું કરી બુદ્ધિમાનું બની ગુરુને દુઃખ દીધા વિના ભણે છે.
o ગાયનું દટાd - એક ધમર્થી પુરુષે ચાર વૈદિકોને ગાય આપી. તેમણે વાર કર્યા. પહેલા વાવાળો વિચારે છે કે કાલે દુધ બીજાનું છે, તો મારે ગાયને શા માટે ઘાસ-પાણી નાંખવા. બધાંએ એવું કરતાં ગાય ભૂખી-તરસી મરી ગઈ, ચારે બ્રાહ્મણોની નિંદા થઈ કે હત્યારા છે. તે ગૃહસ્થો બીજાને પણ દાન આપતા અચકાવા લાગ્યા કે આપમી ગાયોને તે મારી નાંખશે. * * * * *
વિપરીત દેટાંત - બીજા ચાર ભાઈને ગાય મળતા તેમણે વારા બાંધી દીધા, પહેલાં વારવાળાએ વિચાર્યું કે- મારો અવર્ણવાદ ન થાઓ કે ‘આ ગાયના હણનારા છે.' વળી જીવતી રહેશે તો દૂધ આપશે, બીજાને વધુ દૂધ મળશે તો પરોપકાર થશે. [તેનો બોધ આ છે -
કોઈ આચાર્ય પાસે પોતાના તથા બીજાના શિષ્યો ભણતા હોય ત્યારે શિષ્યો વિચાર કે પહેલા આવેલા સાધુઓ ગુરુની વૈયાવચ્ચ કરશે, મહેમાન સાધુ જાણે કે તેમના શિષયો વૈયાવચ્ચ કરશે. એ પ્રમાણે આચાર્યની ખબર ન રાખવાથી શરીર બગડતા બઘાંને ભણવામાં હાનિ થાય. આવી કુટેવથી બીજા પણ કોઈ તેમને ભણાવતા નથી.
o ભેરીનું દટાંત - કૃષ્ણ વાસુદેવના દષ્ટાંતમાં છે.
૦ આભીર • આભીરણીનું દૃષ્ટાંત - જુદા જુદા રબારી ગાડામાં ઘી ભરીને શહેરમાં વેંચવા ગયા. એક રબારીએ ઘીનો ભાવ કરાવીને તોલવા માંડ્યું. રબારણ નીચે ઉતરી પતિ પાસેથી ગાડામાંથી ઘી નીચે મુકે છે. પ્રમાદથી બંનેને વાંકે ઘડો પડીને ભાંગ્યો. સ્ત્રી તેના પતિનો વાંક કાઢી બોલી કે- હે ગમાર ! તેં આ શું કર્યું?
મ્બારી બોલ્યો - અભાગણી ! તું યુવાની મદમાં બીજાને તાકે છે, તેથી આ દોષ તારો છે.
એમ બંનેને કલેશ થયો, મારામારી કરવા લાગ્યા. તે ઘડાનું થોડું ઘી પણ ઢળી ગયું. મહા મહેનતે બીજાએ તેમને શાંત પાડ્યા. સાંજે બાકીના ઘીના રૂપિયા લઈ પાછા ફરતાં ચોરો મળ્યા. તેમણે રૂપિયા તથા બળદની જોડી બંને લઈ લીધા. બંને નિભગી પશ્ચાતાપ કરતાં ઘેર આવ્યા. આ રીતે કુશિષ્યને ભણાવતાં ખોટો ઉચ્ચાર કે અન્યથા પ્રરૂપમા કરે ત્યારે ગુરુ ઠપકો આપે તો સામો વાંક કાઢે ઈત્યાદિ
૦ પ્રતિપક્ષનું દેહાંત - ઘડો ભાંગતા રબારીએ સ્ત્રીને ઠપકો ન આપ્યો પણ ઠીકરાથી ઘી ભરી લીધું, થોડું ઢળ્યું. બંનેએ પોતાની ભૂલ માની લીધી. શિષ્ય ખોટું શીખે કે શીખવેલું ભૂલી જાય તો ગુરુ ફરી સમજાવે, સુશિષ્ય પણ પોતાની ભૂલ માની કરી ગ્રહણ કરે ઈત્યાદિ - x - આયાર્ય પણ ધ્યાન આપે કે શિષ્ય ભણી શકે તે
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૩૬
૧૧૯
૧૦
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૧
પ્રમાણે પાઠ આપે.
આ આચાર્ય - શિષ્ય દોષ ગુણ-કથન લક્ષણ વ્યાખ્યાન વિધિ કહી. હવે મંગલોપચાર કરીને - X - વ્યાખ્યાન વિધિ ઉપોદ્ધાત માટે કહે છે -
• નિયુક્તિ -૧૪૦,૧૪૧ -
ઉદ્દેશ, નિર્દેશ, નિમિ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત [એમ બાર દ્વારો જાણવા.) શું, કેટલાં પ્રકારે, કોનું, ચાં, કોના વિશે, કેવી રીતે, કેટલો કાળ, કેટલા, કેટલું અંતર, અવિરહિત, ભવ, આકર્ષ, સપના અને નિરુક્તિ એટલાં દ્વારો જાણવા.
• વિવેચન-૧૪૦,૧૪૧ :
ઉદ્દેશ કહેવો જોઈએ. એમ બધે ક્રિયા જોડવી. તેમાં સામાન્ય નામ તે ઉદ્દેશ. જેમકે અધ્યયન, વિશેષ નામ તે નિર્દેશ, જેમ સામાયિક. નિર્ગમન ને નિગમ, આ ક્યાંથી નીકળ્યું ? એમ કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા પુરપથી. કયા કારણથી ગૌતમાદિ સાંભળે છે ? વિશ્વાસ કરાય તે પ્રત્યય, તે કહેવો. કયા હેતુથી ભગવંતે આ ઉપદેશ્ય અને ગણધરોએ સાંભળ્યું ?, શ્રદ્ધા આદિ લક્ષણો, નૈગમાદિ નયોનું અવતરણ અને કયા નયને કયું સામાયિક અનુમત છે, ઈત્યાદિ દ્વારા અહીં વિચારવાના છે. •x -
સામાયિક શું છે ? ગુણ પ્રતિપન્ન જીવ ઈત્યાદિ. સામાયિક કેટલાં પ્રકારે છે ? ત્રણ ભેદે - સમ્યકત્વ, શ્રુત તથા ચારિત્ર. ઈત્યાદિ કહેશે. કોનું સામાયિક - જેણે આત્માને સમ આણેલ છે. સામાયિક ક્યાં ? - ક્ષેત્રાદિમાં. સામાયિક શેમાં ? સર્વે દ્રવ્યોમાં. “સર્વગત સમ્યકત્વ શ્રુત ચાત્રિમાં સર્વે પર્યાયો નહીં” ઈત્યાદિ કેમ પમાય ? કેટલાં કાળનું ? સમ્યકત્વ અને શ્રુતની ૬૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાં સ્વીકારે છે ? કે પૂર્વ પ્રતિપન્ન છે ? સમ્યકત્વ દેશવિરત પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર છે તે સાંતર છે કે નિરંતર છે ? કાળ અનંત છે - x • કેટલાં ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? “આઠ ભવ ચા*િ ઈદિ. આકર્ષણને આકર્ષ. એક કે અનેક ભવોમાં ગ્રહણ, ત્રણ હજાર પૃથકત્વ અને સો પૃથકવ વિરતિનું આકર્ષણ હોય છે. સ્પર્શના - કેટલું ફોગ સામાયિકવાળા સ્પર્શે છે ? સમ્યકત્વ અને ચારિત્ર સહિત સર્વ લોકને સ્પર્શે નિશ્ચિત ઉક્તિ તે તિક્તિ • x -
આટલો બે માથાનો સમુદાયાર્ચ કહ્યો. અવયવાર્થ પ્રતિ દ્વારે યુક્તિપૂર્વક કહીશ. અહીં કોઈ કહે છે - પૂર્વ અધ્યયન સામાયિકના ચાર અનુયોગદ્વાર કહ્યા. તેથી તેના ઉપન્યાસે જ ઉદ્દેશ-નિર્દેશ કહ્યા અને ઓઘ નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યા.
હવે ફરી તેનું અભિધાન અયુક્ત છે. - X - X -
જે નિગમ ન કહીએ તો તેનું આગમ દ્વાર જ અભિહિત છે. તથા મHTTP ઈત્યાદિ કહ્યા. તેથી તીર્થકર અને ગણધરથી જ નીકળેલ છે. એમ કહેવું ન જોઈએ ? સત્ય છે, પરંતુ આ તીર્થકર અને ગણધરોનો જ નિર્ગમ કહેલ છે. તે તીર્થકર અને ગણઘર કોણ છે ? વર્ધમાન અને ગૌતમ અાદિ. તેનાથી નીકળેલ છે.
* X - X - X - X - નય આદિ અનુયોગદ્વાર વિષયો સંબંધી પ્રશ્નોત્તર છે, જેનું વિવરણ અહીં છોડી દીધેલ છે. મૂર્ણિકારે તો કશું જ નોવૈત વેણી, નિયુક્તિ દીપિકાકારે પણ છોડી દીધેલ છે.
હવે ઉદ્દેશ દ્વાર પ્રતિપાદન કરે છે - • નિર્યુક્તિ -૧૪ર :
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, સમા, ઉદ્દેશ, ઉદ્દેશોદ્દેશ એ પ્રમાણે ભાવ ઉદ્દેશમાં અlઠ ઉો જાણવા.
• વિવેચન-૧૪ર :
નામઉદ્દેશ - જેનું જીવાદિ ઉદ્દેશ એવું નામ કરાય છે તે નામોદ્દેશ. સ્થાપના ઉદ્દેશ - સ્થાપના નામે ઉદ્દેશનો ન્યાસ. દ્રવ્યોદ્દેશ - દ્રવ્ય વિષયક ઉદ્દેશ, તે આગમ નોઆગમ જ્ઞશરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત છે. દ્રવ્યને દ્રવ્યથી કે દ્રવ્યમાં ઉદ્દેશ. કેમકે આ દ્રવ્ય છે, આ દ્રવ્યનો સ્વામી છે, દ્રવ્યમાં - સિંહાસન ઉપર રાજા આદિ.
એ પ્રમાણે ક્ષેત્ર વિષયક ઉદ્દેશો પણ કહેવો. એ પ્રમાણે કાળ વિષયક પણ કહેવો. સETH - સંક્ષેપ, તે વિષયક ઉદ્દેશ તે સમાસોદ્દેશ. તે માંગ, શ્રુતસ્કંધ, અધ્યયનોમાં જાણવો. અંગસમાસોદ્દેશ - અંગ, અંગ ધાક, તેને ભણનાર, તેના અર્થજ્ઞ, એ પ્રમાણે બીજે પણ યોજના કરવી.
ઉદ્દેશ - અધ્યયનનો અંશ, તેનો ઉદ્દેશ તે ઉદ્દેશોદ્દેશ - ઉદ્દેશવંત, તેના ભણનાર, તેના અર્થજ્ઞ. ઉદ્દેશ ભાવવિષયક હોય છે. તે આ ભાવ, ભાવધાક કે ભાવજ્ઞ છે. આ જ ઉદ્દેશ આઠ ભેદે વિશિષ્ટ નામ સહિત નિર્દેશ છે, તેમ જાણવું. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૧૪૩ :
એ પ્રમાણે નિર્દેશ પણ આઠ પ્રકારનો જાણવો. તેમાં સામાન્ય થકી કથન કરવું તે ઉદ્દેશ અને વિશેષથી કથન તે નિર્દેશ.
વિવેચન-૧૪૩ -
જેમ ઉદ્દેશ કહ્યો, તેમ નિર્દેશ પણ આઠ ભેદે જાણવો. સર્વથા સામ્ય પ્રાપ્તિ અતિપ્રસંગ નિવારવા કહે છે - અવિપત - સામાન્ય અભિધાન આદિથી કહેવાય તે ઉદેશ, વિશેષિત થાય ત્યારે તે નિર્દેશ કહેવાય. જેમ નામનિર્દેશ - જિનભદ્ર ઇત્યાદિ અભિધાન વિશેષ નિર્દેશ. સ્થાપના નિર્દેશ - સ્થાપના વિશેષ અભિધાન કે નિર્દેશ. વિશિષ્ટ દ્રવ્યાભિધાન તે દ્રવ્ય નિર્દેશ, જેમકે - ગાય. એ પ્રમાણે ક્ષેત્ર વિશેષ કહેવું તે ક્ષેત્ર નિર્દેશ જેમકે - ભરત, ક્ષેત્રથી - સૌરાષ્ટ્ર ઈત્યાદિ, કાળ વિશેષ કહેવો તે કાલનિર્દેશ જેમકે - સમય વગેરે. અથવા તેના વડે • વાસંતિક, સમાસ નિર્દેશઆચારાંગ વગેરે. ઉદ્દેશ નિર્દેશ- શસ્ત્રપરિજ્ઞાદિનો પહેલો કે બીજે ઉદ્દેશો. ભાવનિર્દેશઔદયિક વગેરે. તેનાથી ઔદયિકવાન તે ક્રોધી વગેરે.
આ સમાસોદ્દેશ - નિર્દેશ વડે અધિકાર છે કઈ રીતે ? અધ્યયન સમાસોદ્દેશ છે. સામાયિક - સમાસ નિર્દેશ છે. તેના નિર્દેષ્ટા સ્ત્રી, પુરુષ, નપુંસક છે. તેમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૪૩
૧રર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નૈગમાદિ કયો નય, કયા નિર્દેશને ઈચ્છે છે ?
• નિયુક્તિ-૧૪૪ -
નૈગમ નય બે પ્રકારે, સંગ્રહ અને વ્યવહાર નિર્દેશ પ્રમાણે, જુસૂબ નિર્દેશક પ્રમાણે, શબ્દ બંનેને સમાન છે.
• વિવેચન-૧૪૪ :- (સંક્ષેપથી
તૈગમનય નિર્દેશ્ય અને નિર્દેશકને આશ્રીને બંને પ્રકારે નિર્દેશ ઈચ્છે છે. કયાંથી ? લોક સંવ્યવહાર પ્રવણત્વથી પણ એક ગમવથી નહીં. લોકમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે. જેમકે – વાસવદત્તા પ્રિયદર્શન, તે નિર્દેય. નિર્દેશક વશ - મન વડે કહેલ ગ્રંથ મન. લોકોતરમાં પણ નિર્દેશ્યવશથી - છ જીવનિકાય. તેમાં છ ઇવનિકાય કહેલ છે. તથા નિર્દેશકવશથી - જિનવચન, કપિલે નિર્દેશ કરેલ માટે કાપિલીય.
એ પ્રમાણે સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક એમ કરીને તૈગમના નિર્દેશવશથી નપુંસક નિર્દેશ. સામાયિકવંત- તે સ્ત્રી અને નપુંસક લિંગવથી છે - X- નિર્દેશકવશ પણ ગણે લિંગે છે.
મૈગમને બે ભેદ કહેલ છે, તેમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશને ઈચ્છે છે તે ક્રિયા અધ્યાહાર છે. કઈ રીતે જાણવું ? નિર્દિષ્ટ વસ્તુ અંગીકાર કરીને સંગ્રહ અને વ્યવહારનય છે. - x • ભાવના આ પ્રમાણે છે – દીવાની જેમ વચન જ અર્થ પ્રકાશક છે જેમ દીવો પ્રકાશીને પ્રકાશતાની માફક આત્મરૂપ પ્રતિપાદીત કરે છે, એ પ્રમાણે વનિ પણ અર્થ પ્રતિપાદન કરે છે. • x • સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક છે, તેને આશ્રીને સંગ્રહ અને વ્યવહારનો નિર્દેશ ઈચ્છે છે અથવા સામાયિકવાળો સ્ત્રી, પુરુષ કે નપુંસક હોય, સામાયિકનો અર્થ ગણે લિંગ પણ મનાય છે.
નિર્દેશક સત્તને આશ્રીને સામાયિક નિર્દેશ કસૂત્ર માને છે. વચનના વક્તાને આશ્રીને તેના પર્યાયપણાદિથી ત્રણે લિંગમાં નિર્દેશ છે. નિર્દેશ્ય-નિર્દેશકનું સમાન લિંગ જ છે. • x • ઉપયુક્ત નિર્દેટા નિર્દેશ્યથી અભિન્ન જ છે. કેમકે તેના ઉપયોગનું અનન્યપણું છે. તેથી પુરુષને ઓળખાવતો પુરપલિંગ નિર્દેશ છે. એ પ્રમાણે સ્ત્રી નિર્દેશ અને નપુંસક નિર્દેશ કહેવો. - * - * * * * * * [અમને જ ન સમજાતો હોવાથી આ અર્થ અધુરો છોડેલ છે, ચૂર્ણિ તથા નિયુક્તિ દીપિકાકારે તો આનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ભણી.) આ બધાં નયોના અલગ વિષયપણાથી પ્રમાણ નથી. સમુદિત હોય તો - x • પ્રમાણ છે. • x -
હવે નિર્ગમ વિશેષ સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે – • નિયુક્તિ-૧૪૫ :
નિમિના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ છ પ્રકારના નિક્ષેપો જીણવા.
• વિવેચન-૧૪૫ :નામ અને સ્થાપના પૂર્વવત્. દ્રવ્ય નિર્ગમ-આગમ, નોઆગમ, જ્ઞશરીર,
ભવ્યશરીર, તવ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત, અચિત, મિશ્ર. સચિત નિર્ગમ • બીજથી અંકુરો, સચિતથી મિશ્ર-ભૂમિથી પતંગીયુ, સચિતથી અયિત • ભૂમિથી ઉષ્ણતા. મિશ્રમી સચિત-શરીરથી કૃમિ, મિશ્રયી મિશ્ર - આ દેહથી ગર્ભ, મિશ્રયી અચિત - શરીરથી વિઠા, અયિતથી સચિત - લાકડાથી કીડા, અતિથી મિશ્ર - લાકડાથી ધણો, અચિતથી અચિત્ત - લાકડાથી ધૂણાનું ચૂર્ણ. • અથવા
દ્રવ્યથી દ્રવ્યનો, દ્રવ્યથી દ્રવ્યોનો, દ્રવ્યોથી દ્રવ્યનો, દ્રવ્યોથી દ્રવ્યોનો તેમાં દ્રવ્યથી દ્રવ્યનો, જેમકે • રૂપકથી રૂપકનો નિર્ગમ થતુ એકમાંથી જ બીજી કલા પ્રયોજવી. એકમાંથી ઘણી કળા નીકળી તે બીજો ભંગ, ઘણામાંથી થોડા કાળે યોકનો નિગમ તે ત્રીજો ભંગ ઈત્યાદિ • x •
ક્ષેત્ર-ક્ષેત્ર વિષયક નિર્ગમ. કાલનિર્મમ - કાળ જ અમૂર્ત છે, તો પણ ઉપચારથી વસંતનો નિર્ગમ અથવા દુભિક્ષથી દેવદત્ત નીકળ્યો અથવા કાળ દ્રવ્યધર્મ છે. તેનો દ્રવ્યથી જ નિર્ગમ. એ પ્રમાણે ભાવનિર્ગમ-પુદ્ગલથી વણદિનો નિગમજીવથી ક્રોધાદિનો નિર્ગમ. * * * * *
એ પ્રમાણે શિષ્ય મતિના વિકાસાર્થે પ્રસંગથી અનેક ભેદે નિગમ કહ્યો. આ પ્રશસ્ત ભાવ નિગમ માત્રાથી કે અપશસ્ત દૂર કરવાનો અધિકાર છે. બાકીના તેના અંગપણે છે. અહીં દ્રવ્ય - વીર છે, ક્ષેત્ર-મહાસત વન છે, કાલ-પ્રમાણકાળ છે, ભાવભાવપુરુષ છે. એ પ્રમાણે નિર્ગમના અંગો જાણવા.
હવે પહેલાં જિનના જ મિથ્યાત્વાદિથી નિર્ગમ કહે છે – • નિયુક્તિ-૧૪૬ -
અટવીમાં માર્ગથી ભ્રષ્ટ થયેલ સાધુને માર્ગ બતાવીને વર્ધમાનસ્વામીને સમ્યકત્વનો પ્રથમ લાભ જાણવો.
• વિવેચન-૧૪૬ :
અટવીમાં માર્ગથી વિપ્રનષ્ટ થયેલા સાધુને માર્ગ દેખાડી, પછી તેમની પાસેથી દેશના સાંભળીને સમ્યકત્વ પામ્યા. એ પ્રમાણે ભગવત મહાવીરને સમ્યકત્વનો પહેલો લાભ થયેલો જાણવો. કથાનક આ રીતે –
પશ્ચિમ વિદેહમાં એક ગામમાં બલાધિક હતો તે રાજાજ્ઞાથી ગાડાં લઈને લાકડા લેવા મહાટવીમાં ગયો. આ બાજુ સાધુઓ માર્ગમાં પ્રાપ્ત સાર્થની સાથે જતા હતાં. સાર્થમાં રહેલ સાધુ ભિક્ષાર્થે ગયા. સાર્થ ચાલ્યો ગયો. અજાણ હોવાથી માગ ભ્રષ્ટ થયા. માર્ગને ન જાણતા તેઓ અટવી માથી મધ્યાહ્ન કાળમાં તરસ, ભુખથી વ્યાપ્ત થઈ, જ્યાં ગાડાંનો પડાવ હતો તે ભાગમાં ગયા. તેમને જોઈને બલાધિક મહાન સંવેગથી બોલ્યો. અહો ! આ સાધુઓ તપસ્વી છે, અટવીમાં પ્રવેશેલા છે. તેમને અનુકંપાથી વિપુલ અશન-પાન આપીને કહ્યું - હે ભગવંતો ! હું તમને માર્ગે ચડાવી દઉં. તે આગળ ચાલ્યો. ત્યારે તે સાધુઓ પણ તેની પાછળ ચાલ્યા. * * * પછી ગુરુએ તેને ધર્મ કહેવાનું આરંભ્ય. તેનાથી તે બોધ પામ્યો. સાધુ પણ માર્ગે ચડી નિવૃત્ત થયા. તે બલાધિક કરી અવિરત સમ્યગુદૃષ્ટિ થયો, કાળ કરીને સૌધર્મ
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૪૬
કલ્પે દેવ થયો.
૧૨૩
• ભાષ્ય-૧,૨-વિવેચન :
પશ્ચિમ વિદેહમાં ગ્રામચિંતક, રાજાના લાકડાં માટે વનમાં જવું ભિક્ષા નિમિત્તે સાધુનું સાર્થથી ભ્રષ્ટ થવું. તેમને જોઈને અન્ન-પાન આપવા. અનુકંપાથી માર્ગે ચડાવવા, ગુરુનું કથન, સમ્યકત્વ પ્રાપ્તિ, મરીને સૌધર્મભે, પલ્યોપમાયુષ્યવાળો મહદ્ધિક દેવ
થયો.
• નિયુક્તિ-૧૪૭ :
સુવિહિત સાધુની અનુકંપાથી સમ્યકત્વ પામીને દૈદીપ્યમાન શરીરધારી વૈમાનિક દેવરૂપે ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૪૭ :
[ગમનિકા ઉક્ત અર્થમાં કહી.] માસ્વર - દીપ્તિવાળા, વ-પ્રધાન, બોદિ શરીરને. વૈમાનિક દેવ થયો એ નિર્યુક્તિ ગાથાર્થ છે.
• નિયુક્તિ-૧૪૮+વિવેચન :
પછી સ્વ આયુષ્યમનો ક્ષય થતાં દેવલોકથી ચવીને આ જ ભરત ક્ષેત્રમાં ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન ઋષભદેવના પુત્ર [ભરત] ના પુત્ર અર્થાત્ ભગવંત ઋષભના પૌત્ર રૂપે મરીચિ નામે ઉત્પન્ન થયા.
• નિયુક્તિ-૧૪૯ :
ભરતનો પુત્ર મરીચિ ઈક્ષ્વાકુ કુળમાં થયો. [ક્યારે ?] કુલકર વંશ સમાપ્ત થતાં. તેથી ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી જોઈએ.
• વિવેચન-૧૪૯ :
ઈક્ષ્વાકુનું કુળ તે ઈક્ષ્વાકુકુળ. તેમાં ઉત્પન્ન થયો [કોણ ?] ભરતનો પુત્ર મરીચિ. ત્યાં ઋષભનો પૌત્ર એમ સામાન્ય વિધાન કર્યુ. અહીં વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી. તે કુલકરવંશ વીત્યા પછી થયો તેમાં કુલકર હવે કહેવાનાર લક્ષણવાળા છે, તેમનો વંશ-પ્રવાહ. તે અતિક્રાંત થયા પછી. તેથી અહીં ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કહેવી,
પહેલા કુલકરોની ઉત્પત્તિ બતાવે છે. ક્યા ક્ષેત્ર-કાળમાં થયા? • નિયુક્તિ-૧૫૦,૧૫૧+વિવેચન :
આ વર્તમાન અવસર્પિણીનો જે ત્રીજો આરો-સુષમદુઃશ્યમા, તેના પાછલા ભાગમાં, કેટલો ભાગ ? પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, કુલકરોની ઉત્પત્તિ થઈ..... અર્ધભરતના મધ્ય ત્રિભાગમાં, શેમાં ? ગંગા-સિંધુ નદી મધ્યે, અહીં બહુ મધ્ય ભાગમાં, છેડે નહીં. સાત કુલકરો ઉત્પન્ન થયા. અર્ધભરત - વિધાધરના નિવાસરૂપ વૈતાઢ્ય પર્વતની આ તરફ લેવું. હવે કુલકર વક્તવ્યતારૂપ દ્વાર ગાયા કહે છે - • નિર્યુક્તિ-૧૫૨ :
કુલકરનો પૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રી, આયુ, ભાગો, ભવનપતિમાં ઉત્પત્તિ, નીતિ કહેવા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૧૫૨ :
કુલકરોના પૂર્વભવો કહેવા, જન્મ કથન, નામ, પ્રમાણ તથા સંઘયણ કહેવા. વ શબ્દ પૂરણ અર્થે છે. તથા સંસ્થાન, વર્ણો, સ્ત્રી, આયુ અને ભાગો કહેવા. ક્યા વય ભાગમાં કુલકરો સંવૃત્ત થયા ? ભવનોમાં ઉપપાત કહેવો. ભવન શબ્દથી ભવનપતિ લેવા તથા નીતિ – “હકાર' આદિ લક્ષણવાળી કહેવી. ગાથાર્થ કહ્યો, અવયવાર્થ પ્રતિ દ્વારે કહેશે.
૧૨૪
તેમાં પહેલું દ્વાર - તેનો અવયવાર્થ કહે છે -
• નિયુક્તિ-૧૫૩,૧૫૪ :
પશ્ચિમ વિદેહમાં ભે વણિક મિત્રો હતા. એક માયાવી અને બીજો ઋજુ. કાળધર્મ પામી આ ભરતમાં હાથી અને મનુષ્યરૂપે જન્મ્યા.
સ્નેહકરણ અને ગજ આરોહણ જોઈને તેનું નામ નિષ્પન્ન થયું કલાવૃક્ષની હાનિથી ઘરમાં કલહ થયો, તે બાબત વિચારણા કરી, કુલકરને વિનંતી કરી, હા!' એમ દંડનીતિ નક્કી કરી.
• વિવેચન-૧૫૩,૧૫૪ ૭
પશ્ચિમ વિદેહમાં બે વણિક મિત્રો હતા. - x - [ગાથાર્થ મુજબ છે.] સામળત્ય
- દેશી શબ્દ હોવાથી ‘પર્યાલોચન કરીને' અર્થ કર્યો. કથાનક –
પશ્ચિમ વિદેહમાં બે વણિક્ મિત્રો હતા. વિશેષ આ - હાથી અને મનુષ્યરૂપે અવતર્યા. આના દ્વારા પુનર્જન્મ કહ્યો. પૂર્વ ભવે એક મિત્ર માયાવી અને બીજો મિત્ર ઋજુ હતો. તેઓ એક સાથે જ વિચરતા હતા. તેમાં જે એક માયાવી હતો, તે ઋજુને અતિસંધાન કરતો હતો. બીજો બધું છૂપાવ્યા વિના સમ્યક્ વ્યવહાર કરતો હતો. બંને જો કે દાનરુચિક હતા.
પછી તે ઋજુક મરીને આ જ દક્ષિણાદ્ધમાં યુગલ રૂપે જન્મ્યો. વક્ર હતો તે તે જ પ્રદેશમાં હસ્તિરત્ન થયો. તે શ્વેત વર્ણનો, ચાર દાંત વાળો હતો. બંને જ્યારે મોટા થયા ત્યારે તે યુગલિક પુરુષે હાથીને જોયો. જોઈને તેને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને અભિયોગ જન્યકર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તે યુગલિક પુરુષે તે હાથીના સ્કંધે વળગ્યો. તે જોઈને બધાં લોકોએ કહ્યું કે આ મનુષ્યોમાં અધિક છે, તેનું વિમલવાહન એવું નામ કર્યુ. તે બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી કાળદોષથી કલ્પવૃક્ષો હાની પામ્યા. તે આ “ મત્તાંગ, મૃગાંત્ર, ત્રુટિતાંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, ગૃહાકાર, અનગ્ન, એ સાત કલ્પવૃક્ષો.
તેની હાનિ થતાં કષાયો ઉત્પન્ન થયા. “આ મારું અહીં બીજું કોઈ ન રહી શકે” એવું કહેવા લાગ્યા. જે ત્યાં આડા આવે તેના પ્રત્યે કષાયો થતાં અને ગ્રહણમાં ખંડિત કરી દેતાં. તેથી તેઓએ વિચાર્યુ કે – કોઈને પણ આપણે અધિપતિરૂપે સ્થાપીએ. જે વ્યવસ્થા કરે ત્યારે તે વિમલવાહનને પોતાનામાં અધિક ઋદ્ધિવાન્ જાણી સ્થાપિત કર્યો. ત્યારે તેણે વૃક્ષોના વિભાગ કર્યા અને કહ્યું કે – જે તમારામાંથી આ મર્યાદાનું અતિક્રમણ કરશે, તે મને કહેવું. હું તેનો દંડ કરીશ.
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૧૫૩,૧૫૪
૧૫
તેણે તે કઈ રીતે જાણવું? જાતિસ્મરણથી વણિકd યાદ કર્યું. ત્યારે જે કોઈ અપરાધ કરે, તેને તેઓ કહેતા. ત્યારે તે દંડ કરતો. કયો દંડ? “હાકાર”. હા! તેં ખોટું કર્યું. ત્યારે દંડ્ય વ્યક્તિ જાણતો કે મારું બધું લુંટાઈ ગયું. આના કરતા તો મારું મૃત્યુ કે શિરચ્છેદ સારો તો આવી વિડંબના ન પામત. એ પ્રમાણે ઘણો કાળ હાકાર દંડ વર્યો. તેને ચંદ્રયશા નામે પત્ની હતી. તેની સાથે ભોગ ભોગવતા એક યુગલને જન્મ આપ્યો. તે યુગલે કાલાંતરે બીજાને જન્મ આપ્યો. એમ સાત કુલકરો ઉત્પન્ન થયા.
આ પ્રથમાનુયોગથી જાણવાં. બધાંનો જન્મ અહીં જ કહેવો. પૂર્વભવ જમદ્વાર કહ્યું. હવે કુલકરનામોને પ્રતિપાદન કરે છે –
• નિર્યક્ત-૧૫૫+વિવેચન :
અહીં પહેલો વિમલવાહન, પછી ચક્ષુમાન, યશસ્વી, ચોથો અભિચંદ્ર, પછી પ્રસેનજિત, મરદેવ અને સાતમો નાભિ. ભાવાર્થ સુગમ છે. નામ દ્વાર કહ્યું.
હવે પ્રમાણદ્વારનો અવયવાર્થ કહે છે - • નિયુકિત-૧૫૬+વિવેચન :
પહેલાંની ઉંચાઈ ૯૦૦ ધનુષ્ય હતી, પછી અનુક્રમે - ૭૫૦,૭૦૦૬૫૦,૬૦૦,૫૫૦ અને પર૫ ધનુષ હતી. પ્રમાણ દ્વાર કહ્યું.
હવે કુલકરોના સંહનન અને સંસ્થાન કહે છે. • નિયુક્તિ-૧૫+વિવેચન :
સર્વે કુલકરો વજઋષભનારાય સંઘયણવાળા અને સમચતુસ્ત્ર સંસ્થાનવાળા હતા. વર્ણદ્વાર સંબંધે જણાવતાં કહે છે - જેનો જે વર્ણ હતો તે પ્રત્યેકને હું કહીશ.
• નિયુક્તિ-૧૫૮+વિવેચન :
ચાખાનું, યશસ્વી, પ્રસેનજિતુ આ ત્રણ પ્રિયંગુ વર્ણવાળા હતા. અભિચંદ્ર ચંદ્ર જેવા ગૌરવર્ણવાળા અને બાકીના નિર્મળ સુવર્ણ જેવા વર્ષના હતા. બાકીના એટલે વિમલવાહનાદિ. ભાવાર્થ સુગમ છે. ઘણા - છાયા.
વર્ણદ્વાર પૂરું થયું. હવે સ્ત્રીદ્વાર જણાવતાં કહે છે - • નિયુક્તિ-૧૫લવિવેચન :
ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષકાંતા, શ્રીકાંતા અને મરદેવી અનુક્રમે કુલકર પત્નીના નામો છે. આ બધી સ્ત્રીઓ સંઘયણ આદિથી કુલકર તુલ્ય જ જાણવી. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬૦+વિવેચન :
સંઘયણ, સંસ્થાન, ઉચ્ચવા પોતાના કુલકરને અનુરૂપ આ સ્ત્રીઓના જાણવા. જો કે ઉંચાઈનું પ્રમાણ કંઈક ન્યૂન હોય તેવો મત છે. તો પણ કંઈક ન્યૂનતા હોવાથી તેને ભેદ ગણેલ નથી. વર્ણથી બધી જ પ્રિયંગુવર્ણવાળી હતી તે ગાથાર્થ છે.
શ્રીદ્વાર કહ્યું, હવે આયુદ્વાર - • નિયુક્તિ -૧૬૧ - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમના દશમાં ભાગનું જાણવું. ત્યારપછી
૧૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બીજાનું આયુષ્ય અસંખ્યાત પૂ, તે પણ અનુકમે ઓછા ઓછા જાણવા. નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ છે.
• વિવેચન-૧૬૧ -
પહેલા કુલકર વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ છે પછી બીજાનું પલ્યોપમનો અસંખ્યાતભાગ, તે અનુક્રમે ઘટતું બીજા-બીજાનું આયુ જાણવું. ત્યાંથી નાભિકુલકરનું સંખ્યાત પૂર્વ જાણવું. આ વ્યાખ્યા યોગ્ય છે.
બીજા કહે છે - પહેલાં કુલકરનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી બાકીનાનું સમુદિતપણે પલ્યોપમનો અસંખ્ય ભાગ છે અર્થાતુ બીજાનું પલ્યોપમનો અસંખ્યાત ભાગ, બાકીનાનું તેનાથી અસંખ્યાત ભાગ, અસંખ્યાત ભાણ ઘટાડતાઘટાડતા નાભિનું અસંખ્યય પૂર્વ હતું. પણ આ વ્યાખ્યા અયોગ્ય છે. કેમ ? પાંચના અસંખ્યય ભાગ ૪ ભાગ ન આવે. કઈ રીતે ? પલ્યોપમના ૨૦ ભાગ કરાય છે. તેના આઠ ભાગમાં કુલકરની ઉત્પત્તિ છે. પહેલાં કુલકરનું દશ ભાગ આયુ, બાકીનાનું પાંચેનું અર્ધરૂપથી ૪૦માં ભાગથી અસંખ્યાત-અસંખ્યાત ભાગ આયુ તથા પણ અધથી કંઈક ન્યન ૪૦મો ભાગ રહેશે. જે કારણે પલ્યોપમના આઠ-આઠ ભાગે આ થાય છે, તેથી પણ દશ ભાગમાં બે જતાં અસંખ્યાત પંચ ભાગ થાય. અડધાંનું જે અડધું તે કંઈક ન્યૂન તે ૪૦મો ભાગ છે. તે આ રીતે –
પલ્યોપમના આઠ ભાગમાં બાકીના કુલકરની ઉત્પત્તિ છે. તેમાં પણ પહેલાંનું દશમો ભાગ આયુષ્ય કહ્યું, તે જતાં બેનો વીસમો ભાગ જતાં છેલ્લે ૪૪ ભાગ રહેશે. તે સંખ્યાતા છે. • x • ઈત્યાદિ. પણ આ ગણિત અનિષ્ટ છે.
મરદેવીનું આયુ સંખ્યય વર્ષ હોવાતી નાભિકુલકરનું આયુ પણ સંખ્યાત વર્ષ જ હોય. કેમકે કેવળજ્ઞાનીને અસંખ્યાત વષયુષ જ હોય છે. [મર દેવા કેવલી થયા હતા તેથી કહે છે –
• નિયુક્તિ-૧૬ર+વિવેચન :
જે આયુષ્ય કુલકરોનું હોય, તે જ આયુ કુલકરોની સ્ત્રીઓનું પણ હોય. સંખ્યાના સામ્યથી તે જ કહેવાય છે. તથા જે પહેલા કુલકનું આયુ હોય, તે જ હાથીનું હોય છે. એ પ્રમાણે બાકીના કુલકરના હાથીનું પણ આયુ કુલકર સમાન જાણવું.
હવે ભાગ દ્વાર કહે છે કયા કુલકરનો કેટલે ભાગ આયુ છે. • નિર્યુક્તિ-૧૬૩+વિવેચન :
જે કુલકરનું જેટલું આયુ હોય, તેનો દશમો ભાગ સરખાં વહેંચી મધ્યના આઠ ભાગનો ત્રીજો ભાગ કુલકર કાળ જાણવો. તે જ કહે છે -
• નિયુક્તિ-૧૬૪ :- (નિયુક્તિદીપિકામાં વિસ્તૃત વિવેયન છે.)
પહેલો ભાગ કુમારપણે, છેલ્લો ભાગ વૃદ્ધભાવમાં હોય. પાતળા પડેલા રાગ-દ્વેષવાળા તેઓ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
• વિવેચન-૧૬૪ - કુલકરાયુના દશ ભાગોમાં પહેલો ભાગ કુમારપણે લેવો. છેલ્લો ભાગ વૃદ્ધપણે
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૬૪
૧૨૭
છે. બાકીના મધ્યમ આઠ ભાગ તે કુલકર રૂપે હોય. તેથી કહ્યું કે ત્રણ ભાગમાં મધ્યમ આઠ ભાગને કુલકર કાળ જાણવો. ભાગદ્વાર કહીને ઉપપાત દ્વાર કહે છે - તે પાતળા રાગદ્વેષવાળા છે. પ્રેમ - રાગ. આ વિમલવાહનાદિ બધાં દેવલોકમાં ઉત્પન્ન થયા.
અમે જાણતા નથી કે કયા દેવલોકમાં ? તેથી કહે છે – • નિયુક્તિ-૧૬૫+વિવેચન :
બે કુલકરો સુવર્ણકુમાર દેવોમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમામાં અને એક નાગકુમારદેવમાં ઉત્પન્ન થયા. આ ઉપપાત અનુક્રમે વિમલવાર્તા આદિનો જાણવો. હવે તેમની સ્ત્રી અને હાથીનો ઉપાત -
નિયુક્તિ-૧૬૬+વિવેચન :
(સાત) હાથીઓ, ચંદ્રયશા આદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બીજા કહે છે - એક જ હાથી અને છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થઈ, બાકીનાનો અધિકાર નથી. એક સાતમી - નાભિ કુલકરની પત્ની મરુદેવી મોક્ષમાં ગયા. ઉપપાત દ્વાર કહ્યું. હવે નીતિ દ્વાર કહે છે –
• નિયુક્તિ-૧૬+વિવેચન :
હક્કાર, મક્કાર અને ધિક્કાર દંડનીતિઓ વર્તે છે. તેમાં જે વિશેષ છે તેને હું યથાક્રમે વર્ણવીશ. આનુપૂર્વી - પરિપાટી, ક્રમથી.
• નિર્યુક્તિ-૧૬૮ :
પહેલાં અને બીજીની પ્રથમા, ત્રીજા અને ચોથાની પહેલા સહિત નવી બીજી, પાંચમાં, છઠ્ઠા અને સાતમાની પહેલા બે સહિત ત્રીજી નીતિ.
• વિવેચન-૧૬૮ :
પહેલા અને બીજા કુલકને પહેલી ‘હક્કાર' નામે દંડનીતિ હતી. ત્રીજા અને ચોથા કુલકરને વધારાની નવી બીજી પણ હતી. અથતિ થોડો જ અપરાધ હોય તો પહેલી વડે દંડ કરે છે, મોટા અપરાધીને બીજી એટલે કે નવી દંડનીતિ અપનાવે, તે ‘મક્કાર' નામે હતી તથા પાંચમા, છઠ્ઠા અને સાતમાને ત્રીજી ધિક્કાર નામે દંડનીતિ હતી. આ ત્રણે લઘુ-મધ્યમ-ઉત્કૃષ્ટ અપરાધમાં જાણવી એમ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૧૬૯ -
બાકીની દંડનીતિ ભરતરાજાની માણવકનિધિમાં હોય છે. ઋષભદેવને ગૃહસ્થાવાસમાં અસંસ્કૃત આહાર હતો.
• વિવેચન-૧૬૯ :
ભરત રાજાની માણવક નિધિમાં બાકીની દંડનીતિ હોય છે. અહીં વર્તમાન ક્રિયા નિર્દેશ બધી અવસર્પિણીની સ્થિતિ દશવિ છે. બીજી પણ અતીત કે આગામી અવસર્પિણીમાં આ જ ન્યાયે પ્રાયઃનીતિનો ઉત્પાદ હોય છે. તે ભરતના પિતા ઋષભનાથ હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર-સ્વભાવ સંપન્ન આહાર હતો. તેને દેવેન્દ્રના આદેશથી દેવો દેવકુટુ-ઉત્તરકુરુ ફોગના સ્વાદિષ્ટ ફળો અને ક્ષીર સમુદ્રનું
૧૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પાણી લાવીને આપતા હતા.
આ મૂળ નિયુક્તિગાથાનું ભાષ્યકારનું વ્યાખ્યાન કહે છે – • ભાષ્ય-3 -
પહેલી પરિભાષા, બીજી મંડલીબંધ, શ્રીજી કારાગૃહ, ચોથી ચામડીનો છેદ, એ ચાર પ્રકારે ભરત મહારાજની દંડનીતિ જાણવી.
વિવેચન-3 -
ભરતની બાકીની નીતિ માણવક વિધિથી છે” તેમ કહ્યું, તે આ પ્રમાણે - (૧) પરિભાષણા • કોપથી તિરસ્કાર કરવો. (૨) “આ સ્થાનથી ન જતો.' તેમ અપરાધીને કહેવું. તે મંડલીબંધ. (3) ચારક-કેદખાનું (૪) છવિચ્છેદ હાથ, પગ, નાસિકાનો છેદ કરવો. આ ભરતની ચાર પ્રકારે દંડનીતિ છે.
બીજા એ રીતે કહે છે - ખરેખર પરિભાષણા અને મંડલિબંધ એ બંને બાપભનાથે જ ઉત્પન્ન કરેલી હતી. ચાક અને છવિચ્છેદ એ માણવક નિધિથી ઉત્પન્ન થયેલી. ભરત ચક્રવર્તીની આ ચાર ભેદે નિધિ હતી.
પણ આ ભરત કોણ ? ઋષભનાથનો પુત્ર. તો પછી ઋષભનાથ કોણ ? તેની વક્તવ્યતાને જણાવતા કહે છે – અથવા કુલકર વંશ કહ્યો. હવે પૂર્વે સૂચવેલ ઈક્વાકુવંશ પ્રતિપાદિત કરે છે. તે ઋષભનાથથી ઉત્પન્ન થયો.
તેથી તેની વક્તવ્યતા કહે છે – • નિર્યુક્તિ-૧૩૦ :
નાભિરાજા, વિનીતાનગરી જન્મભૂમિ, મરુદેવી માતા, ઉત્તરાષાઢા નps, પૂર્વજન્મે વજનાભ રાઇ, સવિિસદ્ધ વિમાનથી રયવ્યા.
• વિવેચન-૧૩૦ :
આ નિર્યુક્તિ ગાથા ઘણાં અર્થની પ્રતિપાદક છે. • x • નાભિ નામે કુલકર થયા. તેનું વિનીતા ભૂમિમાં પ્રાયઃ અવસ્થાન હતું, મરુદેવી તેની પત્ની હતી. પૂર્વભવે કોઈ વૈરનાભ નામે રાજા હતો, દીક્ષા લઈને તીર્થકર નામ ગોત્ર કર્મ બાંધ્ય, મરીને સવર્થિસિદ્ધ વિમાને દેવ થયો. ત્યાંથી તે મરુદેવીની કુક્ષિમાં તે વિનીતાભૂમિમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને ઋષભનાથ નામે જન્મ્યો.
અહીં જે પૂર્વભવે વૈરનાભ હતો, જે રીતે સમ્યકત્વ પામ્યો. જેટલાં ભવો સમ્યકત્વ પામીને સંસારમાં પર્યટન કર્યું, જે રીતે તેણે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું. તે બતાવવાનું કહે છે.
• નિયુક્તિ-૧૩૧,૧૭૨ષ્પક્ષેપ ગાથા-૧ -
ધન્ય સાવિાહે ઘોષણા કરાવી. સાર્થની સાથે યતિઓનું ગમન. વષઋિતુમાં અટવીમાં વાસ. ઘણાં દિવસે ધન્યને ચિંતા. ઘીનું દર્શન.
ત્યાંથી ઉત્તરકરમાં યુગલિક, ત્યાંથી સૌધર્મકહ્યું, ત્યાંથી મહાવિદેહ મહાબલ રાજા, ત્યાંથી ઈશાન જો લલિતાંગ દેવ, ત્યાંથી વજર્જઘરાજી.. ઉત્તરમાં સુગલિક, સૌદામ જે દેવ, પછી મહાવિદેહમાં વૈધપુત્ર. રાજપુx, જેઠી-અમાત્ય
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૭૧,૧૭૨
સાર્થવાહપુત્ર તેના મિત્રો.
૧૨૯
• વિવેચન-૧૭૧,૧૭૨ :
- x - અવસર જાણીને સંમોહ નિમિત્તે હું ઉપન્યાસ કરીશ –
ધન સાર્થવાહ આદિ ગાયાર્યને કથાનકથી જાણવો. - x - તે આ પ્રમાણે - ધન નામે સાર્યવાહ હતો. તેણે દેશાંતરે જતાં ઘોષણા કરાવી. તે કહે છે – તે કાળે તે સમયે પશ્ચિમ વિદેહક્ષેત્રમાં ધન નામે સાર્થવાહ હતો. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી
વસંતપુરે વાણિજ્ય અર્થે ચાલ્યો. તેણે ઘોષણા કરાવી કે – જે મારી સાથે આવશે. તેના યોગ-ક્ષેમ હું વહન કરીશ. તે આ પ્રમાણે – આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ કે બીજા જે કંઈથી વિષાદ પામે તે બધું.
તે સાંભળીને ઘણાં તટિક, કાર્યટિક આદિ આવ્યા. યાવત્ તેની સાથે સાધુનો ગચ્છ પણ ચાલ્યો. તે કાળ કયો હતો ? ચરમ ઉનાળો. તે સાથે જ્યારે અટવી મધ્યે પહોંચ્યો. ત્યારે વર્ષારાત્ર-ચોમાસું બેઠું. ત્યારે તે સાર્થવાહ અતિ દુર્ગમ પંથ છે, તેમ જાણી ત્યાં જ સાથે નિવેશ કર્યો. ચોમાસું રહ્યા. તે રહી પડતાં આખો સાર્થ પણ ત્યાં રહ્યો. જ્યારે તે સાર્થિકોને ભોજન પીરસ્યુ ત્યારે કંદ-મૂલ-ફલ ખાવાનું આરંભ્યુ ત્યારે સાધુઓ દુઃખી થયા કે જો કંઈપણ કલ્પતું મળશે, તો લઈશું. એ પ્રમાણે કાળ વીતવા લાગ્યો.
થોડું ચોમાસુ રહ્યું. ત્યારે ધનસાર્થવાહને ચિંતા થઈ કે – આ સાર્થમાં કોઈ દુઃખી છે? ત્યારે યાદ આવ્યું કે મારી સાથે સાધુઓ આવ્યા છે, તેમને કંદ આદિ કલ્પતા નથી. તે તપસ્વીઓ દુઃખી છે. કાલે દાન કરીશ, એમ વિચારી પ્રભાતે નિમંત્રિને કહ્યું – આમાં અમારું કંઈ કલ્પે તો ગ્રહણ કરશો ? આપને શું કલ્પશે ? અકૃત્-અકારિત ભિક્ષા માત્ર કે ઘી વગેરે. પછી તેણે સાધુને વિપુલ પ્રમાણમાં પ્રાસુક ઘી વહોરાવ્યું. તે યથાયુષ્ય પાળીને કાળમાસે કાળ કરીને તે દાનના ફળથી [સમ્યકત્વ પામી] ઉત્તકુરુમાં મનુષ્ય થયો.
ત્યાંથી આયુક્ષય થતાં સૌધર્મકલ્પે દેવપણે ઉત્પન્ન થયો.
ત્યાંથી ચ્યવીને આ જ જંબુદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વતમાં ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિધાધર નગરમાં અતિબલરાજાના પૌત્ર શતબલ રાજાના પુત્ર મહાબલ નામે રાજા થયો.
ત્યાં સુબુદ્ધિ શ્રાવક મંત્રી એવા પ્રિયમિત્ર વડે નાટક-પ્રેક્ષણમાં આક્ષિપ્ત મનવાળા એવા તેને બોધ પમાડ્યો. બાકી એક માસનું આયુ રહેતા, છેલ્લે બાવીશ દિવસના ભક્ત પ્રત્યાખ્યાન કરી, મરીને ઈશાન કલ્પમાં શ્રીપ્રભ નામક વિમાનમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી વીને આ જ જંબુદ્વીપમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરનો સ્વામી વજંઘ નામે રાજા થયો. ત્યાં પત્ની સહિત, પાછલી વયમાં
દીક્ષા લઉં, એમ ચિંતવેલું પણ પુત્ર વડે વાસગૃહમાં ધૂપ-ધુમાડાના યોગે મારી નંખાયો. મરીને ઉત્તકુમાં પોતાની પત્ની સહિત યુગલિક રૂપે જન્મ્યો. ત્યાંથી સૌધર્મકભે દેવ થયો. ત્યાંથી ચ્યવીને ફરી મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિપ્રિતિષ્ઠિત નગરમાં વૈધપુત્ર રૂપે
31/9
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જન્મ્યો, જે દિવસે જન્મ્યો, તે દિવસે એકસાથે આ ચાર વયસ્ય જન્મ્યા – રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, અમાત્યપુત્ર, સાર્થવાહપુત્ર. તેઓ મોટા થયા. અન્ય કોઈ દિવસે તે વૈધના ઘેર એકસાથે ભેગા થઈને બેઠા હતા. ત્યાં કોઈ સાધુમહાત્મા ભિક્ષાર્થે આવ્યા કે જે કૃમિ કુષ્ઠ રોગથી પીડિત હતા.
તે બધાં મિત્રો સાથે પ્રણય અને હાસ્ય કરતા તે વૈધપુત્રને બોલ્યો. આ લોકમાં તમારી સાથે બધું ખાધું-પીધું, પણ કોઈ તપસ્વી કે અનાથની ચિકિત્સા ન કરી. વૈધપુત્ર બોલ્યો – કરીશ. પણ મારી પાસે ઔષધ નથી. તે મિત્રો બોલ્યા-અમે મૂલ્ય આપીશું. શું ઔષધ જોઈશે ? વૈધપુત્રે કહ્યું – કંબલ રત્ન, ગોશીષ ચંદન અને ત્રીજું સહસપાક તેલ. ત્યારે તે બધું શોધવા નીકળ્યા. ત્યારે તેમણે જાણ્યું કે – અમુક વણિક પાસે આ ઔષધાદિ છે.
૧૩૦
તે મિત્રો તેમની પાસે ગયા, બે લાખ મુદ્રા લીધી. વણિક્ સંભ્રાંત થઈ બોલ્યો – શું આપું ? તેઓએ કહ્યું કે કંબલ રત્ન અને ગોશીર્ષ ચંદન આપો. વણિકે પૂછ્યું – આનું શું પ્રયોજન છે ? તેઓએ કહ્યું સાધુની ચિકિત્સા કરવી છે. વણિકે કહ્યું
-
• મારે મૂલ્ય નથી જોઈતું. એમ જ લઈ જઈને ચિકિત્સા કરો. મને પણ ધર્મ થશે. તે વણિક્ વિચારે છે કે – જો આ બાળકોને ધર્મની ઉપર આવી શ્રદ્ધા હોય તેટલી તો મારા જેવા મંદપુણ્ય કે જે આલોક પ્રતિબદ્ધ છે, તેને આવી શ્રદ્ધા નથી. તે સંવેગ પામ્યો, તથારૂપ સ્થવીરો પાસે દીક્ષા લઈને સિદ્ધિ ગતિ પામ્યો.
આ મિત્રો પણ તે ઔષધ લઈને, તે સાધુની પાસે તે જે ઉધાનમાં પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ત્યાં ગયા. ત્યાં પ્રતિમાસ્થિત તેમને વંદન કરીને અનુજ્ઞા માંગી કે – હે ભગવન્ ! અમોને અનુજ્ઞા આપો. અમે આપને ધર્મવિઘ્ન કરવા આવેલ છીએ. તે વાત નિર્યુક્તિકાર કહે છે -
નિર્યુક્તિ-૧૭૩,૧૭૪ :
તે મિત્રોએ વૈધપુત્રના ઘેર કોઢના કીડાથી પીડિત કોઈક મુનિને જોઈને, તેઓ વૈધપુત્રને કહે છે, તમે આ મુનિની ચિકિત્સા કરો... લક્ષપાક તેલ વૈધપુત્રે આપ્યું, વણિકે રત્નકંબલ અને ગોશીષ ચંદન આપીને દીક્ષા લીધી. તે વક્િ તે જ ભવે આંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયો.
• વિવેચન-૧૭૩,૧૭૪ :
[કથાનકનો શેષ ભાગ અહીં કહે છે –] ત્યારપછી તેલ વડે તે સાધુને અત્યંગન કર્યુ. તે તેલ રોમકૂપો વડે બધું જ વ્યાપ્ત થયું. તે વ્યાપ્ત થતાં બધાં કૃમિઓ ક્ષોભ પામ્યા, તેમના ચાલવાથી તે સાધુને અતીવ વેદના થઈ. ત્યારે તે કૃમિને નીકળતા જોઈને કંબલ રત્ન વડે તે સાધુને પ્રાવૃત્ત કર્યા-ઢાંકી દીધા. તે શીતલ હતું. તેલ ઉષ્ણતાવાળું હતું. કૃમિઓ તેમાં ચોંટી ગયા. ત્યારે પહેલાથી લાવેલા ગાયના મડદામાં તે કૃમિને નાંખ્યા. તે બધાં જ કૃમિ નીકલી ગયા, પછી તેણે સાધુને ચંદન વડે લિપ્ત કર્યા.
પછી આશ્વાસિત કર્યા. એ પ્રમાણે એક-બે-ત્રણ વખત તે સાધુને અત્યંગન કરી
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૧૭૩,૧૭૪
૧૩૧
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નિરોગી કર્યા. પહેલાં પ્રક્ષણ કર્યું. પછી ગોશીષ ચંદનથી આલેપન કર્યું, ફરી માણ કર્યું. એ પ્રમાણે આ પરિપાટીથી પહેલા અત્યંગને ચામડીના કૃમિ નીકળ્યા, બીજામાં માંસમાં રહેલા કૃમિ નીકળ્યા. ત્રીજામાં હાડકામાં રહેલાં બેઈન્દ્રિયો નીકળ્યા. પચી સૌહણી ઔષધિથી કનકવર્ણના કરી દીધા. ત્યારપછી મુનિને ખમાવીને પાછા ફર્યા.
પછીથી તે મિત્રો સાધુ થઈ ગયા. આયુષ્ય હતું. તે પાળીને તે પાંચે જણાં અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થયા.
ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં વૈધપુત્ર વજનાભ નામે રાજા થયો. જે ચક્રવર્તી થયો. બાકીના ક્રમથી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ નામે ભાઈઓ થયા. સજા વજસેને દીક્ષા લીધી, તેઓ તીર્થકર થયા. બાકીના મોટા થઈ પાંચ પ્રકારની ભોગોને ભોગવે છે.
- જે દિવસે વજસેન ઋષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે વજનાભને ચકરા ઉત્પન્ન થયું. તે વજનાભ ચક્રવર્તી થયો. તેણે સાધુની વૈયાવચ્ચેથી ચકવર્તીના ભોગ પ્રાપ્ત કરેલા હતા. બાકીના ચારે માંડલિક રાજાઓ થયા. ત્યાં વજનાભ ચકવર્તીએ ૮૪ લાખ પૂર્વનું સર્વાયુ પાળ્યું. કુમારપણે ૩૦, માંડલિકપણે-૧૬, ચકવર્તીપણે૨૪ અને શ્રામાણ્ય પર્યાયમાં ૧૪ લાખ પૂર્વ, એ પ્રમાણે ૮૪-લાખ પૂર્વો સવયુિ પાળેલ, તેમાં ભોગોને ભોગવતા વિચારતો હતો ત્યારે – આ તરફ તીર્થકરનું સમોસરણ રચાયું. વજનાભે પિતાના ચરણ કમળમાં ચારે પણ સહોદરો સહિત દીક્ષા લીધી. તેમાં વજનાભ ચૌદ પૂર્વે ભણ્યા. બાકીના ચારે ૧૧-ચાંગ ભણ્યા.
તેમાં બાહુ વૈયાવચ્ચ કરે છે, સુબાહુ સાધુની વિશ્રામણા કરે છે. એ પ્રમાણે તે બંનેને કરતા જોઈ વજનાભ સ્વામી તેની ઉપબૃહણા કરે છે - અહો ! આમણે જન્મ-જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. એ પ્રમાણે તે બંનેની વૈયાવચ્ચ અને વિશ્રામણાની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પ્રશંસા કરતાં તેની પછીના બંને [પીઠ અને મહાપીઠ ને અપતિ થાય છે. આપણે બંને સ્વાધાયવાન છીએ, તો પ્રશંસા થતી નથી, જે (કામ) કરે છે તે જ પ્રશંસા પામે છે, ખરેખર ! લોક વ્યવહાર જ સત્ય છે
વજનાભસ્વામીએ વિશુદ્ધ પરિણામથી તીર્થકર નામગોબ કર્મ બાંધ્યું. આ જ અર્થના ઉપસંહારને માટે આ ચાર ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૫ થી ૧૭૮ -
સાધુની ચિકિત્સા કરી શ્રમય પામીને દેવલોકે ગયા, ત્યાંથી રવીને પૌડરીકિણી નગરીમાં વજસેનના પુત્રો થયા. તેમાં પહેલો વ્રજનાભ, પછી બાહુ, સુબાહ, પીઠ, મહાપીઠ થયા. તેમના પિતા તીથર થયા, નિષ્ક્રિમણ કર્યું, ત્યાં જ પિતા પાસે દીક્ષા લીધી. પહેલો ચૌદપૂર્ણ થયો, બાકીના ચાર ૧૧-ચાંગોના જ્ઞાતા થયા. બાહુ આદિ ચારમાં બીજો 'બાહ વૈયાવચકારી, ત્રીજે વિશ્રામણાકારી થયો. તે બંનેએ અનુક્રમે ભોગફળ અને બાહુબળ ઉપાર્જન કર્યા મોટા પ્રશંસા કરતાં, બંને નાના ભાઈઓને આપીત થઈ.
પહેલાં વીસ નકની આિરાધના કરી તીકરd કંપા.. • વિવેચન-૧૩૫ થી ૧૦૮ :
ગાથાર્થ ઉપર મુજબ છે. - x - જે કહ્યું કે – પહેલાં તીર્થકરવ વીસ સ્થાનો વડે આરાધ્ય, તે સ્થાનોને જણાવવા આ ત્રણ ગાથા છે -
• નિયુક્તિ-૧૬ થી ૧૮૧ -
[૧ થી ) અરિહંત સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવીટ, બહુત, તપસ્વી. આ સાતે પરત્વેની વત્સલતા. [૮] અભિસ્મ જ્ઞાનોપયોગ... [૯ થી ૧] અતિચાર રહિત એવા દર્શન, વિનય, આવશ્યક, શીલ-qત, [૧૩ થી ૧૭] ક્ષણ લવ, તપ, ચણ, વૈયાવચ્ચ અને સમાધિ, [૧૮ થી ૨૦] પૂર્વ જ્ઞાન ગ્રહણ, [૧૯] શ્રુતભક્તિ, પ્રવચનપભાવના. આ કારણોથી જીવ તીથરત્વ પામે છે.
વિવેચન-૧૩૯ થી ૧૮૧ -
(૧) અરહંત - અશોકાદિ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય છે તે. (૨) સિદ્ધ - સંપૂર્ણ નિષ્ઠિત કમશ, પરમસુખી કે કૃતકૃત્ય. (3) પ્રવચન-શ્રુતજ્ઞાન અથવા તેના અનન્ય ઉપયોગથી સંઘ, (૪) શાસ્ત્રાર્થને ગુંથે માટે ગુરુ અર્થાત્ ધમપદેશાદિ દાતા. (૫) સ્થવિર - તેમાં જાતિ સ્થવિર-૬૦ વર્ષના, શ્રુતસ્થવિરસમવાયાંગધર, પર્યાયસ્થવિર - ૨૦ વર્ષનો પર્યાય.
(૬) બહુશ્રુત - ઘણાં શ્રુતવાળા કે અપેક્ષિક બહુશ્રુતત્વ, તેમાં સૂગધરી અર્થઘર પ્રધાન છે, તેનાથી ઉભયધર પ્રધાન છે. (૩) તપસ્વી-વિચિત્ર અનશનાદિ રૂપ તપવાળા અથવા સામાન્ય સાધુ. આ અરહંત, સિદ્ધ, પ્રવચન, ગુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીનો વાત્સલ્ય ભાવને વત્સલતા. તે અનુયોગ યથાવસ્થિત ગુણ કીર્તન રૂપ છે.
(૮) અભીણ - સતત જ્ઞાનોપયોગ, (૬) દર્શન-સમ્યકત્વ, (૧૦) વિનયજ્ઞાનાદિ, તે દશવૈકાલિકથી જાણવો. આ દર્શન અને વિનયમાં અતિયાર રહિતતા. (૧૧) આવશ્યક - અવશ્ય કર્તવ્ય સંયમ વ્યાપાર નિષ્પક્ષ તેમાં નિરતિચાપણું, (૧૨) શીલ-ઉત્તરગુણ, વ્રત-મૂલગુણ. આ શીલ અને વ્રતમાં નિતિચારતા. (૧૩) ક્ષણલવ • કાળ લક્ષણરૂપ છે. ક્ષણલવાદિમાં સંવેગ ભાવના ધ્યાન અને આસેવનથી. (૧૪) તપ થાશક્તિ તપનું સેવન, (૧૫) ભાગ-ચતિજન વડે વિધિપૂર્વક કરાય છે. (૧૬) વૈયાવચ્ચ-દશ ભેદે છે.
(૧૩) સમાધિ - ગુર આદિના કાર્ય કરવાથી સ્વસ્થતા અને સમાધિમાં બંધાય છે. (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ (૧૯) શ્રતભક્તિ - શ્રુતબહમાન, (૨૦) પ્રવચન પ્રભાવના - તે યથાશક્તિ માગદિશનામી થાય.
આ ૨૦ કારણોથી તીર્થકરત્વ પ્રાપ્ત થાય.
[નોંધ:- ઉજા ર૦ કારણોના નામ અને કમમાં ઘણાં તફાવતો જોવા મળેલ છે. મૂર્ણિમાં પણ શીલ અને વ્રત જુદા સ્થાનક છે અને સમાધિને પૂર્વના તપ આદિ કણ સાથે જોડેલ છે. વૈવસ્ત્રનું વર્ણન મૂર્ણિમાં વધુ સારું કરેલ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૮૨
૧33
• નિયુક્તિ-૧૮૨+વિવેચન :
પહેલા અને છેલ્લા તીર્થકરે આ સર્વે સ્થાનોને વારંવાર પૃષ્ટ કર્યા છે, મધ્યમ જિનેશ્વરોએ એક, બે, ત્રણ કે સર્વ સ્થાનો સેવ્યા છે.
• નિયુક્તિ-૧૮૩+વિવેચન :
તે તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અશ્લાન ધર્મ દેશનાદિ વડે, તેને ભગવંત તીર્થકરના ભવ પૂર્વેના ત્રીજા ભવમાં બાંધે છે - x - તેની સ્થિતિ ઉત્કટથી કોડાકોડી સાગરોપમની હોય છે અને તે પ્રારંભ બંધ સમયથી આરંભીને સતત ઉપયય પામતા યાવતુ પૂર્વકરણના સંખ્યાતા ભાગો વડે બંધાય અને કેવલીકાળે તેનો ઉદય થાય છે.
તે કઈ ગતિમાં બંધાય તે કહે છે – • નિયુક્તિ-૧૮૪ -
નિયમાં મનુષ્ય ગતિમાં સ્ત્રી, પુરુષ કે નપુંસક શુભવેચાવાળો વીસા સ્થાનક પદમાંથી એક, બે, ત્રણ કે વીશે પદ સેવીને બાંધે.
• વિવેચન-૧૮૪ :
નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે. તેને કોણ બાંધે ? સ્ત્રી, પુરુષ કે નપુંસક બધાં બાંધે? ના, શભલેશ્યાવાળો અનેક પ્રકારે સેવીને બાંધે છે - x - વીશમાંના કોઈપણ સ્થાન વડે બાંધે છે. - - - શેષ કથાનક કહે છે –
બાહુ વડે વૈયાવચ્ચ કરણથી ચક્રવર્તીના ભોગ નિર્વતિત થયા. સુબાહુ વડે વીશ્રામણાથી બાહબલ નિવર્તિત થયું પાછળના બે-પીઠ અને મહાપીઠ વડે માયાથી સ્ત્રીનામ ગોત્ર કર્મ અર્જિત થયું.
પછી તેઓ વાયુને પાળીને પાંચે કાળા કરીને સવર્થિસિદ્ધ વિમાનમાં 33સાગરોપમ સ્થિતિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ યથા આયુ પાળીને પહેલો વજનાભ ચ્યવીને આ અવસર્પિણીમાં સુષમ સુષમા આરો વ્યતિક્રાંત થયો, સુષમાં આરો પણ ગયો, સુષમદુષમા આરો ઘણો ગયો. ૮૪ લાખ પૂર્વમાં ૮૯ પક્ષ બાકી રહેતા, અષાઢ વદ ચોથે જેિઠ વદ-૪] ઉત્તરાષાઢા યોગ યુક્ત ચંદ્ર થયો ત્યારે ઈવાકુ ભૂમિમાં નાભિ કુલકરની મરદેવા પત્નીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
માતા ઋષભ, હાથી આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગી. સ્વપ્નો નાભિ કુલકરને કહ્યા. તેણે કહ્યું - તારો પુત્ર મહાત્ કુલકર થશે.
ત્યારે શુકનું આસન ચલિત થયું, જદી અહીં આવ્યો, બોલ્યો હે દેવાનુપિય ! તમારા પુત્ર સકલ ભુવનના મંગલ આલયરૂપ પહેલો રાજા, પહેલો ધર્મ ચક્રવર્તી થશે. તો કોઈ કહે છે કે – બગીશે ઈન્દ્રોએ આવીને આવું કહ્યું. પછી મરુદેવા હષ્ટ-તુષ્ટ થઈ ગર્ભને વહન કરે છે.
આ જ અર્થનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૧૮૫+વિવેચન :બધાંનો ઉપયાત સર્વાર્થસિદ્ધ થયો. પછી આયુનો ક્ષય થતાં પહેલાં રાષભદેવ
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વ્યા. આષાઢ નક્ષત્રમાં, કૃષ્ણ ચતુર્થીએ આવ્યા.
અહીં વકતવ્યતા કહી, હવે આ દ્વાર ગાયાને નિયુક્તિમાં કહે છે – • નિયુક્તિ -૧૮૬ -
અરિહંતનો જન્મ, નામકરણ, વૃદ્ધિ, જાતિસ્મરણ, વિવાહ, સંતાનો, અભિષેક, રાજ્યસંગ્રહ [દિ દ્વારા કહેવા.]
• વિવેચન-૧૮૬ :
જન્મ વિષયક વિધિનું કથન. “ચૈત્રવદ-૮” આદિ કહેશે. નામ વિષયક વિધિનું કથન, “દેશોન” આદિ કહેશે, ભગવંતની વૃદ્ધિ - “હવે તે ભગવંત મોટા થાય છે” વગેરે. જાતિસ્મરણમાં વિધિનું કથન – “જાતિસર” આદિ કહેશે. વિવાહ વિધિ કથન, “ભોગ સમર્થ” આદિ કહેશે. અપત્યમાં ક્રમ કહે છે. રાજ્યસંગ્રહ વિષય કહેવો – “અશ્વ, હસ્તિ, ગાય ઈત્યાદિ.
આ સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ પ્રતિદ્વારે અવસર મુજબ કહેશે. તેમાં પહેલું દ્વાર - અવયવાર્થે જણાવે છે -
• નિયુક્તિ-૧૮૭ :
શૈઝવદ આઠમ ગુજરાતી ફાગણવદ-૮] ના દિવસે આષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ મહોત્સવ બધો જાણવો - ઘોષા સુધી કહેવો.
• વિવેચન-૧૮૭ - ચૂિર્ણિકારે દિકુમારી વર્ણન વધુ વિસ્તૃત કરેલ છે.]
તે મરદેવા માતા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત અહોરાત્ર પુરા વ્યતિકાંત થયા પછી મધ્યરાત્રિ કાળ સમયમાં ચૈત્ર વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આરોગ્યવાળી માતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. તીર્થંકરનો જન્મ થયો ત્યારે સર્વલોકમાં ઉધોત થયો.
તીર્થકરની માતા પ્રસન્ન ગર્ભવાળી હોય છે. જર, લોહી, કલમલ યુક્ત હોય છે. પછી મિલોકના નાથનો જન્મ થતાં અધોલોકમાં વસનારી આઠ દિકકુમારીઓ - ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવસા, વસમિકા, પુષ્પમાલા અને અનિંદિતા. એ આઠ દિશાકમારીના આસનો ચલિત થયા. ત્યારે ભગવત્ ઋષભસ્વામીનો જન્મ થયા તેમ અવધિજ્ઞાન વડે જોઈને દિવ્ય ચાનવિમાન વડે જદી આવીને તીર્થકર અને તીર્થકરની મતાતા મરદેવીને વંદન કરીને બોલે છે - [મૂર્ણિને ખાસ જેવી, વર્ણન વધુ છે.].
- હે જગત્ પ્રદીપદાયિકા ! તમને અમારા નમસ્કાર થાઓ. હે દેવાનુપિયા ! અમે અધોલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ તીર્થકર ભગવંતનો જન્મમહિમાં કરીએ છીએ. તો તમે ભયભીત ન થશો.
ત્યારપછી તે પ્રદેશમાં અનેક સ્તંભ ઉપર રહેલા એવા જન્મ ભવનને વિક્ર્વને સંવર્તક વાયુ વિકર્યો છે, પછી તે ભગવંતના જન્મ ભવનથી ચોતરફ એક યોજનમાં વ્રણ, કાઠ, કાંટા, કાંકર, પત્નને લઈ-લઈને એકાંતમાં ફેંકે છે, પછી જદીથી જ વાયુને ઉપશાંત કરી દે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત નિ ૧૮૩
૧૩૫
પછી તીર્થકર ભગવંતને, માતાસહિત પ્રણામ કરીને અતિ દૂર નહીં તે રીતે રહીને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી ઉર્વલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ – મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિસેના અને બલાહકા, આ બધી પણ પૂર્વોક્ત વિધિથી આવીને મેગવાદળને વિક્ર્વીને ભગવંતના જન્મભવનની ચોતરફ એક યોજનમાં અતિ જળન થાય, અતિ માટી ન થાય તે રીતે છૂટો છૂટો સ્પર્શત રજ-રેણુ વિનાશક, સુગંધી જળની વર્ષા વરસાવીને પુણ્યના વાદળ વિકર્ષે છે. વિક્ર્વીને જળ, સ્થલ દીપતા એવા ઘણાં વંતસ્થાયી પંચવર્ણા પુષ્પોને જાનુ પ્રમાણ ઉંચા રહે તેવી પુષ્પ વર્ષા કરે છે. પૂર્વવત્ ગીતગાન કરતી રહે છે.
ત્યારપછી પશ્ચિમ રુચકમાં વસનારી આઠ દિશાકુમારીઓ - નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયા, અપરાજિતા તે પ્રમાણે જ આવીને ચાવતુ તમે ભયભીત ન થશો, તેમ કહીને તીર્થકર ભગવંતને માતા સહિત પૂર્વમાં હાથમાં દર્પણ લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે દક્ષિણરુચકવાસિની આઠ – સમાહારા, સુપદત્તા, યશોધરા, લક્ષમીમતી, ભોગવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ આઠે પૂર્વવતુ આવીને ચાવતું ભુવનને આનંદ આપનાને જનનિસહિત દક્ષિણમાં હાથમાં મૂંગાર લઈને ગીતગાન કરતી રહે છે.
એ પ્રમાણે પશ્ચિમ રુચકવાસિની પણ આઠ – ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પડાવતી, કનાસા, નવમિકા, સીતા અને ભદ્રા. આ બધી પણ તીર્થકરને માતા સહિત પશ્ચિમેથી હાથમાં વીંઝણો લઈ ગીતગાતી રહે છે.
એ પ્રમાણે ઉત્તર ગુચકવાસિની પણ આઠ - અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકિણી, વાણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી, તે પ્રમાણે જ આવીને તીર્થકરને માતાસહિત ઉત્તરમાં બહુ દૂર નહીં, તેમ હાથમાં ચામર લઈ ગીત ગાતી રહે છે.
પછી વિદિશા રચકમાં વસનારી ચાર વિધકુમારી સ્વામિની-ચિત્ર, ચિત્રકનકા, સતેરા, સૌદામિની. તે પ્રમાણે જ આવીને મિલોકબંધુ પ્રભુને માતા સહિત ચારે દિશામાં હાથમાં દ્વિપીકા લઈને બહુ દૂર નહીં તેવા સ્થાને ગીતગાન કરતી ઉભી રહે છે.
ત્યારપછી મધ્યમરુચકવાસી ચાર દિકકુમારી પ્રધાનો - રુચકા, ચકાંશા, સુરૂપા, ચકાવતી. તે પ્રમાણે જ આવીને ચાવતુ ઉપરોધ રહિત જઈને ભવ્યજનકુમુદપંડ મંડન ભગવંતની ચાર આંગળ વજીને નાભિનાળને છેદે છે, ખાડો ખોદે છે, નાભિનાલને ખાડામાં દાટે છે, રત્ન અને વજથી ખાડો પૂરે છે, હરિતાલિકા - દુવ વડે પીઠને બાંધે છે.
તીર્થકર ભગવંતના જન્મ ભવનથી પૂર્વ-દક્ષિણ-ઉત્તરમાં ત્રણ કદલીગૃહો વિદુર્વે છે, તેના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચંદ્રશાળા વિદુર્વે છે, તેના બહુમધ્ય ભાગમાં ત્રણ સિંહાસન વિકર્ષે છે. તીર્થકર ભગવંતને હથેળીમાં ગ્રહણ કરીને અને માતાની
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહા પકડીને દક્ષિણના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડીને શતપાક, સમ્રપાક તેલ વડે અત્યંગન કરે છે, સુગંધી ગંધવર્તક વડે ઉદ્વર્તન કરે છે. પછી તીર્થકર ભગવંતને કર કમલ યુગલનો રોધ કરીને અને માતાને સારી રીતે બાળા વડે ગ્રહણ કરીને પૂર્વના કદલીગૃહની ચંદ્રશાળાના સિંહાસને બેસાડે છે.
ત્યાં સ્નાન વિધિ કરે છે. ગંધ કાષાયિક વાથી અંગ લુંછે છે સરસ ગોશીષચંદન વડે લેપન કરે છે. દિવ્ય દેવદૂષ્યયુગલ પહેરાવે છે. સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. પછી ઉત્તરના કદલીગૃહની ચંદ્રશાળામાં સીંહાસને બેસાડે છે.
પછી આભિયોગિક વડે લઘુ હિમવંત પર્વતથી સરસ ગોશી"ચંદન કાઠ મંગાવે છે, અરણી વડે અતિ ઉત્પન્ન કરે છે. તેનાથી ગોશીપચંદન કાષ્ઠનો અગ્નિ ઉજવાલિત કરે છે, અગ્નિહોમ કરે છે, ભૂતિકર્મ કરે છે, રક્ષાપોટલી કરે છે, તીર્થકર ભગવંતના કર્ણમૂલ પાસે બે પાષાણવર્તકને બે હાયના સંપુટમાં અને તીર્થકરમાતાને બાહુ વડે ગ્રહણ કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, જ્યાં શય્યા છે, ત્યાં લાવે છે, તીર્થકરની માતાને ત્યાં શય્યામાં બેસાડે છે, ભગવંતને તેની પાસે સ્થાપન કરે છે. ત્યારપછી તીર્ષકને માતા સહિત જ્યાં છે, ત્યાંથી બહુ દૂર નહીં તેમ ગીગાન કરતી રહે છે.
આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૧૮૮ :
સંવતક વાયુ, મેઘવૃષ્ટિ, અરિસો, શૃંગાર, વીંઝણો, ચામર, દીપક, રક્ષા એ પ્રમાણે છપ્પન દિકકુમારી કરે છે.
• વિવેચન-૧૮૮ :
અર્થ કહેવાઈ ગયો. દ્વાર યોજના માત્ર બતાવે છે – ઉક્ત પ્રયોજન માટે સંવર્તક મેઘને વિકર્યો છે. અરીસા લઈને ઉભે છે, તે રીતે મૂંગાર, વીંઝણો, ચામર, દીપક પણ જાણવા અને રક્ષા દિકકુમારીઓ કરે છે.
ત્યારપછી દેવેન્દ્ર શકનું વિવિધ મણિના હજારો કિરણોથી રંજિત સીંહાસન ચલિત થાય છે. તીર્થકર ભગવંતને અવધિજ્ઞાનથી જુએ છે જલ્દી પાલક વિમાન વડે આવે છે. અહીં મૂર્ણિમાં આ વર્ણન ઘણું જ સુંદર અને ઘણાં જ વિસ્તારથી કરેલ છે, ખરેખર / વાચવા લાયક છે.)
તીર્થકર ભગવંત અને માતાને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વંદનનમસ્કાર કરે છે, વંદી-નમીને આ પ્રમાણે કહે છે - હે રત્નકુક્ષિઘારિકા ! તમને નમસ્કાર થાઓ. હું દેવેન્દ્ર શક આદિ તીર્થકર ભગવંતનો જન્મ મહિમા કરીશ. તમારા વડે ઉપરોધ ન થાઓ. એમ કહીને અવસ્થાપિની નિદ્રા આપે છે. તીર્થંકરનું પ્રતિરૂપક વિકર્ષે છે. તીર્થકરની માતા પાસે રાખે છે. તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે.
ત્યારપછી પોતાના પાંચ રૂપને વિકર્ષે છે – એક ઈન્દ્ર જિનેન્દ્રને ગ્રહણ કરે છે. બે ઈન્દ્રો બંને તરફ ચામર વીંઝે છે, એક ઉજ્જવળ આતપગને ગ્રહણ કરે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૮૮
939
અને એક વજ્રને ધારણ કરે છે. ત્યારપછી શક્ર ચતુર્વિધ દેવ નિકાય સહિત જલ્દીવરિતપણે જ્યાં મેરુ પર્વત છે, પંડકવનની મેરુ ચુલિકા છે ત્યાં દક્ષિણમાં અતિ પાંડુકંબલશિલા ઉપર અભિષેક સીંહાસન પાસે આવે છે. આવીને સીંહાસનની પૂર્વાભિમુખ બેસે છે.
એ પ્રમાણે બત્રીશે પણ ઈન્દ્રો ભગવંતના પાય સમીપે આવે છે, [વૃત્તિકારશ્રીએ આ વર્ણન ઘણું ટુંકાવેલ છે, યૂર્ણિમાં ઘણાં જ વિસ્તારથી અને સુંદર રીતે શનું, શક્ર વિમાનનું, શક્ર દ્વારા બોલાવાતા દેવ-દેવીનું, કેવી રીતે આવે છે ? તે, ઈત્યાદિ વર્ણન છે ઈશાનેન્દ્ર આદિનું વર્ણન પણ વિસ્તારથી છે.
પહેલાં અચ્યુતેન્દ્ર અભિષેક કરે છે, પછી અનુક્રમથી યાવત્ શક્ર સુધીના ઈન્દ્રો અભિષેક કરે છે.
ત્યારપછી રામર આદિ યાવત્ ચંદ્ર અને સૂર્ય કરે છે.
ત્યારપછી ભગવંતના જન્માભિષેક મહોત્સવથી નિવૃત્ત થઈને શક, તેવી સર્વ ઋદ્ધિથી, ચતુર્વિધ દેવનિકાય સહિત તીર્થંકરને ગ્રહણ કરીને પાછો આવે છે, તીર્થંકરના પ્રતિરૂપને પ્રતિસંહરે છે, તીર્થંકર ભગવંતને માતાની પાસે સ્થાપન કરે છે, અવસ્વાપિની નિદ્રા પ્રતિ સંહરે છે. દિવ્ય ક્ષોમયુગલ અને બે કુંડલો તીર્થંકર ભગવંતના ઓશિકાની સમીપે સ્થાપે છે.
એક શ્રીદામખંડ, તપનીય ઉજ્જ્વલ લંબૂશક, સોનાના પતરાથી મંડિત, વિવિધ મણિરત્ન હાર - અર્ધહારના સમૂહથી ઉપશોભિત, તીર્થંકર ભગવંતની ઉપરના ઉલ્લોચમાં નિક્ષેપે છે. જેથી તીર્થંકર ભગવંત અનિમેષ દૃષ્ટિ વડે જોતાં સુખે સુખે અભિરમમાણ કરતાં રહે છે.
ત્યારપછી શક્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવ ૩૨-હિરણ્યકોડી, ૩૨-સુવર્ણ કોડી, ૩૨-નંદાસન, ૩૨-ભદ્રાસન સુભગ-સૌભાગ્ય-રૂપ-ચૌવન-ગુણ-લાવણ્ય તીર્થંકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે.
ત્યારપછી શક્રના આભિયોગિક દેવો મોટા-મોટા શબ્દોથી ઘોષણા કરે છે - સાંભળો સાંભળો ! ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો અને દેવીઓ ! જે તીર્થંકર ભગવંત કે તીર્થંકર માતાનું અશુભ મનમાં વિચારશે, તેના આંબાની મંજરી માફક મસ્તકના સાત ટુકડા થઇ જશે. ઘોષણા કર્યા પછી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીને નંદીશ્વરદ્વીપે ગયા. ત્યાં અષ્ટાહિકા મહા મહોત્સવ કરીને પોત-પોતાના આલયે પાછા ગયા. જન્મદ્વાર પુરુ થયું. હવે નામદ્વાર કહે છે – તેમાં ભગવંતનું નામ નિબંધન ચતુર્વિશતિસ્તવમાં કહેવાશે.
અહીં વંશ નામ નિબંધન કહેવા માટે જણાવે છે –
• નિયુક્તિ-૧૮૯
-
એક વર્ષમાં કંઈક ન્યૂન સમયે વંશ સ્થાપન કરવા માટે ઈન્દ્રનું આગમન થાય છે, આહાર માટે દેવો આંગળીમાં અમૃત સ્થાપે છે.
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૧૮૯ :
ભગવંત કંઈક ન્યૂન એક વર્ષના થયા, તેટલામાં ફરી શક્રનું આગમન થયું. તેણે ભગવંતની વંશ સ્થાપના કરી. આ ઋષભનાથ છે. તેમને ગૃહાવાસમાં અસંસ્કૃત આહાર હોય. પરંતુ બધાં તીર્થંકરો બાલભાવમાં વર્તતા સ્તનનો ઉપયોગ કરતાં નથી, પરંતુ આહારની ઈચ્છા થાય ત્યારે પોતાની જ આંગળી મોઢામાં મુકે છે. તે આહાર આંગળીમાં અમૃતરા સમાન દેવોએ સ્થાપેલો અને મનોનુકૂલ હોય છે.
એ પ્રમાણે બાલ્યભાવ અતિક્રાંત થતાં અગ્નિથી પાકેલને ગ્રહણ કરે છે, ઋષભનાથે પણ પ્રવ્રજ્યા સ્વીકારી ન હતી ત્યાં સુધી દેવતાએ લાવેલ આહારનો જ ઉપભોગ કર્યો હતો. આટલું આનુષાંગિક કહ્યું. હવે પ્રસ્તુત સૂત્ર - ઈન્દ્રએ વંશની સ્થાપના કરી, તે જણાવે છે –
તે કઈ રીતે કરી ? સ્વાભાવિક કે પ્રવૃત્તિ નિમિત્ત પૂર્વિકા? પ્રવૃત્તિ નિમિત પૂર્વિકા હતી, ઈચ્છાનુસારી નહીં. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૯૦
ઈસુ [શેરડી] ખાવાની પ્રભુની ઈચ્છા જાણીને પ્રભુના વંશનું નામ ઈન્દ્રે ઈક્ષ્વાકુવંશ સ્થાપ્યું. જે વયમાં જે યોગ્ય હોય તે ઈન્દ્ર કરે છે.
• વિવેચન-૧૯૦ :
અતીત-વર્તમાન-અનાગત દેવેન્દ્ર શકોનો એ આચાર છે કે પહેલા તીર્થંકરના વંશની સ્થાપના કરે. પછી ઈન્દ્ર લોકોથી પરીવરીને ત્યાં આવ્યો. ખાલી હાથે કેમ
જવું? તેમ વિચારી મોટું ઈક્ષુ-શેરડી લઈને આવ્યો. આ તરફ નાભિ કુલકર
ઋષભસ્વામીને ખોળામાં લઈને બેઠેલા હતા. શક્ર આવતા ભગવંતે શેરડી તફ દૃષ્ટિ કરી. ત્યારે શકે પૂછ્યું – ભગવન્ ! શું આપ ઈક્ષુ [શેરડી] ખાસો ? ત્યારે સ્વામીએ હાથ ફેલાવ્યો અને હર્ષિત થયા. ત્યારે શકે આમ વિચાર્યુ –
જે કારણે તીર્થંકરને ઈક્ષુનો અભિલાષ થયો, તે કારણથી તેનો ઈક્ષ્વાકુ વંશ થાઓ. અને - ૪ - ભગવંતનું ગોત્ર કસાપ હતું. આ પ્રમાણે શકે વંશની સ્થાપના કરી અને ગયો. - X +
અક્ષરગમનિકા – દેવરાજ્ શક્ર ઈક્ષુ લઈને આવ્યો. ભગવંતે હાથ ફેલાવતા ઈન્દ્રે પૂછ્યું – ભગવન્ ! શું ઈશ્યુ [શેરડી] ખાશો ? ભગવંતે ઈત્રુ ગ્રહણ કરી. તેથી ઈક્ષ્વાકા - ઈસુ ભોજી થયું. તેથી ઋષભના વંશજો ઈક્ષ્વાકા [ઈક્ષ્વાકુ વંશના કહેવાયા.
એ પ્રમાણે જે વસ્તુ, જે પ્રકારે, જે વયમાં યોગ્ય હોય તેમ શકે બધું જ કર્યુ. પશ્વાર્ધમાં પાઠાંતર છે. “તાડના ફળથી હણાયેલ ભગિની પત્ની થશે.” ખરેખર ભગવંત અને નંદા [સુનંદા] ની સમાન વય જમાવવા આ પ્રમાણે પાઠ છે. તેથી ભગવંતના બાલ્યભાવમાં જ એક યુગલિક તાડના ફળથી મૃત્યુ પામતા તેની યુગલિનીને લાવીને કહ્યું – તે ઋષભની પત્ની થશે માટે તેની સંગોપના કરવી. આગળ પણ કહે છે – “નંદા અને સુમંગલા સહિત.”
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત નિ ૧૯૦
૧૩૯
બીજી કહે છે - આ બધી જ જન્મદ્વાર વક્તવ્યતા છે. દ્વારગાથા પણ એ રીતે કહેવાય છે – જન્મ અને વિવૃદ્ધિ
હવે વૃદ્ધિદ્વાર કહે છે – • નિયુક્તિ -૧૯૧,૧૯૨ -
દેવલોકથી ચ્યવેલ અને અનુપમ શોભાવાળા ભગવંત દેવગણશી પરિવરેલા અને નંદા તથા સુમંગલા સહિત વૃદ્ધિ પામે છે.
કાળા ભમ્મરવાળવાળા, સુંદર નયનવાળા, બિંબફળ સમાન હોઠવાળા, શ્વેતદત પંકિતવાળા, શ્રેષ્ઠ પાકમળ જેવા ગૌરવર્ણવાળા, વિકસિત કમળની સુગંધ જેવા શાસવાળ ભગવંત હતા.
- વિવેચન-૧૦૧,૧૯૨ :
ગાથાર્થ ઉપર મુજબ છે. વિશેષ આ - અશ્વેત એટલે કૃષ્ણ, મસ્તકમાં થયેલા તે શિરોજા-વાળ, શોભન નયન તે સુનયન, બિલ્વ ફળ સમાન બંને હોઠવાળા. - X - X • હવે જાતિસ્મરણ દ્વાર કહે છે -
• નિર્યુક્તિ -૧૯૩+વિવેચન :
જાતિસ્મરણ અને અપતિપાતિ ત્રણ જ્ઞાનો - મતિ, કૃત, અવધિ વડે ભગવંત (યુક્ત હતા) અવધિજ્ઞાન દેવલૌકિક જ ભગવંતને અપર્ચ્યુત હોય છે. તથા કાંતિ અને બુદ્ધિ વડે તે યુગલિક મનુષ્યો કરતાં અધિક હોય છે.
– હવે વિવાહદ્વાર વક્તવ્યતા – • નિયુક્તિ-૧૯૪ -
સુગલિકોમાં પહેલું અકાળ મૃત્યુ થયું, તાડ ફળ પડવાથી બાળક મરણ પામ્યો. બચેલી કન્યાને ઋષભની પનીરૂપે ગ્રહણ કરી.
• વિવેચન-૧૯૪ :
ભગવંતને કંક જૂન એક વર્ષનું આયુ હતું. ત્યારે કોઈ યુગલે અપત્યને જન્મ આપ્યો. અપત્ય યુગલિકને તાડ વૃક્ષની નીચે રાખીને તે ક્રીડગૃહમાં ગયા. ત્યારે તાડવૃક્ષને પવન આવતા એક તાડ ફળ નીચે પડ્યું તેનાથી બાળક મૃત્યુ પામ્યો. તો પણ તે યુગલે તે બાલિકાને ઉછેરીને, પાતળા કષાયથી મૃત્યુ પામી દેવલોકે ઉત્પણ થયા.
તે કન્યા ઉધાનની દેવી સમાન ઉત્કૃષ્ટ રૂપવાળી એકલી જ વનમાં વિચરતી હતી. તેને ઇન્દ્રાણી જેવી જોઈને મિથુનક પુરષો વિસ્મયથી વિસ્ફારિત નયને નાભિકલકરને નિવેદન કર્યું. એકલી તે કન્યાને કુલકરે ગ્રહણ કરી અને ગsષભની પત્ની થશે, તેમ કહ્યું.
ભગવંતે તે બંને કન્યા સાથે વિચરતાં યૌવનને પ્રાપ્ત કર્યું.
આ અરસામાં દેવરાજ શકને ચિંતા થઈ - અતીત, વર્તમાન. અનાગત ઈન્દ્રનો આ આચાર છે કે તે પહેલાં તીર્થંકરનું વિવાહકર્મ કરે એ પ્રમો વિચારીને અનેક દેવદેવી સહિત ત્યાં આવ્યો. આવીને ભગવંતનું સ્વયં જ વર કર્મ કર્યું અને બંને પત્નીનું
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવીઓએ વહકર્મ કર્યું. આનો જ ઉપસંહાર કરતાં કહે છે -
• નિયુક્તિ-૧૫+વિવેચન :
ભોગ સમર્થ જાણીને દેવેન્દ્રએ તેમનું વકર્મ કર્યું. દેવીઓએ બંને મહિલાનું વડુકર્મ કર્યું. ભાવાર્ય ઉપર કહ્યો છે.
હવે સંતાન દ્વારા જણાવવા કહે છે - • નિર્યુક્તિ -૧૯૬ -
જિનેશ્વર દેવને જન્મથી છ લાખ પૂર્ણ થયા ત્યારે ભરત અને બ્રાહ્મી તથા સુંદરી અને બાહુબલી (બે યુગલ)નો જન્મ થયો.
• વિવેચન-૧૯૬ :
ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે - અનુત્તર વિમાનથી અવતરીને સુમંગલાની કક્ષીમાં આવેલ બાહ અને પીઠને ભરત અને બ્રાહ્મી નામે યુગલને જન્મ આપ્યો, સુબાહુ અને મહાપીઠ સુનંદાની કુક્ષીરી બાહુબલી અને સુંદરી નામે યુગલરૂપે જન્મ્યા. આ જ વાતને મૂળ ભાષ્યકાર જણાવે છે –
• ભાષ્ય-૪ -
સુમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. દેવી સુનંદાએ બાહુબલી અને સુંદરી યુગલને જન્મ આપ્યો.
• વિવેચન-૪ :
સુગમ હોવાથી વિવરણ કરતાં નથી. - - શું ભગવંતને આટલાં જ સંતાન થયા કે બીજા પણ ? તે કહે છે –
• નિયુક્તિ-૧૯૭ + વિવેચન :
૪૯ ૫ણ યુગલને સુમંગલાએ ફરી જન્મ આપ્યા. આની મધ્ય પૂર્વે નિરૂપિત હકારાદિ પ્રકૃતિ દંડનીતિનું પ્રચુર કષાય થકી અતિક્રમણ કસ્વા લાગ્યા. તેથી નીતિનું અતિક્રમણ થતાં લોકોએ ભગવંતને અત્યધિક જ્ઞાનાદિ ગુણવાળા જાણીને નિવેદન કર્યું - આદિ તીર્થકરને આમ કહ્યું. એ પ્રમાણે નિવેદન કરતાં ભગવંતને કહ્યું
• નિયુક્તિ-૧૮ :
દંડ કરે તે રાજા” એમ કહેતા, તેઓ બોલ્યા કે મારે પણ તેવો રાજ થાઓ. કુલકર પાસે જઈને માંગલી કરો. ઋષભ તમારો રાજ થાઓ.
• વિવેચન-૧૯૮ -
મિથુનકોએ નિવેદન કરતાં ભગવંતે કહ્યું - નીતિ અતિક્રમણ કરનારને બધાં નરેશરો - રાજા દંડ કરે છે. તે અમાત્ય, આરક્ષકાદિ બળ યુક્ત, અભિષેક કરાયેલ, આજ્ઞા અતિક્રમણ ન કરેલ હોય છે. એમ ભગવંતે તેમને કહેતા તે યુગલો બોલ્યા - અમારે પણ તેવો રાજા થાઓ. અહીં વર્તમાનકાળ નિર્દેશ બધી અવસર્પિણીમાં સમાનતા બતાવવા માટે છે. અથવા સૂત્રની ત્રિકાળગોચરતા દર્શાવવા માટે છે. • x • ભગવંતે કહ્યું - જો એમ છે, તો કુલકર પાસે રાજાની માંગણી કરો. તેઓએ યાચના કરી. કુલકરે કહ્યું - ઋષભ તમારો રાજા થાઓ.
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૧૯૮
૧૪૧
૧૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પછી તે યુગલો રાજ્યાભિષેક કરવા માટે જળ લાવવાને પાિની સરોવર ગયા. તે અવસરે દેવેન્દ્રનું આસન કંપ્યું. ચાવત્ અહીં આવીને અભિષેક કર્યા.
આ જ વાતનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૧૯ *
આસન કંપથી ભગવંતના રાજ્યાભિષેક કાળ જાણી ઈન્દ્ર ત્યાં આવીને અભિષેક કર્યો અને રાજ યોગ્ય મુગટાદિ વંકાર પહેરાવ્યા.
• વિવેચન-૧૯ :
ઉપયોગપૂર્વક અવધિજ્ઞાન વડે જાણીને શક આવ્યો. ભગવંતનો રાજ્યાભિષેક કર્યો. તથા રાજાને યોગ્ય મુગટ, કટક, કુંડલ, કેયુરાદિ અલંકાર પહેરાવ્યા. અહીં પણ વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજન પૂર્વવત્ જાણવું. - X -
એટલામાં મિથુનક પુરુષો પાસરોવરમાં નલિની પ્રો વડે જળ લાવવા ભગવંતની પાસે આવીને તેમને અલંકૃત - વિભૂષિત જોઈને વિસ્મયથી વિસ્ફારિત નયનવાળા થયા. મૂઢ થઈ વ્યાકુળ ચિતે કેટલોક કાળ રહીને ભગવંતના બંને ચરણે તે જળ નિક્ષેપ કર્યો. તેની આવી ક્રિયા યુક્તતા જોઈને દેવેન્દ્રએ વિચાર્યું કે આ પુરુષો ખરેખર વિનીત છે તેથી વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે- અહીં ૧૨-યોજન લાંધી, ૯ યોજન પહોળી વિનીતા નગરીની ચના કરો. તેણે આજ્ઞા પામીને દિવ્ય ભવન, પ્રાકાર, માળથી ઉપશોભિત નગરી બનાવી. ઉપસંહારાર્થે કહે છે –
• નિયુક્તિ-૨00 +
કમળામાં ઘણી લઈ જળને ચરણમાં નાંખતા તે યુગલિકો વિનીત હોવાથી વિનીતા નગરી વસાવી.
• વિવેચન-૨૦o :
ગાથાર્થ કહો. વિશેષ આ - gifત - પ્રક્ષેપ કરે છે. વર્તમાન નિર્દેશ પૂર્વવત્. • x - અભિષેકદ્વાર કહ્યું. હવે સંગ્રહદ્વાર કહે છે –
• નિયુક્તિ-૨૦૧+વિવેચન :
અશ્વ, હાથી, ગાય એ ચતુષ્પદને રાજ્યના સંગ્રહ નિમિતે ગ્રહણ કરીને, હવે કહેવાનાર સ્વરૂપના ચાર પ્રકારનો સંગ્રહ કરે છે. વર્તમાનકાળ નિર્દેશનું પ્રયોજના પૂર્વવતું.
નિયુક્ત-૨૦૨વિવેચન :
ઉગ્ર, ભોગ, રાજય, ક્ષત્રિય આમના સમુદાયરૂપ સંગ્રહ તે ચાર ભેદે થાય. આ ચારેનું અનુક્રમે સ્વરૂપ કહે છે - આરક્ષણ કરનાર તે આરક્ષક, ઉગ્રદંડ કરનારા હોવાથી ઉગ્ર, ગુરુ સ્થાનીય તે ગુરુ-ભોગા. મિત્ર રૂપ તે રાજન્ય-સમાન વયવાલા. ઉક્ત સિવાયના તે ક્ષત્રિયો. - X -
ધે લોક સ્થિતિનું વૈચિચ નિબંધન જણાવતા કહે છે - • નિયુક્તિ-૨૦૩ થી ૨૦૬ :(૧ થી ૧૧) આહાર, શિલ્ય, કર્મ, મમત્વ, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ,
લાણ, માન અને પોતજ.. (૧ર થી ૧) વ્યવહાર, નીતિ, યુદ્ધ, ભાણશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, તાડના... (૨૨ થી ૩૦) યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર.. (૩૧ થી ૪૦) સૂડા ઉપનયન, વિવાહ, દક્તિદાન, મૃતક પૂજ, અગ્નિ સંસ્કાર, સુભ, શબ્દ, ખેલાવવું અને પૂછવું.
વિવેચન-૨૦૩ થી ૨૦૬ :
આ ચારે બાર ગાથા છે. ભાષ્યકાર આ પ્રત્યેક દ્વારની વ્યાખ્યા કરશે. તો પણ કંઈક કહીએ છીએ – (૧) આહાર વિષયક વિધિ, કઈ રીતે કલાવૃક્ષાનો આહાર સંભવે ? કઈ રીતે પકવ આહાર થાય ? (૨) શિભવિષયક વિધિ, ક્યારે ક્યાં કઈ રીતે કેટલાં શિલ્પો ઉપજ્યાં ? (3) ક્રમ વિષયક વિધિ - કૃષિ, વાણિજ્યાદિ કર્મ થવા અને અગ્નિમાં ઉત્પન્નાદિ. (૪) મામણા-તેનાથી પરિગ્રહ મમવ કહેવું. (૫) વિભૂષામંડનની વકતવ્યતા, તે ભગવંતને પહેલાં દેવેન્દ્રએ કરી, પછી લોકમાં પણ પ્રવૃત થઈ.
(૬) લેખ - લિપીવિઘાન, તેની વિધિનું કથન. તે જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને બતાવી અને (3) ગણિત વિધિ, ગણવું છે, તે પ્રભુએ ડાબા હાથે સુંદરીને ઉપદેશી. (૮) રૂ૫ - કાષ્ઠ કમદિ, તે ભગવંતે ભરતને કહ્યું. (૯) લક્ષણ - પુરુષ લક્ષણાદિ, તે ભગવંતે બાહુબલિને કહ્યા. (૧૦) માત - માન, ઉન્માન, વિમાન, ગણિમ, પ્રતિમાના લક્ષણ. (૧૧) પોત - આના વડે માન પોતાની વિધિ કહેવી. તેમાં માન બે ભેદે છે - ધાન્યમાન અને સમાન. તે ધાન્યમાન - બે અસતીની પસતી ઈત્યાદિ કહ્યા. સમાન-ચોસઠીયા ઈત્યાદિ. ઉન્માન - જે ઉન્માન કરાય તે કર્યું ઈત્યાદિ. અવમાન - જેથી અવક્તવ્ય થાય તે હાથ કે દંડ વડે, ગણિમ - જે ગણાય ઈત્યાદિ. આ બધું ત્યારે પ્રવૃત્ત થયું. - x - ૪ -
બીજી ગાથા - વ્યવહાર વિષયક વિધિ કહેવી, રાજકુલ કરણ ભાષા પ્રદાનાદિ રૂપ વ્યવહાર, તે ત્યારે પ્રવૃત્ત થયો. કેમકે લોકો પ્રાયઃ સ્વ સ્વ ભાવથી અપગમ પામેલા. નીતિવિધિ કહેવી - હક્કાદિ લક્ષણ, શામ આદિ ઉપલક્ષમ. યુદ્ધ વિષયક વિધિ, તેમાં બાહુયુદ્ધ આદિ -x - ઈષશાસ્ત્રા-ધનુર્વેદ વિષયક વિધિ, રાજધર્મ હોવાથી ત્યારે જે પ્રવૃત્ત થઈ • x • x - ઉપાસના-નાપિત કર્મ ત્યારે જ જગ્યું કેમકે પૂર્વે પ્રાણીઓને વ્યવસ્થિત નખ અને રોમ હતા. અથવા ગુરુ કે નરેન્દ્રાદિની ઉપાસના. ચિકિત્સા - રોગહરણ રૂ૫, તે ત્યારે જ થઈ અર્થશાસ્ત્ર, નિગડ આદિ જન્ય બંધ, દંડાદિ વડે તાડન-ઘાત, મારણ-જીવિતાદિથી છુટા પાડવા. આ બધું બહષભ દેવના કાળે જ ઉત્પન્ન થયું.
બીજી ગાથા - યજ્ઞ એટલે નાગાદિ પૂજા રૂ૫, ઉત્સવ - શક મહોત્સવાદિ, સમવાય - ગોષ્ઠી આદિ મેળો. આ ત્યારે પ્રવૃત્ત થયું. મંગલ-સ્વસ્તિક, સિદ્ધાર્થકાદિ. કૌતુક - રક્ષાદિ મંગલ - x • આ ભગવંતને પહેલાં દેવો વડે કરાયું. વસ્ત્રચીનાંશુનાદિ, ગંધકોઠપુટાદિ, માળા-પુષ્પદામ, અલંકાર - કેશ ભૂષણાદિરૂપ, આ બધું વસ્ત્રાદિ ત્યારે જ થયા.
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૨૦૩ થી ૨૦૬
ચોથી ગાથા – બાળકોનું ચૂડાકર્મ ત્યારે પ્રવૃત્ત થયું. કન્યાનું દાન-પિતા આદિ વડે પરણાવવી, એ ત્યારે જ થયું. ભિક્ષાદાન, મૃતકની પૂજા - મરુદેવા પહેલા સિદ્ધ થયા ત્યારે દેવો વડે કરાઈ. અગ્નિ સંસ્કાર - ભગવંત નિર્વાણ પામ્યા ત્યારે પહેલાં દેવોએ કર્યો, પછી લોકમાં પણ આ પ્રવૃત્તિ થઈ. ભગવંત આદિના અગ્નિ સંસ્કાર સ્થળે સ્તૂપ ત્યારે જ કરાયા, લોકમાં પણ પછી પ્રવૃત્ત થયા. શબ્દ-રુદિત શબ્દો, જ્યારે ભગવંત મોક્ષમાં ગયા ત્યારે ભરતને અસાધારણ દુઃખ થયું જાણીને શક્ર વડે કરાયા. લોકમાં પણ રૂઢ થયા. બાલક્રીડાપન, પૃચ્છા - ૪ - કાનના મૂળ પાસે ઘંટિકા ચલિત થાય. ફરી યક્ષો આવી કાનમાં કહે છે – કોઈ પણ પ્રશ્નની વિવક્ષા કરે છે અથવા નિમિનાદિ પૃચ્છતા, સુખશાતા આદિ પૃચ્છા. - X -
હવે પહેલી ગાયાનું પહેલું દ્વાર ભામાં કહે છે - • ભાષ્ય-પ+વિવેચન :
૧૪૩
કંદાહાર, મૂલાહાર, પગાહાર, પુષ્પ-ફળ ખાનારા પણ હતા. ક્યારે ? જ્યારે ઋષભદેવ કુલકર હતા. ભાવાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે તે યુગલિકો આવા પ્રકારે થયા. વિન શબ્દ પરોક્ષ આપ્ત આગમવાદનો સૂચક છે. - તથા -
• ભાષ્ય-૬+વિવેચન :
ઈક્ષુને ખાનાર હોવાથી ક્ષત્રિયો ઈક્ષ્વાકુ કહેવાય અને શણ વગેરે સતર પ્રકારના ધાન્ય-શાલ્યાદિ, અપવ-ન્યૂન એમ ભોજન કરતા હતા. તો પણ કાળદોષથી તે પણ જીર્ણવંત ન થતાં, તે ભગવંતને પૂછતા, ભગવંતે કહ્યું – હાથમાં ઘસીને આહાર કરો. આ જ અર્થને પ્રતિપાદિત કરતાં ભાષ્યકાર કહે છે -
• ભાષ્ય-વિવેચન :
થોડો પણ આહાર કરતાં અજીર્ણ થતાં તે યુગલો પહેલા તીર્થંકર પાસે આવ્યા, સર્વ અવસર્પિણી સ્થિતિ દર્શાવવા વર્તમાન નિર્દેશ કર્યો. ભગવંતે બે હાથ વડે ઘસીને કહ્યું કે આ રીતે આહાર કરો.
ભાષ્ય-૮નું વિવેચન :
તે યુગલિકો ભગવંતના ઉપદેશથી બે હાથો વડે ઘસનારા થયા તેથી પાળિયળ,
અહીં એમ કહે છે – તેઓ વનસ્પતિધાન્યને બે હાથો વડે ઘસી, ફોતરા કાઢી ખાતા. એ પ્રમાણે કાળના દોષતી કેટલોક કાળ જતાં તે પણ અજીર્ણ - અપચો થવાં લાગ્યું. ફરી ભગવંતના ઉપદેશથી જ બે પાનની વચ્ચે મૂકી થોડીવાર રાખી ખાવા લાગ્યા. તેથી તીમિતાંદુલ પ્રવાલપુટ ભોજી કહેવાયા. અહીં તંદુલ શબ્દથી ધાન્ય વનસ્પતિ જ કહેવી. ફરી કેટલોક કાળે જતાં અજીર્ણના દોષથી ભગવંતના ઉપદેશથી હસ્તતલપુટાહારા થયા. હથેળીના સંપુટમાં આહાર રાખી, કેટલાંક કાળ પછી ધાન્યવનસ્પતિ ખાતા.
તે પ્રમાણે કાંખમાં રાખીને જાણવું. ત્યારે તે યુગલિકો આવા પ્રકારના થયા ફરી અભિહિત પ્રકારના સંયોગો વડે આહાર કરનાર થયા. તે આ પ્રમાણે – હાથ વડે ઘસીને, પાંદડાના સંપુટમાં રાખીને, કાંખના પરસેવામાં રાખીને ઈત્યાદિ કહેવું. -
૧૪૪
X - X + X » X -
આનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાષ્ય-+વિવેરાન -
• ઉક્તાર્થ જ છે. વિશેષ એ કે ઉક્તાર્ય અક્ષર યોજના આ પ્રમાણે મંડલ ઘસીને ખાનારા, આના દ્વારા પૂર્વે કહેલ પ્રત્યેક ભંગક જણાવ્યા. ઘસી પ્રવાલપુટમાં રાખીને ખાનારા, આના દ્વારા બીજી યોજના - બે ભાંગા બતાવ્યા. ઘસીને પ્રવાલપુટમાં રાખીને હાથપુટમાં કેટલોક કાળ રાખીને ખાનારા, આના દ્વારા ત્રણ ભાંગા બતાવ્યા તથા કાખમાં રાખીને ખાનારા, એમ કહીને અનંતર કહેલ ત્રણે ભાંગા સહિત ચોયો ભાંગો બતાવ્યો.
ભાષ્ય-૧૦-વિવેચન :
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
-
[પ્રશ્ન] બધું જ ઘસીને ખાવું આદિ તે યુગલિકોએ તીર્થંકરના ઉપદેશતી કર્યું અને તે ભગવંતે જાતિ સ્મરણવાળા હતા. તો પછી તેમણે અગ્નિના ઉત્પાદનો ઉપદેશ કેમ ન આપ્યો ? [ઉત્તર ત્યારે કાળ એકાંત સ્નિગ્ધ અને રૂક્ષકાળ હતો, તેથી પ્રયત્ન છતાં અગ્નિ ઉત્પન્ન થતો નથી. તે વાત ભગવંત જાણતા હતાં. પરંતુ સ્નિગ્ધ રૂક્ષકાળના અનતિપણામાં - મધ્યમ કાળમાં થાય છે, તેથી આદેશ કર્યો નહીં.
ચોથો ભાંગો બતાવ્યા છતાં કાળના દોષથી આહારનું અજીર્ણ થવા લાગ્યું, એટલામાં અચાનક અગ્નિનું ઉત્થાન તે કાળે થયું. કઈ રીતે ? વૃક્ષના ઘર્ષણથી. તે પ્રવૃદ્ધ જ્વાલા શ્રેણીવત્ ઉત્પન્ન થઈ જમીનમાં રહેલા ઘાસને બાળતો હતો, તે જોઈને અપૂર્વરત્ન પ્રાપ્ત થયું માની બુદ્ધિ વડે ગ્રહણ કરવાં પ્રવૃત્ત થયા. બળી જવાથી ડરીને ઋષભદેવને કથન કર્યું. - ૪ -
ભગવંતે કહ્યું આજુબાજુનું ઘાસ છેદી નાંખો. - x - અગ્નિ શાંત થયો, પછી ભગવંતે કહ્યું કે અગ્નિને ગ્રહણ કરી પાકને કરો. તેઓએ ધાન્યને અગ્નિમાં નાંખતા તે ધાન્ય વનસ્પતિ બધી બળી ગઈ.
પછી શું થયું તે ભાષ્યકાર સ્વયં બતાવે છે –
• ભાષ્ય-૧૧+વિવેચન :
પ્રભુ રચવાડીએ નીકળ્યા ત્યારે યુગલિકોએ નિવેદન કર્યું કે આ અગ્નિ બધું ખાઈ જાય છે. ત્યારે તે ભગવંતે હાથીના સ્કંધ ઉપર બેઠાં બેઠાં જ કહ્યું કે તે રીતે અગ્નિમાં બધું નંખાય નહીં. પરંતુ માટીનો પિંડ લઈ આવો. તેઓ માટીનો પિંડ લાવ્યા. ભગવંતે હાથીના કુંભ સ્થળે પિંડ રાખીને કુંભનો આકાર બનાવ્યો અને કહ્યું કે – આવા પરિપક્વ પત્ર બનાવી, તેમાં અન્ન પકાવીને ખાઓ. તેઓએ તેમ કર્યુ. એ રીતે ત્યાં પહેલું કુંભકારશિલ્પ ઉત્પન્ન થયું અને પકાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. આ
જ વાતનો ઉપસંહાર કરતાં શિલ્પદ્વારની વ્યાખ્યા કરે છે –
• નિયુક્તિ-૨૦૭+વિવેચન
-
પાંચ જ મૂળ શિલ્પ થયા, તે આ − ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને વાણંદનું. તેમાં ઘટ-કુંભકારનું શિલ્પ, લોહ-લુહારનું શિલ્પ, ચિત્ર-ચિત્રકાર શિલ્પ, ખંત - આ
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૨૦૭
દેશી શબ્દ છે તેનાથી વસ્ત્ર શિલ્પ લેવું. કાશ્યપ-વાણંદનું શિલ્પ લેવું. આ એક એક શિલ્પના ૨૦-૨૦ ભેદો થાય છે. [અહીં પૂ. મલયગિરિજી કૃત્ ટીકામાં સુંદર સ્પષ્ટીકરણો છે, કે પાંચે શિલ્પની ઉત્પત્તિ શા માટે થઈ ?
હવે બાકીના દ્વારોના પ્રતિપાદન માટે ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૧૨ થી ૩૦ :
[૧૨] કૃષિ વાણિજ્યાદિ કર્મ કહેવાય, પરિગ્રહમાં મમતા તે મામણા કહેવાય, પૂર્વે દેવોએ ભગવંતની જે વિભૂષા કરી તે ખંડના કહેવાય. [૧૩] બ્રાહ્મીને જમણા હાથે ભગવંતે લિપીવિધાન શિખવ્યું અને ડાબા હાથે સુંદરીને ગણિત બતાવ્યું. [૧૪] ભરતને રૂપકર્મ, બાહુબલીને મનુષ્યોના લક્ષણાદિ કહ્યા. માન, ઉન્માન, અવમાન, પ્રમાણ, ગણિમાદિ પાંચ પ્રકારે માન છે. [૧૫] મણિ આદિને દોરામાં પરોવવા, સમુદ્રમાં વહાણો વહાવવા, વ્યવહાર લખવો, કાર્ય જાણવા માટે લેખાદિ મોકલવા તે વ્યવહાર જાણવો.
૧૪૫
[૧૬] હકાર આદિ સાત પ્રકારની નીતિ છે અથવા શામ આદિ ભેદો છે. બાહુ આદિ યુદ્ધો અને લાવકાદિ પંખીના યુદ્ધો છે. [૧૭] બાણશાસ્ત્ર, ધનુર્વેદ, દાઢી-વાળ-નખ આદિનું છેદન તે ઉપાસના અથવા ગુરુ અને રાજાદિની પર્યાપારાના તે ઉપાસના છે. [૧૮] રોગ દૂર કરવા ચિકિત્સા, અર્થ - ધન ક્યાંથી આવે તેવી માહિતીવાળા શાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કેદીના નિયમ અને બંધ, અપરાધીને બેડીમાં નાંખવા, દંડાદિ વડે ઘાત કરવો. [૧૯] મારવા વડે જીવવધ, યજ્ઞો, નાગાદિની પૂજા, ઈન્દ્રાદિ મહોત્સવો પ્રાયઃનિયત હોય છે.
- x -
[૨૦] સંઘ-સમાજ ભેગો થયો, મિત્ર-સગાસંબંધીનું મળવું, ગામના મુખીનું મિલન, કોઈ ઉદ્દેશથી એકઠાં થવું, પીળા સરસવાદિ માંગલિક વસ્તુની પ્રવૃત્તિ થઇ. [૨૧] સહુથી પહેલાં કૌતુક-રક્ષાદિ, વસ્ત્ર, ગંધમાલા આદિ માલ્સ, અલંકાર, કેશભૂષા વગેરે દેવોએ ભગવંતની કરી. [૨] તે જોઈઓ લોકો અલંકાર વિધિમાં પ્રવૃત્ત થયા, ચૂડાકર્મ વિધિ, બાબરી-ચોટીમાં પ્રવૃત્ત થયા. [૨૩] બાળકોને ગુરુ પાસે ભણવા મોકલવા, પછી સાધુ પાસે ધર્મ ગ્રહણ કરી શ્રાવક થવું, કેટલાંક દીક્ષાને પણ ગ્રહણ કરે છે.
[૨૪] જિનેશ્વરનો વિવાહ જોઈને લોકોમાં પણ વિવાહનો આરંભ થયો. પિતાદિએ આપેલ કન્યા પરણવાની પ્રવૃત્તિ થઈ. [૨૫] ઋષભદેવને દાન આપતાં જોઈને દાનની પ્રવૃત્તિ થઈ અથવા જિનને ભિક્ષા લેતા જોઈને ભિક્ષા લેવાની પ્રવૃત્તિ થઈ. [૨૬] મરુદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. તેનું મૃતક દેવોએ પહેલાં પૂછ્યું અને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાંથી તે પ્રવૃત્તિ શરૂ થઈ.
જિનેશ્વરના દેહાદિનો અગ્નિસંસ્કાર કર્યો, ચિતાના સ્થાને સ્તૂપો કર્યા, રૂદનનો શબ્દ દેવોએ કર્યો, લોકમાં પણ તેવી પ્રવૃત્તિ થઈ. [૨૮] હર્ષથી હસવું, બાલક્રીડા, ચીત્કાર, ઘુંઘરીનો અવાજ, કાર્યની પૃચ્છા આદિ અથવા [૨૯] નિમિત્તાદિ પૂછવા, સ્વનાદિ પૂછવા, સુખશાતાદિ પૂછવા, એ બધું ઋષભદેવના કાળમાં
31/10
૧૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પ્રાયઃ ઉત્પન્ન થયેલું. [૩૦] કંઈક ભરતના કાળમાં અને કંઈક કુલકરના કાળમાં પણ ઉત્પન્ન થયું. પ્રભુના દર્શાવવાથી સર્વે કળા-શિલ્પ અને કર્યો ઉત્પન્ન થયા. • વિવેચન-૧૨ થી ૩૦ :
આ બધું સ્પષ્ટ હોવાથી વિશેષ વ્યાખ્યા કરતી નથી. [નિયુક્તિ દીપિકામાં કોઈકોઈ ભાષ્યની વ્યાખ્યા મળે છે, પણ તે પ્રાયઃ અહીં કહેવાઈ ગઈ છે. • નિયુક્તિ-૨૦૮+વિવેચન :
ઋષભદેવના ચસ્ત્રિ અધિકારમાં અજિતાદિ બધાં જિનેશ્વરોનું સામાન્યથી સંબોધનાદિ ઋષિ શબ્દથી પરિત્યાગાદિ પણ લેવા, તે કહીને એકલા ઋષભદેવનું
વક્તવ્ય કહીશ.
• નિયુક્તિ-૨૦૯ થી ૨૧૧ -
અરિહંતોનું સંબોધન, ત્યાગ, પ્રત્યેક, ઉપધિ, અન્યલિંગ, કુલિંગ, ગ્રામ્યાચાર, પરીષહ... જીવાદિનું જ્ઞાન, શ્રુતનું જ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, છાસ્થ, તપોકર્મ, જ્ઞાનોત્પાદ, સંગ્રહ... તીર્થ, ગણ, ગણધર, ધર્મોપાય, ઉપદેશક, યિ, અંતક્રિયામાં કોનો કેટલો તપ થયો ? આ ૨૧-દ્વારો કહ્યા.
• વિવેચન-૨૦૯ થી ૨૧૧ :
(૧) બધાં જ તીર્થંકરો સ્વયંબુદ્ધ હોય છે, તો પણ પોતાનો આચાર સમજીને લોકાંતિક દેવો બધાં તીર્થંકરોને સંબોધન કરે છે. (૨) પરિત્યાગ-ત્યાગ વિષયક વિધિ કહેવી. ભગવંત ચાસ્ત્રિ સ્વીકાર પૂર્વે શેનો ત્યાગ કરે છે ? (૩) પ્રત્યેક - કેટલા પરિવાર સહિત દીક્ષા લેવા નીકળ્યા ? (૪) ઉપધિવિષયક વિધિ કહેવી. કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ ? કઈ ઉપધિ સેવી ? (૫) અન્યલિંગ - સાધુલિંગ સિવાયનું અને કુલિંગ-તાપસ આદિ લિંગ, તેમાં તીર્થંકરો અન્યલિંગે પણ ન નીકળે કે કુલિંગે પણ ન નીકળે પણ તીર્થંકર લિંગે જ નીકળે છે.
(૬) ગ્રામ્યાચાર ઈન્દ્રિય વિષયો, (૭) પરીષહ - ભુખ, તરસ આદિ, આ બંનેની વિધિ કહેવી. કુમારાવસ્થામાં દીક્ષિતે વિષયો ન ભોગવ્યા, બાકીનાએ ભોગવ્યા. પરીષહો બધાંએ જીત્યા. આ પહેલી ગાથા.
હવે બીજી ગાથા (૮) જીવોપલંભ એટલે બધાં તીર્થંકરોએ નવે જીવ આદિ પદાર્થો કહ્યા. (૯) મ્રુતલાભ - પૂર્વભવમાં પહેલાં તીર્થંકરે બારે અંગો અને બાકીના ૧૧-અંગો ભણ્યા. (૧૦) પ્રત્યાખ્યાન - પહેલાં છેલ્લાને પાંચ મહાવ્રત રૂપ અને મધ્યમનાને ચાર મહાવ્રત રૂપ હતા. કેમકે મૈથુન પરિગ્રહમાં આવે. (૧૧) સંયમ પણ પહેલાં-છેલ્લાને સામાયિક અને છેદોપસ્થાપના રૂપ બે ભેદે. વચ્ચેના બધાંને સામાયિક રૂપે અથવા બધાંને ૧૭ પ્રકારનો.
-
-
(૧૨) છાસ્થ - છાદન કરે તે છા - કર્મ, તેમાં રહેલાં તે છાસ્ય. કોણ કેટલો કાળ છદ્મસ્થ રહ્યું ? (૧૩) તપોકર્મ - કોને કેટલો તપ હતો તેનું કથન. (૧૪) જ્ઞાનોત્પાદ, કોને કયા દિવસમાં કેવળજ્ઞાન થયું ? (૧૫) સંગ્રહ-શિષ્યાદિ સંબંધી. આ બીજી દ્વાર ગાથા કહી.
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૨૦૯ થી ૨૧૧
૧૪
ધે બીજી દ્વાર ગાથા - (૧૬) તીર્થ-પૂર્વે કહેલ છે, તે ચાતુર્વર્ણ શ્રમણ સંઘ, તેમાં ઋષભાદિને પહેલાં સમોસરણમાં જ ઉત્પન્ન થયો. વીર ભગવંતને બીજામાં થયો. (૧) ગણ - એક વાચના ચાર ક્રિયા સ્થાનોનો સમુદાય, પણ કુળ સમુદાય નહીં. તે ઋષભાદિને કોને કેટલો હતો ? (૧૮) ગણધરસૂત્રના કર્તા, કોને કેટલા થયા ? (૧૯) ધર્મોપાયના દેશક, તેમાં દુર્ગતિમાં પડતાં જીવોને ધારી રાખે તે ધર્મ, તેનો ઉપાય - દ્વાદશાંગરવચન અથવા પૂર્વો. તે બધાં જ તીર્થકરો અને ગણધરો હોય અથવા બીજા પણ જેને જેટલાં ચૌદપૂર્વવિદ્ હોય તે. (૨૦) પર્યાય - કોનો કેટલો દિક્ષાદિ પર્યાય છે ? (૨૧) અંતક્રિયા - તે નિર્વાણ લક્ષણ છે. તે કોને કયા તપથી થઈ ? અથવા કોને કરેલાં પરિવારથી થઈ ? એ બીજી ગાથા વકતવ્યતા કહી.
હવે પહેલી દ્વાર ગાયાનો અવયવાર્ય કહે છે – • નિયુક્તિ-૨૧૨+વિવેચન :
બધાં જ તીર્થકરો સ્વયંભુદ્ધ હોય છે, કેમકે ગર્ભસ્થાનમાં પણ ત્રણ જ્ઞાન વડે યુક્ત હોય છે. લોકાંતિક - સારસ્વતાદિ, તેઓ બોધ કરવાનો પોતાનો આચાર જાણીને આવે તથા સ્થિતિ આ છે કે તેઓ સ્વયંબદ્ધ હોવા છતાં ભગવંતને બોધ આપે છે. બધાં ભગવંતનો ત્યાગ અને સાંવત્સારિક મહાદાન હવે કહેવાનાર લક્ષણ પ્રમાણે છે.
• નિયુક્તિ-૨૧૩+વિવેચન :
રાજ્યાદિનો પરિત્યાગ પણ પરિત્યાગ જ છે. એક-એક - કોણ કેટલાંની સાથે ત્યાગ કરનાર છે, તે પ્રત્યેક દ્વાર અને કોની કઈ ઉપધિ કે કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ એ ઉપધિ દ્વારા
આ બંને ગાથા સમાસ વ્યાખ્યારૂપે જાણવી. હવે પ્રપંચથી પહેલી દ્વાર ગાથાનો આદિ અવયવ જણાવતા કહે છે –
• નિયુક્તિ-૨૧૪ -
સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, અગ્નિ અને રિષ્ઠ [ નવ લોકાંતિક દેવો જાણવા.].
• વિવેચન-૨૧૪ -
સારસ્વતાદિ, અહીં જ અનુસ્વર અલાક્ષણિક છે. વરુણમાં ૨ નો પણ લોપ થાય છે માટે અરણ. - X* X - અગ્નિને સંજ્ઞાંતરથી મરતુ પણ કહે છે. બ્રહ્મલોકમાં રહેલ રિઠ પ્રતર આધારે આઠ કૃષ્ણરાજિ છે. તેમાં તેમનો નિવાસ છે. • x • ભગવતી સૂત્રમાં કહેલ છે - ભગવન્! આ કૃણરાજિઓ ક્યાં કહેલી છે ? ગૌતમ ! સનતકુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર અને બ્રહ્મલોક કપની નીયે રિષ્ઠ વિમાન પ્રતટમાં રહેલ છે. આ અક્ષાટક સમચતુરસ સંસ્થાન સંસ્થિત છે. •x• આ કૃણાજિઓ સ્વભાવથી, જ અત્યંત કૃષ્ણવર્ણ છે. - ૪ -
• નિયુક્તિ-૧૫+વિવેચન :આ દેવનિડાયો સ્વયંભુદ્ધ હોવા છતાં પણ જિનવર ભગવંતને બોધ આપે છે.
૧૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કેમકે દેવોનો આયાર છે. હે ભગવન્! સર્વ જગતના જીવોના હિતને માટે તીર્થ પ્રવર્તાવો. સંબોધન દ્વાર કહ્યું. હવે ત્યાગદ્વાર -
• નિયુક્તિ -૨૧૬ :
[લોકાંતિક દેવો બોધ આપે તેના સંવત્સર પછી જિનવરેન્દ્રોનું અભિનિષ્ક્રમણ થાય છે. સૂર્યોદયથી પૂવર્ણ કાળ સુધી હંમેશાં અર્થ સંપદાનું દાન આપે છે.
• વિવેચન-૨૧૬ :ભાવાર્થ સ્પષ્ટ છે. પૂર્વસૂર્ય-પૂર્વીર્ણ. રોજ કેટલું આપે? • નિયુક્તિ-૨૧૩ -
એક કરોડ અને અન્ન આઠ લાખ સોનૈયા સૂર્યોદયથી લઈને પાતરાશ કાળ સુધી ભગવંત દર્શન આપે છે.
• વિવેચન-૨૧૩ :
પૂર્વાર્ધ સુગમ છે. કઈ રીતે આપે છે ? તે કહે છે - જે દાનની આદિમાં સૂર્યોદય છે, તે સૂર્યોદયાદિ અર્થાત્ સૂર્યોદયથી. કેટલો કાળ સુધી ? પ્રાતઃ કાશન તે પ્રાતરાશન એટલે પ્રાતઃ ભોજનકાળ સુધી. [એક પ્રહર સુધી]
જે રીતે આપે છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ -૨૧૮,૨૧૯ :
શૃંગાટક, કિ, ચતુક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં, નગરના દ્વારોમાં, શેરીના આગળના ભાગમાં અને વચ્ચેના સ્થાનોમાં. સુર, અસુર, દેવ, દાનવ, નરેન્દ્રોથી પૂજિત એવા અને ભગવંતના નિષ્ક્રમણ કાળે વરિવઆિ ઘોષણાપૂર્વક જે બહુપકારે ઈચ્છિત હોય તે આપેચ છે.
• વિવેચન-૨૧૮,૨૧૯ :
• x • પણ શબ્દ બધે જોડવો. - x - નગરના દ્વારે અર્થાતુ પ્રતોલિમાં, રચ્યામુખ-શેરીનો પ્રવેશ * * * વરવરિકા-“તમે માંગો, તમે માંગો' એવી ઘોષણાને સિદ્ધાંતની ભાષામાં વરવકિા કહે છે. કોણ શું ઈચ્છે છે ? જે જે ઈચ્છે છે, તેને તે દાન આપવું તે. એક પણ વસ્તુ સ્વીકારીને આની પરિસમાપ્તિ થાય છે. તેથી ઘણી પ્રકારે મોતી આદિ દેવારૂપ જે દાનમાં છે, તે બહુવિધિક. સુર મયુર શબ્દથી ચારે પ્રકારના દેવો લેવા. દેવ-દાનવ શબ્દથી ઈન્દ્રનું ગ્રહણ જાણવું.
પ્રત્યેક તીર્થંકર કેટલું દાન આપે ? • નિયુક્તિ-૨૦+વિવેચન :
ત્રણ અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનૈયા એક વર્ષમાં આપે. ૩૬૦ દિવસને ઉક્ત ૧ કરોડ, ૮ લાખથી ગુણતા આ કમ આવે.
• નિયુક્તિ-૨૨૧ થી ૨૨૩+વિવેચન :
ભગવંત વીર, અરિષ્ટનેમિ, પાર્શ્વ, મલ્લિ અને વાસુપૂજ્ય સિવાય બાકીના જિનો રાજાઓ થયા. રાજકુળમાં, વિશુદ્ધવંશ અને ક્ષત્રિય કુળમાં જન્મ્યા છતાં સ્ત્રી
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ રર૧ થી ૨૨૩
૧૪૯
અને રાજ્યાભિષેક રહિત કુમાર વાસમાં પ્રવજિત થયા. શાંતિ-કુંથુ-ચાર એ ત્રણે અરિહંતો ચક્રવર્તી પણ હતા. બાકીના તીર્થકરો માંડલિક રાજાપણે થયા. * * * પરિત્યાગ દ્વારમાં આવતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી, એ પ્રમાણે ભાવના કરવી. હવે પ્રત્યેક દ્વાર -
• નિયુક્તિ-૨૪,૨૫ :
વીર પ્રભુએ એકલા, પાર્ગ અને મલી Boo-Booની સાથે, વાસુપુજ્ય ૬oo પરોની સાથે નીકળ્યા. ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય કુળવાળા ૪ooo સાથે ઋષભ અને બાકીના ૧oooના પરિવસહ હતt.
• વિવેચન-૨૨૪,૨૫ :
ભગવંત વીર-છેલ્લા તીર્થકર, * * * નિકાંત-દીક્ષા લીધી, * * * શેષા • અજિતાદિ. બાકી ગાથાર્થમાં કહેલ છે. ઉગ્રાદિનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે. હવે પ્રસંગથી જે-જે ઉંમરે દીક્ષિત થયા, તે કહે છે -
• નિયુકિત-૨૨૬+વિવેચન :
ભગવંત વીર, અરિષ્ઠનેમિ, પાર્શ, મલ્લી અને વાસુપૂજ્યએ પાંચે પ્રથમવયમાં પ્રવૃજિત થયા,બાકીના પાછલી વયમાં થયા. - પ્રત્યેક દ્વાર કહ્યું.
હવે ઉપધિદ્વાર કહે છે – • નિર્યુક્તિ-૨૨૩
બધાં પણ - ચોવીશે જિનવરો એક દેવદુષ્ય વડે દીક્ષિત થયા અરહેતો અન્યલિંગ, ગૃહસ્થલિંગે કે કુલિંગે દીક્ષિત થતાં નથી.
• વિવેચન-૨૨૩ :
દૂષ્ય-વસ્ત્ર, ચોવીસે જિનવરો એક વટાવી, આપ શબ્દથી બધાં અતીત જિનવરો પણ એક વાથી નીકળ્યા. [શંકા તેમના મતાનુસાર સોપધિક કેમ ન કહ્યા ? પછી ભગવંત વડે સેવિત ઉપધિ છે, તે સાક્ષાત્ કહેલ છે વળી જે શિયો વડે સ્થવિર કનિકાદિ ભેદ વડે અનુજ્ઞા કરાયેલ તે આપ શબ્દથી જાણવી. ચોવીશના સંખ્યા ભેદથી વર્તમાન અવસર્પિણીના તીર્થકર કહેલા જાણવા. ઉપધિ દ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહે છે -
બધાં તીર્થકરો તીર્થકર લિંગ જ નીકળ્યા, અન્યલિંગ, ગૃહસ્થ લિંગે કે કુલિંગ નહીં. અન્ય લિંગાદિનો અર્થ પૂર્વે કહેલ છે.
હવે જેઓ જે તપથી નીકળ્યા, તેને કહે છે – • નિયુક્તિ-૨૨૮+વિવેચન :
સુમતિનાથ નિત્યભક્તથી, વાસુપૂજ્ય જિન ચતુર્થભાથી, પાર્થ અને મલ્લિ અટ્ટમ કરીને, ઋષભાદિ છઠ્ઠ કરીને દીક્ષિત થયા.
હવે કયા ઉધાનાદિમાં દીક્ષા લીધી, તેને કહે છે – • નિયુક્તિ-૨૨૯ થી ૨૩૧+વિવેચન :ઋષભદેવ અયોધ્યામાં, અરિષ્ઠનેમિ દ્વારિકામાં અને બાકીના તીર્થકરો પોત
૧૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પોતાની જન્મભૂમિમાં દીક્ષિત થયા છે.
ઋષભદેવ સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય વિહારગૃહ ઉધાને, ધર્મનાથ વપક ઉધાનમાં, મુનિસુવ્રતસ્વામી નીલગુફા ઉધાનમાં, પાર્શ્વનાથ આશ્રમપદ ઉધાનમાં, વીરજિનેન્દ્ર જ્ઞાનખંડવનમાં, બાકીના તીર્થકરો સહરામ વન ઉધાનમાં દીક્ષિત થયાં.
હવે નિર્ગમનકાળને જણાવે છે – • નિયુક્તિ-૨૩૨+વિવેચન :
ભગવંત પાર્શ, અરિષ્ટનેમિ, શ્રેયાંસ, સુમતિ અને મલ્લિ દિવસના પૂર્વ ભાગે અને બાકીના પાછળના અર્ધભાગે દીક્ષિત થયા. - x -
હવે ગ્રામ્યાચાર દ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરે છે - • નિયુક્તિ-૨૩૩+વિવેચન :
ગ્રામ્યાચાર-એટલે વિષયો. કુમાર સિવાયના તીર્થકરો વડે તેનું સેવન કરાયેલા છે. ગ્રામ, આકર આદિમાં ક્યાં કોનો વિહાર થયો ? તે કહે છે. એમ ગાથાર્થ કહ્યો. તેમાં -
• નિયુક્તિ-૨૩૪+વિવેચન :
મગધ દેશમાં રાજગૃહી નગરી ઈત્યાદિ આર્યોગોમાં તીર્થકરોએ વિહાર કર્યો. ભગવંત ઋષભ, નેમિ, પાર્થ અને વીરે અનાર્યક્ષેત્રોમાં પણ વિહાર કરેલો. * * * ગ્રામ્યાચાર દ્વાર કહ્યું, હવે પરીષહ દ્વારની વ્યાખ્યાને કરવા માટે કહે છે -
• નિયુક્તિ -૨૩૫ -
ઉદયમાં આવેલ પરીષહો સર્વ જિનેશ્વરો વડે સહન કરાયા. જીવાદિ નવ પદાર્થો જાણીને સર્વે તીર્થકરો દીક્ષિત થયા.
• વિવેચન-૨૩૫ :
પરીષહો - શીત, ઉષ્ણ આદિ. આને સર્વે જિનવરેન્દ્રોએ પરાજિત કરેલા છે. પરીષહ દ્વાર કહ્યું. પહેલી દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ.
હવે બીજી વાર ગાથાની વ્યાખ્યા કરીએ છીએ - તેમાં પણ પહેલું દ્વાર - નવ જીવાદિ પદાર્થ, તેમાં જીર શબ્દથી અજીવ, આશ્રવ, બંધ, સંવર, પુન્ય, પાપ, નિજેરા અને મોક્ષનું ગ્રહણ કરવું.
જીવોપલંભ દ્વાર કહ્યું, હવે કૃતોપલંભાદિ દ્વારો કહે છે - • નિયુક્તિ -૨૩૬,૨૩૭ :
પર્વજન્મમાં પહેલા તીર્થકરને બાર અંગોનું, બાકીના ૩-ને ૧૧-અંગોનું શુતજ્ઞાન હતું. પહેલા અને છેલ્લા જિનને પાંચ વામ [મહાવત હોય અને બાકીના રર-ને ચાર યામ હોય છે. આ પ્રત્યાખ્યાન દ્વારા જાણવું. સંયમમાં પહેલા અને છેલ્લા તીર્થકરોમાં બે વિકલ્પ છે. બાકીના ૨૨-માં માત્ર સામાયિક છે. અથવા બધાંને ૧પ્રકારે સંયમ હોય.
• વિવેચન-૨૩૬,૨૩૭ :બંનેનો ગાથાર્થ કહ્યો. વિશેષ આ – બે વિકલ્પ એટલે સામાયિક અને
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૨૩૬,૨૩૭
૧૫૧
છેદોષસ્થાપનીય. હવે છઠાસ્યકાળ અને તપોકર્મ દ્વારના અવયવાર્થની વ્યાખ્યા કરવા માટે કહે છે -
• નિયુક્તિ૨૩૮ થી ૨૪૦ :
ઋષભદેવ આદિ ચોવીશ તીર્થકરનો છાWકાળ આ પ્રમાણે - (૧) હજાર વર્ષ, (૨) બાર વર્ષ, (3) ચૌદ વર્ષ, (૪) અઢાર વર્ષ, (૫) વીસ વર્ષ, (૬) છ માસ, (૩) નવ માસ, (૮) ત્રણ માસ, () ચાર માસ, (૧૦) ત્રણ માસ, (૧૧) બે માસ, (૧૨) એક માસ, (૧૩) બે માસ, (૧૪) ત્રણ વર્ષ, (૧૫) બે વર્ષ, (૧૬) એક વર્ષ, (૧૩) ૧૬-વર્ષ, (૧૮) ત્રણ વર્ષ, (૧૯) એક અહોરમ, (૨૦) ૧૧-માસ, (૨૧) નવ માસ, (૨૨) ૫૪ દિવસ, (૩) ૮૪ દિવસ અને (૨૪) ૧૨-વર્ષ જિનોનું છSાથ કાળ પરિમાણ જાણતું.
બધાંએ ઉગ્ર તપોકર્મ કર્યું પણ વર્ધમાનસ્વામીનું વિશેષ હતું. • વિવેચન-૨૩૮ થી ૨૪૦ :આ ત્રણે ગાથાઓ સુગમ છે. હવે જ્ઞાનોત્પાદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૨૪૧ થી ૫૩ :
(૧) ઋષભદેવને ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાાન ઉત્પન્ન થયું. (૨) અજિતનાથને પોષ સુદ-૧૧ના રોહિણી નહાત્રમાં, (3) સંભવ જિનને કારતક વદ-૫-ના મૃગશિર્ષ નક્ષત્રમાં થયું.
() અભિનંદન જિનને પોષ સુદ-૧૪ના અભીજિ નામમાં, (૫). સુમતિનાથને ચૈત્રસુદ-૧૧ મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૬) પાપભ જિનને
મીપૂર્ણિમાએ ચિત્ર નtvમાં, (5) સુપાનાથને ફાગણવદ-૬-ના વિશાખાના યોગે, (૮) ચંદ્રપ્રભુને ફાગણ વદ-૭-અનુરાધામાં.
(૯) સુવિધિ પુuદતને કારતક સુદ બીજના મૂલ નામોમાં, (૧૦) શીતલ જિનને પોષ વદ-૧૪ના પૂર્વાષાઢા નક્ષત્રમાં, (૧૧) શ્રેયાંસજિનને મહાવદ અમારો શ્રવણ નક્ષત્રના યોગે, (૧૨) મહાસુદ-ર-ના વાસુપૂજ્ય સ્વામીને શતભિષા નક્ષત્રમાં, (૧૩) વિમલનાથને પોષ સુદ-૬-ના ઉત્તરા ભાદ્રપદમાં, (૧૪) અનંતનાથને વૈશાખવદ-૧૪ રેવતી નક્ષત્રમાં..
(૧૫) ધર્મનાથને પોષી પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્રના યોગે, (૧૬) શાંતિનાથને પોષ સુદ નોમે ભરણી નક્ષત્રના યોગે, (૧૭) કુંથુનાથને ચૈત્ર સુદ-બીજે કૃતિકા નpના યોગે, (૧૮) અરનાથને કારતક સુદ-૧૨ના રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૧૯) મલ્લિનાથને માગસર સુદ-૧૧ના અભિની નડ્ડાના યોગે, (૨૦) સુdતજિનને ફાગણ વદ-૧૨, શ્રવણ નક્ષત્રમાં.
() નમિજિનેન્દ્રને માગસર સુદ-૧૧ના અPિaની નગ્નના યોગમાં, (ર) નેમિજિનેન્દ્રને આસોની અમાસે ચિત્રા નક્ષમમાં. (૩) પાશ્વનાથને ચત્રવદન ચોથે વિશાખા નક્ષત્રના યોગે. (૨૪) વીરસ્વામીને વૈશાખ સુદ દશમે ઉત્તરા ફાગુની નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું.
૧૫ર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ૦ ગ્રેવીસ તીર્થકરોને પૂઈલમાં અને વીરપ્રભુને પશ્ચિમાક્ષમાં પ્રમાણ પ્રાપ્ત ચરિમાએ કેવળજ્ઞાન થયું.
• વિવેચન-૨૪૧ થી ૨૫૩ :
આ તેર ગાથા સુગમ છે. પૂર્વાર્ણ - સવારે, પશ્ચિમાણહે - સાંજે [ભગવંત મલ્લિના કેવળજ્ઞાન બાબત મતભેદ છે.] કેવળજ્ઞાન કયા ક્ષેત્રમાં થયું, તે જણાવવા માટે હવે કહે છે –
• નિયુક્તિ-૨૫૪+વિવેચન :
| ઋષભદેવને પુરિમતાલમાં, વીરપ્રભુને ઋજુવાલિકા નદીના કાંઠે, બાકીના તીર્થકરને જે ઉધાનમાં પ્રવજ્યા થઈ, તેમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે - ગાથાર્થ
ગમ છે. હવે અહીં જ જેની જે તપ વડે ઉત્પત્તિ થઈ, તે તપ પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ-૨૫૫+વિવેચન :
ભગવંત પાર્શ્વ, મલિ, અરિઠનેમિને અઠ્ઠમભક્તયી, વાસુપૂજ્ય સ્વામીને એક ઉપવાસથી અને બાકીનાને છૐ ભક્તથી કેવળજ્ઞાન થયું. જ્ઞાનોત્પાદ દ્વાર કહ્યું.
હવે સંગ્રહ દ્વાર કહે છે – • નિર્યુક્તિ -૨૫૬ થી ૨૬૪ :
ભગવંત ઋષભદેવ આદિ ચોવીસે તીર્થકરના શિષ્યોના સંગ્રહ આ પ્રમાણે અનુક્રમે જાણો – (૧) ૮૪,૦૦૦, () એક લાખ, (૩) બે લાખ, (૪) ત્રણ લાખ, (૫) ૩,ર૦,૦૦૦ (૬) 3,30,000, (૭) ત્રણ લાખ, (૮) અઢી લાખ, (૯) બે લાખ, (૧૦) એક લાખ, (૧૧) ૮૪,૦૦૦, (૧૨) ૩૨,૦૦૦.
(૧૩) ૬૮,૦૦૦ (૧૪) ૬૬,૦eo, (૧૫) ૬૪,ooo, (૧૬) ૬ર,૦eo, (૧૭) ૬૦,૦૦૦, (૧૮) ૫૦,૦૦૦, (૧૯) ૪૦,૦૦૦, (૨૦) 30,ooo, (૨૧) ૨૦,૦eo, (૨૨) ૧૮,૦૦૦, (૨૩) ૧૬,૦૦૦ અને (૨૪) ૧૪,૦૦૦.
હવે ઋષભદેવ દિ ચોવીશે તીર્થકરોના સાdી સંગ્રહનું માન અનુક્રમે કહે છે, તે આ પ્રમાણે – (૧) ત્રણ લાખ, (૨) 8,30,ooo, (3) ૩,૩૬,ooo, (૪) ૬,૩૦,૦૦૦, (૫) ૫,30,ooo, (૬) ૪,૨૦,૦૦૦, (૩) ૪,૩૦,ooo (૮) 3,૮૦,૦૦૦, (૯) ૧,૨૦,ooo, (૧૦) ૧,૦૬,૦૦૦, (૧૧) ૧,૦૩,૦૦૦.
(૧૨) એક લાખ, (૧૩) ૧,૦૦,૮૦૦, (૧૪) ૬૨,ooo, (૧૫) ૬૨,૪૦૦, (૧૬) ૬૧,૬૦૦, (૧૭) ૬૦,૬૦૦, (૧૮) ૬૦,૦૦૦, (૧૯) પ૫,ooo, (૨૦) પ૦,૦૦૦, (૨૧) ૪૧,૦૦૦, (૨૨) ૪૦,૦૦૦, (૨૩) ૩૮,ooo, (૨૪) ૩૬,ooo સાખી સંગ્રહ હતો.
સર્વે જિનેશ્વરોના શિષ્યો (કેવલી શિષ્યોનો અને શ્રાવક આદિ પ્રત્યેકનો સંગ્રહ પ્રથમાનુયોગમાં પ્રસિદ્ધ છે.
• વિવેચન-૨૫૬ થી ૬૪ :આ નવે ગાથા સ્પષ્ટ હોવાથી તેનો વિસ્તાર કરતા નથી. [સાધુસાધ્વીની આ
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૨૫૬ થી ૨૬૪
૧૫૩ સંખ્યામાં આગમમાં, પ્રવચન સારોદ્ધારાદિમાં ક્યાંક ભેદ પણ છે.]
સંગ્રહદ્વાર કહ્યું, બીજી દ્વાર ગાવાની વ્યાખ્યા પણ કાઈ, હવે ત્રીજું આદિ દ્વાર પ્રતિપાદન કરવાને કહે છે -
• નિયુક્તિ-૨૬૫ -
સાધુ અાદિ ચાર ભેદ તીર્થ છે. તે જ સંય કહેવાય છે. તેની સ્થાપના બધાં જ જિતેશરે કેવળજ્ઞાન પામીને પહેલાં સમોસરણમાં કરે છે, પણ વીર ભગવંતને બીજી સમોસરણમાં થઈ.
• વિવેચન-૨૬૫ -
ગાથાર્થ કહ્યો. વિશેષ ઓ - વીર જિનેન્દ્રને જ્યાં કેવળ ઉત્પન્ન થયું, ત્યાં કય • આચારથી સમોસરણ કરાયુ તેની અપેક્ષાથી બીજું કહેવાય છે. તીર્થદ્વાર કહેવાયું. હવે ગણ દ્વારની વ્યાખ્યા કરે છે.
• નિયુક્તિ-૨૬૬ થી ર૬૮ :
જિનેન્દ્રોના ગણનું પ્રમાણ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) ૮૪, (ર) ૯૫, (3) ૧૦૨, (૪) ૧૧૬, (૫) ૧૦૦, (૬) ૧૦૭, () ૯૫, (૮) ૩, () ૮૮, (૧૦) ૮૧, (૧૧) ૨, (૧૨) ૬૬ (૧૩) ૫૭, (૧૪) ૫૦, (૧૫) ૪૩, (૧૬) 36, (૧) ૩૫, (૧૮) 33, (૧૯) ૨૮, (૨૦) ૧૮, (૧) ૧૭, (૨) ૧૧, (૩) ૧૦, (૨૪) ૯ ગણો જણવા.
• વિવેચન-૨૬ થી ૨૬૮ :
ગાથાર્થ કહ્યો. એક વારના અને આચાર કિયાના સ્થાનો જેમના સમાન છે, તેમનો સમુદાય તે ગણ. પણ કુળના સમુદાય રૂપ ગણ અહીં ન કહેવો, તેમ પૂજ્યો કહે છે. ગણ દ્વાર કહ્યું, હવે ગણધર દ્વાર કહે છે -
• નિયુકિત-૨૬૯+વિવેચન :
વીર જિનેન્દ્રના ૧૧-ગણધરો હતા. બાકીના તીર્થકરોમાં જેના જેટલાં ગણ હતા, તેટલાં તેમના ગણઘરો હતા. TOTધર · મૂળભૂગના કર્તા. ગણધર દ્વાર કહ્યું. હવે ધર્મોપાયના દેશકની વ્યાખ્યા કરે છે -
નિયુક્તિ-૨૦,૨૭૧+વિવેચન :
સર્વ જિતેશરોના ગણઘરો ધર્મોપદેશ-ઉપાય એટલે પ્રવયન અથવા ચૌદ પૂર્વોના કહેનારા ચૌદપૂર્વ તેમજ ગણધરો હોય છે, જેના જે-જે ચૌદપૂર્વી હોય છે, તે બધાં ધર્મોપદેશ કહેનારા છે. સર્વે જિનેશ્વરોએ સામાયિક આદિ અથવા વ્રત, જીવનિકાય, ભાવતા પહેલાં કહેલ છે. આ ધમોંપાય છે, સર્વે જિનેરોએ આમ ઉપદેશ કરેલ છે.
ધર્મોપાયદેશક દ્વાર કહ્યું, હવે પર્યાય દ્વાર બતાવે છે - - નિયુકિત-૨ થી ૨૬ :
જિનેન્દ્રોનો દીક્ષા કાળ • દીક્ષા પચયિ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) એક લાખ પૂર્વ (૨) એક લાખ પૂર્વમાં એક પૂવગ ન્યૂન, () એક લાખ પૂર્વમાં
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાર પૂવષ જૂન, (૪) એક લાખ પૂર્વમાં આઠ પૂમિ જૂન, () ૧ર પૂવગ જૂન એક લાખ પૂર્વ(૬) ૧૬ પૂવગ ન્યૂન એક લાખ પૂર્વ, (2) ર૦ પૂવગ જૂન એક લાખ પૂર્વ (૮) ૨૪-પૂવગિ ન્યૂન એક લાખ પૂર્વ (૯) ૨૮ પૂવગ જૈન એક લાખ પૂર્વના દીકાળ જાણવો.
(૧૦) ૨૫,ooo પૂર્વ (૧૧) સ લાખ વર્ષ (૧૨) ૫૪ લાખ વર્ષ, (૧૩) પંદર લાખ વર્ષ (૧) / લાખ વર્ષ, (૧૫) શી લાખ વર્ષ, (૧૬) ૨૫,૦૦૦ વર્ષ, (૧) ૩,૭૫૦ વર્ષ, (૧૮) ૧,૦૦૦ વર્ષ, (૧૯) ૫૫,૦૦૦ વર્ષમાં ૧૦૦ વર્ષ
જૂન, (૨૦) ૦૫oo વર્ષ () ૫૦૦ વર્ષ, (૨) ૭૦૦ વર્ષ (૩) ૭૦ વર્ષ, (૨૪) ૪ર વર્ષનો દીક્ષાકાળ જાણવો.
વિવેચન-૨૦૨ થી ૨૬ :
ગાથાર્થ કહ્યો. સામાન્યથી પ્રવજયા પયચિ કહ્યો. ધે ભગવંતનો કુમારાવસ્થા આદિ પયય પ્રતિપાદન કરતાં કહે છે -
• નિયુક્તિ -૨૩૭ થી ૩૦૫ :
• ઋષભદેવ ૨૦ લાખ પૂર્વ કુમારવસ્થા પાળી, ૬૩-લાખ પૂર્વનિ રાયાવસ્થામાં પાળીને દીક્ષા લીધી. [આ જ પ્રમાણે અનુકમથી બાકીના તીર્થકરોની કુમારાવસ્થા અને રાયાવસ્થાને હું કહીશ |
o અજિતનાથ - ૧૮ લાખ પૂર્વ કુમારપણે, ૫૩ લાખ પૂર્વ ૧ પૂવગ રાજ્યમાં.
• સંભવનાથ - ૧૫ લાખ પૂર્વ કુમારપણે, ૪૪ લાખ પૂર્વ ૪ પૂવગ રાજ્યમાં.
૦ અભિનંદન • ૧ર લાખ પૂર્વ કુમારપણે, ૩૬ll લાખ પૂર્વ ૮ પૂવગ રાજ્યમાં..
• સુમતિનાથ - ૧૦ લાખ પૂર્વ કુમારપણે, ર૯ લાખ પૂર્વ ૧૨ પૂવગ રાજ્યમાં.
૦ પડાપભ • • # લાખપૂર્વ કુમારપણે, સll લાખ પૂર્વ • ૧૬ પૂવગ રાજ્યમાં.
o સુપાર્શ્વનાથ • ૫ લાખ પૂર્વ કુમારપણે, ૧૪ લાખ પૂર્વ - ૨૦ પૂવગ રાજ્યમાં.
• ચંદ્રપ્રભ • શl લાખ પૂર્વ કુમારપણે, ૬ લાખ પૂર્વ - ૨૪ પૂવગિ રાજ્યમાં.
• સુવિધિનાથ • ૧ લાખ પૂર્વ કુમારપણે, ૧,૨૮,૦૦૦ પૂવગ રાજ્યમાં.
ધેિ નિયુક્તિકર દશમાં તીર્થરથી કુમારસ્વાસ, રાણાવસ્થા સાથે દીક્ષા મહિને પણ કહે છે. પરંતુ તે પૂર્વે નિયુક્તિ રર થી ર૭માં કહેવાઈ ગયેલ હોવાથી અમે તેને ફરી અહીં નોંધતા નથી.)
• શીતલનાથ - ૨૫,ooo વર્ષ કુમારપણે, ૫૦,૦૦૦ વર્ષ સભ્ય હળી
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૫૫
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૨૩૭ થી ૩૦૫ દીક્ષામાં.
• શ્રેયાંસનાથ - ૨૧ લાખ વર્ષ કુમારપણે, ર-લાખ વર્ષ રાજ્યપાલન. o વાસુપૂજ્ય - ૧૮ લાખ વર્ષ ગૃહવાસે. [રાજ્યપાલન કર્યું જ નથી.) o વિમલનાથ - ૧૫ લાખ વર્ષ કુમારપણે, 30 લાખ વર્ષ રાજ્યપાલન » અનંતનાથ - ll લાખ વર્ષ કુમારપણે, ૧૫ લાખ વર્ષ રાજ્યપાલન. o ધમનાથ - લાખ વર્ષ કુમારપણે, ૫ લાખ વર્ષ રાજ્યપાલન.
o શાંતિનાથ - ર૫,૦૦૦ વર્ષ કુમારપણે, રપ હજાર વર્ષ માંડલિક રાજપણે અને ર૫ હજાર વર્ષ ચકવર્ણપણે રાજયપાલન કરી દીક્ષા લીધી.
0 કુંથુનાથ - કુમારવાસ, માંડલિકપણું, ચકીપણું દરેક ૩,૭૫૦ વર્ષ. ૦ અરનાથ : કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણે દરેક ૨૧,૦૦ વર્ષ. ૦ મલ્લિનાથ - ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. [રાજયપાલન કર્યું જ નથી.) ૦ મુનિસુવ્રત - ૩૫૦૦ વર્ષ કુમારપણે, ૧૫,૦૦૦ વર્ષ રાજયપાલન. • નમિનાથ - રપ૦૦ વર્ષ કુમારપણે, ૫ooo વર્ષ રાજ્યપાલન.
અરિષ્ટનેમિ - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ પાશ્વનાથ - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.. ૦ વમિાન સ્વામી - 30 વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.) [નિયુક્તિ-3oo] આ નિયુકિત, પૂર્વે કહેલ નિયુક્તિ-૭૨ મુજબ જ છે.
[ આ નિક્તિ 300 અને 3૦૧ બંને ગ્રામય પર્યાય જણાવે છે. અહીં વૃત્તિકાર કહે છે કે- શિક્ષોના અનુગ્રહ માટે બે વખત બ્રામણય પર્યાયની ગાથા નિયુક્તિકારે નોધેલી છે, તેમ જાણવું. કેમકે પૂર્વે ગાણા-ર૭ર થી ર૭૬માં પર્યાય હેલો જ છે.)
o હવે નિકિતકર કેવળી કાળને માટે સૂચના આપીને આયુષ્યકાળ કહે છે - સર્વે જિનેશ્વરના દીક્ષા પયયમાંથી છSાસ્થ કાળ બાદ કરતા કેવળીકાળ જાણવો. દીક્ષા પયય, ગાજા-૨૭ર થી ર૭૬માં છે, છઘકાળ, ગાણા-૩૮ થી ૨૪૦માં આપેલ છે. તેથી આ રીતે જાણવું - ભગવંત ઋષભદેવનો દીા પયય એક લાખ પૂર્વ છે, છાWકાળ-૧૦eo વર્ષ છે, તો ૧ooo વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ તે કેવલી કાળ કહેવાય. હવે અનુક્રમે ચોવીશ તીરનું આયુ કહે છે –
(૧) ચોર્યાશી લાખ પૂર્વે (૨) ૩ર લાખ પૂર્વ, (3) ૬૦ લાખ પૂર્વ, (૪) vo-લાખ પૂd, (૫) ૪૦-લાખ પૂર્વ, (૬) ૩૦-લાખ પુd, (૩) ર૦-લાખ પૂર્વ, (૮). ૧૦ લાખ પૂર્વ, (૬) બે લાખ પૂર્વ અને (૧૦) શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષનું આયુ કહેલ છે.
(૧૧) ૮૪ લાખ વર્ષ (૧) ર લાખ વર્ષ, (૧૩) ૬૦ લાખ વર્ષ, (૧૪) ૩૦-લાખ વર્ષ, (૧૫) ૧૦ લાખ વર્ષ (૧૬) ૧-લાખ વર્ષ.
(૧) ૯૫,૦૦૦ વર્ષ, (૧૮) ૮૪,૦૦૦ વર્ષ, (૧૯) ૨૫,૦૦૦ વર્ષ, (૨૦) so,ooo વર્ષ, () ૧૦,૦૦૦ વર્ષ, (૨૨) ૧૦૦૦ વર્ષ, (૩) ૧૦૦ વર્ષ અને (૨૪) વર્ધમાનસ્વામીનું આયુષ્ય-૭૨ વર્ષ હતું.
• વિવેચન-૨૩૭ થી ૩૦૫ :
આ ર૯ ગાથા સણ સિદ્ધ જ છે. પર્યાયાદિ દ્વાર સમાપ્ત. હવે અંતક્રિયા દ્વારનો અવસર છે. તેમાં છેલ્લી ક્રિયા તે અંતક્રિયા - નિર્વાણરૂપ છે. તે કોને કયા તપથી
ક્યાં થઈ ? વા શબ્દથી કેટલાં પરિવાર સાથે થઈ, તેના પ્રતિપાદના ગાથા-3૦૬ ની ૩૧૩ એ આઠ ગાથા કહી છે –
• નિયુક્તિ -૩૦૬ થી ૩૧૩ -
અંતક્રિયા એટલે નિવણ, નિવસિતમ ઋષભદેવને છ ઉપવાસ હતાં, વીરજિનેન્દ્રને છ અને બાકીના માસિકી તપથી નિવણ પામ્યા.
sષભદેવ અષ્ટાપદપર્વત, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિનાથ ઉજ્જયંત ગિરિઓ, વીરપ્રભુ પાવાપુરીમાં અને બાકીના વીસ સમેતશિખરે મોક્ષે ગયા.
વીર જિHદ એકલા, પાWપ્રભુ 33સાધુ સાથે, નેમિનાથ પ૩૬ સાથે મોક્ષે ગયા. મલ્લિનાથ ૫oo સાથે, શાંતિનાથ ૯૦૦ સાથે, ધર્મનાથ ૧૦૮ સાધુ સાથે, વાસુપૂજ્ય-૬oo સાધુ સાથે મોક્ષે ગયા. અનંતનાથ Booo સાધુ સાથે, વિમલનાથ ૬ooo સાથે, સુપાર્શ્વનાથ પoo સાથે, પાપભ ૩૦૮ સાથે, ગsષભદેવ ૧૦,ooo સાથે, બાકીના તીર્થકરો ૧ooo સાથે મોક્ષે ગયા.
કાળ, તિથિ, નાદિ પ્રથમાનુયોગથી જાણવું.
ઈત્યાદિ જિનેશ્વર સંબંધી સર્વ હકીકત પથમાનું યોગથી જાણવી. અહીં. સ્થાન શુન્ય ન રહે માટે ફરીથી કહેલ છે. તેથી હવે હું ચાલુ વાતને કહીશ.
કષભર્જિનનું સમુથાન પ્રસ્તુત છે, કેમકે ઋભિtવણી પછી મરીચિની ઉત્પત્તિ થઈ. ઋષભદેવથી પ્રથમ સામાયિકનો નિગમ છે એટલે “પહેલા કયા પુરુષથી આ સામાયિક નીકળ્યું” તે અધિકૃત છે.
• વિવેચન-30૬ થી ૩૧૩ - આ આઠે ગાયા સુગમ જ છે. માટે કોઈ વૃત્તિ નથી. • નિયુક્તિ-૩૧૪વિવેચન :
કષભદેવે ચૈત્ર વદ આઠમના દિવસે અપરાણહે ૪ooo પુરુષો સાથે સુદર્શના નામે શિબિકામાં બેસી સિદ્ધાર્થ વનમાં છટ્ઠ તપ સહિત દીક્ષા લીધી. અલંકારોનો ત્યાગ કરી, ચતુમુષ્ટિક લોચ કરીને... [શંકા ૪ooo સાથે એમ કહ્યું. તો તેમને દીક્ષા શું ભગવંત આપે કે નહીં? તે કહે છે –
• નિયુક્તિા-૩૧૫+વિવેચન :
૪૦૦૦ પુષે પોતાની મેળે જ લોચ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જે ક્રિયા - અનુષ્ઠાન આ ભગવંત જે પ્રકારે કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું એમ ગાથાર્થ છે. ભગવંત પણ ગુરુપણાથી સ્વયં જ સામાયિક સ્વીકારીને વિયય, તેથી કહે છે
• નિયુક્તિ-૩૧૬ :શ્રેષ્ઠ વૃષભ જેવી ગતિવાળા ઋષભદેવ ભગવત પમ શોર મૌન અભિગ્રહ
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૧૬
૧૫૩ ગ્રહણ કરીને દેહની સારસંભાળનો ત્યાગ કરીને એક ગામથી બીજે ગામ વિચરણ કરે છે.
• વિવેચન-૩૧૬ :
પરમપોર • પરમ સુખના હેતુભૂતપણાથી, ઘોર - સામાન્ય લોકોથી કરવા અશક્ય હોવાથી. વ્યgp નિપ્રતિકર્મ શરીરપણાથી. કહ્યું છે કે - આંખને પણ પ્રમાર્જન ન કરતા, શરીરની ખજવાળતા પણ નહીં તેવા. દિવ્યાદિ ઉપસર્ગોને સહન કરવા પડે. બાકી સુગમ છે ભગવંતે તે સ્વજનોથી પરિવરીને વિહાર કર્યો. તે વખતે ભિuદાન પ્રવર્તતું ન હતું. કેમકે લોક પરિપૂર્ણ હતો અને અર્થપણાનો અભાવ હતો.
• ભાગ-૩૧ -
ત્યારે લોકો જાણતા ન હતા કે ભિક્ષા શું ? ભિક્ષાચર કેવા હોય? તે ભિક્ષા પ્રાપ્ત ન થતાં ચારે હજાર વનમાં તાપસ થયા.
• વિવેચન-૩૧ -
• x • ભગવંતના પરિવારરૂપ તે બધાંને ભિક્ષા ન મળતાં ક્ષઘા પરિષહથી પીડાતા હતા. ભગવંત મૌનવ્રતમાં રહ્યા હોવાથી ઉપદેશ પ્રાપ્ત ન થતાં કચ્છ અને મહાકચ્છને એમ કહ્યું કે - અમારા જેવા અનાથના આપ બંને નેતાઓ છો. કેટલો કાળ અમારા વડે ભુખ-તરસથી યુક્ત રહેવાશે ? તે બંનેએ જવાબ આપ્યો કે અમે પણ નથી જામતા. જો ભગવંતને પૂર્વે જ પૂછ્યું હોત કે અમારે શું કરવું? શું ન કરવું ? તો સારું થાત. હવે જો ઘેર જઈએ તો ભરતની લજ્જાથી ઘેર જવું તે પણ અયુક્ત છે અને આહાર વિના રહી પણ ન શકીએ. તેથી આપણે માટે હવે વનવાસ જ શ્રેષ્ઠ છે. ત્યાં ઉપવાસરત પડેલા પરિણત પ્રાદિનો ઉપભોગ કરતાં ભગવંતનું જ ધ્યાન ધરતાં રહીએ એમ વિચાર્યું.
વિચારીને બધાં સંમત થતાં ગંગા નદીના દક્ષિણ કિનારે રમ્ય વનમાં વલ્કલના વાધારી, આશ્રમવાસી થઈને રહ્યા. આ રીતે તેઓ તાપસ થયા તેમ બતાવ્યું.
તે કચ્છ અને મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ પિતાના અનુરાગથી તે બંનેની સાથે જ વિચારવા લાગ્યા. કચ્છ અને મહાકચ્છ બંનેને કહ્યું કે – અમાસ વડે અંગીકૃત વનવાસ વિધિ ઘણી દારૂણ છે, તેથી તમે સ્વગૃહે જાઓ અથવા ભગવંત પાસે જ માંગણી કરો. તેઓ અનુકંપાવી અભિલષિત ફળને દેનારા થશે. તે બંનેએ પણ પોત-પોતાના પિતાને પ્રણામ કરીને પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું. ભગવંતની સમીપે આવીને પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને, જળાશયોમાંથી નલિની પત્રમાં જળ લાવીને ચોતરફ છાંટણા કર્યા, પછી જાનૂ સુધી ઉંચે સુગંધી પુષ્પોનો ઢગલો કર્યો અને નમેલા મસ્તકે ભૂમિમાં ઢીંચણ અને બંને હાથ રાખી પ્રતિદિન ઉભય સંધ્યા રાજ્યનો ભાગ આપવા માટે ભગવંતને વિજ્ઞપ્તિ કરતાં, ફરી પ્રભુની બંને પડખે હાથમાં ખગ લઈ ઉભા રહેતા. તેથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૧૭ :નમિ-વિનમિ યાચના કરતા હતા તે અવસરે નાગેન્દ્ર ભગવંતના વદનને
૧૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ માટે આવ્યો. તેણે વિદ્યાનું દાન આપીને વૈતાદ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ શ્રેણીઓ યથાયોગ્ય ૬૦ અને ૫૦ નગરો આપ્યા.
• વિવેચન-૩૧૭ :
કોઈ દિવસે ધરણેન્દ્ર નાગરાજ ભગવંતને વંદનાર્થે આવ્યો. આ બંને વિનંતી કરતા હતા. ધરણેન્દ્રએ નમિ-વિનમિને એ પ્રમાણે યાચના કરતાં જોઈને કહ્યું, ભગવંત તો પરિગ્રહના ત્યાગી છે, એમની પાસે દેવા લાયક કશું નથી, તેમની પાસે ન માંગો. હું ભગવંતની ભક્તિથી તમને આપું છું. કેમકે સ્વામીની સેવા સફળ ન થાઓ. પાઠ કરતાં જ સિદ્ધ થાય તેવી ગંધર્વપજ્ઞકo. ૪૮,૦૦૦ વિધા ગ્રહણ કરો. તેમાં આ ચાર મહાવિધા છે – ગૌરી, ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ. ત્યાં જઈ તમે વિધાધર ઋદ્ધિથી સ્વજન અને જનપદને પ્રલોભીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં થનાર ચક્રવાલ આદિ ગગનવલ્લભપ્રમુખ ૫૦ અને ૬૦ વિધાધર નગર બનાવીને રહો. ત્યારે તે બંને પ્રાસાદપ્રાપ્ત ભાઈઓ પુષ્પક વિમાનને વિકુવને તીર્થંકર ભગવંતને અને નાગરાજને વંદન કરીને પુણાક વિમાનમાં બેસીને કચ્છ અને મહાકચછને ભગવંતની કૃપા દેખાડી, વિનીતા નગરી ભરત રાજા પાસે જઈ તે અર્થનું નિવેદન કરી, પોતાના સ્વજન અને પરિજનને લઈને વૈતાદ્ય પર્વત નમિએ દક્ષિણ દિશાની વિધાધર શ્રેણીમાં ૫૦-વિધાધર નગર અને વિનમીએ ઉત્તર દિશાની વિધાધર શ્રેણીમાં ૬ વિધાધર નગર બનાવીને રહેવા લાગ્યા.
• નિયુક્તિ-૩૧૮ :
ઋષભદેવ ભગવંત એક વર્ષ સુધી અદીન મનથી ભોજન રહિત વિચરતા રહ્યા. કન્યા, વસ્ત્ર, આભરણ, આસન વડે લોકો પ્રભુને નિમંગા રહ્યા.
• વિવેચન-૩૧૮ ;
"TXT - ઐશ્વયિિદ લક્ષણ જેને છે તે ભગવંત. અદીત મનવાળા અર્થાત્ નિપ્રકંપ યિતવાળા. એક વર્ષ સુધી ભોજન હિત રહ્યા, કેમકે લોકો ભિક્ષાના દાન માટે અજ્ઞાન હતા. લોકોએ પ્રભુને કન્યા માટે, વપટ્ટાંશુક, આભરણ - કટક, કેયુરાદિ, આસન-સિંહાસનાદિ વડે નિમંત્રણા કરી. •x• એ પ્રમાણે વિચરતા ભગવંતને કેટલાંક કાળે ભિક્ષા પ્રાપ્ત થઈ. તેનું પ્રતિપાદન કરતાં કહે છે -
• નિયુક્તિ -૩૧૯ -
લોકનાથ ઋષભદેવને એક વર્ષ બાદ પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ બાકીના તીર્થક્ટોને બીજે જ દિવસે પહેલી ભિક્ષા મળી.
• વિવેચન-૩૧૯ :
-x- લોકનાથ - પહેલાં તીર્થકર, શેષ - અજિતાદિ, ભરતક્ષેત્રના તીર્થકરોને. • x • તીર્થકરોને પહેલું પારણું જેનાથી થયું તેને કહે છે –
• નિયુક્તિ-૩૨૦ :
પ્રથમ તીefકર ઋષભદેવને શેરડીના રસ વડે પારણું થયું. બાકીના તીર્થકરોને અમૃતરસ સમાન ખીર વડે પારણું થયું.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૨૦
૧૫૯
૧૬૦
• વિવેચન-૩૨૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - પરમાન્ન એટલે ખીર, કેવી ? અમૃતના સ જેવી. તીર્થકરને પહેલાં પારણે જે થયું તે હવે કહે છે –
• નિયુક્તિ-૩૧ -
અહોદાન” એવી ઉોષણા, દિવ્ય વાજિંત્રનાદ, સોનૈયાની વૃષ્ટિ જળ અને પુષ્ય વૃષ્ટિ, વસ્ત્રાવૃષ્ટિ. જિનેશ્વરને પારણે થાય.]
• વિવેચન-૩૨૧ -
દેવો આકાશમાં રહી “અહોદાન” - મો શબ્દ વિમય અર્થે છે. અહો દાનઅહોદાન એવી ઉદ્ઘોષણા કરે અર્થાત આપે સારું દાન આપ્યું તથા સ્વર્ગના દેવો વડે દિવ્ય વાજિંત્ર નાદ. પછી વસુ-દ્રવ્ય તેની ધારાની વૃષ્ટિ. જિળ પુષ વૃષ્ટિ કે વટવૃષ્ટિનો ઉલ્લેખ આ લિકિતામાં efણી કે આ વૃત્તિમાં પણ elી.) આ પ્રમાણે સામાન્યથી પારણાનો કાળ અને ભાવિ કહ્યા. હવે જ્યાં, જે રીતે અને જે આદિ તીર્થકરનું પારણું થયું તે કહે છે –
• નિયુક્તિ -૩૨૨ -
હસ્તિનાપુરમાં શ્રેયાંસ વડે શેરડીના રસનું દાન, વસુધાસ, ગુર પીઠિકાની પૂજ, તક્ષશિલામાં ગમન, બાહુબલિનું નિવેદન.
• વિવેચન-૩૨૨ - [આ કથા મૂર્ણિમાં વિસ્તારથી આપેલી છે.]
કુરજનપદમાં ગજપુર (હસ્તિનાપુર નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ અને તેનો પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તેણે સ્વપ્નમાં મેરુ પર્વતને શ્યામવર્ણ જોયો. તેથી અમૃતના કળશો વડે તેનો અભિષેક કર્યો. તેથી અતિ અધિક શોભવાને લાગ્યો.
નગર શ્રેષ્ઠી સુબુદ્ધિએ એવું સ્વપ્ન જોયું કે સૂર્યના હજારો કિરણો પોતાના સ્થાનથી ચલિત થયાં, શ્રેયાંસ વડે તેને જોડી દેવાયા અને તે અધિકતર તેજથી સંપૂર્ણ થયો. રાજાએ સ્વપ્નમાં એક પુરુષને મોટા પ્રમાણવાળા મહાત્ શત્રુસૈન્ય સાથે લડતો જોયો, શ્રેયાંસ વડે સહાય દેવાતા તે સૈન્યબળ ભાંગી ગયું.
- પછી તે બધાં સભા મંડપમાં એકઠાં થયાં, સ્વપ્નની ચર્ચા કરી પણ જાણ્યું નહીં. કે શું થવાનું છે. રાજ બોલ્યા કે શ્રેયાંસ કુમારને કોઈ મહાન લાભ થવાનો છે. સભામંડપથી ઉઠીને શ્રેયાંસ પણ પોતાના ભવનમાં ગયો. ત્યાં અવલોકન કરતો બેઠો છે. ત્યાં સ્વામીને પ્રવેશતા જોયા. તે વિચારે છે કે – મેં આવો વેશ ક્યાં જોયો છે, જેવો પરદાદાનો છે ? જાતિસ્મરણ થયું. તે પૂર્વ ભવે ભગવંતનો સારથી હતો. ત્યાં તેણે વજસેન તીર્થકર વેશમાં જોયા હતા. વજનાબે દીક્ષા લીધી, તે પણ દીક્ષિત થયો. ત્યારે તેણે સાંભળેલ હતો કે - આ વજનાભ ભરતક્ષેત્રમાં પહેલાં તીર્થકર થશે, તે જ આ ભગવંત છે.
તેટલામાં કોઈ મનુષ્ય શેરડીના રસના ઘડા ભરીને આવ્યો. તે લઈને શ્રેયાંસ ભગવંત સામે ઉપસ્થિત થયો. તે કશે તેવા હોવાથી સ્વામીએ હાથ પસાય. હાથમાં (ખોબામાં] બધો સ નાંખ્યો. ભગવંત અછિદ્રપાણી-છિદ્ધ વગરના હાથવાળા હતા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શિખા ઉપર વધવા લાગી, પણ નીચે પડતી નથી. આવી ભગવંતની લબ્ધિ હતી. ભગવંતે પારણું કર્યું. ત્યાં દિવ્યાં પ્રગટ થયાં તે આ પ્રમાણે -
(૧) વસુધારા વૃષ્ટિ, (૨) વસ્ત્ર વૃષ્ટિ, (3) દેવદુંદુભિ નાદ, (૪) ગંધોદક પુષ વર્ષા, (૫) આકાશમાં ઉદ્ઘોષણા.
ત્યાં તે દેવ સંનિપાત જોઈને લોકો શ્રેયાંસને ઘેર ગયા. તાપસી અને બીજા રાજા પણ આવ્યા. ત્યારે શ્રેયાંસે તેમને કહ્યું – ભિક્ષા આ પ્રમાણે દેવાય છે. આમને દાન દેવાથી સદ્ગતિ મળે છે.
ત્યારે તે બધાંએ પૂછ્યું કે તેં કેવી રીતે જાણ્યું? શ્રેયાંસે કહ્યું – જાતિ મરણથી, મેં સ્વામી સાથે આઠ ભવો કર્યા છે. ત્યારે તેઓ કુતુલ ઉત્પન્ન થવાથી પૂછે છે - અમે આપનો આ આઠ ભવનો સંબંધ જાણવાને ઈચ્છીએ છીએ. ત્યારે શ્રેયાંસે પોતાની અને બાષભદેવની આઠ ભવની કથા કહીજેમ વસુદેવહિંડિમાં છે. તે સંક્ષેપથી આ પ્રમાણે છે –
[૧] ધજ સાર્યવાહ, [૨] ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક, [3] પહેલાં દેવલોકમાં, [૪] મહાવિદેહમાં મહત્વ સ. એ માર ભવ ઋષભદેવના થયા પછી પાંચમાં ભવથી 5thદેવ અને શ્રેયાંસનો સંબંધ શરૂ થયો છે આ રીતે –
ઈશાનમાં શ્રી પ્રભુ વિમામાં ભગવંત લલિતાંગ દેવ હતા અને શ્રેયાંસ તેની સ્વયંપ્રભા દેવી હતો કે સ્વયંપ્રભા પૂર્વભવે નિર્નામિકા હતી.
પછી પૂર્વવિદેહમાં પુલાવતી વિજયમાં લોહાર્બલ નગરમાં ભગવંત વજજંઘ રાજા થયા, શ્રેયાંસ, તેની શ્રીમતી ભાય થયો.
પછી ઉત્તરકુરુમાં ભગવંત યુગલિક, શ્રેયાંસ સુગલિની. પછી સૌધર્મ કો બંને દેવો થયા.
પછી ભગવંત પશ્ચિમવિદેહે વૈધપુત્ર થયા અને શ્રેયાંસ થયો જીર્ણ શ્રેષ્ઠીના પુત્ર કેશવ, તો છઠ્ઠો મિત્ર હતો.
ત્યાંથી અશ્રુત કલામાં તે બંને દેવો થયા. ત્યાંથી પુણ્ડરીકિણી નગરીમાં વજનાભ અને શ્રેયાંસ સારથી.
પછી સવર્થિસિદ્ધ વિમાનમાં બંને દેવો થયો. એ પ્રમાણે બંનેનો આઠ ભવનો સંબંધ થયો. પછી અહીં શ્રેયાંસ, ભગવંતનો પ્રપૌત્ર થયો.
ત્રણેના સ્વપ્નોનું આ ફળ છે કે શ્રેયાંસે ભગવંતને ભિક્ષા આપી. એ પ્રમાણે લોકોએ સાંભળીને શ્રેયાંસને અભિનંદન આપી બઘાં પોતાના સ્થાને ગયા. શ્રેયાંસે પણ જ્યાં રહીને ભગવંતને પ્રતિલાભિત કરેલાં, તે સ્થાને તેમના ચરણને કોઈ પણ વડે આકમિત ન કરે તે માટે ભક્તિ વડે ત્યાં રનમય પીઠ કરી. ત્રણે સંધ્યા તેની અર્ચા કરવા લાગ્યો અને પર્વ દેશકાળે વિશેષથી અર્ચના કરીને ભોજન કરતો.
લોકો પૂછતા કે આ શું છે ? શ્રેયાંસ કહેતો - આદિકાર મંડલ છે. પછી લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા, ત્યાં ત્યાં પીઠ બનાવી. કાળ જતાં તે આદિત્ય પીઠ રૂપે પ્રસિદ્ધ થયું.
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૨૨
૧૬૧
એ પ્રમાણે ભગવંત આદિકરની પારણા વિધિ કહી. હવે પ્રસંગથી અજિતાદિ બાકીના તીર્થકરોને જે સ્થાનમાં પહેલું પારણું થયું, જેણે કરાવ્યું, તેની ગતિ ઈત્યાદિ પ્રતિપાદિત કરે છે. તેની ગાથા આ રીતે –
• નિયુક્તિ ગાથા-૩૨૩ થી ૩૩૪ :
જ્યાં સર્વે (ચોવી) જિનેશરોએ પહેલી ભિક્ષા પ્રાપ્ત કરી, તે નગરીના નામો અનુક્રમે આ પ્રમાણે છે - (૧) હસ્તિનાપુર () અયોધ્યા, ૩) શ્રાવસ્તી, (૪) સાકેતપુર, (૫) વિજયપુર, (૬) બ્રહ્મસ્થલ, (૭) પાટલી ખંડ, (૮) પા ખંડ, (૯) શ્રેય:પુર (૧૦) સ્ટિપુર, (૧૧) સિદ્ધાર્થપુર અને (૧૨) મહાપુર
(૧૪) ધન્ય કર (૧૪) વર્ધમાન, (૧૫) સોમનસ, (૧૬) મંદિર (૧૭). ચપુર, (૧૮) રાયપુર, (૧૯) મિશિલા, (૨૦) રાજગૃહી, (૨૧) વીરપુર, (૨) દ્વારિકા, (૩) કોપટક અને (૨૪) કોલ્લાકગ્રામ એ પ્રમાણે ગણવા.
હવે ચોવીશે તીર્થકરોએ જેને પહેલી ભિક્ષા આપી. તેમના નામો ક્રમશઃ કહું છું - (૧) શ્રેયાંસ, (૨) બ્રહ્મદત્ત, (3) સુરેન્દ્રદત્ત, (૪) ઈન્દ્રદત્ત, (૫) પu, (૬) સોમદેવ, (5) મહેન્દ્ર, (૮) સોમદત્ત, () પુષ્ય, (૧૦) પુનર્વસુ.
(૧૧) પૂણનંદ, (૧) સુનંદ, (૧૩) જય, (૧૪) વિજય, (૧૫) ધર્મસીહ, (૧૬) સુમિત્ર, (૧૩) વ્યાધુસિંહ, (૧૮) અપરાજિત, (૧૯) વિશ્વસેન, (૨૦) બહાદd, (૨૧) દd, (૨૨) વરદત્ત, (૩) ધન્ય (૨૪) બહુલ જણાવા.
આ બધાંએ બે હાથ જોડી, ભકિત બહુમાનથી, શુભલેયાવાળા થઈ, તે કાળે પ્રહષ્ટ મનથી જિનવરેન્દ્રોને પ્રતિભાખ્યા હતા.
બધાં જ જિનેન્દ્રોને જ્યાં પહેલી ભિક્ષા પ્રાપ્ત થઈ, ત્યાં વસુધારા અને પુષ્પવૃષ્ટિ થયેલી. વસુધારા ઉત્કૃષ્ટથી સાડા બાર કોડી સુવર્ણ અને જઘન્યથી ૧૨ll લાખ સુવર્ષની હોય છે. | સર્વે તીર્થકરોને જેણે પ્રથમ ભિક્ષા આપી, તેઓ પાતળા રાગદ્વેષવાળા થઈ દિવ્ય શ્રેષ્ઠ પરાક્રમવાળા થશે. તેમાંથી કેટલાંક તે જ ભવે જિનવર પાસે સર્વ કર્મથી મુક્ત થઈ તે જ ભવે મોક્ષે ગયા. કેટલાંક બાકીના] ત્રીજા ભવે મોક્ષે જશે.
• વિવેચન-૩૨૩ થી ૩૩૪ :
- x • ગજપુર [હસ્તિનાપુર નગર હતું. ત્યાં શ્રેયાંસ રાજા હતો. [નિર્યુક્તિBરરની વૃત્તિમાં વૃત્તિકારે તેને યુવરાજ કહ્યો છે, અહીં રાજા કહે છે . તેણે શેરડીના રસનું દાન કરી, ભગવંતને અધિકૃત્ય પ્રવર્યો. ત્યાં ૧૨ કરોડ સોનૈયાની વસુધારા થઈ. fa - શ્રેયાંસે જ્યાં ભગવંતનું પારણું કરાવ્યું. ત્યાં પગ વડે કોઈ આક્રમણ ન કરે તે માટે રનમય પીઠ કરાવી. ત્યાં પૂજા-અર્ચા કરી. એટલામાં ભગવંત તક્ષશિલા જવા નીકળ્યા. ભગવંતની પ્રવૃત્તિ માટે નિયુક્ત પર બાહુબલીને નિવેદન કર્યું - ૪ -
હવે કથાનો શેપ ભાગ કહે છે - બાહુબલિએ વિચાર્યું કે કાલે સર્વ બદ્ધિથી વંદન કરીશ. સવારે તે નીકળ્યો. ભગવંત તો વિહાર કરી ગયા. ભગવંતને ન જોવાથી [31/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ બાહુબલિને ધૃતિ થઈ. ભગવંત જ્યાં રહેલાં ત્યાં ધર્મચક્રનું ચિહ્ન કરાવ્યું. તે સર્વ રનમય અને એક યોજન પરિમંડલ હતું. તેમાં પાંચ યોજન ઉંચો દંડ હતો. ભગવંત પણ બહલી - યોનકાદિ દેશમાં નિરૂપસર્ગ વિચરતા વિનીતા નગરીના ઉધાન સ્થાન પરિમતાલ નગરે આવ્યા. ત્યાં ઈશાન ખૂણામાં શકટમુખ ઉધાનમાં, ગ્રોધ વૃક્ષાની નીચે અમ ભકતથી પવહણ દેશ કાળમાં ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નખમાં પ્રવજ્યા દિવસથી આરંભીને ૧૦૦૦ વર્ષ વીત્યા પછી ત્રિભુવનના એક જ બાંઘવ રૂપ ભગવંતને દિવ્ય - અનંત કેવળજ્ઞાન થયું.
આ જ અર્થને ઉપસંહરતા છ ગાથા કહે છે - • નિયુક્તિ -૩૩૫ થી ૩૪o :
કાલે સર્વ ઋદ્ધિથી પૂજીશ. ભગવંતને ન જોતાં ધર્મચક્ર ર. ભગવંત છઠાસ્થપણે ૧૦૦૦ વર્ષ ભરત માં વિચઈ. બહલી, અડબ, ઈલા, યવન દેશો અને સુવણભૂમિમાં ભગવંત ઋષભ તપને ચરતા વિચયી હતા. બહલી, યવન, પહક દેશોમાં ભગવંત વડે [લોકો સારી રીતે સ્પર્શના પામ્યા, બીજ પણ હેચ્છ જાતિના લોકો ભદ્રિક થયા.
તીર્થકરોમાં પ્રથમ એવા ઋષભ ઋણી નિપસર્ગ વિચર્યો. તેમના વિહારની મુખ્ય ભૂમિ અષ્ટાપદ પર્વતની અગ્રભૂમિ હતી. ઋષભદેવને ૧૦૦૦ વર્ષ છાસ્ત પચયિ પાળી પુમિતાલમાં ન્યગ્રોધ વડ નીચે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણવદ૧૧, અઠ્ઠમ ભકતપૂર્વક અનંત જ્ઞાન ઉત્પન્ન થતાં ત્યાં પાંચ પ્રકારે મહાવતની પ્રરૂપણા કરી.
• વિવેચન-૩૩૫ થી ૩૪o :
આનો ભાવાર્થ સુગમ છે. વિશેષ એ કે- અનુરૂપ કિયાને અધ્યાહાર કરવી. • x • ગાથાર્થ કહ્યો. દેવકૃત સમવસરણમાં રહીને પાંચ મહાવ્રતોની પ્રજ્ઞાપના કરી, તેથી કહે છે -
• નિયુક્તિ -3૪૧ -
અનંત એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં, જરા-મરણથી મુક્ત થયેલા જિનેન્દ્રનો દેવેન્દ્રો અને દાનવેન્દ્રો મહોત્રાવ કરે છે.
• વિવેચન-૩૪૧ -
ચાર ઘાતિકને ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ખરા • વયની હાનિરૂપ, • x • તેનાથી મુક્ત - x • મહિમા - જિનવરેન્દ્રની જ્ઞાન પૂજા. દેવેન્દ્રના ગ્રહણથી વૈમાનિક અને જ્યોતિકનું ગ્રહણ કરવું. દાનવેન્દ્રના ગ્રહણથી ભવનવાસિ અને બંતરેન્દ્રનું ગ્રહણ કર્યું. બઘાં તીર્થકરોને દેવો અવસ્થિત નખ અને રોમ કરે છે. ભગવંત કનકવણ શરીરમાં જટા સમાન અંજનરેખાવત્ શોભે છે.
હવે ઉક્ત-અનુક્તના સંગ્રહને માટે સંગ્રહગાથા કહે છે – • નિયુક્તિ -3૪ર :વિનીતા નગરીના પુરિમતાલ ઉધાનમાં ભગવંતને કેવળજ્ઞાન થયું. ચમન
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૩૪૨
ઉત્પન્ન થયું. ભરતને બંને સમાચાર સાથે મા.
• વિવેચન-૩૪ર :
- x - ગાથાર્થ કહ્યો.] ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ દિવસે ભરતરાજાની આયુઘશાળામાં ચક્રનો ઉત્પાદ થયો. ભરતને જ્ઞાન અને ચક્રરતના બંનેના સમાચાર તેના નિયુક્ત પુરુષોએ આપ્યા. ત્યારે ભરતે વિચાર્યું કે - બંનેની, પૂજા કરવી જોઈએ, પહેલાં કોની કરવી યોગ્ય છે ?
• નિયુક્તિ-૩૪૩ :
તાતની પૂજાથી ચક પૂજાયેલ જ છે, તાત જ પૂજા યોગ્ય છે. ચક્ર તો આલોક સુખ આપે છે, પણ તાત પરલોકમાં સુખ આપનાર છે.
વિવેચન-3૪૩ :
તાત - ત્રિલોકના ગુરુ. - x • દેવેન્દ્રાદિ પણ નામના હોવાથી તાત પૂજાને યોગ્ય વર્તે છે. * * * ચક્ર આ લોકના અર્થાત્ સાંસારિક સુખના જ હેતુરૂપ છે. પણ શિવસુખના હેતુ હોવાથી તાત પરલોકમાં સુખ આપે. તેથી ચક્ર ભલે રહ્યું, ત્રિલોકગુની પૂજા કરવી યોગ્ય છે, એમ વિચારીને તેમની પૂજા કરવા સંદેશ આપ્યો.
હવે કથાનક કહે છે -
ભરત સર્વઋદ્ધિથી ભગવંતને વંદન કરવાને પ્રવૃત્ત થયો. મરદેવી માતા ભગવંતની પ્રવજ્યા પછી ભારતની રાજ્યલક્ષ્મી જોઈને બોલ્યા - મારા પુત્રને આવી રાજ્યલમી ક્યાં ? હાલ તે [બિચારો] ભૂખ-તરસથી પરિસ્વરેલો, નગ્ન, ચાલતો હશે,
એ પ્રમાણે ઉદ્વેગ કરે છે. ભરતે તીર્થકરની વિભૂતિને વર્ણવી તો પણ વિશ્વાસ કરતી નથી. પુત્રના શોકથી તેણીને રડતાં-રડતાં ચક્ષુ આડાં પડલ બઝી ગયા. ત્યારે ભારતે જતાં-જતાં કહ્યું, હે માતા! ચાલો, તમને હું ભગવંતનો વૈભવ દેખાડું છું.
ત્યારે ભરત હાથીના સ્કંધે આગળ બેસાડી નીકળ્યો. સમોસરણ દેશે આકાશમંડલ દેવના સમૂહ વડે વિમાનમાં બેસી ઉતરતા, વિરાટ ધ્વજા, વગાડાતી દેવદૂદુભિનો નાદ, તેના વડે આપૂરિત દિશામંડલ જોઈને ભરતે કહ્યું - જુઓ મા ! આવી ઋદ્ધિ તમારા પુત્રની છે.] તેના લાખમાં ભાગે પણ મારી ઠદ્ધિ નથી. પછી તેણીએ ભગવંતા છત્રાતિછત્ર જોતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજા કહે છે - ભગવંતની ધર્મકથાના શબ્દો સાંભળીને મરુદેવા માતાને કેવળજ્ઞાન થયું.
તેમનું આયુ તકાળ તુટી જતાં ત્યાં જ સિદ્ધ થયા. આ ભરતની આ અવસર્પિણીમાં પહેલા સિદ્ધ થયા. એમ જાણીને દેવોએ તેની પૂજા કરી, શરીરને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું અને ભગવંતે સમવસરણમાં દેવ-મનુષ્ય-અસુર સહિતની સભામાં ધર્મ કહ્યો. ત્યાં ઋષભસેન નામે ભરતનો પુત્ર, જે પૂર્વ બદ્ધ ગણધર નામ ગોખવાળો સંવેગ ઉતપન્ન થતાં પ્રવજિત થયો. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, ભક્ત શ્રાવક થયો. સુંદરી દીક્ષા લેવા તૈયાર થઈ પણ સ્ત્રીરત્ત થશે તેમ વિચારી ભરતે ના પાડી, તેથી તે પણ શ્રાવિકા થઈ. આ ચતુર્વિધ શ્રમણસંઘ થયો.
તે તાપસી ભગવંતને જ્ઞાન ઉત્પન્ન થતાં કચ્છ અને મહાકચ્છ સિવાયના
૧૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભગવંતની પાસે આવીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવાદિની ર્મદા જોઈને ભગવંત પાસે પ્રવજિત થયા. આ સમોસરણમાં મરીચિ આદિ ઘણાં કુમારોએ દીક્ષા લીધી. હવે ચાર સંગ્રહગાથા કહે છે –
• નિયુક્તિ -૩૪૪ થી ૩૪૭ :
ભરત મરદેવી માતા સાથે નીકળ્યો. ધર્મકથા કહી. ઋષભસેને પામ્યા લીધી. બ્રાહ્મી, મરીચિએ દીક્ષા લીધી. સુંદરી ત:પુરને શોભાવશે માની, ભરતની રોકવાથી સુંદરી ઘેર રહી... ભારતના યoo wો અને 900 પોએ એક સાથે તુરંત પ્રભુના સમોસરણમાં દીક્ષા લીધી.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકાદિ સર્વે દેવો પોતાના પરિવાર અને સઝિદ્ધિ સહ આવી ભગવંતનો જ્ઞાન મહિમા કર્યો. દેવોએ કરેલ મહિમા જોઈને સમ્યક્ત્વ પામેલ બુદ્ધિવાળા ક્ષત્રિય મરિચિએ ઘમ સાંભળીને દીક્ષા લીધી.
• વિવેચન-3૪૪ થી ૩૪૭ :- (ભરત કથા યૂર્ણિમાં પણ જોવી.]
કથન - ધર્મકથા સાંભળીને અથવા મરુદેવીને ભગવંતની વિભૂતિ કે કથનથી. • x • સથરાદ • દેશી શબ્દ છે તેનો અર્થ યુગપ કે વરિત થાય. કfa - જન્મતાં જ મરીચિ-કિરણો છોડેલા તેથી મરીચિ નામ રાખ્યું. - x • x • સમ્યકત્વથી પ્રાપ્ત બુદ્ધિવાળો. બાકી સુગમ છે.
ભરત પણ ભગવંતની પૂજા કરીને ચકરનનો ટાલિકા મહિમા કર્યો. અષ્ટાલિકા મહોત્સવ નિવૃત થતાં, તે ચકરત્ન પૂર્વાભિમુખ ચાલ્યું. ભરત સર્વ સૈન્ય સાથે તેને અનુસર્યો. તે યોજન જઈને રોકાયું. -x - પૂર્વમાં માગઘતીર્થે અમભક્ત કરી, રથને સમુદ્રમાં ચકનાભિ સુધી અવગાહી, પછી નામથી અંકિત બાણ ફેંક્યુ. તે બાર યોજન જઈને માગધતીર્થકુમાસ્તા ભવનમાં પડ્યું. તે જોઈ કોપાયમાન થઈ તે દેવ બોલ્યો – આ કોણ અપાર્જિતનો પ્રાર્થક છે. નામ જોઈ જાણ્યું કે ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. બાણ અને મુગટ લઈ ઉપસ્થિત થયો. કહ્યું - હું તમારો પૂર્વનો તપાલ છું. ત્યારે ત્યાંનો અષ્ટાલિકા મહામહોત્સવ કર્યો.
આ જ ક્રમે દક્ષિણમાં વરદામ, પશ્ચિમમાં પ્રભાસ, પછી સિંધુ દેવીની સાધના, પછી વૈતાદ્ય ગિરિકુમાર દેવ, પછી તમિશ્રગુફા, કૃતમાલ દેવ, પચી સુષેણ સેનાપતિ
સિન્ય લઈ દક્ષિણના સિંધુ નિકુટે ગયો. પછી સુષેણે તમિસા ગુફાને ઉઘાડી. પછી ત્યાં મણિરત્ન વડે ઉધોતા કરીને બંને પડખે ૫૦૦ ધનુષની લંબાઈ-પહોળાઈવાળા મંડલો એવા ૪૯ માંડલા કર્યા. ઉધોત કરીને ઉન્મજ્ઞા - નિમગ્નામાં સંક્રમમાં ઉતરીને તમિસગુફાટી નીકળ્યો. આવેલા કિરાત સાથે યુદ્ધ કર્યું.
પરાજિત થયેલા કિરાતોએ મેઘમુખકુમાર નામક કુલદેવતાને આરાધ્યા, તેમણે સાત સત્રિ વરસાદ વરસાવ્યો. ભરત પણ ચર્મરનમાં છાવણી સ્થાપીને ઉપર છબરના સ્થાય, મણિરત્નને છગરદનના મણે દંડમાં સ્થાપ્યું. ચાચી લોકમાં ઇંડામાંથી નીકળેલ જગત કહેવાયું. તે ચર્મરત્નમાં સવારે શાલિ વાવે તે સાંજ પહેલાં ઉગી જાય,
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૪૪ થી ૩૪૭
૧૬૫
તેને રાંધીને જમતાં, એમ સાત દિવસો ગયા. પછી આભિયોગિક દેવો વડે મેઘમુખ કુમારને નિર્ધારિત કરાયા - ભગાડી મૂકાયા. તેમના વચનથી કિરાતો ભરતને નમ્યા. પછી લઘુહિમવંત ગિકુિમાર દેવ પાસે આવ્યા. ત્યાં ૭૨ યોજન બાણ ઉંચે ગયું. પછી ઋષભકૂટે નામ લખ્યું.
પછી સુષેણ સેનાપતિ ઔતરીય સિંધુ નિષ્કૃટે ગયો. ભરત ગંગામાં ઉતર્યો. પછી સેનાપતિ ઉત્તર ગંગા નિષ્કૃટે આવ્યો. ભરતે પણ ગંગાદેવી સાથે ૧૦૦૦ વર્ષ ભોગો ભોગવ્યા. પછી ચૈતાઢ્ય પર્વત નમિ અને વિનમિ સાથે ૧૨-વર્ષ યુદ્ધ થયું. તે
બંને પરાજિત થતાં વિનમિ એ સ્ત્રીત્ન અને નમિ રત્નો લઈને આવ્યો. પછી ખંડ
પ્રપાત ગુફામાં નૃત્યમાલ દેવ પાસે આવ્યા, ત્યાંથી નીકળ્યા. ગંગાકૂલે નવ નિધિ મેળવ્યા. પછી દક્ષિણના ગંગા નિષ્કૃટે સેનાપતિ આવ્યો. [ઈત્યાદિ]
આ ક્રમથી ૬૦,૦૦૦ વર્ષે ભરતક્ષેત્ર જીતીને ભરત વિનિતા રાજધાની આવ્યો.
બાર વર્ષીય મહારાજાભિષેક થયો. રાજાઓને વિદાય કર્યા. પછી સ્વજનોને યાદ કરવા
લાગ્યો. ત્યારે બધાં નિજકો દેખાયા. એ ક્રમે સુંદરીને જોઈ. તેણી કરમાયેલા મુખવાળી જોઈ. તેણીને જે દિવસે દિક્ષા લેતો રોકી તે દિવસથી આરંભી આયંબિલ કરતી હતી.
તે જોઈને રોષથી ભરતે કુટુંબીને કહ્યું – કેમ મારે ત્યાં ભોજન ન હતું કે જેથી આ આવી થઈ ગઈ ? કે વૈધો ન હતા ? તેઓએ કહ્યું કે સુંદરીએ આયંબિલ તપ કર્યો છે. ત્યારે ભરત તેણી ઉપર પાતળા રાગવાળો થયો. તેણીને કહ્યું – જો તને ગમે તો મારી સાથે ભોગો ભોગવ અથવા દીક્ષા લે. ત્યારે પગે પડી ગઈ, વિદાય કરી અને સુંદરીએ દીક્ષા લીધી.
કોઈ વખતે ભરતે તેના ભાઈઓ પાસે દૂતો મોકલ્યા, મારી આજ્ઞામાં રહો. તેઓ બોલ્યા – અમને પણ પિતાએ જ રાજ્ય આપેલ છે. તને પણ તેમજ છે અમે
પિતાને પૂછીને તે કહેશે તેમ કરીશું.
ત્યારે ભગવંત અષ્ટાપદે આવીને વિચરતા હતા. અહીં બધાં કુમારો આવ્યા, ભગવંતને કહ્યું – આપે આપેલ રાજ્ય ભાઈ ભરત હરી લેવા માંગે છે, તો શું કરવું ? અમે યુદ્ધ કરીએ કે તેની આજ્ઞા પાળીએ ? ત્યારે સ્વામીએ ભોગથી નિવર્તવા માટેનો તેમને ધર્મ ઉપદેશ આપ્યો. કહ્યું કે – મુક્તિસમાન સુખ નથી.
ત્યારે અંગારદાહકનું દૃષ્ટાંત કહ્યું –
એક અંગાર દાહક હતો, પાણીનું એક વાસણ ભરીને ગયો. એક સ્થાને પાણી રાખ્યું, ઉપર સૂર્ય, બાજુમાં અગ્નિ, વળી પરિશ્રમ, ઘેર જઈ પાણી પી મૂર્છિત થઈ સ્વપ્ન જુએ છે. એ રીતે અસદ્ભાવ સ્થાપનાથી કૂવા, તળાવ, નદી, દ્રહ, સમુદ્ર બધાં પી ગયો, તેની તૃષ્ણા ન છાપી. ત્યારે એક જીર્ણ કૂવામાં ઘાસનો પૂડો લઈને પાણી સીંચે છે, જે થોડું પડ્યું તેને જીભ વડે ચાટ્યું. એ પ્રમાણે તમે બધાં સર્વલોકમાં અનુત્તર શબ્દ, સ્પર્શાદિ સર્વાર્થસિદ્ધમાં અનુભવ્યા પણ તૃપ્તિ ન થઈ. એ પ્રમાણે વૈતાલિય અધ્યયન કહ્યું, “બોધ પામો, કેમ બોધ નથી પામતા ?' એમ ૯૮ વૃત્તો વડે ૯૮ કુમારોએ દીક્ષા લીધી. કોઈ પહેલાથી બોધ પામ્યા, કોઈ બીજાથી. - ૪ -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બાકી ભાઈઓએ દીક્ષા લેતા, ભરતે બાહુબલિ પાસે દૂત મોકલ્યો. તેણે ભાઈઓની દીક્ષાનું જાણતા ક્રોધિત થયો. તેણે કહ્યું કે તેઓ બાલ હતા માટે દીક્ષા લીધી, પણ હું યુદ્ધ માટે સમર્થ છું. તે વાત અહીં કહે છે –
• નિર્યુક્તિ-૩૪૮ :
૧૬૬
ભરતે માગધાદિનો વિજય કર્યો. સુંદરીની દીક્ષા થઈ, બાર વર્ષ અભિષેક ચાલ્યો, ભાઈઓને આજ્ઞામાં આવવા કહ્યું. સમોસરણમાં જઈને ભાઈઓએ ભગવંતને પૂછ્યું, ભગવંતે દૃષ્ટાંત આપ્યું.
• વિવેચન-૩૪૮ :
- ૪ - ૪ - [ગાથાર્થ ઉપર કહ્યો છે. કેટલુંક કથાનક પૂર્વે કહેલ છે.] બાહુબલિ અને ભરત પોત-પોતાના સર્વ સૈન્ય સહિત દેશની સરહદે ભેગા થયા. બાહુબલિએ કહ્યું – નિરપરાધી લોકોને શા માટે મારવા ? આપણે બે જ લડીએ. પહેલાં દૃષ્ટિ યુદ્ધ થયું તેમાં ભરત હાર્યો. પછી વાચાયુદ્ધમાં પણ ભરત હાર્યો. બાહુ યુદ્ધમાં પણ હાર્યો, મુષ્ટિ અને દંડ યુદ્ધમાં પણ હારતા ભરતે વિચાર્યુ કે શું આ ચક્રવર્તી છે કે હું દુર્બળ છું ?
એમ વિચારતો હતો ત્યાં દેવતાઓ આયુધમાં ચક્રરત્ન આપ્યું ત્યારે ભરત તેને લઈને દોડ્યો. બાહુબલિએ તેને દિવ્યરત્ન લઈ આવતો જોયો. પહેલા તો થયું કે આને ભાંગી નાંખુ. ફરી વિચાર્યુ કે આ તુચ્છ કામભોગોથી ભ્રષ્ટ પ્રતિજ્ઞ અને મારવો યોગ્ય નથી. મારે પણ ભાઈઓની જેમ અનુષ્ઠાન કરવું જ યોગ્ય છે. એમ વિચારીને ભરતને કહ્યું – ધિક્કાર છે તારા પુરુષત્વને કે આ અધર્મયુદ્ધ કરવાને તૈયાર થયો છે. મારે ભોગનું કંઈ કામ નથી, આ રાજ્ય તું પકડ ! હું દીક્ષા લઉં છું દંડ મુક્ત થઈ દીક્ષા લીધી. ભરતે બાહુબલીના પુત્રને રાજ્યમાં સ્થાપ્યો.
બાહુબલી વિચારે છે કે પિતાજી સમીપે મારા ભાઈઓ જે નાના છે, તે સમુત્પન્ન જ્ઞાનાતિશયવાળા છે. હું અતિશય વગરનો તેને કેમ જાઉં ? કેવળજ્ઞાન થાય ત્યાં સુધી અહીં રહું. એ રીતે તે પ્રતિમા ધ્યાને રહ્યા. માનરૂપી પર્વત જઈને બેઠા. સ્વામી જાણવા છતાં કોઈને મોકલતા નથી કેમકે તીર્થંકરો અમૂઢ લક્ષવાળા હોય છે. ત્યારે એક વર્ષ સુધી બાહુબલી કાયોત્સર્ગમાં રહ્યા. વેલો વીંટળાઈ વળી. પગમાં સર્પોએ રાફડા બનાવ્યા. વર્ષ પૂરું થતાં ભગવંતે બ્રાહ્મી, સુંદરીને મોકલ્યા. પૂર્વે ન મોકલ્યા કેમકે ત્યારે સમ્યપણે સમજત નહીં.
તે બંને બહેન સાધ્વીઓ બાહુબલીને શોધે છે, વેલ અને ઘાસથી વીંટાયેલા જોયા, ઘણાં વાળ વધી ગયા છે, તેમને જોઈને વાંધા. આ પ્રમાણે કહ્યું કે – પિતાજી [ભગવંત] આજ્ઞા કરે છે કે – હાથી ઉપર બેસીને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય. ત્યારે તે વિચારે છે કે અહીં હાથી ક્યાં છે ? ભગવંત જૂઠું બોલે નહીં, વિચારતાં જાણ્યું કે માનરૂપી હાથી છે, હું જઉં ભગવંતને વાંદુ, સાધુને વાંદુ. એમ વિચારતા પગ ઉપાડ્યો ત્યાં કેવળજ્ઞાન થયું. પછી કેવલીની પર્યાદામાં જઈને રહ્યા.
ભરત રાજ્ય ભોગવે છે. મરીચિ પણ સામાયિક આદિ ૧૧-અંગો ભણ્યો. હવે
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૰ ૩૪૮
આ અર્થને સાત ગાથા વડે બતાવે છે
-
૧૬૭
• નિર્યુક્તિ-૩૪૯ અને ભાષ્ય-૩૨ થી ૩૭ :
નિ-બાહુબલીને ક્રોધ ચડ્યો, દૂતે તે વાત ભરતને કહી, દેવતા આવ્યા, બાહુબલીનું કથન - અધર્મ યુદ્ધ મારે નથી કરવું. દીક્ષા લીધી. પ્રતિમા ધ્યાન
સ્વીકાર કર્યો.
ભાત -
પહેલાં ષ્ટિયુદ્ધ, પછી અનુક્રમે વાયુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડયુદ્ધ થયું બધાંમાં ભરતનો પરાજય થયો. પરાજિત થયેલો નરપતિ શોક પામી વિચારે છે કે ખરેખર ચક્રવર્તી આ છે કે પછી હું અત્યારે દુર્બળ થયેલો છું. વર્ષ વીત્યા પછી અમૂઢલક્ષ્યવાળા અરિહંતે પુત્રીઓને [બ્રાહ્મી, સુંદરીને] મોકલી, “હાથી ઉપરથી ઉતરો' એમ કહ્યું, બાહુબલી વિચારે છે કે હાથી ક્યાં ? પગ ઉપડતાં કેવળ જ્ઞાન પામ્યા. ઈત્યાદિ - ૪ - ૪ - બધું પૂર્વે નિયુક્તિ અને વિવેચનમાં કહેવાઈ ગયું છે, તે જ મરીચિ ૧૧-અંગ ભણ્યા સુધી જાણવું. • વિવેચન-૩૪૯ + ભા. ૩૨ થી ૩૭ :
આનો અર્થ તો કહેવાયેલો જ છે, છતાં અસંમોહાર્થે અક્ષર ગમનિકા બતાવે છે – ભરતનો સંદેશો સાંભળીને બાહુબલિને કોપ થવો. તે નિવેદન ચક્રવર્તી ભરતને દૂતે કર્યુ. યુદ્ધમાં પરાજિત થયેલ ભરતને વિચાર આવ્યો કે શું આ ચક્રવર્તી છે કે હું? ત્યારે દેવ આવ્યા. બાહુબલિ વડે પરિણામે દારુણ એવા ભોગોની વિચારણા કરી કથન કરાયું કે મારે રાજ્યનું પ્રયોજન નથી, હું અધર્મથી યુદ્ધ નહીં કરું. તેણે દીક્ષા લીધી, જ્ઞાનોત્પત્તિ વિના હું મોટો ભાઈ, નાના ભાઈઓ પાસે કેમ જાઉં ? તેથી પ્રતિમા સ્વીકારી પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાનોત્પત્તિ થયા વિના જઈશ નહીં.
આ નિયુક્તિ ગાથા કહી, હવે બાકીની ભાષ્ય ગાથા છે.
[ભાષ્ય ગાથાની વૃત્તિ, અર્થમાં અને પૂર્વની વૃત્તિમાં કહેલી છે માટે ફરી કહેતાં નથી બાહુબલી કેવલી થઈને કેવલીની પર્યાદામાં બેઠા, ભરત પણ ભુવનને એક છત્ર કરી વિપુલ ભોગો ભોગવે છે. મરીયિ પણ સ્વામી પાસે તપ અને સંયમપૂર્વક વિયરે છે. તે પણ સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન ક્રિયામાં ઉધુક્ત રહી ભગવંતના શ્રુતમાં ભક્તિવંત થઈ, ગુરુ પાસે ભણ્યો.
• નિયુક્તિ-૩૫૦ + વિવેચન :
હવે અન્ય કોઈ દિવસે ઉનાળામાં ઉષ્ણ પરિષહથી [તાપથી] વ્યાપ્ત શરીરવાળો અસ્નાન વડે ન રહેવાતા સંયમ ત્યજીને હવે કહેવાનાર કુલિંગની વિચારણા કરે છે. • નિયુક્તિ-૩૫૧ * વિવેચન :
[મરીચિ વિચારે છે −] મેરુ ગિરિ જેવા ભારવાળો [સંયમ] હું મુહૂર્ત માત્ર પણ વહેવાને સમર્થ નથી. તેથી શ્રમણ ગુણમાં ગુણરહિત તે સંસારની અભિલાષાવાળો થયો. તે ગુણો ક્યા? ક્ષાંતિ આદિ, હું ધૃતિ આદિ ગુણ રહિત અર્થાત્ સંસારનો અનુકાંક્ષી છું. તો હવે મારે શું કરવું જોઈએ? શ્રમણગુણાનુપાલન શક્ય નથી, ગૃહસ્થત્વ પણ ઉચિત નથી, તો શું કરવું?
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિર્યુક્તિ-૩૫૨ * વિવેચન :
એ પ્રમાણે ચિંતવતા મરીચિએ તેની પોતાની કલ્પના બુદ્ધિ ઉત્પન્ન થતા વિચાર્યુ કે મને ઉપાય જડ્યો, આ મારી શાશ્વત બુદ્ધિ જન્મી છે - થઈ છે. - આ મતિ પરોપદેશથી થયેલ ન હતી. તેને થયું કે મને વર્તમાન કાલોચિત્ત ઉપાય મળી ગયો. શાશ્વત એટલે આકાલિકી કેમકે પ્રાયઃ નિરવધ જીવિકા હેતુપણે છે. હવે કેવું કુલિંગત્વ વિચાર્યું. તે બતાવતા કહે છે –
• નિયુક્તિ-૩૫૩
શ્રમણો ત્રિદંડથી વિરત છે. તે ભગવંતો નિશ્ચલ અને સંકુચિત ગાત્રવાળા છે, પણ હું તો ઈન્દ્રિયો અને દંડને જીત્યા વિનાનો છું. માટે મારે “ત્રિદંડનું ચિહ્ન થાઓ.
• વિવેચન-૩૫૩ :
ત્રિદંડ - - મન, વચન, કાચા લક્ષણવાળા. ભગવંત-ઐશ્વર્ય આદિ ભગના યોગથી. નિષ્કૃત - અંતઃકરણના અશુભ વ્યાપારના ચિંતનનો ત્યાગ કરેલા, સંકુચિત - અશુભકાય વ્યાપારના ત્યાગવાળા જેના અંગો છે તેવા, અજિતેન્દ્રિય - ચક્ષુ આદિ ઈન્દ્રિય ન જીતેલો. તેથી મને ત્રિદંડ ચિહ્ન થાઓ, જેથી હું વિસરી ન જાઉં.
• નિયુક્તિ-૩૫૪ * વિવેચન :
મુંડ બે પ્રકારે છે – દ્રવ્યથી અને ભાવથી. આ શ્રમણો બંને રીતે મુંડ છે, કઈ રીતે ? લોચ વડે અને ઈન્દ્રિયોથી મુંડ, સંયત પણ છે પણ હું ઈન્દ્રિયથી મુંડ નથી, તેથી આ દ્રવ્યમંડપણું પણ શા કામનું ? હું છરાથી મુંડિત મસ્તક અને ચોટલીવાળો થઈશ. તથા શ્રમણો બધાં પ્રાણિવધથી વિરત હોય છે, હું તેવો નથી. તેથી હું સ્થૂળપ્રાણાતિપાતથી સદા વિરમણ વ્રતવાળો થઈશ.
નિયુક્તિ-૩૫૫ + વિવેચન :
કિંચન - સુવર્ણાદિ પરિગ્રહ ચાલ્યો ગયો હોવાથી નિષ્કિંચન એવા શ્રમણો છે, તથા જેમને અલ્પ પણ પરિગ્રહ નથી તેવા જિનકલ્પિકાદિ છે. પણ હું તેવો નથી. તેથી હવે માર્ગની અવિસ્મૃતિ અર્થે મને સોનાની જનોઈ આદિ પરિગ્રહ થાઓ. શીલ વડે શોભન ગંધવાળા શ્રમણો છે. હું તો શીલથી દુર્ગન્ધયુક્ત છું, તેથી મને ગંધ ચંદન ગ્રહણયુક્ત થાઓ.
• નિયુક્તિ-૩૫૬ + વિવેચન :
જેનામાંથી મોહ ચાલી ગયેલ છે તે વ્યગતમોહવાળા, એવા શ્રમણો છે. હું તેવો નથી. તેથી મોહથી આચ્છાદિત એવા મને છત્ર હો. શ્રમણો ઉપાનહ રહિત હોય છે, પણ મારે ઉપાનહ થાઓ.
• નિર્યુક્તિ-૩૫૭
+ વિવેચન :
જેને શ્વેત વસ્ત્રો છે તે શ્વેતાંબર શ્રમણો છે. જે વસ્ત્રરહિત છે તે નિર્વસ્ત્ર છે, જેવા કે જિનકલ્પિકાદિ. માઁ - મને, આ શબ્દથી તત્કાળ ઉત્પન્ન તપાસ અને શ્રમણોનો વિચ્છેદ કર્યો. મને ધાતુક્ત [ગેરુ રંગના] વસ્ત્રો યાઓ. કેમકે કષાયથી
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૩૫૦
૧૬૯
૧૦
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કલુષિત મતિવાળા મને તે જ યોગ્ય છે.
• નિયુક્તિ-૩૫૮+વિવેચન :
પાપભીરુ સાધુઓ ઘણાં જીવોથી વ્યાપ્ત જળના આરંભને વર્જે છે કેમકે ત્યાં જ વનસ્પતિનું અવસ્થાન હોય છે. પરંતુ મારે તો પરિમિત જળથી સ્નાન અને પાન બંને હો. કેમકે હું તેવો નથી. આવા - પાપ.
• નિયુક્તિ -૩૫૬ :
એ પ્રમાણે તેણે રચિકમતિથી અને પોતાની મતિની વિકલ્પનાથી તેને હિતકારી હેતુથી યુક્ત આવો પરિશ્તાક વેશ રહ્યો.
• વિવેચન-૩૫૬ :
સ્થળ મૃષાવાદાદિથી નિવૃત્ત. એ પ્રમાણે આની રચિતામતિ, તેથી નિજ મતિ વડે વિકલિત, આવું ચિહ્ન-વેશ રચ્યો. - X - X - X - ભગવંત સાથે વિચરતા, સાધુ વચ્ચે વિજાતિક જેવો જોઈને કૌતુકથી લોકો તેને પૂછતા, તે કહે છે –
• નિયુક્તિ-૩૬૦ :
આ તેનું પ્રગટ [નવું] રૂપ જોઈને ઘણાં લોકો ધર્મ પૂછતા હતા. આવો ધર્મ કેમ ગ્રહણ કર્યો પૂછે તો પૂર્વ કથિત બધું કહેતા.
• વિવેચન-3૬૦ -
પ્રગટરૂપ-વિજાતિયપણું. - xમરીચિ સાધુઓનો ક્ષાંતિ આદિ ધર્મ જ કહેતા. ત્યારે લોકો પૂછતા કે સાધુધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ સ્વીકારતા નથી ? ત્યારે શ્રમણો મણ દંડથી વિરત હોય” ઈત્યાદિ પરિકથન કર્યું. •x - એમ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૩૬૧ -
ધર્મકથા કહેવાથી • પ્રતિબોધ પામી દીક્ષાર્થે ઉપસ્થિતને મરીચિ, ભગવંતને શિષ્યપણે અર્પણ કરે છે. પોતે ગામ, નગરાદિમાં સ્વામી [ભગવત] સાથે વિચરે છે.
• વિવેચન-૩૬૧ -
ગાથાર્થ કહ્યો. કોઈ દિવસ વિચરતા ભગવંત અષ્ટાપદે પહોંચ્યા, ત્યાં સમોસચ. ભરત પણ ભાઈઓની દીક્ષાથી મનમાં જન્મેલ સંતાપથી અવૃતિ કરતો હતો. તેથી કદાચ ભોગો આપવાથી ફરી ગ્રહણ કરે તો સારું એમ વિચારી ભગવંત પાસે આવીને પોતાના ભાઈઓને ફરી નિમંત્રણા કરી, તેમને ભોગથી નિરાકૃત જાણીને વિચારે - હવે આ બધાં સંગને ત્યજેલાને આહાર દાન વડે હું ધર્મનું અનુષ્ઠાન કર્યું. તેથી ૫૦૦ ગાડામાં વિવિધ આહાર લાવીને નિમંત્રણા કરી, પણ સાધુને આધાકર્મી અને હદય આહારાદિ ન ખપે. તેથી પ્રતિષેધ કર્યો. અકૃત - અકારિત જ્ઞ વડે નિમંત્રિત કર્યા. પણ રાજપિંડ ન કલો માટે નિષેધ કર્યો. હું ભગવંત વડે સર્વથા ત્યજાયેલ છું એમ જાણી પુરેપૂરો દુ:ખી દુ:ખી થઈ ગયો. તેને દુઃખી થઈ ગયેલો જાણીને ઈન્દ્રએ તેના કોપની ઉપશાંતિ માટે ભગવંતને અવગ્રહ પૂણ્યો -
ભગવંત!! અવાહ કેટલાં ભેદે છે ? ભગવંતે કહ્યું – પાંચ ભેદે છે. દેવેન્દ્ર,
રાજા, ગૃહસ્પતિ, સાગારિક અને સાધર્મિકનો અવગ્રહ. પાના - ભરતનો અધિપતિ, ગૃહપતિ-માંડલિક રાજ, સાગારિક-સજ્જાતર, સાધર્મિક-સંયત. તેમાં ઉત્તર ઉત્તરથી પૂર્વ-પૂર્વનો અવગ્રહ બાધિત છે. દેવેન્દ્રએ કહ્યું - ભગવન્! આ જે શ્રમણો મારા અવગ્રહમાં છે, તેને હું અવમૂહની અનુજ્ઞા આપુ છું. ભરd - X • પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી.
ભરતે પૂછ્યું કે આ લાવેલા અન્ન-પાનનું શું કરવું? દેવેન્દ્રએ કહ્યું કે ગુણોત્તરને પૂજા. ભરતે વિચારતા કહ્યું કે શ્રાવકો દેશવિરત છે માટે ગુણોત્તર છે, તેને આપો. ભરતે દેવેન્દ્રનું મૂળરૂપ જાણવા પૂછ્યું - x-x - ઈન્દ્ર કહ્યું - મનુષ્ય ન જોઈ શકે. ભરતે કૌતુકથી આકૃતિ માત્ર જાણવા પૂછ્યું, ઈન્દ્ર કહ્યું - તું ઉત્તમ પુરષ છો માટે એક અવયવ દર્શાવુ છું પછી માત્ર તેણે આંગળીનું ભાસ્વર રૂપ દેખાડ્યું. જોઈને ભરત અતીવ ખુશ થયો. શક્રની આંગળી સ્થાપી મહોત્સવ કર્યો.
ભરતે શ્રાવકોને બોલાવી કહ્યું – તમારે રોજ મારે ત્યાં ભોજન કરવું. ખેતી આદિ ન કરવી, સ્વાધ્યાયાદિમાં રત રહેવું જમવારે મને કહેવું – “આપ જિતાયેલા છો, ભય વધે છે, તેથી કોઈને હણો નહીં – હણો નહીં. તેઓએ તે પ્રમાણે કર્યું.
ભરત રતિના સાગરમાં ડૂબેલ હોવાથી અને પ્રમાદવથી તે શબ્દો સાંભળી ઉત્તર કાલે વિચારતો - હું કોના વડે જીતાયો છું ? કપાયો વડે. તેનાથી જ ભય વધી રહ્યો છે, એમ વિચારી સંવેગ પામતો.
એ અવસરે ઘણાં લોકોને કારણે સોઈયા રસોઈ કરવા અસમર્થ થયા. ભરતને નિવેદન કર્યું - અમે જાણતા નથી કે શ્રાવક કોણ છે અને કોણ નથી ? ભરતે કહ્યું - પૂછીને આપવું. ત્યારે તેઓ પૂછતા કે તમે કોણ છો ? શ્રાવક. શ્રાવકોને કેટલાં વ્રત હોય ? શ્રાવકોને વ્રત ન હોય, પણ અમને પાંચ અણુવત હોય. કેટલાં શિક્ષાવતો હોય? તેઓ કહેતા કે સાત શિક્ષાવતો હોય. આવા પ્રકારના જે હોય તે શ્રાવકોને કાકિણી રનથી લાંછિત કર્યા. ફરી છ માસે જે બીજા થતાં તેમને પણ લાંછિત કરતા હતા. - x • એ પ્રમાણે બ્રાહ્મણો થયા.
તેઓએ પોતાના પુત્રોને સાધુઓને સોંપ્યા, તેમણે દીક્ષા લીધી, તેઓ પરીષહથી ડરતા હોવાથી શ્રાવકો જ હતા. આ ભરતના રાજ્યની સ્થિતિ હતી. આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હતું. તેથી તેણે સોનાની જનોઈ કરાવી. મહાયશા વગેરે રાજામાંથી કેટલાંકે રૂપાની, કેટલાંકે વિચિત્ર સુતરમય પની જનોઈ બનાવી. એ પ્રમાણે જનોઈ પ્રસિદ્ધ થઈ. હવે ઉપસંહારાર્થે સમોસરણાદિ ગાથા વડે કહે છે -
• નિયુક્તિ-૩૬૨ + વિવેચન :
ભગવંતનું સમોસરણ અષ્ટાપદે થયું. ભરત વડે ભોજન લવાયું. તેને ગ્રહણ ન કરાતા વ્યથિત થયેલા ભરતને જોઈને દેવેન્દ્રએ અવગ્રહ પૂછ્યો. ભગવંતે તેનું પ્રતિપાદન કર્યું. ભરતરાજાએ દેવલોકવાસીના રૂપની પૃચ્છા કરી, ઈન્દ્ર આંગળી બતાવી. ત્યારથી પ્રજોત્સવ પ્રવર્યો. ભરતે આહારનું શું કરવું તે પૂછવું ઈત્યાદિ બધું ઉપર કહેવાઈ ગયું છે. આ રીતે આઠ પુરુષ સુધી અથવા આઠ તીર્થંકર સુધી ધમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૬૨
પ્રવર્યો. ત્યારપછી આગળ મિથ્યાત્વ પ્રવર્તન થયું.
• નિર્યુક્તિ -૩૬૩,૩૬૪ + વિવેચન :
રાજા આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કૃતવીર્ય, જલવીર્ય અને દંડવીર્ય (એ આઠ રાજા થયા.) આ બધા વડે સકલ અર્ધભરત ભોગવ્યું અને જિનેન્દ્રના મુગટને મસ્તકે ધારણ કર્યો કે જે મુગટ દેવેન્દ્રએ ભેટ ધરેલો. પછીના નરપતિ તેને ધારણ કરી ન શક્યા કેમકે તે મુગટ ઘણો મોટો હતો.
• નિયુક્તિ-૩૬પ :
શ્રાવક પ્રતિષેધ કરાયો, છ-છ માસે પરીક્ષા થઈ, કાળ જdf જિનના અંતરમાં મિથ્યાત્વ પામ્યા. સાધુનો વિચ્છેદ થયો.
• વિવેચન-૩૬૫ -
શ્રાવકોને જનોઈ કરીને અશ્રાવકોનો પ્રતિષેધ કરાયો. આગળ પણ છ-છ મહિને પરીક્ષા કરાતી હતી. કાળ જતાં મિથ્યાત્વ પામ્યા. ક્યારે ? નવમાં જિન પછીના અંતરમાં, કેમકે ત્યારે સાધુનો વિચ્છેદ થયેલો. હવે ઉક્ત-અનુક્ત અર્થને જણાવવાને સંગ્રહગાયા કહે છે -
• નિયુક્તિ-૩૬૬ -
માહણોને દાન, વેદોની અના, પૃચ્છા, નિવણિ, કુંડો, સૂપ, જિનગૃહ, કપિલ, ભરતની દીક્ષા એ નવ દ્વારો કહે છે –
• વિવેચન-૩૬૬ :
(૧) ભરતે પૂજેલ હોવાથી લોકો બ્રાહ્મણોને દાન દેવામાં પ્રવૃત્ત થયા. (૨) તીર્થકરની સ્તુતિરૂપ અને શ્રવક ધર્મ પ્રતિપાદક એવા આવિદોની ભરતે તે શ્રાવકોના સ્વાધ્યાય નિમિતે ચના કરી. સુલસા અને યાજ્ઞવલ્કયાદિથી અનારંવેદો થયા. (૩) અષ્ટાપદે ભગવંત સમોસ ક્યારે ભરતે પૂછ્યું કે જેવા તીર્થકર તમે છો તેવા કોઈ અહીં થનાર છે ? (૪) અષ્ટાપદે ભગવંતનું નિર્વાણ પામવું. (૫) દેવો વડે અગ્નિકુંડ ચના, (૬) સ્તૂપ નિમણ, () ભરત જિનગૃહ કરાવ્યું, (૮) કપિલની મરીચિ પાસે દીક્ષા, (૯) ભરતની દીક્ષા.
પહેલાં બે દ્વાર કહ્યા. ત્રીજા પૃચ્છા' દ્વારની ગાથા કહે છે – • નિયુક્તિ -૩૬૭ :
ભરત ચકવતીએ ફરી ભગવંત સમોસા ત્યારે પૂછ્યું કે ભરતમાં કેટલા તીર્થકર થશે અને દશાહદિ વિશે ન પૂછયું.
• વિવેચન-૩૬૭ :
ફરી પણ સમોસરણમાં ભરત ચક્રવર્તીએ ઋષભજિનને પૂછ્યું. * * * * * ભગવંતે તે કહ્યું. દશાહ વિશે ન પૂછ્યું. તથા આ પર્ષદામાં કોઈ તીર્થકર (જીવ) છે તેમ પણ પૂછ્યું. ભગવંતે કહ્યું “મરીચિ' તથા નિર્યુક્તિકાર કહે છે -
• નિયુક્તિ-૩૬૮મવિવેચન :જિન, ચકી, દશાઈનો (૧) વર્ણ, (૨) પ્રમાણ, (૩) નામ, (૪) ગોત્ર, (૫)
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ આયુ, (૬) નગર, (9) માતા, (૮) પિતા, (૯) પયય, (૧૦) ગતિ કહ્યા. અને ‘વ' શબ્દથી જિનેશ્વરોના અંતરો પણ કહ્યા. આ દ્વાર ગાયાનો સંક્ષેપાર્થ છે. વવયાર્થ આગળ કહેશે. તેમાં પ્રશ્ન અવયવને આશ્રીને ભાષ્યકાર કહે છે -
• ભાગ-3૮+વિવેચન :
ભારતવર્ષમાં જેવા પ્રકારના લોકગુરુ કેવલી આપ છો, હે તાતા એવા પ્રકારે કોઈ અન્ય અહીં તીર્થકર થનાર છે ?
• નિયુક્તિ-૩૬૯ + વિવેચન :
જિનવરેન્દ્ર બોલ્યા - ભરતક્ષેત્રમાં જેવો હું છું. તેવા ૨૩-બીજા તીર્થકરો ભાવિમાં થશે. • • તે આ પ્રમાણે છે –
• નિયુક્તિ -380,39૧ -
અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપભ, સુપાર્શ, ચંદ્ર, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લી, મુનિસુવત, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન.
• વિવેચન-૩૦,૩૩૧ - • અજિતાદિ વેવીશ તીર્થકરો ભાવિમાં અહીં થશે. • નિર્યુક્તિ-૩૭૨ થી ૩૭૫ -
પછી નરવરેન્દ્ર ભરતે પૂછ્યું – ભરતક્ષેત્રમાં જેવો હું છું તેવા બીજા કેટલા હે તાતા રાજાઓ થશે? ત્યારે જિનવરેન્દ્રએ કહ્યું કે જેવો તું છે તેવા નરેન્દ્ર શાર્દુલ રાજ બીજ-૧૧-થશે. [તે આ પ્રમાણે –].
સગર, મઘવા, સનકુમાર, શાંતિ, કુંથ, અરુ, સુભમ, મહાપw, હરિપેણ, જય અને બ્રહ્મદત્ત એ ૧૧-શાર્દૂલરાજાઓ થશે.
- વિવેચન-૩૨ થી ૩૦૫ -
શાલસિંહ, (સિંહસમાન પરાક્રમી), કૈરવ-કુરુવંશના. હવે ન પૂછેલા એવા દશાહંત ભગવંતે કહ્યા, તે ભાગકાર બતાવે છે -
• ભાષ્ય-૩૯ :
નવ બળદેવ અને નવ વાસુદેવો થશે. બળદેવ નીલવઅવાળા, તાલtવાવાળા, હળ અને મુળ વસ્ત્રાવાળા હશે. જ્યારે વાસુદેવ પીળા વાવાળા, રિડ વાવાળા, ચકના શwવાલા હશે અને આ બંને સાથે જ હોય છે.
• વિવેચન-૩૯ :
ન કહેવાયેલા એવા બળદેવો પણ થશે. કેમકે વાસુદેવ અને બલદેવ સહચારીપણે હોય છે. • x - કશેય-વા, -x - આ બંને સાથે-સાથે થાય છે. તેમાં વાસુદેવો આ પ્રમાણે –
• ભાષ્ય-૪૦ થી ૪ર :
નવ વાસુદેવો આ છે – ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરષોત્તમ, પુરષસીંહ, પુરપુંડરીક, દd, નારાયણ અને કૃષ્ણ.
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૩૭૨ થી ૩૫
૧૩૩ નવ બલદેવો આ છે - આચલ, વિજય, ભદ્ર, સુપભ, સુદર્શન, આનંદ, નંદન, પા, રામ એ છેલ્લા બળદેવ થશે.
નવ પ્રતિવાસુદેવો આ છે – અશ્વગ્રીવ તાક, મેસ્ક, મધુકૈાભ, નિશુંભ, બલિપ્રહલાદ, રાવણ અને નવમો જરાસંઘ.
• વિવેચન-૪૦ થી ૪ર :વાસુદેવ કહીને બલદેવો કહ્યા. પછી વાસુદેવના શત્રુએ પ્રતિવાસુદેવનું પ્રતિપાદન
કરેલ છે.
• ભાગ-૪૩ :
નિપુણ વાસુદેવના નિશે આ પ્રતિશત્રુઓ છે. બધાં જ ચકચોધી છે અને બધાં જ પોતાના ચક્રો વડે હણાયેલાં છે.
• વિવેચન-૪૩ :
તે રાતું - આ જ. અ7 શબ્દ અવધારણાર્થે છે, બીજા નહીં, કોના ? કીર્તિપુરષ વાસુદેવના. - x• સ્વચક વડે, તેઓ વાસુદેવને હણવા માટે જે ચક ફેંકે છે, તે પુણ્યના ઉદયથી વાસુદેવને પ્રણામ કરીને તેને જ [પ્રતિવાસુદેવને જ હણે છે.
એ પ્રમાણે પૂર્વે કહેલ ગાથાના વર્ણાદિ દ્વારને છોડીને સંમોહ ન થાય તે માટે ઉલ્કમશી જિનેશ્વરાદિના નામ દ્વારા કહ્યા. પાભવિક આના વર્ણ, નામ, નગર, માતા, પિતા આદિ પ્રથમાનું યોગથી જાણવા. અહીં વિસ્તારના ભયથી કહ્યાં નથી.
હવે તીર્થકરના વર્ણ કહે છે – • નિયુકિત-૩૩૬,399 -
પાપભ અને વાસુપૂજ્ય બંને લાલ વર્ણવાળા, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) બંને ગૌરવર્ણવાળા, સુuત અને નેમિ કાળા વણના, પાર્થ અને મલિ બંને પિયગુ-નીલવર્ણવાળા, બાકીના ૧૬-તીર્થક્ય તપાવેલા સુવર્ણ જેવા વણવાળા જાણવા. ૨૪ જિનવરોનો આવો વર્ણ વિભાગ કહેલો છે.
• વિવેચન-396,339 - બંને ગાવા સુગમ છે. હવે તીર્થકરની ઉંચાઈ કહે છે – • નિયુક્તિ -૩૦૮ થી ૩૮૦ :
ચૌવીશે તીર્થકરોની ઉંચાઈ ક્રમશઃ આ પ્રમાણે (૧) ૫૦૦ ધનુષ, (૨) ૪૫૦ ધનુષ, (3) ૪૦૦ ધનુષ, (૪) ૩૫o ધનુષ, (૫) 300 ધન, (૬) ૫૦ હનુષ, (2) ર૦૦ ધનુષ, (૮) ૧૫o ધનુષ, (૯) ૧૦૦ ધનુષ, (૧૦) ૯૦ ધનુષ, (૧૧) ૮૦ ધનુષ, (૧૨) 90 ધનુષ, (૧૩) ૬૦ ધનુષ, (૧૪) ૫૦ ધનુષ, (૧૫) ૪૫ ધનુષ, (૧૬) ૪૦ ધનુષ, (૧૭) ૩૫ ધનુષ, (૧૮) 30 ધનુષ, (૧૯) ૫ દીનુણ, (૨૦) ર૦ ધનુષ, (૨૧) ૧૫ ધનુણ, (૨૨) ૧૦ ધનુષ, (૩) ૯ હાથ, (૨૪) ભગવતવીરની સાત હાથ ઉંચાઈ હતી, નામો પૂર્વે કહેલાં છે.
• વિવેચન-૩૩૮ થી ૩૮૦ :આ ત્રણે ગાથા સુગમ છે. હવે ભગવંતના ગોત્રને કહે છે -
૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૩૮૧ -
અરહંત મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ બંને ગૌમ ગોમના હતા. બાકીના બધાં તીર્થકરો નિષે કાશ્યપ ગોત્રના જાણવા.
• વિવેચન-૩૮૧ -
ગાથા સુગમ છે, આયુષ્ય પૂર્વે કહેવાયેલ છે. ભગવંતના નગરો જણાવવા ત્રણ ગાયા કહે છે -
• નિયુક્તિ-૩૮૨ થી ૩૮૪ + વિવેચન :
ભગવંત ઋષભાદિની જન્મભૂમિ અનુક્રમે આ પ્રમાણે - (૧) ઈક્વાકુ, (૨) અયોધ્યા, (3) શ્રાવતિ, (૪) વિનિતા, (૫) કૈશલપુર, (૬) કોસાંબી, (9) વાણારસી, (૮) ચંદ્રાયણ, (૯) કાકંદી, (૧૦) ભદ્ધિલપુર, (૧૧) શીહપુર, (૧૨) ચંપા, (૧૩) કાંપિચ, (૧૪) અયોધ્યા, (૧૫) રત્નપુર, (૧૬ થી ૧૮) ગજપુર, (૧૯) મિથિલા, (૨૦) રાજગૃહી, (૨૧) મિથિલા, (૨૨) શૌર્યપુર, (૨૩) વાણારસી, (૨૪) કુડપુર,
o ગાથા સુગમ છે. હવે ભગવતીની માતાના નામ કહે છે – • નિર્યુક્તિ-૩૮૫,૩૮૬ :
(૧) મરદેવી, (૨) વિજ્યા, (૩) સેના, (૪) સિદ્ધાથ, (૫) મંગલા, (૬) સુશીમા, (2) પૃવી, (૮) લક્ષ્મણા, () ચમા, (૧૦) નંદા, (૧૧) વિtણુ, (૧૨) જયા, (૧૩) રામા, (૧) સુયશા, (૧૫) સુવતા, (૧૬) અચિર, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પાવતી, (૨૧) વપા, (૨) શિવા, (૩) વામાં, (ર૪) ત્રિશલા, એ ચોવીશ અનુક્રમે ચોવીશ તીર્થના માતાના નામો છે.
• વિવેચન-૩૮૫,૩૮૬ :બંને ગાથા સુગમ છે, હવે ભગવંતના પિતાના નામો કહે છે – • નિર્યુક્તિ-૩૮૭ થી ૩૮૯ :
(૧) નાભિ, (૨) જિતળુ, (૩) જિતારી, (૪) સંવર, (૫) મેઘ, (૬) ઘર, () પ્રતિષ્ઠા, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) ઢરથ, (૧૧) વિષ્ણુ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) કૃતવમાં, (૧૪) સીહરોન, (૧૫) ભાતુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂટ (૧૮) સુદનિ, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ
• વિવેચન-3૮૭ થી ૩૮૯ :
ગાથા સુગમ છે, ભગવંતનો ગૃહસ્થાદિપર્યાય કહ્યો છે. હવે ભગવંતની ગતિ જણાવવા માટે કહે છે –
• નિયુક્તિ-૩૯૦ :
જન્મ, જન્મ, મરણથી વિમુક્ત બધાં પણ તીર્થક્ય ભગવંતો શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષને પામ્યા.
• વિવેચન-૩૯૦ :એ પ્રમાણે તીર્થકરને આશ્રીને પ્રતિદ્વાર ગાથા કહી. હવે ચકવર્તીને આશ્રીને
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૩૯૦
૧૫ કહે છે. આમની પૂર્વભવાદિ વકતવ્યતા પ્રમાનુયોગથી જાણવી. હવે ચક્રવર્તીના વર્ષના પ્રતિપાદન માટે કહે છે –
• નિયુક્તિ -૩૯૧ થી ૩૯૪ -
બદલાં ચક્રવર્તી એક વર્ણવાળા નિર્મળ સોના જેવી કાંતિવાળા જાણવા. ભરતના છ ખંડના સ્વામી થયા. હવે તેમની ઉંચાઈ કહે છે - (૧) ૫eo, () ૪૫૦, (3) ૪રાં, (૪) ૪૧, (૫) ૪૦, (૬) ૩૫, (૭) 30, (૮) ૨૮, (૯) ૨૦, (૧૦) ૧૫, (૧૧) ૧ર અને છેલ્લાની સાત ધનની કાયા જાણવી. બધાં કારચય ગોત્રીય અને ચૌદ રતનના અધિપતિ હતા. એવું દેવેન્દ્રોથી વંદાયેલા અને રાગદ્વેષને જિતેલા જિનેશ્વરોએ કહેલ છે.
- વિવેચન-૩૧ થી ૩૯૪ :ચક્રવર્તીના નામો કહ્યા જ છે, પછી ગોત્ર કહ્યા. હવે આયુ -
નિયત્તિ-૩૫ થી 39 -
બારે ચકવર્તીના આયુ અનુક્રમે આ પ્રમાણે - (૧) ૮૪ લાખ પૂર્વ, (૨) ૭૨ લાખ પૂર્વ, (3) પ-લાખ વર્ષ, (૪) 3-લાખ વર્ષ, (૫) ૧-લાખ વર્ષ, (૬) ૯૫,૦૦૦ વર્ષ, (9) ૮૪,૦૦૦ વર્ષ, (૮) ૬૦,૦૦૦ વર્ષ, (૯) ૩૦,૦૦૦ વર્ષ, (૧૦) ૧૦,૦૦૦ વર્ષ, (૧૧) 3,૦૦૦ વર્ષ, (૧૨) છેલ્લાનું ૩૦૦ વર્ષ.
બારે ચક્રવર્તીની જન્મનગરી ક્રમશઃ આ પ્રમાણે - (૧) વિનીતા, (૨) અયોધ્યા, (3) શ્રાવસ્તી, (૪ થી ૮) હસ્તિનાપુર, (૯) વાણારસી, (૧૦) કંપિલપુર, (૧૧) રાજગૃહી, (૧૨) કૅપિલપુર,
• વિવેચન-૩૫ થી ૩૯૭ :આયુષ્ય અને જન્મ નગરી કહ્યા, હવે માતા-પિતાના નામો - • નિયુક્તિ -૩૯૮ થી ૪૦૦ :
ભારે ચક્રીની માતાના નામ ક્રમશઃ આ પ્રમાણે – (૧) સુમંગલા, (૨) ચશરવતી, (3) ભદ્રા, (૪) સહદેવી, (૫) ચિરા, (૬) શ્રી, () દેવી, (૮) તારા, (૯) જવાલા, (૧૦) મેરા, (૧૧) વવા, (૧) ચૂલની. ભારેના પિતાના નામો ક્રમશઃ આ છે – (૧) ઋષભ, (૨) સુમિવિજય, (૩) સમુદ્ર વિજય (૪)
સેન, (૫) વીશ્વસેન, (૬) સૂર () સુદર્શન. (૮) કાવી, (૯) પsોત્તર, (૧) મહાહરિ (૧૧) વિજયરાજ અને (૧) બ્રહા. અવસર્પિણીમાં આ નામો છે.
• વિવેચન-૩૯૮ થી ૪oo -
ચક્રવર્તીના માતા, પિતાના નામો કહ્યા. કેટલાંકનો દીક્ષાપર્યાય છે તે પ્રથમાનયોગથી જાણવો. કેટલાંકને પ્રવજ્યા અભાવે દીક્ષાપર્યાય નથી. હવે ચકવર્તીની ગતિને કહે છે -
• નિયુક્તિ -૪૦૧ -
આઠ ચક્રવર્તી મોક્ષે ગયા. સુભૂમ અને બહાદd ને સાતમી નરકે ગયા. માવા અને સનકુમાર બંને સનતકુમાભે ગયા.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • વિવેચન-૪૦૧ :
ચકવર્તીને આશ્રીને વ્યાખ્યાન કર્યું. હવે વાસુદેવ અને બલદેવને આશ્રીને કહે છે - આમની પૂર્વભવ વકતવ્યતા, ચ્યવનાદિ પ્રયમાનુયોગથી જાણવા. હવે વાસુદેવાદિની વર્ણ વગેરે કહે છે -
• નિયુક્તિ -૪૦૨ થી ૪૧૩ -
- વર્ષ - બધાં વાસુદેવ નીલવર્ણવાળા અને બધાં બલદેવ શોત વણવાળા છે. હવે તેમના શરીરની ઉંચાઈ અનુક્રમે આ પ્રમાણે –
- ઉંચાઈ - (૧) ૮૦, (૨) ૭૦, (૩) ૬૦, (૪) ૫૦, (૫) ૪૫, (૬) ર૯, () ૨૬, (૮) ૧૬ અને (૬) ૧૦ ધનુષ ઉંચાઈ છે. – ગોઝ-આઠ બળદેવ, વાસુદેવ ગૌતમ ગોગવાળા છે, નવમા બળદેવ, વાસુદેવ કાશ્યપગોનીય છે.
‘આ’ - વાસુદેવનું આયુ ક્રમશઃ આ રીતે - (૧) ૮૪ લાખ વર્ષ (૨) 9 લાખ, (3) ૬૦ લાખ, (૪) 30 લાખ, (૫) ૧૦ લાખ, (૬) ૬૫,૦૦૦, (). ૫૬,ooo, (૮) ૧ર,ooo અને () ૧ooo વર્ષ છે. જયારે બલદેવનું આણુ ક્રમશ: (૧) ૮૫ લાખ વર્ષ, (૨) ૩૫ લાખ, (૩) ૬૫ લાખ, (૪) ૫૫ લાખ, (૫) ૧૭ લાખ, (૬) ૮૫,૦૦૦, () ૬૫,૦૦૦, (૮) ૧૫,૦૦૦, (૯) ૧ર૦૦ વર્ષ આયુ જાણવું.
નગરી' - (૧) પોતનપુર, (૨ થી ૪) દ્વારિકા (૫) અશ્વપુર, (૬) ચકપુર, () વાણારસી, (૮) રાજગૃહી, (૯) છેલ્લાની જન્મભૂમિ મથુરા.
માતા' - વાસુદેવની માતાના નામો ક્રમશઃ- (૧) મૃગાવતી, () ઉમા, (3) પૃવી, (૪) સીતા, (૫) અમકા, (૬) લશ્રીમતી, (૭) શેષ મતી, (૮) કેગમતી, (૯) દેવકી. બલદેવની માતાના નામો ક્રમશઃ- (૧) ભદ્રા, (૨) સુભદ્રા, (૩) સુભા, (૪) સુદ ના, (૫) વિજયા, (૬) વૈજયંતી, () જયંતી, (૮). અપરાજિતા અને (૬) રોહિણી. -૦–૦- પિતા વાસુદેવ અને બલદેવના પિતાના નામો આ પ્રમાણે – (૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મ, (૩) રુદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાશિવ, (5) અનિશિખ, (૮) દશરથ અને (૬) વસુદેવ હતા.
‘દીuપર્યાય’ - વાસુદેવની દીક્ષા થતી જ નથી, તેથી તેને દીક્ષાનો પથયિ ન હોય. બળદેવનો પયરય પ્રથમાનુયોગથી જાણવો.
‘ગતિ' . એક સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં અને કૃષ્ણ શ્રીજી નરકમૃedીમાં ગયા.
• વિવેચન-૪૦૨ થી ૪૧૩ :
વાસુદેવનો વર્ણ, ઉંચાઈ, ગોત્ર, આયુ, જન્મનગરી, માતા-પિતાના નામો, દીક્ષાપયયિ, ગતિ કહ્યા. બળદેવતા પણ વણદિ કહ્યા. બળદેવની ગતિનું પ્રતિપાદન કરતાં હવે કહે છે -
• નિયુક્તિ-૪૧૪ -
આઠ બલદેવે મોક્ષે ગયા, એક બ્રહ્મલોક કલ્યું ગયો. તે ત્યાંથી ચ્યવીને ભરતોત્રમાં જન્મ લઈને મોક્ષે જશે..
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૧૪
૧૭
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૧૪ :
અંતકૃત - જ્ઞાનાવરણીયાદિ કર્મનો અંત કરનાર અર્થાત્ મોહો ગયા. * * * પ્રશ્ન બધાં વાસુદેવો અધોગામી અને બલદેવો ઉર્ધ્વગામી છે ?
• નિયુક્તિ-૪૧૫ -
બલદેવ નિયાણા રહિત હોય અને વાસુદેવો બધાં નિયાણા કરેલા હોય છે. બલદેવ ઉદગમી હોય અને વાસુદેવ અધોગામી હોય છે.
• વિવેચન-૪૧૫ -
સમ એટલે બલદેવ, કેશવ-વાસદેવ. - X - X - એ પ્રમાણે “જિન-ચકીદશાહ”ની વ્યાખ્યા કરી. હવે ચકવર્તી કે વાસુદેવ જે જે જિનના કાળમાં કે અંતરમાં થયા, તે કહે છે. એ સંબંધથી બે જિન મધ્યેનું અંતર આવે. તેથી પ્રસંગથી અને કાળથી જિનના આંતરા કહે છે -
• જિન અંતર ગાથા-૧ થી ૧૩ -
બીજ આરાના અંતકાળમાં, ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃષભગતિક કષભદેવ, ભરતના પિતા અને પ્રથમ જિન હતા તે મુકિતમાં ઉત્પન્ન થયા ભદેવથી ૫૦ લાખ કરોડ સાગરોપમે અજિતનાથ મોક્ષે ગયા. અજિત નાથથી 30 લાખ કરોડ સાગરોપમે સંભવનાથ મોક્ષે ગયા. સંભવનાથથી દશ લાખ કરોડ સાગરોપમે અભિનંદન સ્વામી મોક્ષે ગયા. અભિનંદનથી ૯૦,૦૦૦ કરોડ સાગરોપમે પાપભસ્વામી મોક્ષે ગયા.
પાપભથી ૯૦૦૦ કરોડ સાગરોપમે સુપાર્શ્વનાથ મોક્ષે ગયા. સુપાર્શનાથથી ૯૦૦ કરોડ સાગરોપમે ચંદ્રપ્રભ મોક્ષે ગયા. ચંદ્રપ્રભથી છ કરોડ સાગરોપમે સુવિધિનાથ મોહો ગયા. સુવિધિનાથથી ૯ કરોડ સાગરોપમે શીતલનાથ મોટો ગયા. શીતલનાથથી ૧૦૦ સાગરોપમ અને ૬૬,૨૬,૦૦૦ વર્ષ જૂન એવા એક કરોડ સાગરોપમે શ્રેયાંસનાથ મોક્ષે ગયા. શ્રેયાંસનાથથી ૫૪ સાગરોપમે વાસુપૂજ્ય મોક્ષે ગયા. | વાસુપૂજ્યથી ૩૦ સાગરોપમે વિમલનાથ, વિમલનાથથી ૯ સાગરોપમે અનંતનાથ, અનંતનાથથી ૪ન્સાગરોપમે ધર્મનાથ, ધર્મનાથથી ૩/૪ પલ્યોપમ જૂન -સાગરોપમે શાંતિનાથ, શાંતિનાથથી આઈ પલ્યોપમે કુંથુનાથ, કુંથુનાથથી ૧૦૦૦ કરોડ વર્ષ જૂન પલ્યોપમના ચતુર્થ ભાગે અરનાથ, અરનાથથી ક્રોડ હજાર વર્ષે મલ્લિનાથ, મલ્લિનાથથી પ૪ લાખ વર્ષે મુનિસુવ્રત, મુનિસુવતથી ૬ લાખ વર્ષે નમિનાથ, નમિનાથથી પાંચ લાખ વર્ષે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિલી ૫૦ વર્ષે પાશ્વ જિન, પશ્વજિનથી ર૫૦ વર્ષે ચમજિન વીરપ્રભુ મોક્ષે ગયા.
• વિવેચન ગાથા-૧ થી ૧૩ :
ગાચાર્ય મુજબ જ છે, માત્ર સ્થાપનાની રીત વૃત્તિકારે બતાવી છે. જિનની અંતર કહ્યા. હવે ચકવર્તીને આશ્રીને આ અંતર કહે છે. [28/12]
• નિયુક્તિ -૪૧૬ થી ૪૧૮ :
ભગવંત ઋષભમાં ભરત, અજિતનાથમાં સગર, ધમજિન અને શાંતિ જિનના અંતમાં મધવા અને સનકુમાર એ બે ચકી, શાંતિ, કુંથ અને અર ગણે અરહંતો પોતે ચક્રવર્તી હતા, અરનાથ અને મલ્લિનાથના અંતરમાં કીરણ સુભ્રમ, મુનિસતત અને નમિના આંતરામાં પાનાભ અને હરિપેણ બે, નમિ અને નેમિ જિનના આંતરડામાં જય નામે ચકી અને અરિષ્ટનેમિ અને પ્રાર્થના અંતરમાં બ્રહ્મદત્ત ચકી થયો.
• વિવેચન-૪૧૬ થી ૪૧૮ :
અહીં અસંમોહને માટે - બધાં જ જિન, ચક્રવર્તી, વાસુદેવોનું જેનું જે જિનના કાળમાં અંતર કે ચક્રવર્તી - વાસુદેવ થયા, તેની પછી વર્ણવેલ પ્રમાણ, આયુ યુક્ત સખપરિજ્ઞાનાર્થે આ ઉપાય-ગીશ ઉભી રેખા કરવી, પાંચ આડી રેખા કરવી ઈત્યાદિ [ અહીં કોઠો બનાવવા માટેની રીત અને કોઠામાં કેમ નોંધ #વી તે જણાવેલ છે. વિશેષ કંઈ નથી જેમકે – પહેલા ખાનામાં તીર્થકરનું નામ, બીજા ખાનામાં ચકવર્તી હોય તો તેનું નામ, બીજા ખાનામાં વાસુદેવ હોય તો તેનું નામ ઇત્યાદિ.
ગાથાર્થ કહ્યો, તેમાં વિશેષ આ પ્રમાણે – અહીં ભવિષ્યકાળમાં નોંધ છે, તે તીર્થકરે કહેલ વાતનો અનુવાદ છે, ભૂતકાળનો અર્થ કરો તો પણ તેમાં દોષ નથી, જેમકે ઋષભદેવના કાળે ભરત ચક્રવર્તી થયા.” • x - શાંતિ, કંથ અને અર, એ ત્રણે પણ શોકાદિ આઠ મહાપાતિહાર્થ આદિપ પૂજાને યોગ્ય અરહંત અને ચક્વત્ન બંને પદને પામ્યા.
અર અને મલિ અરહંતના અંતરમાં સુભમ ચકી થયો. અહીં ગાથામાં રહેલ ‘તુ' શબ્દ ‘અંતર' શબ્દનું વિશેષણ છે. માત્ર જિન આંતરું નહીં, પણ પુરુષ પુંડરીક અને દત્ત બે વાસુદેવની મધ્યે સુબૂમ ચકી થયો છે. -x - અષ્ટ શબ્દથી ‘અરિષ્ટનેમિ’ લેવા. ‘પાસ' શબ્દમી પાર્શ્વ સ્વામી લેવા. હવે જે તીર્થકરના કાળ કે અંતરમાં વાસુદેવ થયા તે કહે છે -
• નિયુક્તિ-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ પાંચ અરહંતને વંદે છે, આથતિ તેમના કાળમાં થયા છે) અનુક્રમે - શ્રેયાંસનાથમાં ત્રિપૃષ્ઠ ત્યાંથી લઈને ધર્મનાથમાં પુરુષસહ થયો. ભગવત ર અને મલ્લીના અંતરમાં બે વાસુદેવ થયા પુરપુંડરીક અને દd, મુનિસુવત અને નમિના આંતરામાં નારાયણ [લક્ષ્મણ અને નેમિનાથમાં પણ વાસુદેવ થયો.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
પાંચ વાસુદેવ અરહંતને વંદે છે, અહીં ય એ સમ્યકત્વ જણાવવા માટે છે. કેટલાં અરહંત? એક, બે કે ત્રણ ? ના, પાંચ. તે પણ પરિપાટી કમથી. શ્રેયાંસ આદિ પાંચમાં બિપૃષ્ઠ આદિ પાંચ. * * * * - શેષવૃત્તિ ગાથાર્થ મુજબ જ છે. છેલ્લો વાસુદેવ કૃષ્ણ થયો. એ રીતે ચક્રવર્તી અને વાસુદેવ જે જેના આંતરામાં કે કાળમાં થયા, તે
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૧૯,૪૨૦
કહા. હવે ચકવર્તી અને વાસુદેવનું અંતર બતાવવા કહે છે -
• નિયુક્તિ -૪૨૧ -
બે ચકવતી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી. પછી વાસુદેવ, ચક્રવર્તી, વાસુદેવ, ચકવત, વાસુદેવ, પછી બે ચક્રવર્તી, પછી વાસુદેવ અને પછી ચક્રવર્તી એ ક્રમે થયા.
• વિવેચન-૪૨૧ -
પહેલા કહેવાયેલા લક્ષણ કાળમાં બે ચવર્તી થયા, પછી બિપૃષ્ઠ આદિ પાંચ વાસુદેવ થયા, ફરી મઘવા આદિ પાંચ ચક્રવર્તી થયા. પછી પુરપુંડરીક વાસુદેવ, પછી સુભૂમ નામે ચકી, પછી દત્ત નામે વાસુદેવ, ફરી પડાનાભ ચકી, પછી નારાયણ વાસુદેવ, પછી હરિપેણ અને જય નામે બે ચક્રવર્તી, પછી કૃષ્ણ વાસુદેવ, છેલ્લે બ્રહ્મદત્ત નામે ચક્રવર્તી થયો. -- આનુષંગિક કહી હવે ફરી મૂળ કથન કરે છે –
• ભાષ્ય-૪૪+વિવેચન :
એટલામાં નરવરેન્દ્ર ભરતે પૂછ્યું કે હે તાત ! આ આટલી પર્ષદામાં ભરતોગમાં થનાર બીજા કોઈ તીર્થકરનો જીવ છે ?
• નિયુક્તિ -૪૨૨ થી ૪૨૪ :
આધ પરિવ્રાજક, ભગવંત ઋષભનો પત્ર, સ્વાધ્યાય અને ધ્યાન યુક્ત છે, એકાંતમાં તે મહાત્મા ધ્યાન ધરે છે... ત્યારે નરેન્દ્ર ભરતે પૂછતાં જિનેન્દ્ર ઋષભ કહે છે કે આ - ધર્મવર ચક્રવતી છેલ્લા “ધીર' નામે તીર થશે... આ મરીચિ વાસુદેવોમાં પહેલો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ અને પોતાનપુર અધિપતિ થશે. વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થશે.
• વિવેચન-૪૨૨ થી ૪ર૪ -
ગાથાર્થ કહ્યો, તે સિવાય વિશેષ આ - પરિવ્રાજકd પ્રવર્તાવાથી આદિ - પહેલો. નતા - પત્ર. સ્વાધ્યાય એ જ ધ્યાન તે સ્વાધ્યાયયાત * * * * * પોતાનાધિપતિ-પોતા નામે નગરીનો અધિપતિ - ૪ -
• નિયુક્તિ-૪૫ થી ૪૩૨ :
ભગવંતને તે વચન સાંભળીને ભરત રાજ ઉભા થયેલાં રૂંવાટાવાળા શરીરયુક્ત થયો, પિતા-ઋષભને વંદન કરીને મરીચિને વંદન કરવા ગયો. તે વિનયપૂર્વક ત્યાં જઈ મરીચિને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વાંદે છે, આવા મધુર, વચનો વડે સ્તવના કરતાં કહે છે – જેટલાં સારા લાભો છે, તે તમે પ્રાપ્ત કર્યા છે, તમો ધર્મચક્રવર્તી અથતિ ‘વીર' નામે છેલ્લા અ4િ ચોવીશમાં તીક્ર થશો ઈત્યાદિ ગાથા-૪ર૪ મુજબ બધું કહેવું.
હું તારા આ જન્મને કે પરિતાજકપણાંને વંદન કરતો નથી, પરંતુ તમે છેલ્લા તીર થશો, તેથી તંદન કરું છું. એ પ્રમાણે સ્તવના કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, પિતા-ઋષભદેવને પૂછીને વિનીતાનગરીમાં ગયો.
ભરતરાજાના વચનોને સાંભળીને ત્રિપદીને ત્રણવાર પછાડીને, ઉત્પન્ન
૧૮૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ થયેલાં હાવાળો મરીચિ આમ બોલે છે – હું પહેલો વાસુદેવ થઈશ, મહાવિદેહમાં મૂકા નગરીમાં ચકવ થઈશ અને છેલ્લો તીર્થકર થઈશ, મારે આટલું તો બહુ થયું. વાસુદેવોમાં હું પહેલો, મારા પિતા પહેલાં ચક્રવર્તી અને મારા દાદા પહેલાં તી , ખરેખર ! મારું કુળ ઘણું ઉત્તમ છે.
• વિવેચન-૪૫ થી ૪૩૨ -
ગાથાર્થ બધો કહેલ હોવાથી, હવે માત્ર વિશેષવૃતિ જ નોંધેલ છે – તર્વવન • તીર્થકરના મુખથી નીકળેલ વચન. પિતા-તીર્થકર, મરીચિને અભિનંદનાર્થે ગયો. વિના - કરવા યોગ્ય, તિવણુ - ત્રણ વખત, યંત્ર - વાણી, ના[ - અમ્યુદય પ્રાપ્તિરૂપ - Yકાર અર્થે છે. રાવતુર્વરમ્ - ચોવીશમાં. એકાંત સભ્ય દર્શનાતુરંજિત હૃદયથી ભાવિ તીર્થકરની ભક્તિ માટે, તેના વંદનાર્થે ઉધત થયો - x •x - *' - નિપાતાર્થે અવયવ છે, પિતt - પિતા ઋષભદેવને, વિનીતા - અયોધ્યા, પ્રિપદી - રંગ મધ્યે ગયેલા મલ્લની જેમ, faā - ત્રણ વખત.
પૃચ્છાદ્વાર કહ્યું, હવે નિર્વાણ દ્વારને કહે છે -
નિયુક્તિ -૪૩૩,૪૩૪ -
હવે ભવનું મથન કરનાર ઋષભદેવ ભગવંત અર્જુન એક લાખ પૂર્વ સાધુપણામાં વિચરીને, અનુક્રમે અષ્ટાપદ પર્વત પહોંચ્યા. ત્યાં ચૌદ ભકત અથતિ છે ઉપવાસથી ૧૦,૦૦૦ સાધુઓ સાથે અનુત્તર એવા નિવણિ-મોક્ષ સુખને પામ્યા.
• વિવેચન-૪૩૩,૪૩૪ -
- x - ભાવાર્ય સુગમ છે. વિશેષ એ કે - ચૌદ ભક્ત એટલે છ ઉપવાસ. ભગવંતને અષ્ટાપદ પર્વતે મોક્ષે ગયા સાંભળીને ભરત દુ:ખથી સંતપ્ત માનસથી, પગે ચાલીને અષ્ટાપદે ગયો. દેવો પણ ભગવંતને મોક્ષે ગયેલા જાણીને અષ્ટાપદ પર્વત દિવ્ય વિમામાં આરૂઢ થઈને આવ્યા. કહ્યું છે કે – ભગવંતનું મોક્ષગમન થતાં દેવો દેવાવાસથી સાવ અષ્ટાપદ પર્વતે આવવા ઉધત થયા. અવિરહિતપણે દેવો અને દેવી ત્યાં સંચરે છે. - x - હવે નિર્વાણ ગમન વિધિ કહે છે –
• નિયુક્તિ -૪૩૫ -
(૧) નિવણ, (૨) ચિતિકા ચના - જિનની, ઈક્વાકુની અને બાકી મુનિની, (૩) દાઢા, (૪) સૂપ અને જિનગૃહ, (૫) યાચક (૬) હિતાનિ શ€.
• વિવેચન-૪૩૫ - મૂિર્ણિમાં પણ આ વર્ણન જોવું
(૧) નિવણ-ભગવંત ૧૦,૦૦૦ મુનિ સાથે નિર્વાણ પામ્યા. -x-(૨) ચિતિકા રચના - ગોળ, ત્રિકોણ અને ચોરસ ત્રણ ચિતા ચી. એક પૂર્વમાં, બીજી દક્ષિણમાં, ત્રીજી પશ્ચિમમાં. પૂર્વમાં તીર્થકરની, દક્ષિણમાં ઈક્વાકુની, પશ્ચિમમાં બાકીનાની. પછી અગ્નિકમારોએ મુખમાંથી અગ્નિ ફેંકયો. - x • વાયુકુમાર પવન વહેવડાવ્યો, માંસ અને લોહી બળી ગયા પછી મેઘકુમાર દેવોએ સુગંધી ક્ષીરોદજળથી તેને શાંત કર્યો.
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૩૫
૧૮૧
Hકથા - દાઢા. તેમાં ભગવંતની દક્ષિણની દાઢા શકએ લીધી, ડાબી ઈશાનેન્દ્ર, નીચેની જમણી અમરેન્દ્રએ, નીચેની ઉત્તરની બલીન્દ્રએ લીધી. બાકીના દેવોએ બાકીના અંગો ગ્રહણ કર્યા અને ચક્રવર્તી આદિએ ભસ્મ લીધી. બાકીના લોકોએ તે ભસ્મ વડે પંડ્રક-તિલકો કર્યો. પછી તે પ્રસિદ્ધ થયા.
સ્તૂપ અને જિનગૃહ • ભરતે ભગવંતને આશ્રીને, વર્ધકીનને કહીને એક યોજન લાંબો, ત્રણ ગાઉ ઉંચો, સિંહ નિષધાકારે જિનગૃહ કરાવ્યું. તેમાં સ્વ-સ્વ વણી પ્રમાણયુક્ત અને જીવાભિગમમાં કહેલા પરિવારયુક્ત ૪-તીર્થંકર પ્રતિમા તથા ૧૦૦ ભાઈઓની અને પોતાની પ્રતિમા કરાવી. ૧૦૦ ફૂપ કોઈ આક્રમણ ન કરે તે માટે ચાવ્યા. તેમાં એક ભગવંતનો અને ૯-ભાઈઓના હતા. લોઢાનો ચંદ્ર પુરષ ત્યાં બાપાલ રૂપે મૂક્યો. દંડવત્તથી અષ્ટાપદને ચોતરફથી છોલી નાંખ્યો, યોજને યોજને એવા આઠ પગથીયા કર્યા.
ગર ચક્રવર્તીના પુત્રોએ પોતાના વંશના અનુરાગાદિથી ખાઈ કરાવીને તેમાં ગંગા નદીનું અવતરણ કરાવ્યું. વિશેષ બીજા ગ્રંથથી જાણવું.
દેવો વડે ભગવંતની દાઢા ગ્રહણ કરાતા શ્રાવકોએ દેવો પાસે અતિશય ભકિતથી યાચના કરી. દેવો પણ તેમના પ્રયુરપણાથી મહા પ્રયત્નથી યાચના વડે દ્રવિત થઈ કહે છે “અહો યાચકો અહો યાચકો” પછી યાચક શબ્દ રૂઢ થયો. પછી અગ્નિને ગ્રહણ કરીને પોતાના ઘરમાં સ્થાપ્યો. તે કારણે તેઓ ‘હિતાગ્નિ પ્રસિદ્ધ થયા. તે અગ્નિના પરસ્પર કુંડમાં સંક્રાંતમાં આ વિધિ છે – ભગવંત સંબંધી અગ્નિ બધાં કુંડોમાં સંચરે છે, ઈક્વાકુ કુંડનો અગ્નિ બાકીના કુંડોમાં સંચરે છે, પણ ભગવંતના કુંડમાં એકે સંચરતો નથી. • x • હવે પતિહd દ્વાર -
• ભાણ-૪૫+વિવેચન :
ભરતે ૧૦૦ ભાઈઓના રસ્તૂપો કરાવ્યા. તથા ચોવીશ જિનગૃહ કરાવ્યું ઈત્યાદિ. હવે ભરતવક્તવ્યતા સંબંધી સંગ્રહગાથા -
• નિયુક્તિ -૪૩૬ -
ભરતનો આદર્શગૃહમાં પ્રવેશ, વીંટીનું આંગળીથી પડ્યું, બાકીના આભરણો ઉતરવા, સંવેગ પામવો, જ્ઞાન પ્રાપ્તિ અને દીક્ષા.
• વિવેચન-૪૩૬ :
ભગવંત નિર્વાણ પામ્યા. ભરત જિનાયતન કરાવીને અયોધ્યા પાછો આવ્યો. સમય જતાં શોકરહિત થયો. ત્યારે ફરી પણ ભોગ ભોગવવામાં પ્રવૃત્ત થયો. એ પ્રમાણે તેને પાંચ લાખ પૂર્વો ભોગ ભોગવતા વીત્યા. અન્ય કોઈ દિવસે બધાં અલંકારથી વિભૂષિત થઈ આદર્શગૃહમાં આવ્યો. ત્યાં પુરષ સવગિક દેખાય છે. ત્યાં પોતાને નિખતો હતો ત્યારે વીંટી પડી ગઈ. પણ તેને ખબર ન પડી કે ક્યારે પડી. એ પ્રમાણે પોતાને જોતો હતો ત્યારે જ્યાં વીંટી પડેલ આંગળી જોઈ, ત્યારે શોભારહિત લાગી. પછી કટકને ઉતાર્યા, એ રીતે એક એક કરતા બધાં આભરણો ઉતાય.
તે વખતે કમળો કાઢી લીધાં પછીના પા સરોવર માફક પોતાને શોભારહિત
૧૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જોઈને સંવેગ પામ્યો. વિચારવા લાગ્યો કે આગંતુક દ્રવ્યો વડે મારા શરીરની વિભૂષા છે, સ્વભાવિક સુંદર નથી. એમ ચિંતવતા અપૂર્વકરણ ધ્યાનમાં ઉપસ્થિત રહી કેવળજ્ઞાનને પામ્યો. ત્યારે દેવરાજ શકે આવીને કહ્યું કે - દ્રવ્યલિંગને સ્વીકારો, જેથી નિકમણ મહિમા કરું. ત્યારે તેણે પંચમુટ્ટી લોચ કર્યો. દેવતા વડે જોહરણ અને પાદિ ઉપકરણો અપાયા. ૧૦,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બાકીના નવ ચકી ૧૦૦૦ના પરિવાર સાથે નીકળ્યા. શકો વાંધા, એક લાખ પૂર્વનો પર્યાય પાળીને નિર્વાણ પામ્યા.
આદિત્યયશાનો શકએ રાજાપણે અભિષેક કર્યો. એ પ્રમાણે આઠ યુગપુરુષ સધી અભિષેક કરાયો. ભાવાર્થ કહ્યો. અક્ષરગમનિકા માટે ગાયાર્ય જોવો. આનુષાંગિક કહ્યું. હવે મરીચિ વકતવતા કહે છે -
• નિયુક્તિ-૪૩૩ :
મરીચિ પૂછનારને શુદ્ધ ધર્મ કહે છે. તૈયાર થયેલ શિષ્ય સાધુને આપે છે, તે બિમાર થતાં સાધુઓ સંભાળ લેતા નથી. કપિલને કહ્યું કે ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે.
• વિવેચન-૪૩૭ :
પૂર્વે વર્ણિત સ્વરૂપવાળો મરીયિ ભગવંતના નિર્વાણ પછી સાધુઓ સાથે વિચરતો અને લોકો પૂછે ત્યારે જિનપણિત ધર્મ જ કહેતો. ધર્મ સાંભળી તૈયાર થયેલ શિષ્યો સાધુને સોંપતો હતો. કોઈ દિવસે તે બિમાર થયો. સાધુઓએ તેને અસંયત જાણી તેની સંભાળ ન લીધી. મરીચિ વિચારે છે કે આ બધાં તો નિષ્ઠિકાર્ય છે, અસંયતની સેવા ન કરે. મને પણ તેમ કરાવવું કપતું નથી, તેથી કોઈ બોધ પામે તો હું તેને દીક્ષા આપું.
રોગમુક્ત થયા પછી કપિલ નામે કોઈ રાજપુત્ર ધર્મ શ્રવણ માટે તેની પાસે આવ્યો, તેને સાધુ ધર્મ કહ્યો. તેણે પૂછ્યું કે - જો આ માર્ગ છે, તો તમે કેમ આવો [વિચિત્ર વેશ સ્વીકાર્યો છે ? મરીચિએ કહ્યું “હું પાપી છું.” લોયાદિ કથન પૂર્વવત્ કહ્યું. કપિલ પણ કર્મના ઉદયથી સાધુધર્મ પ્રતિ અભિમુખ ન થયો. તેણે પૂછ્યું કે - શું તમારા દર્શનમાં ધર્મ નથી. મરીચિ પણ વિચારે છે કે - આ ભારે કર્યાં છે, તીર્થકરોકત ધર્મ તેને ગમતો નથી. મારે માટે યોગ્ય સહાયક છે. એમ વિચારી કહ્યું “કપિલ ! અહીં પણ ધર્મ છે જ. • x• કપિલે તે સાંભળીને તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ પણ આ વચનથી સંસાર વધાર્યો અને પગ પછાડતાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું.
• નિયુક્તિ-૪૩૮,૪૩૯ :
એક જ દુભાષિણથી મરીચિએ દુઃખસાગર પ્રાપ્ત કર્યો. એક કોડાકોડી સંસાર સાગરમાં ભમ્યો. તે પ્રરૂપણા સંસારનું મૂળ બન્યું, પણ પછાડતાં [અહંકાર વડે નીચગોત્ર બાંધ્યું. તેને પ્રતિક્રખ્યા વિના જહા દેવલોકે ગયો. કપિલ પણ અહિંત કથન કરી બ્રહ્મ દેવલોકે ગયો.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૩૮,૪૩૯
૧૮૩
• વિવેચન-૪૩૮,૪૩૯ ×
નિર્યુક્તિ-૪૩૭ની વૃત્તિ મુજબ દુર્ભાષિત એકવચનથી મરીચિએ દુઃખ સાગર પ્રાપ્ત કર્યો. સાગરની ઉપમાવાળા કોડાકોડી સાગરોપમ ભમ્યો. આ દુર્ભાષિત એ સંસારનું મૂળ થયું. તથા પૂર્વે કહ્યા મુજબ નીચગોત્ર બાંધ્યુ. તે મરીચિ ૮૪ લાખ પૂર્વનું સયુિ પાળીને તે દુષિત અને ગર્વથી નિવર્યા વિના બ્રહ્મલોકે ૧૦ સાગરોપમ
સ્થિતિક દેવ થયો.
કપિલ પણ ગ્રન્થાર્યના પરિજ્ઞાન રહિત જ તે દર્શાવેલ ક્રિયામાં રત થઈ વિચર્યો. આસુરિ નામે શિષ્યને દીક્ષા આપી. તેને પોતાના જ આચાર શીખવ્યા. બીજા પણ શિષ્યો તેણે કર્યા. શિષ્યને પ્રવચનના અનુરાગમાં તત્પર તે મરીને બ્રહ્મલોકે ગયો. ત્યાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાન પ્રયોજી વિચાર્યુ કે – મેં શું ઈષ્ટ કર્યુ કે દાન દીધું. જેથી આવી દિવ્ય દેવઋદ્ધિ પામ્યો. પોતાનો પૂર્વભવ જાણીને વિચાર્યુ કે – મારા શિષ્યોને તત્ત્વ ઉપદેશ કરું. આકાશમાં પંચવર્ણ મંડલમાં રહીને તત્ત્વ કહ્યું - x - અવ્યક્તથી વ્યક્ત ઉત્પન્ન થાય છે. પછી પષ્ટિતંત્રની ઉત્પત્તિ થઈ. તેના મતાનુસાર કહે છે – પ્રકૃતિ મહાન છે, તેનાથી અહંકાર, તેનાથી ત્રણ પોડશંક, તેનાથી પાંચ ભૂતો પ્રગટે છે ઈત્યાદિ - ૪ -
• નિર્યુક્તિ-૪૪૦,૪૪૧ :
ઈક્ષ્વાકુ કુળમાં મરીચિ થયો, ૮૪ લાખ પૂર્વીયુ ભોગવીને બ્રહ્મલોકમાં ગયો કોલ્લાગ સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો, ૮૦ લાખ પૂર્વ આણુપાળી, પછી સંસારમાં ઘણું ભમ્યો. પછી ચૂણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. ત્યાં ૭૨ લાખ પૂર્વ આયુ પાળી સૌધર્મ કરે ગયો. પછી ચૈત્ય સંનિવેશમાં ૬૪ લાખ પૂર્વાયુવાળો અગ્નિધોત નામે બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને ઈશાકમાં
દેવ થયો.
• વિવેચન-૪૪૦,૪૪૧ :
ગાચાર્ય કહ્યો. વિશેષ આ – બ્રહ્મલોક કો આયુષ્યનો ક્ષય થતાં ચવીને કૌશિક બ્રાહ્મણ. પછી તિર્યંચ, નસ્ક, દેવની અનુભૂતિ રૂપ સંસારમાં ઘણું ભમ્યો. સંસારમાં કેટલોક કાળ ભમ્યા પછી ભ્રૂણાનગરીમાં બ્રાહ્મણ થયો ત્યાં પરિવ્રાજક દર્શનમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી, પાળી, મરીને સૌધર્મકલ્પે ગયો.
• નિયુક્તિ-૪૪૨,૪૪૩
ઈશાનકોથી આવીને મરીચિ મંદિર સંનિવેશે અગ્નિભૂતિ નામે ૫૬ લાખ પૂર્વના આયુવાળો બ્રાહ્મણ થયો. ત્યાંથી મરીને સનતકુમાર કલ્પે દેવ, ત્યાંથી ચ્યવી શ્વેતાંબિકામાં ૪૪ લાખ પૂર્વાયુવાળો ભારદ્વાજ બ્રાહ્મણ, મરીને માહેન્દ્ર કલ્પે દેવ. ત્યાંથી આવી કેટલોક કાળ સંસારમાં ભમી, રાજગૃહમાં સ્થાવર નામે બ્રાહ્મણ અને ૩૪ લાખ પૂર્વીયુ, મરીને બ્રહ્મલોકમાં દેવ થયો. છ વખત એ રીતે પરિવાજકપણું પામી ફરી સંસારમાં ભમ્યો.
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• વિવેચન-૪૪૨,૪૪૩ :
ગાથાર્થ કહ્યો, વિશેષ વૃત્તિ આ પ્રમાણે – અગ્નિભૂતિ બ્રાહ્મણ થયો ત્યારે પણ પરિવ્રાજકપણું સ્વીકાર્યુ. સનત્કુમાકો વિમધ્ય સ્થિતિક દેવ. ભારદ્વાજ બ્રાહ્મણના ભવે પણ પરિવ્રાજક થયો. - ૪ - • માહેન્દ્ર કલ્પથી ાવી કેટલોક કાળ સંસારે ભમ્યા પછી સ્થાવર બ્રાહ્મણ થયો. બધું મળી કુલ છ વખત પરિવ્રાજકપણું સ્વીકાર્યુ. બ્રહ્મલોકેથી ચવીને પણ ઘણો જ કાળ સંસારમાં ભ્રમણ કર્યુ.
• નિયુક્તિ-૪૪૪,૪૪૫
રાજગૃહીમાં વિશ્વનંદી રાજા, વિશાખાભૂમિ તેના યુવરાજ, તે યુવરાજને વિશ્વભૂતિ નામે પુત્ર અને વિશ્વનંદીને વિશાખાનંદી પુત્ર થયો. રાજગૃહીમાં વિશ્વભૂતિ એ વિશાખાભૂતિનો ક્ષત્રિયપુત્ર કરોડ વર્ષાયુવાળો થયો. સંભૂતિ મુનિ પાસે ૧૦૦૦ વર્ષની દીક્ષા પાળી.
• વિવેચન-૪૪૪,૪૪૫ :
રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, તેનો ભાઈ વિશાખા ભૂતિ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે રાણી હતી. તેને વિશ્વભૂતિ નામે પુત્ર થયો. રાજાને પણ વિશાખાનંદી નામે પુત્ર હતો. વિશ્વભૂતિનું કરોડ વર્ષનું આયુ હતું. ત્યાં પુષ કરંક નામે ઉધાન હતું. ત્યાં વિશ્વભૂતિ પોતાના શ્રેષ્ઠ અંતઃપુર સાથે સ્વયંદ સુખે વિચરતો હતો. વિશાખાનંદિની માતા તેની દાસી સાથે ઉધાનમાં ફૂલ-ત્રાદિ લેવા આવી વિશ્વભૂતિને ક્રીડા કરતો જોઈ તેણીને ઈર્ષ્યા થઈ. તેણીએ વિચાર્યુ કે – હું એવું કંઈક કરું કે જેથી મારો કુમાર વિલાસ કરે. આ રાજ્ય કે બળ શું કામનું - જો વિશાખાનંદી આવા ભોગો ન ભોગવે? મારે નામનું રાજ્ય છે. ખરેખર તો આ યુવરાજ પુત્ર જ વિલાસ કરે છે. તે રાણી કોપગૃહમાં ચાલી ગઈ. હજી તો રાજા જીવે છે, ત્યાં આ દશા છે, તો રાજાના મૃત્યુ પછી અમને કોણ ગણશે ? રાજા ગયો, તેણીએ ભોજન ન કર્યુ ઈત્યાદિ - x -
અમાત્યએ રાજાને કહ્યું – દેવીના વચનનું અતિક્રમણ ન કરો. પોતાનાને ન મારો. રાજાએ પૂછ્યું – શો ઉપાય કરવો ? આપણા કુળમાં કોઈ એક ઉધાનમાં જાય ત્યારે બીજો ન જાય તેવો પરંપરા છે - 1 - અમાત્યે કહ્યું કે – કોઈ અજ્ઞાત પુરુષને ખોટો લેખ લખીને મોકલો. ત્યારે રાજાએ ખોટો લેખ કરી મોકલ્યો. ત્યારે રાજાએ
યાત્રા જવા આરંભ કર્યો. વિશ્વભૂતિએ તે જાણીને કહ્યું કે મારા જીવતા તમે શા માટે જાઓ છો? પોતે ગયો. તેને ગયેલો જાણી વિશાખાનંદી ઉધાનમાં ચાલ્યો ગયો.
વિશ્વભૂતિએ જ્યારે બહાર કોઈ ઉપદ્રવ ન જોયો ત્યારે પાછો આવ્યો. ફરી પુષ્પ કરંડક ઉધાનમાં પ્રવેશવા ગયો ત્યારે દ્વારપાળોએ પોતાના હાથમાં દંડ લઈને કહ્યું કે – અંદર જશો નહીં. વિશ્વભૂતિએ પૂછ્યું કયા કારણે ? અહીં વિશાખાનંદી કુમાર ક્રીડા કરી રહેલ છે. આ સાંભળીને વિશ્વભૂતિ કોપાયમાન થયો. તેને ખ્યાલ આવી ગયો કે મને કપટથી અહીંથી કઢાયેલ છે. ત્યાં કોઠાના ફળનું એક વૃક્ષ હતું. મુઠ્ઠીના
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૪૪,૪૪૫
પ્રહારથી બધાં ફળ જમીન ઉપર પાડી દીધા
વિશાખાનંદીને કહ્યું કે - જે રીતે આ પાડી દીધા, તે જ રીતે હું તારું માથું પણ પાડી દઉં, જો હું કાકાનું બહુમાન ન કરતો હોત. હું તારા છoળને લીધે દૂર કરાયો છું. હવે આ ભોગો બસ છે. અપમાનને લીધે તે ભોગ છોડીને નીકળી ગયો. આર્ય સંભૂત સ્થવિર પાસે દીક્ષા લીધી. તેને દીક્ષા લીધી જાણી, રાજા અંતાપુર અને પરિવારજન સહિત યુવરાજ સાથે નીકળ્યો. તેમની ક્ષમા માંગી, પણ વિશ્વભૂતિએ તેની વિનંતી ન સ્વીકારી.
ત્યારપછી ઘણાં છ, અમ આદિ વડે પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે. એ રીતે વિચતાં મથુરા ગયો. આ બાજુ વિશાખાનંદી કુમાર ત્યાં મથુરામાં પણ ત્યાં ગયેલ, તેને રાજમાર્ગમાં આવાસ આપેલો. વિશ્વભૂતિ સાધુ માસક્ષમણના પારણે ચાલતા તે સ્થળે આવ્યા. જ્યાં વિશાખાનંદીકુમાર રહેલો. ત્યારે તેના નોકરે કુમારને કહ્યું - તમે આને જાણતા નથી. વિશાખાનંદી બોલ્યો- ના, નથી જાણતો, તેણે કહ્યું કે - આ વિશ્વભૂતિકુમાર છે. તેને જોઈને રોષ ચડ્યો. એટલામાં પ્રસૂતા ગાયના ધક્કાથી વિશ્વભૂતિમુનિ પડી ગયા. ત્યારે વિશાખાનંદીએ ઉત્કૃષ્ટ હાસ્ય કર્યું. પછી બોલ્યો કે - તમારું કોઠાના ફળ પાડી દેનારું બળ કયાં ગયું ?
ત્યારે વિશ્વભૂતિ અણગારે તેને જોયો. તેને જોઈને રોષથી તે ગાયના શીંગડાનો અગ્રભાગ પકડીને ઉંચે આકાશમાં ઉછાળી. સિંહ દુર્બળ હોય તો પણ શું શિયાળના બળથી હારી જાય? વિશ્વભૂતિને થયું - આ દુરાત્મા હજી પણ મારા પ્રત્યે રોષ ધરાવે છે ? ત્યારે તેણે નિયાણું કર્યું કે- જો મારા તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો હું આવતા ભવે અપરિમિતબળવાળો થઉં. તેની આલોચના કર્યા વિના મરીને વિશ્વભૂતિ મહાશુક કયે દેવ થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યો.
ત્યાંથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું પ્રજાપતિ નામ કઈ રીતે હતું ? પૂર્વે તેનું નામ રિપતિશબુ હતું. તેને ભદ્રા નામે જાણીથી અસલ નામે પુત્ર થયો. તે અસલની બહેન મૃગાવતી નામે કન્યા અતિ રૂપવતી હતી. તે બાલભાવથી મુક્ત થઈ, સવલિંકારથી વિભૂષિત થઈ, પિતાના પગે પડવા આવી. તેણીને પોતાના ખોળામાં બેસાડી, તે રાજા તેના રૂપ, ચૌવન અને અંગ સાર્શમાં મૂછ પામ્યો. તેણીને વિદાય આપી નગરજનોને પૂછ્યું - જે કોઈ રન રાજમાં ઉત્પન્ન થાય, તે કોનું? બધાં બોલ્યા- તમારું. એ પ્રમાણે ત્રણ વખત પૂછીને તે પુગીને બોલાવી. બધાં લજ્જા પામી નીકળી ગયા. રાજાએ જાતે ગાંધર્વ વિવાહ કરી, પુત્રીને પનીરૂપે સ્થાપી દીધી.
ભદ્રા સણી પુત્ર અયલની સાથે દક્ષિણાપયે માહેશ્વરીપુરી જઈને રહ્યા. મહા ઈશ્વર વડે બનાવેલી હોવાથી માહેશ્વરી. અચલ માતાને ત્યાં રાખીને પિતા પાસે આવ્યો. ત્યારે લોકોએ પ્રજાપતિ એવું નામ તે રાજાનું કરી દીધેલ. કેમકે આપણે પ્રજાને અંગીકાર કરેલી. ત્યારે મહાશુકથી ચ્યવીને તે મરીચિનો જીવ મૃગાવતીની કુક્ષીમાં
૧૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. રવM પાઠકોએ કહ્યું – પહેલો વાસુદેવ થશે. જન્મ થયો. ત્યારે તેની પીઠમાં ગણ કરંડક હોવાથી ત્રિપૃષ્ઠ નામ થયું. અનુક્રમે યુવાન થયો.
આ તરફ મહામાંડલિક અશ્વગ્રીવ રાજાએ નૈમિત્તિકને પૂછ્યું - મને કોનાથી ભય છે ? તેણે કહ્યું - જે ચંદમેઘદૂતને આઘર્ષિત કરશે, તમારા મહાબલી સીંહને મારી નાંખશે તેનાથી ભય છે. તેણે વિચાર્યુ કે – પ્રજાપતિના બંને પુત્રો મહાબલી છે,
ત્યાં દૂતને મોકલ્યો. દૂત આવ્યો, રાજા ઉભો થયો. નાટક-પેક્ષણમાં ભંગ પડ્યો. બંને કુમારે પૂછ્યું - આ કોણ છે? તેણે કહ્યું કે - અશ્વગ્રીવરાજાનો દૂત છે. તે બંને બોલ્યા કે - જ્યારે આ પાછો જાય ત્યારે કહેજો. જ્યારે દૂતને વિદાય આપી, • x • માર્ગમાં જઈને અડધા માર્ગે તે બંને ભાઈઓએ તેને માર્યો તેમના જે સહાયક હતા, તે બધાં ચારે દિશામાં ભાગી ગયા.
રાજાએ સાંભળ્યું કે - મારા દૂતને આઘર્ષિત કર્યો, ત્યારે રાજાએ તે દૂતને બમણું - ગણગણું ભેટમું આપીને કહ્યું કે - તારા મા અઘણીવને ન કહેતો કે બંને કુમારોએ આમ કર્યું છે. દૂતે કહ્યું - સારું. પણ જેઓ નગરે પહોંચી ગયા, તેણે રાજાને કહી દીધું. ત્યારે અશ્વગ્રીવ કોપાયમાન થયો. પછી બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહ્યું કે- મારા શાલિના ખેતરની રક્ષા કરો. રાજાએ બંને કુમારોને બોલાવીને કહ્યું કે - કેમ અકાળે મૃત્યુને નોતરો છો ? • x • પછી રાજા જવાને નીકળ્યો. બિપૃષ્ઠ અને અચલે કહ્યું – અમે બંને જઈએ છીએ. તેમને રોક્યા તો પણ ધરાર ગયા.
જઈને ક્ષેત્રિકોને કહ્યું - બીજા રાજાઓ કઈ રીતે ક્ષેત્રની રક્ષા કરતા હતા ? તેઓએ કહ્યું – ઘોડા, હાથી, રથ, સૈન્યો વડે. પ્રાકાર કરીને. કેટલાં કાળ સુધી ? ખેતી થાય ત્યાં સુધી. બિપૃષ્ઠએ કહ્યું કે – બધાંને મારનાર તે સીંહ ક્યાં રહે છે ? મને તે પ્રદેશ બતાવો. તેઓ બોલ્યા કે- આ ગુફામાં રહે છે. ત્યારે કુમાર લઈને તે ગુફામાં પ્રવેશ્યો. લોકોએ બંને પડખે કકળાટ કરી મૂક્યો. તે સિંહ બગાસુ ખાતો નીકળ્યો. કુમારે વિચાર્યું કે આ પગ વડે આવે છે અને હું સ્થ વડે જઉં, તે યુદ્ધ વિસદેશ કહેવાય. હાથમાં તલવાર અને ખગ લઈને થી ઉતરી ગયો. ફરી વિચાર્યું કે - આ સિંહ દાઢ અને નખ વડે લડે છે, હું તલવાર અને ખગ વડે લડુ આ પણ બરાબર નથી. ત્યારે તલવાર અને ખગ્નનો પણ ત્યાગ કર્યો.
સીંહને રોષ ઉત્પન્ન થયો. આ એકલો રથમાં ગુફામાં આવ્યો, બીજું જમીન ઉપર ઉતર્યો, બીજું હથિયારો છોડી દીધા. હવે હું અને મારી જ નાંખ્યું. એમ વિારી મોટું કાળી, ગર્જના કરતો આવ્યો. ત્યારે કુમારે એક હાથે ઉપરનો હોઠ (જડબુ), બીજા હાથે નીચેનું જડબું પકડી લીધું. પછી તેના જીર્ણ વરુ માફક બે ફાડીયા કરી દીધા. ત્યારે લોકોએ ઉત્કટ ક્લિકિલાટ કર્યો. નીકટના દેવોએ ત્યાં આભરણ અને પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારે સીંહ રોષથી કંપતો હતો. હું આવા કુમારના હાથે મરાયો.
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૪૪૪,૪૪પ
૧૮૩
ત્યારે ગૌતમસ્વામીનો જીવ રથનો સારથી હતો. તેણે કહ્યું - તું રોષ ન કરઆ નરસીંહ છે, તું મૃગાધિપતિ છે, તો જ્યારે સીંહ સિંહ વડે મરાય, તો તેમાં અપમાન ક્યાં થયું ? તેના વચનોને મધુની જેમ પીતો તે સિંહ મરીને નકમાં ઉત્પન્ન થયો.
તે કુમાર, સિંહ્યમ લઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યારે ત્યાંના ગ્રામજનોને કહ્યું કે - તમે અશ્વગ્રીવને જઈને કહો, જેથી તેને વિશ્વાસ બેસે. તે ગ્રામજનોએ જઈને કહ્યું - રોષ પામીને તને તુરંત વિદાય કર્યો અને અશ્વગીવરાજાએ પ્રજાપતિરાજાને કહેવડાવ્યું કે આ બંને પુત્રોને મારે ત્યાં મોકલી દો. તમે વૃદ્ધ થયા છો, હું તેમને જોઈશ, સકારીશ અને રાજ્ય પણ આપીશ. પણ મોને ન મોકલતાં અશ્વપ્રીવે કહેવડાવ્યું કે – કેમ મોકલતા નથી, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તેણે દૂતને મારીને કાઢી મૂક્યો. ત્યારે અશ્વગ્રીવ રાજા પોતાના સર્વ સૈન્ય સાથે ઉપસ્થિત થયો. પ્રજાપતિ પણ દેશની સીમાએ ઉભો રહ્યો.
લાંબા ગાળા સુધી યુદ્ધ ચાલ્યું. ઘોડા, હાથી, રથ, મનુષ્યાદિનો ક્ષય જોઈને ગિપૃષ્ઠકુમારે દૂતને મોકલ્યો. જો હું અને તમે, બે યુદ્ધ કરીએ તો કેમ ? આટલા બધાં લોકોને મારવાથી શો લાભ? અશ્વગ્રીવે કહ્યું – ભલે તેમ થાઓ. બીજે દિવસે રથ વડો બંનેએ યુદ્ધ કર્યું. જ્યારે શો ખલાસ થઈ ગયા ત્યારે અશ્વગ્રીવે ચક મૂક્યું. તે ત્રિપૃષ્ઠના માથે થઈને ખોળામાં પડ્યું. તે ચક્ર વડે જ પૃષ્ઠ એ તેનો શિરચ્છેદ કર્યો.
દેવોએ ઉદ્ઘોષણા કરી કે- આ બિપૃષ્ઠ પહેલો વાસુદેવ ઉત્પન્ન થયો છે. પછી બધા રાજા, તેને નમીને ગયા. પછી ગિપૃષ્ઠો અધ ભરતને જીતી લીધું. દંડ-બાહુ વડે કોટીશિલાને ઉપાડી. એ પ્રમાણે રચાવત પર્વતની સમીપે યુદ્ધ થયું. એ પચી ઘટતાં જતાં બળથી કૃષ્ણ વાસુદેવ વડે જાનુ સધી કેમે કરીને ઉપાડી. બિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષ સવયુિ પાળીને, મરીને, સાતમી નક્કે અપતિષ્ઠાન નરકાવાસે 33સાગરોપમ સ્થિતિક તૈરયિકપણે ઉત્પન્ન થયો. આ ગાથાનો ભાવાર્થ કહ્યો.
ગાચાર્ય તો ઉપર અલગ કહેલ જ છે, માટે અહીં ફરી નોંધતા નથી. • નિર્યુક્તિ-૪૪૬,૪૪૭ + વિવેચન :
મથુરામાં પારણે ગયા ત્યારે ગાય વડે ત્રાસિત થયા. નિયાણું કર્યું. નિયાણા સહિત અને તેના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના માસભક્ત અનશન કરીને મહાશુક કો ઉત્કૃષ્ટ સ્થિતિક દેવ થયા. મહાશુક્રથી ચ્યવીને પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. પૃષ્ઠ નામ રખાયું, પહેલાં વાસુદેવ થયા, ૮૪ લાખ વર્ષ આયુ પાળીને અધઃસપ્તમી નરકમૃથ્વીમાં પ્રતિષ્ઠાન નરકે 33-સાગરોપમ સ્થિતિક નાક થયા. આ જ અર્થને કહે છે -
- નિયુક્તિ-૪૪૮ :
૮૪ લાખ ય, મરીને આપતિષ્ઠાન નડે, ત્યાંથી સીંહ, ત્યાંથી નકમાં, કેટલાંક ભવ તિચિ અને મનુષ્યોમાં ઉપજીને મહાવિદેહમાં મૂકા નગરીમાં પિયમિx
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચક્રવર્તી, ૮૪ લાખ પૂર્વ આયુ.
• વિવેચન-૪૪૮ -
વાસુદેવના ભવમાં ૮૪ લાખ વર્ષનું આયુ હતું. તે ભોગવીને પ્રતિષ્ઠાન નહે ઉત્પન્ન થયા. ત્યાંથી ઉદ્વર્તીને સીંહ થયા. મરીને ફરી પણ નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી કેટલાંક ભવો તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઈને પછી વિદેહમાં પિયમિત્ર નામે ચક્રવર્તી થયા. ત્યાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં ઉપજેલા. ત્યાં ૮૪ લાખ પૂર્વ આયુ થયું.
• નિયુક્તિ-૪૪૯ -
ધનંજયનો પત્ર, પોઉલાચાર્ય પાસે દીક્ષા, કોડ વાઈનો પર્યાય, સવર્થ વિમાને દેવ, છગકાપુરીમાં “નંદન’ નામે થયો, ૫ લાખ વયુિ.
• વિવેચન-૪૪૯ -
ધનંજય અને ધારિણી રાણીનો પુત્ર થઈ, ચકવર્તીના ભોગો ભોગવીને કંઈક સંવેગ ઉત્પન્ન થતાં પ્રોષ્ઠિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એક કરોડ વર્ષનો પ્રવજ્યા પયયા પાળીને મરીને મહાશુક કલામાં સર્વાર્થ વિમાનમાં ૧૭-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને છટાગ્રા નગરીમાં જિતશત્રુ રાજા અને ભદ્રા ગણીનો નંદન નામે પુત્ર થયો. ત્યાં ૨૫-લાખ વર્ષનું આયુ પાળ્યું. ત્યાં ૨૪ લાખ વર્ષ રાજ્યાદિમાં ગયા.
• નિયુક્તિ-૪૫૦ :
mહિલાચાર્ય પાસે દીક્ષા, એક લાખ વર્ષ પશિ, બધાં વર્ષો માસક્ષમણ, પુષોત્તર વિમાને ઉત્પત્તિ. ત્યાં આવીને બ્રાહ્મણ કુળમાં.
• વિવેચન-૪૫o :
નંદનકુમારે રાજ્ય છોડીને દીક્ષા લીધી. પોઠિલાચાર્યના શિષ્ય થયા, લાખ વર્ષ દીક્ષા પાળી. કઈ રીતે ? નિરંતર મહિના-મહિનાના ઉપવાસથી. આ ભવમાં વીસ કારણો વડે [સ્થાનક વડે તીર્થકર નામ ગોત્ર કર્મ નિકાચીત કરી, માસિકી સંલેખના વડે આત્માને સાધીને ૬૦ ભક્ત-ભોજન છોડીને આલોચના અને પ્રતિક્રમણ કરી, મરીને પ્રાણત કલામાં પુષ્પોતરાવતંસક વિમાનમાં ૨૦-સાગરોપમ સ્થિતિક દેવ થયો. ત્યાંથી વી બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત બ્રાહ્મણની દેવાનંદા પનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે ૨૦ કારણો [સ્થાનકો ક્યાં છે ? જેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ તેણે બાંધ્યું, તે કહે છે –
• નિર્યુક્તિ-૪૫૧ થી ૪૫૬ + વિવેચન :
અરિહંત, સિદ્ધ ઈત્યાદિ છ ગાથા પૂર્વે ઋષભદેવાધિકારમાં નિર્યુકિત-૧૭૯ થી ૧૮૪માં વ્યાખ્યાયિત થયેલી છે.
• નિયુક્તિ-૪૫૭ :
મહાકુંડ ગામ નગરમાં કોડાલ ગોગવાળો બ્રાહ્મણ હતો, તેના ઘેર દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયો.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૩
૧૮૯
• વિવેચન-૪૫૩ :
(નંદનમુનિનો જીવ) પુષોત્તરથી ચ્યવીને, ઋષભદત્ત બ્રાહ્મણ હવે વધમાનસ્વામી વક્તવ્યતા નિબદ્ધ દ્વારગાથા કહે છે -
• નિયુક્તિ -૪૫૮ :
સ્વત, અપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, મરણ, ભીષણ, વિવાહ, અપત્ય, દાન, સંબોધ, નિષ્ક્રમણ.
• વિવેચન-૪૫૮ :
(૧) તીર્થકરની માતા જુએ છે તે મહાસ્વપ્ત કથન, જે દેવાનંદાએ પ્રવેશતા અને નીકળતા જોયા, ત્રિશલા પ્રવેશતા જોયા. (૨) ભગવંતનું ગર્ભ-અપહરણ, (3) ભગવંત ગર્ભમાં રહીને ગ્રહણ કરેલ અભિગ્રહ કથન, (૪) જન્મવિધિ કથન, (૫) અભિષેક - જે રીતે દેવો કરે છે. (૬) વૃદ્ધિ - જે રીતે ભગવંત વૃદ્ધિ પામ્યા. (9) જાતિસ્મરણ કથન, (૮) દેવે બીવડાવ્યા છે. (૯) વિવાહ વિધિ કથન, (૧૦) અપત્ય-પુત્રાદિ, (૧૧) દાન-દીક્ષા કાળે આપેલ છે. (૧૨) સંબોધન વિધિ કથન, જેમ લોકાંતિક કરે. (૧૩) તિક્રમણ વિધિ.
ભાષ્યકાર સ્વયં બધાં દ્વારના અવયવાર્થ માટે કહે છે – • ભાષ્ય-૪૬,૪s :
હાથી, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્મ સરોવર, સાગર, વિમાન ભવન, રનરાશિ, સીંહ... આ ચૌદ સ્વપ્નોને સુખે સુતેલી દેવાનંદા બ્રાહમણી, જે રાત્રિએ મહાયશવાળા વીરપભુ તેણીની કુણીમાં ઉત્પન્ન થયા ત્યારે જુએ છે.
• વિવેચન-૪૬,૪s :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ૩ શબ્દથી “શ્રી દેવી ગ્રહણ કરવી. રામ - પુષ્પની માળા, વિમાનભવન - વિમાન એવું તે ભવન અર્થાતુ વૈમાનિક દેવનો નિવાસ અથવા વૈમાનિક દેવ અય્યત થતાં વિમાનને જુએ છે. અધોલોકથી ઉદ્વર્તે તો ભવન જુએ પણ બંને ન જુએ. આ ચૌદ મહાસ્વપ્નોને તે બ્રાહ્મણી જુએ છે.
• ભાણ-૪૮ થી ૫૦ -
ત્યાં બ્રાહ્મણીની કુક્ષિમાં ૮ર-દિવસ રહ્યા ત્યારે સૌધર્મપતિ ચિંતવે છે, જિનેશ્વરને સંહરવાનો કાળ થઈ ગયો છે... અરહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ આ ઉત્તમપરો તુચ્છ કુળોમાં જન્મતા નથી. પણ ઉગકુળ, ભોગકુળ, ક્ષત્રિયકુળમાં, ઈશ્વાકુ જ્ઞાત, કૌરવ્યમાં અને હરિવંશકુળમાં આ પુરપસિંહો આવા વિશાળ કુળમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૪૮ થી ૫૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – ‘ને' - પાદ પૂરણાર્થે છે. શા માટે ગર્ભનું સંકરણ કરવું ? તે કહ્યું. તેમાં તુચ્છકુળ - અસારકુળ. તો પછી કેવા કુળોમાં
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જન્મે ? તે કહ્યું. તેમાં આવે છે અર્થાત ઉત્પન્ન થાય છે. પુરપસિંહ - તીર્થકર આદિ. જો એ પ્રમાણે છે, તો ભુવનગુરુની ભક્તિથી પ્રેરાઈને શક એ હરિણેગમેષી દેવને બોલાવીને કહ્યું -
આ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર, પૂર્વોપાર્જિત બાકી કર્મની પરિણતિ વશ તુચ્છ કુળમાં જન્મ્યા છે, તો ત્યાંથી સંઘરીને ક્ષત્રિયકુળમાં સ્થાપો. તેણે પણ આદેશાનુસાર કર્યું. ભાષ્યકાર આ અર્થને કહે છે -
• ભાષ્ય-૫૧ થી ૫૩ :
હવે ઈન્દ્ર હરિભેગમેપી દેવને કહે છે - આ લોકમાં ઉત્તમ અને મહાત્મા તીર્થકર બાહકુળમાં ઉત્પન્ન થયેલ છે.. ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ નામે ક્ષત્રિય છે. તે સિદ્ધાર્થની પત્ની ત્રિશલાની કુક્ષિમાં સંહર... “ણ હું કરીશ” એમ હું કાર કરીને વર્ષ રમના પાંચમાં પક્ષમાં (આસો વદમાં ઉત્તરા ફાલ્ગની નામાં તેરસના દિવસે મધ્યરાત્રિએ સંહર્યો.
• વિવેચન-૫૧ થી ૫૩ :
(ગાથાર્થ કહા, વિશેષ વૃત્તિ આ -] fષ - હરિભેગમેલી. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા, તે અયોગ્ય છે માટે આમ કરો - ત્રિશલાની કુક્ષિમાં સંહરો. વાય અત્યર્થ, હું આદેશ મુજબ કરીશ જ. સ્વામીનો આદેશ મસ્તકે ચડાવું છું. પૂર્વજત્ર - પહેલાં બે પ્રહરને અંતે. *
• ભાણ-૫૪ થી ૫૩ + વિવેચન :
ગજ, વૃષભ, ગાયા. પૂર્વવતુ. તે બ્રાહ્મણીએ આ ચૌદ સ્વનો પાછા ફરતા જોયા. [ક્યારે ?] જે રાત્રિમાં મહાયશવાળા વીર પ્રભુ તેણીની કુક્ષિામાંથી સંહરાયા, ફરી ગજ, વૃષભ ગાથા પૂર્વવતુ. પછી ત્રિશલાને આશ્રીને કહેલ છે કે – ભગવંત મહાવીર સંહરાયા ત્યારે સુખે સુતેલ ત્રિશલાએ આ ચૌદ સ્વપ્નો જોયા.
અપહાર દ્વાર કહ્યું, હવે અભિગ્રહ દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે – • ભાષ્ય-૫૮,૫૯ -
વીર પ્રભુ ત્રિશલા દેવની કક્ષિમાં સંપૂર્ણ ત્રણ જ્ઞાનવાળા હતા. ત્યાં સંજ્ઞી એવા ગર્ભરૂપે ૬II માસ રહ્યા. હવે ગર્ભવાસથી સાતમે મહિને તેઓએ અભિગ્રહ કર્યો કે માતા-પિતા જીવતા હોય, ત્યાં સુધી હું શ્રમણ થઈશ નહીં.
• વિવેચન-૫૮,૫૯ -
(ગાથાર્થ કહ્યો, વિશેષ આ -] અપહાર કરાયા પચી અહીં સંજ્ઞી ગર્ભ વસે છે, ક્યાં - ત્રિશલાની કુક્ષિમાં. [શંકા] બધાં ગર્ભસ્થ સંજ્ઞી જ હોય, માટે વિશેષણ નકામું છે ? (સમાધાન ના, દષ્ટિવાદના ઉપદેશથી વિશેષણ છે, તે બે જ્ઞાનવાળો પણ હોય, અહીં ત્રણ જ્ઞાનયુક્ત કહ્યા છે. કેટલો કાળ ? ll માસ. ગર્ભથી આરંભી સાતમા માસે તેના માતા-પિતાનો ગર્ભમાં અત્યંત સ્નેહ જાણીને “અહો ! મારા ઉપર
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૮
૧૯૧
આમને અતિ સ્નેહ છે, “હું આમના જીવતા દીક્ષા લઈશ નહીં' એમ ગર્ભમાં રહીને જ અભિગ્રહ ગ્રહણ કરે છે, કેમકે ત્રણ જ્ઞાનથી યુકત હતા. - ૪ -
• ભાણ-૬૦ + વિવેચન :
બે સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભમાં સુકુમાર તે ‘ગર્ભસુકુમાર' પ્રાયઃ દુ:ખને પ્રાપ્ત ન થયેલ એવા. કેટલો કાળ રહ્યા ? પ્રતિપૂર્ણ નવ માસ અને સમધિક સાત દિવસ.
• ભાણ-૬૧ થી ૩૧ -
હવે ભગવંત મહાવીર ચૈત્રસુદ ૧૩ના મધ્યરાત્રિએ ઉતરાફાગુની નક્ષમાં ફંડામે જમ્યા. તીર્થકર જન્મે ત્યારે આભરણ, રત્ન અને વરુની વૃદ્ધિ થાય છે. દેવરાજ શક આવ્યો, નિધિઓ આવી. ત્રણ લોકને સુખ આપનાર ભગવંત વર્તમાનનો જન્મ થતાં દેવીઓ સંતુષ્ટ થઈ અને પર્ષદા સહિત દેવો આનંદ પામ્યા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક એ ચારે પ્રકારના દેવો સપરિવાર અને ઋદ્ધિ સહિત ત્યાં આવ્યા
દેવોથી પરિવરેલા ઈન્દ્ર તીર્થકરને કસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કર્યો. દેવો અને દાનવો સહિત દેવેન્દ્રએ પ્રભુનો જન્માભિષેક કરીને, પ્રભુને માતાને સમર્પિત કર્યા અને જન્મ મહોત્સવ કર્યો. શઓ રેશમી વસ્ત્ર, બે કુંડલ, પુણાની માળ આપી અને જંભક દેવોએ મણિ, રત્ન, કનક અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. કુબેરના વચનથી પ્રેરિત જંભગદેવો કોટી પ્રમાણ હિરણ્ય અને રત્નોને લાવે છે.
દેવલોકથી ચ્યવેલા અને અનુપમ શોભાવાળા પીઠમકો અને દાસદાસીથી પરિવરેલા ભગવંત વૃદ્ધિ પામે છે. તે ભગવંત કાળા ભમ્મર વાળ વાળા ઈત્યાદિ અને જાતિસ્મરણાદિ જ્ઞાનવાળા વગેરે વર્ણન પૂર્વે ઋષભદેવના અધિકારમાં નિયુકિત-૧૨ અને ૧૯૩ પ્રમાણે જાણવું.
• વિવેચન-૬૧ થી ૩૧ -
ચૈત્રસુદ-૧૩ના સગિના બે પ્રહરને અંતે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં કુંડગ્રામમાં પ્રભુ મહાવીર જન્મ્યા. દિકકુમારી વડે જાત કર્મ કરાયું. પછી - કટક, કેયુરાદિ અને ઈન્દ્રનીલાદિની વૃષ્ટિ, તીર્થકરનો જન્મ થતાં કરાઈ • x • x • કૈલોક્યને સુખાવહ ભગવંત વર્ધમાનનો જન્મ થતાં દેવ-દેવી આદિ પરિવાર આનંદિત થયો.
હવે અભિષેક દ્વારમાં કહે છે –
ભવનપતિ આદિ ચારે તિકાયના દેવો આવ્યા. દેવોથી પરીવરેલો દેવેન્દ્રએ તીર્થકરને લઈને મેરુ પર્વતે અભિષેક કર્યો. અહીં દેવ - શબ્દથી જ્યોતિષ અને વૈમાનિક લેવા અને રાનવ શબ્દથી વ્યંતર અને ભવનપતિ લેવા • x • નંદીશ્વર દ્વીપે જન્મમહોત્સવ કર્યો. હવે જે ઈન્દ્ર આદિ ભુવનના પ્રત્યેની ભકિતથી આપે છે, તે દશવિ છે -
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવ વસ્ત્ર, કાનનું આભમ, અનેક રત્નોથી ખચિત અને ભગવંતને સુભગ દર્શન આપતું શ્રી દામ આપે છે. •x - વૈશ્રમણના વચનથી પ્રેરાઈને તે તિર્યર્જુભક દેવો કોટિ પરિમાણથી ન ઘડેલા સુવર્ણ અને રત્નોને ત્યાં લાવે છે. હવે વૃદ્ધિ દ્વારને કહે છે – ગાથાર્થમાં જોવું.
હવે મેષણ - “ભય પમાડવો” દ્વાર કહે છે – • ભાષ્ય-૦૨ થી ૩૫ -
હવે ભગવન આઠ વર્ષથી કંઈક ન્યૂન વયના થયા ત્યારે સૌધર્મકો સુરવરો મળે કેન્દ્ર ભગવંત વિધમાન ગુણોની સ્તુતિ કરે છે. ભગવત મહાવીર ભાલ હોવા છતાં આબાલ ભાવવાળા અને અબાલ પરાક્રમી છે, ઈન્દ્ર સહિત દેવો પણ તેને ભય પમાડવાને સમર્થ નથી. હવે તે વચન સાંભળીને શ્રદ્ધા કરતો એક દેવ તેમને ભય પમાડવાને શીઘ જિનેશ્વર સમીપે આવે છે. સર્ષ રૂપ લે છે. તે વખતે વીર પ્રભુ બાળકો સાથે વૃક્ષની ક્રીડાથી મી રહેલાં છે. ત્યારે તે દેવને પીઠમાં મુકી મારીને હસ્યો. તે દેવ શ્રદ્ધાળું થઈ વીરાભને વાંદીને ચાલ્યો ગયો.
• વિવેચન-૭૨ થી ૩પ :
(ગાથાર્થ કહો, વિશેષ આ - કીર્તન - સ્તુતિ, સુધમાં - આ નામની સભામાં. અબાલભાવ - બાલભાવ સહિત, પરાક્રમ - ચેષ્ટા-x• કષાયાદિ શત્રુનો જય કરવામાં વિક્રાંત-વીર, મહા એવા વીરને મહાવીર. - x• તેના વચન સાંભળીને એક દેવ તેમાં અશ્રદ્ધા કરતો વરિત જિન સમીપે આવે છે. મેઘT • ભય પમાડવો છે.
આવીને શું કર્યું?
દેવ ભગવંત પાસે આવ્યો. ભગવંત બાળરૂપે-બાળકો સાથે વૃક્ષની ક્રીડા રમી રહ્યા હતા. જે પહેલાં વૃક્ષ ઉપર ચડે અને પહેલાં ઉતરે તેને બીજો બાળક ઉપાડે. તે દેવે આવીને વૃક્ષ નીચે સર્પનું રૂપ વિકુબૂ, સ્વામીએ અમૂઢપણે ડાબા હાથેથી તેને ઘણો દૂર ફેંકી દીધો. ત્યારે દેવે વિચાર્યું કે - આ છળાયો નહીં. પછી સ્વામી દડા વડે રમતા હતા. તે દેવે બાળરૂપ વિકવ્યું, સ્વામી સાથે રમવા લાગ્યો.
ભગવંત તે દેવને જીતી ગયા, તેની પીઠ ઉપર બેઠા. તે પિશાચ રૂ૫ વિકુર્તીને વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તેને ભગવંતે ડર્યા વિના [પીઠમાં જોરથી મુઠ્ઠી મારી) તલ પ્રહાર કર્યો, ત્યાં જ પડી ગયો અને છળ કરવા તે દેવ સમર્થ ન રહ્યો. પછી વાંદીને ગયો.
અન્ય કોઈ દિવસે ભગવંત સાધિક આઠ વર્ષના થયા, તેમને કલા ગ્રહણ યોગ્ય જાણીને માતા-પિતા લેખાચાર્ય પાસે લાવ્યા.
• ભાણ-૬ :
હવે ભગવંતના માતાપિતા, તેમને સાધિક આઠ વર્ષનો જાણીને કૌતુકાદિ કરી, અલંકાર પહેરાવી લેખચાર્ય પાસે લાવ્યા.
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૰ ૪૫૭
૧૯૩
• વિવેચન-૭૬ :
ભગવંતના માતાપિતા, ભગવંતને સાધિક આઠ વર્ષના થયા જાણીને રક્ષા આદિ કૌતુક કરી તથા કેયુરાદિ અલંકારો પહેરાવીને તેમને ઉપાધ્યાય પાસે લાવ્યા. - x - ત્યારે દેવરાજનું આસન કંપ્યુ. અવધિ વડે પ્રયોજન જાણ્યું, અહો ! સંતાનના સ્નેહમાં વિલસિત માતાપિતાને જુઓ કે જે ભગવંતને પણ ઉપાધ્યાય પાસે લઈ જવા ઉધત થયાં છે, તેમ વિચારીને ઈન્દ્ર આવ્યો. ઉપાધ્યાય માટેના ઉંચા આસને બેસાડીને ભગવંતને શબ્દ લક્ષણો પૂછ્યા. તે જ ભાષ્યકાર કહે છે.
. ભાષ્ય-9
શક્રએ તે ભગવંતને આસને બેસાડ્યા. શબ્દના લક્ષણો પૂછ્યા. [ભગવંતે તેના જવાબો આપ્યા] ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ.
• વિવેચન-૭૭ :
શક્રએ ઉપાધ્યાયની સન્મુખ તીર્થંકરને ઉંચા આસનો બેસાડી શબ્દના લક્ષણો પૂછે છે. - x - ભગવંતે પણ વ્યાકરણ [તેના ઉત્તરો] આપ્યા. આ વ્યાકરણ એટલે શબ્દ શાસ્ત્ર, તેમાંથી કેટલીક વાત ઉપાધ્યાયે ગ્રહણ કરી, તેનાથી ઐન્દ્ર વ્યાકરણ સર્જાયુ. હવે વિવાહ દ્વાર કહે છે –
ભાષ્ય-૩૮,૩૯ -
બાલ્યભાવથી મુક્ત થઈ, અનુક્રમે યૌવનને પ્રાપ્ત થયા. ભગવંત વીરને
માતાપિતાએ ભોગ સમર્થ જાણીને - પ્રશસ્ત તિથિ અને નક્ષત્રમાં મોટા સામંત કુળમાં જન્મેલ શ્રેષ્ઠ રાજકન્યા યશોદા સાથે વિવાહ કર્યા.
• વિવેચન-૭૮,૭૯ :
એ પ્રમાણે બાલ્યભાવ છોડી, ઉક્ત પ્રકારે વય વિશેષ અર્થાત્ યૌવન પારમ્યા - બાળ આદિ ભાવ પછીની વય પામ્યા. અહીં ભોગવાય તે ભોગ-શબ્દાદિ. તેમાં સમર્થ તે ભોગ સમર્થ. - x - ક્ષ - નક્ષત્ર. પ્રશસ્ત-શોભન, - x - યશોદા સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. ‘વરરાજકન્યા' શબ્દ વડે તે કાળે રાજ્યસંપત્તિ યુક્તતાને જણાવી. હવે અપત્ય દ્વાર કહે છે
-
. ભાષ્ય-૮૦ :
યશોદા સાથે પાંચ પ્રકારના માનુષી ભોગો ભોગવતા ભગવંતને તેજ વડે લક્ષ્મી જેવી સુરૂપવાળી પિયદર્શનાને જન્મ આપ્યો.
• વિવેચન-૮૦ :
પાંચ પ્રકારના - શબ્દ આદિ, મનુષ્યોના તે માનુષી. તેજની લક્ષ્મી સમાન, પ્રિયદર્શના નામે પુત્રીને જન્મ આપ્યો.
આ કાળમાં ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા. ભગવંત પણ તીર્ણપ્રતિજ્ઞ થવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મતિવાળા થયા. ભાઈ નંદિવર્ધન સહ સ્વજનોને દીક્ષા માટે પૂછ્યું. નંદિવર્ધને કહ્યું – ઘા ઉપર મીઠું ન નાંખો, કેટલોક કાળ રહી
31/13
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જાઓ. ભગવંતે પૂછ્યું – કેટલો કાળ ? ત્યારે સ્વજનોએ કહ્યું – બે વર્ષ. ભગવંતે કહ્યું – મારા માટે ભોજનાદિ પ્રવૃત્તિ ન કરવી. તેઓ સંમત થતાં ભગવંત સાધિક બે વર્ષ પ્રાસુક અને એષણીય આહાર લઈ, સચિત્ત જળ પણ ન પીતા ત્યાં રહ્યા.
આ અંતરમાં જ મહાદાન દીધું. લોકાંતિકોએ પ્રતિબોધ કર્યો. અવધિ પુરી
થતાં ભગવંતે દીક્ષા ગ્રહણ કરી. આ જ વાત કહે છે –
૧૯૪
• નિયુક્તિ-૪૫૯,૪૬૦ :
જાત ક્ષત્રિય, વઋષભ સંઘયણવાળા, દેવોથી પરિસેવિત ભવ્યજન
પ્રતિબોધક પ્રભુવીર કુંડગ્રામમાં કુલ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા. તેમના માતાપિતા દેવત્વ પામ્યા પછી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દીક્ષા લીધી. • વિવેચન-૪૫૯,૪૬૦
હસ્તોતર - ઉત્તરા ફાલ્ગુની. ખાત - ઉત્કૃષ્ટ. - ૪ - ૪ - ૩૦ વર્ષ ગૃહવાસમાં
વસ્યા.
હવે ભાષ્યકારશ્રી પ્રતિદ્વારની વ્યાખ્યા કરતાં કહે છે –
♦ ભાષ્ય-૮૧ થી ૮૫ + વિવેચન :
સંવત્સરથી, એક હિરણ્ય, શ્રૃંગાટક, વવરિકા, તીર્ણ. આ પાંચ ભાષ્યો છે. જે પૂર્વે ઋષભદેવ ભગવંતના અધિકારમાં નિર્યુક્તિ ગાથા-૨૧૬ થી ગાથા-૨૨૦માં આવી ગયેલ છે. તેથી તેની અહીં ફરી વ્યાખ્યા કે ગાથાર્થનું વિવરણ કરતાં નથી.
હવે સંબોધન દ્વાર કહે છે –
♦ ભાષ્ય-૮૬ થી ૮૮ :
સારસ્વત, આદિત્ય, આ દેવનિકાયો [બંને ગાથા પૂર્વવત્
એ પ્રમાણે કુંડગ્રામમાં લોકાંતિક દેવો વડે અભિસ્તવાયેલા વિકસિત કમળ જેવા મુખવાળા પ્રભુ મહાવીર સારી રીતે બૌધ પામ્યા.
• વિવેચન-૮૬ થી ૮ :
પહેલી બે ગાયા ઋષભદેવના અધિકારમાં નિર્યુક્તિ-૨૧૪ અને ૨૧૫માં કહેવાઈ ગયેલ છે. ત્રીજી ગાથા પણ વ્યાખ્યા હોવાથી અહીં વિસ્તાર કરેલ નથી. સંબોધન પછીના કાળમાં પરિત્યાગ દ્વાર કહ્યું અને મૂળભાષ્યકૃત વ્યાખ્યા કરાઈ. ઈત્યાદિ
- X -
અહીં દાન દ્વારને સંબોધન દ્વારની પૂર્વે કહેલ છે, ત્યાં સંબોધન દ્વાર પછી પરિત્યાગદ્વાર છે તે વિરુદ્ધ નથી ? ના, બધાં તીર્થંકરો માટે આ નિયમ છે કે – સંબોધનના પછીના કાળમાં જ મહાદાન પ્રવૃત્તિ થાય. - ૪ - નિયમ છતાં આ દાન
દ્વાર બહુતર વક્તવ્યત્વથી સંબોધન દ્વારની પૂર્વે કહેવાયેલ છે, તે ન્યાયના દેખાડવા માટે હોવાથી અવિરુદ્ધ જ છે.
અધિકૃત દ્વાર ગાથા વ્યત્યના પરિહાર માટે છે - અલ્પવક્તવ્યતા હોવાથી સંબોધન દ્વારની પૂર્વે કહી છે. આ આવા સંભવિત પક્ષો છે. પણ તત્ત્વ તો વિશિષ્ટ
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૯૫
૧૯૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૪૫૩ શ્રુતવિદો જ જાણે.
હે તિકમણ દ્વારને કહેવા માટે બતાવે છે – • ભાષ્ય-૮૯ :
જિનવરેન્દ્ર મહાવીરને દીક્ષા લેવાના મનો પરિણામ થયા, ત્યારે ચારે બાજુનું આકાશ દેવો અને દેવીઓ વડે વ્યાપ્ત થઈ ગયું.
• વિવેચન-૮૯ :અભિનિષ્ક્રમણ - દીક્ષા લેવાને માટે, ઉચ્છયં-વ્યાપ્ત, ગગન-આકાશ. • ભાષ્ય-૦ -
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ગગનતલથી પૃedીતલ ઉપર આવતા શિઘ વિધોધોત કર્યો.
• વિવેચન-૬૦ :
જે દેવો વડે ગગનતલ વ્યાપ્ત થયું તે આ - ભવનપતિ, વ્યંતર, જ્યોતિર્યાસી અને વિમાનવાસી. “જ્યોતિ” શબ્દથી અહીં તેમનો નિવાસ કહે છે. વિધુત સમાન ઉધોત તે વિધોધોત. - ૪ -
• ભાષ્ય-૯૧ -
દેવોના અવિરહિત સંચરણ વડે કુંડયુર નગર સુધી અને દેવોના ભવન અને આવાસ સુધી વ્યાપ્ત થઈ ગયું.
• વિવેચન-6 :
કંડગ્રામ અને દેવોના ભવનાવાસના અંતરમાં ભૂમિતલ અને ગગનતલ દેવદવીઓ વડે સંચરણ કરાતા વ્યાપ્ત થયું એટલામાં દેવો વડે જ ભગવંતની શિબિકા લવાઈ, તેમાં બેસીને ભગવત્ સિદ્ધાર્થવનમાં ગયા. આ જ અર્થને જણાવે છે -
• ભાષ-૯૨ -
જળ અને સ્થળમાં ઉત્પન્ન દિવ્ય પુષ્પો વડે અને ફૂલની માળાથી શણગારાયેલ ચંદ્રપ્રભા શિબિકા જન્મસ્મરણમુક્ત પ્રભુ માટે લાવ્યા.
• વિવેચન-૯૨ :
ચંદ્રપ્રભા નામની શિબિકા લાવ્યા. કોના માટે ? જરા અને મરણથી મુક્ત વર્ધમાનસ્વામી માટે. - x • હવે શિબિકાનું માપ દશવિ છે –
• ભાષ્ય-૯૩,૯૪ :
૮૫ ધનુષ લાંબી, ૫ ધનુષ પહોળી, ૩ર ધનુષ ઉંચી એવી ચંદ્રપ્રભા શિબિકા કહેલી છે. તે શિબિકાની મધ્યે દેવો નિર્મિત મણિ, કનક, રનથી ખચિત મહાé, સપાદપીઠ, જિનવરનું સીંહાસન છે.
વિવેચન-૯૩,૯૪ :
માવE - લંબાઈ, fકનીf , પહોળાઈ, fબદ્વ - ઉંચાઈ - X • તીર્થકર અને ગણધરોએ તેને ચંદ્રપ્રભા નામે જણાવેલ છે. આમ કહીને શાસ્ત્ર પરત્વેની પરતંત્રતા
જણાવેલી છે.
શિબિકાની મધ્યમાં જ, ત્રિ - દેવો નિર્મિત, મા - ચંદ્રમંત આદિ, નેવી • દેવ કંચન, રત્ન - મરકત આદિ, ‘ચિંચઈ' દેશી વચન છે, તેનાથી ખચિત અર્થ થાય છે. સીંહપ્રધાન આસન તે સીંહાસન, મહાંત-ભુવનના ગુરુને યોગ્ય.
• ભાગ-W,૯૬ -
માળા અને મુગટ ધારણ કરેલા, સુંદર શરીરવાળા, લટકતી પુષમાળાથી યુક્ત, શ્વેત વસ્ત્રોને ધારણ કરનાર કે જે લાખ મૂલ્યવાળા છે તેવા, છઠ્ઠ ભક્ત તપવાળા, શુભ અધ્યવસાયવાળા, વિશુદ્ધ વૈશ્યાવાળા એવા શોભતા જિનેશ્વર ઉત્તમ શિબિા ઉપર આરૂઢ થયા.
• વિવેચન-૫,૯૬ -
માન. ધારણ કરેલ. માળા - અનેક દેવ પુષ્પોથી ગ્રચિત. - x - ભાસ્કર • છાયા વડે યુક્ત, બોંદિ-શરીર. - x - નિયત્ન-પહેરેલા. * * * * - શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે. જેનું મૂલ્ય લાખ દીનાર છે.
આવા પ્રકારના ભગવંત માગસર વદ-૧૦ના ઉત્તરફાગુની નામના યોગમાં છનો વપ-પ્લે ઉપવારથી. અધ્યવસાન-અંતઃકરણ સભપેક્ષ વિજ્ઞાન, તેના શોભતા. લેશ્યા-મન, વચન, કાયાપૂર્વક કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી જનિત એવા આત્મ પરિણામો, જે સ્ફટિક જેવા હોય છે તે. આવી વિશુદ્ધ થતી વેશ્યા. ઉત્તમ-પ્રધાન શિબિકામાં ભગવંત આરોહે છે - બેસે છે.
• ભાગ-૯૩ -
ભગવંત સીંહાસને બેઠેલા છે, શક અને ઈશાન બંને પડખે મણિ-સુવર્ણવિઝિ દંડ વડે બનેલ ચામરને વીંઝી રહ્યા છે.
• વિવેચન-૯૭ -
તેમાં ભગવંત સીંહાસનમાં બેઠા ત્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંને પડખે રહ્યા. કઈ રીતે? વીંઝતા. શેના વડે ? ચામરો વડે. ચામર કેવી ? મણિ-રત્ન ચિત દંડવાળી. એ પ્રમાણે ભગવંત બેઠા ત્યારપછી શિબિકાને સિદ્ધાર્થ ઉદ્યાને લઈ જવાને માટે ઉંચકી કોના વડે ?
• ભાગ-૯૮ -
હર્ષથી વિવર રોમરાજીવાળા મનુષ્યોએ પહેલાં શિબિકાને ઉપાડી, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર શિબિકાને વહે છે.
• વિવેચન-૯૮ :
પૂર્વ • પહેલાં. ઉëિાતા-ઉંચકી, બાકી ગાચાર્ય મુજબ જાણવું. હવે અસુર આદિના સ્વરૂપને વર્ણવતા કહે છે –
• ભાષ્ય-૯ :ચલ, ચપળ આભુષણને ઘારણ કરનાર, સ્વછંદ વિકુર્વિત આભરણધારી
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૭
એવા દેવેન્દ્રો અને દાનવેન્દ્ર જિનેન્દ્રની શિબિકાને વહે છે. • વિવેચન-૯૯ :
ચલ – ગમનક્રિયાના યોગથી. સ્વચ્છંદ - સ્વાભિપ્રાયથી, વિકુર્વિત-દેવશક્તિ વડે કરેલ, આભરણ - કુંડલ આદિ. શું તેઓ પરનિર્મિત આભુષણોને ધારણ કરે છે ? તેવા વિકલ્પનો વિચ્છેદ કરવાને કહ્યું કે – સ્વ મતિ અનુસાર વિકુર્વિત આભરણધારી, કોણ ? દેવેન્દ્ર, દાનવેન્દ્ર.
=
ભાષ્ય-૧૦૦ :
પંચવર્તી પુષ્પોની દૃષ્ટિ કરતાં, દેવદુંદુભિ વગાડતા ખુશ થયેલા, દેવોના સમૂહથી આકાશ ચોતરફથી વ્યાપ્ત થયું.
• વિવેચન-૧૦૦ :
૧૯૭
ભગવંત શિબિકામાં આરૂઢ થઈને જતા હતા ત્યારે આકાશ સ્થળમાં રહેલાં, શુક્લાદિ પંચવર્તી પુષ્પોને વેરતા આદિ કોણ ? દેવ સમૂહ. પ્રહષ્ટ-પ્રકર્ષથી હર્ષિત થયેલા. ભગવંતની જ સ્તુતિ કરતા. એ પ્રમાણે સ્તવતા દેવો વડે બધી દિશામાં આકાશ વ્યાપ્ત થયું.
* ભાષ્ય-૧૦૧ :
જેમ શરદઋતુમાં કુસુમિત વનખંડ કે પદ્મસરોવર - કમળ પુષ્પના સમૂહથી શોભે છે. તેમ દેવગણોથી આકાશતલ શોભે છે.
• વિવેચન-૧૦૧ -
વનખંડની જેમ કુસુમિત - x - કુસુમભરેણ-હેતુભૂત થકી.
૭ ભાવ્ય-૧૦૨ -
જેમ સિદ્ધાર્થવન, આસનવન, શણન, અશોકવન, ચૂતવન નવા પુષ્પોથી શોભે છે, તેમ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૨ :
અસન એટલે બીજક, બાકી ગાથાર્થ મુજબ છે.
♦ ભાષ્ય-૧૦૩ :
અતીવન, કણવીવન, ચંપકવન, તિલકવન જેમ પુષ્પિત થયેલ શોભે છે, તેમ આ આકાશતલ દેવસમૂહથી શોભે છે.
• વિવેચન-૧૦૩ :
પ્રતી - માલવદેશમાં પ્રસિદ્ધ છે. - ૪ - શોભે છે આદિ પૂર્વવત્
* ભાષ્ય-૧૦૪ :
શ્રેષ્ઠ પટહ, ભેરી, ઝલ્લરી, દુંદુભિ, શંખ સહિત વાજિંત્રો વડે આકાશતલ
અને પૃથ્વીતલમાં વાજિંત્રનાદ ઘણો રમણીય બન્યો.
• વિવેચન-૧૦૪ --
ગાચાર્ય મુજબ છે. વિશેષ આ - નિનાદ્ - નિર્દોષ, વાજિંત્રનાદ.
૧૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
* ભાષ્ય-૧૦૫ :
એ પ્રમાણે દેવ, મનુષ્યની પર્યાદામાં પરિવરેલા, મધુર વાણીથી સ્તવાતા ભગવંત જ્ઞાતખંડ વનમાં આવ્યા.
• વિવેચન-૧૦૫ :
ઉક્ત વિધિથી દેવ, મનુષ્ય, અસુર સહિત, ગીરા-વાણી.
• ભાષ્ય-૧૦૬ :
ઉધાનમાં આવેલા ભગવંત ઉત્તમ શિબિકાથી ઉત્તરે છે, સ્વયં જ લોય કરે
છે. શક તે કેશને ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૬ :
શક્ર એટલે દેવરાજા વૃત્ત અનુવાદથી અને ગ્રન્થાકારના વચનથી બધે જ વર્તમાનકાળનો નિર્દેશ અવિરુદ્ધ જ છે.
- ભાષ્ય-૧૦૭ :
જિનેશ્વરની આજ્ઞા લઈને ઈન્દ્ર, તે અંજન, મેઘ, રુચક જેવા નિર્મળ ચમકવાળા કેશોને ક્ષણમાં ક્ષીર સમુદ્રમાં પધરાવે છે.
• વિવેચન-૧૦૭ :
જિનવની અનુજ્ઞા પામીને શક્ર વડે - ૪ - ધન-મેઘ, રુક્-દીપ્ત, તેવા. સંકાશછાયા વિશેષ. અથવા જન ધનરુચક વિમલવત્ છાયાવાળા, સુચક - કાળો મણિ વિશેષ જ. એવા કેશ [વાળ] ક્ષણમાં લઈને, ક્ષીર જેવો સમુદ્ર તે ક્ષીરોદધિ.
આ સમયે ચાસ્ત્રિ સ્વીકારવા ઈચ્છતા ભગવંતને લીધે, શકના આદેશથી સુરઅસુર-મનુષ્યના વૃંદનો ઉદ્ભવેલ અવાજ અને વાજિંત્રનાદ રોકાઈ ગયો. આ જ
અર્થને જણાવવા કહે છે –
. ભાષ્ય-૧૦૮ *
શક્રના વચનથી દિવ્ય અને મનુષ્યનો અવાજ, વાજિંત્રોનો નાદ તુરંત જ બંધ થયા, જ્યારે ભગવંત ચાસ્ત્રિ ગ્રહણ કરે છે.
• વિવેચન-૧૦૮ :
દિવ્ય-દેવોનો, - ૪ - ક્ષીપ-જલ્દીથી, નિલુકા-અટક્યા. હવે ભગવંત જે રીતે ચાસ્ત્રિ ગ્રહણ કરે છે, તે વર્ણવતા કહે છે –
આ ભાષ્ય-૧૦૯ -
સિદ્ધોને નમસ્કાર કરીને, ચાત્રિ આરૂઢ ભગવંતે “સર્વે પાપ મારે અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો.
• વિવેચન-૧૦૯ :
ભગવંત ‘“ મયંત' શબ્દ રહિત સામાયિક ઉચ્ચરે છે. - ૪ - ચાસ્ત્રિના સ્વીકાર
કાળે અને સ્વભાવથી ભુવનના ભુષણરૂપ પણ સ્વયં આભુષણ રહિત થયેલા ભગવંતને ઈન્દ્ર દેવષ્યવસ્ત્ર આપે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૫૩
૧૯
૨૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
અહીં આ કથા છે – એક જ દેવદુષ્ય વડે દીક્ષા લે છે. • x• પિતાનો મિત્ર ધિગુજાતિય આવ્યો. તે દાન અવસરે ક્યાંક ગયેલો હતો. આવ્યો ત્યારે પત્નીએ તતડાવ્યો. સ્વામીએ આવો પરિત્યાગ કર્યો. હવે તમે વનમાં જાઓ અને તેમની પાસે માંગો તો કદાચ કંઈક પણ મળશે.
તે બ્રાહ્મણે કહ્યું - ભગવંત! તમે મને કંઈ આપેલ નથી, તો હજી પણ કંઈક આપો. ત્યારે સ્વામીએ તે દેવદૂષ્યનું અડધું આપ્યું. કેમકે બાકીનો પરિત્યાગ ન કર્યો. પછી તંતુવાર પાસે આવ્યો. આની દશી બાંધી આપ. વણકરે પૂછ્યું કે આ ક્યાંથી, પ્રાપ્ત થયું ? બ્રાહ્મણે જણાવ્યું કે- ભગવંતે આપ્યું છે. વણકરે કહ્યું - તેનું બાકીનું અડધું લઈ આવ. જ્યારે ભગવંતના ખંભેથી પડે ત્યારે લાવજે, હું તને વણી આપીશ. તે વખતે તેના લાખ મૂલ્ય ઉપજશે, તે આપણે બંને અડધા-અડધા લઈ લઈશું. બાકી આગળ કહીશું.
તે ભગવંતને ચારિત્ર સ્વીકારના બીજા જ સમયે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાં જ તીર્થકરને આ ક્રમ છે –
• ભાગ-૧૧૦ :
તીર્થકરો જ્યાં સુધી ગૃહવાસમાં હોય છે, ત્યાં સુધી ત્રણ જ્ઞાનથી યુકત હોય છે, ચાઅિ સ્વીકારે પછી છાસ્થ રહે ત્યાં સુધી તેઓ ચાર જ્ઞાનવાળા રહે છે.
- વિવેચન-૧૧૦ :
ત્રણ જ્ઞાન - મતિ, શ્રત, અવધિ. તીર્થંકર - તીર્થ સ્વાના આચાર વાળા. શું સર્વકાળ ? ના, જ્યાં સુધી ગૃહવાસમાં રહે ત્યાં સુધી. •x - છાસ્થાવસ્થા સુધી ચાર જ્ઞાનવાળા રહે છે.
એ પ્રમાણે આ ભગવંતે પણ યાત્રિ સ્વીકારીને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાતખંડથી સ્વજનોને પૂછીને કમરગામે ગયા.
• ભાષ્ય-૧૧૧ -
કુંડ૫થી બહાર જ્ઞાતખંડ ઉધાનમાં, સર્વે જ્ઞાતકોને પૂછીને મુહૂર્ત પ્રમાણ દિવસ બાકી રહો ત્યારે ભગવત પહોંચ્યા.
• વિવેચન-૧૧૧ -
કંડપુરથી બહાર ઈત્યાદિ. તેમાં જ્ઞાતક-સ્વજન, બઘાં - જેઓ નીકટ હતા તે. ત્યાંથી કમગામ જવાને માટે નીકળ્યા.
તેમાં બે માર્ગ હતા. એક જળમાર્ગ, બીજો સ્થળમાર્ગ. ભગવંત સ્થળ માર્ગે ગયા. મુહર્ત શેપ દિવસ રહેતા તેઓ. કમરિગ્રામ પહોંચ્યા. ત્યાં પ્રતિમા યાને સ્થિત થયા.
એટલામાં - ત્યાં એક ગોવાળ તે દિવસે બે બળદોનું વહન કરતો ગામ નજીક આવ્યો, ત્યારે વિચારે છે કે આ બંને ગામની નજીક ચરે છે, તેટલામાં હું ગાયને
દોહીને આવું. તે પણ ઘેર કામ પતાવીને આવ્યો. બંને બળદો પણ ચરતા-ચરતા અટવીમાં પ્રવેશી ગયા.
તે ગોવાળે આવીને ભગવંતને પૂછ્યું કે - આ બંને બળદ ક્યાં ગયા ? ત્યારે ભગવંત મૌન જ રહ્યા. ગોવાળને થયું કે આ જામતા નથી. ત્યારે બળદોને શોધવા લાગ્યો. આખી રાત્રિ તપાસ કરી. તે બંને બળદો પણ ઘણે લાંબે ભટકીને ગામની નજીક આવી ગયા અને માણસને જોઈને ખુશ થઈ ત્યાં ઉભા રહ્યા. ત્યારે ગોવાળે આવીને બળદને જોયા.
ત્યારે ક્રોધિત થઈ તે ગોવાળ દોરડું લઈને ભગવંતને મારવા દોડ્યો. આણે જ બળદને છૂપાવ્યા હતા, જેથી સવારે લઈ જઈ શકે. તે વખતે દેવરાજ શક વિચારે છે : ભગવંત, આજે પહેલાં દિવસે શું કરે છે ? જોઉં. જ્યાં જોયું ત્યાં ગોવાળને માસ્વા દોડતો જોયો. ત્યારે તેને ખંભિત કરી દીધો. પછી આવીને તેની તર્જના કરી - હે દુરાત્મા ! તું જાણતો નથી કે સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે અને દીક્ષા લીધી છે.
આ અવસરે ભગવંતની માસીનો પુત્ર સિદ્ધાર્થ, કે જે બાલતપ કર્મ વડે મરીને વ્યંતર થયેલો, તે આવ્યો. ત્યારે શકએ કહ્યું- ભગવત્ ! આપનું શ્રામાણ્ય ઉપસર્ગની બહુલતાવાળું છે. હું બાર વર્ષ આપની વૈયાવચ્ચ કરીશ ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો -
હે દેવેન્દ્ર ! એવું થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે અરહંતો કોઈ દેવેન્દ્ર કે અસુરેન્દ્રની નિશ્રા કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. અથવા સિદ્ધિ ગતિમાં જાય અરહંતો પોતાના જ ઉત્થાન, બળ, વીર્ય, પુરક્ષકાર પરાક્રમથી કેવળજ્ઞાનને ઉત્પન્ન કરે છે . પામે છે.
ત્યારે શક્રેન્દ્રએ સિદ્ધાર્થ વ્યંતરસ્તે કહ્યું કે – આ તારા સ્વજન છે. વળી આ મારી આજ્ઞા છે - જો ભગવંતને કોઈ મારણાંતિક ઉપસર્ગ કરે, તો તારે તેને રોકવો. સિદ્ધાર્થે તે વાત સ્વીકારી, શક પાછો ગયો.
તે દિવસે ભગવંતને છનું પારણું હતું. પછી ભગવત્ વિહાર કરતાં કોલ્લામ સંનિવેશમાં ગયા, ત્યાં ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. બહલ બ્રાહ્મણના ઘેર ગયા. ત્યાં કોલ્લાક સંનિવેશમાં બહુલ બ્રાહ્મણે ખાંડ-ઘીથી સંયુક્ત પરમાન્ન-ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા.
આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – • નિયુક્તિ-૪૬૧ -
ગોવાળના નિમિતે આવેલો દેવેન્દ્ર શક ભગવંત પાસે રહેવા વિનંતી કરે છે. કોલ્લાનમાં બહુલને ત્યાં છÉનું પારણું, ખીર વહોરાવી. વસુધારા-ધનની વૃષ્ટિ થઈ.
• વિવેચન-૪૬૧ - મારવાને માટે ઉઘત થયેલ ગોવાળના નિમિતે, અવધિજ્ઞાનને પ્રયુક્તલ એવો
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૧
૨૦૧
૨૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
દેવરાજ શક ત્યાં આવ્યો. ગોવાળને નિવાર્યો. પછી દેવેન્દ્રએ ભગવંતને વંદન કરીને કહ્યું – વિનંતી કરી. હે ભગવન! હું આપની બાર વર્ષ વૈયાવચ્ચ કરીશ. પછી. • x* તત્કાળ વ્યંતરવને પામેલ સિદ્ધાર્થને કહ્યું કે- તારે ભગવંતને છોડીને ક્યાંય જવું નહીં.
દેવરાજના ગયા પછી ભગવંતે પણ કોલ્લાક સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં છ તપવિશેષના પારણા માટે પ્રવેશ કર્યો. તેણે ખીર વહોરાવી. તેના ઘરમાં ધનની વૃષ્ટિ થઈ, એ ગાથાર્થ છે.
કથાનક. પછી સ્વામી વિચરતા મોરાક સંનિવેશે ગયા. ત્યાં મોસમમાં “દૂઈજ્જત' નામનો પાખંડી ગૃહસ્થ હતો. ત્યાં તેનો આવાસ હતો. તેનો કુલપતિ ભગવંતના પિતાનો મિત્ર હતો.
ત્યારે તે સ્વામીના સ્વાગત માટે આવ્યો. ત્યારે સ્વામીએ પણ પૂર્વ પરિચિતતાથી હાથ ફેલાવ્યા. તેણે ભગવંતને કહ્યું - ઘર છે, હે કુમાર શ્રેષ્ઠ ! અહીં રહો. ત્યાં ભગવંત એક રાત્રિ રહી, પછી નીકળી ગયા. વિચરતા હતા. દૂઈજ્જતે કહ્યું - વસતિ વિવિક્ત છે. જો વર્ષાવાસ કરવો હોય તો પધારજો, મારા ઉપર અનુગ્રહ થશે.
ત્યારે ભગવંત આઠ ઋતુબદ્ધ માસ વિચારીને તે જ દુઈજ્જતના ગામમાં આવ્યા. ત્યાં એક ઝુંપડીમાં ચોમાસુ રહ્યા. પહેલા વરસાદમાં ગાયોને ચારો ન મળવાથી જીર્ણ ઘાસ ખાય છે. તેના ઘરને ઉખેડવા લાગી. પછી તે ગૃહપતિએ તેને વારી, પણ ભણવંત વારતા નથી.
પછી દૂઈજ્જતમે તે કુલપતિને કહ્યું કે આ ગાયોને નિવારતો નથી. ત્યારે તે કુલપતિએ શિક્ષા આપીને કહ્યું - હે શ્રેષ્ઠકુમાર !પક્ષીઓ પણ પોતાના માળાની રક્ષા કરે છે. તો તમે વારતા કેમ નથી ? આ પ્રમાણે શેષ પૂર્વક કહ્યું. ત્યારે ભગવંતે આ વસતિ અપ્રીતિક છે. એમ સમજી ત્યાંથી નીકળી ગયા, પછી ભગવંતે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા.
(૧) અપીતિક અવગ્રહમાં વસવું નહીં. (૨) નિત્ય કાયોત્સર્ગમાં રહેવું, (3) હંમેશાં મૌન પાળવું. (૪) બે હાથમાં જ ભોજન કરવું. (૫) ગૃહસ્થાનો વંદના - અભ્યત્યાનાદિ વિનય ન કરવો. એ પાંચ અભિગ્રહ.
ત્યાં ભગવંત અર્ધમાસ રહીને પછી અસ્થિકગ્રામે ગયા. વળી તે અસ્થિકગ્રામનું પહેલાં વર્ધમાનક નામ હતું. તો પછી અસ્થિક ગ્રામ કઈ રીતે થઈ ગયું ? ધનદેવ નામે એક વણિક હતો. તે પno ગાડામાં ગણિમ, ધરિમ, મેય, બૃત કરીયાણું આદિ લઈને માર્ગથી આવતો હતો. તેની સમીપમાં વેગવતી નામે નદી આવી. તેમાં ગાડા ઉતાર્યા. ત્યારે એક બળદને તે મૂળધુરિમાં જોડ્યો. તેના વીર્ય-શક્તિથી ગાડા પાર ઉતાર્યા. પણ પાછળથી તે બળદના સાંધા ભાંગી ગયા.
તે વણિક, ત્યાં ઘાસ પાણી આદિ રાખી, તે બળદને છોડીને ગયો તે પણ ત્યાં રેતીમાં જેઠમાસના અતીવ ઉણ તાપથી તરસ અને ભુખથી પીડાવા લાગ્યો. વર્ધમાનક
નગરના લોકો તે જ માર્ગેથી ઘાસ અને પાણીને વહન કરતા હતા, પણ કોઈ તે બળદને કંઈ આપતું ન હતું. તે બળદને ગ્રામજનો પ્રતિ હેપ થયો અકામ તૃષા અને ભુખથી મરીને તે જ ગામના અગ્ર ઉધાનમાં તે શૂલપાણિ નામે યક્ષ રૂપે ઉત્પણ થયો.
ચો ઉપયોગ મૂકીને જોયું તો બળદના શરીરને પડેલું જોયું. ત્યારે રોષથી મારી-મરકીને વિકુવ. તે ગ્રામજનો મરવા લાગ્યા. ત્યારે અધૃતિ પામેલા લોકો સેંકડો કૌતુકો કરવા લાગ્યા. તો પણ મરવાનું અટકયું નહીં. ત્યારે તેઓ બીજે ગામ જવા લાગ્યા. ત્યાં પણ યક્ષે તેમને ન છોડ્યા. ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અમે પણ હજી જાણતા નથી કે કોઈપણ દેવ અથવા દાનવને અમે ક્યારે વિરાધેલ છે ? તે ત્યાં જઈએ.
પછી ગ્રામજનોએ આવીને નગરદેવતા પાસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ઉપહાર ધર્યો. બલિના ભેંટણા કર્યા. ચોતરફ અને ઉર્વ મુખ તેમ કરીને “શરણ-શરણ” એમ પોકાર કરે છે. અમારા વડે જે સમ્યક આચરણ ન થયેલ હોય, તેની અમને ક્ષમા કરો.
ત્યારે અંતરીક્ષામાં રહેવા દેવે કહ્યું - તમે દુસભા અને અનુકંપા વગના છો, માર્ગમાં જ આવતા કે જતાં તે બળદને ઘાસ કે પાણી આપતા ન હતા. હવે તમને આમાંથી છુટકારો નહીં મળે. ત્યારે ગ્રામજનોએ સ્નાન કરી, હાથમાં પુષ્પબલિ લઈને કહ્યું કોપને છોડી દો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે તે યો કહ્યું - આ માણસોના અસ્થિ છે, તેનો ઢગલો કરીને તેના ઉપર દેવકુલ કરાવો. તેમાં શૂલપાણી ચક્ષને અને એક પડખામાં બળદની તમે સ્થાપના કરો. [યક્ષ મંદિર બનાવો.]
બીજા આચાર્ય કહે છે - બળદનું રૂપ કરવાનું કહ્યું. પછી તેની નીચે તેના હાડકાંને સ્થાપિત કરો. તેઓએ જલ્દીથી યક્ષની આજ્ઞાનું પાલન કર્યું અને ત્યાં ઈન્દ્રશર્મા નામે સેવક મૂક્યો.
ત્યારે લોકો મુસાફર આદિને જોઈને પાંડુર અસ્થિક ગ્રામ અને દેવકુળને વિશે પૂછતાં - x • અથવા કહેતાં કે જ્યાં તે અસ્થિ છે. એ રીતે ‘અસ્થિકગ્રામ’ એવું નામ પડી ગયું.
ત્યાં યંતગૃહમાં જે સગિના વસતા, તેને તે શુલપાણી યક્ષ લઈ જઈને પછી રાત્રિના મારી નાંખતો. તેથી ત્યાં દિવસના લોકો રહેતા પણ પછી બીજે જતાં રહેતા. ઈન્દ્રશર્મા પણ ધૂપ અને દીપ કરીને દિવસના જ ત્યાંથી બીજે ચાલ્યો જતો.
આ તફ ભગવંત દુઈજ્જતના ગામથી ત્યાં પધાર્યા. ત્યાં બધાં લોકો એકઠા થઈને રહેલા હતા. ભગવંતે તે દેવકૃલિકામાં રહેવાથી આજ્ઞા માંગી. તેણે કહ્યું ગામનો મુખી જાણે. ભગવંતે ગ્રામમુખીને મળીને આજ્ઞા માંગી ત્યારે મુખીએ કહ્યું - અહીં રહેવું શક્ય નથી. ભગવંતે કહ્યું - પણ મને તમે અનુજ્ઞા આપો. ત્યારે તેણે રહેવાની આજ્ઞા આપી, પણ એકૈક વસતિને દેખાડી, ભગવંતે તે વસતિમાં રહેવાની અનિચ્છા જણાવી. જેમકે ભગવંત જાણતા હતા કે આ શૂલપાણી યક્ષ બોધ પામશે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૧
૨૦૩
૨૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પછી ભગવંત એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે ઈન્દ્રશર્મા સુર્ય હતો ત્યાં જ ધૂપ અને પુણ્ય પૂજા કરીને કાપેટિક, કારોટિકાદિ બધાંને જોઈને બોલે છે - અહીંથી જાઓ, જેથી વિનાશ ન પામો. તેણે દેવાર્યને પણ કહ્યું - તમે પણ નીકળી જાઓ, જેથી તમને મારી ન નાંખે, ત્યારે પણ ભગવંત મૌન થઈને રહ્યા.
ત્યારે તે વ્યંતર વિચારે છે કે- દેવકુલિકે અને ગ્રામમુખીએ કહેવા છતાં આ જતો નથી, જુઓ ! તેના શું હાલ કરું છું. ત્યારે સંધ્યા થતાં ભયંકર અટ્ટહાસ્ય મુકતો બીવડાવે છે. ઉકત કથનનો ઉપસંહાર કરતા આ બે ગાથા કહેલી છે -
• નિયુક્તિ -૪૬૨,૪૬૩ -
દૂઈજ્જતક પ્રભુના પિતાનો મિત્ર હતો. ભગવંતે તીવ્ર પાંચ અભિગ્રહો કરાઈ. આપતિક વસતિમાં ન રહેવું કાયા વોસિરાવવી, મૌન પાળવું, હાથને જ પાત્ર કરવું, ગૃહીને વંદન ન કરવું.
ત્યાંથી વેગવતી નદીને કાંઠે વર્ધમાનપુર હતું. ધનદેવ, શૂલપાણી યક્ષ, ઈન્દ્રશમ, અસ્થિક ગામે ગમન.
• વિવેચન-૪૬૨,૪૬૩ -
વિચરતા ભગવંત મોરાક સંનિવેશ પહોંચ્યા. ત્યાંનો નિવાસી દૂઈજ્જતક નામે પાખંડી તિજ્જતક જ કહેવાતો. પિતા સિદ્ધાર્થનો મિત્ર. તેણે ભગવંતને વસતિ આપવાનું કહ્યું. બીજે વિચારીને ભગવંત વર્ષ કાળ આવતા ફરી ત્યાં જ આવ્યા. કુલપતિનો અભિપ્રાય જાયો.
ભગવંતે પાંચ રૌદ્ર અભિગ્રહો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે છે – વેત્ત - પ્રીતિ. ભગવંત પ્રતિ જે અવગ્રહમાં પ્રીતિ ન હોય તે પ્રીતિક અવગ્રહ, મારે તે વસતિમાં રહેવું નહીં.
હંમેશા કાયાને વોસિરાવીને અને મૌનપૂર્વક રહેવું. હાથ એ જ પણ એમ સ્વીકારી હાથમાં જ ભોજન કરવું. ગૃહસ્થને વંદન કે સામા જવું ઈત્યાદિ કર્તવ્ય ન કરવા.
આવા અભિગ્રહો લઈને તથા ત્યાંથી નીકળીને વર્ષાકાળમાં અસ્થિક ગ્રામમાં રહ્યા. તે અસ્થિગ્રામ પૂર્વે વર્ધમાનપુર નામે હતું. પછી આ રીતે તેનું નામ અસ્થિગ્રામ થઈ ગયું. ત્યાં વેગવતી નદી હતી. ધનદેવ નામે એક સાર્થવાહ હતો. તે મુખ્ય બળદ વડે અનેક ગાડા સહિત ઉતર્યો. તે બળદને અનેક ગાડાંને ઉતારતા હદય છેદ થઈ ગયો. સાર્થવાહ તેને ત્યાં જ ત્યજીને ચાલ્યો ગયો.
તે વર્ધમાન નિવાસી લોકોએ તે બળદની દરકાર ન કરી, તેનાથી મરીને તે બળદ ત્યાં જ શુલપાણી યક્ષ થયો. ભય પામીને લોકોએ એક આયતન બનાવીને, તે યક્ષની ત્યાં પ્રતિષ્ઠા કરી. ત્યાં ઈન્દ્રશમ નામનો પ્રતિ જાણક - સાર સંભાળ લેનારો મૂક્યો.
એ રીતે બીજી ગાથાની અક્ષર ગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
શેષ કથાનક - જ્યારે શૂલપાણી યક્ષ અટ્ટહાસ્ય વડે ભગવંતને ક્ષોભાયમાન કરવા પ્રવૃત થયો, ત્યારે બધાં લોકો તેના શબ્દો સાંભળીને ડરી ગયા. હમણાં તે દેવાયને મારી નાંખશે.
ત્યાં ઉત્પલ નામે દીક્ષા છોડેલ પાર્શ્વનાથ પરંપરાનો સાધુ પછી પધ્રિાજક અને અષ્ટાંગ નિમિત જાણનાર થયેલો લોકો પાસેથી તે સાંભળીને આ ક્યાંક તીર્થકર ના હોય એમ અવૃતિ કરવા લાગ્યો. કેમકે રાત્રિના જતાં તે ડરતો હતો.
ભગવંત જ્યારે હાસ્યથી ન ડર્યા, ત્યારે પક્ષે હાથીનું રૂપ લઈ ઉપસર્ગ આરંભ્યા. પછી પિશાચનું રૂપ, નાગનું રૂપ વિકુવ્યું. આ બધાંથી જયારે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો ત્યારે સાત પ્રકારની વેદનાની ઉદીરણા કરી. તે આ પ્રમાણે - મસ્તકની વેદના, કર્ણવેદના, ચક્ષુવેદના, નાસિકા વેદના, દંત વેદના, નખ વેદના અને પીઠની વેદના. એક એક વેદના સામાન્ય લોકોના જીવિતનું સંક્રમણ કરવાને માટે સમર્થ હતી. તો સાતે વેદના સાથે કેવી ત્રાસદાયી થાય ? ભગવંતે આવી વેદના પણ સહન કરી. ત્યારે પણ તે દેવ જ્યારે ભગવંતને ચલાયમાન કરવા કે ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. ત્યારે થાકીને ભગવંતને પગે પડી ગયો. હે ભટ્ટાક ! મને ક્ષમા કરો.
ત્યારે સિદ્ધાર્થ વ્યંતર દોડતો આવીને બોલ્યો - હે શૂલપાણી ! પાયિતના પ્રાચિંક ! શું તું જાણતો નથી કે આ સિદ્ધાર્થરાજાના પુત્ર એવા ભગવંત તીર્થકર છે. જો આ શક જાણશે તો તે તારો દેશનિકાલ કરી દેશે, ત્યારે તે યક્ષ ડરીને બમણી ક્ષમાયાચના કરે છે. સિદ્ધાર્થ તેને ધર્મ કહે છે. ત્યાં ઉપશાંત થઈ તે યક્ષ સ્વામીનો મહિમા કરે છે.
ત્યારે લોકો વિચારે છે કે – તે યક્ષ દેવાઈને મારી નાંખીને હવે ક્રીડા કરે છે, ત્યાં સ્વામી દેશોન ચાર પ્રહર અતિ પરિતાપ પામ્યા. પ્રભાતકાળે મુહર્ત માત્ર નિદ્રાપ્રમાદમાં સર્યા. ત્યારે આ દશ મહા સ્વપ્નો જોઈને જાગૃત થયા. તે આ પ્રમાણે -
(૧) તાલ પિશાચનું હણાવું, (૨) શેત પક્ષી, (૩) ચિમકોકીલ, બીજા અને ત્રીજા બંને પર્યાપાસના કરતા જોયા. (૪) બે પુષ્પની માળા, સુગંધી ફૂલથી યુક્ત, (૫) પર્યાપાસના કરતો ગાયોનો વર્ગ, (૬) પડા સરોવર, (૭) મારા વડે સાગર તરી જવાવો, (૮) સૂર્યના પ્રકીર્ણ રશ્મિ મંડલનું ઉંચે જવું. (૯) આંતરડા વડે મારાથી માનુણોત્તર પર્વતને વીંટવો, (૧૦) મેર પર્વત ચઢી જવું.
પ્રભાતે લોકો, ઉત્પલ અને ઈન્દ્રશર્મા આવ્યા. તેઓએ પૂજા, દિવ્યગંધ ચૂર્ણ, પુષ્પ વર્ષા જોયા, ભટ્ટારક ભગવંતને સર્વાગ અક્ષત જોયા. ત્યારે તે બધાં લોકો ઉત્કૃષ્ટ સીંહનાદ કરતાં પગે પડીને કહે છે – દેવાર્યએ દેવને ઉપશમિત કર્યો, મહિમા થયો. ઉત્પલે પણ ભગવંતને જોઈને, વાંદીને કહ્યું - હે સ્વામી ! આપે અંતિમ રાત્રિમાં દસ સ્વપ્નો જોયા. તેનું ફળ આ પ્રમાણે છે –
(૧) જે તાલ પિશાચ હણ્યો તેથી થોડો જ કાળમાં તમે મોહનીયને મૂળથી
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૬૨,૪૬૩
૨૦૫ ઉખેડી નાંખશો. (૨) જે શ્વેત પક્ષી - તેથી શુક્લધ્યાન કરશો. (૩) જે વિચિત્ર કોકીલ - તેનાથી દ્વાદશાંગીની પ્રજ્ઞાપના કરશો. (૪) આગળ કહેશે. (૫) ગાયોના વર્ગનું ફળ - આપને શ્રમમ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ થશે. (૬) પા સરોવરથી ચતુર્વિધ દેવ સંઘાત થશે. (૩) જે આપ સાગર તરી ગયા, તેથી, સંસારથી પાર ઉતરશો. (૮) જે સૂર્ય જોયો તેથી જલ્દી કેવળજ્ઞાન પામશો. (૯) આંતરડા વડે જે માનુષોત્તર પર્વતને વીંટ્યો, તેનાથી આપનો નિર્મળ યશ અને કીર્તિનો પ્રતાપ સકલ ત્રણ ભુવનમાં વિસ્તરશે. (૧૦) જે મેરુ ઉપર આરૂઢ થયા તેનાથી આપ સિંહાસનમાં બેસીને દેવ-મનુષ્ય-અસુરની "દામાં ધર્મ કહેશો.
પરંતુ હે ભગવન્! ચોથા સ્વપ્નમાં ફૂલની બે માળા જોઈ, તેનો અર્થ છે જાણતો નથી. ત્યારે ભગવંતે કહ્યું - હે ઉત્પલ ! જે તું નથી જાણતો તે આ છે – હું સાગારિક અને અનગારિક એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણા કરીશ.
પછી ઉત્પલ વાદીને ગયો. ભગવંતે અર્ધમાસક્ષમણ કર્યું. આ પહેલું ચોમાસું
થયું.
પછી શરદઋતમાં નીકળીને મોરાક સંનિવેશે ગયા. ત્યાં સ્વામી બહારના ઉઘાનમાં રહ્યા. ત્યાં મોરાક સંનિવેશમાં યથા છંદા નામે પાખંડીઓ હતા. તેમાંનો એક ચવાછંદક તે સંનિવેશમાં કામણ, વશીકરણાદિ વડે જીવતો હતો અને ભગવંતની બહુ સમુદિત પૂજા જોઈને એકલો દુ:ખે રહ્યો હતો. ત્યારે જતાં ગોવાળને જોઈને કહ્યું -
તું જ્યાં જાય, જ્યાં જમે, જે પચિકને જુએ, બધાંને આ પ્રમાણે કહેજે. તે આવર્જિત થઈ ગામમાં જઈને મિત્ર-પરિચિતોને કહે છે, બધાં ગામે જઈને કહી દીધું કે - આ દેવાર્ય છે તે ભૂત-વર્તમાન-ભાવિ બધું જ જાણે છે. ત્યારે બીજા પણ લોકો આવ્યા. તે બધાંને પણ કહ્યું. એ રીતે બધાંને આવજીને મહિમા વધાર્યો, લોકોથી અવિરહિત રહેતો હતો.
પછી લોકો જ્યારે પૂછતા કે અહીં કોઈ યયાછંદક નામે જાણકાર છે ? સિદ્ધાર્થે કહ્યું – તે કંઈ જ જાણતો નથી. ત્યારે લોકોએ જઈને કહ્યું કે – તું કંઈ જ જાણતો નથી. દેવાર્ય [ભગવંત જાણે છે. ત્યારે તે અછંદકે લોકમયે પોતાના આત્માને સ્થાપવાની ઈચ્છાથી કહ્યું કે જે આજે મારી આગળ ભગવંત જાણે છે તેમ સાબિત થાય તો હું માનું કે તે જાણે છે. પછી તે ભગવંત આગળ ગયો. હાથમાં વ્રણ લીધું અને પૂછ્યું કે શું આ તૃણ છેદાશે કે નહીં. તેણે વિચારેલું કે જો “છેદાશે' તેમ કહેશે તો નહીં છેદું અને “નહીં છેદાય” એમ કહેશે તો હું છેદી નાંખીશ.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું - નહીં છેદાય.
છંદકે છેદવાની શરૂઆત કરી. તે વખતે શકનો ઉપયોગ ગયો તેણે તુરંત વજ ફેંકયું. યથાછંદકની દશે આંગળી કપાઈને ભૂમિ ઉપર પડી ગઈ. ત્યારે લોકોમાં હેલણા પામ્યો.
આ જ વાત સંક્ષેપમાં કહેસ્વા માટે બતાવે છે -
૨૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ • નિયુક્તિ-૪૬૪ :
સાત રૌદ્ર વેદના, સ્તુતિ, દશ હપ્ત, ઉત્પલ, ધમાસણામણ, મોરાકમાં સકાર, શક્ર, અચ્છેદક, કોપાયમાન.
• વિવેચન-૪૬૪ -
યો સાત રૌદ્ર વેદના કરી, તેણે જ સ્તુતિ પણ કરી. ભગવંતે દશ સ્વપ્નો જોયા. ઉત્પલે ફળ કથન કર્યું. અર્ધમાસના ઉપવાસ પ્રભુએ કર્યા. મોરાક સંનિવેશમાં લોકોએ સત્કાર કર્યો. અચ્છેદકે તીર્થકરની હેલના કરતાં શક તેના ઉપર કોપાયમાન થયાં.
આ નિયુક્તિ છે, આ કથન મૂલ ભાષ્યકાર ગાથા કહે છે – • ભાષ્ય-૧૧૨ થી ૧૧૪ -
ભયંકર અટ્ટહાસ્ય, હાથ-પિશાચ-નાગરૂપે ઉપસર્ગ, સાત વેદનાઓ - શિર, કર્ણ, નાક, દાંત, નખ, આંખ અને પૃષ્ઠ.
તાલપિશાચ, બે કોકિલો અને બે ફૂલમાળા, ગાયોનો સમૂહ, સરોવર, સાગર, સૂર્ય, ચંદ્ર, મેરુ એ દશ સ્તનોના ફળ ઉત્પલે કII.
મોહનીય, ધ્યાન, પ્રવચન, ધર્મ, સંઘ, દેવલોક, સંસાર, જ્ઞાન, યશ, ધર્મ વર્ષા મળે તેના ફળ છે.
• વિવેચન-૧૧૨ થી ૧૧૪ - ભીમ અટ્ટહાસ્ય, હાથી, પિશાચ અને નાગ, સાત વેદના આ બધું વ્યંતરે કર્યું.
તાલ પિશાયાદિ સ્વપ્નો ભગવતે જોયા અને ઉત્પલે આ સ્વપ્નોના ફળનું કથન કર્યું. જે મોહ, દયાન ઈત્યાદિ છે તેમાં દેવલોક એટલે દેવજનની ઈત્યાદિ અર્થો પૂર્વે કહેલા છે.
મોરાક સંનિવેશની બહાર, સિદ્ધાર્થ દ્વારા અતીતાદિ કથન, અછંદે લોકોને સાધ્યા, પ્રદ્વેષ, છેદન, શક. 0
આ ગાથાનો અર્થ કથાનકમાં કહ્યા મુજબ જાણવો. આ ગાથા બધું પુસ્તકોમાં નથી. પણ ઉપયોગી છે.
શેષ કથાનક - ત્યારપછી સિદ્ધાર્થને અચ્છેદક પ્રત્યે પ્રસ્વેષ થયો. તે લોકોને કહે છે કે – આ ચોર છે. આના વડે કોનું શું ચોરાયું તે કહો. તેણે કહ્યું કે અહીં એક વીરઘોષ નામે કર્મકર હતો ? તે કર્મકર પગે પડીને બોલ્યો - હા, તે હું છું. તારી પાસે અમુક કાળે દશપલના પ્રમાણવાળી વાટકી હતી તે નાશ પામેલી ? તેણે કહ્યું - હા, તે ખોવાઈ છે.
સિદ્ધાર્થે કહ્યું - આના ઘરની આગળ ખજૂરીના વૃક્ષની પૂર્વમાં હાથ મામા જઈને ત્યાં ખાડો ખોદી લઈ લો. લોકો ગયા. વાટકી પાછી લઈને કલકલ કરતાં આવ્યા.
બીજું પણ સાંભળો - શું અહીં ઈન્દ્રશમ નામે ગૃહસ્પતિ છે ? ત્યારે કહે છે
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ ૪૬૨,૪૬૩
૨૦૩
- હા, છે. ત્યારે તે સ્વયં જ હાજર થયોને બોલ્યો કે તે હું છું, આપ આજ્ઞા કરે. સિદ્ધાર્થે પૂછ્યું – તારો ઘેટો અમુક કાળે ખોવાયો છે ?
તેણે કહ્યું - હા, તે આ અચ્છેદકે મારીને ખાઈ ગયો છે તેના હાડકાં આ બોરડીની દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટેલાં છે. લોકો ગયા, ત્યાં જોયું ઉત્કૃષ્ટ કલકલ કરતા આવ્યા કેમકે હાડકાં ત્યાં હતા.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે - આ બીજી ચોરી. હવે આ જ કથનને પ્રતિપાદિત કતરાં નિર્યુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૪૬૫ -
તૃણ, અંગલિ છેદ, કમર, વીરઘોષ, મહિરોન્ક, દશપલિક, બીજી ઈન્દ્રમાં ઘેટું બદરીવૃક્ષ, દક્ષિણી ઉકરડો.
- વિવેચન-૪૬૫ :અછંદકે વૃણ લીધું ઈત્યાદિ પૂર્વવતુ જાણવું.
કર્મકર વીરઘોષ સંબંધી દશપલનો કોટક લઈને મહિણેન્દુ વૃક્ષની નીચે સ્થાપેલો છે. તે આ એક ચોરી [અછંદકની છે.].
બીજી - ઈન્દ્રશમનિો ઘેટો આ ખાઈ ગયો છે. તેના હાડકાં હજી પણ બોના વૃક્ષની નીચે - બોરની નીચે દક્ષિણના ઉકરડામાં છે.
તેની ત્રીજી વાત કહેવા યોગ્ય નથી - તે ન કહેવામાં જ સાર છે. લોકોએ ઘણો આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ કહે છે – જાએ, તે તેની પત્ની જ કહેશે. તેણી પછી તેના છિદ્રો શોધતી રહી. તેણીએ સાંભળ્યું કે - તે કઈ રીતે વિડંબના પામ્યો, તેની આંગળીઓ છેદાઈ, અછંદક વડે તેણીને તે દિવસે માર મારવામાં આવ્યો. તેણી વિચારે છે કે – ગામ આવવા દો, ત્યારે હું કહીશ. ગામ આવી ગયું, તેઓ પૂછે છે કે શું છે ?
અછંદકની પત્ની બોલી - તેનું નામ પણ ન લેશો. તે તેની જ બહેનનો પતિ છે, મારી તે ઈચ્છા કરતો નથી. તે બધાં હાહાકાર કરતા બોલ્યા આ પાપ છે - પાપ છે. એ રીતે તેની ઉદાહરણ થઈ. આ પાપને કારણે તેને કોઈ ભિક્ષા પણ આપતું નથી.
ત્યારે તે અા સાગારિક આવીને કહે છે - ભગવના! તમે તો બીજે પણ પૂજાશો, હું ક્યાં જઈશ ? ત્યારે આ પ્રીતિક અવગ્રહ છે, એમ જાણીને ભગવંત ત્યાંથી નીકળી ગયા.
ત્યાંથી જતા માર્ગમાં બે વાયાલ આવ્યા - ઉતરવાયાલ અને દક્ષિણવાચાલ. તે બંનેના માર્ગમાં બે નદી હતી - સુવર્ણવાલુકા, રૂવાલુકા. ત્યારે સ્વામી દક્ષિણ વાયાલના સંનિવેશથી ઉતસ્વાયાલ તરફ ગયા. તેમાં સુવર્ણવાલુકા નદીમાં રહે કાંટામાં તેમનું વા ભરાયું. ભગવંતે ફરીને તેનું અવલોકન કર્યું કે જ્યાં ભરાયું?
ક્યાં કારણે જોયું - કોઈ કહે છે - મમત્વથી અને કોઈ કહે છે - સ્થંડિલ
૨૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ભૂમિમાં પડ્યું કે અત્યંડિલ ભૂમિમાં, કોઈ કહે છે - સહસાકારથી જોયું. કોઈ કહે છે – શિષ્યોને વરા, પગ સુલભ થશે કે નહીં ? માટે જોયું.
પે'લા ધિનું જાતિય બ્રાહ્મણો તે લઈ લીધું. વણકર પાસે તે લાવ્યો. તેના લાખ મૂલ્ય ઉપજ્યા. બંનેએ પચાસ-પચાસ હજાર લઈ લીધા.
આ જ કથનને જણાવવા માટે કહે છે - • નિયુક્તિ -૪૬૬ :
બીજું તો અવાચ્ય છે. તેની પત્ની કહેશે, હું નહીં કહું. પછી પિતાનો મિત્ર, દક્ષિણ વાચાલે સુવર્ણ તાલુકા નદીમાં કાંટામાં વસ્ત્ર.
• વિવેચન-૪૬૬ :[ઉક્ત પદોની કથા પૂર્વે નિયુક્તિ-૪૬૫માં કહેલી છે.]
શેષ કથાનક. પછી સ્વામી ઉત્તરવાયાલ તરફ જાય છે. ત્યાં માર્ગમાં કનકપલ નામે આશ્રમ છે. ત્યાં બે માગોં છે – કાજુ અને વક્ર. જે ઋજુ માર્ગ છે, તે કનકખલ મળે જઈને જાય છે, જે વક છે તેને છોડીને ભગવંત ઋજુ માર્ગેથી ચાલ્યા. ત્યાં ગોવાળોએ વાર્યા. ભગવતુ ! આ માર્ગે દષ્ટિવિષ સર્પ છે, આ માર્ગે આપ જશો નહીં. ભગવંત જાણતા હતા કે આ સર્પ ભવ્ય છે અને તે બોધ પામવાનો છે. ત્યાં જતાં ચગૃહમંડપિકા મધ્ય ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા.
તે સર્ષ પૂર્વભવે કોણ હતો ? સાધુ હતા. પારણે વહોરવા ગયેલ. પર્યાષિત ભોજનાર્થે જતાં તેના વડે દેડકી મરી ગઈ. બાળ સાધુએ તે પાતકને યાદ કરાવ્યું ત્યારે તે કહે છે - શું મેં તેને મારી નાંખેલી, લોકોએ મારી નાંખી હોય તેમ જણાય છે. ત્યારે બાળ સાધુએ જાણ્યું કે સંધ્યાકાળે કદાચ તે સાધુ આલોચના કરી લેશે.
તે તપસ્વી આલોચના કરીને આવશ્યકમાં ઉપસ્થિત થયા. બાળ સાધ વિચારે છે - નક્કી આ ભૂલી ગયેલ છે, તેમ જાણી ફરી યાદ કરાવ્યું, તપસ્વી રોષથી તે બાળસાધુને માસ્વાને માટે દોડ્યા. ત્યાં માર્ગમાં તંભ હતો. તે સ્તંભમાં અથડાઈને મૃત્યુ પામ્યા.
શ્રામચની વિરાધનાને લીધે તેઓ જ્યોતિકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવીને કનકMલમાં ૫૦૦ તાપસના કુલપતિ હતા. તાપસી ત્યાં ગર્ભવતી થતાં તેના પુત્રરૂપે જમ્યા. ત્યાં તેનું કૌશિક નામ રાખ્યું. તેઓ સ્વભાવથી અત્યંત ક્રોધી હતા. ત્યાં આશ્રમમાં બીજા પણ કૌશિક નામવાળા સાધુઓ હતા, તેથી આનું નામ ચંડકૌશિક પડી ગયું.
તે કુલપતિ મૃત્યુ પામ્યા. ત્યારપછી આ ચંડકૌશિક કુલપતિ થયો. તે ત્યાં વનખંડમાં મૂર્ણિત બન્યો. તે તાપસો દ્વારા ફળો અપાતા ન હતા. તે પ્રાપ્ત ન થતાં ચારે દિશામાં બાળકો દોડાદોડ કરતા. ત્યારે ત્યાં જે ગોવાળાદિ આવતા તેને તે ચંડકૌશિક મારી હટાવતો હતો.
તેની નજીક શ્વેતાંબિકા નામે નગરી હતી. ત્યાં રાજપુર આવીને ભૂલો પડેલો.
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૪૬૬
ગોવાળોએ તેને આશ્રમનો માર્ગ બતાવ્યો. તે કાંટાળા માર્ગે ત્યાં જવા લાગ્યો. તેને
જોઈ હાથમાં પરસુ લઈ તે ધમધમતો દોડ્યો. કુમારે તેને આવતો જોયો. જોઈને કુમાર ત્યાંથી ભાગી ગયો. ચંડકૌશિક પણ હાથમાં કુહાડો લઈ દોડતાં ખાડામાં પડ્યો. તે કુહાડો સન્મુખ રહી ગયો, તેનાથી ચંડકૌશિકના મસ્તકમાં બે ફાડયા થઈ ગયા. ત્યાં
મરીને તે જ વનખંડમાં દૃષ્ટિવિષ સર્પ થયો.
૨૦૯
દૃષ્ટિવિષ સર્પ રોષથી અને લોભથી તે વનખંડનું રક્ષણ કરે છે. પછી ત્યાંના તાપસોને બધાંને બાળી નાંખ્યા, જે બળ્યા ન હતા, તેઓ નાશી ગયા. તે સર્પ ત્રણે સંધ્યાએ વનખંડમાં ફરીને જે કોઈ પક્ષીને પણ જુએ, તેને બાળી નાંખતો હતો.
તે અવસરે તેણે ભગવંતને જોયા, જોઈને ક્રુદ્ધ થયો. શું તું મને જાણતો નથી ? સૂર્યની સન્મુખ જોઈ, પછી ભગવંતને જોયા, પણ તે દૃષ્ટિવિષ સર્પથી સ્વામી બળ્યા નહીં. એ પ્રમાણે બે, ત્રણ વખત જોયું, તો પણ સ્વામીને કંઈ ન થયું. ત્યારે જઈને ભગવંતને ડંસ દીધો.
ડંસ દઈને પાછો ભાગ્યો, રાખેને ! મારી ઉપર પડે તો ? એ પ્રમાણે પણ ત્રણ વખત ડંસ દીધો, છતાં સ્વામીનું મૃત્યુ ન થયું. ત્યારે ખૂબ રોષથી ભગવંત સમક્ષ જોતો ઉભો રહ્યો.
તે ભગવંતના રૂપને જોતા, તે વિષથી ભરેલી દૃષ્ટિથી ધ્યાન કરતા સ્વામીની સૌમ્ય કાંતિ તે સર્વે જોઈ. ત્યારપછી સ્વામીએ તેને કહ્યું, અરે ઓ, ચંડકૌશિક ! તું
ઉપશાંત થા !
ત્યારે સર્પને ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને મનથી ભોજનના પ્રત્યાખ્યાન કર્યા. જો કે તીર્થંકર તે જાણે છે. પછી તે બિલમાં મુખ રાખીને રહ્યો. તેણે વિચાર્યુ કે – “મારા રોષથી કોઈ લોક મરી ન જાઓ.' ભગવંત તેની અનુકંપાથી
ત્યાં ઉભા રહ્યા.
ભગવંતને જોઈને ગોવાળ, વત્સપાલો આવી ગયા. પછી પોતે વૃક્ષ પાછળ છુપાઈને તે ગોપાલાદિ તે સર્પની ઉપર પત્થરો ફેંકે છે. પણ સર્પને ચલિત થતો ન જોઈને લાંકડા વડે કંઈક ઘસે છે. તો પણ સ્પંદિત ન થતો જોઈને તેઓએ લોકોને બોલાવ્યા.
લોકો ત્યાં આવ્યા. ભગવંતને વંદન કરીને પછી તે સર્પની પણ પૂજા કરે છે. બીજા વળી દુધ, ઘી, લાવીને તે સર્પને ચોપડે છે, સ્પર્શે છે. પરિણામ એ આવ્યું કે
સર્પની ઉપર તે કારણે કીડીઓ ચડવા લાગી. તે વેદનાને સહન કરતો સર્પ અર્ધમાસ પછી મરીને સહસાર નામે આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થયો.
આ જ કથનનો ઉપસંહાર કરતાં કહે છે –
• નિયુક્તિ-૪૬૭ :
ઉત્તરવાચાલના માર્ગે, વનખંડમાં ચંડકૌશિક સર્પ, બાળી ન શક્યો, ચિંતા,
31/14
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
જાતિસ્મરણ, જ્યોતિક, હું ક્રોધથી સર્પ થયો.
• વિવેચન-૪૬૭ :
ઉત્તરવાચાલના માર્ગના વનખંડમાં ચંડકૌશિક સર્પ હતો વગેરે બધી ઘટના ઉપર કથાનકમાં કહેવાઈ ગયેલ છે.
હવે અનુક્ત અર્થના પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૪૬૮ :
ઉત્તર વાચાલમાં ભગવંતને નાગોને ખીર વડે ભોજન કરાવ્યું. દિવ્યો પ્રગટ થયા. શ્વેતાંબીમાં પ્રદેશી, પંચરશોમાં, નિક [અર્થાત્ નૈયક રાજા અથવા સગોત્રીય અર્થ કરેલ છે.]
• વિવેચન-૪૮ :
૦ ગાથાર્થ કહ્યો છે. બાકીનો ભાવાર્થ કયાનકથી જાણવો.
૦ કથાનક આ પ્રમાણે – ત્યારપછી ભગવંત ઉત્તર વાચાલે ગયા. ત્યાં પંદર દિવસના પારણે ગયા. ત્યાં નાગોન નામે ગાથાપતિએ ક્ષીરના ભોજન વડે પ્રતિલાભિત કર્યાં. પાંચ દિવ્યો પ્રગટ થયા.
ત્યાંથી શ્વેતાંબી ગયા. ત્યાં પ્રદેશી રાજા શ્રમણોપાસક હતો. તેણે ભગવંતનો
મહિમા કર્યો. પછી ભગવંત સુરભિપુર ગયા. માર્ગમાં તૈયક નામે રાજા હતો. તે પ્રદેશી રાજા પાસે પાંચ રથો વડે આવતો હતો. તેણે ત્યાં ભગવંતને વંદના કરી, પૂજા કરી.
ત્યાંથી સ્વામી સુરભિપુર ગયા. ત્યાં ગંગા નદી ઉત્તરવાની હતી. ત્યાં સિદ્ધ યાત્ર નામે નાવિક હતો. ક્ષેમિલ નામે શકુનનો જ્ઞાતા હતો. ત્યાં નાવમાં લોકો વળગ્યા. તે કૌશિક મહાશકુનથી વાસિત હતો. કૌશિક નામે ઉલૂક [ઘુવળ] પછી ક્ષેમિલે કહ્યું કે – જેવા પ્રકારના શકુન દેખાય છે, તે પ્રકારે આપણને મારણાંતિક
ઉપસર્ગ થશે.
પછી શું? આ મહર્ષિના પ્રભાવથી બચી જઈશું.
તે નાવ ચાલી. સુદૃષ્ટ નાગકુમાર રાજાએ ભગવંતને નાવમાં બેઠેલા જોયા.
તેને ક્રોધ ઉત્પન્ન થયો.
તે ખરેખર જે સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે મારી નંખાયેલો તે જીવ હતો. સંસાર ભમતાં ભમાતાં સુષ્ટ્ર નામે નાગરાજ થયેલો. તે સંવર્તક વાયુ વિકુર્તીને નાવને ડૂબાડવા ઈચ્છતો હતો.
આ તરફ કંબલ અને શંબલ દેવનું આસન ચલિત થયું. વળી આ કંબલ અને થંબલની ઉત્પત્તિ શું છે ?
મથુરા નગરીમાં જિનદાસ નામે શ્રાવક વણિક્ હતો. સોમદાસી નામે તેની પત્ની શ્રાવિકા હતી. બંને પતિ-પત્ની જીવાદિ જ્ઞાનના જ્ઞાતા અને કૃત પરિણામી હતા. તે બંને એ ચતુષ્પદનો પરિગ્રહને કરવો તેવા પચ્ચક્ખાણ કરેલા હતા.
તેઓ રોજેરોજ ગોરસ લેતા. ત્યાં આભીરી ગોરસ લઈને આવી. તેણીને તે
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૬૮
શ્રાવિકાએ કહ્યું – તું બીજે ક્યાંય ભમીશ નહીં. તું જેટલું ગોરસ લાવીશ, તે બધું હું લઈ લઈશ.
એ પ્રમાણે તે બંનેની સંગતિ-મૈત્રી થઈ.
૨૧૧
શ્રાવિકા તેણીને ગંધયુટિકા આદિ આપતી. આભીરી પણ તેને કૂચિક આદિ કે દૂધ, દહીં આપતી હતી. એ પ્રમાણે તેમને દૃઢ મૈત્રી થઈ.
કોઈ દિવસે આભીરીના ગોપનો વિવાહ નક્કી થયો. ત્યારે તેણીએ શ્રાવકશ્રાવિકા બંનેને નિમંત્ર્યા. તેઓએ કહ્યું કે અમે કામમાં હોવાથી આવી શકીશું નહીં. પણ જો તમારે ઉપયોગમાં હોય તો ભોજન માટે વાસણ, કડાયા, વસ્ત્રો, આભરણો, ધૂપ, પુષ્પ, ગંધ, માળાઆદિ વ-વહુ માટે જે જોઈએ તે લઈ જજો.
પણ તે પ્રમાણે આપ્યું. તેના વડે આભીરીને ત્યાં ઘણી શોભા વધી. લોકોએ પણ પ્રસંસા કરી, તે આભીર-આભીરીએ ખુશ થઈને બે-ત્રણ વર્ષના બળદો, જે હષ્ટશરીરી હતા તેને લાવીને ભેટ આપ્યા. તેના કંબલ અને શંબલ નામ પાડ્યા, શ્રાવક-શ્રાવિકા તો લેવા ઈચ્છતા ન હતા, પણ આભીર દંપતિ ધરાર બળદોને બાંધીને ગયા.
ત્યારે તે શ્રાવકે વિચાર્યુ – જો આને છોડી મૂકશું, તો લોકો તેનું વહન કરશે. તેના કરતાં ભલે અહીં જ રહેતા. પ્રાસુક ચારો ખરીદીને આપતા હતા. એ પ્રમાણે તેનું પોષણ કરતા હતા.
તે શ્રાવક આઠમ, ચૌદશાદિ દિવસે ઉપવાસ કરતાં અને પુસ્તક વાંચન કરતા હતા. બંને બળદ પણ તે સાંભળીને ભદ્રિક થઈ ગયા. જે દિવસે શ્રાવક ન જમતા, તે દિવસે તે બંને પણ જમતા ન હતા.
તે શ્રાવકને એવો ભાવ જન્મ્યો કે – આ બંને બળદ ભવ્ય અને ઉપશાંત જીવો છે તેના પ્રત્યે અભ્યધિક સ્નેહ થયો. તે બંને બળદ રૂપવંત - સોહામણા લાગતા
હતા.
તે શ્રાવકને એક મિત્ર હતો. ત્યાં ભંડીરમણ યાત્રા નીકળવાની હતી. આ બે બળદ જેવા બીજા કોઈ જ બળદો ત્યાં ન હતા. ત્યારે તે મિત્રએ શ્રાવકને પૂછ્યા વિના જ તે બંને બળદને લઈ જઈને તે ભંડી યાત્રામાં જોડી દીધા − [ગાડા આદિમાં લગાડ્યા]
ત્યાં બીજા-બીજાઓ વડે પણ સારી રીતે દોડ કરાવાઈ, ત્યારે તે બંને બળદોને સાંધા ભાંગી ગયા. તે મિત્ર બંને બળદને લાવીને ચુપચાપ ત્યાં બાંધીને પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી તે બંને બળદો ચરતા ન હતા, પાણી પીતા ન હતા. જ્યારે સર્વથા ભોજન-પાણીની ઈચ્છા ન કરી ત્યારે તે શ્રાવકે તે બંને બળદને ભોજનના પ્રત્યાખ્યાન કરાવી દીધા. પછી નવકાર સંભળાવ્યા.
તે બંને કાળ કરી નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયેલા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બંને દેવો હજી અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને જુએ છે, તેટલામાં તીર્થંકર ભગવંતને ઉપસર્ગ કરાતો જોયો.
૨૧૨
ત્યારે તે બંનેએ વિચાર્યુ કે, બીજા કાર્યોથી સર્યુ, પહેલાં તો ભગવંતને આ ઉપસર્ગમાંથી મુક્ત કરાવીએ. બંને દેવ નીચે આવ્યા. એક દેવ નાવને ગ્રહણ કરી, બીજો દેવ સુષ્ટ્ર સાથે યુદ્ધે ચડ્યો.
આ દેવ મહાઋદ્ધિવાળો હતો. જ્યારે સુદૃષ્ટ્ર તો ચ્યવનકાળ હતો, વળી આ
દેવ હમણાં જ ઉત્પન્ન થયેલો. તે દેવ કંબલ-શંબલ દેવ વડે પરાજય પામ્યો. ત્યારે તે બંને નાગકુમારદેવોએ તીર્થંકર ભગવંતના સત્વ અને રૂપની સ્તુતિ કરી, લોકોએ પણ તેમ કર્યુ.
પછી સ્વામી ગંગા નદી પાર ઉતર્યા. ત્યારે દેવો વડે ત્યાં સુગંધી ગંધોદકની અને પુષ્પની વૃષ્ટિ કરાઈ કંબલ-શંબલ બંને દેવો પણ પાછા નાગકુમારભવને ગયા. આ જ કથાનો ઉપસંહાર કરતા કહે છે –
• નિયુક્તિ-૪૬૯ થી ૪૭૧ :
સુરભિપુર, સિદ્ધયાત્ર, ગંગાનદી, કૌશિક, વિદ્વાન્ ક્ષેમલિક, નાગકુમાર સુર્દષ્ટ, સિંહ, બલ-શંબલ અને નિમહિમા,
મથુરામાં જિનદાસ, આભીર, વિવાહ, બળદ, ઉપવાસ, ભંડીરયાત્રા, મિત્ર, અપત્ય, ભકત, નાગલોકમાં, આગમન.
વીરવર ભગવંત, નાવમાં આરૂઢ, ઉપરાર્ગ કર્યો, મિથ્યાદષ્ટિ, ભગવંતને વિક્ષેપ, કંબલ-શંબલ, નાવ પાર ઉતારવી.
[આ ત્રણ નિયુક્તિમાં આટલા શબ્દો નોધાયેલા છે.
• વિવેચન-૪૬૯ થી ૪૭૧ :
વૃત્તિકારે પણ શબ્દોની નોંધ કરીને જણાવી દીધું છે કે અક્ષર ગમનિકા સ્વ બુદ્ધિએ કરી લેવી. અમે ગાથાર્થમાં શબ્દો નોંધેલ જ છે અને કંબલ-શંબલની કથા ઉપરની નિયુક્તિના વિવેચનમાં કહેલ છે.]
ત્યારપછી ભગવંત નદી કિનારે ઈપિથિકી પ્રતિક્રમે છે ત્યાંથી આગળ ચાલતા
ભગવંતના પગલાં નદીની રેતીમાં પડે છે ત્યારે પુષ્પ નામે સામુદ્રિક ભગવંતના પગના લક્ષણો કાદવમાં જામેલા જોઈને તે લક્ષણો ઉપરથી વિચારે છે કે -
આ કોઈ ચક્રવર્તી એકલા જઈ રહ્યા છે, હું તેની પાછળ જઈને અનુસરું. તેનાથી મને આવા ભોગો પ્રાપ્ત થશે. તેથી હું તેની કુમારપણામાં જ સેવના કરું. ભગવંત પણ સ્થૂણા સંનિવેશના બહારના ભાગમાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા.
ત્યાં જઈને ભગવંતને જોઈને તે પુષ્પ સામુદ્રિક વિચારે છે કે – અહો! હું ઘાસના પૂળા જ ભણ્યો. આવા લક્ષણોથી યુક્ત છે. આના વડે સાધુપણું તો ભાવિત થતું નથી.
આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક્રએ અવધિજ્ઞાન વડે જોયું કે
– હાલ ભગવંત
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૪૬૯ થી ૪૦૧
૨૧૩ કયાં વિચરી રહ્યા છે ?
ત્યારે ભગવંતને જોયા અને પુષ સામુદ્રિકો પણ જોયો. ત્યાં આવી, શક્રએ ભગવંતને વંદન કરીને પુપને કહ્યું –
ઓ પુષ ! તું લક્ષણોને જાણતો નથી. આ તો અપરિમિત લક્ષણ મહાત્મા છે. ત્યારે અત્યંતર લક્ષણોને વર્ણવે છે –
ગાયના દૂધ જેવું પ્રશસ્ત અને ગૌરવર્ણીય લોહી. શાસ્ત્ર કદાપી અસત્ય હોતા નથી. આ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી છે, દેવેન્દ્રો-નરેન્દ્રો વડે પૂજાયેલા છે. ભવ્યજન રૂપી કુમુદને આનંદકારક થવાના છે.
ત્યારપછી ભગવંત રાગૃહી ગયા. ત્યાં નાલંદા નામના શાખાપુરમાં તંતુવાય શાળામાં એક ભાગમાં યથાપ્રતિપ અવગ્રહની અનુજ્ઞા યાચના કરીને રહ્યા. ત્યાં પહેલું માસક્ષમણ તપ અંગીકાર કરીને વિચરવા લાગ્યા.
- તે કાળે, તે સમયે મંખલિ નામે મંખ હતો, તેની પત્ની ભદ્રા ગર્ભવતી હતી. શરવણ નામના સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણની જે ગોશાળા હતી, ત્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો. તેનું ગૌણ નામ “ગોuળો’ કરવામાં આવ્યું ક્રમશઃ તે મોટો થયો.
તેણે મંખલિ શિપનો અભ્યાસ કર્યો. ચિત્રફલક કરે છે. પચી એકલો જ વિચરતો રાજગૃહીમાં તંતુવાયશાળામાં રહ્યો કે જ્યાં ભગવંત મહાવીર રહેલાં હતા. ત્યાં તેણે ચોમાસુ કર્યું.
ભગવંત માસક્ષમણના પાણે અત્યંતસ્કિામાં વિજયના ઘેર વિપુલ ભોજનવિધિ વડે પુતિલાભિત કર્યા, પાંચ દિવ્યો પ્રગટ થયા.
| ગોશાળો તે સાંભળીને આવ્યો. પાંચ દિવ્યો જોઈને બોલ્યો - ભગવન ! હું તમારો શિષ્ય. ભગવંત મૌન રહી, નીકળી ગયા.
પછી બીજું માસણામણ કર્યું. બીજા માસક્ષમણમાં આનંદના ઘેર ખાધકવિધિ - ખાજા વડે પારણું કર્યું.
પછી ત્રીજું માસક્ષમણ કર્યું તેમાં સર્વ કામગુણિતથી સુનંદ ગાથાપતિને ઘેર પારણું થયું.
ત્યારપછી ચોથું માસક્ષમણ સ્વીકારીને વિચારે છે. અભિહિત અર્થના સંગ્રહ માટે આ કહે છે – • નિયુક્તિ -૪૭૨,૪૭૩ -
ખૂણા સંનિવેશ બહાર, પુષ્પનિમિત્તક, અભ્યતર લક્ષણો દેવેન્દ્રએ કહ્યા. રાજગૃહીની તંતુશાળામાં માસક્ષમણ અને ગોશાળો.
સંખલિ મંખ, સુભદ્રા, શરવણ ગામ, ગોભહુલબાહee, ગોશાળો, વિજય, આનંદ, સુનંદને ત્યાં ભોજન ખાન અને કામગુણિત.
• વિવેચન-૪૩૨,૪૭૩ :[બંને નિયુક્તિમાં પદો બતાવ્યા છે, વૃત્તિકાર શ્રી પણ આ પદોને જ દશવિ
છે. તેમાં જે વિશેષવૃત્તિ છે, તે આ પ્રમાણે –]
ખરવા - ગોશાળાનું ઉત્પત્તિ સ્થાન. બાકી સ્વબુદ્ધિથી અક્ષર ગમનિકા વિચારી લેવી. [કથાનક પૂર્વની વૃત્તિમાં છે જ.]
શેષ કથાનક - ગોશાળો કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂછે છે – શું હવે આજે મને ભોજન પ્રાપ્ત થશે ? સિદ્ધાર્થે કહ્યું - કોદરા, ચોખા, ખાટો સ્ત્ર અને દક્ષિણામાં ખોટો રૂપિયો મળશે.
તે નગરીમાં સર્વ આદરથી ચાલ્યો. જેમ ગાડાંના અશ્વો હોય, કોઈએ પણ ભાગ ન આપ્યો. ત્યારે બપોર પછી એક કર્મ કરે ખાટ ભાત આપ્યા, ત્યારે જામ્યો. તેણે એક રૂપિયો દક્ષિણા આપી, રૂપિયાની પરીક્ષા કરી યાવત તે ખોટો રૂપિયો હતો.
ત્યારે ગોશાળો બોલ્યો - “જે જ્યારે થવાનું હોય તે જ થાય છે, તેનાથી અન્યથા ચતું નથી. લજ્જા પામી પાછો આવ્યો.
પછી ભગવંત ચોથા માસક્ષમણના પારણે નાલંદાયી નીકળ્યા. કોલ્લાક સંનિવેશ ગયા.
ત્યાં બહુલ બ્રાહ્મણ ઘણાં બ્રાહ્મણોને ઘી-ખાંડયુકત ખીર વડે ભોજન કરાવતો હતો. ત્યારે તેણે ભગવંતને પ્રતિલાભિત કર્યા. ત્યારે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા.
ગોશાળો પણ તંતુવાય શાળામાં સ્વામીને ન જોતાં રાજગૃહની અંદર અને બહાર ગવેષણા કરવા લાગ્યો. જ્યારે ક્યાંય ન જોયા ત્યારે પોતાના કોપને કરતો, જાતને ધિક્કાર આપતો દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરીને કોલ્લાક સંનિવેશે ગયો. ત્યાં ભગવંત મળ્યા.
પછી ભગવંત ગોશાળાની સાથે સવર્ણખલ જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં ગોવાળો ગાયોથી દુધ લઈને મોટી થાળીમાં નવા ચોખા વડે ખીર સંઘતા હતા.
ત્યારે ગોશાળો બોલ્યો – ભગવતુ ચાલો. આપણે અહીં જઈએ. સિદ્ધાર્થ બોલ્યો - આ ખીરનું નિર્માણ જ થવાનું નથી. આનું વાસણ ભાંગી જવાનું છે. ત્યારે તેને શ્રદ્ધા થઈ નહીં. તેથી તેણે ગોવાળોને કહ્યું –
આ દેવાર્ય છે. તે ભૂત અને ભાવિના જાણકાર છે. તેઓ કહે છે - આ હાંડલી ભાગી જવાની છે, માટે પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કજો.
ત્યારે ગોવાળો પ્રયત્ન કરે છે. તે હાંડલી વાંસના ફાડીયા વડે બંધાયેલ હતી. ગોવાળોએ ઘણાં જ ચોખા નાંખેલા હતા તેને કારણે તે હાંડલી ફૂટી ગઈ.
પછી ગોવાળોએ જે માંસ સંઘેલને ગોસાળો જો. બીજું કંઈ તેને પ્રાપ્ત ન થયું. ત્યારે સારી રીતે નિયતિવાદને પકડ્યો.
આ જ કથાનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૪૩૪ :
કોલ્લાક, બહલ, ખીર, દિવ્ય, ગોશાળો, જોઈને પ્રવજ્યા, સુવર્ણ ખલની બહાર, ખીરની થાળી, નિયતિવાદનો સ્વીકાર
Page #117
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૭૪
૨૧૫ • વિવેચન-૪૩૪ :વૃત્તિકારશ્રીએ પણ અહીં પદો જ નોંધેલ છે. કથા પૂર્વે કહી છે. • નિયુક્તિ -૪૩પ :
બ્રાહાણ ગામમાં નંદ અને ઉપનંદ, તેજ, પાઈ, ચંપા, પ્રભુનો ભેમાસીનો તપ, ચોમાસુ, મુનિ ખમે છે.
• વિવેચન-૪૭૫ - પદો કહ્યા. આના પદોનો અર્થ કથાનક વડે જાણવો. તે આ -
ત્યારપછી ભગવંત બ્રાહ્મણગ્રામે ગયા. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ હતા. ગામમાં બે પાળા હતા. એક નંદનો અને બીજો ઉપાનંદનો. ત્યારે ભગવંત નંદના પાળામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા.
ત્યાં નંદે પર્યષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યા.
ગોશાળો ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને કહ્યું કે – ભિક્ષા આપો. ત્યારે ત્યાં ભિક્ષાની વેળા ન હતી. તેથી ઠંડા ભાત લાવ્યા. તે ગોશાળાને ઠંડા ભાતની ઈચ્છા ન હતી. પછી તેણીને દાસી કહીને ગોશાળાએ તેના ઉપર તે ભાતને ફેંક્યા અને અપીતિથી બોલ્યો કે –
જે મારા ધમચાર્યનું કંઈ તપ-તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે ત્યાં નીકટમાં રહેલાં વ્યંતરોએ ભગવંતનું વચન ખોટું ન થાય, તેમ સમજી તેઓએ તે ઘર બાળી નાંખ્યું.
પછી ભગવંત ચંપા નગરી ગયા, ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં બેમાસક્ષમણ [બે માસી) નું તપ કર્યું. વિચિત્ર તપોકર્મ કર્યા. સ્થાન આદિ પ્રતિમાકાયોત્સર્ગ કરે છે. ઉકૂટક સ્થાનાદિ કરે છે.
આ પ્રમાણે ત્રીજું ચોમાસું થયું. • નિયુક્તિ-૪૩૬ :
કાલાય સંનિવેશમાં શૂન્યગૃહમાં, સીંહ, વિધુમ્મતી ગોહીદાસી, કંદ, દંતિલિકા, માલક, શૂન્યાગારમાં. (આ પદો છે.J.
• વિવેચન-૪૩૬ :
વૃત્તિકારશ્રી પણ આ રીતે જ પદો નોંધીને કહે છે કે- અક્ષર ગમનિકા ક્રિયા અધ્યાહારથી સ્વ બુદ્ધિથી કરી લેવી અને પદાર્થની જાણકારી કથાનકથી પ્રાપ્ત થઈ શકે છે -
પછી છેલ્લી બેમાસી તપના પારણું બહાર કરીને કાલાક નામે સંનિવેશમાં ગોશાળાની સાથે ભગવંત ગયા. ત્યાં ભગવંત શુન્યગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ગોશાળો પણ તેના દ્વારા માર્ગે રહો.
ત્યાં સીંહ નામે ગ્રામકુટ-કોટવાળનો પુત્ર હતો. તે વિધુમતી નામે ગોષ્ઠી દાસીના સાથે તે જ શૂન્ય ગૃહમાં પ્રવેશ્યો.
૨૧૬
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૧ ત્યાં આવીને તે બોલ્યો - જો અહીં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પથિક અથવા અન્ય કોઈ રહેલા હોય અને તે સાધના કરતા હોય તો અહીંથી બીજે ચાલ્યા જાય.
ભગવંત તો મૌનપૂર્વક રહ્યા.
ગોશાળો પણ મૌન રહ્યો. તે બંને (યુગલ) ત્યાં રહી [ક્રીડા કરી] નીકળી ગયા. ગોશાળા વડે તે સ્ત્રીનો સ્પર્શ થયો. દાસી બોલી - અહીં કોઈ છે સીંહ ગ્રામકૃટે તેને પકડીને માર્યો. આ ધૂર્ત અમને અનાચાર કરતા જોઈને રહેલો હતો. ત્યારે ગોશાળાએ ભગવંતને કહ્યું -
મને એકલાને માર પડ્યો, તમે કેમ નિવારવા ન આવ્યા. ત્યારે ત્યાં રહેલા સિદ્ધાર્થે કહ્યું - શા માટે તારા શીલની રક્ષા કરતો નથી. શું અમારે પણ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? પછી દ્વારમાં રહ્યો.
ત્યાંથી નીકળી ભગવંત પમાલકે ગયા.
ત્યાં પણ શૂન્યગૃહમાં રહ્યા, ગોશાળો પણ ભયથી અંદર રહ્યો. ત્યાં કંઇક નામે ગ્રામકૂટ-કોટવાળનો પણ હતો. પોતાની દાસી દંતિલિકાની સાથે લજ્જાને કારણે તે જ શૂન્યગૃહમાં ગયો.
તે બંનેએ પણ સીંહ કોટવાલપુત્ર માફક જ પૂછ્યું. તે પ્રમો જ ભગવંત અને ગોશાળો બંને મૌન રહ્યા.
જયારે સ્કંદક અને દંતિલિકા ક્રીડા કરીને નીકળ્યા ત્યારે ગોશાળો હસ્યો - ઉપહાસ કર્યો. ત્યારે કરી પણ માર ખાધો. ત્યારે ભગવંતની ગુપ્સા કરતાં બોલ્યો. મને માર પડે છે, તો પણ તમે તેને અટકાવતા નથી. • x -
ત્યારે સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું – તું તારી પોતાના દોષથી માર ખાય છે, શા માટે મોટું ઠેકાણે રાખતો નથી ?
પછી ભગવંત કુમારક સંનિવેશ ગયા. ત્યાં ચંપરમણીય ઉધાનમાં પ્રતિમા ધ્યાને ભગવંત રહ્યા.
આ તરફ પાશ્વપિત્ય મુનિચંદ્ર નામના વિર, બહુશ્રુત અને ઘણાં શિષ્યના પરિવારવાળા હતા, તે ત્યાં સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં રહ્યા. તે જિનકલપતિમા કરતા હતા. તેથી શિષ્યને ગચ્છમાં અગ્રણીરૂપે સ્થાપીને નીકળેલા.
આ જ કથાને જણાવતા નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૪૭૭ :
મુનિચંદ્ર સૂરિ, કુમાર સંનિવેશ, ફૂપનય, ચંપસ્મણીય ઉધાન, ચૌરાક સંનિવેશ, ગુપ્તચર કૂવમાં નાંખવા, સોમા અને જયંતી ઉપરાંત કર્યો.
• વિવેચન-૪૩૭ :
પદો તો વૃત્તિકારશ્રીએ ઉપર મુજબ જ કહ્યાં છે. પદાર્થના જ્ઞાન માટે કથાનક દ્વારા જાણકારી રજૂ કરી છે. તે આ -
કુમાર સંનિવેશમાં કૂપનય કુંભારની શાળામાં મુનિચંદ્રસૂરિ સવભાવના વડે
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૭૭
રા
૨૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
પોતાના આત્માને ભાવિત કરતા હતા, જિનકાની તુલના તપ વડે, સવ વડે, સૂત્ર વડે, એકવવી અને બળથી એ પાંચ રીતે કહેવાયેલ છે. આ ભાવનાઓ કહી.
તેમાં મુનિચંદ્રસૂરિ સવ ભાવના વડે ભાવિત કરતા હતા. તેમાં પહેલી ઉપાશ્રયમાં, બીજી બહાર, બીજી ચાર રસ્તે, ચોથી શૂન્ય ગૃહમાં અને પાંચમી શમશાનમાં ભાવવામાં આવે છે. તેમાં તે બીજી ભાવે છે.
ગોશાળો ભગવંતને કહે છે - આ દેશકાળ છે, ચાલો આપણે ભિાર્થે નીકળીએ (ભગવંતવતી) સિદ્ધાર્થ કહે છે - હજી અમારે ઉપવાસ છે. પછી ગોશાળો એકલો નીકળ્યો. તેણે પાર્શ્વનાથના સંતાનીય શિષ્યો જોઈને પૂછ્યું- તમે કોણ છો ?
તેઓએ ઉત્તર આપ્યો - અમે શ્રમણ નિર્મળ્યો છીએ.
ગોશાળાએ કહ્યું – અહો નિર્ણન્યો ! આપનો આવો ગ્રંશ-પરીગ્રહ છે, તો આપ નિગ્રંથો કઈ રીતે છો ? તેણે પોતાના આચાર્યનું વર્ણન કરીને કહ્યું કે – મહાત્મા આવા હોય, તમે એવા ક્યાં છો ?
ત્યારે તેઓ બોલ્યા કે- જેવો તું છે, તેવો તારો ધર્માચાર્ય હશે? તારી જેમજ સ્વયં વેશધારી જ હશે !
ત્યારે ગોશાળાએ રોષથી કહ્યું – મારા ધર્માચાર્યની સોગંદ છે, જો મારા ધર્માચાર્યનું તપ હશે, તો તમારી વસતિ બળી જાઓ.
મુનિચંદ્રસૂરિના શિષ્યોએ કહ્યું કે- તમારા કહેવાથી કંઈ અમારી વસતિ બળી ન જાય. ત્યારે ગોશાળાએ જઈને ભગવંતને કહ્યું કે – મેં હમણાં સારંભી અને સપરિગ્રહી શ્રમણો જોયા. ઈત્યાદિ બધું કહ્યું.
ત્યારે સિદ્ધાર્થે કહ્યું – તેઓ ભગવંત પાર્સના સંતાનીય સાધુ છે, તે ન બળે. ત્યારપછી રાત્રિ થઈ. તે મુનિચંદ્ર આચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. તે કપનક તે દિવસે શ્રેણી પીને વિકાલે ઉન્મત્ત થઈને આવેલ હતો.
જેટલામાં તે મુનિચંદ્ર આચાર્યને જુએ છે, તે વિચારે છે કે - આ ચોર લાગે છે, એમ વિચારી તેને ગળેથી પકડ્યા. તેમનો શ્વાસ રૂંધી નાંખ્યો તો પણ આચાર્ય ભગવંત ધ્યાનથી ચલિત થયા નહીં. તેઓને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, આ સમાપ્ત થયું અને દેવલોકે ગયા.
' ત્યારે ત્યાં આસપાસ રહેલા વ્યંતર દેવોએ મહિમા કર્યો. ત્યારે ગોશાળો બહાર રહીને જોયા કરતો હતો. ત્યારે તે ત્યાં ગયો. એટલામાં દેવો મહિમા કરીને પાછા ગયા. ત્યારે ત્યાં ગંધોદકની વૃષ્ટિ અને પુષ્પોની વૃષ્ટિ થઈ. તે જોઈને અભ્યધિક વર્ષ થયો.
પછી ગોશાળાએ તે સાધુઓને ઉઠાડ્યા અને કહ્યું – અરે ! તમે જાણતા નથી. આવા પ્રકારના મુંડકા ચાલતા હતા. ઉઠો-ઉઠો, તમારા આચાર્ય કાળધર્મ પામ્યા અને તમે જાણતા પણ નથી. આખી રાત્રિ સુતા જ પડ્યા છો?
ત્યારે તેઓએ વિચાર્યુ કે સત્ય છે. પિશાચો રમે જ ચાલે છે. ત્યારે તેઓ પણ
ગોશાળાના શબ્દોથી ઉઠી ગયા. આચાર્ય પાસે ગયા. એટલામાં કાળધર્મ પામેલા જોયા, તેટલામાં તેમને અધૃતિ થઈ. અરેરે અમે જાણ્યું પણ નહીં કે આચાર્યએ કાળ કર્યો.
ગોશાળો પણ તિરસ્કાર કરીને ગયો.
ત્યારપછી ભગવંત ચોરાક સંનિવેશે ગયા. ત્યાં તેમને જાસુસ છે, તેમ સમજીને કોટવાળે કૂવામાં ફેંકી દીધા. પછી તેમને બહાર કાઢ્યા ત્યારે પહેલાં ગોશાળાને બહાર કાઢયો, પણ ભગવંતને નહીં.
તેટલામાં સોમા અને જયંતી, એ બે ઉત્પલની બહેનો, જે ભગવંત પાર્શની શિયાઓ હતી, સંયમ પાળવા શક્તિમાન ન હોવાથી બંને બહેનોએ પરિવ્રાજિકાપણું સ્વીકારેલ હતું. તે બંનેએ સાંભળ્યું કે આવા પ્રકારના કોઈ બે જણાને કોટવાળે કૂવામાં ફેંક્યા છે.
તેઓએ ફરી વિચાર્યું કે છેલ્લા તીર્થકર દીક્ષા લીધી છે. તે જાણીને ત્યાં ગયા, જેવા ભગવંતને જોયા કે તુરંત તેમને છોડાવ્યા. કોટવા બનો તિરસ્કાર કરતા કહ્યું - અહો ! વિનાશા પામવાની ઈચ્છાવાળા! તે સાંભળી તેમણે પણ ભય પામી ભગવંતની ક્ષમાયાચના કરી.
• નિયુક્તિ-૪૭૮ -
પૃષ્ઠ ચંપામાં ચોમાસુ, ત્યાં ચારમાસી તપ કર્યો. કૃતાંગલામાં દેવકુળ, દરિદ્ર સ્થવિરો, ગોપાલક દ્વારા ઉપહાસ.
• વિવેચન-૪૩૮ :પછી ભગવંત પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં ચોથું ચોમાસું કર્યું.
ત્યાં ચોમાસામાં ભગવંતે ચારમાસી તપ કરતા, વિચિત્ર કાયોત્સર્ગાદિપૂર્વક ચોમાસુ કર્યું. પુરુ કરીને કૃતાંગલા ગયા.
ત્યાં દરિદ્ર સ્થવિર નામના પાખંડીઓ સાભી, પરિગ્રહયુક્ત અને સ્ત્રીઓ સહિત રહેતા હતા. તેના વાટક મધ્ય દેવકુળ હતું. ભગવંતને દેવકુળમાં પ્રતિમાધ્યાને રહેલા હતા.
તે દિવસે સ્વપબિંદુ પ્રમાણ ઠંડી પડી. તે સ્થવિર પાખંડીને તે દિવસે જાગરણ હતું. તેઓ સ્ત્રીઓ સહિત ગાતા હતા.
ત્યાં ગોશાળો બોલ્યો - આનું નામ તે જ ‘પાખંડ' કહેવાય છે. આરંભ સહિત અને સ્ત્રીઓ સહિત બધાં એક્સ ગાય છે અને વગાડે છે. ત્યારે તેઓએ ગોશાળાને ત્યાંથી કાઢી મૂક્યો. ગોશાળો ત્યારે માઘમાસમાં તેવી ઠંડીમાં, વરસતા વરસાદમાં રહેલો હતો, ધ્રુજતો હતો.
ત્યારે તે પાખંડીઓએ અનુકંપાથી પાછો બોલાવી લીધો. ફરી ગોશાળાઓ તેમને ઉપહાસ કર્યો, ફરી પણ કાઢી મૂક્યો. એ પ્રમાણે ત્રણ વખત ત્યાંથી બહાર કાઢી મૂક્યો અને પાછો બોલાવ્યો.
ત્યારપછી કહે છે - હવે જો અમને કંઈ કહ્યું તો અમે તેને કાઢી મૂકશે. ત્યારે
Page #119
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૭૮
૨૧૯
O
બીજાઓએ પણ કહ્યું - આ દેવાર્યનો [ભગવંતનો કોઈ પીઠમઈક કે છઘર છે. પછી મૌન રહ્યો. બધાં વાધો એ રીતે વાગતા હતા કે તેનો કોઈ જ શબ્દ સંભળાતો ન હતો.
• નિર્યુક્તિ-૪૩૯ :
શ્રાવતી નગરી, શ્રીભદ્રા, નિંદુ, પિતૃદd, ખીર, શિવદત્ત દ્વારે અગ્નિ, નખ, વાળ, હરિન્દ્ર, પ્રતિમા, અગ્નિ, પથિકો.
• વિવેચન-૪૩૯ :વૃિત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, અર્થ કથા વડે જાણવો.]
ત્યારપછી ભગવંત શ્રાવતી ગયા. ભગવંત ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પૂછે છે કે – આપ ભિક્ષાર્ગે ચાલો છો ?
[ભગવંતને બદલે સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું - આજે અમારે અભક્તાર્થ અથ [ઉપવાસ છે] ભોજન લેવાનું નથી.
ગોશાળો બોલ્યો - આજે મને આહારમાં શું મળશે? ત્યારે સિદ્ધાર્થે કહ્યું - તું આજે મનુષ્યનું માંસ ખાઈશ.
ગોશાળો બોલ્યો - તો હું એવા સ્થાને જમીશ કે જ્યાં માંસનો સંભવ જ ન હોય, પછી મનુષ્યના માંસનો તો પ્રશ્ન જ ક્યાં રહે ?
પછી ગોશાળો ભિક્ષાર્થે નીકળ્યો.
તે શ્રાવતી નગરીમાં પિતૃદત્ત નામે ગૃહસ્થ હતો. તેને શ્રીમતી નામે પની હતી. તે નિંદુ હતી એટલે તેને મરેલા બાળકો જ અવતરતા હતા. તેણીએ શિવદd નામના નૈમિતિકને પૂછ્યું - મારા પુત્રો કઈ રીતે જીવે ? શિવદતે જણાવ્યું કે - જો કોઈ સુતપસ્વી હોય, તેને તું ગર્ભને સારી રીતે શોધીને, સંસ્કારીને, સંધીને, ખીર બનાવીને આપ. તે ઘરનું દ્વાર પણ બીજી દિશામાં કરી નાંખજે, જેથી તે તપસ્વી જાણી જાય તો તને મારી ન નાંખે, એ પ્રમાણે તને સ્થિરપ્રજા થશે.
તેણીએ તે પ્રમાણે જ કર્યું.
ગોશાળો ભમણ કરતો તેણીના ઘરમાં પ્રવેશ્યો. તેને તે ખીર ખાંડ-ઘી આદિ નાંખીને ભિક્ષામાં આહાર્ડે આપી.
ગોશાળાએ વિચાર્યું કે અહીં માંસનો સંભવ કઈ રીતે રહે ? તેથી તેણે મળેલ આહાર સંતોષપૂર્વક ખાધો. જઈને બોલ્યો કે – તમારા નૈમિત્તિકપણું આજ સુધી ચાલુ, આજે તુટી ગયું.
સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – નિમિત કથનમાં ક્યાંય વિસંવાદ થયો નથી. જો તને વિશ્વાસ ન હોય તો વમન કર.
ગોશાળાએ વમન કરીને જોયું તો નખ, વિખરાયેલા મનુષ્ય-અવયવો આદિ જોયા. ત્યારે રોષાયમાન થઈ. તેણીનું ઘર શોધવા લાગ્યો. જો કે શ્રીમતી અને પિતૃદો ઘરનું દ્વાર ફેરવી નાંખેલ હતું. તેથી ગોશાળો જાણી ન શક્યો કે તેનું ઘર
૨૨૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કયુ હતું.
ગોશાળો ત્યારે બુમો પાડવા લાગ્યો. તો પણ તેને તે ઘર ન મળ્યું. ત્યારે તે બોલ્યો - જો મારા ધર્માચાર્યનું તપ અને તેજ હોય તો આ બાહિરિકા આખી બળી જાઓ. બધું બળી ગયું.
ત્યારપછી ભગવંત હરિદ્વા નામના ગામે ગયા. ત્યાં ઘણાં બધાં પ્રમાણમાં હરિદ્રક નામના વૃક્ષો હતા.
ત્યાં શ્રાવતી નગરીથી નીકળી અને ત્યાં વસતિમાં પ્રવેશતા જાનપદ હતું, સાર્થનો નિવેશ હતો.
ભગવંત ત્યાં પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા.
તે સાથિંકોએ સગિના શીતકાળમાં અગ્નિ પ્રગટાવેલો હતો. તે ઉઘડતા પ્રભાતે ઉઠીને ગયા. તે અગ્નિ તેઓએ બઝાવ્યો નહીં.
તે બળતો બળતો ભગવંતની પાસે પહોંચ્યો અને ભગવંતને તું અગ્નિ પરિતાપ પહોંચાડવા લાગ્યો.
ત્યારે ગોશાળો બોલ્યો - નાશો, આ અગ્નિ આવી રહ્યો છે ત્યારે ભગવંતના બંને પગ બળા, ગોશાળો નાશી ગયો.
• નિયુક્તિ-૪૮૦ :
ત્યારપછી બંગલા ગામે બાળકો હતા. ગોશાળ દ્વાર આંખની વિકૃત ચેષ્ટા કરવી. આવઈ, મુખત્રાસ, પિશાચ, બહિર્બલદેવ.
• વિવેચન-૪૮૦ - વૃિત્તિમાં આ રીતે પદો જ આપેલા છે, પદાર્થ જ્ઞાન કથા વડે -].
શેષ કથાનક - ત્યારપછી ભગવંત નંગલા નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના ગૃહમાં (મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા.
ત્યાં ગોશાળો પણ રહ્યો.
ત્યાં બાળકો રમતા હતા. ગોશાળાએ પણ કાંદર્ષિક રૂપે તે બાળકોને આંખો બિહામણી કરી ડરાવવા લાગ્યો. ત્યારે બાળકો દોડવા લાગ્યા. દોડતાં પડવા લાગ્યા, ઘૂંટણ ભાંગવા લાગ્યા. હાડકાં વગેરે એક એક ભાંગવા લાગ્યા. પછી તેમના માતાપિતા આવ્યા અને તેમણે ગોશાળાને માર્યો.
પછી બોલ્યા કે- આ દેવાર્ય ભગવંત નો દાસ છે, તે સ્થાને સરખો રહેતો નથી, બીજાઓએ રોક્યા અને દેવાર્યને ખમાવ્યા.
પછી ગોશાળાએ ભગવંતને કહ્યું - મને મારતા હતા, તો પણ તમે તેમને કેમ ન વાય ? ત્યાં રહેલ] સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – તું એકલો ક્યાંય રહેતો જ નહીં, નહીં તો અવશ્ય માર ખાઈશ.
ત્યાંથી ભગવંત આવર્ત નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત બલદેવના મંદિરમાં પ્રતિમાથાને રહ્યા.
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૮૦
૨૨૧
ત્યાં ગોશાળાએ વાંદરા જેવું મુખ કરીને બાળકોને વ્હીવડાવ્યા. ત્યાં પણ માર ખાધો. પછી તે બાળકોએ રોતારોતા જઈને માતા-પિતાને કહ્યું. તેઓએ પણ જઈને માર્યો પિશાય છે એમ માનીને છોડી દીધો.
લોકો બોલ્યા કે - આને માસ્વામી શો ફાયદો ? તેના કરતાં તેના સ્વામીને માસે કે જે આને રોકતા નથી.
ત્યારે તે બળદેવ પ્રતિમા હાથમાં હળ લઈને ઉભી થઈ ગઈ. ત્યારે લોકોએ પગે પડીને ભગવંતની ક્ષમા માંગી.
• નિયુકિત-૪૮૧ -
ચોરાક, મંડપ, ભોય, ગોશાળો, હનન, તેજ, દાહ, મેઘ, કાલહસ્તિ, કલંબુકમાં ઉપસર્ગ
• વિવેચન-૪૮૧ વૃિતિકારશ્રીએ પણ આ રીતે પદો જ મૂકેલા છે. કથાનક આ રીતે
ત્યારપછી ભગવંત ચોરાક નામના સંનિવેશમાં ગયા. ત્યાં ગોઠી સંબંધી ભોજન પાતુ અને પકાવાતું હતું. ત્યાં વીર ભગવંત પ્રતિમા સ્થાને સ્થિત-રહ્યા.
ગોશાળો બોલ્યો - હવે અહીં વિચરીએ.
(ત્યાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો - અમે અહીં જ રહીશું. ગોશાળો પણ ત્યાં નિકૃત્યને ઉકટતાથી અવલોકે છે કે દેશકાળ છે કે નહીં ?
તે સ્થાને ચોરનો ભય હતો. ત્યારે તે ગોષ્ઠીકોએ વિચાર્યું કે - આ વારંવાર અવલોકે છે, કદાચ આ [ગોશાળો] ચોર હોય. ત્યારે તેને પકડીને અત્યંત માર્યો.
ભગવંતનો પ્રચ્છન્ન રહેલા હતા. ત્યારે ગોશાળો બોલ્યો કે – જો મારા ધમચાર્યનું જો તપ હોય તો આ મંડપ બળી જાઓ. તેના શ્રાપથી - x • મંડપ બળી ગયો ૪ -
પછી ભગવંત કલંબુડા નામના સંનિવેશે ગયા.
ત્યાં પ્રતિક એવા બે ભાઈઓ - મેઘ અને કાલહસ્તી હતા. તે કાળહસ્તીએ ચોની જેમ પકડવા દોડ્યો. મેથે ભગવંતને પૂર્વે જોયેલા હતા. કાલહસ્તીએ પૂછ્યું - તમે બંને કોણ છો ? ભગવંત મૌન જ રહ્યા.
ત્યાં તે બંનેને કાલહસ્તીને માર્યા. તો પણ ભગવંત કંઈ ન બોલ્યા. ત્યારે તે બાંધીને મોટાભાઈ મેઘ પાસે મોકલ્યા. ભગવંતને જોઈને મેઘ ઉભો થઈ ગયો. ભગવંતને પૂજ્યા, ખમાવ્યા. કેમકે તેણે પહેલા કુંડગામમાં ભગવંત વીરને જોયેલા હતા.
• નિયુક્તિ-૪૮ર :
લાઢ દેશમાં ઘોર ઉપસર્ગો, પૂર્ણ અને કળશ બે ચોરો, શએ વજથી હસ્યા. ભદ્રિકા, ચાતુમતિ, ચોમાસી તા.
- વિવેચન-૪૮૨ :વૃિત્તિકાશ્રીએ આ પ્રમાણે પદો જ નોંધ્યા છે. અર્ય કયા મુજબ)
૨૨૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શેષ કચાનક આ પ્રમાણે છે - પછી ભગવંત વિચારે છે કે - ઘમાં કર્મોની નિર્જર કરવાની છે, લાઢ દેશમાં હું જઉં. ત્યાં તે અનાર્ય લોકો છે ત્યાં હું નિર્જર કરીશ.
તે વિષયમાં લાવકનું ટાંત યાદ કરે છે. દુનિયુકિત દીપિકામાં ય eid આપેલું છે, ત્યાં જોઈ શકાય)
પછી ભગવંત વરિત કર્મ નિર્જર માટે લાઢ દેશમાં પ્રવેશ્યા. ત્યાં હીલના, નિંદના વડે ઘણાં કર્મોની નિર્ભર કરે છે. પછી ત્યાંથી નીકળે છે.
ત્યાં પૂર્ણ કળશ નામે અનાર્ય ગામ હતું. તેના માર્ગમાં બે ચોરો લાઢ દેશમાં પ્રવેશવાને ઈચ્છતા હતા. સાધુને જોઈને અપશુકન થયા જાણીને ભગવંતના વધને માટે વિચારી તલવાર ખેંચીને માથું વાઢી નાંખવા દોડ્યા. દેવરાજ શકએ અવધિજ્ઞાનના ઉપયોગથી તે જાણીને વજ વડે તે બંનેને હણી નાંખ્યા.
એ પ્રમાણે વિયતા ભદ્રિકા નગરી પહોંચ્યા.
ત્યાં પાંચમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ વડે રહ્યા અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા.
• સૂત્ર-૪૮૩ :
કદલિ સમાગમ, ભોજન, મતિ, દહીં-ભાત, ભગવતનું પ્રતિમા ધ્યાન, જંબૂNડ, ગોષ્ઠી ભોજન, ભગવંતની પ્રતિમા.
• વિવેચન-૪૮૩ - વૃિત્તિકારશ્રીએ આ પદો જ મૂકેલા છે, અર્થ કથાનક આધારે -
ત્યાંથી પારણું કરીને ભગવંત બહાર વિચરતા કદલી સમાગd નામે ગામે આવ્યા. ત્યાં શરદકાળમાં લાવક-ભોજનમાં દહીં-ભાત ઘણાં અપાતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું - ચાલો જઈએ.
(ત્યાં રહેલા) સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – અમારે અભક્તાર્થ અથતું ભોજન ત્યાગ કે ઉપવાસ છે.
ગોશાળો ત્યાં ગયો. તેણે દહીં-ભાત ખાધા. પણ નાનું હતું અને ઉપધિના ફોટપણાથી ધારણ કરી શકાતું ન હતું.
તેઓએ કહ્યું - મોટું ભાજન કરવું જોઈએ ઈત્યાદિ ત્યારે તે દહીં-ભાત તેની ઉપર ફેંક્યા.
પછી ભગવંત જંબૂખંડ નામના ગામે ગયા. ત્યાં પણ લાવક ભોજન હતું. તે બધું પૂર્વવતું. વિશેષ ત્યાં દુધ અને ભાત (કુરિયાહતા. તેઓએ પણ તે જ રીતે ગોશાળાને કર્યું.
• નિયુક્તિ -૪૮૪ -
તંબાકમાં નંદિપેશ આચાર્ય પ્રતિમા, આરક્ષક , હનન, ભય, દહન, કૂવો, જયુસ, મુકિત, વિજયા અને પ્રગભા, પ્રત્યેક
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૮૪
• વિવેચન-૪૮૪ - વૃિત્તિકારશ્રીએ આ રીતે જ પદો આપ્યા છે. પદાર્થ કથા વડે -1. ત્યારપછી ભગવંત તંબાક નામના ગામે આવ્યા.
ત્યાં નંદિઘણ નામે સ્થવિર, બહુશ્રુત, ઘણાં પરિવાવાળી, ભગવત પાશ્ચના સંતાનીય સાધુ (આચાર્ય હતા. તેઓ પણ જિનકાનું પરિકર્મ કરતા હતા.
ભગવંત પણ બહાર પ્રતિમા ધ્યાને રહેલા હતા.
ગોશાળો પૂર્વવત્ નંદિપેણ આચાર્યના શિષ્યો પાસે જાય છે, પૂછે છે અને ખિંસા [તિરસ્કારાદિ] કરે છે.
તે આચાર્ય ભગવંત તે દિવસે ચાર રસ્તે પ્રતિમા વડે સ્થિર રહેલા હતા. પછીથી ત્યાંના કોટવાળના પુત્ર વડે આચાર્યને ચોર છે તેમ માનીને ભાલા વડે હસ્યા. બાકી મુનિચંદ્રસૂરિશ્વતુ જાણવું. ચાવતુ ગોશાળો તેમના શિષ્યોને જગાડીને આવ્યો.
પછી ભગવંત કૂપિકા સંનિવેશ ગયા ત્યાં તે લોકોએ ભગવંતને (અને ગોશાળાને જાસુસ માનીને પકડ્યા, બાંધ્યા અને માર્યા.
ત્યાં લોકો બોલવા લાગ્યા કે અહો ! દેવાર્ય રૂપ અને ચૌવનથી અપતિમ છે, તેમને જાસુસ માનીને પકડેલા છે.
ત્યાં વિજયા અને પ્રગભા બંને ભગવંત પાર્શ્વની અંતેવાસિની હતી, જેમણે પછીથી પધ્રિાજિકાપણું સ્વીકારેલ હતું. તેઓએ કો પાસે સાંભળેલું કે- તીર્થકરની દીક્ષા થઈ છે, તો આપણે જઈએ અને ત્યાં જોઈએ. કોણ જાણે ? કદાચ ભગવંત પણ હોય.
ત્યાં જઈને ભગવંતને મુક્ત કરાવ્યા અને કહ્યું - હે દુરાત્માઓ ! શું તમે જાણતા નથી કે આ છેલ્લા તીર્થકર છે અને રાજા સિદ્ધાર્થના પુત્ર છે ? હવે તમને બંનેને શક ઉપાલંભ આપશે. ત્યારે તેઓએ ભગવંતને મુક્ત કરી દીધા અને તેમની ક્ષમાયાચના કરી.
‘પ્રત્યેક' એટલે પૃથક્ - પૃથક, સ્વામી અને ગોશાળો.
તે બંને આગળ ચાલતા બે માર્ગો આવ્યા. ત્યારે ગોશાળો કહે છે કે - હું આપની સાથે આવીશ નહીં. કેમકે તમે, મને મારનારને રોકતા કે નિવારતા નથી. વળી આપની સાથે ઘણાં ઉપસર્ગો થાય છે અને બીજાએ પહેલાં મને મારે છે. તેથી હું એકલો જ વિચરીશ.
ત્યિાં રહેલાં સિદ્ધાર્થ વ્યંતરે [ભગવંતને બદલે જવાબ આપ્યો કે તું જાણ. ત્યારે ભગવંત વિશાલામુખ તરફ ચાલ્યા.
ગોશાળો ભગવંતને છોડીને બીજે ચાલ્યો. માર્ગમાં ભાંગેલ રસ્તો આવ્યો. ત્યાં ચોરો વૃક્ષ વળગીને અવલોકતા હતા. તેમણે જોયા અને બોલ્યા કે કોઈ એક નગ્ન શ્રમણ આવે છે.
તેઓ બોલ્યા કે - આ બીતો નથી, કંઈ હરણ કરવા યોગ્ય પણ નથી, તેથી
૨૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તેને પીડવો નહીં ઈત્યાદિ
• નિયુક્તિ-૪૮૫ -
સર વડે મામિ ગૌશાળો પકડાયો. મામા-મામો કરીને માર્યો. ભગવંત વૈશાલીમાં, કર્મકાર, ઘણ વડે દોડવું, દેવેન્દ્રનું આવવું.
• વિવેચન-૪૮૫ - [વૃત્તિકારશ્રીએ આ રીતે પદો જ મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવો.]
માર્ગમાં ૫૦૦ ચોરો મળ્યા, ગોશાળાને માર્યો. “આ તો મામો છે - મામો” એમ કહીને ચીડવ્યો. ત્યારે ગોશાળો વિચારે છે કે- આના કરતા તો ભગવંત સાથે જ વિચરવું સારું. કેમકે ભગવંતને તો કોઈક પણ છોડાવશે. ત્યાં નિશે મુક્તિ થશે • કોઈક છોડાવશે. ત્યારે ભગવંતને શોધવાનું તેણે આરંભ કર્યો - શરું કરી દીધું.
ભગવંત પણ વૈશાલી ગયા. ત્યાં કર્મકરશાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યા. તે શાળા જન સાધારણની સ્વાધીન હતી. ત્યાં તેમને રહેવા માટેની અનુજ્ઞા પ્રાપ્ત થઈ હતી.
કોઈ દિવસે ત્યાં કોઈ કર્મકર છ માસથી બિમાર હતો. તે સાજો થઈને આવ્યો. પ્રશસ્ત તિથિ અને કરણમાં આયુધો લઈને આવેલો, તેણે ભગવંતને જોવા તેથી અમંગલ થશે એમ માનીને ભગવંતને ઘણ લઈને મારવા દોડ્યો. તે વખતે દેવેન્દ્ર શક્રએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. એટલામાં શક જુએ છે, તેટલામાં તે લુહાર ઘણી નજીક આવી ગયો. શકો તુરંત જે તેના ઉપર ઘણને સાધ્ય, લુહાર તુરંત જ મૃત્યુ પામ્ય.
ત્યારપછી શક ભગવંતને વાંદીને ગયો. • નિયુક્તિ-૪૮૬ :
ગ્રામક, બિભેલકયા, તાપસી, ઉપશમ થતા સ્તુતિ, છ8 વડે શાલિશ, વિશુદ્ધયમાન લેયાથી લોકાવધિ જ્ઞાન.
• વિવેચન-૪૮૬ :
ત્યારપછી ભગવંત ગ્રામીક નામના સંનિવેશે ગયા. ત્યાં બિભિતક નામની ઉધાનમાં બિભેલક નામે યક્ષ હતો. તેણે પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને મહિમા કર્યો પૂિજાદિ કિર્યા.].
ત્યાંથી ભગવંત શાલિશી" નામના ગામે ગયા. ત્યાં ઉધાનમાં પ્રતિમા સ્થાને રહ્યા. ત્યારે માઘ મહિનો વર્તતો હતો.
ત્યાં કટપૂતના નામે વ્યંતરી હતી. તેણીએ ભગવંતને જોયા. ભગવંતના તેજને સહન ન કરતી એવી તે પછી તાપસી રૂપ વિક્ર્વીને આવી. વલ્કલના વસ્ત્રો ધારણ કર્યા. જટામાં ભરેલા પાણી વડે ભગવંતના સમગ્ર શરીર ઉપર પાણીનો છંટકાવ કરે છે, પછી ત્યાં રહીને વાયુ વિકર્વે છે તે ઠંડા વાયુ અને ઠંડા પાણીથી બીજો કોઈ હોત તો ભાગી ગયો કે થીજી ગયો હોત.
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૮૬
૨૨૫
ભગવંત તે વેદનાને સહન કરતા-કરતા વિકસિત અવધિ માફક લોકને જોવાનો આરંભ કર્યો. બાકીના કાળમાં ગર્ભથી આરંભીને આવલિશીર્ષ સુધી, અગિયાર અંગ અને સુરલોક પ્રમાણ માત્ર અવધિ હતું ઈત્યાદિ • x • પણ હવે લોકાવધિજ્ઞાન પ્રગટ થયું.
ત્યારપછી તે વાંતરી પણ હારી-થાકીને પછી ઉપશાંત થઈને ભગવંતની પૂજા અને મહિમા કરે છે.
• નિયુક્તિ-૪૮૭ :
ફરી પણ ભદ્રિકા નગરમાં વિચિત્ર તપ અને છઠ્ઠું ચોમાસું મગધમાં નિરૂપસર્ગ મુનિએ ઋતુબદ્ધ વિહાર કર્યો
• વિવેચન-૪૮૩ -
ત્યારપછી ભગવંત ભદ્રિકા નામની નગરીએ ગયા. ત્યાં છૐ વર્ષાવાસ અર્થાત્ ચોમાસુ કર્યું.
ત્યાં ચોમાસામાં ગોશાળા સાથે સમાગમ થયો. ભગવંતને છ માસ પછી ગોશાળો ત્યાં ભેગો થયો હતો.
ભગવંતે ત્યાં ચોમાસી તપ અને વિચિત્ર અભિગ્રહો કર્યા તથા સ્નાનાદિ આસને ભગવંત રહ્યા.
પારણું કર્યા પછી બહાર મગધ દેશમાં વિચરતા ઉપસર્ગ રહિતપણે તુબદ્ધિકમાસ માસ વિહારો કર્યા. વિચારીને -
• નિયુક્તિ-૪૮૮ :
આલભિકામાં ચોમાસુ, કુંડાગમાં, દેવકુળમાં પરાંચમુખ, મદનગામ, દેવકુળસાસ્ક, મુખમૂલે, બંને પણ મુનિ.
• વિવેચન-૪૮૮ -
આલંભિકા નગરી હતી. ત્યાં ભગવંત સાતમું ચોમાસુ રહ્યા. ત્યાં ભગવંતે ચોમાસી તપ વડે તપ કર્યો. પારણું કર્યા પછી બહાર કુંડાક નામના કોઈ સંનિવેશ હતું, ત્યાં ગયા.
ત્યાં વાસુદેવના મંદિરમાં ભગવંત, એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળો પણ વાસુદેવ પ્રતિમાના મુખમાં લિંગ રાખીને રહ્યો.
ત્યાં મંદિના પશ્ચિાક- સેવકો આવ્યા. તેને તે સ્વરૂપે રહેલો જોયો. ત્યારે તેઓ વિચારે છે, રાગદ્વેષવાનું ધાર્મિક હોવાથી કંઈ બોલ્યા નહીં. પણ ગામમાં જઈને કહે છે – જુઓ આ રાગવાળાને જુઓ.
ગામલોકો મંદિરે આવ્યા. ગોશાળાને તે સ્વરૂપે જોયો, તેને માર્યો. પછી બાંધી દીધો. કોઈએ કહ્યું – આ પિશાય છે. એટલે છોડી દીધો.
ત્યાંથી નીકળીને તે બંને મઈના નામક ગામે ગયા. ત્યાં બળદેવનું મંદિર હતું. ભગવંત ત્યાં એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. [31/15]
૨૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ગોશાળો પૂર્વવત્ તેનું લિંગ નાખીને રહ્યો. ત્યાં પણ તેને તે જ રીતે માર પડ્યો. મુણિત [૧૧૮] છે એમ સમજી છોડી દીધો.
• નિયુક્તિ-૪૮૯ :
બહુશાલક વન, કટપૂતના, પ્રતિમા, વિદન કરણ,પશમ, લોહાલમાં જસુસ, જિતશત્રુ ઉત્પલ, મોક્ષ.
• વિવેચન-૪૮૯ -
ત્યારપછી ભગવંત બહુશાલક નામે ગામમાં ગયા. ત્યાં શાલવન નામે ઉંધાના હતો. ત્યાં શાલાર્મ વતરી હતી. તે ભગવનની પૂજા કરે છે.
બીજા આચાર્યો કહે છે – જેમ તે કટપૂતના વ્યંતરીએ પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને ઉપસર્ગ કર્યો હતો, તેમ શાલાએ પણ કર્યો. તેણી ઉપશાંત થતા ભગવંતનો મહિમા કરે છે.
ત્યાંથી નીકળીને ભગવંત લોહાર્મેલા રાજધાનીએ ગયા. ત્યાં જિતશત્રુ નામે રાજા હતા. તે બીજા રાજા સાથે વિરુદ્ધમાં હતો. તેમના ચર પુરષોએ ભગવંતને જાસુસ માની પકડ્યા. તેઓએ કોણ છો ? તેમ પૂછવા છતાં ભગવંતે કંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે તેમને જાસુસ માનતા રાજાએ ભગવંત અને ગાશાળાને બંનેને કેદખાનામાં નાંખી દીધા.
ત્યાં ઉત્પલ, અસ્થિક ગામથી આવ્યો. તે પહેલાંથી ભગવંતનો પરીચિત હતો. તેણે ભગવંત અને ગોશાળાને બાંધીને લવાયેલા જોઇને ઉભો થયો. ત્રણ વખત વંદના કરી, પછી તે કહે છે –
આ જાસુસ નથી. આ સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ધર્મવર ચક્રવર્તી એવા ભગવંત છે, આમના લક્ષણો તો જુઓ.
ત્યાર લોહા”લે સત્કાર કરીને તેમને છોડી મૂક્યા. • નિયુક્તિ-૪૯૦ :
ત્યારપછી પુમિતાલમાં, વલ્વર શેઠ, ઈશાનેન્દ્ર, પ્રતિમાની પૂજ, મલ્લીજિનનું જિનાલય, પ્રતિમા, Benક સંનિવેશ, બહુગોષ્ઠી.
• વિવેચન-૪૦ :
ત્યારપછી ભગવંત પુરિમતાલમાં ગયા. ત્યાં વઘુર નામે એક શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પની હતી. તે વંધ્યા હોવાથી કોઈ બાળકને તેણીએ પ્રસવ આપેલો ન હતો, તે મા પોતાના ઘૂંટણ અને કોણીની જ માતા હતી. ઘણાં દેવો પાસે યાચના કરીને થાક્યા હતા.
અન્ય કોઈ દિવસે શકટમુખ ઉધાનમાં તે બંને દંપતી ઉધાનિકા માટે ગયા. ત્યાં તેઓએ જીર્ણ દેવકુળને જોયું, જે સડેલ-પડેલ જેવી સ્થિતિમાં હતું. ત્યાં મલ્લિનાથ સ્વામીની પ્રતિમા હતી.
ત્યાં બંનેએ નમસ્કાર કરી યાચના કરતા કહ્યું કે – જો અમોને કોઈ પણ
Page #123
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૪૯૦
૨૨૩
૨૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કે પુત્રીનો જન્મ થશે તો અમે આ દેવકુલને નવીની કરણ કરાવીશું. અહીંના ભક્ત બનીશું. એ પ્રમાણે નમીને ગયા.
ત્યાં નીકટમાં રહેનારા વ્યંતર દેવતાએ પ્રાતિહાર્ય કરતાં તેણીને ગર્ભ ઉત્પન્ન થયો. જેવા ગર્ભની ઉત્પત્તિના સમાચાર જાણ્યા કે તરંત દેવકળ કરવાનું શરૂ કર્યું. ત્રણે સંધ્યા ખૂબ જ પૂજા કરે છે. પર્વ ત્રિકમાં પણ વિશેષ આશ્રય કરે છે. એ પ્રમાણે તે શ્રાવક થયા.
આ તરફ ભગવંત નગરના શકટ મુખ ઉધાનની માટે પ્રતિમા ધ્યાને રહ્યા. તે વગુર સ્નાન કરી, ભીનું વસ્ત્ર પહેરી, પરિજનો સહિત, મોટી ડદ્ધિ સહિત, હાથમાં વિવિધ પુષ્પો લઈને, તે મલ્લીનાથ પ્રભુના આયતને પૂજા કરવાને માટે કાઠથી જઈ રહ્યો છે.
દેવેન્દ્ર ઈશાન પણ પૂર્વે આવીને ભગવંત મહાવીરની પર્યાપાસના કરી રહ્યો છે. વલ્ગર ત્યાંથી પસાર થતો જુએ છે. ત્યારે કહે છે –
ઓ વઘુર ! તું પ્રત્યક્ષ તીર્થકરનો મહિમા-પૂજાદિ કરતો નથી અને પ્રતિમાની પૂજા કરવા જઈ રહ્યો છે ? આ ભગવંત મહાવીર વર્ધમાનસ્વામી અહીં સાક્ષાતુ ઉભા છે. ત્યારે વલ્ગર ત્યાં આવ્યો. “મિચ્છા મિ દુક્કડં” દઈ, ક્ષમા યાચના કરી, ભગવંતો મહિમા કરે છે.
ત્યારપછી ભગવંત ઉણક ગામે ગયા.
આ વખતે માર્ગમાં કોઈ વ-વહુ સામેથી આવતા હતા. વળી તે બંને વિરૂપબહાર નીકળેલ દાંતવાળા હતા.
તેમને જોઈને ગોશાળો બોલ્યો - અહો! આ તો ખરેખર સંયોગ છે - વિધિરાજ પણ કેવો કુશળ છે કે દૂરદૂર રહેતા હોય તેને પણ જાણે છે. જે જેને માટે યોગ્ય હોય તે તેને આપી દે છે.
હજી તો આટલું કહ્યું તેટલામાં તે પીટાયો. તેને મારીને વાસના કુડંકમાં નાંખી દીધો. ત્યાં પડેલ કોઈ શરણ કે રક્ષણ વિનાનો રહ્યો.
ભગવંત તેની રાહ જોતા ઉભા રહ્યા, ત્યારે તે ત્યાં પડ્યો પડ્યોભગવંતને સાદ કરે છે. તે વખતે સિદ્ધાર્થ વ્યંતર કહે છે - આ પીડા તે જાતે જ વહોરેલી છે. સ્વામી દૂર તેની રાહ જોતા હોવાથી. પછી તે લોકો વિચારે છે કે- નક્કી આ દેવાર્યનો પીઠિકાવાહક અથવા છબઘર હોવો જોઈએ, તેથી જ આ દેવાય તેની રાહ જોતાં ઉભા રહ્યા છે. તેથી આને છોડી મૂકો. એમ વિચારી તેને મુક્ત કર્યો - છોડી મૂક્યો.
બીજા આચાર્યો કહે છે - ભગવંતને સહ જોતા ઉભેલાં જોઈને ત્યાં માર્ગમાં જતા મુસાફરો અને તેને વાંસ કુંડકથી બહાર કાઢ્યો.
• નિર્યુક્તિ-૪૧ :
ગોભૂમિ વજલાઢ, ગોપનો કોપ, વંશી, જિનોપશમ, રાજગૃહીમાં આઠમ ચોમાસુ, વજભૂમિમાં ઘણાં ઉપસર્ગો.
• વિવેચન-૪૯૧ - [વૃત્તિકારશ્રીએ આ રીતે જ પદો મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવા.] ત્યારપછી ભગવંત ગોભૂમિ જતા હતા.
ત્યારે માર્ગમાં ઘન અટવી આવી. ત્યાં સદા ગાયો ચરતી હતી તેથી તેને ગોભૂમિ - ગોચરભૂમિ કહે છે.
ત્યારે ગોશાળો ગોવાળોને કહે છે - અરે વજલાઢા! આ માર્ગ ક્યાં જાય છે ? વજલાઢ એટલે મ્લેચ્છો..
ત્યારે તે ગોવાળો કહે છે – શા માટે તું આક્રોશ કરે છે ?
ત્યારે ગોશાળો કહે છે - ઓ અસૂયપુત્રો !, ક્ષૌર પુત્રો ! હું યોગ્ય રીતે આક્રોશ કરું છું. ત્યારે તે ગોવાળોએ ભેગા થઈને ગોશાળાને માર્યો અને પછી બાંધીને વાંસની જાળીમાં ફેંકી દીધો. ત્યારે ભગવંતનો ઉપશમભાવ જોઈને ત્યાં બીજાઓએ ફરી પણ ત્યાંથી છોડાવ્યો.
ત્યાંથી ભગવંત અને ગોશાળો રાજગૃહીમાં ગયા. ત્યાં ભગવંતે આઠમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ કર્યો. વિવિધ અભિગ્રહો કર્યા. પછી પારણું કરીને ત્યાંથી શરદબાતુમાં બહાર વિહાર કર્યો.
‘અસુયપુત્ર' શબ્દનો એક અર્થ જેના પિતાની ખબર નથી તેવાના પુત્રો કરેલ છે. [આ એક હલકો શબ્દ છે.]
સ્વમતિથી દૃષ્ટાંત કરે છે – એક કૌટુંબિકને ઘણાં શાલિ થયા. ત્યારે તે પરિકોને કહે છે - આપને ઈચ્છા પ્રમાણેનું ભોજન હું આપીશ. પણ મને તમે આ શાલી લણવામાં મદદ કરો. એ પ્રમાણેના ઉપાયથી લણણી કરે છે.
એ પ્રમાણે મારે પણ ઘણાં કર્મો બાકી છે. તેથી આ લાવકોની મદદ વડે હું નિર્જરા કરું. [એમ વિચારી ભગવંત પછી તે અનાર્ય દેશમાં લાઢા વજભૂમિ અને શદ્ધ ભૂમિ હતી, ત્યાં વિચર્યા. તે અનાર્યો એ તેની ઘણી જ હીલણા અને નિંદા કરી. જેમકે – કુતરાને છ-છુ કરીને શ્રમણને કરડાવતા ઈત્યાદિ.
ત્યાં નવમું ચોમાસુ કર્યું.
તે ચોમાસુ અસ્થિર હતું. વસતિ પણ મળતી ન હતી. ત્યાં છ માસ સુધી અનિત્ય જાગરિકાથી વિચર્યા. એ પ્રમાણે નવમું ચોમાસુ.
• નિર્યુક્તિ-૪૯૨ -
અનિયત વાસ, સિદ્ધાર્થપુર, તલનો છોડ, પૃચ્છા, નિષ્પત્તિ, તે અનાર્ય ગોશાળા દ્વારા છોડ ઉખેડી નાંખવો, બહુલામાં ચોમાસુ.
• વિવેચન-૪૯૨ :[વૃત્તિકારશ્રીએ આમ જ પદો મૂક્યા છે. પદાર્થ કથાનકથી જાણવો.]
ત્યાંથી નીકળી ભગવંત પહેલી શરદઋતુમાં સિદ્ધાર્થપુર ગયા. તે સિદ્ધાર્થપુરથી બંને કૂર્મ ગ્રામ જવા નીકળ્યા.
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ૰ ૪૯૨
ત્યાં માર્ગમાં એક તલનો છોડ હતો. તે જોઈને ગોશાળાએ પૂછ્યું – ભગવન્ ! આ તલનો છોડ ઉગશે કે નહીં ઉગે ?
ભગવંતે કહ્યું – તે જરૂર ઉગશે - નિષ્પન્ન થશે. આમાં તલપુષ્પના સાત જીવો છે, તે ઉપદ્રવીને એક જ તલના સાઠામાં ફરી ઉત્પન્ન થશે.
૨૨૯
ત્યારે ગોશાળાને તે વાતની શ્રદ્ધા ન થઈ. તેથી તેણે તે છોડને મૂળ સહિત જમીનમાંથી ખેંચી લઈને એકાંતમાં ફેંકી દીધો.
તે વખતે ત્યાં આસપાસમાં રહેલા વ્યંતર દેવોએ ભગવંત મૃષાવાદી ન થાઓ, એમ વિચારીને તે સ્થાને વરસાદ વરસાવ્યો. ભૂમિ આશ્વસ્ત કરી. ત્યાં ઘણી જ ગાયો આવી ગઈ. તે ગાયની ખૂર વડે, તે ફેંકાયેલા છોડ ફરી જમીનમાં સ્થાપિત થઈ ગયો. પુષ્પો પણ આવ્યા.
• નિયુક્તિ-૪૯૩ :
મગધ, ગોબરગામ, ગોશંખી, વૈશિક, પાણામા, કુર્મગ્રામ, આતાપના, ગોશાળો, ગોવન, પહેષ થયો.
• વિવેચન-૪૯૩ :
વૃત્તિકાથી આ રીતે જ પદો નોંધે છે, પદનો અર્થ કથાથી જાણવો.] ત્યારપછી ભગવંત અને ગોશાળો કૂર્મ ગ્રામે પહોંચ્યા.
ત્યાં બહાર વૈશ્યાયન નામનો કોઈ બાલ તપસ્વી આતાપના લઈ રહ્યો હતો. આ વૈશ્યાયનની ઉત્પત્તિ શું છે ?
ચંપા નગરીમાં અને રાજગૃહના અંતરાલમાં ગોબર ગ્રામ હતું. ત્યાં ગોશંખી નામે એક કૌટુંબિક વસતો હતો. તે ત્યાંના આભીરોનો અધિપતિ હતો. તેને બંધુમતિ
નામે પત્ની હતી. તેણે બાળકને પ્રરાવ્યો.
આ તરફ તેની નજીક ચોરોએ ગામ ભાંગ્યું, ત્યાં કોઈ પુરુષને મારીને બંદી બનાવીને ત્યાંથી ચોરો અન્યત્ર ભાગી ગયા. એક તુરંતની પ્રસૂતા, પતિને મારીને બાળક સહિત પકડી લીધી. તેણીએ તે બાળક તજી દીધો.
તે બાળક, તે ગોથંખીએ જતાં-જતાં જોયો, પકડીને પોતાની સ્ત્રીને આપી
દીધો. ત્યાં એવું જાહેર કર્યુ કે – મારી સ્ત્રી ગૂઢ ગર્ભા હતી. ત્યાં કોઈ છગલકબોકડાને મારીને લોહી ગંધ કરીને પ્રસૂતિનો દેખાવ કર્યો. તેને યોગ્ય જે કંઈ કર્તવ્યો કરવા જોઈએ તે કર્યા.
ત્યારપછી તે બાળખ મોટો થવા લાગ્યો. તેની માતાને પણ કોઈએ ચંપામાં
વેંચી દીધી. તેણીને કોઈ સ્થવિરા વૈશ્યાએ ખરીદી લીધી. આ મારી પુત્રી છે, એમ બતાવીને રાખી. ત્યારપછી જે ગણિકાના ઉપચાર હોય, તે બધાં તે સ્ત્રીને શીખવી
દીધા. તેણી ત્યાં નિર્ગત નામે ગણિકા થઈ.
તે ગોશંખીપુત્ર તરુણ થયો. ઘીના ગાડાં ભરીને ચંપા નગરીમાં ગયો મિત્રો આદિ સાથે હતા. તેણે ત્યાં જોયું કે નગરજનો ત્યાં ઈચ્છા મુજબ અભિરમણ કરતાં
૨૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
હતા. તેને પણ એવી ઈચ્છા થઈ કે - હું પણ તેમ રમણ કર્યું.
તે ત્યાં વૈશ્યાના પાળામાં ગયો. આપી, સંધ્યાકાળે સ્નાનાદિ કરી જાય છે.
ત્યાં તે જ પોતાની માતાને ઉચિત મૂલ્ય
તે તરફ જતાં માર્ગમાં વીષ્ઠા વડે તેનો પગ લેપાયો. તે જાણતો ન હતો કે
કોના વડે પગ લેપાયો છે. પરંતુ આ અવસરે તેના કુળદેવતાને થયું કે આ યુવાન અકૃત્ય ન આચરી બેસે માટે તેને બોધ ૫માડું.
ત્યારે કુલદેવતાઓ ત્યાં વાછરડા સહિતની ગાયની વિકુર્વણા કરી અને ત્યાં રહ્યા. ત્યારે તે ગોશંખીપુત્રએ તેવા પગ વડે વાછરડાને સ્પર્શ કર્યો.
ત્યારે તે વાછરડો બોલ્યો કે – હે માતા ! આ કેમ મને વીષ્ઠા વડે લેપાયેલા ગંદા પગથી સ્પર્શ કરે છે ?
ત્યારે તે ગાયે મનુષ્યની વાણીમાં જવાબ આપ્યો કે – હે પુત્ર ! તું શા માટે અવૃત્તિ કરે છે ? આ અત્યાર તેની પોતાની માતાને જ ભોગવવા જઈ રહ્યો છે. તેથી તેનું આવા પ્રકારનું કૃત્ય ક્ષમાને યોગ્ય છે. [જે પોતાની માતાને ભોગવે] તે બીજા કયા કયા પાપો કે અકૃત્યો ન કરે ?
ત્યારે તે સાંભળીને તેને ચિંતા ઉત્પન્ન થઈ કે “જઈને હું પુછું.” પછી તે વૈશ્યાના ઘેર જઈને તેણીને તેની ઉત્પત્તિ પૂછે છે ? ત્યારે તે વૈશ્યા ગોશંખીપુત્રને પૂછે છે તારી ઉત્પત્તિ બોલને. એમ કહીને સ્ત્રીના હાવભાવોને પ્રગટ કરે છે. ત્યારે ગોશંખીપુત્ર કહે છે – હું તને બીજા આટલા જ મૂલ્યો આપીશ. તેથી જે સાચું હોય તે મને જણાવ. સોગંદ આપીને બધું કહ્યું.
ત્યારે તે યુવાન ત્યાંથી નીકળીને પોતાના ગામે ગયો. માતાપિતાને પૂછે છે [કે સત્ય શું છે ?] માતા-પિતા કંઈ ઉત્તર આપતા નથી. ત્યારે તેણે માતાપિતા ન કહે ત્યાં સુધી ખાવાનું છોડી દીધું.
ત્યારપછી તે પોતાની માતાને વૈશ્યા પાસેથી છોડાવી લાવ્યો. પછી તેને વૈરાગ્ય જન્મ્યો કે વિષયરાગની આવી અવસ્થા છે. તેથી પ્રાણામી પ્રવજ્યાનો સ્વીકાર કરીને રહેલો છે. આ તેની ઉત્પત્તિ.
વિચરતો એવો તે, તે કાળે કૂર્મ ગ્રામમાં આતાપના લઈ રહ્યો છે તેની જટામાં ઘણી ♥ હતી, સૂર્યના તાપથી તપીને પડતી હતી. જીવના રક્ષણને માટે તે પડેલી ‘જૂ’ને પોતાના માથામાં મૂકી દેતો હતો.
ગોશાળાએ જ્યારે જોયું, ત્યારે ત્યાંથી સરકીને તુરંત વૈશ્યાયન પાસે પહોંચ્યો. ત્યાં જઈને તેને પૂછ્યું કે – ‘હૂં'ની પથારી જેવા તમે શું મુનિ છો, દીક્ષિત છો કે પછી પીશાચ છો ? અથવા શું તમે સ્ત્રી છો કે પુરુષ ? આ પ્રમાણે બે, ત્રણ વખત વૈશ્યાયનને આમ પૂછ્યું.
ત્યારે રોષાયમાન થયેલા વૈશ્યાયને તેજ [તેજોલેશ્યા] મૂકી. તે વખતે ગોશાળાની અનુકંપાને માટે વૈશ્યાયન તાપસની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિ સંહરણને માટે તેટલામાં
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૪૯૩
૨૩૧
૨૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
જ ભગવંતે શીતલ તેજલેશ્યા મૂકી.
તે તેજોલેસ્યા જંબૂદ્વીપને અંદરથી વીટે ચે, જ્યારે શીતલા તેજોલેશ્યા તે તેજોલેસ્યાને બહારથી વીતે છે. તે ઉષ્ણ તેજોલેશ્યા ત્યાં જ શીતલા તેજોવૈશ્યા વડે ઓલવાઈ ગઈ.
ત્યારે ભગવંતની આવી ઋદ્ધિ લિબ્ધિ જોઈને વૈશ્યાયન બોલ્યો હે ભગવન! મેં આપની હદ્ધિ જાણી, ભગવન્! મેં આપની ઋદ્ધિ જાણી. મને ખબર નહીં કે આ આપનો શિષ્ય છે, આપ મને ક્ષમા કરો.
ત્યારે ગોશાળાએ ભગવંતને પૂછયું કે હે સ્વામી ! આ “જૂ’ નો સજાતર શું કહે છે ? ભગવંતે બધી વાત કહી, ત્યારે ડરી ગયેલા તેણે પૂછ્યું - આ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા કઈ રીતે થાય ? - ભગવંતે કહ્યું - હે ગોશાળા ! નિરંતર છને પારણે છઠ્ઠું કરી, આતાપના લેવામાં આવે, પારણામાં નખે ચડે તેટલા અડદના બાકળા ખાવામાં આવે અને એક ખોલો પ્રાણુક પાણી લઈને નિર્વાહ કરવાથી છ માસમાં તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય છે.
અન્યદા ભગવંત કૂર્મગ્રામથી સિદ્ધાર્થપુર જવા નીકળ્યા. ફરી પણ તલનો છોડ નજીકમાં જ જતાં-જતાં જોયો. ગોશાળાએ ભગવંતને પૂછયું કે આ કંઈ રીતે નિષ્પન્ન થયો ? ભગવતે જણાવ્યું કે - તે કઈ રીતે તિપન્ન થયો. આ પ્રમાણે વનસ્પતિ જીવોનો પરાવર્ય પરિહાર-શરીરમાં ઉત્પત્તિ થાય.
ગોશાળાને તે વાતની શ્રદ્ધા ન થતાં જઈને તે તલના છોડીને તોડીને વિદાય, હાથમાં તલ લીધા, ગણીને સાત તલ જ થતાં બોલ્યો - આ પ્રમાણે બધાં જીવો પણ પરાવર્ત થઈને પરિસ્વર્તે છે. પોતે માનેલા નિયતિવાદને ગાઢપણે અવલંબિત કરે છે.
ભગવંતે જે ઉપદેશ કરેલો કે જે રીતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે, તે માટે પછી ભગવંતથી છૂટો પડીને શ્રાવસ્તીમાં કુંભારની શાળામાં રહીને તેજોલેશ્યા માટે આતાપનાદિ વિધિ કરે છે. છ માસ થતાં તેને તેજલેશ્યાની ઉત્પત્તિ થઈ. કૂવા કાંઠે દાસીને બાળી નાંખી.
ત્યારપછી ગોશાળા પાસે છ દિશાયરો આવ્યા. તેઓ નિમિત્ત જોઈને કથન કરી શકતા હતા. એ પ્રમાણે તે ગોશાળો અજિત હોવા છતાં પોતાને “જિન' કહીને વિચવા લાગ્યો. આ તેની વિભૂતિ થઈ.
• નિયુક્તિ-૪૯૪ :
વૈશાલીમાં પ્રતિમાદયાન, શંખ ગણરાજ તેના પિતાનો મિx. ચંડિકાનંદી પાર ઉતરવી, ચિત્રનું નાવથી ગમત રાજાની બેનનો પુત્ર.
• વિવેચન-૪૯૪ - [તિકારશ્રીએ આ રીતે જ પદો નોંધ્યા છે, તેનો અર્થ કથા વડે –]. ભગવંત પણ વૈશાલી નગરી ગયા. ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા. પિશાચસ્પ કરી
Sિભે ખલના કરી. ત્યાં શંખ નામે ગણરાજા હતા. તે રાજા સિદ્ધાર્થના મિત્ર હતા. તેણે ભગવંતને પૂજેલા.
પછી ભગવંત વાણિજ્યગ્રામ ગયા. ત્યાં માર્ગમાં ગંડિકા નદી આવી. તે ભગવંત નાવ વડે ઉતર્યા. તે નાવિકે ભગવંત પાસે ભાડુ માંગ્યું. એ પ્રમાણે પીડા કરવા લાગ્યો.
ત્યાં શંખરાજાનો ભાણે જ ચિત્ર નામે હતો, તે દૂત કાર્ય માટે જતો હતો. ભાવ લઈને ત્યાંથી નીકળ્યો. ત્યારે તેણે ભગવંતને છોડાવ્યા અને તેમની પૂજા પણ કરી. પછી ભગવંત વાણિજયગ્રામ ગયા.
• નિયુક્તિ-૪૫ -
વાણિજ્યગ્રામ ગયા, આનંદ શ્રાવક, અવધિજ્ઞાની, પરીષહ સહેવા, શ્રાવસ્તીમાં વાસ, વિચિત્ર તપ, સાનુષ્ટિની બહાર,
• વિવેચન-૪૯૫ -
ભગવંત વાણિજ્યગ્રામની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક હતો. છ-છનો તપ કરી આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેવા તીર્થકર ભગવંતને જોયા કે તુરંત વંદના કરીને કહ્યું –
અહો ! ભગવંત ! આપે ઘણાં પરીષહો સહન કર્યા. આટલા કાળમાં આપને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, પછી પૂજા કરી.
ત્યાપછી ભગવંત શ્રાવસ્તી ગયા. ત્યાં દશમું ચોમાસુ કર્યું અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા.
ત્યાંથી સાનુલક્કી ગામે ગયા. ત્યાં ભદ્ર પ્રતિમા આરાધી. આ ભદ્ર પ્રતિમા કેવી ? દિવસના પૂર્વમુખ થઈને રહે, પછી સમિમાં દક્ષિણમુખ થઈને, દિવસના પશ્ચિમ મુખ અને રાત્રિના ઉત્તરમુખ થઈને રહે. એ પ્રમાણે છૐ તપ વડે પૂર્ણ કરે. પછી પણ પારતા નથી. પાર્યા વિના જ મહાભદ્ર પ્રતિમા કરે છે. તેમાં પૂર્વ દિશામાં હોરમ ધ્યાન કરે, એ પ્રમાણે ચારે પણ દિશામાં કરતા, ચાર અહોરાત્ર થાય. એ પ્રમાણે તે ચાર ઉપવાસ વડે પૂર્ણ થાય છે. ત્યાWછી પારણું કર્યા વિના જ સર્વતોભદ્રા પ્રતિમા કરે છે, તે આ - | સર્વતો ભદ્રામાં ઐન્દી દિશામાં અહોરાત્ર, એ પ્રમાણે આપ્ટેચ્યીમાં, ચામીમાં, તૈમતીમાં, વારણીમાં, વાયબીમાં, સોમામાં, શાનીમાં એ આઠે દિશાઓમાં તથા વિમલામાં અર્થાતુ ઉર્વલોકિકમાં જે દ્રવ્યો છે, તેનું ધ્યાન કરે, તમામાં એટલે અધિસ્તનનીચેની દિશામાં, એ પ્રમાણે આ દશ દિશામાં અહોરાત્ર ધ્યાન કરે અને તે બાવીશ ભક્ત અર્થાત્ દશ ઉપવાસ વડે પૂર્ણ થાય.
પહેલી ચાર એ પ્રમાણે પૂર્વ દિશામાં ચાર ચામ, દક્ષિણ દિશામાં ચાર યામ, પશ્ચિમ દિશામાં ચાર યામ, ઉત્તર દિશામાં ચાર ચામ.
બીજીમાં આઠ એટલે પૂર્વમાં આઠ ચામ, એ પ્રમાણે દક્ષિણ, ઉત્તરમાં પણ
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૪૯૫
આઠ-આઠ, ત્રીજીમાં વીશ, પૂર્વમાં આઠ યામ ચાવત્ અધો દિશામાં આઠ યામ. એ પ્રમાણે છે. [વિશેષ વિધિ ગ્રન્થાંતરથી જાણવી]
૨૩૩
• નિયુક્તિ-૪૯૬
ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. તેમાં પહેલીમાં ચાર, પછી આઠ, પછી વીસ, આનંદ, બહુલા, ઉદ્ભુિત, દિવ્યો.
• વિવેચન-૪૯૬ :
પ્રતિમાદિ વર્ણન કર્યુ, શેષ કથા આ પ્રમાણે – પછી પ્રતિમા પૂર્ણ થતાં આનંદ ગાથાપતિને ત્યાં બહુલા દાસીએ રસોડામાં વાસણો ધોતાં પર્યુષિત અને તજવા યોગ્ય ભોજન હતું. ભગવંત પ્રવેશતા, તેણીએ પૂછ્યું – ભગવન્! શું પ્રયોજન છે? ભગવંતે હાથ ફેલાવ્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી ઉક્ત ભોજન આપ્યું, પાંચ દિવ્યો
પ્રગટ થયા.
• નિયુક્તિ-૪૯૭ :
ઢભૂમિથી બહાર, પેઢાલ નામે ઉઘાન, પોલાશ ચૈત્યમાં, એકરાત્રિકી મહાપ્રતિમાએ ભગવંત રહ્યા.
• વિવેચન-૪૯૭ :
ત્યારપછી ભગવંત દૃઢભૂમિમાં ગયા.
ત્યાં બહાર પેઢાલ નામે ઉધાન હતું. ત્યાં પોલાસ નામે ચૈત્ય હતું. ત્યાં અટ્ઠમભક્ત વડે એક રાત્રિકી પ્રતિમા રહ્યા.
એક પુદ્ગલ ઉપર નિરુદ્ધ દૃષ્ટિથી અનિમેષ નયને જોવાનું. તેમાં પણ જે અચિત્ત પુદ્ગલ હોય તેમાં દૃષ્ટિને સ્થિર રાખવી અને સચિત્ત પુદ્ગલથી દૃષ્ટિ ખસેડી લેવી તે રીતે ધ્યાન કરે.
યથાસંભવ બાકીની પણ કહેવી જોઈએ. ઈશ્વત્ પ્રાભાર ગત અને ઈષત્ [કંઈક] નમેલી કાયા વડે. પુદ્ગલને જુએ છે.
• નિયુક્તિ-૪૯૮ :
દેવરાજ શક, સભામાં રહેલો અને હરખાતો વચન બોલે છે – ત્રણે પણ લોકમાં વીર જિનેશ્વરને મનથી ચલિત કરવા કોઈ સમર્થ નથી.
• વિવેચન-૪૯૮ :
આ તરફ દેવરાજ શક્ર ભગવંતને અવધિજ્ઞાનથી અવલોકતો સુધર્માંસભામાં શ્રેષ્ઠ સ્થાને બેસીને, હર્ષિત થઈને, સ્વામીને નમસ્કાર કરીને બોલે છે – અહો ! ભગવન્ ત્રૈલોક્યને અભિભૂત કરીને રહ્યા છે. કોઈ દેવ કે દાનવ વડે તેમને ચલિત કરવાનું શક્ય નથી.
• નિર્યુક્તિ-૪૯૯ થી ૫૦૧ ૬
• સૌધર્મ કલ્પવાસી, ઈન્દ્ર વિરોધી, સામાનિક એવો સંગમ નામનો દેવ ઈષ્માથી શક્રને આ પ્રમાણે કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
૦ ત્રણ લોકમાં પણ ભગવંતે ચલાયમાન કરવાને કોઈ સમર્થ નથી. એમ
તું માને ચે, હવે જો આજે જ આને (ભગવંતને) તપ યોગથી ભ્રષ્ટ અને મને વંશ થયેલો તમે બધાં જોજો.
૨૩૪
૦ મિથ્યાર્દષ્ટિ અને પ્રત્યેનીક શત્રુ એવો તે શક્રેન્દ્રનો સામાનિક દેવ તુરંત જ આવ્યો અને ઈર્ષ્યાથી ભગવંતને ઉપરાર્ગ કરવા લાગ્યો.
♦ વિવેચન-૪૯૯ થી ૫૦૧ :
આ તરફ સંગમ નામનો સૌધર્મકલ્પવાસી દેવ જે શક્રનો સામાનિક છે, અભવસિદ્ધિક છે તે કહે છે –
દેવરાજ કેવા રાગથી બળબળાટ કરે છે. શું મનુષ્યને દેવ ચલિત ન કરી શકે ? હું ચલિત કરી દઈશ.
તે વખતે શક્ર તેને અટકાવતો નથી કેમકે શક્રને થયું કે સંગમ એવું વિચારશે
કે ભગવંત બીજાની નિશ્રાએ રહીને તપોકર્મ કરે છે.
એ પ્રમાણે સંગમ આવ્યો. હવે ઉપસર્ગો કહે છે –
• નિયુક્તિ-૫૦૨ થી ૫૦૬ ઃ
૧- ધૂલી, ૨- કીડીઓ, ૩- ડાંસ, ૪- ધીમેલ, ૫- વીંછી, ૬- નકુલ, ૭સર્પ, ૮- ઉંદર [એ આઠ તથા–]
- હાથી, ૧૦- હાથણી, ૧૧- પિશાચનું ઘોર રૂપ, ૧૨- વાઘ, ૧૩સ્થવિર, ૧૪- સ્થવિરી, ૧૫- રસોઈયો ત્યાં આવીને રાંધે છે, ૧૬- પી.
૧૭- ખરવાત, ૧૮- કલંકલિકા, ૧૯- કાલચક્ર, ૨૭- પ્રભાત વિપુર્વવું. તે વીસામો અનુકૂળ ઉપસર્ગ.
સામાનિક દેવઋદ્ધિ વિમાનમાં રહીને તે દેવ બતાવે છે અને કહે છે – હે મહર્ષિ ! સ્વર્ગ અને મોક્ષરૂપ આ નિષ્પત્તિને વરો.
ભગવંત વીરને બલાત્કારે સાધવાને હણાયેલ છે મતિવિજ્ઞાન જેમનું, તેવો સંગમ દેવ ભગવંતના મનને વિભંગજ્ઞાનથી જુએ છે, પણ પ્રભુ છ જીવનિકાસના હિતની જ ચિંતવના કરી રહ્યા છે.
• વિવેચન-૫૦૨ થી ૫૦૬ ઃ
ત્યારે ભગવંતની ઉપર ધૂળની વનિ વરસાવે છે. જેના વડે આંખ, કાન વગેરેના બધાં શ્રોતો-છિદ્રો પૂરાઈ જાય છે અને ભગવંતનો શ્વાસ રૂંધાવા લાગે છે, તેના વડે ભગવંત તલ-તુષના ત્રિભાગ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. ત્યારે
સંગમ થાકી ગયો.
ત્યારપછી તેણે કીડીઓ વિકુર્તી, જે વજ્ર જેવા મુખવાળી હતી. તે કીડીઓ ચોતફથી વળગીને ખાવા લાગી, બીજા-બીજા શ્રોતોથી શરીરમાં પ્રવેશીને કોઈ અન્ય શ્રોત વડે બહાર નીકળવા લાગી. ભગવંતનું શરીર ચાલણી જેવું કરી દીધું. તો પણ ભગવંત ચલિત ન થયા.
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ ૫૦૨ થી પ૦૬
૨૩૫
ત્યારે ડાંસને વિકુવ્ય, જેનું મુખ વજ જેવું હતું. ભગવંતના શરીરને તેઓ ખાવા લાગ્યા. એક પ્રહાર વડે લોહીને બહાર કાઢી દે છે.
જ્યારે તે પ્રમાણે પણ ચલિત ન કરી શક્યો, ત્યારે સંગમ દેવે ધીમેલો વિકર્વી. - x - તે ધીમેલો તેની તીક્ષ્ણ તુંડ વડે અતીવ ડરતી હતી.
જેમ જેમ સંગમ ઉપગોં કરે છે, તેમ તેમ ભગવંત તીવ ધ્યાનથી આત્માને ભાવિત કરે છે.
સંગમ તે રીતે પણ સમર્થ ન થયો ત્યારે નોળીયાઓને વિકુળં. તે તીણ દાઢો વડે ખાવા-ડસવા લાગ્યા. ખંડ-ખંડ કરે છે.
પછી વિષ અને રોષપૂર્ણ એવા ઉગ્ર વિષવાળા અને દાહ જ્વરને કરનારા એવા સપને વિદુર્ગા (અને ઉપસર્ગ કર્યો.]
તેઓ પણ ભગવંતને ચલિત ન કરી શકયા, ત્યારે ઉંદરોને વિકર્યો છે. તે શરીરને બટકા ભરી, ત્યાં મુગાદિનું વિસર્જન કરવા લાગ્યા. તેનાથી અતુલ વેદના થવા લાગી.
તે રીતે પણ ચલિત ન કરી શકતા પછી હાથીનું રૂપ વિકવ્યું. તે હાથીરૂપ વડે ભગવંતને શુંઢથી ગ્રહણ કરીને સાત-આઠ તાડ આકાશમાં ઉકાળીને પછી દંતકુશલો વડે ઝીલે છે. પછી ભૂમિમાં પછાડે છે, ચરણ તલ વડે મર્દન ભગવંતના શરીરનું મર્દના કરે છે.
જ્યારે તે પ્રમાણે પણ ભગવંતને ચલિત કરી ન શક્યો ત્યારે સંગમ દેવ હાથણીને વિકર્વે છે, જેમ કામદેવશ્રાવકમાં કહેવાયું છે, તેમ તેનાથી ઉપસર્ગ કરે છે. જુઓ ઉપાસકદશામાં કામદેવ)
તે પ્રમાણે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો, ત્યારે વાઘના રૂપને વિકર્ષે છેતે વાઘ દાઢ અને નખ વડે શરીરને ફાડે છે. ક્ષારવાળા મૂગથી સીંચે છે. [અત્યંત પીડિત કરે છે.]
તે રીતે પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સંગમ દેવે રાજા સિદ્ધાર્થનું રૂપ વિકવ્યું. તેઓ કરુણ કટથી વિલાપ કરતા કહે છે – હે પુત્ર ! ચાલ, અમારો ત્યાગ ન કર. એ પ્રમાણે મોહમયી વાણી બોલે છે.
ત્યારપછી ત્રિશલા વડે તેવી વાણી બોલાય છે. [અર્થાત્ સંગમ દેવ તેવી વિદુર્વણા કરે છે.].
ત્યારપછી સોઈયો વિકર્ષે છે. કઈ રીતે ? તે પછી છાવણી વિકર્ષે છે. તે ચોતરફથી વીંટળાયેલ હતી. ત્યાં સોઈયો પ્રતર આદિ પ્રાપ્ત ન થતાં ભગવંતના બંને પણ મળે અગ્નિ સળગાવે છે. તેમના બંને પગ ઉપર પિઠરિકા કરીને રસોઈ પકાવવાનો આરંભ કરે છે..
જ્યારે આના વડે પણ ભગવંતને ચલાયમાન ન કરી શક્યો ત્યારે ચાંડાલને વિકર્ષે છે, તે તેવા પાંજરાને બાહામાં, ગળામાં, બંને કાનોએ લગાડે છે, તે પક્ષીઓ
૨૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાંચ વડે ભગવંતને ખાય છે, વિંધે છે, ત્યાં વિષ્ટા આદિનું વિસર્જન કરે છે. [તો પણ ચલિત ન થયા.]
ત્યારપછી ખરઘાત વિદુર્વે છે, તેના વડે મેરુ પણ ચલિત થઈ જાય. તો પણ તેનાથી ભગવંત ચલિત ન થયા તેના વડે ઉડાડી-ઉડાડીને ભગવંતને નીચે પાડે છે. ત્યારપછી કલંકલિકા નામનો વાયુ વિકર્ષે છે. જેના વડે ચકરડાને જેમ ભમાડાય તેમ ભમાડે છે અથવા નંદાવર્ત ફેરવાય છે. તે પ્રમાણે ભગવંતને ચલિત ન કરી શક્યો ત્યારે સંગમે ત્યારપછી કાળચકની વિકુર્વણા કરી ઉપસર્ગ કર્યો.
કાળચકને ગ્રહણ કરીને ઉંચે આકાશતળમાં જઈ, હમણાં હું તમને મારી નાંખ છું એમ કહીને કાળચક મૂક્યું.
આ કાળચક વજ સમાન મેરુ પર્વતનો પણ ચૂરો કરી શકે છે, તેના પ્રહાર વડે ભગવંત બંને હાથના અગ્ર નખો સુધી ડુબી ગયા.
તો પણ ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો, ત્યારે વિચારે છે કે – આમને મારવા શક્ય નથી. તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું.
ત્યારે સંગમદેવ પ્રભાત વિદુર્વે છે. લોકો બધાં ભ્રમણ કરવાને પ્રવૃત્ત થયા. હે દેવાર્ય ! હજી ઉભા છો ? [પ્રભાત થઈ ગયું
ભગવંત જ્ઞાન વડે જાણે છે – ત્યાં સુધી પ્રભાત ન ગણાય, જ્યાં સુધી સ્વાભાવિક પ્રભાત થયેલ ન હોય. આ વીસમો ઉપસર્ગ.
બીજા આચાર્ય કહે છે - હું આપનાથી સંતુષ્ટ થયો છું. ભગવદ્ ! બોલો, આપને શું આપું ? તમારા શરીરને સ્વર્ગમાં લઈ જવું કે મોક્ષમાં લઈ જવું ? ત્રણે લોક તમારા પગમાં પાડી દઉં.
એ એક પણ પ્રકારે ભગવંતને ચલિત કરવા સમર્થ ન બન્યો ત્યારે સારી રીતે પાછો ગયો. હવે કાલે ઉપસર્ગ કરીશ. - x -
• નિયુક્તિ-૫૦૭ :
તાલુકાના માર્ગે જdi ચોર મળ્યા. મામો-મામો કહેવું. પાણે ત્યાં આંખ મરાવતી, પછી સુભોમ ગામે, અંજલિ, સુક્ષેત્રમામે, વિટરૂપ.
• વિવેચન-૫os :
ત્યારપછી ભગવંત વાલુકા નામના ગામ તરફ ગયા. ત્યાં માર્ગમાં ૫૦૦ ચોરો સંગમે વિકવ્ય. માર્ગમાં રેતી પાથરી દીધી. પછી તે ચોરોએ તેમને “મામો આવ્યો • મામો આવ્યો” એમ કરીને મશ્કરી કરી, પછી ભગવંતના ખભે ચડી બેઠાં વજ જેવું શરીર કરવા લાગ્યા, જેનાથી પર્વતો પણ ફૂટવા માંડે. [તો પણ ભગવંત ધ્યાનથી ચલિત ન થયા.].
ત્યારપછી ભગવંત વાલુકા ગયા. ત્યાં ભિક્ષાર્થે નીકળ્યા. ત્યાં દેવે તેમને આવરીને પીઓ સામે આંખ મીચકારસ્વી આદિ કરે છે ત્યાં તરુણી સ્ત્રીઓ ભગવંતને મારે છે. તેથી નીકળી ગયા.
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૫૦૭
૨૩૩
ત્યારપછી ભગવંત સુભૌમ જાય છે. ત્યાં પણ ભિક્ષાચર્થેિ નીકળ્યા ત્યારે દેવે તેને આવરીને - શરીરમાં પ્રવેશીને સ્ત્રીઓને અંજલિ કરે છે પછી ત્યાં પણ સ્ત્રીઓ વડે માર ખાય છે.
ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. પછી સુક્ષેત્ર નામક ગામ છે, ત્યાં જાય છે. જ્યારે સ્વામી ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે સંગમ દેવે તેમનામાં પ્રવેશ કરીને વિષકનું રૂપ વિકવ્યું. ત્યાં હસે છે, ગાય છે અને અટ્ટહાસ્ય કરે છે. સ્ત્રીઓ સામે આંખ મીંચકારે છે. વિદુષક જેવા ચાળા કરે છે. અશિષ્ટ બોલે છે. ત્યાં પણ ભગવંતને માર પડ્યો.
ત્યાંથી પણ ભગવંત નીકળી ગયા. પછી મલય ગામે ગયા. તેને નિયુક્તિકાર જણાવતા કહે છે –
• નિયુક્તિ-૫૦૮ :
મલયગામે, પિશાચરૂપ અને શિવરૂપ હસ્તિelષ ગામે કર્યું. ઓઘસંજ્ઞા, પ્રતિમા, સ્મશાનશક, યમપ્રચ્છા. [એટલા પદો છે.]
• વિવેચન-૫૦૮ :
ત્યાંથી મલય ગામે ગયા ત્યાં સંગમ દેવે શરીરમાં પ્રવેશીને પિશાયનું રૂપ વિકવ્યું. ભગવંતનું ઉન્મત્ત રૂપ વિકુવ્યું. અવિરતિકપણું દેખાતાં લોકોએ પકડીને ત્રાસ ગુજાર્યો.
પછી સંગમદેવે ત્યાં બાળકોને બીવડાવ્યા, ઢેફા વગેરેથી માર્યા. ઈત્યાદિ વડે બાળકો પડતાં-આખડતા નાચવા લાગ્યા. જઈને ગામમાં કહ્યું. તેથી લોકોએ આવીને ભગવંતને માર્યો.
પછી ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. હતિશીષ ગામે ગયા. ત્યાં ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે દેવે ભગવંતને શિવ રૂપે વિકુવ્ય. પછી તેમનું પ્રચિલ-લિંગને સ્તબ્ધ કર્યું. (કઠણ કરી, ઉભું કર્યું એ પ્રમાણે જ્યારે અવિરતિક જોયા, ત્યારે ઉઠ્ઠાણા કરીને પીટાવ્યા.
ભગવંત વિચારે છે કે – આ મારી અતિ ગાઢ અપભાજના કરાવે છે અને આહાર પણ અનેષણય કરી દે છે. તેથી હવે હું ગામના પ્રવેશ કરીશ જ નહીં, ગામની બહાર જ રહીશ.
બીજા આચાર્યો કહે છે - પંચાલ દેવના રૂપે વિકુળં. ત્યારે ખરેખર ! પંચાલ ઉત્પન્ન થયો. પછી ગામથી બહાર નીકળ્યો. જ્યાં મહિલા વર્ગ હતો ત્યાં વિકૃત લિંગ કરીને ઉભો રહ્યો. ત્યારે સંગમ દેવે ભગવંતની ઘણી જ હેલના કરવી. જે કારણે શક વડે પૂજાયો, તે રીતે સ્થિત રહ્યા. અર્થાત્ લોકમાં લિંગપૂજા પ્રવર્તી.
ત્યારપછી ભગવંત એકાંતમાં રહે છે.
ત્યારે સંગમદેવ મશ્કરી કરે છે તમને સ્થાનથી ચલિત કરવાનું શક્ય નથી. હવે ગામ આવે એટલે જોજે.
૨૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ત્યારે શક્ર આવ્યો અને પૂછે છે – ભગવન્આપને સંયમ યાત્રા વર્તે છે, યાપનીય અવ્યાબાધ છે ? વિહાર પ્રાસુક છે ? વાંદીને ગયો -
• નિયુક્તિ-૫૦૯ :
તોસલીમાં, કુશિષ્યરૂપ, સંધિ છેદ કરતો, મને બહારથી ગએ મોકલેલ છે, વધ્ય છે, મહાભૂતિલ ઈન્દ્રાલિયાએ મૂકાવ્યા.
• વિવેચન-૫૦૯ -
ત્યારપછી ભગવંત તોસલી સંનિવેશે ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે સંગમદેવ વિચારે છે કે આ ગામમાં જતો નથી, હવે આ અહીં રહેલાને ઉપસર્ગ કરું. પછી બાળકરૂપ વિકવીને સંધિ છેદ કરે છે, ઉપકરણો લઈ લે છે આદિ. જો કોઈ મારે તો કહે છે કે મને ન મારો, હું શું જાણું, મારા આચાર્યએ મને મોકલેલો છે. તેઓ પૂછે છે કે તે આચાર્ય ક્યાં છે? અહીં બહાર અમુક ઉધાનમાં છે. ત્યાં જઈ ભગવંતને મારે છે અને બાંધી દે છે. મારતા-મારતા લઈ જાય છે.
ત્યાં ભૂતિલ નામે ઈન્દ્રજાલિક હતો. તેણે સ્વાતિને કુંડગ્રામે જોયેલા હતા, ત્યારે તે છોડાવે છે અને કહે છે - આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. ત્યારે તેને મુક્ત કરીને પમાવે છે. પછી બાળ સાધુને શોધે છે, પણ ક્યાંય દેખાતો નથી ત્યારે ખબર પડી કે આ કોઈ દેવનો ઉપસર્ગ હતો.
• નિયુક્તિ-૫૧૦ :
મોસહિત, સંધિ, સમાગધ, છોડાવે છે, સષ્ટિક, પિતાનો મિત્ર, તોસતી, સાત દોરડા, તુટી જવા, તોરલી, મુક્ત. [આટલા પદો છે.]
• વિવેચન-૫૧૦ -
ત્યારપછી ભગવંત મોસલી ગયા. ત્યાં પણ બહાર પ્રતિમા દયાને રહ્યા. ત્યાં પણ સંગમ દેવે બાળ સાધુનું રૂપ લીધું, સંધિમાગને શોધે છે અને પ્રતિલેખ કરે છે. ભગવંત પાસે બધાં ઉપકરણો વિદુર્વે છે ત્યારે લોકો બાળસાધુને પકડે છે અને પૂછે છે – તું અહીં શું શોધે છે ? ત્યારે બાળસાધુ ઉતરે આપે છે કે – મારા ધમચિાર્યને રાત્રિના કાંટા ન લાગે શોધું છું જેથી રાત્રે ખાતર પાડવામાં તેમને તકલીફ ન પડે.
તે તારો આચાર્ય કયાં છે ? એમ પૂછીને ભગવંત પાસે જાય છે. તેની ફરતે બધું જુએ છે. ભગવંતને પકડીને લાવે છે.
ત્યાં સુમાગધ નામનો ચણિક છે, જે ભગવંતના પિતાનો મિત્ર હતો, તે ભગવંતને છોડાવે છે.
ત્યાંથી ભગવંત તોરલી જાય છે. ત્યાં પણ તે પ્રમાણે જ પકડે છે. વિશેષ એ કે- દોરડા વડે બાંધવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તેમનું દોરડું તુટી જાય છે. એ પ્રમાણે સાત વખત દોરડું બાંધવા છતાં તુટી ગયું.
ત્યારે તોસલિકાય ક્ષત્રિયો પાસે લઈ જાય છે. તે કહે છે કે – આને છોડી દો, આ ચોર નથી, નિર્દોષ છે. પછી તે બાળ સાધુને શોધે છે, શોધવા છતાં દેખાતો
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૫૧૦
નથી. ત્યારે ખબર પડે છે કે આ કોઈ દેવમાયા હતી.
• નિયુક્તિ-૫૧૧
૨૩૯
સિદ્ધાર્થપુર ગયા, ચોર માા, અશ્વવર્ણિક્ કૌશિકે છોડાવ્યા, વજ્રગામ, ચાલ્યા. અનેષણા જામી, બીજે દિને જાણ્યું, ઉપશાંત છે.
• વિવેચન-૫૧૧ :
[આટલા પદો છે, પદનો અર્થ આ કથાથી જાણવો–
પછી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ દેવે તેમને ચોર પણે કરાવ્યાં. લોકો ચોર સમજી ભગવંતને પકડી ગયા. ત્યાં કૌશિક નામે ઘોડાનો વ્યાપારી હતો. તેણે કુંડપુરે ભગવંતને જોયેલા હતા. તેણે છોડાવ્યા.
ત્યાંથી ભગવંત વજ્રગામમાં ગયા, ગોકુળમાં તે દિવસે ક્ષણ હોવાથી બધે જ ખીર બનાવેલી હતી. તે સંગમ દેવે ઘણાં જ ઉપસર્ગો કરીને રહ્યો. ભગવંતે વિચાર્યુ કે – છ માસ ગયા. તે દેવ ગયો લાગે છે અમ માનીને ભિક્ષાર્થે ચાલ્યા. પણ દેવ જેવી અનેષણા કરે છે, ત્યારે સ્વામી ઉપયોગવાળા થઈને જુએ છે. તેથી ભગવંત અડધું ચાલીને પાછા આવે છે અને બહાર જ પ્રતિમા ધ્યાને રહી જાય છે.
સંગમ દેવ પણ સ્વામીને અવધિ [વિભંગ ?] જ્ઞાન વડે અવલોકે છે. શું તે ભગ્ન પરિણામી થયા કે નહીં? ત્યારે ભગવંતને પૂર્વવત્ જ શુદ્ધ પરિણામવાળા જોયા. ત્યારે તેવા જોઈને સંગમદેવ વિચારે છે કે આમને ક્ષોભિત કે ચલિત કરવા શક્ય નથી. જે છ માસે ચલિત ન થયા, તે દીર્ઘ કાળે પણ ચલિત કરવા શક્ય નથી. ત્યારે ભગવંતને પગે પડીને કહે છે - જે શક્રએ કહ્યું હતું તે સત્ય છે. ભગવન્ ! મને બધાં માટે ક્ષમા કરો. હું ભગ્ન પ્રતિજ્ઞ થયો છું અને આપ સમાપ્ત પ્રતિજ્ઞાવાળા થયા છો.
• નિયુક્તિ-૫૧૨,૫૧૩ :
જાઓ, ભિક્ષા માટે ચાલો, હું કંઈ નહીં કરું. મને કંઈ કહેવાની જરૂર નથી, ત્યાં જ ઘરડી ગોવાલણે ખીર વહોરાવી, વસુધારા થઈ.
છ માસનો અનુભ દેવે કર્યો, ઉપરાર્ગો કર્યા. વજ ગામમાં અચલિત જોઈને, વીર ભગવંતને વાંદીને પાછો ફર્યો.
• વિવેચન-૫૧૨,૫૧૩ :
જ્યારે સંગમે કહ્યું કે હવે આપ વિચરો, હવે હું ઉપસર્ગ નહીં કરું, ત્યારે ભગવંત કહે છે કે – ઓ સંગમ ! હું કોઈના કહેવાથી કે ઈચ્છાથી ભ્રમણ કરતો નથી કે રોકાતો પણ નથી.
ત્યારપછી બીજે દિવસે ત્યાં જ ગોકુળમાં ચાલતા, કોઈ વૃદ્ધ ગોવાલણે પર્યુષિત [વાસી] ખીર વડે પ્રતિલાભિત કર્યા. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયા. કોઈ કહે છે – તે દિવસે ખીર વડે લાભ પ્રાપ્ત ન થયો, તેથી બીજે દિવસે મળશે એમ ધારીને તૈયાર કરીને પ્રતિલાભિત કર્યા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
આ તરફ સૌધર્મકલ્પમાં બધાં દેવો, તે દિવસ સુધી ઉદ્વિગમનથી રહેલા હતા. સંગમદેવ સૌધર્મ કો ગયો. ત્યાં શક્રએ તેને જોઈને અવળુ મુખ કરી લીધું અને બોલ્યો કે – ઓ દેવો ! સાંભળો. આ દુરાત્મા [સંગમ દેવ છે. તેણે અમારા કે અન્ય દેવોના ચિત્તની શાંતિ રાખી નથી. કારણ કે તેણે તીર્થંકરની આશાતના કરી છે, તેનું અમારે કોઈ કામ નથી. તેની સાથે કોઈએ વાત કરવી નહીં, તેને તત્કાળ દેશનિકાલ કરો.
૨૪૦
ત્યારે કાઢી મૂકાયેલો સંગમદેવ દેવીની સાથે મેરુ પર્વતની ચૂડાએ યાનક વિમાન વડે આવીને રહ્યો. બાકીના દેવોને ઈન્દ્રએ રોકી લીધા. તેની સાગરોપમની સ્થિતિ છે. તે નિર્યુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૫૧૪ * વિવેચન :
દેવે નિકાલ કરેલ તે મહર્ષિક, ઈન્દ્રનો સામાનિક દેવ દેવલોકથી ભ્રષ્ટ થઈને મેરુ પર્વતની ચૂલિકાએ વિમાન વડે આવીને પોતાની સ્ત્રી સાથે પરિવરીને ત્યાં રહ્યો. બાકીનું સાગરોપમ આયુષ્ય ત્યાં પુરું કરશે. ઈન્દ્રના દ્વારા નિષેધ કરવાથી તેના ભક્ત દેવો દેવલોકમાં જ રહ્યા.
• નિયુક્તિ-૫૧૫,૫૧૬ -
આલભિકામાં વિદ્યુતકુમારેન્દ્ર જિનેશ્વરની ભક્તિથી વાંદીને જાય છે, ભગવંતની સાતા પૂછે છે, બોલે છે કે – હે પ્રભુ ! આપે ઘણાં ઉપસર્ગો જીતી લીધા છે, હવે થોડાં જ બાકી છે.
શ્વેતાંબિકામાં હરિસહ, શ્રાવસ્તીમાં સ્કંદ પ્રતિમાને શક્ર પ્રભુ પ્રત્યે નમાવે
છે, લોકોને પ્રતિમા અવતરણ દ્વારા વંદન કરાવે છે.
• વિવેચન-૫૧૫,૫૧૬ :
ત્યારપછી ભગવંત વિહાર કરી આલંભિકાએ ગયા.
ત્યાં વિધુતકુમારેન્દ્ર હરી આવ્યો. ત્યારે તેણે વંદન કરીને ભગવંતનો મહિમા કર્યો. પછી કહ્યું કે – હે ભગવન્! હું આપની શાતા પૂછું છું. ઉપસર્ગો ઘણા બધા પુરા થયા, હવે થોડાં જ બાકી છે. આપને હવે થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું છે. ત્યાંથી ભગવંત શ્વેતાંબી નગરી ગયા. ત્યાં વિધુત્ક્રુમારેન્દ્ર હરિસ્સહ ભગવંતને શાતા પૂછવાને આવ્યો.
ત્યાંથી ભગવંત શ્રાવસ્તી ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા.
ત્યાં કંદ પ્રતિમાનો લોકમાં ઘણો જ મહિમા હતો. શક્રએ અવધિ જ્ઞાન પ્રયોજ્યું તેટલામાં સ્કંદ પ્રતિમાને પૂજા કરતા અને ભગવંતનો આદર ન કરતાં લોકોને જુએ છે. તેથી નીચે આવ્યો.
તે પ્રતિમા અલંકૃત હતી, રથમાં વળગી ગઈ. ત્યારે શક્રએ તે પ્રતિમામાં પ્રવેશીને ભગવંત હતા તે માર્ગે પ્રસ્થાન કર્યુ.
લોકો સંતુષ્ટ થઈને કહે છે – દેવ સ્વયં જ ચાલ્યા છે. જ્યાં સ્વામી હતા ત્યાં
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ પ૧૫,૫૧૬
૪૧ જઈને વંદન કરે છે. ત્યારે લોકો આવર્મયા. આ દેવના પણ દેવ છે એમ સમજીને ભગવંતનો મહિમા કરતાં ત્યાં રહ્યા.
• નિયુક્તિ-૫૧૩ :
કૌશાંબીમાં ચંદ્ર અને સૂર્યનું અવતરણ વણારસીમાં શક, રાજગૃહમાં ઈશાન મિથિલામાં રાજ જનક અને ધરણ.
• વિવેચન-૫૧૭ :
ત્યારપછી ભગવંત કૌશાંબી ગયા. ત્યાં સૂર્ય અને ચંદ્રએ વિમાન સહિત આવીને ભગવંતનો મહિમા કર્યો અને સાત પૂછી. વાણાસીમાં શક્રએ સાતા પૂછી, રાજગૃહમાં ઈશાને સાતા પૂછી. મિથિલામાં જનક રાજાએ પૂજા કરી અને ધરણેન્દ્રએ પ્રિય પૃચ્છા કરી.
• નિયુક્તિ-૫૧૮ :
વૈશાલિમાં ભૂતાનંદ, સંસમારપુરમાં ચમરનો ઉત્પાત, ભોગપુરામાં ખજૂરીના કાંટા વડે મહેન્દ્ર ક્ષત્રિયે પીડા કરી.
• વિવેચન-પ૧૮ :
ત્યારપછી ભગવંત વિશાલા નગરીએ ગયા. ત્યાં ભગવંતે અગિયારમું વપરાત્ર ચોમાસું કર્યું.
ત્યાં ભૂતાનંદે સુખશાતા પૂછી, જ્ઞાનને વ્યાકૃત કર્યું.
ત્યાંથી ભગવંત સુંસુમારપુરે ગયા. ત્યાં ચમરનો ઉત્પાત થાય છે તે ચમનું ઉર્વલોકે ગમન જેમ ભગવતીમાં કહ્યું છે તેમ જાણવું.
ત્યાંથી ભગવંત ભોગપુર ગયા. ત્યાં માહેન્દ્ર નામના ક્ષત્રિયે ભગવંતને જોઈને ખજુરીના કાંટા વડે હું મારું” એમ વિચારી દોડ્યો.
આ સમયે સનકુમારેન્દ્ર આવ્યો. તે કહે છે – • નિયુક્તિ-પ૧૯ :
સનકુમારે વાયોં, નંદિગ્રામે પિતાના મિત્રો વાંધ, મેBક ગામે ગોવાળે મારા ઈન્દ્ર તેને ત્રાસ પહોંચાડ્યો.
- વિવેચન-૫૧૯ :
સતકુમારે આવીને માહેન્દ્ર ક્ષત્રિયને ત્રાસ આપી ભગાડી દીધો, ભગવંતની સુખશાતા આદિની પૃચ્છા કરી.
ત્યાંથી ભગવંત નંદીગ્રામ ગયા ત્યાં નંદી નામે ભગવંતના પિતાનો મિત્ર હતો, તેણે ભગવંતની પૂજા કરી.
ત્યાંથી ભગવંત મેંટિકા ગામે ગયા, ત્યાં ગોવાળે કુમગ્રિામમાં થયેલો તેવો ઉપસર્ગ આરંભતા શકએ આવી, તેને ત્રાસિત કરી ભગાડ્યો.
• નિયુક્તિ -૫૨૦,૫૨૧ -
કૌશાંબીમાં શતાનિક, અભિગ્રહ, પોષવદ એકમ, ચાતુમસ, મૃગાવતી, [31/16]
૨૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વિજય, સગપ્ત અને નંદા, તવવાદી, ચંપા, દધિવાહન, વસુમતિ, વિજય, ધનાવહ, મૂલાશેકાણી, લોચન, સંપુલ, દાન, પdજ્યા (આટલાં પદો છે.]
• વિવેચન-પર૦,૫૨૧ -
ત્યારપછી ભગવંત કૌશાંબીમાં ગયા, ત્યાં શતાનિક નામે રાજ હતો. મૃગાવતી રાણી હતી. તવવાદી નામે ધર્મપાઠક હતો. સુગુપ્ત નામે અમાત્ય હતો. તેની પત્નીનું નામ નંદા હતું. તેણી શ્રમણોપાસિકા હતી. તે પણ શ્રાવિકા હોવાથી મૃગાવતીની સખી હતી.
તે જ નગરમાં ધનાવહ નામે શ્રેષ્ઠી હતો, તેને મૂલા નામે પત્ની હતી. એ પ્રમાણે તેઓ વકર્મમાં જોડાઈને રહેલા હતા.
ત્યાં સ્વામીએ પોષવદ એકમે આવો અદભુત, આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો - જે દ્રવ્યાદિથી ચાર પ્રકારે હતો -
દ્રવ્યથી - સૂપડાંના ખૂણામાં રહેલાં બાફેલા અડદ, ફોગથી ડહેલી - ઉંબરાની પહોળાઈ. કાળથી - ભિક્ષાયરો ચાલી ગયા પછીનો સમય, ભાવથી - રાજપુત્રી હોય, દાસત્વને પામેલી હોય, બેડીમાં બાંધેલી હોય, મસ્તકે મુંડિત હોય, રોતી હોય અને આઠ ભક્તની ત્યાગી - ત્રણ દિવસની ભૂખી હોય ચૂિર્ણિમાં • ભોજન ન કરેલી એટલું જ કહ્યું છે તે વહોરવે, તો મારે પારણું કરવું કશે, અન્યથા ન કશે. એવો અભિગ્રહ લઈ કૌશાંબી રહ્યા.
રોજેરો ભિક્ષાચર્યા માટે નીકળે છે. શા માટે ? બાવીશે પરીષહો ભિક્ષાયમાં ઉદીરાય છે. એ પ્રમાણે ચાર માસ કૌશાંબીમાં ગયા.
ત્યારપછી નંદાને ઘેર પ્રવેશ્યા, ત્યારે ભગવંત છે તેમ તેણીએ જાણ્યું. ત્યારે તે પરમ આદરથી ભિક્ષા લાવી ભગવંત નીકળી ગયા. તેણીને અધૃતિ થઈ. તેણીને દાસીએ કહ્યું - આ દેવાર્ય રોજેરોજ અહીં આવે છે. ત્યારે નંદાએ જાણ્યું કે નક્કી ભગવંતને કોઈ અભિગ્રહ છે. ત્યારપછી તેને સતત આવી અધૃતિ થવા લાગી (કે હવે શું કરવું ?
તેટલામાં સુગુપ્ત અમાત્ય આવ્યો. ત્યારે તે કહે છે - કેમ અવૃતિ કરો છો ? તેણી બોલી, અમાત્યને કહ્યું - તમારા અમાત્યપણાનું શું મહત્વ, જો આટલા કાળમાં સ્વામીને ભિક્ષા પ્રાપ્ત ન થાય. તમારા વિજ્ઞાનનું શું, જે આમનો અભિગ્રહ તમે ને જાણી શકો ? તેણે નંદાને આશ્વાસન આપ્યું - કાળે દિવસ થયા પછી જે કંઈ થાય, તે બધું બનતું કરી છુટીશ.
આ કથા પ્રવર્તતી હતી. તેટલામાં વિજયા નામે પ્રાતિહારિણી અટવી. તેણીએ મૃગાવતીને કહ્યું - તે કોઈ કારણથી આવેલી છે. તેણીએ તે વાત સાંભળીને મૃગાવતીને કહી. મૃગાવતી પણ તે સાંભળીને ઘણી દુઃખી થઈ તે ચેટક રાજાની પુત્રી ઘણી જ અધૃતિ કરવા લાગી.
રાજા આવ્યો અને પૂછે છે, ત્યારે કહે છે - તમારા રાજ્યથી મારે શું લાભ ?
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ પ૨૦,૫૨૧
૨૪3
આ પ્રમાણે ભગવંત આટલા કાળથી ભ્રમણ કરે છે, પણ તેમને ભિક્ષામાં શો અભિગ્રહ છે, તે જાણતા નથી. અહીં ભગવંત વિચરે છે, તે પણ તમે જાણતાં નથી. તેણે પણ આશ્વાસન આપ્યું કે - હું કાલે એવું કંઈક કરીશ જેવું થઈ શકે. પછી સુગુપ્ત અમાત્યને બોલાવીને કહ્યું - ભગવંત પધાર્યા છે, તે શું તમે જાણતા નથી. આ ચોથા માસ ભગવંતને આવ્યાને થયો છે.
ત્યારપછી તત્વવાદીને બોલાવીને શતાનીક રાજાએ પૂછ્યું- તમારા ઘર્મશાસ્ત્રમાં બધાં પાખંડના આચારો આવે છે, તે કહો • x - તેઓએ કહ્યું - ઘણાં અભિગ્રહો હોય છે, જાણતા નથી કે શો અભિગ્રહ હોય. કેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહો હોય છે. વતી પિચૈષણાઓ સાત છે, પાનૈષણાઓ સાત છે, [શી ખબર પડે ?].
ત્યારે રાજાએ બધે જ લોકોને આજ્ઞા કરી, તેમણે પણ પરલોક કાંક્ષાથી કર્યું. ભગવંત પધાર્યા. તેઓ તે એકે પ્રકારે ગ્રહણ કરતાં નથી. • x- આ તરફ શતાનીક રાજા ચંપામાં દધિવાહન રાજાને પકડવા - જિતવા નીકળેલો. એક રાત્રિના નૌકટક વડે ગયેલો. ઓચિંતી નગરીને ઘેરી લીધી. ત્યાંથી દધિવાહન રાજા નાસી ગયો.
શતાનીક રાજાએ ‘ચક્ઝહો’ - જેને જે લેવું હોય તે લઈ લે - એવી ઘોષણા કરી. એ પ્રમાણેના ચદ્ ગ્રહમાં દધિવાહન રાજાની રાણી ધારિણી અને તેની પુત્રી, વસુમતીને કોઈ નાવિકે ગ્રહણ કરેલી, પણ રાજા નીકળી ગયેલો. તે નાવિક કહે છે - આ મારી પત્ની થશે. પણ આ બાલિકાનું હું વેચાણ કરીશ. ધારિણી તે મનો માનસિક દુઃખથી વિચારે છે - આ મારી પુત્રીને ન જાણે કેવું ભવિષ્ય પ્રાપ્ત થશે, એવા દુઃખમાં જ તેણી મૃત્યુ પામી.
પછી તે નાવિકને ચિંતા થઈ કે મેં આ ખોટું કહી દીધું કે - આ મારી પ્રી થશે. આની પુત્રીને તેમ કહીશ નહીં. ક્યાંક એ છોકરી પણ મરી જશે. તો મને કંઈ મૂલ્ય મળશે નહીં.
ત્યારે તે નાવિક તે વસુમતી [ચંદના ને હાટમાં લાવ્યો અને તેણીને વેચવા માટે ઉભી કરી. ધનાવહ શ્રેષ્ઠીએ તેણીને જોઈ. અલંકાર રહિત છતાં આટલું લાવણ્ય છે. તેણી અવશ્ય રાજા કે ઈશ્વરની પુત્રી હોવી જોઈએ. તેણીને કોઈ આપત્તિ ન થાય, તે જોઉં. જેટલું મૂલ્ય નાવિકે કહ્યું, તેટલું આપીને લઈ લીધી.
શેઠે વિચાર્યું કે તેની સાથે મારે નગરમાં જવું - આવવું સારુ પડશે. લઈને પોતાને ઘેર ગયો. તેણીને પુત્રીરૂપે સ્વીકારી, તેને સ્નાન કરાવડાવ્યું. મૂલાને પણ તેણે કહ્યું - આ તારી પુત્રી છે. એ રીતે તેણી પોતાના ઘરમાં હોય તેમ સુખસુખે રહેવા લાગી.
ચંદનાએ પણ ત્યાંના દાસ-પરિજનાદિ લોકને શીલ અને વિનય વડે બધાંને પોતાના કરી લીધા. તે બધાં મનુષ્યો કહેવા લાગ્યા અહો ! આ શીલવંદના છે. તેણીનું બીજું નામ એ રીતે ચંદના થઈ ગયું.
એ પ્રમાણે કાળ જાય છે. ત્યાંની ગૃહિણીને અપમાન લાગતું હતું તેણી ઈર્ષ્યા
૨૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ કરતી હતી. તે મૂલા વિચારતી હતી કે કોણ જાણે ? શેઠ આનો સ્વીકાર કરી લેશે તો ? ત્યારે હું ગૃહની અસ્વામીની થઈ જઈશ.
ચંદનાના વાળ અતીવ દીધ અને રમણીય તથા કાળા હતા તે શ્રેષ્ઠી મધ્યાહૈ જનવિરહિત કાળે આવ્યો. ત્યારે કોઈ જ ન હતું કે જે શેઠના બંને પગ ધોઈ આપે. ત્યારે ચંદના પાણી લઈને નીકળી. શેઠે તેને રોકી, તો પણ તેણી ધરાર પાણી લાવી, ત્યારે શેઠના પગ ધોતા-ધોતા વાળ છુટી ગયા. તે વખતે ચંદનાના વાળ નીચે કાદવમાં ન પડે એ હેતુથી શેઠના હાથનું ભીનું કાષ્ઠ હતું તેના વડે ધારણ કર્યા અને ફરી ચંદનાના વાળને બાંધી દીધા અંબોળો લઈ લીધો
મૂલા શેઠાણી આ બધું અવલોકન જાળીમાં રહીને જોતી હતી. તેણીએ વિચાર્યું કે હવે કાર્ય બગડશે. શેઠ આને ગમે તે રીતે પરણશે. ત્યારે મારી કોઈ કિંમત નહીં રહે. “વ્યાધિ ઉગતી હોય ત્યાં જ ડામી દેવી સારી.” એમ વિચારીને જેવા શ્રેષ્ઠી બહાર ગયા કે તુરંત જ મૂલા શેઠાણીએ વાણંદને બોલાવીને ચંદનાનું મુંડન કરાવી દીધું. બેડીમાં બંધ કરાવીને ખૂબ મારી. ત્યારે બીજા પરિજને તેને રોકી. • x •
મૂલા શેઠાણીએ ડરીને તેણીને કોઈ ઘરમાં નાંખી દઈ, કોઠારને મુદ્રિત કરી દીધો. ત્યારપછી શેઠે અનુક્રમે પાછા આવતા તેણે પૂછ્યું કે – વંદના ક્યાં છે ? કોઈપણ કંઈપણ ડરથી કહેતા નથી.
શેઠે વિચાર્યું કે કદાચ ઉપર રમતી હશે. એ પ્રમાણ રાત્રે પણ પૂછ્યું, જવાબ ન મળતાં શેઠને થયું કે - નક્કી સુતી હશે.
બીજે દિવસે પણ તેણી જોવામાં ન આવી.
ત્રીજે દિવસે દબાણ કરીને શેઠે પૂછ્યું - હવે મને જલ્દી કહે, નહીં તો હું તને મારીશ. ત્યારે એક વૃદ્ધ દાસી હતી, તે વિચારે છે કે – હવે મારે જીવીને પણ શું કામ છે ? તે બિચારી ચંદના જીવે તો સારું તેણીએ શેઠને કહી દીધું કે - ચંદના અમુક ગૃહમાં બંધ છે.
શેઠે જઈને તે ઘર ખોલી નાંખ્યું. ચંદનાને ભૂખી હણાયેલી જોઈ. ભાત માટે શોધ કરી, પણ તે ઘરમાં સંધેલા ન હતા ત્યાં તેણે બાફેલા અડદ જોયા. તેણીને તે સુપડાના ખૂણામાં લઈને આપ્યા.
ત્યારપછી શેઠ લુહારના ઘેર ગયો. તેણીની બેડી છેદી નાંખુ.
ત્યારે તે ચંદના પોતાના કુળનું સ્મરણ કરવા લાગી. પહેલી - ઉંબરા ઉપર બેઠી. તેના હૃદયમાં આ વિચારોથી તેણી રડવા લાગી.
ભગવંત ત્યાં પધાર્યા. તેણીને વિચાર આવ્યો કે ભગવંતને હું કંઈક આપું. મારા આ અધર્મનું ફળ છે. પછી ભગવંતને પૂછ્યું કે – આપને આ બાકુળા, કહ્યું છે ? - ભગવંતે તુરંત હાથ ફેલાવ્યા. કેમકે ભગવંતના ચારે અભિગ્રહો પૂર્ણ હતા. ત્યાં પાંચ દિવ્યો પ્રગટ થયા. ચંદનાના વાળ પૂર્વવત્ જ લાંબા-કાળા-સુંવાળા થઈ
Page #132
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત નિ પર૦,૫૨૧
૪૫
ગયા. તેણીની બેડીઓ પણ આપોઆપ તુટી ગઈ. તેના પગમાં સોનાના ઝઝા થઈ ગયા. દેવોએ ચંદનાને ત્યારે સર્વ અલંકારો વડે અલંકૃત કરી દીધી.
તે વખતે ત્યાં દેવરાજ શક આવ્યો. સાડા બાર કરોડ સુવર્ણની વસુઘારા પડી અર્થાત્ ધનની વૃષ્ટિ ત્યાં થઈ.
કૌશાંબીમાં સર્વત્ર ઉદ્ઘોષ થઈ ગયો કે કંઈ પુણ્યવંતીએ આજે ભગવંતને પ્રતિબંભિત કર્યા? ત્યા રાજે અંતઃપુર સહિત આવ્યો.
ત્યારે ત્યાં સંપુલ નામે દધિવાહન રાજાનો કંચુડી પણ આવ્યો. તેને બાંધીને લવાયો ત્યારે ચંદનાએ ઓળખ્યો. ત્યારે તે પગે પડીને ઘણું જ રૂદન કરવા લાગ્યો. રાજાએ પૂછ્યું કે આ કોણ છે ?
ત્યારે સંપુલે કહ્યું કે - આ દધિવાહન રાજાની પુત્રી છે. મૃગાવતી બોલી ઉઠી, અરે! મારી બહેનની પુત્રી-ભાણેજ છે ? અમાત્ય પણ પોતાની પત્ની સાથે આવ્યો. વંદન કરે છે. ભગવંત મહાવીર પણ ત્યાંથી નીકળી ગયા.
ત્યારે તે રાજા તે વસુધારાને ગ્રહણ કરવા ગયો, ત્યાં દેવરાજ શકો તેને રોક્યો. આ ધન ચંદનાને આપો, કેમકે ચંદનાનું જ છે.
જ્યારે ચંદનાને પૂછ્યું, ત્યારે તેણી કહે છે – મારા પિતાને આ ધન આપો. ત્યારે શ્રેષ્ઠીએ તે ધન ગ્રહણ કર્યું.
ત્યારપછી દેવરાજ શકે શતાનીકને કહ્યું - આ ચંદના ચરમ શરીરી છે, માટે અને સંગોપન કરીને રાખજે, ભગવંતને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી સંરક્ષણ કરજે. આ ભગવંતની પહેલા શિષ્યા છે.
ત્યારે સામે તે કન્યાને અંતઃપુરમાં રાખી, મોટી થવા લાગી.
ભગવંતને છ માસમાં પાંચ દિવસ બાકી હતા ત્યારે ભિક્ષા પ્રાપ્ત થઈ. તે મૂલા લોકમાં તિરસ્કાર અને હેલણા પામી.
• નિયુક્તિ-૫૨૨ -
પછી સુમંગલ ગામે, સનતકુમાર, સુક્ષેત્ર ગયા, મહેન્દ્ર, પાલક ગામે વાતિલ વણિ, અમંગલ માની પોતાની તલવાર લઈ દોડ્યો.
વિવેચન-પ૨૨ :- ભગવંત ત્યાંથી નીકળીને સુમંગલ નામે ગામમાં ગયા. ત્યાં સનકુમાર આવે છે, વાંદે છે, સુખશાતા પૂછે છે. - ભગવંત ત્યાંથી સુક્ષેત્રમાં ગયા. ત્યાં માહેન્દ્ર સુખશાતા પૂછવાને આવ્યો. - ત્યાંથી ભગવતં પાલક નામના ગામે ગયા.
ત્યાં વાત બલ નામે વણિક યાત્રાને માટે જતો હતો. અમંગલ થયું એમ માનીને તલવાર લઈને દોડ્યો. તે જોઈને ત્યાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે પોતાના હાથે
૨૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જ તે વણિનું માથું છેદી નાંખ્યું.
• નિયુક્તિ-૫૨૩ :
ચંપામાં વષવિસ, યક્ષેન્દ્રોનું આવવું, સ્વાદિદત્ત દ્વારા પૃચ્છા, ઉત્તર આપવો, બે પ્રકારે ઉપદેશ, બે ભેદે પ્રત્યાખ્યાન
• વિવેચન-પ૨૩ :
ત્યારપછી ભગવંત ચંપાનગરી ગયા. ત્યાં સ્વાતિ દd બ્રાહ્મણની અગ્નિહોમ શાળામાં વસતિ મેળવી, બારમું ચોમાસું કર્યું.
ત્યાં ચૌમાસી તપને આરાધ્યો.
ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર બંને પક્ષો સગિના પર્યાપાસે છે. ચાર મહિના પૂજા કરે છે. તે પૂજા જોઈને સ્વાતિદત્ત વિચારે છે કે - આ એવું શું જાણે છે કે - બે દેવો તેમની પૂજા કરે છે ?
ત્યારે વિવાદની ઈચ્છાથી પૂછે છે – “આત્મા વળી કોણ છે ?" ભગવંતે કહ્યું - “હું છું” એમ જે કહે છે, તે આત્મા છે.
તે આત્મા કેવો છે ? તે સૂક્ષ્મ છે.
હું તેમ માનતો નથી. કેમકે – શબ્દ, ગંધ ઈત્યાદિ આ આત્મામાં દેખાતા નથી. તે ઈન્દ્રિય વડે ગ્રાહ્ય નથી.
ના, તેમ નથી, સૂમ હોવાથી ઈન્દ્રિ વડે ગ્રાહ્ય નથી. ઈન્દ્રિયોને અતિક્રાંત કર્યા પછી દેખાય છે. ચક્ષુ વડે દેખાતો નથી.
ભગવત્ ! પ્રદેશના શું છે ? પ્રત્યાખ્યાન શું છે ?
ભગવંતે કહ્યું - હે સ્વાતિદત !પ્રદેશના બે પ્રકારે છે - ધાર્મિક અને અધાર્મિક. પ્રદેશન એટલે ઉપદેશ.
પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - મૂલગુણ અને ઉતગુણ.
આ-આ પદો વડે સ્વાતિદત્તે તેમને જ્ઞાની જામ્યા. ત્યારપછી ભગવંતે ત્યાંથી નીકળીને વિહાર કર્યો.
• નિયુક્તિ -પ૨૪ :
જંભિક ગામ, જ્ઞાન ઉત્પત્તિ ઈન્દ્ર બતાવી, મેઝિક ગામે અમરેન્દ્રએ વાંઘ અને સુખશાતા પૂછી.
• વિવેચન-પર૪ :
ભગવંત ભિક ગામે ગયા. ત્યાં શક આવ્યો. વંદન કરી, નાટ્ય વિધિ દશવિીને જણાવે છે કે – આટલાં દિવસોમાં કેવલજ્ઞાન ઉપજશે.
ત્યાંથી ભગવંત મેંટિકગામ ગયા. ત્યાં ચમને વંદન કરી, સુખ શાતા પૂછી વદંન તથા પૃચ્છા કરીને ગયો.
• નિયુક્તિ-પ૫ :છાણી, ગોવાળ, કાનમાં સીસું નાંખેલું. મધ્યમ પાપાનગી, ખરક વૈધ,
Page #133
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૫૨૫
સિદ્ધાર્થ વણિ, ખીલા ખેંચ્યા. • વિવેચન-૫૨૫ :
૨૪૩
ત્યારપછી ભગવત્ છમ્માણી નામક ગામે ગયા. ત્યાં બહારના સ્થાને પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે ભગવંતની પાસે કોઈ ગોવાળ બે બળદ છોડીને ગામમાં ગયો. ગાયો દોહીને નીકળ્યો.
તે બંને બળદો અટવીમાં ચરવાના માટે ચાલ્યા ગયા.
ત્યારપછી તે ગોવાળે આવીને પૂછ્યું, હે દેવાર્યક ! તે બંને બળદ ક્યાં ગયા ? ભગવંત મૌન જ રહ્યા. ત્યારે તે પકુિપિત થયેલા ગોવાળે ભગવંતના કાનમાં વાંસના
ખીલાઓ નાખી દીધા. એક એક કાનમાં નાંખ્યો અને બીજો ખીલો બીજા કાનમાં નાંખ્યો. જ્યારે તે બંને ખીલા કાનમાં એકબીજાને ચોંટી ગયા, ત્યારે બહારના ભાગના ખીલા કાપી નાખ્યા. જેથી બીજો કોઈ તે ખીલાને બહાર ખેંચીને કાઢી ન શકે. કેટલાંક કહે છે – એક જ ખીલો હતો, જે બીજા કાનથી નીકળ્યો ત્યારે બીજી બાજુથી તેને ભાંગી નાંખેલો હતો–
ત્રિપૃષ્ઠ રાજાએ બંને કાનમાં તપેલું સીસું રેડાવેલું તે કારણે ભગવંત મહાવીરના કાનમાં કટશલાકિકા - ચોરના ખીલા નંખાયા.
ભગવંતે તેના દ્વારા વેદનીય કર્મ ઉદીર્ણ થયા.
ત્યાંથી ભગવંત મધ્યમા પાપામાં ગયા. ત્યાં સિદ્ધાર્થ નામે વણિક્ હતો. તેના ઘેર ભગવંત ગયા, તેનો મિત્ર ખરક નામે વૈધ હતો. તે બંને સિદ્ધાર્થના ઘેર હતા. ભગવંત ભિક્ષાર્થે ગયા.
વણિકે વંદના અને સ્તુતિ કરી. વૈધએ તીર્થંકરને જોઈને કહ્યું – અહો ! આ ભગવત્ સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, તો સશલ્ય કેમ જણાય છે. ત્યારે તે વણિકે સંભ્રાંત થઈને કહ્યું – જોને ક્યાં શલ્ય છે ? વૈધે નિરખતા કાનમાં શલ્ય જણાયું.
તે વણિકે મિત્રને કહ્યું કે – આ શલ્ય દૂર કરવું જોઈએ. તે મહાતપસ્વી હોવાથી આપણને પુન્ય થશે.
ભગવંત નિષ્પતિ કર્યા હોવાથી ચિકિત્સાને ઈચ્છતા નથી. ત્યારે ભગવંતને જ્યારે ઉધાનમાં પ્રતિમા ધ્યાને રહેલા જોયા, તે બંને મિત્રો ઔષધિ લઈને ગયા. ત્યાં ભગવંતને તૈલ વડે માલીશ કર્યો - મર્દન કર્યુ. પછી ઘણાં મનુષ્યો વડે યંત્રિત કરીને, આક્રાંત કર્યા. પછી સાણસીથી પકડીને ખીલા ખેંચ્યા. ત્યારે લોહી સહિત શલાકા ખેંચાઈ. તે બંને ખીલા ખેંચવાથી ભગવંતની રાડ ફાટી ગઈ. તે રાડ વડે મનુષ્યો ઉછળી પડ્યા. તે ઉધાન મહાભયંકર થઈ ગયું. દેવકુળ પણ ભયંકર થઈ ગયું. ત્યારપછી સંરોહણી ઔષધી વડે ઘા રુઝાવી દીધાં અને ત્યાં જ ભગવંતને ગુણકારી થયું. પછી વંદન કરી, ક્ષમા માંગીને બંને ગયા.
બધાં ઉપસર્ગોમાં કેટલાં ઉપસર્ગો દુર્વિષહ હતા ?
કટપૂતના વડે કરાયેલો સીત ઉપસર્ગ, કાળચક્ર અને આ શલ્યને બહાર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ખેંચવા તે ર્વિષહ હતા અથવા જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીત ઉપસર્ગ હતો, મધ્યમોમાં ઉત્કૃષ્ટ તે સંગમે મૂકેલ કાલચક્ર હતું અને ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ તે આ શલ્યનું ઉદ્ધરણ હતું.
૨૪૮
આ પ્રમાણે ગોવાળથી ઉપસર્ગ શરૂ થયા, ગોવાળ વડે પૂરા થયા.
ખીલા ઠોકનાર ગોવાળ સાતમી નરકે ગયો. ખરક વૈધ અને સિદ્ધાર્થ વણિક બંને દેવલોકે ગયા. જો કે તેમણે તીવ્ર વેદના ઉદીરેલ હતી, પણ શુદ્ધ ભાવ હોવાથી સ્વર્ગે ગયા.
• નિયુક્તિ-૫૨૬ :
કૃભિક ગ્રામની બહાર, ઋજુવાલિકાના કિનારે, શ્યામ ખેડૂત, શાલવૃક્ષ નીચે, જીર્ણ ચૈત્ય નજીક, છટ્ઠ તપ, ઉત્ક્રુટુંક આસને, કેવળજ્ઞાન થયું. • વિવેચન-૫૨૬ :
ત્યાંથી ભગવંત શૃંભિક ગામે ગયા. ત્યાંથી બહાર કોઈ જીર્ણ ચૈત્યની સમીપે,
- x - ઋજુ વાલિકા નદીના કિનારે, ઉત્તરીય કૂબે, શ્યામાક ગૃહપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, ઉત્કટુક નિષધા વડે, ગોદોહિક આસને આતાપના વડે આતાપના લેતા, નિર્જળ છૐ ભક્ત વડે. વૈશાખ સુદ-૧૦ના દિવસે હસ્તોત્તર નક્ષત્રમાં ચંદ્રાંનો યોગ થતા પ્રાચીનગામિની છાયા અભિનિવૃતા પૌરુષીના પ્રમાણ પ્રાપ્તિમાં ધ્યાનાંતકિામાં વર્તતા ભગવંતને એકત્વવિતર્ક વ્યતિક્રાંત થઈ અને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ પ્રાપ્ત ન થયેલ ત્યારે શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયા.
હવે તપ વડે કેવળજ્ઞાન થયું, તે કારણે ભગવંતે જે તપની સેવના કરી - જે તપો આદર્યા, તેને જણાવે છે.
• નિયુક્તિ-૫૨૭ :
વીરવર મહાનુભાવ વડે જે તપ છાસ્થકાળમાં આચરાયા, તેને યથાક્રમે હું વણવીશ.
• વિવેચન-૫૨૭ :
વીવર મહાનુભાવે જે તપ છાસ્યકાળમાં આચરેલા છે, જે-તે નિત્યસંબંધથી અનુક્રમે - જે ક્રમથી ભગવંતે આચર્ચા - આરાધ્યા છે તે ક્રમથી હું કહીશ. તે આ
પ્રમાણે –
• નિયુક્તિ-૫૨૮ થી ૧૩૩ :
– નવ સૌમાસી, છ બે માસી ઉપવાસ કર્યા. બાર માસ ક્ષમણ, બોતેરપંદર ઉપવાસ [અર્ધમાસ ક્ષમણ] કર્યા.
—
• એક છમાસી, બે ત્રણ માસી, બે અઢીમાસી, બે દોઢ માસીના ઉપવાસ ભગવંતે કર્યા હતા.
– ભદ્રા અને મહાભદ્રા પ્રતિમાં, ત્યારપછી સર્વતો ભદ્ર પ્રતિમા અનુક્રમે બે, ચાર અને દશ દિવસે પારણા વિના સતત આરાધી.
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ પ૨૮ થી પ૩૩
૪૯ - વત્સા નગરીમાં ગૌચરીના અભિગ્રહયુકત છ માસમાં પાંચ દિવસ ઓછો તપ પીડા પાખ્યા વિના કર્યો.
- બાર ઉપવાસ સહિત મહાત્મા એવા મૌની ભગવંતે એક બિકી પ્રતિમા અઠ્ઠમભક્ત વડે એકૈક છેલ્લી રાત્રિએ કરી.
- ભગવંતે રર૯ છઠ્ઠ કર્યા. તથા ચોથ ભકત તપ કે નિત્ય ભક્ત [એકાસણુ ભગવંતે કદાપી કર્યું નહીં
• વિવેચન-પ૨૮ થી પ૩૩ -
- નિશે નવ ચૌમાસી તપ, તથા છ બેમાસીતપ ઉપવાસ કર્યો. વિાન શબ્દ પરોક્ષ-આત આગમ વાદના સૂચક છે. બાર માસક્ષમણો અને ૩૨ અર્ધમાસક્ષમણના ઉપવાસ ભગવંતે કર્યા.
- નિશે એક છમાસી, બે બિમાસીના ઉપવાસ કર્યો. તથા અઢી માસથી નિષ એવો તપ-ઉપવાસ અથવા અઢી માસી બે વખત કરી. અહીં = શબ્દ ક્રિયાના અનુકર્ષણાર્થે કહ્યો છે અને બે જ દોઢમાસી અથતિ સાર્ધમાસી તપસ્વી રહ્યા.
- ભદ્રા અને મહાભદ્ર પ્રતિમા અને પછી સર્વતો ભદ્રા પ્રતિમાએ ભગવંત રહ્યા. ‘અનુબદ્ધ' એમ જોડવું. આ ત્રણે પ્રતિમાનું અનુક્રમે દિવસ પ્રમાણ આ પ્રમાણે - બે, ચાર અને દશ દિવસ હય. અનુબદ્ધ - સતત.
- ગૌચરી સંબંધી અભિગ્રહ, તેના વડે યુક્ત તપ તે પાંચ દિવસ ન્યૂન છ માસ કર્યો, તેમાં અપીડિત રહ્યા. વસા એટલે કૌશાંબીમાં રહીને.
- દશ અને બે અર્થાત્ બાર સંખ્યાથી આ મહાત્મા મૌન રહીને એક સમિકી પ્રતિમા - X • આરાધી. કઈ રીતે ? અમભક્ત અતિ ત્રણ રાત્રિના ઉપવાસ વડે. યત - પ્રયનવાળા, એકૈક ચરમરાત્રિ નિપજ્ઞ.
– ૨૨૯ વખત છ તપ કર્યો. તે ભગવંતે કયારેય નિત્ય ભક્ત કે ચોથા ભક્ત કરેલો ન હતો. એ પ્રમાણે જાણવું.
• નિયુક્તિ-૫૩૪ થી ૫૩૬ :
- બાર વર્ષથી અધિક તપકાળ, જઘન્ય તપ છઠ્ઠનો હતો અને વીર ભગવંતના બધાં તપકર્મ નિર્જળ હતા.
- ભગવંતનો પારણાકાળ ૩૪૯ દિવસનો હતો. ઉકુટુકાસને રહીને ભગવંતે સેંકડો પ્રતિમા વહન કરી.
- dયાનો એક દિવસ, તેને ઉમેરીને, સર્વ સંકલના કરતાં જે પ્રાપ્ત થાય, તે મારી પાસેથી સાભળો.
• વિવેચન-૫૩૪ થી પ૩૬ -
- બાર વર્ષથી અધિક, ભગવંતનો દાકાળ હતો ત્યારે છ ભક્ત અતિ બે અહોરણ ઉપવાસ લક્ષણ રૂપ તે જઘન્ય તપ હતો તથા બધો જ તપકર્મ ભગવંતવીરે નિર્જળ-પાણી પીધા વિનાનો કરેલો.
૨૫૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એમ કહેવાય છે કે - ક્ષીર આદિ દ્રવ આહાર ભોજન કાલે પ્રાપ્ત હોય તે સિવાય પાણીનો પરિભોગ કર્યો નહીં.
પારણાનું કાલમાન પ્રતિપાદિત કરવા કહે છે -
- ૩૪૯ દિવસનો ભગવંતનો પારણાકાળ હતો તથા ઉત્કટક નિષધા - સ્થિતિ પ્રતિમા સેંકડો વહન કરી.
- પ્રવજ્યા સંબંધી એવો દિવસ તે પહેલો. અહીં ઉકત લક્ષણ દિવસગણમાં ઉમેરીને સંકલિત કરતાં જે પ્રાપ્ત થાય, તે સાંભળો.
• નિર્યુક્તિ-પ૩૭,૫૩૮ - - - બાર વર્ષ અને સાડા છ માસ ભગવંત વીરવરનો આ છઠસ્થ પર્યાય હતો. તેિમ ગાથાર્થ કહ્યો.]
- એ પ્રમાણે તમોગુણમાં તે મુનિ મહાવીરે અનુક્રમે વિચરણ કરતાં ઘોર પરીષહની સેનાને અધ્યાસિત-સહન કરી.
• વિવેચન-૫૩૭,૫૩૮ :- (નિયુક્તિ દીપિકામાં વિસ્તૃત વિવેચન છે.] - ગાથાર્થ મુજબ નિર્યુક્તિનું વિવેચન ઇંતિકારે કરેલ છે.
- ઉકત પ્રકારે તપોગુણોમાં ત, ક્રમથી, બિકાલાવસ્થામાં જગત છે, તેમ માનતા હોવાથી મુનિ, વિચરતા-વિચરતા, રૌદ્ધ એવી પરીષહોની સેનાને મહાવીરે સહન કરી.
• નિયુક્તિ-પ૩૯ :
અનંત જ્ઞાાન ઉત્પન્ન થયું, છાશસ્થિક જ્ઞાન નષ્ટ થયું. રાશિના સંપાd, મહારોન વન ઉધાનમાં ગયા.
• વિવેચન-૫૩૯ :
- ઉત્પન્ન • પ્રગટ થયું, ૩મનંત - શેયના અનંતપણાથી અને સંપૂર્ણ ડ્રોય વિષયપણાથી કેવળ એટલે અનંત.
- છાડાસ્થિક જ્ઞાન [મત્યાદિ ચાર નષ્ટ થતાં. - સત્રિમાં મહસેનવન ઉધાનમાં પહોંચ્યા. કેમ ? તે કહે છે -
ભગવંતને જ્ઞાનરનની ઉત્પત્તિ પછી તુરંત જ ચારે પ્રકારના દેવો પણ આવી ગયા હતા. ત્યાં પ્રdજ્યા સ્વીકારનાર કોઈ વિધમાન ન હતું. એ પ્રમાણે ભગવંતે જાણીને વિશિષ્ટ ધર્મકથનને માટે પ્રવૃત ન થયા. ત્યારપછી ત્યાંથી બાર યોજનમાં મધ્યમા નામે નગરી હતી, ત્યાં સોમિલાર્ય નામે બ્રાહ્મણ હતો. તે યજ્ઞ કરવાને ઉધત થયેલો અને તેમાં અગિયાર ઉપાધ્યાયો નિશ્ચે આવેલા હતા. તે અગિયારે ચરમશરીરી હતા. તેથી તેને જાણીને જ્ઞાનોત્પત્તિ સ્થાનમાં મુહૂર્ત માત્ર દેવપૂજા એ આચાર છે, તેમ સમજીને અનુભૂત દેશના માત્ર કરીને અસંખ્યાત કરોડ દેવો વડે પરીવરીને, દેવોધોતથી સંપર્ણ પંથ-માર્ગને ઉધોત કરતાં અને દેવો દ્વારા પરિકલિત કમળો ઉપર ચરણોને મૂકતા-મૂકતા આ મયમાં નગરીના મહાસેનવન ઉધાનમાં પધાર્યા.
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં ૫૩૯
૫૧
[અહીં નવે કમળોમાં કઈ રીતે પગ મૂકે, બે સિવાયના કમળો કઈ રીતે દેખાય, કમળ કેવા હતા ? ઈત્યાદિ વર્ણન ચૂર્ણિમાં ખાસ જોવું.)
• નિયુક્તિ-૫૪૦ ઃ
દેવ અને મનુષ્યોના રાજા વડે પૂતિ, પ્રાપ્ત ધર્મવર ચક્રવર્તીત્વ, બીજું સમોસરણ મધ્યમા પાપા નગરીમાં થયું.
• વિવેચન-૫૪૦ :
તે જ ભગવંત દેવ અને મનુષ્યોના રાજા વડે પૂજાને પ્રાપ્ત થયા. કેમ ? શ્રેષ્ઠ ધર્મનું ચક્રવર્તીત્વ અર્થાત્ પ્રભુત્વ પામ્યા. ફરી બીજું સમોસરણ રચાયું. - X - ક્યાં ? મધ્યમા પાપા નગરીમાં, અહીં જ્ઞાનોત્પત્તિ સ્થાનકૃત્ પૂજાની અપેક્ષાથી બીજું, એમ જાણવું.
નિર્યુક્તિ-૫૪૧ :
ત્યાં સૌમિલ આર્ય બ્રાહ્મણ, તેના યાગકાલે, પ્રચુર જન અને જાનપદ યજ્ઞપાટમાં આવેલા હતા.
૭ વિવેચન-૫૪૧ :
મધ્યમા પાપામાં સોમિલાર્ય બ્રાહ્મણ હતો. તેના દીક્ષા કાળમાં અર્થાત્ યાગ કાળમાં વિશિષ્ટ નગરવાસી લોક સમુદાય અને સામાન્ય લોકો, જનપદમાં થનાર તે જાનપદા અર્થાત્ દેશના લોકો યજ્ઞ પાટે આવેલા.
• નિર્યુક્તિ-૫૪૨ + વિવેચન :
યજ્ઞપાટકની ઉત્તર બાજુએ એકાંતમાં અને અલગ, પછી દેવો અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રનો મહિમા કર્યો. અથવા કરતા હતા.
આ જ અર્થને કંઈક વિશેષતાથી ભાષ્યકાર કહે છે –
• ભાષ્ય-૧૧૫ + વિવેચન :
ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વિમાનવાસીઓએ સર્વ ઋદ્ધિ વડે હેતુભૂતપણે પર્ષદા સહિત જ્ઞાનોત્પત્તિ મહિમા કર્યા.
હવે સમોસરણ વક્તવ્યતાને પ્રપંચથી કહે છે -
• નિયુક્તિ-૫૪૩ :
(૧) સમોસરણમાં, (૨) કેટલા, (૩) રૂપ, (૪) પૃચ્છા, (૫) ઉત્તર, (૬) શ્રોતાના પરિણામ, (૭) દાન, (૮) દેવમાલ્ય, (૯) માલ્યાનયન તીર્થમાં. આ પ્રમાણે દ્વાર ગાથા કહી છે.
• વિવેચન-૫૪૩ :
(૧) સમોસરણ વિધિનું કથન - જે દેવો જે પ્રાકારાદિ, જેવા પ્રકારે કરે છે તે. (૨) ભગવંત કેટલી સામાયિક કહે છે અને મનુષ્યાદિ સ્વીકારે છે તે. અથવા કયા ભૂ ભાગથી અપૂર્વ કે અદૃષ્ટ સમોસરણમાં સાધુ વડે અવાય છે (૩) ભગવંતનું રૂપ, (૪) કયા ઉત્કૃષ્ટ રૂપપણાથી ભગવંતને પ્રયોજન છે એ પ્રમાણે પૃચ્છા અને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કાર્યોત્તર વક્તવ્ય. અથવા એક સાથે કેટલાં લોકો હૃદયગત સંશયને પૂછે છે. (૫) વ્યાકરણ - ભગવંતનું વક્તવ્ય, એક સાથે સંખ્યાતીત લોકો પૂછે તો પણ ભગવંત ઉત્તર આપે છે તે અથવા પ્રશ્ન-ઉત્તર એ એક જ દ્વાર છે.
૨૫૨
(૬) શ્રોતામાં પરિણામનું વક્તવ્ય. જેમકે સર્વે શ્રોતાને ભગવંતની વાણી પોતાની ભાષામાં પરિણમે છે. (૭) દાન-વૃત્તિદાન અને પ્રીતિદાન ચક્રવર્તી આદિ કેટલું આપે છે – તીર્થંકરની પ્રવૃત્તિનું કથન કરનારને, તેની વક્તવ્યતા (૮) દેવમાલ્ય - ગંધ પ્રક્ષેપથી દેવો સંબંધી જે માલ્ય - બલી આદિ. કોણ કરે ? કેટલું પરિમાણ ? (૯) માલ્યાનયનની જે વિધિ છે, તેની વક્તવ્યતા અને પૌરુષી અતિક્રાંત થતા
તીર્થ - ગણધર દેશના કરે છે.
ગાયા સમુદાયાર્થ કહ્યો, હવે પ્રતિદ્વારે અવયવાર્ય કહેશે - - ૪ - ૪ - આ સમોસરણમાં, શું ભગવંત જ્યાં ધર્મ કહે, ત્યાં જ નિયમથી થાય કે ન તાય, તે શંકા નિવારવા પહેલું દ્વાર વર્ણવે છે
-
• નિયુક્તિ-૫૪૪ :
જ્યાં આપૂર્વ સમોસરણ, જ્યાં મહર્ષિક દેવો જાય, વાયુ-ઉદક-પુષ્પ વાદળ,
-
ત્રણ પ્રકારો અને આભિયોગિક દેવો.
• વિવેચન-૫૪૪ :
જે ક્ષેત્રમાં અપૂર્વ સમોસરણ હોય તથા જ્યાં ભૂત સમોસરણ ક્ષેત્રમાં મહદ્ધિક દેવો આવે, ત્યાં રેણુ આદિ નિવારવા વાયુ, ભાવિ રેણુના સંતાપને નિવારવા જળના વાદળ, પૃથ્વીની વિભૂષાર્થે પુષ્પ વાદળ, ત્રણ ગઢો તે બધું આભિયોગિક દેવો કરે છે. પચીના સમોસરણમાં નિયમ નથી. એ રીતે સામાન્ય સમોસરણ કરણ વિધિ કહી, હવે વિશેષ વિધિ કહે છે -
-
• નિર્યુક્તિ-૫૪૫
મણિ, સુવર્ણ, રત્નથી ચિત્રિત ભૂમિભાગ, ચોતરફ સુગંધી, એક યોજનના
-
અંતરમાં દેવો વિવિધ રચનામય કરે છે.
• વિવેચન-૫૪૫ :
ચંદ્રકાંતાદિ મણિ, દેવ કંચન, ઈન્દ્રનીલાદિ રત્નો કે સ્થળથી ઉત્પન્ન મણી, જળથી ઉત્પન્ન રત્નો વડે ચિત્રિત, ભૂભાગ બધી દિશામાં સુગંધી ગંધયુક્ત, દેવો યોજન પરિમાણમાં વિવિધરૂપે કરે છે. - X + X * • નિયુક્તિ-૫૪૬+વિવેચન :
બિંટ સહિત, સુગંધી, જલજ-ચલજ દિવ્ય પુષ્પોની જેમ અતીવ પ્રસરતી ગંધવાળા, પંચવર્તી પુષ્પોની વર્ષા કરે છે. - x -
• નિયુક્તિ-૫૪૭ થી ૫૫૦ :
મણિ કનક રત્નૌથી જ્વેલ તોરણો ચારે બાજુથી વિકુ છે. તે તોરણો છત્રો, પુતલીઓ, મગરમુખ, ધ્વજા, સ્વસ્તિકાદિ સહિત જાણવા.
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ ૫૪૭ થી ૫૫૦
રત્નથી જડેલ ત્રણ પ્રાકાર સુર ગણેન્દ્રો વિક છે, તે ત્રણે ગઢ મણિ અને કંચનના કાંગરાથી શોભિત હોય છે. અતર મધ્યમ અને બહાર એમ ત્રણ ગઢ અનુક્રમે વૈમાનિક, જ્યોતિક અને ભવનપતિ કરે છે. જે રત્ન, કંચન અને રૂપાના હોય છે. મણિ-રત્ન-સુવર્ણના કપિશીર્ષકો સર્વ રત્નયુક્ત દ્વારો, સર્વ રત્નમય ધ્વજ, પતાકા, તોરણાદિ રચે છે.
• વિવેચન-૫૪૭ થી ૫૫૦ :
૨૫૩
મણિ-કનક-રત્નથી ચિત્રિત ચારે દિશામાં તોરણો વિકુર્વે છે. છત્ર, સ્તંભની પુતળી, મગરમુખોપલક્ષણ, ધ્વજા, સ્વસ્તિકાદિ સંસ્થાનની રચના વિશેષ, તે બધું ત્યાં શોભે છે. આ બધું વ્યંતર દેવો કરે છે.
ત્રણ શ્રેષ્ઠ પ્રાકારને રત્નોથી ચિત્રિત ત્યાં સુરગણના ઈન્દ્રો મણિ, સુવર્ણના કપિશીર્ષકથી વિભૂષિત વિકુર્વે છે. તે આ રીતે – અત્યંતર, મધ્ય અને બાહ્ય, તે અનુક્રમે વૈમાનિક, જ્યોતિષ્ક, ભવનપતિ વડે ત્રણ પ્રાકારો વિપુર્વાય છે. રત્નનોગઢ વૈમાનિક કરે, સુવર્ણનો જ્યોતિકો કરે અને રૂપાનો ગઢ ભવનપતિ કરે છે. કરિશિર્ષકો મણિ-રત્ન-હેમમય હોય છે. તેમાં પહેલા પ્રાકારમાં પંચવર્ણી મણીમય વૈમાનિકો કરે. બીજે વિવિધ રત્નમય જ્યોતિકો કરે, ત્રીજે હેમમય ભવનપતિ કરે તથા સર્વ રત્નમય દ્વારો કરે છે. ઈત્યાદિ ગાથાર્થવત્ - X - X - જાણવું.
• નિયુક્તિ-૫૫૧ + વિવેચન :
ત્યારપછી ચોતરફ કૃષ્ણ અગરુ, કુંદુક મિશ્ર ગંધ વડે મનહર એવી ધૂપઘટિકાને દેવો વિકુર્વે છે.
• નિયુક્તિ-૫૫૨ + વિવેચન :
-
તીર્થંકરના પાદમૂલમાં પડતા એવા દેવો ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. ઉત્કૃષ્ટ-હર્ષ વિશેષ પ્રેસ્તિ ધ્વનિ. વળી કલકલ શબ્દથી બધી દિશામાં યુક્ત અને સંપૂર્ણ એવો કલકલ કરે છે.
• નિયુક્તિ-૫૫૩
ચૈત્યવૃક્ષ, પીઠ, છંદક, આસન, છત્ર, ચામર. તે સિવાય બીજું જે કંઈ કરવા યોગ્ય હોય તે વાણવ્યંતર દેવો કરે છે.
• વિવેચન-૫૫૩ :
ભગવંતની ઉંચાઈથી બાર ગણું અશોક વૃક્ષ, તેની નીચે રત્નમય પીઠ, તેની ઉપર દેવ છંદક, તેની મધ્યમાં સિંહાસન, તેની ઉપર છત્રાતિછત્ર. સક્ષમાં હાથમાં રહેલ બે ચામર, પદ્મ સંસ્થિત ધર્મચક્ર અને જ બીજા વાયુ-ઉદકાદિ કર્મવ્ય છે, તેને વ્યંતર દેવો કરે છે. પ્રશ્ન - શું જ્યાં જે સમોસરણ હોય, ત્યાં આ આવો નિયોગ છે કે નથી ? તે કહે છે -
• નિયુક્તિ-૫૫૪ -
સાધારણ સમોસરણમાં આ પ્રમાણે, જ્યાં ઋદ્ધિમાન હોય તે દેવ એકલો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ સમોસરણ સ્ત્રે, અલ્પઋદ્ધિક દેવ માટે ભજના જાણવી. • વિવેચન-૫૫૪ --
સાધારણ સમોસરણમાં જ્યાં દેવેન્દ્રો આવે છે, ત્યાં આ જ નિયોગ છે, જ્યાં ઋદ્ધિમાન સમોસરે છે - કોઈ ઈન્દ્ર, સામાનિકાદિ. ત્યાં એકલો જ તે પ્રાકારાદિ બધું કરે છે. મૂલ ટીકાકારે પણ કહેલ છે કે – જ્યાં ઈન્દ્રો આવતા નથી, ત્યાં ભવનવાસી આદિ સમોસરણ કરે કે ન પણ કરે તે ભજના.
ન
૨૫૪
• નિયુક્તિ-૫૫૫ :
સૂર્યોદયે અને પશ્ચિમમાં પ્રભુ પૂર્વદ્વારેથી પ્રવેશ કરે છે. બે પદ્મો ઉપર
ચરણો અને અન્ય સાત માર્ગમાં હોય છે.
• વિવેચન-૫૫૫ :
દેવ નિષ્પાદિત સમોસરણમાં પહેલી અને છેલ્લી પોરિસિમાં પૂર્વ દ્વારેથી આવીને ભગવંત પ્રવેશ કરે છે. કઈ રીતે ? દેવતા રચિત બંને સહસત્ર કમળ ઉપર બંને
પગને સ્થાપે છે. માર્ગથી અને પાછળ સાત બીજા કમળ ભગવંતને ચાલે છે. પછીપછીના કમળ ઉપર પગ મૂકીને ભગવંત આગળ-આગળ ચાલે છે.
• નિયુક્તિ-૫૫૬ :
પ્રદક્ષિણા કરી પૂર્વમુખ રહી, ત્રણ દિશામાં દેવકૃત્ પ્રતિરૂપો, જ્યેષ્ઠ ગણધર કે બીજા ગણધરો અગ્નિ ખૂણામાં નીકટ બેસે.
• વિવેચન-૫૫૬ :
ભગવંત પૂર્વ દ્વારેથી પ્રવેશીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરીને, પૂર્વાભિમુખ બેસે છે. શેષ ત્રણ દિશામાં સિંહાસનયુક્ત તીર્થંકર આકૃતિ દેવકૃત્ હોય છે - x - ભગવંતના પાદમૂલે એક ગણધર વડે અવિરહિત હોય છે. તે જ્યેષ્ઠ કે અન્ય હોય. પ્રાયઃજ્યેષ્ઠ હોય તે જ્યેષ્ઠગણિ કે બીજા અગ્નિ ખૂણામાં ભગવંતની નીકટ ભગવંતને પ્રણામ કરીને બેસે. બાકીના ગણધરો ભગવંતને વાંદીને, પ્રભુની નીકટ બેસે છે. ભુવનગુરુનું રૂપ ત્રૈલોક્યગત રૂપના સુંદરતરપણાથી દેવોએ રચેલ પ્રતિકૃતિના રૂપમાં શું સામ્ય હોય કે અસામ્ય, તે કહે છે –
• નિયુક્તિ-૫૫૭ * વિવેચન :
જે તે દેવો વડે કરાયેલ ત્રણ દિશામાં જિનવરની પ્રતિકૃતિઓ તે પણ તીર્થંકરના પ્રભાવથી તીર્થંકરને અનુરૂપ જ હોય છે.
• નિયુક્તિ-૫૫૮ * વિવેચન :
તીર્થ-ગણધર, તેમના હોવાથી અતિશયવાળા સંયતો તથા વૈમાનિકોની દેવી
અને શ્રમણીઓ તથા ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ.
આ ગાથાર્થ કહ્યો, હવે અવયવાર્થ કહે છે –
• નિયુક્તિ-૫૫૯ :
કૈવલીઓ ત્રણ વખત જિનવરને, તીર્થ પ્રણામ, તેના માર્ગથી, મન:પર્યાય
Page #137
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ પપ૯
૫૫
૨૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ મહદ્ધિકને પ્રણમે છે. મહદ્ધિક બેઠા હોય તો પછી આવેલા અપદ્ધિક તેમને પ્રણમીને જાય છે. ત્યાં પીડાદિ નથી. વિરોધી જીવોને પણ પરસ્પર ઈર્ષ્યા કે ભય નથી. તેવો ભગવંતનો અનુભવ છે.
પહેલા ગઢમાં મનુષ્યાદિ જ કહ્યા, તેથી કહે છે - બીજ ગઢમાં તિર્મયો હોય છે, બીજામાં વાહનો છે. પ્રાકાર બહાર તિર્યંચો સાથે મનુષ્યો અને દેવો પણ હોય, તે બધાં પ્રત્યેક કે મિશ્ર પણ હોય.
આવશ્યક નિર્યુક્તિ-૧ થી પ૬૩નો મુનિ દીપરત્નસાગર કૃતુ સટીક અનુવાદ પૂર્ણ
ભાગ-૩૧-મો સમાપ્ત
ઘની આદિને નમતા, સ્વસ્થન-સ્વસ્થાને જાય છે.
• વિવેચન-પપ૯ :
કેવલીઓ તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા કરીને અને તમને પ્રણામ કરીને, તીર્થ અને ગણધરની પાસે બેસે. મન:પર્યવજ્ઞાની પણ ભગવંતને વાંધીને, તીર્થ અને કેવલીને વાંદીને કેવલીની પાછળ બેસે છે. માત્ર શબ્દથી અતિશય વગસ્તા સયતો પણ તીર્થકરને વાંદીને મન:પર્યવજ્ઞાનીની પાછળ બેસે છે. વૈમાનિક દેવીઓ પણ તીર્ષક દિને વાંદીને વૈમાનિક દેવીની પાછળ ઉભી રહે છે, પણ બેસતી નથી.
ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ પણ તીર્થક દિને વાંદીને નૈઋત્ય દિશામાં ભવનપતિની, પછી જયોતિકની, પછી યંતરની દેવી ઉભી રહે છે એ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનિ આદિ પણ નમીને સ્વ-સ્વ સ્થાને જાય છે.
• નિયુક્તિ-પ૬૦ + વિવેચન :
ભવનપતિ, જ્યોતિક, વ્યંતર દેવો ભગવંતને વાંદીને, સાધુને વાંદને, અનુક્રમે વાયવ્ય પાર્વે રહે છે તેમ જાણવું. વૈમાનિક, મનુષ્યો અને માનુષી સ્ત્રી ચાકર્મી ઈશાનમાં રહે છે. કઈ રીતે? પ્રદક્ષિણા કરીને, તીર્થંકર આદિને વંદના કરીને અનુક્રમે રહે છે - x • x • પૂર્વાચાર્યોએ કહ્યું છે કે – કોઈ દેવી બેસતી નથી, દેવો, પરષો, સ્ત્રીઓ બેસે છે. જે પરિવાર જેની નિશ્રા કરીને આવે, તે તેની પડખે જ રહે છે. હવે ભાષ્યકારનો મત –
• ભાષ્ય-૧૧૬ થી ૧૧જું વિવેચન :
સાધુ, વૈમાનિક દેવી, સાળી પૂર્વ દ્વારેથી પ્રવેશી પ્રભુને પ્રદક્ષિણા દઈને અગ્નિ ખૂણે રહે છે. જ્યોતિક, ભવનપતિ, વ્યંતરની દેવીઓ દક્ષિણ દ્વારેથી પ્રવેશી મૈત્રાત્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિક દેવો પશ્ચિમ દ્વારેથી આવીને વાયવ્ય ખૂણામાં પૂર્વવત્ રહે છે. મહેન્દ્ર સહ કા દેવો, મનુષ્ય, મનુષ્ય શ્રી ઉત્તર દ્વારેથી આવીને ઈશાન ખૂણામાં અંજલી જોડીને રહે છે. હવે ઉપસંહાર ગાથા -
• નિયુક્તિ -પ૬૧ થી પ૬૩ :
એકૈક દિશામાં પદાની કક-કિની બેઠકો હોય. પહેલી-છેલ્લી દિશામાં વિમિશ્રી , પરષો બાકીની દિશામાં પ્રત્યેક હોય છે. પહેલાં બેઠેલા સામાન્ય લોકો આવેલા ઋદ્ધિવાળાને પ્રણામ કરે છે, બેઠેલા મહદ્ધિકને પણ સામાન્ય લોકો પણમે છે. ત્યાં પીડા-વિકથા-પરસ્પર ઈમ કે ભય નથી. બીજી ગઢમાં તિચિ, ત્રીજ ગઢમાં યાન હોય. પ્રકારની બહાર તિર્યંચો પણ પ્રત્યેક ને મિશ્ર હોય છે.
• વિવેચન-પ૬૧ થી પ૬૩ :
પૂર્વ આદિ એકૈક દિશામાં ઉક્ત લક્ષણ સંયત આદિ ત્રિક હોય છે. અગ્નિ અને ઈશાન દિશામાં સ્ત્રીપુરુષો બંને હોય, બાકીની બે દિશામાં પ્રત્યેક જ હોય છે. તેમાં રહેલાં દેવ-મનુષ્ય સ્થિતિ કહે છે – અા ઋદ્ધિક પૂર્વે રહેલ હોય તે આવનારા
Page #138
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #139
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
(૩૨)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #140
--------------------------------------------------------------------------
________________
બાલાચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
આવશ્યક-૨
wલ0
સ
ન
4. - અનુવાદ-શ્રેણીના સર્જક
બS:
છું /શ્રી આશાપૂરણ પાર્શનારા ગતબંડાર
મુનિ દીપરત્નસારીરતભંડાર,
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુપ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-૩-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
Kસંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
[3221)
Page #141
--------------------------------------------------------------------------
________________
૨
આગમ સટીક અનુવાદના
૩૨ માં છે...
આ ભાગ
-
આગમસૂત્ર સટીક અનુવ
૦ આવશ્યક-મૂલસૂત્ર-૧ ની
-૦- નિર્યુક્તિ-૫૬૪ થી આરંભીને
-
-૦- નિર્યુક્તિ-૧૦૦૫ સુધી અધ્યયન-૧-સહિત
X - X * — * - * — X X —
-: ટાઈપ સેટીંગ છે શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
-ઃ મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631
Page #142
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે અશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન—
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક
પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
3
Page #143
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૨] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી સાબી શ્રી ભાણીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ
નવસારી
Page #144
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #145
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #146
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #147
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #148
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #150
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #151
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #153
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #156
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
ભાગ-૩૨ ૪૦ આવશ્યક-મૂલ # ૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક' નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં મથક્ષય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “આવશ્યક'' નામે જ ઓળખે છે. આ આગમમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે, પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ વિસ્તૃત થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, પૂ.મલયગિરિજીની વૃત્તિ, બૃહત ભાષ્ય, દીપિકાઓ ઈત્યાદિ બધું જ સાહિત્ય સાથે રાખવામાં આવે તો તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તારવાળું થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણાદિ છે વિષયો છે. પણ નિયુક્તિ સહિતની ચૂર્ણિ અને વૃત્તિ સાથે ગણતાં તો જૈન વાડ્મય બની જાય તેટલું વિષયવસ્તુ અને કથા-દષ્ટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીનો સ્રોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હારિભદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાણ, તેની ટીકા, પૂજ્ય મલયગિરિજીની વૃત્તિ આદિ પણ છોડવા જેવા નથી.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો ક્યાંક ન્યાય, વ્યાકરણ, વાદ આદિને છોડ્યા પણ છે. કથા-દષ્ટાંતોમાં પણ ક્યાંક દષ્ટાંતની વાક્યપૂર્તિ વડે તે લંબાયા પણ છે, તો ક્યાંક સંક્ષેપિત પણ કર્યા છે, પુરેપુરી કથા જાણવા અમારું “આગમ કથાનુયોગ” જોવું.
અમે આ આગમને નિયુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંચ્યું છે, જેમાં પહેલા ભાગમાં ૧ થી પ૬૩ નિયુક્તિ સમાવી. આ ભાગમાં પ૬૪થી ૧oo૫ નિયુકિત સમાવી છે. સાથે અધ્યયન-૧, સૂગ-૧ પણ સમાવાયું છે. [32/2]
આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 -X - X - X - X - X - X - X - X - X –
મૂળ સૂઝનો આરંભ તો છેક નિયુક્તિ-૮૮૬ પછી થાય છે. આ પૂર્વે ભાગ-૧ માં (ભાગ-૧માં] આવશ્યક નિયુક્તિ-૧ થી ૫૬3નો સમાવેશ કર્યો છે. આ ભાગ-૨માં લિક્તિi-૬૪ થી ૧oo૫ છે. તેમાં નિયુક્તિ-૮૯ સુધી ઉપોદ્ધતિ છે. પછી ૮૮૬ સુધી નમસ્કાર નિયુક્તિ છે. પછી અદાયન-૧ નું સૂઝ-૧- આવે છે અને આ આખા ભાગમાં મw સૂમ-૧-છે.) હવે બીજા દ્વાને કહે છે –
• નિયુક્તિ-૫૬૪ -
સર્વવિરતિ, દેશવિરતિ અથવા સમ્યકત્વ કોઈ ગ્રહણ કરશે તો જ દેશના થાય, અન્યથા અમૂઢ લક્ષવાળા ભગવંત દેશના ન આપે અને કહે તો કોઈ ન લે તેવું બનતું નથી.
• વિવેચન-૫૬૪ -
દેશના કથન કોઈ સર્વવિરતિ આદિ લે તો પ્રવર્તે. અન્યથા અમૂઢલક્ષ થતુ અવિપરીતવેતા દેશના ન આપે. કહે છે - દેવોનો સમવસરણ કરણપયાસ અનર્થક છે. કેમકે કર્યા પછી પણ નિયમથી દેશના થશે નહીં અને જો ભગવંત દેશના આપે તો કોઈપણ પ્રકારનું સામાયિક કોઈક સ્વીકારે જ છે. • x - મનુષ્યાદિ કેટલી સામાયિક સ્વીકારે, તે કહે છે –
• નિયુકિત-૫૬૫ -
મનુષ્ય ચારમાંથી કોઈ એક, તિર્યંચ ગણ કે બે માંથી એક સ્વીકારે, જે. તે ન હોય તો નિયમથી દેને સમ્યકત્વને સ્વીકારે છે.
• વિવેચન-૫૬૫ -
• x • મનુષ્ય ચારમાંથી કોઈ એક સામાયિક સ્વીકારે, તિર્યય સર્વવિરતિ સિવાયની કોઈ એક અથવા સમ્યકત્વ કે શ્રત સામાયિક કરે. જો કોઈ મનુષ્ય કે તિયય ન હોય તો નિયમથી દેવો સમ્યકત્વને સ્વીકારે છે, એમ ગાથાર્થ છે - તેઓ આ રીતે ધર્મ કહે છે -
• નિયુક્તિ-પ૬૬ :
તીર્થ પ્રણામ કરીને ભગવંત દેશના કહે છે, સાધારણ શબ્દોથી, બધાં સંજ્ઞીને, રોજન વ્યાપિની.
• વિવેચન-૫૬૬ -
‘નો રિWH' કહી, પ્રણામ કરીને દેશના આપે છે. તે દેશના દેવ, મનુષ્ય, તિર્યંચ બધાં સમજી શકે તેથી સાધારણ ભાષામાં અને યોજન વ્યાપીની હોય તે રીતે ભગવંત કહે છે અર્થાત ભગવંતનો ‘વનિ સંપૂર્ણ સમોસરણમાં રહેલ સંજ્ઞીને અર્થ સમજાય તેવી ભાષામાં હોય છે. કેમકે ભગવંતનો અતિશય છે - કૃતકૃત્ય ભગવંત તીર્થપ્રણામ કેમ કરે ?
Page #157
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ • ૫૬૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ -પ૬૭ :
અરહંતો તીefપૂર્વક હોય છે. પૂજિતોએ પૂજેલ છે, વિનયકર્મ છે, તેથી કૃતકૃત્ય પણ ભગવંત જેમ દેશના આપે છે, તેમ તીર્થને નમે છે.
• વિવેચન-૫૬૭ :
તીર્થ - શ્રુતજ્ઞાન, તેના સહિત તીર્થકરતા છે. કેમકે તે અભ્યાસ પ્રાપ્ત છે. પૂજિત વડે પૂજા તે પૂજિતપૂજા, તે જેની કરાયેલ છે. કેમકે લોકના પૂજિતપૂજકપણાથી છે. ભગવંત પણ તેને પૂજિત ગણી પ્રવૃત્તિ કરે છે. તથા હવે કહેવાનાર વૈનસિક ઘર્મમૂળ છે અથવા કૃતકૃત્ય હોવા છતાં જેમ ધર્મ કહે છે, તેમ તીર્થને પણ નમે છે. [શંકા તીર્થંકરનામ ગોત્ર કર્મનો વિપાક હોવાથી આ પણ ધર્મકથન કૃતકૃત્યને અયુક્ત જ છે. [ઉત્તર] ના, તે કઈ રીતે વેદાય? ઈત્યાદિ ગાથાર્થ જોવો.
ક્યાં કયા સાધુ વડે, કયા ભૂ ભાગથી સમવસરણમાં આવવું કે જવું, ત્યારે શું પ્રાયશ્ચિત આવે? તે કહે છે –
• નિયુક્તિ-પ૬૮ :
જ્યાં અપૂર્વ સમોસરણ હોય અથવા સાધુએ જે પુર્વે દેખેલ ન હોય, તે બાર યોજનમાં આવે, જે ન આવે તો વધુ પ્રાયશ્ચિત્ત.
• વિવેચન-૫૬૮ :
જ્યાં તે-તે તીર્થકરની અપેક્ષાએ અભૂતપૂર્વ સમોસરણ થાય, અથવા બાર યોજનમાં કોઈ શ્રમણે પૂર્વે ન જોયેલ હોય તે આવે. અવજ્ઞાથી જો તે ન આવે તો ચતુર્વધુ પ્રાયશ્ચિત આવે છે. • X - X -
રૂપ-પૃચ્છાદ્વારને વર્ણવવાને માટે કહે છે – • નિયુક્તિ-પ૬૯ -
બધાં દેવો અંગુઠા પ્રમાણ રૂમ કરે તો પણ જિનેશ્વર દેવના પગના અંગુઠા આગળ અંગારાની જેમ ન શોભે.
• વિવેચન-૫૬૯ :
ભગવંતનું રૂપ કેવું છે? પોતાની સંપૂર્ણરૂપ નિમણિ શક્તિ વડે અંગુઠા પ્રમાણ રૂપ વિકુ તો પણ ભગવંતના પગના અંગુઠા પ્રમાણ પણ ન શોભે.
હવે ગણધરાદિની રૂ૫ સંપત્તિ કહે છે - • નિયુક્તિ-પ૩૦ -
ગણધર, આહારક, અનુત્તરવાસી ચાવત વ્યંતર, ચકી, વાસુદેવ, બલદેવ, મંડલિક, હીન હોય છે. બાકીના છ સ્થાન ગત હોય છે.
• વિવેચન-પ૦ :
તીર્થકરના રૂપથી અનંતગણહીન રૂપથી ગણધરો હોય છે. તેના કરતા અનંતગુણહીન આહારકદેહી હોય, તેનાથી અનંતગુણહીન અનુત્તર વૈમાનિક દેવો હોય, એ પ્રમાણે દેહના રૂપથી ઉત્તરોત્તર અનંતગુણ હાનિ શૈવેયકદેવથી બંતર સુધી,
પછી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક સુધી જાણવી. બાકીના રાજા અને જનપદના લોકો છ સ્થાનગત હોય છે – અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અનંત ગુણહીન.
• x • હવે સંહનનાદિ કહે છે – • નિર્યુક્તિ-પ૩૧ -
સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્વ, સાર, ઉચ્છવાસ, આ બધાં તીર્થના નામ કર્મના ઉદયથી અનુત્તર હોય છે.
• વિવેચન-પ૩૧ :
વજઋષભનારાય સંઘયણ, સમચતુરઢ સંસ્થાન, રૂપ દેહની છાયા, ગમન, વીયનિરાય કર્મના ફાયોપશમચી જનિત આત્મપરિણામ, માર - બાહ્યથી ગુરુપણુ અને અત્યંતરથી જ્ઞાનાદિ, ઉચ્છવાસ, તે ભગવંતને આ બધું અનુત્તર હોય છે. આદિ શબ્દથી લોહી અને માંસ ગાયના દુધ જેવા હોય. નામકર્મના ઉદયના અનેક ભેદ છે, તેના ઉદયથી આમ હોય.
પ્રશ્ન બીજી પ્રકૃતિની વેદના, ગોત્રાદિ, નામ, જે ઈન્દ્રિય ગાદિ તે પ્રશસ્ત ઉદયવાળા હોય, તે ભગવંતને છારીકાળે કે કેવલીકાળે અનુતર હોય કે નહીં ? તે હવે કહે છે –
• નિયુક્તિ-પ૩ર :
બીજી પ્રવૃત્તિ પણ પ્રશસ્ત ઉદયથી અનુત્તર હોય છે. ક્ષય અને ઉપશમથી પણ, ક્ષયમાં તો અવિકલ્પ સર્વોત્તમ હોય છે.
વિવેચન-પર :
બીજી પ્રવૃત્તિ પણ પ્રશસ્ત ઉદયથી ઉચ્ચ ગોગાદિ હોય છે તે પણ અનન્ય સદેશ. ઉપ શબ્દથી ‘નામ’ જે જાત્યાદિ લેવા. ક્ષયોપશમમાં પણ જે દાન, લાભાદિ કાર્ય વિશેષ, ઉપશમ શબ્દથી પણ જે કોઈ છે, તે અનુતર હોય છે. કર્મનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાનાદિ ગુણ સમુદય થાય. અવિકલા-થતુ સર્વોત્તમ કહેલ છે - તીર્થકર, ગણધર, [પ્રશ્નો અસતાવેદનીયાદિ પ્રકૃતિ જે અશુભ છે, તે કઈ રીતે તેમને દુ:ખદાયી ન થાય ? તે કહે છે -
• નિયુક્તિ-૫૩ :
અસાતા આદિ જે પણ શુભ પ્રકૃતિઓ છે, તે દુધમાં લીંબડના રસના બિંદુ માફક તેમને સુખદાયી નથી.
• વિવેચન-પ૩૩ :
અસાતા આદિ જે પણ અશુભ પ્રકૃતિ હોય આદિ ગાથાર્થવતુ પ્રકૃતિ દ્વારને આશ્રીને કહે છે – ઉત્કૃષ્ટ રૂપથી ભગવંતને શું પ્રયોજન ?
• નિર્યુક્તિ-પ૩૪ -
ધમોંદયથી રૂપ થાય, પસ્તી પણ જે ધર્મ કરે તો સુરપ ગ્રાહ્ય વચની થાય. તેથી અમે તેમના રૂપની પ્રશંસા કરીએ છીએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૫૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• વિવેચન-પ૩૪ -
ગતિમાં પડતા આત્માને ધારે તે ધર્મ. તેના ઉદયથી રૂપ થાય તેવું સાંભળનારા માને છે. જો રૂપવંત પણ ધર્મ કરે છે, તો બાકીનાએ સારી રીતે કરવો જોઈએ એવી શ્રોતાની બુદ્ધિ છે. સુરૂપ આદેય વાક્ય થાય. શ્રોતાના રૂપના ગર્વનો છેદનાર થાય છે. તેથી ભગવંતનું રૂપ પ્રશંસીએ છીએ.
ભગવંત દેવાદિ બધાંના સંશયને એક સાથે કઈ રીતે છેદે ? • નિયુક્તિ-૫૩૫ + વિવેચન :
અસંખ્યાત કાળે પણ સંખ્યાતીત સંશયીઓ - દેવાદિના સંશયો ન છેદાય. કારણ કે ક્રમ વ્યાકરણ દોષ છે. ભગવંત એક સાથે છેદે છે. એક સાથે ઉત્તર આપવાના ગુણને પ્રતિપાદિત કરવા કહે છે –
• નિયુક્તિ-૫૩૬ :
સર્વ સવોમાં અવિષમત્વ, ઋદ્ધિવિશેષ અને અકાલહરણ, સર્વજ્ઞ પ્રતિ વિશાસ, અચિંત્ય ગુણસંપદા, એક સાથે થાય. (આ પદો છે...
• વિવેચન-૫૩૬ :
બધાં જીવોમાં એક સાથે કથનથી ભગવંતનું તુલ્યત્વ પ્રગટે છે. કેમકે રાગદ્વેષરહિતના તુલ્યકાળ સંશયીના એકસાથે જિજ્ઞાસામાં કાળ ભેદ કથનથી લગદ્વેષ ગોચર ચિત્તવૃત્તિ પ્રસંગ છે. સામાન્ય કેવલીને તેવો પ્રસંગ આવે. તેમને આવી દેશના કરણનુપપત્તિ નથી. આ ભગવંતની ઋદ્ધિ વિશેષ છે કે જે એકસાથે બધાં સંશયીના સંપૂર્ણ સંશયનો છેદ કરે છે. એકસાથે સંશયો દૂર થવાથી આ ભગવંતનું અકાલહરણ છે. કેમકે ક્રમથી કાનમાં કોઈક સંશયીના સંશયો અનિવૃત્ત હોય અને મરણ થઈ જાય, પણ ભગવંત જીવોને સંશય નિવૃત્યાદિ ફલરહિત થતાં નથી. તથા સર્વજ્ઞનો વિશ્વાસ પણ તેમને આ રીતે થાય છે. - X - X • તથા ભગવંત અચિંત્ય ગુણસંપદાવાળા છે. જે કારણે આ ગુણો છે તેથી એકસાથે કહે છે. હવે શ્રોતાના પરિણામની આલોચના કરતા કહે છે - X - X -
• નિયુક્તિ-૫૩૭ :
વષ ઉદકના જે રીતે વર્ણાદિ ભાજન વિશેષથી થાય છે, તેમ બધામાં પણ સ્વ ભાષાથી જિન ભાષા પરિણમે છે.
• વિવેચન-૫૭ :
વૃષ્ટિનું કે અન્ય જળ, જે રીતે ભાજનના વિશેષપણાથી વર્ણ આદિવાળું થાય છે. કાળી સુગંધી માટીમાં સ્વચ્છ, સુગંધી અને રસવાળું થાય છે, ઉખભૂમિમાં વિપરીત થાય છે. એ રીતે બધાં પણ શ્રોતાને જિનવાણી સ્વભાષામાં પરિણમે છે. તીર્થકરની વાણીનો સૌભાગ્ય ગુણ કહે છે –
• નિર્યુક્તિ -પ૩૮ :
સાધારણ, અદ્વિતીયા, તેનો ઉપયોગ, ગ્રાહકની ગિરા, શ્રોતા કંટાળે નહીં, વણિકની કિd દાસીનું દૃષ્ટાંત છે.
• વિવેચન-પ૩૮ :
અનેક પ્રાણીને સ્વભાષાપણે પરિણમવાથી અને નરકાદિ ભયથી રાણવથી તે ભાષા સાધારણ છે. અદ્વિતીયા છે. શ્રોતાને તેનો જ ઉપયોગ છે. ભાષા વાણીની પ્રાહિકા છે. ઉપયોગમાં હોવા છતાં શ્રોતાને કંટાળો આપનાર નથી. આ અનિ જાણવા - x - એક દેટાંત આપે છે –
એક વણિકને એક વૃદ્ધા કાઠિડી દાસી હતી. તે સવારે લાકડા લેવા ગઈ, ભુખ અને તરસથી થાકીને મધ્યાહે આવી, ઘણાં થોડાં લાકડાં લાવી. તેને મારીને, ભુખી-તરસી એવી તેને ફરી મોકલી. તે ઘણાં લાકડાનો ભાર વહેતી પૌરુષીએ જઈને આવતી હતી. જ્યેષ્ઠ માસ હતો. તેના ભારામાંથી એક કાષ્ઠ પડી ગયું. તેણીએ વળીને લીધું. તે સમયે તીર્થકર યોજનવ્યાપી સ્વરથી દેશના દેતા હતા. તે વૃદ્ધા તે રીતે નમેલી જ વાણી સાંભળવા લાગી. ગરમી, ભુખ, તરસ, પરિશ્રમને ભૂલી ગઈ. સૂર્યાસ્ત સમયે તીર્થકર ધર્મ કહીને, ઉભા થયા, વૃદ્ધા પણ ગઈ. એ પ્રમાણે -
• નિયુક્તિ-૫૩૯ :
શ્રોતા બધુ આયુ ખપી જાય ત્યાં સુધી સતત જિનદેશના સાંભળે તો પણ શીતઉષણ, ભુખ, તરસ, પરિશ્રમ, ભયને ન ગણકારે
• વિવેચન-૫૩૯ :
ભગવંત દેશના દે ત્યારે શ્રોતાનું આખુ આયુષ્ય ભગવંતની સમીપે વર્તતા ખપી જાય અને જે સતત જિન દેશના સાંભળે તો પણ શીતાદિ ઉક્તને ન ગણકારે
• હવે દાનદ્વારને આશ્રીને કહે છે – ભગવંત જે નગરોમાં વિચરે, તેના સમાચાર જે લાવે તેને મળતું દાન શું ? –
• નિર્યુક્તિ-પ૮૦ થી ૫૮૨ :
ચકી વૃત્તિદાનમાં ૧ લાખ સોનૈયા આપે અને પ્રગતિદાનમાં ૧૨ કરોડ સોનૈયા આપે. આટલું જ દીન વાસુદેવ રજdના પ્રમાણથી આપે છે, માંડલિકો. ૧૨,૫૦૦ વૃત્તિદીન અને ૧ર લાખ પતિદાન આપે છે. બીજા શ્રેષ્ઠી આદિ ભક્તિ અને વૈભવને અનુરૂપ આપે છે. જિનનું આગમન સાંભળીને નિયુકત કે અનિયુકતને યથાયોગ્ય આપે છે.
• વિવેચન-૫૮૦ થી પ૦૨ -
વૃત્તિ - આજીવિકાથી નિયુક્ત પુરુષ. - x • પ્રીતિદાન એટલે જે ભગવંતના આગમનનું નિવેદન કરે તેને પરમ હર્ષથી અપાય અને તે નિયુક્ત પુરુષ કરતાં અન્ય હોય. તેમાં વૃત્તિ એ નિયત વાર્ષિક દાન છે. જ્યારે પ્રીતિદાન અનિયત છે. * * * જેમાં ચક્રવર્તી સુવર્ણનું, વાસુદેવ ચાંદીનું અને માંડલીક રાજા રૂપિયાનું દાન આપે છે, તેમ જાણવું. શું આ જ મહાપુરુષો આપે ? ના, ભક્તિ અને વૈભવ મુજબ શ્રેષ્ઠી આદિ પણ આપે તેમાં ઈભ્ય - મહાધનવાનું. મારે શબ્દથી નગર, ગામના ભોગિકાદિ જાણવા. ક્યારે આપે ? જિનનું આગમન સાંભળીને. કોને ? નિયુક્ત કે અનિયુક્તને. તેમને આ રીતે આપતા શા ગુણ થાય ?
Page #159
--------------------------------------------------------------------------
________________
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ઉપોદ્ઘાત નિ • ૫૮૩
૨૩ • નિર્યુક્તિ-૫૮૩ -
દેવાનુવૃત્તિ, ભકિત, પૂજા, સ્થિરીકરણ, જીવોની અનુકંપ, સાતા ઉદય, દાનગુણ, તીર્થની પ્રભાવના એટલા ગુણો થાય.
• વિવેચન-૫૮૩ :
જેમ દેવો ભગવંતને પૂજે છે, તેમ તેની અનુવૃત્તિ થાય, ભગવંતની ભક્તિ અને પૂજા થાય. નવા શ્રાવકોનું સ્થિરિકરણ થાય, કહેનાર જીવની અનુકંપા થાય. સાતા વેદનીય બંધાય. ઈત્યાદિ - ૪ - હવે દેવમાત્ય દ્વાર - ભગવંત પહેલી સંપૂર્ણ પોિિસ ધર્મ કહે. તેની મધ્યે દેવમાત્ર એટલે બલિ પ્રવેશે. [શંકા તે કોણ કરે ?
• નિયુક્તિ -૫૮૪,૫૮૫ -
રાજા, મંત્રી, તેના ભાવે નગરજન કે જનપદ કરે. દુર્બળ છીએ ખાંડેલ, બળવાને છડેલ, દુલ કલમ [ચોખા] તે પણ અઢક પ્રમાણ, તે શ્રીમંતને ત્યાં વીણવા આપીને પાછા લાવેલ હોય, અખંડ અને અસ્ફટિત હોય, ફલક સહિત હોય, તેનો બલી કરવો, દેવો પણ તેમાં જ ગંધ આદિને નાંખે છે. [તેવા બલી લાવે.].
• વિવેચન-૫૮૪,૫૮૫ -
ચક્રવર્તી આદિ રાજા, મજાનો મંત્રી, તે ન હોય તો નગરવાસી વિશિષ્ટ લોક સમુદાય કે ગામાદિમાં જનપદ - તેનો નિવાસી લોક તે કરે તે દુબળી સ્ત્રી વડે ખાંડેલ, બળવાન સ્ત્રી વડે છડેલ (વીણેલા ચોખા હોય. ચાર પ્રસ્થ પ્રમાણ એટલે એક આઢક [ચાર મણ] હોય - X • તેને ઈશ્વર આદિને ઘેર વીણવા આપે, તેને જ પાછા લાવે. વળી તે ચોખા અખંડ સંપૂર્ણ હોવા જોઈએ, અસ્ફટિત-ધારી વગરના હોય, પાટીયું મૂક્યા છતાં ન ભાંગેલ હોય, તેનો બલિ થાય. દેવો પણ તેમાં જ બલિ-ગંધાદિ નાંખે. આ રીતે તે અહીં નિપજ્ઞ બલિ દેવો સહિત રાજાદિ લઈને, વા»િ નાદપૂર્વક, દિશા મંડલોને પૂરતા, પૂર્વ ધારેલી આવે ત્યારે ભગવંત પણ દેશના દેતા વિરમે છે.
• નિયુક્તિ -૫૮૬,૫૮૩ -
પૂર્વ દ્વારેથી બલિના પ્રવેશ કાળે ધર્મ પ&િથના બંધ રહે છે. રાજાદિ ત્રણ પ્રદક્ષિણા કરે છે, તેનું અર્ધ બલિ દેવો લઈ લે છે. આધુનુિં આ રાજાદિ છે, બાકીનું સામાન્ય લોકો લે છે. બધાં રોગ બલિથી શાંત થાય છે અને નવા રોગ છ માસ સુધી ઉત્પન્ન થતાં નથી.
વિવેચન-૫૮૬,૫૮૭ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે –] બલિનો પ્રવેશ પૂર્વ દ્વારેથી થાય છે. બલિ પ્રવેશ થવાના કાળે ભગવંત ધર્મ કથન રોકે છે. રાજાદિ જે કોઈ બલિ લઈને પ્રવેશે તે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે, તે બલિ ભગવંતના પગની આગળ પાડે છે. પડ્યા પહેલાં જ અડધા દેવો લઈ લે છે. બાકીના અડધાનું અડધૂનો અધિપતિ રાજા હોય. બાકીના અડધા સામાન્ય લોક લે છે. તેનો એક દાણો પણ માથા ઉપર મૂકતા રોગ શાંત થાય, ઈત્યાદિ - x • x - આ બલિનો ક્ષેપ થયા પછી ભગવંત
પ્રથમ પ્રકારના અંતરમાં ઉત્તરના દ્વારેથી નીકળી ઈશાન ખૂણામાં દેવછંદકમાં યથાસુખ સમાધિથી રહે છે. ભગવંત જાય પછી બીજી પૌરષીમાં કોઈ ગણધર ધર્મ કહે છે.
ભગવંત કેમ ન કહે ? ગણધર કહે તેમાં કયા લાભ છે ? • નિયુક્તિ-૫૮૮ + વિવેચન :
ભગવંતને ખેદ વિનોદ - પરિશ્રમમાં વિશ્રામ થાય. શિષ્યના ગુણોની પ્રખ્યાપના કરેલ થાય છે. શ્રોતાઓને ઉભયમાં વિશ્વાસ થાય છે કે જેમ ભગવંતે કહ્યું તેમ ગણઘર પણ કહે છે અથવા ગણધર ત્યારપછી ભગવંતના કથનના અનુવાદી છે, તેવો વિશ્વાસ બેસે છે તથા શિષ્ય અને આચાર્યનો ક્રમ દેખાડયો તેમ થાય છે. આચાર્ય પાસે બેસીને યોગ્ય શિષ્યથી તેના અન્વર્યનું આખ્યાન તે કર્તવ્ય છે - ગણધર કહે તેમાં આટલા લાભ થાય છે. ગણધર ક્યાં બેસે ? તે કહે છે -
• નિયુક્તિ-પ૮૯,૫0 -
રાજાએ લાવેલ સીંહાસન કે પાદપીઠે બેસી ઇ કે બીજા કોઈ ગણધર બીજી પોરિસિમાં દેશના આપે. ગણધરો અસંખ્યાત ભવો કહે છે અથવા બીજાએ પૂછેલ સર્વ કહે છે. અતિશયાદિ રહિત પુરષ આ છSાસ્થ છે તેમ ન જાણે.
• વિવેચન-પ૮૯,પ૦ :
(ગાથાથી પાદપીઠ-ભગવંતની પાદપીઠે, મા - સાધુ આદિ સમુદાય લક્ષણ ઘારવાનું શીલ જેનું છે તે. તે ગણધારી કઈ રીતે કથન કરે ? સંખ્યાતીત અર્થાત્ અસંખ્યાત. સાહg - કહે છે. અસંખ્યાત ભવોમાં જે થયું કે થશે તે. અથવા બીજાએ પૂછેલ સર્વ વસ્તુને કહે છે. આના વડે સંપૂર્ણ અભિલાય પદાર્થ પ્રતિપાદનનું સામર્થ્ય કહ્યું. સનત્તશય - અવધિ આદિ અતિશય હિત. - x -
( આ પ્રમાણે સામાન્યથી સમવસરણ વક્તવ્યતા કહી. હવે આ કહે છે - સમવસરણ થયા પછી દેવનો જયકાર શબ્દ મિશ્રિત દિવ્ય દંદુભિ શબ્દ સાંભળી વિકસિત નયનથી આકાશમાં દેવાંગના સમેત દેવ વૃંદને યજ્ઞપાટક નજીક આવેલ લોકોને સંતોષ થયો ઓ ! દેવો આવ્યા.
• નિર્યુક્તિ-૫૧ + વિવેચન :
તે દિવ્ય ઘોષ સાંભળીને મનુષ્યો યજ્ઞપાટકે સંતુષ્ટ થયા. યજ્ઞ વડે લોકોને પૂજો તે યાજ્ઞિક. અહો ! કદાચ દેવો અહીં આવે છે. અહીં ‘કદાચ' શબ્દથી “ચાન્યમ ગમન” પણ કરે, તેમ કહ્યું. ૧૧-વેદવિદોનું કથન -
• નિર્યુક્તિ-૫૨ થી ૫૯૪ -
અગિયારે પણ ગણધરો, બધાં ઉtત્ત વિશાળ કુળ વાવાળા, મધ્યમ પાપાપુરીમાં યજ્ઞવાટકમાં આવ્યા. અનુક્રમે તેમના નામો આ છે - ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિતયુગ, મૌર્યપુત્ર, અર્કાપિત, અલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ એ ૧૧ વીર પ્રભુના ગણધર થશે.
• વિવેચન-પ૯૨ થી ૫૯૪ - -x- બધાં ગણઘરો પ્રધાનજાતિવાળા, પિતા-દાદા આદિ અનેક વડે સમાકુલ
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૫૯૨ થી ૫૯૪
કુળ-વંશવાળા, સમવસૃતા - એકઠા થયા. આ ગણધરના નામ અને ક્રમ શું છે ? તે બે ગાયામાં જણાવ્યું. - ૪ -
• નિયુક્તિ-૫૫ * વિવેચન :
જે નિમિતે તેમનું નિષ્ક્રમણ [દીક્ષા] થયું, તે આ ગણધરોનું અનુક્રમે કહીશ. તથા તીર્થ સુધર્માસ્વામીનું થયું કેમકે બાકીના ઈન્દ્રભૂતિ આદિ ગણધરો શિષ્યગણ
રહિત થયા. તેમાં જેમના જે સંશયો હતા તે કહે છે –
૨૫
• નિયુક્તિ-૫૬ :
જીવ, કર્મ, તે જીવ, ભૂત, તાશક, બંધ અને મોક્ષ, દેવ, નૈરયિક, પુન્ય, પરલોક અને નિર્વાણ [૧૧ ગણધરોના અનુક્રમે આ સંશયો છે.]
• વિવેચન-૫૯૬ ઃ
(૧) જીવ છે કે નથી ? (૨) કર્મ-જ્ઞાનાવરણીયાદિ લક્ષણ છે કે નથી ? (3) તે શરીર એ જ જીવ છે કે અન્ય છે ?, જીવની સત્તા નથી. (૪) પૃથ્વી આદિ પાંચ
ભૂત છે કે નહીં ? (૫) જે આ ભવે જેવો છે તેવો જ પરભવે છે કે જુદો છે ? (૬)
બંધ અને મોક્ષ છે કે નહીં ? [શંકા] કર્મના સંશયથી આ સંશયમાં શો ભેદ છે ? કર્મ-સત્તા દર્શાવે છે, આ શંકામાં તેનું અસ્તિત્વ માને જ છે, પણ જીવ એ કર્મનો સંયોગ છે કે કેમ ? તે પ્રશ્ન છે. (૭) દેવો છે કે નહીં ?, (૮) નાસ્કો છે કે નહીં ? (૯) પુત્ય વિશે સંશય, કર્મ છે પણ શું પુન્ય પ્રકૃષ્ટ સુખનો હેતુ છે ? તે જ ઘટી જાય તો અતિ દુઃખ પ્રાપ્ત થાય છે કે કેમ ? અર્થાત્ પાપ છે કે નહીં ? (૧૦) પરલોક વિશે સંશય છે. પરલોક - ભવાંતર, તે છે કે નહીં ? (૧૧) નિર્વાણ છે કે નથી ? બંધ અને મોક્ષના સંશય કરતા આ પ્રશ્નમાં શું વિશેષતા છે? તે પ્રશ્ન ઉભયને જણાવે છે, આ પ્રશ્ન એક વિષયમાં જ છે - શું સંસાર અભાવ માત્ર જ આ મોક્ષ
છે કે નહીં? હવે ગણધર પરિવાર –
• નિયુક્તિ-૫૯૭ + વિવેચન :
પહેલાં પાંચે ગણધરોનો પ્રત્યેકનો પાંચસો - પાંચસો તો પરિવાર, બે ગણધરોનો પ્રત્યેકનો ૩૫૦નો પરિવાર. અહીં ળ - સમુદાય અર્થમાં જ કહેલ છે. બે ગણધર યુગલનો પ્રત્યેકનો ૩૦૦નો પરિવાર હતો. અહીં એવું કહેવા માંગે છે કે – છેલ્લા ચારે ગણધરોનું પ્રત્યેકનું પ્રમાણ ૩૦૦નો પરિવાર છે [અર્થાત્ ૩૦૦ × ૪ = ૧૨૦૦ આટલું પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત દ્વાર કહે છે – તે દેવો યજ્ઞપાટકને છોડીને સમોસરણાં આવ્યા. તે જોઈને લોકો પણ ત્યાં ગયા. ભગવંતને દેવો વડે પૂજ્યમાન જોઈને અતી હર્ષ કર્યો. પ્રવાદ થયો કે અહીં સર્વજ્ઞ સમોસર્યા છે, તેમને દેવો પૂજે છે. ત્યારે સર્વજ્ઞનો પ્રવાદ સાંભળીને ઈર્ષ્યાથી ધમધમતો ઇન્દ્રભૂતિ ભગવંત પ્રતિ ચાલ્યો, તે કહે છે –
• નિર્યુક્તિ-૫૮ થી ૬૦૦ ઃ
દેવો વડે કરાતો નિવરેન્દ્રનો મહિમા સાંભળીને અભિમાની અને ઈર્ષ્યાથીયુક્ત ઈન્દ્રભૂતિ આવે છે. સર્વજ્ઞ, સર્વદર્શી અને જન્મ-જરા-મૃત્યુથી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ મૂકાયેલા જિનેશ્વરે તેને નામ અને ગોત્ર સહિત બોલવ્યો. હું જાણું છું કે “જીવ છે કે નહીં” એવો તને સંશય છે. તું વેદપદના અર્થને જાણતો નથી. તેથી તને આ સંશય છે.
• વિવેચન-૫૯૮ થી ૬૦૦ :
દેવો વડે જિનેન્દ્રનો મહિમા કરાતો સાંભળીને કે જોઈને, આ પ્રસ્તાવમાં -
ભગવંત સમીપે આવતા, અભિમાની - હું જ વિદ્વાન છું તેવું માન જેને છે તે. મત્સરઈર્ષ્યા વિશેષ. મારો જેવો બીજો સર્વજ્ઞ કોણ છે ? હમણાં સર્વજ્ઞવાદથી ઉખેડી નાંખુ. ઈત્યાદિ સંકલ્પથી કલુષિત અંતરાત્માવાળો ઈન્દ્રભૂતિ. તે ભગવંત સમીપે આવતા ભગવંતને ૩૪-અતિશયો યુક્ત અને દેવેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્રથી પવૃિત્ત જોઈને શંકા સાથે તેમની આગળ ઉભો રહ્યો. ત્યારે જિનવરે તેને બોલાવ્યો. કેવા જિનવર ? જાતિ-પ્રસૂતિ, જરા-વય ઘટવા રૂપ, મરણ-દશ પ્રકારે પ્રાણ વિયોગરૂપ, એ બધાંથી મુક્ત. કઈ રીતે બોલાવ્યો ? ઈન્દ્રભૂતિ ગૌતમ ! એમ કહીને, કેમકે જિનવર-સર્વજ્ઞ સર્વદર્શી છે.
૨૬
[શંકા] જે જરા મરણરહિત છે, તે સર્વજ્ઞ જ હોય માટે વિશેષણ વ્યર્થ નથી ? ના, નથી - ૪ - કેટલાંક વાદનો નિરાસ કર્યો છે.
તેમણે નામ-ગોત્રથી બોલાવતા ગૌતમને વિચાર આવ્યો કે – અરે ! આ તો મારું નામ પણ જાણે છે, અથવા હું પ્રસિદ્ધ છું, મને કોણ ન ઓળખે ? જો મારો મનો સંશય જાણે કે નિવારે તો આશ્ચર્ય કહેવાય. તેટલામાં ભગવંત બોલ્યા –
હે ગૌતમ ! શું જીવ છે કે નથી તેમ શંકા છે ? આ અનુચિત સંશય છે. આ સંશય તારા વિરુદ્ધ વેદપદના શ્રવણથી થયેલો છે. હું તે વેદ પદોનો અર્થ જાણતો નથી. તે હું તને કહું છું –
તે હવે પછી કહેવાશે. કેટલાંક હ્રિ શબ્દને પરિપ્રશ્નાર્થે ઓળખાવે છે, પણ તે યોગ્ય નથી. ભગવંત સાર્વ સંશયાતીપણે છે - ૪ - ૪ - વિરુદ્ધ વેદપદ જન્મ સંશય કહ્યો, તે આ છે – વિજ્ઞાન ધન વતો અને સ યૈ અયમાત્મા ઈત્યાદિ. તેનો આ અર્થ થાય છે
-
વિજ્ઞાન જ ચૈતન્ય છે, નીલ આદિ રૂપત્વથી. તેના વડે ધન તે વિજ્ઞાનઘન. તે જ અધ્યક્ષથી પરિછિદ્મમાન સ્વરૂપથી, કેવા - પૃથ્વી આદિ લક્ષણથી ઉત્પન્ન થઈને પછી તેમાં જ વિનાશ પામે છે. મરીને પુનર્જન્મ અર્થાત્ પરલોક સંજ્ઞા નથી. તો પછી જીવ ક્યાં છે ? [ગૌતમની શંકા] આગળ કહે છે કે – આત્મા પ્રત્યક્ષ નથી, ઈન્દ્રિયનો સંપ્રયોગ નથી, અનુમાનથી પણ આત્મા જણાતો નથી - ૪ - X + X - આગમ ગમ્ય પણ નથી - ૪ - આ આત્મા શરીરથી બીજે ક્યાંય પ્રયોજાયેલ પણ દેખાતો નથી - ૪ - ૪ - વળી આત્મા અમૂર્ત છે, અકર્તા નિર્ગુણ અને ભોક્તા છે, તેમ પણ કહે છે તે આ આત્મા જ્ઞાનમય છે એ બધાં પરસ્પર વિરોધી એકાર્યાભિધાયક હોવાથી પ્રમાણ નથી. - ૪ - તેથી જાણતો નથી કે આત્મા છે કે નહીં ?
તું વેદપદોના અર્થને હે ઇન્દ્રભૂતિ ! જાણતો નથી. તેની એકવાક્યતામાં આ
Page #161
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૫૯૮ થી ૬૦૦
અર્થ છે - વિજ્ઞાન એટલે જ્ઞાન દર્શનના ઉપયોગરૂપ. તેના અનન્યપણાથી આત્મા જ વિજ્ઞાનઘન કહો અથવા પ્રતિપ્રદેશ અનંત વિજ્ઞાન પર્યાય સંઘાભકાવથી ‘વિજ્ઞાનધન’ છે - X- એ પૃથ્વી, પાણી આદિથી કથંચિત થઈને ભૂતધર્મ એ વિજ્ઞાન નથી. કેમકે તેના અભાવે મુક્તિ અવસ્થાનો ભાવ છે. તેના સભાવમાં મૃતશરીરાદિનો અભાવ છે. ઈત્યાદિ - X - X - X - [આ બધી યય સૂયગડાંગસૂઝની ટીકામાં પણ આવેલ છે, વિશેntવશ્વકભાણ-ટીકામાં પણ વિસ્તારી છે અને ક્યસુત્ર ટીકાઓમાં પણ આવે છે, જે અમે છોડી દીધેલ છે.)
ભગવંતે આ રીતે ઉત્તર આપ્યા પછી શું થયું? • નિયુક્તિ-૬૦૧ :
જસ અને મરણથી મુકત જિનવર વડે સંશયનો છેદ થતાં, તેના પ૦૦ છાત્રો સહિત ઈન્દ્રભૂતિ પજિત થયો.
• વિવેચન-૬૦૧ :
એ પ્રમાણે fછત્ર - નિરાકૃત થયા, છેદાયા. - x • તે ઈન્દ્રભૂતિ સાધુ સંવૃતદીક્ષિત થયો. ખંડિક-છાળો. • x · ગણધર-૧-સમાપ્ત.
• નિયુક્તિ-૬૦૨ થી ૬૦૫ :
તેની દીu સાંભળીને બીજે ઈર્ષ્યાથી આવે છે અને કહે છે કે - હું તેમને જીતીને ઇન્દ્રભૂતિને પાછા લાવું છું. જન્મ-જરા-મૃત્યુથી મૂકાયેલા સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરે નામ અને ગોગથી તેને બોલાવ્યો. કહ્યું કે - “કર્મ છે કે નહીં એ તારો સંશય છે, કેમકે વેદપદના અર્થોને હું જાણતો નથી, તેનો આ આર્ય છે. તેનો પણ સંશય છેદાતા – તેણે પણ પોતાના ૫oo શિષ્યો સાથે પ્રજ્ઞા લીધી.
• વિવેચન-૬૦૨ થી ૬૦પ :
ઈન્દ્રભૂતિની દીક્ષા થઈ સાંભળીને અગ્નિભૂતિ ઈર્ષ્યાથી પૂર્વ વર્ણિત સ્વરૂપ હેતુભૂતથી હું જાઉં અને ઈન્દ્રભૂતિને પાછો લાવું, તે શ્રમણ અત્ ઈન્દ્રજાલિક સમાનને હરાવું એમ વિચારતો જાય છે. અથવા ઇન્દ્રભૂતિ શ્રમણથી છળ પામીને જીતાયો, તેની શું વાત કરું ? ઈત્યાદિ ચિંતવતો જિનેશ્વર પાસે આવ્યો. ભગવંતને જોઈને અગ્નિભૂતિ વિસ્મય પામ્યો. તેટલામાં ભગવંતે તેને નામ અને ગોમ સહિત બોલાવ્યો – અગ્નિભૂતિને પણ થયું કે - x• x • મને કોણ નથી જાણતું ? પણ જો મારો સંશય જાણે અને નિવારે તો સર્વજ્ઞ છે તેમ નક્કી થાય.
તેટલામાં ભગવંતે કહ્યું કે “કર્મ છે કે નથી” એવી તને શંકા છે ને ? તારો સંશય અનુચિત છે. વિરુદ્ધ વેદ પદ જાણીને તને આ સંશય થયેલ છે. કેમકે તું વેદપદોના અર્થને જાણતો નથી ઈત્યાદિ પૂર્વવતું. તે વેદપદ આ પ્રમાણે છે – પુરુષ v fiન કર્થ ઈત્યાદિ તથા પુષ્ય: પુષ્યન ઈત્યાદિ. આ સમગ્ર વાદ સૂયગડાંગ વૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્ય-ટીકા, કલ્પસૂઝની ટીકાઓમાં આવેલ છે. (fભય મતને સમજdi અને સમજાવી શકતા તજજ્ઞનો વિષય છે, અમે તેની માત્ર શાબ્દિક અનુવાદથી સંતુષ્ટ નથી માટે અમે છે એ ય છોડી દીધેલ છે.)
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ભગવંતે અગ્નિભૂતિ જે વેદ પદોને માને છે, તે જ વેદપદોને આધારે તેનું સમાધાન કર્યું, તેમના જ શાસ્ત્રોથી સમાધાન પામતા તેનો પણ સંશય છેદાયો. * * • પૂર્વવતુ ૫૦૦ શિષ્યો સાથે તેણે દીક્ષા લીધી. એ રીતે બીજો ગણધર સમાપ્ત થયો.
• નિયુક્તિ -૬૦૬ થી ૬૦૯ :
ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ બંનેને દીક્ષિત થયેલા જાણીને ત્રીજે વાયુભૂતિ જિનેર પાસે આવ્યો. હું ત્યાં જાઉં. વાંદુ અને પર્યાપાસુ. જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરે - x - તેને નામ અને ગોગથી બોલાવ્યો. કહ્યું કે “તે જ જીવ તે જ શરીર” એવો તને સંશય છે પણ કોઈને પૂછેલ નથી. વેદ પદોનો અર્થ તું જાણતો નથી. પણ તેનો અર્થ એ છે – એ રીતે જિનેશ્વરના કથનથી તેના પણ સંશયનો છેદ થતાં તેણે પણ પોતાના પoo શિષ્યો સાથે દીક્ષા લીધી.
• વિવેચન-૬૦૬ થી ૬૦૯ :
વાયુભૂતિ પૂર્વના બેની દીક્ષા સાંભળીને જિનવર પાસે આવ્યો. બેની દીક્ષા સાંભળવાથી અભિમાન રહિત અને સર્વજ્ઞનો વિશ્વાસ જન્મતા હવે હું પણ જઉં, ભગવંતને વંદ, વાંદીને પર્યાપાસના કરું. એ સંકલ્પ જન્મતાં ભગવંત સમીપે જઈને, વાંદીને ભગવંતની પાસે આવ્યો. ત્યારે ભગવંતે પૂર્વવતુ નામ-ગોત્રથી બોલાવ્યો. આ પણ મનોગત સંશય પૂછવા વિચારે છે પણ ક્ષોભથી પૂછવા અસમર્થ છે, તેથી ભગવંતે તેને કહ્યું - જે જીવ એ જ શરીર છે, એવો સંશય તને છે, પણ કોઈને પૂછીને સંપૂર્ણ તત્વને તેં જાણેલ નથી. તારો આ સંશય વિરુદ્ધ જણાતાં વેદપદોને આશ્રીને થયેલ છે, કેમકે તે તેના અર્થને જાણતો નથી. તે વેદ વાક્યો આ પ્રમાણે છે – **
વિનયન વ પ મૂર્તગ: સમુન્હાય તથા ચેન નગ: તપસT Uપ ઈત્યાદિ વિસનધન નો અર્થ પૂર્વવત્ છે પણ ન ચર્સના કતિ નો અર્થ “શરીર અને આત્માની ભેદ સંજ્ઞા નથી" તેવો તું કરે છે. [અહીં પણ સૂયગડાંગ વૃત્તિ, વિરોષાવસક ભાષ્યટીકા, ભૂસુઝની ટીકાઓ જેવી. અમે આ સમગ્ર વાદચયનો અનુવાદ છે છોડી દીધેલો જ છે તેની નોંધ લેવી.]
વૃત્તિકારશ્રી પણ છેલ્લે લખે છે કે – વિશેષ વિસ્તાર કરતાં નથી, આ તો ગમનિકા માત્ર છે.” શેષ કથન પૂર્વવતું. ત્રીજો ગણધર સમાપ્ત થયો. પહેલા અને ત્રીજા ગણધર વચ્ચે આ ભેદ છે કે - પહેલાંને જીવના અસ્તિત્વ વિશે જ શંકા હતી.
જ્યારે આ બીજાને જીવના અસ્તિત્વની શંકા નથી પણ જીવ એ શરીરથી વ્યતિરિક્ત છે કે નહીં, તે શંકા છે.
• નિયુક્તિ-૬૧૦ થી ૬૧૩ :
તે ત્રણે એ દીક્ષા લીધાનું સાંભળીને ‘વ્યક્ત' નામે ચોથા ભગવત પાસે આવે છે. હું જાઉં, ભગવંતને વાંદુ અને વાંદીને ચુપાતુ. ત્યારે જનમ-જરામરણથી વિમુકત જિન - x - તેને નામ અને ગોમથી બોલાવ્યો અને કહ્યું કે - તને સંશય છે કે “પાંચ ભૂત છે કે નહીં?” વેદપદોના અર્થને તું જાણતો નથી, તેનો અર્થ આ છે - અર્થ કહેવાથી સંશયનો છેદ થતાં - X • તે પોતાના
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૬૧૦ થી ૬૧૩
પoo છત્રો સાથે પ્રવજિત થયો.
• વિવેચન-૬૧૦ થી ૬૧૩ :
ઈન્દ્રભૂતિ આદિ ત્રણેને પ્રવજિત થયા જાણીને વ્યકત નામે ગણધર જિનવર પાસે આવ્યા. કેવા વિશિષ્ટ અધ્યવસાયથી ? હું જઉં, જિન ભગવંતને વાંદુ, વાંદીને પપાસુ. એવા પ્રકારના સંકલપ વડે જઈને ભગવંતને પ્રણમીને તેમના પગ પાસે ભગવંતની ઉપલબ્ધ સંપત્તિથી વિસ્મય પામેલા નયને રહો. તેટલામાં જન્મ-જરામરણથી મુક્ત ભગવંતે કહ્યું – શું પૃથ્વી આદિ પાંચ ભૂતો છે કે નહીં તેવી શંકા છે ? ઈત્યાદિ પૂર્વવતુ. તને સંશય વિરુદ્ધ વેદ પદની શ્રુતિથી ઉદ્ભવેલ છે. બાકી પર્વવત. તે વેદપદો આ છે – ‘હનીપમાં હૈ સનમ્ ઈત્યાદિ અને ઘાવી થવી ઈત્યાદિ. તથા પૃથ્વી દેવતા, માપો દેવતા ઈત્યાદિ તેનો અર્થ આ છે - [અહીં' વિશેષાથી અને સમગ્ર વાદ કથન વિશેષાવશ્યક ભાષ્ય-રીક્ર અને શ્વસુમની ટીકાઓ આધારે જાણવુંસમજવું. બંને મતવાળાના મતોની જાણકારીથી તે સમજી કે સમજાવી શકાય, તે અમારા કાર્યક્ષેત્રની બહાર છે, તેથી છોડી દીધેલ છે.)
એ પ્રમાણે વ્યક્ત ગણધરનો સંશય છેદાતા તેણે પણ દીક્ષા લીધી. એ ચોથો ગણધર પુરો થયો.
• નિયુક્તિ-૬૧૪ થી ૬૧૭ :
તે ચારને પતાજિત થયા સાંભળીને સુધમાં જિનવર પાસે આવ્યા. હું જઉં, વ, વાંદીને પર્યાપાસુ. તેટલામાં જન્મ-જરા-મરણથી મુક્ત, સર્વજ્ઞ સઈદ જિનવરે નામ અને ગોગથી તેને બોલાવ્યો અને કહ્યું કે – “જે જેવો આ ભવે હોય તેવો જ પરભવે થાય કે નહીં?” એવી તને શંકા છે. તે વેદપદોના અર્થને ન જાણવાથી છે. પણ તેનો અર્થ એમ છે. તે સાંભળીને - X • સંશય નષ્ટ થયો, તેથી તેણે પોતાના પoo શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી.
• વિવેચન-૬૧૪ થી ૬૧૩ :
ઈન્દ્રભૂતિ આદિ ચારની દીક્ષા ચયાનું સાંભળીને પાંચમો સુધર્મ ગણધર જિનવર પાસે આવે છે, કેવા અધ્યવસાયથી ? પૂર્વવત જાણવું. તે ભગવંતને જોઈને અતીવ પ્રમોદીત થયો. તેટલામાં ભગવંતે તેને બોલાવ્યો આદિ પૂર્વવતું. તેની શંકા કહી - મનુયાદિ જેવા સ્વરૂપે આ ભવે હોય તેવા જ સ્વરૂપે પરમને પણ થાય એવો તને સંશય છે ને ? તે સંશય વિરુદ્ધ વેદપદના શ્રવણથી થયેલો છે. તે આ પ્રમાણે છે - Yપ જૈ guત્વનુસૈ પાવ: પવન્ ઈત્યાદિ તથા શ્રFITનો ૧ જીપ નાથતે ય: સપુર તે, ઈત્યાદિ. તું આ વેદપદોનો યોગ્ય અર્થ જાણતો નથી, તેથી તને શંકા થઈ. બધાં ગણધરના સંશય નિવારણાર્થે પરમાત્મા દ્વારા અપાયેલ ઉત્તર અને વેદ પદti રહસ્થાની સમી અમે પૂર્વવત છોડી દીધેલ છે, સંબંધીત loણો કે આગમવૃત્તિમાંથી પtણી તેવી, અમે અનુવાદ કરેલ નથી.]
જિનવરે વેદપદોના યોગ્ય અર્થને કહેતા સંશય નષ્ટ થવાથી સુધર્મ ગણઘરે પણ દીક્ષા લીધી. એ રીતે પાંચમો ગણધર સમાપ્ત.
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર • નિર્યુક્તિ -૬૧૮ થી ૬૨૧ -
તે બધાંને પ્રવજિત થયા જાણીને મંડિત મિડિક) જિનવર સમીપે આવે છે. હું ત્યાં જઉં, જિનવરને વાંદુ, વાંદીને પર્યાપાસુ. તેટલામાં સર્વજ્ઞ સવદર્શી જિનવરે તેને નામ અને ગોત્રથી બોલાવીને કહ્યું કે - “બંધ અને મોક્ષ છે કે નહીં” એવી તને શંકા છે ને ? પણ તને આ શંકા વેદ પદોના અર્થ ન જાણવાણી થઈ છે તેનો અર્થ આમ છે. તે સાંભળીને સંશય દાતા મંડિતે પણ ૩૫o શિષ્યો સાથે દીક્ષા લીધી.
• વિવેચન-૬૧૮ થી ૬૨૧ -
તે ઈન્દ્રભૂતિ આદિ પાંચને પ્રવજિત થયા સાંભળીને મંડિત [મંડિક] છટ્ટો ગણધર જિનવર પાસે આવે છે. કેવા અધ્યવસાય સહિત આવે છે તે કહે છે, તે પૂર્વવતુ. તે ભગવંત સમીપે જઈને અને ભુવનનાથને પ્રણામ કરીને ઘણો જ ખુશ થયો, તેમની આગળ ઉભો રહ્યો. તેટલામાં જન્મ-જરા-મરણથી મુક્ત, સર્વજ્ઞ સર્વદર્શી જિનવરે તેને નામ અને ગોગથી બોલાવીને કહ્યું - તને શંકા છે ને કે- બંધ અને મોક્ષ છે કે નહીં ? પણ તારો આ સંશય અનુચિત છે. તારો આ સંશય વિરુદ્ધ વેદપદની શ્રતિમાંથી ઉદભવેલ છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તે વેદપદો આ છે - ઇu farm વિમુને વધ્યત્ત સંસતિ વા, મુખ્યતે, જોયતે ઈત્યાદિ તથા ના સાર થ પ્રયો: માતાપ્તિ [આ બંને પદો વિશે મંડિતે કરેલ અર્થનું કથન, તે વેદપદોનો વાસ્તવિક અર્થ અને તેનું કથન વિરોધાવશ્યક ભાષ્ય-રીકા તથા આગમોની વૃત્તિઓથી જાણવું - સમજવું અમે અનુવાદ કરેલ નથી, ઈત્યાદિ પૂર્વવતુ સમજી લેવું વળી અહીં હારિભદ્રીય ટીકામાં જે કહેવાયેલ છે, તે માટે જૈનેતર તો ઠીક જૈન મતનું પણ જ્ઞાન જરૂરી છે ક્યાયાદિ કાન પણ સમા પડે એ પ્રમાણે જિનેશ્વરના વચને જેનો સંશય છેદાયો છે તેવા મંડિતે ૩૫૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. એ પ્રમાણે છઠ્ઠો ગણધર સમાપ્ત થયો.
• નિર્યુક્તિ-૬૨૨ થી ૬૨૫ :
તે બધાંને પવજિત થયા જાણીને મૌર્ય પણ જિનવર પાસે આવ્યો. હું જાઉં, જિનવરને વાંદુ અને વાંદીને પર્યાપાસ. તેટલામાં જન્મ-જરા-મરણથી મુકત, સર્વજ્ઞ સર્વદર્શી જિનવરે તેને નામ અને ગૌત્ર કહીને બોલાવ્યો. કહ્યું કે –
દૈવો છે કે નથી' એવો તને સંગાય છે ને ? વેદપદોના અર્થોને જાણતો નથી, તેનો અર્થ આમ છે. ત્યારે મૌર્યનો સંશય જિનવર વડે છેદાતા તેણે ૩૫o શિષ્યો સહિત દીક્ષા લીધી.
• વિવેચન-૬૨૨ થી ૬૨૫ :
ઈન્દ્રભૂતિ આદિ છે તે પ્રવજિત થયા સાંભળીને મૌર્ય પણ જિનવર સમીપે આવ્યો ઈત્યાદિ પૂર્વવત. જિનવરે બોલાવ્યો આદિ પૂર્વવતુ. પછી કહ્યું કે- શું દેવો છે કે નથી તેવી શંકા છે ?” આ સંશય તને વિરુદ્ધ વેદપદોની શ્રુતિથી થયેલો છે. બાકી પૂર્વવતુ. તે વેદપદો આ પ્રમાણે છે – “ક પ વસાયુધ થનમાનો ઈત્યાદિ તથા કાજ સમભ, અમૃતા અધૂમ • x • x - fમુ પૂર્તિાસકૃતમર્યસ્થ ઈત્યાદિ. તથા ય
Page #163
--------------------------------------------------------------------------
________________
3
ઉપોદ્યાત નિ - ૬૨૨ થી ૬૨૫ નાનાતિ ? માયોપમનું જીવન ઈત્યાદિ. તારા મતે તે જે કાર્ય કર્યા તે આ પ્રમાણે છે - x-x- ઈત્યાદિ કહી, ભગવંત વેદપદોના રહસ્યાર્થીને સમજાવે છે. પછી પ્રત્યક્ષ દેખાતા દેવોનો નિર્દેશ કરે છે. દેવો કેમ આવતા નથી, તેના કારણોને જણાવતા કહે છે કે - સદૈવ અપ્સરાઓનો દિવ્ય પ્રેમ અને વિષયાસક્તિથી - x " તથા સમાપ્ત કર્તવ્યપણાથી - x • અનુજ કાર્યવણી - x • x • મનુષ્ય ભવની અશુભ ગંધાદિને સહી ન શકવાથી દેવો આવતા નથી, -x- વળી જિન જન્મ મહિમાદિમાં, પુન:ભક્તિ વિશેષથી કે ભવાંતરના રાગથી ક્યારેક આવે પણ છે. • x • એ પ્રમાણે સંશય છેદાતા તેણે દીક્ષા લીધી. સાતમો ગણધર સમાપ્ત.
• નિર્યુક્તિ -૬૨૬ થી ૬૨૯ :
તે બધાંને પ્રવજિત થયેલા સાંભળીને અર્કાપિત જિનવરની સમીપે આવે છે. હું જઉં, જિનવરને વાંદુ, વાંદીને પર્યાપાસુ. તેટલામાં જન્મ-જર-મરણથી મુકાયેલા, સવજ્ઞસર્વદર્શી જિનવરે તેને નામ અને ગોગથી બોલાવ્યો અને કહ્યું કે - “શું નૈરયિકો છે કે નથી ?” એવો તને સંશય છે ને ? કેમકે તે વેદપદોના નિ જાણતો નથી. તેનો અર્થ આમ છે. એમ આઈ કહેતા જિનવર વડે તેનો સંશય છેદયો અને તે શ્રમણ પોતાના ૩૦૦ શિષ્યો સાથે પ્રવજિત થયો.
• વિવેચન-૬૨૬ થી ૬૨૯ -
કેપિત [અર્કષિક] પૂર્વવત્ આવ્યો. બાકી બધું પૂર્વવતુ જ છે મનુષ્યોને પીડે. છે તે નક, તેમાં થાય તે નારકો. એવા નાસ્કો છે કે નથી ? એવો તને સંશય છે. પણ તારો આ સંશય વિરુદ્ધ વેદપદની કૃતિથી ઉદ્ભવેલ છે. બાકી પૂર્વવતું. આ વેદપદો આ પ્રમાણે છે – નાર હૈ અપનીયતે : કાન્નમન્ના" ઈત્યાદિ - x - ના હૈ નર નાર , ઈત્યાદિ તેનો અર્થ પૂર્વે કહેવાયેલ છે. અહીં યુક્તિ જ કહે છે. હે અકંપિત ! તું માને છે કે દેવો તો ચંદ્રાદિ પ્રત્યક્ષ જ છે, બીજા પણ માંગેલા ફળના દર્શનથી અનુમાનથી જણાય છે, પણ નાસ્કોને કેમ માનવા ? તેથી અને અનુમાનથી પણ નાસ્કો જણાતા નથી.
હે સૌમ્ય નારકો કર્મની પરતંત્રતાથી અહીં આવવા સમર્થ નથી, અહીંથી ત્યાં જવું પણ શક્ય નથી. પણ ક્ષાયિકજ્ઞાની વીતરાગને તે પ્રત્યક્ષ જ છે ઈત્યાદિ • x - X - X - X - X • તેને પણ અનુમાનગમ્ય છે. તે આ પ્રમાણે - વિધમાન પ્રકૃષ્ટ પાપનું ફળ ભોગવવાથી, પુન્ય ફળની જેમ પાપકર્મનું આ ફળ છે. કેમકે તિર્યંચ અને મનુષ્ય પ્રકૃષ્ણ પાપના કુળને ભોગવતા નથી. તેમને ઔદારિક શરીરથી વેદવું શક્ય છે. - X - X - X - ઈત્યાદિ કથનથી તેનો સંશય છેદાતા અકૅપિતે તેના 30o શિષ્યો સાથે દીક્ષા લીધી. - આઠમો ગણધર સમાપ્ત -
• નિયુકિત-૬૩૦ થી ૬૩૩ -
તેઓને પ્રતજિત થયા જાણીને “અચલભાતા” જિનવર પાસે આવે છે. હું જઉં અને જિનવરને વાંદુ, વાંદીને પયુuસ. – સવજ્ઞ, સર્વદર્શી અને જન્મ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર જરામરણથી મુક્ત જિનવરે તેને નામ અને ગોમથી બોલાવ્યો. પછી કહ્યું કે – “પુન્ય અને પાપ છે કે નથી” તેવી તને શંકા છે, તે શંકા તને વેદપદોના અથન ન જણવાથી થઈ છે. તે પદોનો અર્થ આમ છે. એ રીતે - x • તેનો સંશય છેદાતા તે શ્રમણે પણ ૩૦ શિષ્યો સાથે દીક્ષા લીધી.
• વિવેચન-૬૩૦ થી ૬૩૩ -
અલભ્રાતા જિનવર પાસે આવે છે, બાકી પૂર્વવત્. જિનવર તેને બોલાવે છે, ઈત્યાદિ પૂર્વવતું. “પુન્ય પાપ છે કે નહીં?” તે શંકા બાકી પૂર્વવતું. આ તારો સંશય વિરુદ્ધ વેદપદની કૃતિથી થયેલો છે અને બીજા દર્શન વિરુદ્ધ કૃતિથી જન્મેલો છે. તેમાં વેદપદોનો અર્થ જાણતો નથી. શબ્દથી મનમાં યુકિત ધારવી. આ અક્ષરાર્થ કહ્યો છે.
તે વેદ પદો આ પ્રમાણે છે – પુરુષ પ્રવેહું #ન સર્વમ્ આદિ જેમ બીજા ગણધરમાં કહ્યું તેમ છે. વ્યાખ્યાદિ બધું તેમ જ જાણવું.
હે અલભ્રાતા !• x • કોઈ દર્શન કહે છે કે એક પુન્ય જ છે. પાપ નથી. તે વધે તો સ્વર્ગ મળે અને ઘટે તો તિર્યંચ-નાકાદિ ભવો થાય. તેના સંપૂર્ણ ક્ષયથી મોક્ષ થાય. • x x - કેટલાંક માને છે માત્ર પાપ છે પણ પુન્ય નથી. તેની ઉત્તરમાવસ્થામાં નાકના ભવો મળે અને પાપનો ક્ષય થતાં દેવ-મનુષ્યાદિ ભવો મળે, તેનો અત્યંત ક્ષય થતાં મોક્ષ મળે છે. • x - x • બીજા બીજા વળી પોતાના બીજા મતોથી પાપ અને પુન્યને સદ્ભાવ, અભાવ કે મિશ્રભાવ રજૂ કરે છે - * * * * * * * * * * * પુન્ય અને પાપ અલગ જ છે, તેનાથી જ સુખ, દુ:ખનો અતિશય અને વૈવિધ્ય પ્રાણીઓને હોય છે. ઈત્યાદિ કથન પછી • x • સંશય છેદાતા તે અલભ્રાતાએ પોતાના 300 શિષ્યો સાથે દીક્ષા લીધી. નવમો ગણઘર સમાપ્ત.
• નિર્યુક્તિ-૬૩૪ થી ૬૩૩ :
તે નવની દીક્ષા સાંભળીને “મૃતાર્ય” જિનવર પાસે આવે છે. હું ત્યાં જઉં, જિનવરને વહુ, વાંદીને પર્યાપાસુ. [આવ્યો ત્યારું સર્વજ્ઞ, સર્વદર્શી અને જન્મ-જરા-મરણથી વિમુક્ત જિનવરે તેને નામ અને ગોગથી બોલાવ્યો અને કહ્યું કે - તને સંશય છે કે “પરલોક છે કે નહીં.” તું વેદના પદોનો અર્થ જાણતો નથી, તેનો અર્થ એમ છે - [ભગવતે અર્થકથન કરો] મેતાર્યનો સંશય છેદતા, તે શ્રમણે ૩૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી.
• વિવેચન-૬૩૪ થી ૬૩૭ -
પૂર્વવત્ મેતાર્ય આવે છે. ભગવંત નામ લઈને તેને બોલાવે છે, તેનો સંશય કહે છે • x • પરલોક એટલે બીજા ભવમાં ગમનરૂપ. બાકી બધી વ્યાખ્યા પૂર્વવતું જાણવી. વિશેષ આ પ્રમાણે -
વેદપદો – વિજ્ઞાનધન ઈત્યાદિ. તથા સ હૈ મતના સાનમય ઈત્યાદિ. પહેલા ગણધર માફક પરાભિપ્રેત અયુક્ત છે અને ભૂતસમુદાય ધમવથી છે. પછી ચૈતન્યને ભવાંતગતિ લક્ષણ પશ્લોક સંભવે કઈ રીતે ? એવી તારી મતિ છે. ઈત્યાદિ • x
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ -૬૩૪ થી ૬૩૩
* * * જિનવરે કહ્યું. * * * * * પછી ભગવંતે વેદપદોનો રહસ્યાર્થ કહ્યો. જે ચય
અમે બધે છોડી દીધી છે, વિજાણી જાણવા વિશેષાવશ્યક ભાષ્યની ટીકાઓ જેવી, સામાન્યથી જવા જમુની ઓ જોધa.ગુજર-મરણમુકતજિનવના કથનગી મેતાર્યનો સંશયા છેદાતા, તેણે ૩૦૦ છાત્રો સાથે દીક્ષા લીધી. ૧૦મો ગણધર સમાપ્ત.
• નિયુક્તિ -૩૮ થી ૬૪૧ -
તે દી તીર વયન સાંભળીને “પ્રભાસ* જિનવની પાસે આવ્યો કે હું જિનાવર પાસે જઉં, વાંદુ, વાંદીને પર્યાપાસુ. ત્યારે તેને જોતાં] સર્વજ્ઞ, સર્વદર્શી અને જમ-રા-મરણથી મુકત જિનવટે તેને નામ અને ગોમથી બોલાવ્યો અને કહ્યું કે - “નિવણ છે કે નહીં” તેવો સંશય તને થયેલો છે. કેમકે તું વેદપદોના અર્થોને જાણતો નથી. પણ તેનો અર્થ આમ છે : 'રહસ્યાર્થ કહેa] તેનો સંશય છેદયો, તેથી પ્રભાસે પણ પોતાના 30o શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી.
• વિવેચન-૬૩૮ થી ૬૪૧ -
પૂર્વવત્ પ્રભાસ ગાણઘર આવે છે. ભગવંત બોલાવે છે, શંકા કહે છે ઈત્યાદિ બધાંની વ્યાખ્યા પૂર્વવતુ. “નિવણિ છે કે નહીં” આ શંકા તને વિરદ્ધ વેદપદોની શ્રુતિથી ઉદભવેલી છે. તે પણ આ પ્રમાણે છે . * TYTHM થા ઈતત્પર્ય શનિ = '' તથા કે જા તિર્થ ઈત્યાદિ * * * * * * * આમાં મોક્ષાનો અભાવ પ્રતિપાદક પદ છે અને બાકીનાં મોક્ષના અસ્તિત્વને જણાવતા પદ છે, તેથી તને સંશય થયો છે.
જો • સંસારનો અભાવ. સંસાર • તિર્યચ, મનુષ્ય, નાક અને દેવ ભવરૂપ. વિદ પોr wા/ wwઈ પુdવનું છોડી દીધેલ છે.) તે રહસ્યને સમજવી મોક્ષનિવણિનો સદભાવ સમજાવ્યો. તેનાથી પોતાનો સંશય છેદાતા પ્રભાસે પણ 3oo શિયો સાથે દીક્ષા લીધી. એ રીતે આ છેલ્લો-અગિયારમો ગણધર સમાપ્ત થયો.
ગણધરોના સંશયને દૂર કરવાની વકતવ્યતા કહી. હવે તેમની જ શેષ વક્તવ્યતાને પ્રતિપાદિત કરસ્વામી દ્વાર ગાથા કહે છે -
• નિયુક્તિ-૬૪ર :
x, કાળ, જન્મ, ગૌx, ગાર, છાસ્થ પર્યાયિ, કેવલી પયચિ, આયુ, આગામ, પરિનિર્વાણ, તા. [ટલા દ્વારો છે.)
• વિવેચન-૬૪ર :
• x • ગણઘરોને આશ્રીને ક્ષેત્ર • જનપદ, ગામ, નગર આદિ તેની વકતવ્ય જમભૂમિ. જાન • નક્ષત્ર, ચંદ્રનો યોગ ઉપલક્ષિત કાળ. જન્મ વક્તવ્ય, માતા-પિતા, ગોત્ર જેનું જે હોય તે, અT • ગૃહસ્ય પર્યાય, છાસ્થપયયિ, કેવલિયયય, સવય, કોને કેટલું આગમ હતું કે, પરિનિર્વાણ, કોણ ભગવંત જીવતા હતા ત્યારે, કોણ પછી નિર્વાણ પામ્યા, નિવણમાં જતાં કોને કેટલો તપ કર્યો ? 8 શબ્દથી સંહતનાદિ. આ ગાયાસમુદાય અર્થ કહ્યો, હવે અવયવાર્યમાં ક્ષેત્ર દ્વાર કહે છે - [32/3]
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર • નિર્યુક્તિ-૬૪૩ થી ૬૪૫ :
મગધ દેશના ગોબગ્રામ સજિવેરામાં આ મણ જમ્યા, તેમનું ગામ ગૌતમ હતું. કોલ્લમ સંનિવેરામાં વ્યકત અને સુધમાં જન્મ્યા. મૌર્ય સંનિવેરામાં બે ભાઈઓ મંક્તિ અને મૌર્ય જમ્યા. કોયલામાં અચલમાતા અને મિથિલામાં અર્કાપિત થયા. કૌશાંબીના તંગિક સંનિવેશમાં મેતા જા, રાજગૃહીમાં ભગવંત પ્રભાસ ગણધર જગ્યા.
• વિવેચન-૬૪૩ થી ૬૪૫ ?
(ગાથાર્થ કહો. વિશેષ આ છે – ગૌતમ - ત્રણેનું ગોત્ર હતું. વત્સભૂમિ એટલે કૌશાંબી. કાળદ્વાર અવયવ કહીએ છીએ તેમાં કાળ જ નક્ષત્ર-ચંદ્રયોગ ઉપલક્ષિત છે, એમ કરીને જે ગણઘરનું જે નક્ષત્ર છે, તેને જણાવતા કહે છે -
• નિયુક્તિ-૬૪૬ + વિવેચન :
પેઠા, કૃતિકા, સ્વાતિ, શ્રવણ, ઉત્તરાફાગુની, મઘા, રોહિણી, ઉત્તરાષાઢા, મૃગશિર્ષ, અશ્વિની, પુ આટલા અનુક્રમે ઇન્દ્રભૂતિ આદિના નક્ષત્રો હતા. હવે જન્મદ્વાર કહે છે, જેમ માતા, પિતાથી થાય તેથી માતા અને પિતાના નામો કહે છે
• નિયુક્તિ -૬૪,૬૪૮ :
વસુભૂતિ, નિમિત્ર, ધર્મિલ, નિદેવ, મૌર્ય, દેવ, વસુ, દત્ત અને બલ તે ગણદારોના પિતા હતા. પ્રણવી, વાણી, ભઢિલા, વિજયદેવ, જયંતિ, નંદા, વરુણદેવા અને અતિભદ્રા એ ગણધરની માતા હતા.
• વિવેચન-૬૪૭,૬૪૮ :
પહેલાં ત્રણ ગણઘરોના પિતા એક હતા, બાકીના ગારોના પિતા ધનમિષાદિને અનુક્રમે જાણવા. પૃથ્વી પહેલા ત્રણ ગણઘરોની માતા હતા. વિજયદેવા એ મંડિક અને મૌર્યપુરની માતા હતા, જો કે તેમના પિતા જુદા જુદા હતા. કેમકે ઘનદેવના મૃત્યુ પછી મૌર્ય વડે તેણીને ગ્રહણ કરાઈ હતી. તેમના દેશમાં પુનર્લનનો વિરોધ ન હતો. હવે ગોગદ્વાર કહે છે -
• નિર્યુક્તિ-૬૪૯ + વિવેચન :| ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગૌતમ ગોત્રીય હતા. ભારદ્વાજ, અનિવૈશ્ય અને વાશિષ્ઠ ગોવિય અનુક્રમે વ્યક્ત, સુધર્મ અને મેડિકના ગોત્ર હતા. કાશ્યપ, ગૌતમ, હારિત એ મૌર્ય, અર્કાપિત, અલભ્રાતાનું ગોત્ર હતું અને મેતા તથા પ્રભાસ બંને કૌડિન્ય ગોત્રના ગણધરો હતા. હવે ગૃહીપર્યાય કહે છે -
- નિયુક્તિ -૬૫૦,૬૫૧ -
૧૧-ગણધરોનો ગૃહવાસ પર્યાયિ અનુક્રમે - ૫૦, ૪૬, ૨, ૫૦, ૫૦, , ૬૫, ૪૮, ૪૬, ૩૬ અને ૧૬ વર્ષ જણાવો.
હવે હું અનુક્રમે પ્રસ્થ પચયિને કહીશ• વિવેચન-૬૫૦,૬૫૧ - TRવાસ • ગૃહસ્વાસ, આ ગણધરોનો અનુક્રમે પર્યાય કહો. અંતર દ્વાર
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૬૫૦,૬૫૧
૩૬
પ્રતિપાદિત કરવા કહે છે – અનુકમે છઠા પર્યાય આ પ્રમાણે –
• નિયુક્તિ-૬૫૨ + વિવેચન
૧૧-ગણધરોનો અનુક્રમે છદ્મસ્થપર્યાય - ૩૦, ૧૨, ૧૦, ૧૨, ૪૨, ૧૪, ૧૪, ૯, ૧૨, ૧૦ અને ૮ વર્ષ છે. હવે કેવલિ પર્યાય કહે છે –
• નિયુક્તિ -૬૫૩,૬૫૪ :
આયુષ્યમાંથી પ્રસ્થાયિકાળ અને ગૃહસ્થનાસકાળ બાદ કરતાં જે રહે તે ગણધર ભગવંતોનો કેવલિયયય જાણવો. તે કેવલિ પયય આ પ્રમાણે - ૧૨, ૧૬, ૧૮, ૧૮, ૮, ૧૬, ૧૬, ૨૧, ૧૪, ૧૬, ૧૬ વર્ષ.
• વિવેચન-૬૫૩,૬૫૪ - - X - X - ગાથા સુગમ છે, સવયુ જણાવતાં કહે છે - • નિયુક્તિ-૬૫૫,૬૫૬ + વિવેચન :
ગણધરોનો આયુ પયય અનુક્રમે આ પ્રમાણે - ૨, ૩૪, ૩૦, ૮૦, ૧૦૦, ૮૩, ૯૫, ૩૮, ૭૨, ૬૨, ૪૦. હવે આગમહારને કહે છે -
નિયા-૬૫૩ -
બધાં ગણધરો બ્રાહણ જાતિના, બધાં જ અધ્યાપક, વિદ્વાન હતા તથા બધાં દ્વાદશાંગી અને ચૌદ પૂર્વધર થયા.
• વિવેચન-૬૫૩ -
ગાય અશુદ્ધ ન હતા. અધ્યાપક-ઉપાધ્યાય, વિદ્વાનું - પંડિત, આ ગૃહસ્થાશ્રમના વિશેષણ છે. પછી ચૌદપૂર્વી આદિ થયા, તેિ શ્રમણ પર્યાયિની વિશેષતા છે. હવે પરિનિર્વાણ દ્વાર કહે છે –
• નિર્યુક્તિ-૬૫૮ + વિવેચન :
ભગવંત મહાવીરસ્વા જીવતાં જ નવ ગણધરો પરિનિર્વાણ પામ્યા. ઈન્દ્રભૂતિ અને સુધમાં ભગવંતના નિર્વાણ બાદ રાજગૃહીમાં નિર્વાણ પામ્યા.
- - હવે તપોદ્વાર કહે છે – • નિયુક્તિ -૬૫૯ :
બધાં ગણધરો સવલબ્ધિસંપન્ન, વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ય સંસ્થાનવાળા હતા, માસિકી પાદપોપગમન અનાન કર્યું.
• વિવેચન-૬૫૯ :
બધાં ગણધરો એક માસનું પાદપોપગમત અનશન કરીને મોક્ષે ગયા. ૨ શબ્દથી કહે છે કે બધાં આમર્પોષધિ આદિ સર્વ લબ્ધિથી યુક્ત હતા. ઈત્યાદિ - x - સામાયિકનો અર્થ અને સૂત્રના પ્રણેતા તીર્થકર અને ગણધરોનો નિગમ કહ્યો. હવે ક્ષોત્રદ્વારના પ્રાપ્ત અવસરને ઉલ્લંઘીને કાળદ્વાર કહે છે. અનંતર જ દ્રવ્ય નિગમ કહ્યો અને કાળના દ્રવ્યપર્યાયિત્વથી અંતરંગ હતું - X - ક્ષેત્રના અા વક્તવ્યત્વથી અન્યથા ઉપન્યાસ કર્યો. તે કાળ નામાદિ ૧૧ ભેદ ભિન્ન છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે હવે દ્રવ્યાદિ કાળ સ્વરૂપ જણાવવાનું કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • નિયુક્તિ-૬૬૦ :
દ્રવ્યકાળ યથા-આયુમાં, ઉપક્રમમાં, દેશકાળમાં અને કાળમાં, તે જ રીતે પ્રમાણમાં, વરમાં, ભાવમાં પ્રકૃત ભાવથી અધિકાર છે..
• વિવેચન-૬૬૦ :
દ્રવ્ય-વર્તનાદિ લક્ષણ દ્રવ્યકાળ, શ્રદ્ધા - ચંદ્ર, સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢી દ્વીપ-સમુદ્ર અંતર્વતકાળ - સમયાદિ લક્ષણ કહેવો. યથાયુષ્ય કાળ તે દેવાદિ આયુકાળ જાણવો. ઉપક્રમકાળ • અભિપ્રેત અર્થ સામીયને લાવવારૂપ સામાચારી યથાવુક ભેદ ભિન્ન કાળ કહેવો. દેશ-પ્રસ્તાવ અવસર કે વિભાગ કે પર્યાયિ. અભિપ્ટવસ્તુની અવાપ્તિનો અવસકાળ. કાળકાળ-તેમાં કાળ શબ્દ પૂર્વે કહ્યો તે અથવા સામાયિક કાળ-મરણ. મરણક્રિયા-કલન તે કાલકાલ. પ્રમાણકાળ - દ્ધાકાળ વિશેષ દિવસાદિ લક્ષણ. ભાવકાળ - દયિકાદિ ભાવકાશ - સાદિ સાંત આદિ ભેદ ભિન્ન જાણવો. અહીં ભાવકાળ વડે અધિકાર છે. હવે અવયવાર્ય કહે છે –
• નિયુક્તિ -૬૬૧ -
ચેતન, અચેતન દ્રવ્યની સ્થિતિના ચાર વિકલ્પો છે. તે દ્રવ્યકાળ છે અથવા દ્રવ્ય તે પ્રમાણે છે.
• વિવેચન-૬૬૧ -
ચેતન અને અચેતન દ્રવ્યના સ્કંધાદિ અથવા ચેતન અને અચેતન દ્રવ્યની સ્થિતિ જે સાદિ સાંત આદિ ચાર ભેદે હોય છે. દ્રવ્યનો કાળ, તેના પર્યાયપણાથી જાણવો અથવા દ્રવ્ય એ જ કાળ તે દ્રવ્યકાળ. ચેતન, અચેતન દ્રવ્યની ચાર પ્રકારની સ્થિતિ દર્શાવતા કહે છે –
• નિયુક્તિ-૬૬૨ :
ગતિ, સિદ્ધ, ભવ્ય, અભવ્ય પુદ્ગલ, અનાગતકાળ-અતીત કાળ, ત્રણ કાય, જીવાજીવ સ્થિતિ એ ચાર છે.
• વિવેચન-૬૬૨ -
rfસ - દેવ આદિને આશ્રીને જીવો સાદિ સાંત છે. સિદ્ધ - પ્રત્યેક સિદ્ધપણાથી સાદિ અનંત છે, ભવ્ય-ભવ્યને આશ્રીને કેટલાંક અનાદિ સાંત, અભવ્યપણે અનાદિ અનંત છે આ જીવ સ્થિતિ ચૌભંગી થઈ.
પુદ્ગલ-પૂરણ અને ગલન ધર્મવાળા છે. તે પુદ્ગલપણાથી સાદિ સાંત છે, અનાગતકાળ • તે વર્તમાન સમયાદિથી સાદિ અનંતપણે છે અને અતીતકાળઅનંતત્વથી અનાદિ છે. સાંપ્રત સમય વિવેક્ષાથી સાંત છે. ત્રણ કાય-ધર્મ, અધમી અને આકાશાસ્તિકાય અનાદિ અનંત છે આ જીવાજીવની ચાર ભેદે સ્થિતિ કહી.
હવે અદ્ધાકાળની વ્યાખ્યા – - નિર્યુક્તિ-૬૬૩ :
સમય, આવલિકા, મુહૂd, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, પરાવર્ત.
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ • ૬૬૩
• વિવેચન-૬૬૩ :
તેમાં પરમનિકૃષ્ટ કાળને સમય કહે છે. તે પ્રવચનમાં કહેલા “પટ્ટશાટિકા પાટન" દષ્ટાંતથી જાણવો. આવલિકા - અસંખ્યાત સમય સમુદાય લક્ષણ. બે ઘડીનું એક મુહd. ચાર પ્રહરરૂપ દિવસ અથવા સૂર્ય વડે આભાયી વ્યાપ્ત આકાશખંડ હોય તે દિવસ કહેવાય, બાકી સત્રિ કહેવાય. આઠ પ્રહર રૂપ છે તે અહોરણ - સમિદિન. પક્ષ-૧૫-અહોરણરૂપ, માસ-પક્ષથી બમણો. સંવત્સર-બાર માસરૂપ, યુગ-પાંચ સંવત્સરરૂપ. અસંખ્યય યુગરૂપ તે પલ્યોપમ અને દશ કોડાકોડી પલ્યોપમ તે સાગરોપમ. તે દ્રવ્ય આદિ ભેદ ભિન્ન છે, જે પ્રવચનથી જાણવું.
જેમ આયુકકાળદ્વાર કહે છે, તેમાં અદ્ધાકાળ જ આયુક કમનુભવ વિશિષ્ટ સર્વ જીવોને વર્તનાદિમય યથાયુકકાળ કહેવાય છે તેથી –
• નિયુકિત-૬૬૪ + વિવેચન :
નાક, તિર્યચ, મનુષ્ય અને દેવોનું જે આયુ, જે આત્મા વડે પૂર્વભવમાં રૌદ્રધ્યાનાદિ વડે ઉપાર્જિત હોય તે યથાયુષ્ય, તે વિપાકથી જ અનુપાલિત થાય છે. તે વાયુકકાળ. હવે ઉપક્રમકાળ દ્વાર -
• નિયુક્તિ-૬૬૫ :
ઉપક્રમકાળ બે ભેદે છે - સામાચારી અને યથાયુષ્ય. તેમાં સામાચારી ત્રણ ભેદે છે – ઓઘથી, પદ વિભાગથી અને દાધા.
• વિવેચન-૬૬૫ :
ઉપક્રમકાળ બે ભેદે છે - સામાચારી અને યથાયુક. સમાચાર-સમ આચરણા અથતિ શિષ્ટ આયરિત કિયાકલાપ, તેનો ભાવ તે સામાચાર્યે. * * * * * * * યયાયુકનો ઉપક્રમ - દીર્ધકાળ ભોગ્યનો લઘુતર કાળથી ખપી જવું તે ઉપક્રમ. - x • તેમાં કાળ અને કાળવાળાના અભેદથી કાળની જ આયુક આદિ ઉપાધિ વિશિષ્ટનો ઉપક્રમ જાણવો એમ અભિપ્રાય છે.
સામાચારી ત્રણ ભેદે છે - ઓઘ એટલે સામાન્ય, સામાન્યથી સંક્ષેપ અભિઘાનરૂપ તે ઓઘ સામાચારી તે ઓઘનિયુક્તિ છે. દશવિધ સામાચારી ઈચ્છાકારાદિ લક્ષણા છે. પદવિભાગ તે છેદસૂત્રો છે.
તેમાં ઓઘ સામાચારી નવમા પૂર્વની ત્રીજી આચાર નામક વસ્તુથી છે, તેમાં પણ ૨૦માં પ્રામૃતથી છે * * * તુરંતના દીક્ષિત અને શ્રત પરિજ્ઞાનશનિ રહિતોને આયુ આદિ હાસની અપેક્ષાથી નીકટ લાવેલ.
દશવિધ સામાચારી - ઉત્તરાધ્યયતના ૨૬માં અધ્યયનથી લીધી. પદ વિભાગ સામાચારી છેદસૂગરૂપ નવમાં પૂર્વથી લીધી છે.
બ્ધ ઓઘનિયુક્તિ કહેવી જોઈએ, તે સુપપંચિત હોવાથી વર્ણવતા નથી. તેથી હવે દશવિધ સામાચારી સ્વરૂપ દશવિ છે –
• નિયુકિત-૬૬૬,૬૬૭ :ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્વિકી, નૈષેધિકી, આપૃચ્છના,
૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પ્રતિકૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ ભેદે સામાચારી છે. એ દરેક પદોની હું પરૂપણ કરીશ.
• વિવેચન-૬૬૬,૬૬૭ :
(૧) ઈચ્છા એષણા, કરવી તે કાર. તેમાં 'વર' શબ્દ બધે જોડવો. ઈચ્છા વડે - બલાભિયોગ સિવાય કરવું તે ઈચ્છાકાર અર્થાત્ ઈચ્છાકિયા. ઈચ્છાકિયા વડે મારે આ કરવું પણ બલાભિયોગપૂર્વક નહીં. (૨) મિથ્યા વિતથ કે અમૃત, મિથ્યાકરણ એટલે મિથ્યાકિયા. તે સંયમયોગથી વિપરીત આચરણમાં જાણવી. સાધુઓનું તે ક્રિયામાં વૈતવ્ય દર્શાવવું તે.
(3) તયાકાર - સૂત્ર પ્રશ્ન વિષયમાં જેમ આપે કહ્યું તે આ - એવા સ્વરૂપે, તથા કરણ છે. (૪) અવશ્ય કર્તવ્ય યોગ વડે નિષજ્ઞ તે આવશ્ચિકી, (૫) નિષેધ વડે નિવૃત તે ઔષધિની. () પૂછવું તે પૃચ્છા - તે વિહારભૂમિ-ગમન આદિ પ્રયોજનોમાં ગુરુને પૂછવું તે. () પ્રતિપૃચ્છા - પૂર્વે નિયુક્ત છતાં કરણકાળે કરવી તે, નિષિદ્ધ હોય અથવા પ્રયોજનથી કરવા યોગ્ય હોય. (૮) છંદણા - પૂર્વગૃહિત અશનાદિ કરવા તે.
(૯) નિમંત્રણા - અગૃહીત એવા અશનાદિ વડે - “આપના માટે શનાદિ લાવું” તે રૂ૫. (૧૦) ઉપસંપદા - વિધિ વડે સ્વીકારવી.
એ પ્રમાણે કાળવિષયક સામાચારી દશ ભેદે થાય. તે સંક્ષેપથી કહી હવે વિશેષથી કહેવા ઈચ્છે છે. • x • x • ઈચ્છાકાર સામાચારી -
• નિયુક્તિ-૬૬૮ :
જે બીજા કોઈને કારણે ઉત્પન્ન થતાં પ્રાર્થના કરે તો કોઈ બીજે તેનું કાર્ય કરે તે ઈચ્છા કાર્ય છે, બલાભિયોગથી તે ન કો.
• વિવેચન-૬૬૮ :
કારણ હોય તો - સાધુને કારણે અભ્યર્થના ન જ કો. જો અન્ય સાધુ ગ્લાનાદિ કારણે અભ્યર્થના કરે, તે કરવાની ઈચ્છાવાળા અન્ય સાધુ - x • x - કે તેની બીજા સાધુ વળે ચિકિત્સા કરવા ઈચ્છે તે ઈચ્છાક્રિયા. - x • x • પણ તે બલાભિયોગથી ન કશે. ઉક્તગાથાનો અવયવાર્ય -
• નિર્યુક્તિ-૬૬૯ + વિવેચન :
જો શબ્દ સ્વીકાર અર્થમાં હોય તો બીજાને પ્રાર્થવા યોગ્ય નથી. બળ અને વીર્યને ન ગોપવનાર સાધુએ પોતાનું કાર્ય જાતે જ કરવું જોઈએ.
fઃ - જો શબ્દ, સ્વીકાર અર્થમાં જણાય તો અભ્યર્થના કરવી યોગ્ય નથી જ. શા માટે ? બલ - શારીરિક, વીર્ય-આંતરિક શક્તિ. આ બલ અને વીર્ય ન ગોપવવા છે. તે સાધુમાં યોગ્ય છે. - x અથવા જે કારણે બળ-વીર્ય ગોપવ્યા વિના સાધ વડે હોવું જોઈએ તે કારણે પ્રાર્થના કરવી યોગ્ય નથી. તો અભ્યર્થના વિષયમાં ઈચ્છાકાર અનર્થક છે ?.
• નિયુક્તિ-૬90 - જે તે કાર્ય કરવાને તે અસમર્થ હોય, અથવા ન જાણતો હોય અથવા
Page #167
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ • ૬૦૦ પ્લાનાદિ કારણે વ્યસ્ત હોય છે......
• વિવેચન-૬90 -
જો પ્રસ્તુતકાયને માટે તે અસમર્થ છે, જાણતો નથી ઈત્યાદિ ત્યારે અભ્યર્થના વિષયક ઈચ્છાકાર રસ્તાધિકને છોડીને કરે. કહે છે –
• નિર્યુક્તિ-૬૩૧ -
ર(નાધિકને વજીને બાકીનાને ઈચ્છાકાર કરે. કેવી રીતે ?] તમે જો તમારી ઈચ્છા હોય તો એ મારું કાર્ય કરો.
• વિવેચન-૬૩૧ -
રત્ન બે ભેદ- દ્રવ્યરત્ન અને ભાવરન. તેમાં મરકત, નીલ આદિ દ્રવ્યરનો છે - X • ભાવરત્ન - સમ્યક્ દર્શનજ્ઞાન ચાસ્ત્રિ છે. • x • ભાવરનો વડે અધિક તે નાધિક, તેને છોડીને ઈચ્છાક્રિયા કરે છે. કઈ રીતે ? આ મારા વસ્ત્ર સીવણાદિ કરાય તમે ઈચ્છા હોય તો કરો, બલાભિયોગ વડે નહીં, અહીં ગાયા ૬૬૮ની થોડી વ્યાખ્યા કરી. હવે 'ના હૈ વોરૂ' એ ગાયાનો અવયવાર્થ કહે છે.
અન્યકરણ સંભવમાં કારણ બતાવે છે – • નિયુક્તિ -૬૭૨ થી ૬૭૫ -
અથવા અન્ય સાધુને કાર્યનો વિનાશ કરતો, બીજાને પ્રાર્થના કરતો જોઈને નિર્જરાર્થી કોઈપણ સાધુ તે સાધુને કહે... હું તમારી ઈચ્છા હોય તો તે કાર્ય કરું. તેમાં પણ તે કતની મર્યાદા મુજબ તેનો ભંગ ન થાય તે રીતે ઈચ્છાકાર કહે. અથવા પોતાનું કે અન્યનું કાર્ય કરતાં અન્યને જોઈને મારું પણ આ કાર્ય કરતો તેમ ઈચ્છાકાર કહે. ત્યારે પણ તેને ઈચ્છાકાર કહે અથવા ગુવદિના કાર્યને લીધે માફી માંગી લે, કાર્ય ન હોય તો આત્માના અનુગ્રહને માટે સાધુનું કાર્ય કરવું જોઈએ.
• વિવેચન-૬૭૨ થી ૬૭૬ :
(ગાથાર્થ કહયો, તદુપરાંતની વૃત્તિ આ છે –] વિનાશ કરતો હોય તો કાર્ય કરવું જોઈએ અથવા ગુરત્તર કાર્ય કરણ સમર્થ હોય તો વિનાશ ન કરતો હોય તો પણ અભ્યર્થના કરે, અભિલપિત કાર્ય કરવાને અન્ય કોઈ સાધુને જોઈને તે નિર્જરાર્થી સાધુ તે કરવાને સમર્થ કોઈને કહે - હું, તમારું જો તમારી ઈચ્છા ક્રિયાની હોય તો આ ઈષ્ટ કાર્ય કરું છું, ધરાર નહીં. ઈચ્છાકાર શા માટે કરે ? સાધુની આ મયદા છે . કોઈની ઈચ્છા સિવાય કંઈ જ કરાવવું ન જોઈએ. અધિકૃત ગાથા અવયવની વ્યાખ્યા કરી, હવે 'તત્થવ છો વારો' આ શબ્દના વિષય પ્રદર્શનાર્થે કહે છે -
અથવા પોતાના પાત્રને લેપનાદિ કરતા બીજા કોઈને જોઈને, તેને પણ પ્રયોજન જણાતા ઈચ્છાકાર કરે, મારા પણ આ પાત્ર લેપનાદિ કરો. હવે અગર્ચિત સાધુ વિષયક વિધિ દર્શાવવાને કહે છે - તેમાં પણ પ્રાર્થિત થઈ - “હું તમારું કાર્ય કરવા ઈચ્છું છું.” તે પણ ગુવિિદના કાર્ય કર્યા પછી કરવું જોઈએ ત્યારે કારણ શોભે, ઈત્યાદિ - x - ઈચ્છાકાર વિશે વિશેષ -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • નિયુક્તિ-૬૭૬ થી ૬૭૯ :
અથવા જ્ઞાનાદિ અર્થે જે કોઈ આચાર્યની વૈયાવચ્ચ કરે, તેમાં પણ તે ઈચ્છાકાર થવો જોઈએ. નિગ્રન્થોને આજ્ઞા કે બલાભિયોગ ન કહ્યું, શૈક્ષ તેમજ રનાવિકને માટે તેમાં ઈચ્છા વ્યક્ત કરવી પડે. જેમ જાત્ય ઘોડા વિનિત હોવાથી પોતાની મેળે જ લગામ પકડી લે છે પણ જનપદમાં થયેશ ઘોડામાં કેટલાંક આપ મેળે પકડે છે, કેટલાંકને બલાભિયોગથી લગામ પકડાવવી પડે છે તે પ્રમાણે પરપરાતમાં પણ વિનિત શિયમાં બલાભિયોગ હોતો નથી. પણ બાકીનાને જનપદમાં થયેલ અશ્વ માફક બલાભિયોગ હોય છે.
• વિવેચન-૬૭૬ થી ૬૭૯ :
અથવા જ્ઞાન, દર્શન કે ચારિત્રના ગ્રહણને માટે જો આચાર્યની વૈયાવચ્ચે કોઈ સાધુ કરે - વિશ્રામણાદિ કરે, તે સાધુને વૈયાવચ્ચમાં જોડતાં ઈચ્છાકાર સહિત જોડવો જોઈએ. કેમ ? કેમકે માસા - આજ્ઞાપન, આ તારું જ કાર્ય છે. તે ન કરે તો બલાભિયોગ કરવો તે સાધુને કરવો કાતો નથી. ઈચ્છાકારથી જોડવો જોઈએ. પ્રયોજન ઉત્પન્ન થાય તો શૈક્ષ તથા રાધિકને ઈચ્છા પૂછવી. અહીં શૈક્ષાદિથી બધાં સાધુનું ગ્રહણ કરવું. આ ઉત્સર્ગ કહ્યો. અપવાદે તો આજ્ઞા અને બલાભિયોગ પણ દુર્વિનિતમાં પ્રયોજવો જોઈએ. તેની સાથે ઉત્સર્ગથી સંવાસ જ કલાતો નથી. - ૪ - તેમાં વિધિ આ છે – પહેલાં ઈચ્છાક્રિયાથી જોડે, ન કરે તો આજ્ઞા વડે અને પછી બલાભિયોગથી જોડવો જોઈએ. કહ્યું છે કે –
જેમ મગધાદિ જનપદોમાં જન્મેલ અને જાત્યવાહીક અશોમાં સ્વયં જ લગામનું ગ્રહણ કરે છે અથવા બલાભિયોગથી કરાવાય છે આ દષ્ટાંતનો ઉપનય એવો છે કે - પરષોમાં પણ અનેક પ્રકારે વિનયને પ્રાપ્ત હોય તેવાઓમાં કલાભિયોગ નથી ઈત્યાદિ ગાયાર્ચ મુજબ છે.
અવયવાર્થ કથાનકથી જાણવો, તે આ રીતે - બાહ્યીક દેશમાં એક કિશોર અશ્વ હતો. તે શિક્ષિત કરવાને વિકાલે અધિવાસિત કરી પ્રભાતે બાહાલી લઈ ગયા. તેને લગામ નાંખી, તેણે સ્વયં ગ્રહણ કરી કેમકે વિનિત હતો. રાજા સ્વયં તેના ઉપર બેઠો, તેણે ઈચ્છા મુજબ વહન કર્યો, રાજા નીચે ઉતર્યો, આહારાદિ વડે સારી રીતે ચર્યો. રોજ શુદ્ધત્વથી જ વહન કરતો, તેને બહાભિયોગની જરૂર ન હતી. બીજો મગધાદિ જનપદમાં જન્મેલ અa, તે પણ શિક્ષિત કરવા તે રીતે અધિવાસિત કરાયો, માતાને પૂછે છે - આ શું છે ?, તેણી બોલી, તને કાલે વહન કરશે, ત્યારે તું સ્વયં લગામ ગ્રહણ કરી રાજાને ખુશ કરજે. તેણે તેમ કર્યું. રાજાએ પણ મહારાદિ વડે તેનો ઉપચાર કર્યો. માતાએ કહ્યું - આ વિનયગુણનું તને ફળ મળેલ છે.
હવે કાલે સ્વયં લગામ લેતો નહીં અને કોઈને વહન કરતો નહીં. તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ પણ ચાબુકાદિથી ફટકાર્યો. બળપૂર્વક લગામ દઈને વહન કર્યો. ખાવા ન દીધું ત્યારે માતાએ કહ્યું - આ તારા દુશેખિતનું ફળ છે તને આ બે સ્તા બતાવ્યા, હવે તને રુચે તે કર.
Page #168
--------------------------------------------------------------------------
________________
૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્ઘાત નિ - ૬૭૬ થી ૬૭૯
ઉપનય - જે સ્વયં વૈયાવચ્ચ ન કરે, તેને ધરાર કરાવવી. તેથી બલાભિયોગ સિવાય મોક્ષાર્થી વડે સ્વયં જ ‘ઈચ્છાકાર' આપીને પાર્જિતની પણ વૈયાવચ્ચ કરવી.
(શંકાવું તો શું અપાર્જિતની સ્વયં ઈચ્છાકાર કરણ અયુક્ત છે, તે આશંકાને માટે કહે છે –
• નિર્યુક્તિ-૬૮૦ -
અભ્યર્થનામાં મરકનું, શિષ્યને પ્રેરણામાં વાનરનું દૃષ્ટાંત છે. ગુરકરણમાં સ્વયં જ બે વણિકોના દષ્ટાંત છે.
• વિવેચન-૬૮૦ :સંક્ષેપથી ગાથાર્થ કહ્યો, હવે વિસ્તારાર્થે કથાનક કહે છે -
એક સાધુને લબ્ધિ હતી, તે બાળ-વૃદ્ધની વૈયાવચ્ચ કરતો ન હતો. તેને આચાર્યએ પ્રેરણા કરી ત્યારે તેણે કહ્યું – મને કોણ અભ્યર્થના કરે છે ? આચાર્યએ કહ્યું – તું અભ્યર્થના શોધતા ચુકીશ, જેમ તે મટુક [બ્રાહ્મણ].
એક બ્રાહ્મણ જ્ઞાનના મદમાં મસ્ત હતો. કાર્તિક પૂર્ણિમામાં રાજા જનપદોમાં દાન દેવા લાગ્યો, તો ત્યાં ન ગયો. તેની પત્નીએ કહ્યું - જાઓ. ત્યારે બ્રાહ્મણ બોલ્યો - હું એક તો શુદ્રનો પ્રતિગ્રહ કરું છું બીજું તેના ઘેર જઉં, જેને સાતમી પેઢીથી કુળનું કાર્ય મને આવીને આપે છે, માટે ન જઉં] એ રીતે તે ચાવજજીવન દરિદ્ર રહ્યો.
એ પ્રમાણે તું પણ અભ્યર્થના શોધતો નિર્જાથી ચૂકીશ. આ બાળ-વૃદ્ધોની વૈયાવચ્ચ કરનારા બીજા છે, તારી આ લબ્ધિ છે, તે એમ જ નાશ પામશે. ત્યારે તે બોલ્યો કે - જો સુંદર છે, તો સ્વયં કેમ કરતા નથી ? આચાર્ય કહે છે કે – તું તે વાનર જેવો છે.
એક વાનર હતો, વૃક્ષો રહેતો. વરસાદમાં ઠંડી હવાથી ધ્રુજતો હતો. ત્યારે સુઘરીએ તેને કહ્યું - હે વાનર ! તું પુરુષ છે પણ બાહુ દંડને નિરર્થક વહે છે, તું વૃક્ષના શિખરે કોઈ ઘર વગેરે કરતો નથી. તેણીએ આમ કહેતા વાનર મૌન રહ્યો, ત્યારે તેણી બે-ત્રણ વખત તેમ બોલી. ત્યારે તે રોષિત થઈને વૃક્ષ ઉપરથી ઉતરવા લાગ્યો, તેણે સુઘરીના માળાને વીંખી નાંખ્યો સુઘરી ભાગી. વાનરે કહ્યું – હે સુઘરી ! તું મારી મહતકિા નથી કે મારી મિત્રાદિ નથી, હવે તું પણ ઘર વગરની રહે. * x -
એમ હે શિષ્ય ! તું પણ મારી ઉપર કરી રહ્યો છે. પણ મારે બીજા પણ નિર્જરા દ્વાર છે, તેનાથી મને ઘણી નિર્જરા છે. તે લાભથી ભ્રષ્ટ થઈશ, જેમ તે બે વણિકો થયા હતા. એકે પહેલાં વરસાદમાં સ્વયં જ પોતાના ઘરને ઢાંકતો વ્યાપારના લાભથી ભટ થયો, બીજો મૂલ્ય આપી બીજા પાસે ઢંકાવતા, તે દિવસે ઘણો વ્યાપાર થવાથી ઘણાં લાભને પામ્યો. - ૪ -
એ પ્રમાણે હું જાતે જ વૈયાવચ્ચ કરું તો સૂત્રાર્થના ચિંતન વગર તે નાશ પામે. તે બંને નાશ પામતા ગ9ની સારણાના અભાવે ગણના આદેશાદિના પતિતપણથી
મારું ઘણું બધું નાશ પામે. સૂત્રાર્થના અચિંતન આદેશમાં વૃદ્ધ, શૈક્ષ, ગ્લાન, બાલ,
પક, વાદી, ઋદ્ધિમાનું અને ઋદ્ધિ રહિતનું ધ્યાન ન રહે, આ કારણોથી આચાર્ય તુંબરૂપ હોય છે. [તંબ એટલે ચકની નાભિ તેથી તે વૈયાવચ્ચ ન કરે, તે બાકીનાનું કર્તવ્ય છે. જેમ કુળના મોભીરૂપ પુરુષનું આદરથી રક્ષણ કરવું જોઈએ કેમકે તુંબનાભિનો વિનાશ થતાં આરાઓને કોઈ આધાર રહેતો નથી. • x • પાણી લેવાને ગયેલા આચાર્યની લઘુતા થાય છે. લોકોમાં પણ “આચાર્યનો પ્રભાવ નથી” ઈત્યાદિ લોકાપવાદ થાય છે. - x • બાકી સુગમ છે.
ઈચ્છાક્રિયાથી હું તારા માટે પ્રથમાલિકાને લાવું છું. એમ વિચારી જો લબ્ધિ અભાવે મેળવી ન શકે ત્યારે શું તેને નિર્જરા લાભ ન થાય?
• નિર્યુક્તિ-૬૮૧ + વિવેચન :
સંયમવ્યાપારમાં અમ્યુન્જિતને તથા મનઃપ્રસાદથી આલોક પરલોકની આશંસા છોડીને કરવાની ઈચ્છાવાળા તપસ્વી-સાધુને લબ્ધિ આદિના અભાવે ન મળવા છતાં અદીત મનવાળા તેને નિર્જરાનો લાભ છે જ. દ્વા-૧ સમાપ્ત.
હવે મિથ્યાકાર વિષય જણાવવા કહે છે – • નિયુક્તિ-૬૮૨ થી ૬૮૫ -
સંયમયોગમાં ઉધમી બનેલ, જે કંઈ વિપરીત આચરણ કરે, તે ખોટું છે એમ જાણીને મિયા દુષ્કૃત દેવું જોઈએ... જે પાપકર્મ કરીને અવશ્ય પ્રતિકમવું જોઈએ. તે પાપ કર્મનું ન કરવું તે ઉત્સર્ગ પદે પ્રતિકાંત છે... જે દુકૃતને આપીને મિયાકૃત આપ્યુંતેના કારણને ફરી ન આચરતો, ગિવિધે પડિક્કમતોનિવૃત્ત થતા, તેનું નિશે મિથ્યાદુ થાય છે... જે દુકૃતને આપીને મિશ્રાદુકૃત્વ આપ્યું. તે જ પાપને ફરીથી સેવે તેને પ્રત્યક્ષ મૃષાવાદ, માયા અને નિકૃતિનો પ્રસંગ આવે.
• વિવેચન-૬૮૨ થી ૬૮૫ :
સંયમયોગ- સમિતિ, ગુપ્તિરૂપ તે વિષયમાં ઉપસ્થિત થયેલ, જે કંઈ અન્યથા આચરેલ હોય, તેને આ વિપરીત છે, તેમ જાણીને મિથ્યા દુકૃત આપવું જોઈએ. સંયમ યોગ વિષયોમાં પ્રવૃત્તને વિતય સેવનમાં મિથ્યાદુકૃતુ એ દોષને નિવારવાને છે. • x • ઉત્સર્ગના પ્રતિપાદન માટે કહે છે - જો પ્રતિકર્મ અર્થાતુ નિર્વતવું હોય તો મિથ્યાદુકૃત આપવું જોઈએ નિયમથી કરવું. પછી પાપકર્મ ન કરવું તે ઉત્સર્ગ પદે પ્રતિકાંત છે • x • હવે આ મિથ્યાદુકૃત સુદત્ત કઈ રીતે થાય તે જણાવે છે :•x - જે વસ્તુ દુષ્ઠ કરી છે તે દુકૃત, એ પ્રમાણે જાણીને, “સૂચનથી સૂઝ” એમ સમજીને મિથ્યાદુકૃત આપવું. પૂર્વોક્ત દુકૃત કારણને ન કરતો કે ન આચરતો જે વર્તે તેને નિશે મિથ્યાદુકૃત છે. તે • x• ત્રિવિધ અર્થાત્ મન-વચન-કાયારૂપ યોગથી, કરવા-કરાવવા-અનુમોદવા રૂપ ભેદથી નિવૃત્ત, તે દુકૃત કારણોથી તેનું જ પૂર્વોક્ત દુકૃત ફળ દાતૃવને આશ્રીને મિથ્યા થાય છે અથવા વ્યવહિત યોગથી તેનું જ મિથ્યાદુકૃત્ થાય છે, બીજાનું નહીં. હવે મિથ્યાદુકૃત દેવા છતાં સખ્ય ન થાય
Page #169
--------------------------------------------------------------------------
________________
४४
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્દાત નિ - ૬૮ર થી ૬૮૫ તેનું પ્રતિપાદન કરે છે :- જે પાપ-કોઈ અનુષ્ઠાન દુકૃ છે તેમ જાણીને મિથ્યાદુકૃત આપે, જે તે પાપને ફરી સેવે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે. કેમકે આ દુકૃત છે તેમ જાણવા છતાં ફરી સેવે છે. વળી તેને માયા કપટનો પ્રસંગ ઓ. તે દુષ્ટ અંતરાત્મા નિશ્ચયથી પિત્ત વડે અનિવૃત છે, માત્ર ગુરુ આદિના રંજનાર્થે મિથ્યાદુકૃત્ આપે છે. - X • મિથ્યાદુકૃતનો અર્થ -
• નિર્યુક્તિ-૬૮૬,૬૮૭ :
fજ એ મૃદુ માર્દવતા, • દોષોનું છાદન, fજ - મર્યાદામાં રહીને, ટુઆત્માની જુગુપ્સા કરું છું. • મેં પાપ કર્યું છે, ૪• અતિકમ કરું છું. તે પાપને ઉપશમાવતું આ “મિચ્છા મિ દુક્કડ” પદનો સંક્ષેપથી અક્ષરાઈ છે.
વિવેચન-૬૮૬,૬૮૭ :
મૃદુત્વ - કાયાની નમતા, માર્શવત્વ - ભાવ નમતા, દોષ - અસંયમ યોગ રૂપનું છાદન Dગન કરવું, મર્યાદા - ચારિરૂપમાં હું સ્થિત છું એવો અર્થ કરે છે, દુકૃત કર્મકારી આત્માને હું વિંદુ . - X - X - વાક્યના એક દેશવથી પદનો અર્થ છે, પદના એક દેશથી વર્ણનો અર્થ જાણવો. - X - X - ૪ -
હવે ‘તથાકાર' જેને દેવાય તે પ્રતિપાદિત કરવા કહે છે – • નિયુક્તિ-૬૮૮,૬૮૯ :
કપાકતામાં પરિનિષ્ઠિત, પાંચ સ્થાનમાં સ્થિત, સંયમ અને તપમાં સંvi, નિશ્ચયથી તથાકાર કરવો... વાસના, પતિશ્રવા, સુત્રાર્થ કથન, એ બધામાં પતિશ્રવણમાં વિતથ છે તથાકાર છે.
• વિવેચન-૬૮૮,૬૮૯ -
તજ - વિધિ, આચાર, કલ્પથી વિપરીત તે અકલ્પ અથવા જિન કહ્યું અને સ્થવિર કલા. વળી ચરક આદિની દીક્ષા એકલા છે. તે કલ્પાકક્ષમાં ચોતરફથી રહેલો અથતિ જ્ઞાનનિષ્ઠાને પ્રાપ્ત. જેમાં રહેવાથી પ્રાણી શાશ્વત સ્થાનમાં, સ્થાન - મહાવતો, તે પાંચ સ્થાનોમાં સ્થિત અર્થાત્ પાંચ મહાવ્રત યુક્તને. તથા સંયમ અને તપથી સંપન્ન, આના વડે ઉત્તગુણયુક્તતા જણાવી. તેને નિશ્ચયથી તથાકાર કરવો. હવે તથાકાર વિષયને બતાવે છે –
વાયના - પ્રદાનરૂપ, તેની પ્રતિશ્રવણામાં તથાકાર કરવો થતુ ગુર વારના આપે ત્યારે સમ ગ્રહણકતનિ તથાકાર કરવો. ચક્રવાલ સામાચારીમાં ગુર કે અન્યને તથાકાર કરવો. સૂકાર્ય કથનમાં - વ્યાખ્યાનમાં તથાકાર કરવો. તથાકાર એટલે “જે તમે કહો છો તે બરાબર છે” તેમ કહેવું પ્રતિકૃચ્છા કરતાં આચાર્ય જે ઉત્તર આપે તેમાં તથાકાર પ્રવૃત્તિ.
ધે સ્વ સ્વ સ્થાને ઈચ્છાકારાદિ પ્રયોક્તાને ફળ શું ? તે કહે છે - • નિયુક્તિ-૬૯૦ + વિવેચન :
જેને ઈચ્છાકાર અને મિથ્યાકાર બંને પણ પરિચિત છે, તેને ત્રીજો તથાકાર પણ છે, તેને સુગતિ દુર્લભ નથી. • x• હવે આવશ્યકી અને નૈપેધિકી એ બે દ્વાનો
અવયવાર્થ જણાવવા કહે છે –
• નિયુક્તિ-૬૧ થી ૬૯૪ :
આવશ્યક કાર્ય માટે નીકળતો અને પ્રવેશ કરતો નિસીહિ કરે છે કે ગણિવર / હું તમારી પાસે તેનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવાને ઈચ્છું છું. તે શબ્દરૂપે બે પ્રકારે છે, પરંતુ બંનેનો અર્થ એક જ છે. એકાગ્ર અને પ્રશાંત ચિત્તવાળાને ત્યાં રહેતા ઈયદિ થતા નથી, સ્વાધ્યાયાદિ ગુણો થાય છે. જવાના અવય કારણો હોવાથી આવશયકી હોય છે. આવરિચકી એટલે પ્રતિક્રમણાદિ વડે યુક્ત યોગવાળાને, મન-વચન-કાય ઈન્દ્રિય ગુપ્તને આવશ્યકી હોય છે.
• વિવેચન-૬૧ થી ૬૯૪ -
આવશ્ચિકી - પૂર્વે કહી, તે આવશ્ચિકી અને જતો કે આવતો નૈવેધિકી કરે છે. આવશ્યકી ઔષધિથી બંને પણ સ્વરૂપાદિથી ભેદ ભિન્નને હું જાણવા ઈચ્છું છું. હે ગણિવર ! આપની પાસે સમ જાણવાને ઈચ્છું છું આ પ્રમાણે શિષ્યએ કહેતાં, આચાર્ય કહે છે - નિકળતા આવશ્યકી અને પ્રવેશતા નૈષેધિકી કરે છે. તે શબ્દરૂપે બે ભેદે છે, બંને અર્થથી એક જ છે કેમકે અવશ્ય કર્તવ્યયોગ ક્રિયા તે આવશ્યકી અને આત્માને અતિચારોથી રોકે છે નેપેધિકી, તે પણ અવશ્ય કર્તવ્ય વ્યાપારને ઉલ્લંઘીને પ્રવર્તતી નથી. શંકા તો આવો ભેદ કેમ કહ્યો ? ક્વયિ સ્થિતિ અને ગમનક્રિયાના ભેદથી અને અભિધાન ભેદથી. [શંકા આવશ્યકી અને નિર્ગમન કહ્યું, તેમાં સાધુને શું રહેવું તે શ્રેય છે કે ભ્રમણ કરવું ? રહેવું તે શ્રેય છે કેમ ?
એકાગ્ર અને પ્રશસ્ત આલંબન થાય છે, તેથી કહે છે - ક્રોધરહિતનું રહેવું. તેથી ઈર્યાદિ ન થાય. ઈય એટલે ગમન. આ ઈય કાર્ય કર્મ ય શબ્દ વડે ગ્રહણ થાય છે, જેમાં આમ સંયમ વિરાધનાદિ દોષો છે, તે ઈયદિમાં થતાં નથી. તથા જુન - સ્વાધ્યાય, ધ્યાનાદિ થાય છે. સંયતનું આગમન શ્રેય છે. તેનો અપવાદ કહે છે -- * અવશ્ય કારણ હોય તો જવું જોઈએ. અવશ્ય - નિયોગથી, ૨UT • ગુર, ગ્લાન આદિ સંબંધી. * x • તેમાં કારણે જતાં આવશ્યકી થાય છે.
[શંકા કારણે જતાં બધાંને આવશ્યકી થાય કે નહીં ? ન થાય. તો કોને થાય ? તે કહે છે –
આવશ્યકી તો પ્રતિકમણાદિ વડે બધાંથી યુક્ત યોગીને થાય છે. શેષકાળમાં પણ નિરતિચાર ક્રિયામાં રહેલને એવો ભાવાર્થ છે. તેને ગુરુના નિયોગાદિ પ્રવૃત્તિકાળમાં પણ મન-વચન-કાય ઈન્દ્રિયો વડે ગુપ્તને તે આવશ્યકી થાય. અહીં ઈન્દ્રિય શબ્દ ગાયા ભંગના ભયથી મૂકેલ છે. કાયાથી પૃથફ ઈન્દ્રિય ગ્રહણ પ્રાધાન્ય જણાવવાને છે. • x - હવે નૈષેધિકી કહે છે –
• નિયુક્તિ-૬૫,૬૯૬ :
શા અને સ્થાન જ્યાં અને જ્યારે અનુભવાય ત્યાં અને ત્યારે નૈશ્વિકી થાય છે. કેમકે જે કારણે ત્યાં અને ત્યારે નિસિદ્ધ કે નિષેધ છે, તેથી ત્યાં નૈધિકી અને નિષેધમયી હોય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૬૫,૬૯૬
૪૫
• વિવેચન-૬૫,૬૯૬ :
શચ્યા-જેમાં સુવાય તે, શયનીય સ્થાન. તે શય્યા અને ઉર્વ સ્થાન - કાયોત્સર્ગ. જેમાં અનુભવરૂપપણે જાણે - વેદે અથવા કરે છે. શયન ક્રિયાને કરતાં, નિશ્ચયથી શય્યાક્રિયા કરેલ થાય છે. અર્થાત જ્યાં સુવે છે. વ શબ્દથી વીરાસના આદિ અનુતના સમુચ્ચયને માટે છે. • x-x• પ્રતિકમણાદિ સંપૂર્ણ કૃત આવશ્યક અર્થે ગુર વડે અનુજ્ઞાત શય્યા અને સ્થાન જ્યાં અનુભવાય, એવા પ્રકારે સ્થિતિક્રિયા વિશિષ્ટ સ્થાને નૈધિકી થાય છે, અન્યત્ર થતી નથી. જે કારણે ત્યાં નિષેધ છે તે કારણેજ નૈધિકી થાય છે, કેમકે તેની નિષેધાત્મકતા છે. હવે પાઠાંતરી કહે છે -
ગાથાર્થ કહેલ છે. * * * * * * - આ જ અર્થનો ઉપસંહાર ભાષ્યમાં - • ભાષ્ય-૧૨૦ થી ૧૨ :
આવશ્યકી અને નીકળતાં કે આવતા જે નૈવિકી કરે છે. શય્યા અને નિષિધિનામાં નૈધિકી અભિમુખ થાય છે. જે નિષિધાત્મા છે, તેને ભાવથી નિષિવિકા હોય છે, અનિષિદ્ધને નિષિવિકા કેવળ માત્ર શબદ હોય છે. આવશ્યકમાં યુકત નિયમા નિષિદ્ધ હોય તેમ જાણવું અથવા નિધિધાત્મા નિયમા આવશ્યકયુક્ત જાણવો.
• વિવેચન-૧૨૦ થી ૧૨૨ :
આવશ્યકી નીકળતા અને આવતા જે નૈષેધિકી કરે છે, તેની આ વ્યાખ્યા છે - Xહવે અર્થ: પ્રનત જ 4 તે ગાયા અવયવનો અર્થ કહે છે - તેમાં આ એક જ અર્થ થાય છે. જે કારણે નૈધિકી પણ અવશ્ય કવિ વ્યાપાર ગોચસ્તાને ઓળંગીને વર્તતી નથી, જે કારણે પ્રવેશતા સંયમ યોગની સાનુપાલના માટે અને શેષ પરિજ્ઞાનાર્થે કહે છે. શય્યા જ નૈવેધિકી, તેના વિષયભૂત શરીરને પણ નૈષેધિકી કહે છે. તેથી કહ્યું - શરીર નૈધિકી વડે આગમન પ્રત્યભિમુખ. આથી સંવૃત ગણો વડે થવા યોગ્ય છે એ પ્રમાણે સંજ્ઞા કરે છે. એ રીતે એક જ અર્થ છે, તેથી કહે છે -
જે નિષિદ્ધાત્મા હોય છે, મૂળ અને ઉત્તગુણના અતિચારોથી નિષિદ્ધ આત્મ વડે જે નૈપેધિકી, નિષિદ્ધાત્મા પરમાર્થથી થાય છે. જે નિષિદ્ધ નથી તે અનિષિદ્ધ, કહેવાયેલા અતિચારોથી તે અનુપયુક્તના આવતા નૈધિકી. તે કેવળ શબ્દ માત્ર થાય છે, ભાવથી નહીં શંકા જો નામ જ તેની એકાર્યતામાં છે તો ‘આયાત'નું શું ? નિષિદ્ધાત્મનને તે તૈBધિકી જ થાય છે, એમ કહ્યું છે અને તે - બાવરથી મૂલગુણઉત્તરગુણ અનુષ્ઠાન લક્ષણયુક્તને નિયતથી નિષિદ્ધ થાય છે, તેમ જાણવું. આવશ્યકી પણ આવશ્યકયુક્તને જ હોય, તે કાર્યતા છે.
અથવા બીજા પ્રકારે કહે છે - પ શબ્દનો વ્યવહિત સંબંધ છે. નિષિદ્ધાત્મા પણ નિયમથી આવશ્યકમાં યુદ્ધ છે. તેથી પણ તેની કાર્યતા છે અથવા એ પ્રમાણે ક્રિયાના અભેદથી આવયકી અને નૈપેધિકીની એકાWતા કહી છે અહીં તે કાર્ય અભેદથી કહે છે અથવા નિષિદ્ધ આત્મા પણ સિદ્ધોની પાસે જાય છે. આપ શબ્દથી આવશ્યકયુક્ત હોવા છતાં, કાર્યના ભેદથી એકાર્યતા છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ હવે આપૃચ્છાદિ ચાર દ્વાર કહે છે – • નિયુક્તિ-૬૯૭ :
કાર્યમાં આપૃચ્છના, પૂર્વનિષિદ્ધ વડે પ્રતિકૃચ્છા થાય, પૂર્વગૃહિત વડે છંદણા અને અમૂહિતમાં નિમંત્રણા હોય છે..
• વિવેચન-૬૯૭ :
કાર્ય આવી પડે ત્યારે – “હું કરું છું” એમ ગુરુની પાસે પૂછવું, તે આપૃચ્છના દ્વાર છઠું કહ્યું. પૂર્વે નિષેધ કર્યો હોય કે – “તારે આ કાર્ય ન કરવું.” છતાં પ્રયોજન ઉત્પન્ન થતાં પ્રતિપૃચ્છા કર્તવ્ય હોય છે અથવા પૂર્વે નિયુક્તિ વડે - જેમકે “તારે આ કાર્ય કરવું” તે કરવા ઈચ્છે ત્યારે ગુરને પ્રતિકૃચ્છા કર્તવ્ય હોય છે – હું તે કરું છું.” તેમા કદાચ તે બીજા કાર્યનાં આદેશ કરે અથવા તેનું પ્રયોજના સમાપ્ત થયું હોય, તે સાતમું દ્વાર,
પૂર્વ ગૃહિત અશનાદિ વડે બાકીના સાધુને છંદણા કરવી. આ મારા વડે અશનાદિ લવાયેલ છે, જો કંઈ ઉપયોગી હોય તો આને આપ ઈચ્છાક્રિયા વડે ગ્રહણ કરો, તે આઠમું દ્વાર નિમંત્રણા - અગૃહીત અશનાદિ હોય, તેના વડે હું આપના માટે અશનાદિ લાગી આપું તે દ્વાર નવમું.
હવે ઉપસંપદા દ્વારનો અવયવાર્થ કહે છે – તે ઉપસંપદા બે ભેદે છે :ગૃહસ્થ ઉપસંપદા અને સાધુ ઉપસંપદા. તેમાં ગૃહસ્થની ઉપસંપદાનું પ્રયોજન નથી. સાધુ ઉપસંપદા અહીં કહે છે –
• નિયુક્તિ-૬૯૮ + વિવેચન :
ઉપસંપદા ત્રણ ભેદે છે – જ્ઞાન વિષયક, દર્શન વિષયક અને ચાસ્ત્રિ વિષયક. તેમાં દર્શન અને જ્ઞાન સંબંધી ત્રણ ભેદે છે અને ચારિત્રને માટેની બે ભેદે છે. તેમાં દર્શન-જ્ઞાનની ત્રણ ભેદે કહી, તે જણાવે છે –
• નિયુક્તિ-૬૯૯,૭૦૦ :
વતના, સંઘના અને ગ્રહણ એ ત્રણ સૂત્ર, અર્થ, ઉભય વિષયક જાણવા. વૈયાવચ્ચ અને તપ સંબંધી છે. એ કાળથી ચાdcકથિક છે. ગુર વડે આજ્ઞા પામેલ અને સંદિષ્ટની ઉપસંપદા ગ્રહણ કરે ઈત્યાદિ ચાર ભંગો છે, તેમાં પહેલો ભાંગો શુદ્ધ હોય છે.
• વિવેચન-૬૯,૭૦૦ :
વતના-પૂર્વે ગૃહીત જ અસ્થિર થયેલા સૂયાદિનું ગણવું છે. સંઘના • તેના જ વિમૃત પ્રદેશાંતરનું મેલન અથતિ યોજવું તે. ગ્રહણ-તેનું જ પ્રથમપણે આદાન. આ ત્રણે સૂત્ર-અર્થ-ઉભય વિષયક જાણવા. એ પ્રમાણે જ્ઞાનમાં નવ ભેદો છે. દર્શનમાં પણ દર્શનપ્રભાવનીય શાસ્ત્ર વિષયમાં આ જ નવ જાણવા. અહીં સંદિષ્ટ, સંદિપ્તની ઉપસંપદા લેવી આદિ ચતુર્ભાગકા છે, તેમાં પહેલો ભંગ શદ્ધ છે, બાકી અશુદ્ધ છે.
સાત્રિમાં બે ભેદ • વૈયાવચ્ચસંબંધી અને તપસંબંધી ચાસ્ત્રિ ઉપસંપદા. તે કાળથી ચાવકયિક હોય છે ૨ થી ઇત્વકાલિન પણ હોય ચારિત્રને માટે આચાર્યનું
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૬૯૯,૭૦૦
કંઈક વૈયાવૃષ્યકરત્વ સ્વીકારે. તે કાળથી ઈત્વર કે યાવત્કથિક હોય. હવે આ જ અર્થને વિશેષથી કહે છે. - ૪ - ૪ -
સંદિષ્ટ-ગુરુ વડે અભિહિત સંદિષ્ટ જ આચાર્યની જેમકે અમુકની ઉપસંપદા - સ્વીકારે ઈત્યાદિ ચતુર્ભગી. તે આ પ્રમાણે સંદિષ્ટ સંદિષ્ટની જ કહેલી, અસંદિષ્ટ અન્ય આચાર્યની તે બીજી, અદિષ્ટ સંદિષ્ટની - આની પાસે ન જવું પણ અમુકની પાસે જવું એ ત્રીજી, અસંદિષ્ટ અસંદિષ્ટની - ન અહીં જવું, ન અમુક પાસે જવું. અહીં પહેલો ભાંગો શુદ્ધ છે * X - x -
હવે વર્તનાદિના સ્વરૂપને જણાવતા કહે છે –
*ક
• નિર્યુક્તિ-૭૦૧,૭૦૨ :
પહેલાં ગ્રહણ કરેલ સૂત્રાદિ અસ્થિર હોય, તો તેને સ્થિર કરવા તે વર્તના, તે જ સૂત્ર અમુક સ્થાને ભૂલાયુ હોય તેને પાછું જોડવું તે સંધના, પહેલી વખત સૂત્ર, અર્થ, ઉભયનું ભણવું તે ગ્રહણ. અર્થ ગ્રહણમાં પ્રાયઃ આ વિધિ હોય છે, તેમ જાણવું.
• વિવેચન-૭૦૧,૭૦૨ -
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - પ્રાયઃ ગ્રહણથી સૂત્ર ગ્રહણ કરતા પણ કોઈક ભૂમિ પ્રમાર્જનાદિ વિધિ થાય છે, તેમ જણાવે છે. હવે અધિકૃત વિધિના પ્રદર્શનને
માટે દ્વાર ગાથા કહે છે -
• નિર્યુક્તિ-૭૦૩ થી ૭૦૬ ઃ
પ્રમાર્જના, નિષધા, અક્ષ, કૃતિક, કાયોત્સર્ગ, જ્યેષ્ઠને વંદન. તેમાં વાચના આપનારને જ્યેષ્ઠ જાણવો પણ પર્યાયથી નહીં. તેને વંદન. સ્થાન પ્રમાઈને બે નિષા કરવી જોઈએ – એક ગુરુ માટે બીજી અક્ષને માટે [સ્થાપના માટે]. બે માત્રક એક શ્લેષ્મ માટે અને બીજું કાયિકી [મૂત્રાદિર્દી માટે, જેટલી વાર વ્યાખ્યાન સાંભળે તેટલીવાર તે બધાંને વંદન કરે છે. બધાં કાયોત્સર્ગ કરે, ફરીથી પણ બધાં વંદન કરે, ગુરુના વચનને ગ્રહણ કરનારા અતિદૂર કે અતિ નીકટ નહીં તેમ સાંભળવા બેસે.
-
• વિવેચન-૭૦૩ થી ૭૦૬ :
-
પ્રમાર્જનાદિ પદોની વ્યાખ્યા કરતાં કહે છે કે તે સુગમ છે. વિશેષ આ પ્રમાણે • અા - સમવસરણની, અમૃત સમવસરણથી વ્યાખ્યા ન કરવી એ ઉત્સર્ગ છે. હવે કૃતિ કર્મદ્વાર. તેમાં માત્રક એટલે સમાધિ. કૃતિકર્મ દ્વાર જ વિશેષ અભિધાનથી સદુષ્ટ છે. અર્ધકૃત વ્યાખ્યાનથી ઉત્થાન કે અનુત્થાનના પલિમંચ આત્મવિરાધનાદિ દોષો વિચારવા હવે કાયોત્સર્ગ-બધાં શ્રોતા સર્વે વિઘ્નોની શાંતિ માટે અનુયોગ પ્રારંભ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તે પારીને બધાં ફરી વાંદે અને ગુરુ વચન શ્રવણાર્થે
યોગ્ય સ્થાને બેસે છે. હવે શ્રવણવિધિ પ્રતિપાદનાર્થે કહે છે
-
• નિર્યુક્તિ-૭૦૭ થી ૭૧૪ :
નિદ્રા અને વિકથા છોડીને, ગુપ્તિ વડે, બે હાથ જોડીને, ભક્તિ અને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ બહુમાનપૂર્વક ઉપયોગયુક્ત થઈ સાંભળવું જોઈએ. અર્થસાર વચનો અને સુભાષિતોની ઈચ્છાવાળાઓએ વિસ્મિત મુખેથી, હર્ષથી આવીને અને હર્ષને ઉત્પન્ન કરે તેમ સાંભળવું જોઈએ. ગુરુ ભક્તિથી તેમજ વિનયથી ગુરુને સંતોષ પમાડનાર ઈચ્છિત સૂત્ર અને અર્થને જલ્દી પાર પામે છે. વ્યાખ્યાન સમાપ્ત થતા, કાયિકી [મૂત્રા]િ નો યોગ કરીને, પછી મોટાને વંદન કરે છે, બીજા કહે છે – વ્યાખ્યાન પૂર્વે વંદન કરે છે. જો મોટા કથંચિત્ સૂત્ર-અર્થને ધારણ કરવાને
અસમર્થ હોય અને વ્યાખ્યાન લબ્ધિથી હીન હોય તો તેને વંદન નિરર્થક છે
[એમ કોઈ પૂછે] - વય અને પર્યાય વડે નાનો પણ વ્યાખ્યાનકાર હોય તો અહીં રત્નાધિક પાસે વંદન કરાવવામાં હે ભગવન્ ! તેને જ્યેષ્ઠના વિષયમાં આશાતના થાય? જો કે વય આદિથી નાના છતાં પણ સૂત્રાર્થ ધારણ કરવામાં પટુ અને વ્યાખ્યાન લબ્ધિવાળો હોય તેને જ અહીં નિશ્ને જ્યેષ્ઠ [મોટો] ગણવાનો છે. તેથી આશાતના થતી નથી. જે કારણથી જિનવચન વ્યાખ્યાતા છે, તે ગુણ વડે જે તેનું રત્નાધિકત્વ રહેલું છે.
* વિવેચન-૩૦૭ થી ૧૪ઃ
[ગાથાર્થ કહેલો છે, હવે વિશેષ વ્યાખ્યાનો અનુવાદ જ કરીએ છીએ – રિસાય - સંજાત હર્ષ, બીજાને સંવેગ કારણાદિ વડે હર્ષને ઉત્પન્ન કરવા
-
વડે. એ પ્રમાણે સાંભળતા તેમના વડે ગુરુને અતિ સંતોષ થાય છે. - ૪ - તેથી - X - સમ્યક્ સદ્ભાવ પ્રરૂપણા વડે ઈચ્છિત સૂત્રાર્થને શીઘ્ર પાર પહોંચાડે છે, બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે . વ્યાખ્યાન આરંભકાળ પૂર્વે જ જ્યેષ્ઠને વંદન કરાય છે. - ૪ - ૪ - પ્રશ્ન કરે છે કે – લાંબાગાળાના પ્રવ્રુજિતને નાનાને વંદન કરવું યોગ્ય નથી, આ અભિપ્રાયથી શંકા વ્યક્ત કરે છે. આ આશાતના દોષ નથી. તે જણાવવા માટે કહે છે – અર્હત્ વચન વ્યાખ્યાનરૂપ ગુણ હોવાથી તે રત્નાધિક છે.
હવે પ્રસંગથી વંદનવિષયમાં જ નિશ્ચય-વ્યવહારનય મતને જણાવવાને માટે
કહે છે –
• નિયુક્તિ-૭૧૫,૭૧૬ :
નિશ્ચયમતથી અહીં વય પ્રમાણ નથી, પર્યાય પણ પ્રમાણ નથી વળી વ્યવહારથી બંને નયો પ્રમાણ છે તેમ યોજવું... નિશ્ચયથી દુ:ખે કરીને જાણી શકાય છે કે કોણ સાધુ કયા ભાવે વર્તે છે ? વ્યવહારમાં જે સાત્રિમાં પૂસ્થિત હોય તેને વંદન કરાય છે.
* વિવેરાન-૭૧૫,૭૧૬ -
વય - અવસ્થા વિશેષરૂપ, પર્યાવ - પ્રવ્રજ્યા સ્વીકાર રૂપ, નિશ્વય મત - નિશ્ચય નય અભિપ્રાય, જ્યેષ્ઠ વંદનાદિ વ્યવહારના લોપના પ્રસંગની નિવૃત્તિ માટે કહે છે – વ્યવહારથી તો કરાય જ છે. અહીં પ્રમાણ શું છે ? તે સંદેહના નિવારણાર્થે કહે છે ઉભયનયમત તેનું પ્રમાણ છે. આ અર્થના સમર્થન કરતા કહે છે – નિશ્ચયથી પ્રશસ્ત - અપ્રશસત્ કયા ભાવમાં શ્રમણ વર્તે છે તે જાણવું મુશ્કેલ છે. ભાવ જ અહીં
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૭૧૫,૭૧૬
રેષ્ઠ છે. તેનાથી અતિશય વગરનાને વંદન કરવાનો જ અભાવ પ્રાપ્ત થાય, તેથી વિધિ જણાવે છે - વ્યવહારથી વંદન કરાય છે, જે પહેલા પ્રવજિત થયા હોય - ૪ -
વ્યવહારના બલવાનપણાને ભાણકાર જણાવે છે – • ભાષ-૧૨૩ + વિવેચન :
વ્યવહાર પણ બળવાનું જ છે. જેથી છવાસ્થ પણ પૂર્વરત્નાધિક ગુર આદિને વંદે છે, કેવલિ પણ વંદે છે. શું હંમેશાં વંદે ? ના, જ્યાં સુધી આ કેવલી છે, તેવું જ્ઞાત હોય ત્યાં સુધી વદે છે. આને ધર્મ જાણવો કે જેમાં વ્યવહારનય બલાતિશય લક્ષણ છે. * * આશાતના પ્રસંગને કહે છે -
• નિયુક્તિ -૩૧૭ -
અહીં જિન-વચનથી સૂત્ર આuતનાનો ઘણો દોષ હોવાથી વ્યાખ્યા કરતાં [બોલu] જ્યેષ્ઠને વંદન કરવું જોઈએ.
• વિવેચન-૭૧૭ :
અહીં વ્યાખ્યા પ્રસ્તાવ વંદનાધિકારમાં તીર્થકરે કહેલ હોવાથી તથા વંદન ના કરવાથી સૂત્ર આશાતનાના ઘણાં દોષત્વથી, બોલતા જયેઠને અતિ વ્યાખ્યાન સામર્થ્યવાળાને વંદન કર્યું તે કર્તવ્ય છે.
એ પ્રમાણે જ્ઞાન-ઉપસંપદા વિધિ કહી. દર્શન-ઉપસંપદા વિધિ પણ એમ જ છે. તુવ્યયોગ - ક્ષેમપણાથી એમ જાણવું. દર્શન પ્રભાવક શાસ્ત્રનું પરિજ્ઞાન એ જ દર્શનઉપસંપદા છે. હવે ચાસ્ત્રિ ઉપસંપદા -
• નિયુક્તિ-૭૧૮ + વિવેચન :
ચાસ્ત્રિ વિષયક ઉપસંપદા બે ભેદે છે - વૈયાવચ્ચ વિષયક અને તપ વિષયક પોતાના ગયછી બીજા ગચ્છમાં જવામાં મુખ્ય કારણરૂપ આ સંપદા છે. સીદાવું આદિ કારણે બીજા ગચ્છમાં ગમન થાય છે. આ શબ્દથી અન્ય ભાવાદિ ગ્રહણ કરવા.
• નિયુક્તિ-૩૧૯ -
વૈયાય અને તે રીતે તેમાં પણ તરિક આદિ વિભાષા છે. અવિકૃષ્ટ કે વિકૃષ્ટ તપસ્વી ઉપસંપદા સ્વીકારવા આવે ત્યારે આચાર્ય પોતાના ગચછને પૂછીને ઉપસંપદા આપે.
• વિવેચન-૭૧૯ :
અહીં ચારિને માટે આચાર્યના કોઈ વૈયાવચ્ચપણાને સ્વીકારે છે. તે કાળથી ઈવકચિક અને ચાવકયિક હોય છે. આચાર્યના પણ વૈયાવચ્ચકર હોય કે ન હોય, તેમાં આ વિધિ છે - જો વૈયાવચ્ચકર ન હોય તો લવાય જ, જો વૈયાવચ્ચકર હોય અને તે ઈન્ગરિક હોય કે યાવકયિક પણ હોય. એ રીતે આવનારમાં પણ આ બે ભેદ હોય જ. તેમાં જે બંને યાવકચિક હોય તો જે લબ્ધિમાન હોય તેને વૈયાવચ્ચકર કરાય. બીજાને ઉપાધ્યાયાદિને આપવો. જે બંને લધિયુક્ત હોય તો વસનારને રાખવો, બીજા ઉપાધ્યાયાદિને આપવો. હવે જો તે બીજો ન ઈચ્છે તો તેને [32/4]
૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ રાખવો અને વસનારને પ્રીતિપૂર્વક બીજાને આપી દેવો. હવે પૂર્વનાને ઉપાધ્યાયાદિ ન ઈચ્છે, તો આગંતુકને વિદાય જ આપવી. હવે વસનારો યાવકયિક અને આગંતુક ઈવરકથિક હોય, તો અહીં પણ એ પ્રમાણે જ ભેદો કરવા યાવતુ આગંતુકને વિદાય દેવી વિશેષ એ કે વસનારને ઉપાધ્યાયાદિ વડે ન ઈચ્છે તો પણ પ્રીતિ વડે વિશ્રામણા કરાય છે.
હવે જો વસનારો ઈવરકથિક અને આગંતુક ચાવકથિક હોય તો આ વાસ્તવ્યને અવધિકાળ સુધી ઉપાધ્યાયાદિને આપવો. બાકી પૂર્વવતું. હવે જો બંને ઈવરિક હોય તો એક ઉપાધ્યાયાદિને આપે, બાકી પૂર્વવતું. અથવા બેમાંથી એકને અવધિકાળ સુધી રાખવો. એ પ્રમાણે યથાવિધિ વિભાષા કરવી. વૈયાવચ્ચ ઉપસંપદા કહી, ધે તપની ઉપસંપદા
ચાત્રિ નિમિતે કોઈ તપને માટે ઉપસંપદા લે. તે તપસ્વી બે ભેદે - ઈત્વરિક અને ચાવકચિક. ચાવકયિક ઉત્તરકાલે અનશનકત છે ઈવરિક બે ભેદે છે - વિકૃષ્ટ તપસ્વી અને અવિકૃષ્ટ તપસ્વી. અમાદિ કd વિકૃષ્ટ તપસ્વી અને ઉપવાસ, છ આદિ કd અવિકૃષ્ટ તપસ્વી. તેની વિધિ - - અવિકૃષ્ટ ક્ષપકને આચાર્ય પૂછે – તું પારણે કેવો રહે છે ? તે જો કહે - ગ્લાન જેવો. તો તેને કહેવું કે તારે તપ ન કરવો, સ્વાધ્યાય - વૈયાવચ્ચમાં યજ્ઞ કર. - x - બીજા કહે છે - વિકૃષ્ટ ક્ષપક પારણાકાલે ગ્લાન જેવો થાય તો પણ ઈચ્છવા યોગ્ય જ છે જો માસક્ષમણાદિ ક્ષેપક હોય તો રાખવો જ. તેમાં પણ આચાર્ય ગચ્છને પૂછે - શું આ ક્ષેપકને ઉપસંપદા આપીશું ? જો ન પૂછે તો સામાચારી વિરાધના થાય. તેઓને ક્ષાપકની ઉપધિનું પડિલેહણાદિ કરવા કહે, તો પણ તેઓ ન કરે. જો પૂછે અને તેઓ એમ કહે કે – આપણી પાસે એક ક્ષપક છે, તેનું તપ પર થાય, પછી આને ઉપસંપદાવાળો કરીશું. તો તેને રાખવો. જો સાધુઓ ના પાડે તો તેનો ત્યાગ કરવો ગચ્છ બંનેની જા આપે તો બીજાને રાખવો. તેની વિધિપૂર્વક ઉદ્વર્તનાદિ કરવા. જો પ્રમાદ કે અનાભોગ વડે ન કરે, તો આચાર્ય એ પોત શિષ્યોને પ્રેરણા કરવી.
ચાસ્ત્રિ ઉપસંપદા વિધિ વિશેષ પ્રતિપાદના માટે કહે છે – • નિયુક્તિ -૩૨૦ :
જે નિમિતે ઉપસંપતૃ કરાય, તે નિમિત્તને આગંતુક ન આચરે તો તેની સારણા કરવી કે ત્યાગ કરવો અથવા તેનું કાર્ય પૂર્ણ થયે તેને યાદ કરાવવું અથવા તેને છોડી દેવો.
• વિવેચન-૭૨૦ :
જે નિમિતે ઉપસંપન્ન હોય, ‘તુ' શબ્દથી બીજા સામાચારીમાં કંઈપણ ગ્રહણ કરે, તે વૈયાવૃત્યાદિ ન કરતો જ રહે તો કાર્યાર્થેિ તેને પ્રેરણા કરવી, વિનીત હોય તો તેનો ત્યાગ કરવો. જો કરતો પણ હોય તો પણ -x • કાર્ય પૂર્ણ થતાં કે પ્રયોજન ન રહેતા તેને યાદ કરાવાય છે - તારું કાર્ય પૂરું થયું છે અથવા તેને વિદાય કરાય
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૭૨૦
પર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
છે. સંયતની ઉપસંપદા કહી. હવે ગૃહસ્થની ઉપસંપદા કહે છે - તેમાં સાધુની આ સામાચારી છે. - X - X -
• નિયુકિત-૩૧
ત્રીજી મહાવતના રક્ષણને માટે, અકાળ પણ અનુજ્ઞા ન આપેલ બીજાના અવગ્રહાદિમાં રહેવું કે બેસવું ન કહ્યું.
• વિવેચન-૭૨૧ :
થોડાં પણ કાળ માટે ન કો. શું ? ન અપાયેલા બીજાના અવગ્રહ આદિમાં રહેવું - કાયોત્સર્ગ કરવો કે બેસવું. શા માટે ? અદત્તાદાન વિરતિ નામના વ્રતના રક્ષણ માટે. તેથી ભિક્ષાભ્રમણાદિમાં પણ વ્યાઘાત સંભવમાં ક્વચિત સ્વામી વડે રહેવાની અનુજ્ઞા મળે તો વિધિપૂર્વક રહેવું. અટવી આદિમાં પણ વિશ્રામ કરવા ઈચ્છે તો પૂર્વસ્થિતની અનુજ્ઞા લઈને રહેવું. - ૪ -
દશવિધ સામાચારી કહી, હવે ઉપસંહાર કરતા કહે છે - • નિયુક્તિ-૭૨,૩ :
એ પ્રમાણે આ દશવિધ સામાચારી સંક્ષેપથી કહી [કોણે ?] સંયમ, તપ, યુકત નિર્મન્થ મહર્ષિઓએ. આ સામાચારી આચરતા, ચરણ-કરણ યુદ્ધ સાધુઓ અનેક ભવના સંચિત અનંત કર્મોને ખપાવી દે છે.
• વિવેચન-૩૨૨,૩૨૩ :
ગાથાર્થ કહો. વિશેષ આ - હવે પદવિભાગ સામાચારી પ્રસ્તાવ છે. તે કા વ્યવહાર રૂપ બહુ વિસ્તૃત છે, સ્વસ્થાનથી જાણવી. આ સામાચારી ઉપક્રમ કાળ કહ્યો. હવે યયાયુક ઉપક્રમકાળ કહે છે તે સાત ભેદે છે –
• નિયુક્તિ -૩૨૪ -
અધ્યવસાનથી નિમિત્તથી આહારમાં, વેદનામાં, પરાઘાતમાં, માં, શ્વાસોચ્છવાસ નિરોધમાં એમ સાત ભેદે સોપક્રમ આયુનો ક્ષય થાય છે.
• વિવેચન-૭૨૪ :
અધ્યવસાન એ જ નિમિત તે અધ્યવસાન નિમિત્ત અથવા અધ્યવસાન ત્રણ ભેદે - રણ, સ્નેહ, ભય, તેમાં. તથા દંડ આદિ નિમિતથી, પ્રયુર આહારવી, ચટ્ટા આદિ સંબંધી વેદનામાં, ખાડામાં પડવું આદિ પરાઘાતથી, ભુજંગાદિ સંબંધી સ્પર્શથી, પ્રાણ અને અપાનના વિરોધમાં. આયુ ભેદાય છે.
રાગના અધ્યવસાનમાં આયુ તુટે તેનું દષ્ટાંત - કોઈનું ગાયનું હરણ કરાયું, તેથી આરક્ષકો પાછળ પડ્યા, તેઓ નિવાર્યા. તેમાં એક તરણ અતિશય દિવ્યરૂપધારી “વૃષિત' ગામમાં પ્રવેશ્યો. તેને માટે તરણી પાણી લાવી. તેણે પાણી પીધું. તરણી તેનામાં આસકત થઈ. તરણ ઉઠીને ગયો. તરણી તેને જોત-જોતી ત્યાં જ રહી.
જ્યારે તરણ દેખાતો બંધ થયો ત્યારે તે રીતે ઉભી ઉભી જ નથી સમૂઢ મનવાળી તેણી મૃત્યુ પામી. એ રીતે રાગથી આયુ તુટે.
એક વણિકને તરણ સ્ત્રી હતી. તે બંને પરસ્પર અતિ અનુકત હતા ત્યારે
તે વેપાર માટે ગયો. પાછા ફર્યા ત્યારે તેના મિત્રોએ કહ્યું – શું જોયું છે કે તેણીને અનુરાગ છે કે નહીં ? ત્યારે એક મિત્રે આવીને તે તરણ સ્ત્રીને કહ્યું – તારો પતિ મૃત્યુ પામ્યો છે. તે બોલી - શું આ વાત સત્ય છે ? તેણીએ ત્રણ વાર એમ પૂછ્યું, પછી તેણી મૃત્યુ પામી. વણિકને તે વાત કરી, વણિક પણ મરી ગયો.
દ્વારિકામાં વાસુદેવ રાજા હતો. તેના પિતા વસુદેવ અને માતા દેવકી હતા. તેણીએ કોઈ મહિલાને પુત્રને દુધ પાવા આપ્યો. જોઈને ધૃતિ થઈ. ત્યારે વાસુદેવે પૂછ્યું - મા ! કેમ અવૃતિ કરે છે ? મા બોલી - મેં એકપણ પુત્રને દુધ પીવડાવ્યું નથી. વાસુદેવે કહ્યું – અધૃતિ ન કર. હમણાં દેવાનુભાવથી તમને પુગ સંપત્તિ કરું છું. દેવતા આરાધી, તેણીને કહ્યું કે- તને એક દિવ્યપુરષ જેવો પુત્ર થશે. તે પ્રમાણે જ પુત્ર જન્મ્યો. તેનું ગજસુકુમાલ નામ રાખ્યું. તે બધાં યાદવોમાં પ્રિય હતો, સુખસુખે રમતો હતો. સોમિલ બ્રાહ્મણની સ્વરૂપવાન કન્યા સાથે તેનો વિવાહ ગોઠવાયો. ભગવંત અરિષ્ટનેમિ પાસે ધર્મ સાંભળી તેણે દીક્ષા લીધી. ભગવંત સાથે ગયો પે'લા બ્રાહ્મણને અપીતિ જન્મી. કાળક્રમે ફરી ભગવંત સાથે દ્વારિકા આવ્યો. [અહીં દીક્ષાની રએ જ કેવળજ્ઞાનની વાત નથી.] શ્મશાનમાં પ્રતિમા ધ્યાને રહ્યો. બ્રાહ્મણે તેને જોઈને કોપથી મસ્તકમાં પાળી બાંધી, તેમાં અંગારા ભચ. ગજસુકુમાલે સમ્યપણે તે સહન કરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અંતકૃત કેવલી થયો. વાસુદેવે ભગવંતને નમીને બાકીના સાધુને વાંદીને પૂછ્યું - ગજસુકુમાલ મુનિ કયાં છે શ્મશાનમાં - x • x • કાર્ય સાધી ગયા. વાસુદેવે પૂછ્યું – તેને કોણે માય ? ભગવંતે કહ્યું - જે તને નગરમાં પ્રવેશતા જોશે ત્યારે શીઘ તેનું મસ્તક ફૂટી જશે તેણે માર્યો. બ્રાહ્મણે પાછા કરતા વાસુદેવને જોયા, ભયથી સંભ્રાંત એવા તેનું માથું ફાટી ગયું.
એ પ્રમાણે ભયના અધ્યવસાનમાં આયુ તુટે છે. નિમિત્તથી આયુ તુટે છે, તેમ કહ્યું. તે નિમિત્તના અનેક પ્રકાર જણાવતાં કહે છે –
• નિયુક્તિ -૭૨૫,૦ર૬ :- દંડ, ચાબુક, શસ્ત્ર, દોરડાં, અગ્નિ, પાણીમાં બુડવુંપર્વતાદિથી પડવું, ઝેર, સર્ષ, ઠંડી, ગરમી, અરતિ, ભય, ભૂખ, તૃષા અને રોગ (એ સોળ નિમિત્તો છે તથા મૂત્ર-મળ નિરોધ, જિણજિણ, ઘણીવાર ભોજન, વર્ષણ, ધોલણ અને પીલણ આ આયુષ્યના ઉપક્રમો છે.
• વિવેચન-૩૫,૩૨૬ :
ગાથાર્થ કહ્યો, વિશેષ આ પ્રમાણે-] - x • ચાન - સર્પ, ચંદનની જેમ ઘર્ષણ કરવું, અંગુઠા અને આંગળી વડે જૂને મસળવા માફક ધોલન, શેરડીની જેમ પીલાવું. તથા આહાર હોવા - ન હોવાથી આયુ તુટે છે. જેમ - એક બ્રાહ્મણ ક્ષણમાં અઢાર વખત ખાઈને શૂળ વડે મૃત્યુ પામ્યો. વળી બીજા ભુખથી મર્યા. માથાની, આંખની વેદના વડે પણ અનેક મૃત્યુ પામ્યા. પરાઘાત થતાં આયુ તુટે, જેમ કાદવ કે તટીમાં ખોદતા મરે, સ્પર્શથી - વસાના વિષ વડે કે સર્પ વડે સ્પર્શતા મરે અથવા બ્રહ્મદd ચકીની રીરન હતી. ચકી મર્યા પછી પુત્રએ તેણીને કહ્યું - મારી સાથે ભોગ
Page #174
--------------------------------------------------------------------------
________________
પ3
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ઉપોદ્દાત નિ - ક૨૫,૭૨૬ ભોગવ, તેણીએ કહ્યું – તું મારો સ્પર્શ સહેવાને શક્તિમાન નથી. પુત્રને વિશ્વાસ ન બેઠો, તેથી ઘોડાને મંગાવ્યો. તેણીએ હાથ વડે મુખથી કટિ સુધી અશ્વને સ્પર્શ કર્યો, તે ઘોડાનું બધું શક ક્ષય પામતાં મરી ગયો. તો પણ પુત્રને વિશ્વાસ ન બેઠો ત્યારે તેણીએ લોઢાના પુરુષને આલિંગન કર્યું, તે પણ ઓગળી ગયો.
તથા શ્વાસોચ્છવાસના નિરોધથી આયુ તુટે જેમ બકરાને યજ્ઞ પાટકાદિમાં મારે છે. એ રીતે સાત પ્રકારે આયુ ભેદાય છે. જો કે આ પ્રમાણે સોપકમાયુ વાળાને જ સંભવે, નિરૂપકમ આયુવાળાને નહીં તેમાં દેવો અને નાસ્કી અસંખ્ય વયુિવાળા છે. તિર્યચ, મનુષ્યમાં ઉત્તમ પુરુષો અને ચરમ શરીરી નિરૂપકમાયુવાળા છે. બાકીના સંસારી નિરૂપકમ કે સોપક્રમ હોય. * * * * * * * [શંકા જો એ રીતે આયુનો ઉપકમ થાય તો કૃતનાશ અને અકૃત આગમનો દોષ ન લાગે ? ૧૦૦ વર્ષના નિબદ્ધ આયુ મધ્યે મરી જાય તો કૃતનાશ, જે કર્મ વડે તે ઉપકમિત થાય, તે અમૃતનું આગમ છે.
તેનો ઉત્તર આપે છે - x-x• વૃત્તિકારશ્રીએ અહીં ભાયની પાંચ ગાથા દ્વારા ઉક્ત વાદીની શંકાનું નિરસન કરેલ છે તેમાં ખાસ વાત એ કહી છે કે – બધાં જ પ્રદેશપણાથી કર્મને ભોગવે છે અને અનુભાવથી પણ ભોગવે છે, અવશ્ય અનુભાવ થતાં કૃતનો નાશ કઈ રીતે કહેવાય ? જેમ લાંબુ દોરડું બાળો તો ઘણો કાળ જાય પણ ગુંચળું વાળીને બાળો તો જલ્દી બળે છે.
એ રીતે ઉપક્રમ કાળ કહ્યો. હવે દેશકાલ દ્વાર કહે છે. તેમાં દેશકાળ પ્રસતાવ જણાવે છે. તે પ્રશસ્ત અને પ્રશસ્ત બંને છે. તેમાં પ્રશસ્તનું સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે -
• નિયુક્તિ-૩૨૩ + વિવેચન :
ધૂમાડા રહિત ગામ, મહિલા સ્તૂપ એટલે કૂવાનો તટ, તેને શૂન્ય જોઈને તથા કાગડાઓ નીચે-નીચે ઘર ઉપર પરિભ્રમણ કરે છે તે જોઈને ભિક્ષા માટે ખૂબ જ યોગ્ય અવસર છે તેમ જાણવું. તે પ્રશસ્ત કાળ છે.
હવે આપશસ્ત દેશકાળનું સ્વરૂપ જણાવવાનું કહે છે – • નિયુક્તિ-૨૮ + વિવેચન :
માખી વગરનું મધ, પ્રગટ નિધિ, ખાધ પદાર્થની ખાલી દુકાન, જેનો પતિ પરદેશ ગયેલો છે તેવી અને મદોન્મત્ત સ્ત્રી આંગણામાં સુતેલી હોય. અહીં મધ આદિના ગ્રહણનો પ્રસ્તાવ છે, એ રીતે સુતેલી સ્ત્રીએ પણ ગ્રહણનો પ્રસ્તાવ જ છે. તે કામ વડે આકુળ કરીને તેને ભોગવવી તે.
હવે કાલકાલનું પ્રતિપાદન કરે છે. ક્ષતિ - સાવના, વાત • મરણ કાળ, તે કાલકાલ. આ જ અર્થને પ્રતિપાદન કરતા કહે છે -
• નિયુકિત-૩૨૯ :
કાળા કુતરા વડે કરાયેલ કાલ-મરણ મારા સ્વાધ્યાયના દેશકાળના અવસરે તે કાલ હણાયો. અકાલ મરણથી સ્વાધ્યાયકાળ હણાયો.
• વિવેચન-૭૨૯ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ – તિ:વાત એટલે સ્વાધ્યાયકાળ ભગ્ન થયો. કવન - પ્રસ્તાવ. વનિ - મરણ. હવે પ્રમાણ કાળ કહે છે. તેમાં અદ્ધા કાળ વિશેષ જ મનુષ્યલોકાંતવર્તી વિશિષ્ટ વ્યવહાર હેતુ અહોરારૂપ પ્રમાણકાળ છે, તેથી, કહે છે
• નિયુક્તિ-૩૦ :
પ્રમાણકાળ બે ભેટે છે - દિવસપમાણ અને રાશિપ્રમાણ. ચાર પર દિવસનો પ્રમાણકાળ અને ચાર પ્રહર રાત્રિનો પમાણકાળ છે.
• વિવેચન-૭૩૦ -
* * * * * પ્રમાણ એ જ કાળ તે પ્રમાણકાળ પૌરૂષી પ્રમાણ બીજે ઉત્કૃષ્ટ હીનાદિ ભેદથી પ્રતિપાદિત જ છે. હવે વર્ણકાળનું સ્વરૂપ –
• નિયુક્તિ -૬૩૧ -
પાંચ વર્ણોનો જે નિરો વર્ષ-છાયા વડે કાળો વણ, તે વર્ણકાળ અથવા જેમાં જે કાળને આશ્રીને વવાય તે વણકાળ.
• વિવેચન-૭૩૧ -
શુક્લ આદિ પાંચ વર્ણોનો જે નિશે વર્ણ-છાયા વડે કાળો વર્ણ, એનું શબ્દથી કાળો વર્ણ જ, આના વડે ગૌર આદિનો વ્યવચ્છેદ કર્યો. તે વર્ણકાળ થાય છે. પણ એવો જે કાળ તે વર્ણકાળ. વર્ણન-પ્રરૂપણા તે વર્ણ. તેથી વર્ણવાય - પ્રરૂપાય જે કોઈ પદાર્થ જે કાળે, તે વર્ણકાળ, વર્ણપ્રધાન કાળ. હવે ભાવકાળ કહે છે - ભાવો દયિકાદિની સ્થિતિ તે ભાવકાળ -
• નિયુક્તિ -૭૩૨ :
અહીં સાદિ સાંત આદિ ચતુર્ભાગ વિભાગ ભાવના ઔદયિકાદિ ભાવની કરવી તેને જ ભાવકાળ જાણતો.
• વિવેચન-૭૩ર :
દયિકાદિ ભાવોની સાદિ સાંત આદિ ચતુર્ભાગની વિભાગ ભાવના કરવી. પછી જે જેની વિભાગ ભાવનાનો વિષય, તેને ભાવકાળ જાણવો. - x• ઔદયિકભાવ - (૧) સાદિ સાંત (૨) સાદિ અનંત, (3) અનાદિ સાંત, (૪) અનાદિ અનંત. એ પ્રમાણે ઔપશમિતાદિમાં પણ ચતુર્ભગિકા કહેવી. અહીં બીજો ભંગ શૂન્ય છે, બાકીના ભંગોનો આ વિષય છે -
નાકાદિને નારકાદિભવ, દયિક ભાવ તે સાદિ સાંત છે. મિથ્યાd આદિ ભવ્યોનો ઔદયિક ભાવ અનાદિ સાંત છે. તે જ અભવ્યોને ચોથા ભંગ છે. દયિક ભાવ કહ્યો. ઔપથમિક ચતુર્ભગિકામાં માત્ર પ્રથમ ભંગ જ છે. પથમિક સમ્યકત્વાદિ,
પથમિક ભાવ સાદિ સાંત છે. ક્ષાયિક ચતુર્ભાગકામાં બીજા અને ચોથો શુન્ય, ક્ષાયિક ચાત્રિ અને દાનાદિ લબ્ધિ પંચક તે ક્ષાયિક ભાવ તે સાદિ સાંત, સિદ્ધનો યાત્રિ-અસાત્રિ આદિ વિકલા રહિત છે. ક્ષાયિક જ્ઞાનમાં સાદિ અનંત છે, બીજા
Page #175
--------------------------------------------------------------------------
________________
પ૬
ઉપોદ્ઘાત નિ • ૩૨ ક્ષાયિક ભાવને બીજા ભંગમાં જ બધે પ્રતિપાદિત કરે છે. ક્ષાયોપથમિક ચતુર્ભગિકામાં બીજો ભાંગો શુન્ય, બાકીના ભાંગાનો આ વિષય છે - ચાર જ્ઞાનો ક્ષાયોપથમિકમાં સાદિ સાંત છે, મતિ અને શ્રુત અજ્ઞાન ભવ્યોને અનાદિ સાંત, અભવ્યોને છેલ્લો ભંગ, પારિણામિકની ચતુર્ભગિકામાં બીજો ભાંગો શૂન્ય, બાકીના ભંગમાં આમ જાણવું - ૫ગલમાં દ્વિઅણકાદિ સાદિ સાંત, ભવ્યત્વ અનાદિ સાંત, જીવ અનાદિ અનંત. એ રીતે પારિણામિક ભાવ કહ્યો. - x - ૪ -
• નિર્યુક્તિ -૩૩૩ -
વળી આ અધિકાર પ્રમાણકાળથી જાણતો. ક્ષેત્રમાં કયા કાળે જિનવરેન્દ્ર વિભાષા કરી ?
• વિવેચન-૩૩ :
અહીં અનેકવિધ કાલ પ્રરૂપણામાં પ્રયોજન પ્રસ્તાવ પ્રમાણકાળથી થાય છે, તેમ જાણવું. * * * ક્ષાયિક ભાવકાળમાં ભગવંત વડે પ્રમાણકાળમાં પૂર્વાધ્યિમાં સામાયિક કહી, તેમાં કોઈ વિરોધ નથી. અથવા પ્રમાણકાળ પણ ભાવકાલ જ છે. • x • કાલ દ્વારની વ્યાખ્યા કરી. હવે જે ફોગમાં સામાયિક કહી. તેને ન જાણતો પ્રમાણકાળના અનેકરૂપત્તથી વિશેષ ન જાણતો શિષ્ય ગાથાના પશ્ચાદ્ધમાં કહે છે - ક્ષેત્રમાં કયા કાળમાં જિનેન્દ્રએ સામાયિક બતાવેલ છે ? શિષ્યના પ્રશ્નનો ઉત્તર જણાવતા કહે છે –
• નિયુક્તિ-૩૪ :
વૈશાખ સુદ-૧૧ના પૂવણહ દેશકાળમાં મહસેનવન ઉધાનમાં અનંતર, પરંપર સેસ [સામાયિક કહી.]
• વિવેચન-૭૩૪ -
વૈશાખ સુદ-૧૧ના પહેલી પૌરષીમાં. કાળના અંતરંગવને જણાવવા જ પ્રશ્નનો વિપરીતપણે નિર્દેશ છે મહસેનવન ક્ષેત્રમાં સામાયિકનો અનંતર તિર્ગમ છે. બાકીના ક્ષેત્રોને આશ્રીને પરંપર નિગમ છે. - X - X • ક્ષેત્ર કાલદ્વાર કહ્યું, હોમ કાળ પુરુષ દ્વારની નિર્ગમતા કહી. તેથી નિર્ગમદ્વારની વ્યાખ્યા કરતાં કહે છે -
નામ, સ્થાપનાદિ નિગમનો નિક્ષેપ છ ભેદે થાય. - x • હવે ભાવ નિર્ગમને પ્રતિપાદિત કરવા નિતિકાર કહે છે –
• નિયુક્તિ -૭૩૫ -
જિનેન્દ્ર ભગવંતને ક્ષાયિક ભાવમાં વર્તતા સામાયિક નીકળ્યું. ક્ષાયોપશમિક ભાવે વર્તા ગણધરોએ તે ગ્રહણ કર્યું.
• વિવેચન-૭૩૫ - | ગાથાર્થ કહ્યો, વિશેષ આ -1 ભાવે શબ્દ બંને બાજુ જોડાયેલો છે. તેમાં ગૌતમસ્વામીએ ત્રણ નિપધા વડે ચૌદ પૂર્વોને ગ્રહણ કર્યા. ભગવંતને પ્રણમીને પૂછવું તે નિષધા. ભગવંતે કહ્યું - ઉપન્ને ઈ વા, વિગમે ઈ વા અને જુવે ઈ વા. આ જ ત્રણ નિષધા છે. આનાથી જ ગણધરોને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુકત સંતુ” એ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ પ્રતીતિ થાય છે. તે પૂર્વભવ ભાવિત મતિવાળા બાર અંગની સ્થના કરે છે. પછી ભગવંત અનુજ્ઞા કરે છે.
શક દિવ્ય વજરત્નમય થાળને દિવ્ય ચૂર્ણ વડે ભરીને સ્વામી પાસે જાય છે, ત્યારે ભગવંત સિંહાસનથી ઉભા થઈને પ્રતિપૂર્ણ મુષ્ટિ ગંધચૂર્ણની ગ્રહણ કરે છે. ત્યારે ગૌતમસ્વામી આદિ ૧૧-ગણધરો કંઈક નમીને અનુક્રમે ઉભા રહે છે. ત્યારે દેવો ગીત અને વાજિંત્રના શબ્દોને રોકે છે. ત્યારે ભગવંત પૂર્વ તીર્થ ગૌતમસ્વામીને દ્રવ્ય-ગુણ-પર્યાય વડે હું અનુજ્ઞા કરું છું, એમ કહીને તેના મસ્તકે ગંધ ચૂર્ણ ટ્રોપ કરે છે પછી દેવો પણ ચૂર્ણવર્ષા અને પુષ્પવર્ષા તેમની ઉપર કરે છે. ગણ સુધર્મસ્વામીને આગળ સ્થાપીને અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે સામાયિકનો અર્થ ભગવંતથી નીકળ્યો અને સૂત્ર ગણધરોથી નીકળ્યું.
હવે પુરુષાર અવયવાર્થ કહે છે - • નિયુક્તિ-૩૬ :
દ્રવ્ય, અભિલાય ચિહ, વેદ, ધર્મ, અર્થ, ભોગ અને ભાવ એ આઠ પ્રણ જાણવા. ભાવપુરુષ તે જીવ, ભાવમાં ભાવથી આ પ્રગટ થયું છે.
• વિવેચન-૩૩૬ -
(૧) દ્રવ્ય પુરુષ ત્રણ ભેદે – આગમી, નોઆગમચી, જ્ઞશરીર ભવ્ય શરીર અતિક્તિ , એક ભવિક, બદ્ધાયુક, અભિમુખ નામ-ગોત્ર ભેદ ભિન્ન જાણવો અથવા વ્યતિરિક્ત બે ભેદે - મૂલગુણ નિર્મિત, ઉત્તરગુણ નિર્મિત. તેમાં મૂલગુણ નિર્મિત પુરુષ પ્રાયોગ્ય દ્રવ્યો, ઉત્તરગુણ નિર્મિત તેના આકારવાળા તે જ. (૨) જેના વડે
અભિલાપ થાય તે અભિલાપ - શબ્દ, તેમાં અભિલાપ-પુરષ પંલિંગ અભિધાન માત્ર • ઘટ કે પટ. (3) ચિહપુરુષ - અપુરુષ છતાં પણ પુરુષ વેસ ઉપલક્ષિત, જેમકે નપુંસક ના દાઢી મૂંછાદિ ચિલ.
(૪) વેદપુરુષ - સ્ત્રી, પુરુષ નપુંસકમાં ત્રણે લિંગમાં તૃણ-જવાળા ઉપમાવાળા વેદાનુભવ કાળમાં વેદપુરપ. (૫) ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર તે સાધુ ધર્મપુરષ, (૬) અર્થ ઉપાર્જનમાં તત્પર છે મમ્મણ નિધિપાલની માફક અર્થપુરુષ, (૭) સંપાત અમસ્ત ભોગોપભોગ સમર્ણ ચકી સમાન ભોગપુરષ, (૮) ભાવપુરા તે જીવ. • X - X - ૫ - શરીર, શરીરમાં રહે તે નિક્તિથી ભાવ પુરષ કહેવાય. તે જીવ છે. ભારદ્વારમાં નિરૂપણા કરતા, ભાવદ્વાર વિચારણામાં. અથવા ભાવ નિર્ગમ પ્રરૂપણાને આશ્રીને. ઉપયોગ ભાવપુરપ વડે - શુદ્ધ જીવ અર્થાત તીર્થકર વડે. તુ શબ્દથી વેદપુરષ - ગણધર વડે. * * * * * પુરપ દ્વાર ગયું. હવે કારણહાર અવયવાર્થ જણાવવા કહે છે -
• નિયુક્તિ-૭૩૭ :
કારણમાં નિફોપા ચાર ભેદ છે, દ્રવ્યમાં કારણ બે ભેટે છે - તે દ્રવ્ય અને અન્ય દ્રવ્ય. અથવા નિમિત્ત કારણ, નૈમિતિક કારણ.
• વિવેચન-839 - નિફોપ કરવો તે નિફોપ અર્થાત્ ન્યાસ. કરે છે તે કારણ, કાર્ય નિર્ત છે
Page #176
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત તિ, • ૩૦
એમ ધારવું. તે કારણ - વિષય ચાર ભેદે છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવરૂપ. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. તધ્યતિરિક્ત દ્રવ્ય કારણ બે ભેદે છે, તેથી દ્રવ્યમાં બે ભેદે નિક્ષેપ હોય. • x - દ્રવ્ય કારણ વિષયમાં નિક્ષેપ બે ભેદે લેવો. તે જ દ્રવ્ય કારણનું વૈવિધ્ય દશવિ છે - તે જ પટાદિનું દ્રવ્ય, તદ્રવ્ય - તંતુ આદિ, તેનું જ કારણ જાણવું • x - અથવા દ્વિવિધત્વ બીજી રીતે - નિમિત્ત અને નૈમિત્તિક. - x - X - X -
• નિયુક્તિ -૭૩૮ :
સમવાયી અને અસમવાયી બે પ્રકારનું કારણ અથવા કd, કર્મ, કરણ, સંપદાન, અપાદાન અને સંનિધાન એ છ પ્રકારે કારણ જાણવું.
વિવેચન-૩૩૮ -
એકી ભાવે અપૃથકત્વમાં રહે તે સમવાય - સંશ્લેષ, જેમાં હોય તે સમવાયી કારણ, જેમ તંતુઓમાં પટ રહેલો છે, તે સમવાયી કારણ છે અને • x • તેના રેસા વગેરે જુદા પડે છે માટે તે અસમવાયી કારણ જાણવું, કેમકે દ્રવ્યાંતર ધર્મથી પટ નામક કાર્ય દ્રવ્યાંતનું દૂરવર્તી છે.
અર્થભેદ હોવા છતાં બે કારણનો ઉપન્યાસ અનર્થક છે ? ના, સંજ્ઞાભેદથી તેમ છે અથવા છ પ્રકારના કારણ છે. સ્વ વ્યાપારી કાર્યમાં જે ઉપયોજાય છે, તે કારણ છે. છ ભેદ કઈ રીતે ? કત અને કારણ, તે કાર્યમાં સ્વતંત્રતાથી ઉપયોગથી છે. તેના વિના વિવક્ષિત કાર્યની અનુત્પતિ છે જેમ ઘટની ઉત્પત્તિમાં કુલાલ કારણ છે. માટીનો પિંડ કરણ છે, કેમકે તે તેના સાધકપણે છે - X - X - X - X - સેમ્યમ્ કે સત્કૃત્ય પ્રયત્નની દાન તે સંપ્રદાન. તેથી જ “ધોબીને વર આપે છે''માં સંપદાનમાં ચતુર્થી નથી પણ બ્રાહ્મણને ઘટ આપે છે, તેમાં સંપદાન છે.
અપાદાને કારણ - વિવક્ષિત પદાર્થના અપાયમાં પણ તેના ધ્રુવપણાથી કાર્યના ઉપકારત્વથી છે. જેમકે - X - X - માટીનો પિંડ ઘડા માટે અપાદાન કારણ છે, તેના વિના તેની ઉત્પત્તિ ન થાય. સંનિધાન કારણ તેના આધારપણાથી કાર્યમાં ઉપકારપણાથી છે જેમાં કાર્ય થાય તે સંનિધાન - અધિકરણ. જેમકે ઘટતું ચક. ચકનો આધાર જમીન • x • તેના અભાવે ઘટની ઉત્પત્તિ ન થાય. દ્રવ્ય કારણ કહ્યું, હવે ભાવ કારણ -
• નિયુક્તિ-૩૩૯ -
ભાવમાં બે પ્રકાર છે - આપશસ્ત અને પ્રશસ્ત. આપશસ્ત ભાવ સંસારનો છે, તે એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે જાણવો.
• વિવેચન-૭૩૯ :
જે થાય તે ભાવ. તે ઔદયિકાદિ છે. તે જ સંસાર કે મોક્ષનું કારણ છે, માટે ભાવ કારણ કહ્યું. તે બે પ્રકારે છે - x - x • અપશસ્ત-અશોભન, પ્રશસ્ત-શોભન. - X - X • તે એકવિધ આદિ કારણ કહે છે -
• નિયુક્તિ -૩૪૦ અસંયમ તે એક, અજ્ઞાન અને અવિરતિ તે બે ભેદ અને આજ્ઞાન,
૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર અવિરતિ તથા મિત્સાવ એ ત્રણ ભેદ છે. • વિવેચન-૭૪o :
• અવિરતિરૂપ, તે જ એક સંસારનું કારણ છે. જ્ઞાન આદિ તેના ઉપકારીપણાથી અપ્રધાનપણે છે. - X - X - મસાન કર્મથી આચ્છાદિત જીવનો વિપરીત અવબોધ. મધતિ - સાવધયોગની અનિવૃત્તિ, - X - X - મિથ્યાd - અતવાર્થની શ્રદ્ધા • x • એ પ્રમાણે કપાયાદિના સંપર્કથી બીજા પણ ભેદો કહેવા જોઈએ. - x - હવે પ્રશસ્ત ભાવકારણ –
• નિયુક્તિ -૩૪૧ :
તે જ પ્રમાણે સંસારના કારણોથી વિપરીતપણે મોક્ષનું કારણ તે પ્રશસ્ત કારણ છે. તેના એક, બે, ત્રણ ભેદો છે.
• વિવેચન-૭૪૧ :
મોક્ષનું કારણ પ્રશસ્ત ભાવ કારણ થાય છે. તેના એક, બે, ત્રણ ભેદ સંસાર કારણથી વિપરીત જાણવા. તે આ રીતે- સંયમ એક ભેદ, જ્ઞાન અને સંયમ બે ભેદ, સમ્યગુ દર્શન-જ્ઞાન-સંયમ તે ત્રણ ભેદ છે. - x - અહીં સામાયિક અવાખ્યાનમાં મોક્ષના અંગપણાથી ભાવકારણ છે. - x - અહીં કારણદ્વારમાં અધિકાર દશવીને ફરી કારણદ્વાર સંગત જ સંપૂર્ણ વકતવ્યતાની આશંકાથી જણાવતા કહે છે -
છે નિયંત્તિ -૩૪૨ થી ૩૪૪ -
તીર્થકર ક્યા કારણે સામાયિક અધ્યયન કહે છે? મરે તીર નામ કર્મ વેદવું જોઈએ - એ કારણે કહે છે... તે કઈ રીતે વેદાય છે? ખેદ રહિત ધર્મ દેશના વડે. તે કર્મ ભગવંતને તે ભવ પૂર્વેના ત્રીજા ભવમાં બંધાય છે... નિયમથી મનુષ્યગતિમાં આી, પરષ કે નપુંસક શુભલેચી હોય, વીસમાંના કોઈ સ્થાનક (કારણ)ને બહુલતાથી સેવિત હોય, તો બાંધે.
• વિવેચન-૩૪૨ થી ૩૪૪ -
તીર્થને કરવાનો આચાર તે તીર્થંકર, તીર્થ પૂર્વે કહેલ છે. અહીં તુ શબ્દથી સામાયિક સિવાયના અધ્યયનો પણ ગ્રહણ કરવા. •X - તીર્થકર નામ સંજ્ઞક ગોમ શબદ સંજ્ઞારૂપ કર્મ મારે વેદવું જોઈએ, એ કારણે સામાયિકાદિ અધ્યયન કહે છે - x • તીર્થકરને સામાયિક કથનનું કારણ કહ્યું. હવે ગણઘરોને તે શ્રવણ કરવાનું કારણ પ્રતિપાદિત કરતા કહે છે –
• નિયુક્તિ -૭૪૫ -
ગૌતમાદિ કા કારણે સામાયિક સાંભળે છે ? જ્ઞાનની, સુંદર કે સુંદર ભાવોની ઉપલબ્ધિ માટે સામાયિક સાંભળે છે.
• વિવેચન-૭૪૫ -
ગૌતમાદિ ગણધરો કયા નિમિત કે પ્રયોજનથી સામાયિકને સાંભળે ? જ્ઞાનાર્થે • x • ભગવંતના મુખેથી નીકળેલ સામાયિક શબ્દને સાંભળીને તેના અર્થવિષયક જ્ઞાનની ઉત્પત્તિ માટે ઈત્યાદિ - X • શુભાશુભ ભાવોપલબ્ધિ પ્રવૃત્તિ નિમિત વૃત્તિનું
Page #177
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૩૭૪૫
કારણ છે કહ્યું છે -
-
ЧЕ
• નિર્યુક્તિ-૭૪૬ :
તેનાથી પ્રવૃત્તિ, નિવૃત્તિ, સંયમ, તપ, પાપકર્મનું અગ્રહણ, કર્મનું અલગ થવું અને શરીરીપણાનું કારણ છે. • વિવેચન-૭૪૬ :
શુભાશુભ ભાવના જ્ઞાનથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાં નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિ નિવૃત્તિ સંયમ અને તપનું કારણ છે. તેમાં નિવૃત્તિ કારણત્વમાં પણ સંયમનું - અપૂર્વ કર્મના આવવાના નિરોધમાં પ્રાધાન્ય બતાવે છે. તેના સહિત જ વસ્તુતઃ તપ સફળ થાય - ૪ - ૪ - સંયમ અને તપથી પાપ કર્મનું અગ્રહણ અને કર્મ વિવેક થાય તથા પ્રયોજન કહે છે – સંયમમાં અનાશ્રવ ફળ છે. તપમાં કર્મ નિર્જરાફળ છે.
–
- x - અશરીરતા પણ પામે છે. એ ગાચાર્ય કહ્યો.
હવે વિવક્ષિત અર્થનો અનુવાદ કહે છે –
• નિયુક્તિ-૭૪૭,૭૪૮ :
કર્મનો પ્રભાવ શરીર માટે થાય, અશરીરતા અનાબાધપણા માટે થાય, અબાધાથી અવેદના થાય, અવેદનાથી અનાકુળપણું, તેનાથી નિરોગી થાય. નિરોગીપણાથી અચલતા, તેથી શાશ્વતતા થાય. શાશ્વત ભાવને પામેલો અવ્યાબાધ સુખ પામે છે.
• વિવેચન-૭૪૭,૭૪૮ -
કર્મનો પૃથભાવ એ અશરીરતાનું કારણ છે - ૪ - ૪ - [ઈત્યાદિ ગાયાર્થ મુજબ જાણવું. વિશેષ આ −] નિમિત્ત - કારણથી મેં આ આરંભેલ છે. અવેન - વેદના રહિત જીવ થાય છે. - ૪ - ૪ - આ રીતે પરંપરાથી અવ્યાબાધ સુખને માટે સામાયિકનું શ્રવણ થાય છે. કારણ દ્વાર ગયું.
-
હવે પ્રત્યય દ્વારની વ્યાખ્યા કરાય છે • નિયુક્તિ-૭૪૯ :
પ્રત્યય નિક્ષેપો પૂર્વવત્, દ્રવ્યમાં તપ્ત અડદાદિ છે. ભાવમાં અવધિ આદિ
ત્રણ પ્રકારનો પ્રત્યય ભાવમાં છે, અહીં ભાવ પ્રત્યય લેવો.
• વિવેચન-૭૪૯ :
પ્રત્યય એટલે પ્રતીતિ, વિશ્વાસ થવો તે. તેનો નિક્ષેપ-ન્યાસ. નુ શબ્દ અનંતરોક્ત કારણ અને નિક્ષેપનું સામ્ય દર્શાવે છે. તેથી પ્રત્યયનો નિક્ષેપ નામ આદિ ચાર ભેદે થાય. નામ અને સ્થાપના સરળ છે. દ્રવ્યવિષય તપ્ત અડદ આદિ છે. દ્રવ્યો જ પ્રતીતિ કરાવનાર હોવાથી અથવા દ્રવ્ય દ્વારા પ્રત્યય થાય છે તે દ્રવ્ય પ્રત્યય. ભાવથી વિચારતા અવધિ આદિ ત્રણ પ્રકારે ભાવ પ્રત્યય છે. કેમકે તેને બાહ્ય લિંગ-કારણની અપેક્ષા નથી. આદિ શબ્દથી મનઃપર્યવ અને કેવલ જ્ઞાન લેવા. મતિ અને શ્રુતમાં બાહ્યલિંગ કારણ અપેક્ષિત હોવાથી વિવક્ષા કરી નથી. - ૪ - તેથી કહે છે –
૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ-૭૫૦ :
કેવળજ્ઞાની હું છું એમ જાણી અરહંતો સામાયિકને કહે છે. તેઓ સર્વજ્ઞ છે, એવો વિશ્વાસ થવાથી ગણધરો સાંભળે છે.
• વિવેચન-૭૫૦ :
હું કેવળજ્ઞાની છું એવા સ્વ-પ્રત્યયથી અરહંત પ્રત્યક્ષ જ સામાયિકના અર્થને પામીને સામાયિકને કહે છે. શ્રોતાના-ગણધરાદિના હૃદયગત શેષ સંશય છેદીને તેમને સર્વજ્ઞપણાનો અવબોધ થાય છે. - ૪ - ૪ - ૪ - ૪ - તેવો પ્રત્યય જન્મવાથી ગણધરો સાંભળે છે. પ્રત્યય દ્વાર સમાપ્ત.
હવે લક્ષણ દ્વાર અવયવાર્થના પ્રતિપાદન માટે કહે છે. • નિર્યુક્તિ-૭૫૧,૭૫૨ :
નામ, સ્થાપના, દ્રવ્ય, સાદૃશ્ય, સામાન્ય, આકાર, ગતિઆગતિ, વિવિધ પ્રકારે, નિમિત્ત, ઉત્પાદ, નાશ, વીર્ય અને ભાવ આ લક્ષણો સંક્ષેપથી કહ્યા. અથવા ભાવલક્ષણ સહણા આદિ ચાર ભેદે છે.
• વિવેચન-૭૫૧,૭૫૨ :
જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ - પદાર્થ સ્વરૂપ, તે બાર ભેદે છે. તેમાં નામલક્ષણ તે બીજાથી જુદા પાડી આપે તે, આ વર્ણાનુપૂર્વી. સ્થાપના લક્ષણ - ન કાર આદિ વર્ણોનો આકાર વિશેષ. દ્રવત્ લક્ષણ - જ્ઞશરીરાદિ અતિક્તિ જે જે દ્રવ્યનું બીજાથી વ્યવચ્છેદક સ્વરૂપ જેમકે ગતિ આદિ ધર્માસ્તિકાયાદિનું લક્ષણ છે. આ જ કંઈક માત્ર વિશેષથી સાદૃશ્ય, સામાન્ય આદિ લક્ષણ ભેદથી નિરૂપણા કરાય છે. તેમાં –
સાદૃશ્ય - આ ઘટ જેવો પાટલિપુત્રનો ઘટ છે. સામાન્ય લક્ષણ - જેમકે - સિદ્ધોનું સિદ્ધત્વ સદ્રવ્ય જીવમુક્ત આદિ ધર્મોથી સામાન્ય છે આકાર - બાહ્ય ચેષ્ટા રૂપ છે, તેના વડે અભિપ્રેતને જાણે છે. - X - જેમકે આકાર વડે - ઇંગિત ગતિ, ચેષ્ટા, વાણી વડે આદિથી અન્તર્ગત મન ગ્રહણ કરાય છે. ગતિ આગતિ લક્ષણ - x - અનુકૂળ ગમન તે ગતિ, પાછું ફરવું કે પ્રાતિકાથી આગમન તે આગતિ, ગતિ અને આગતિ વડે કે તે જ લક્ષણ તે ગત્યાગતિ લક્ષણ. તે ચાર ભેદે છે –
(૧) પૂર્વપદ વ્યાહત, (૨) ઉત્તરપદ વ્યાહત, (૩) ઉભયપદ વ્યાહત, (૪) ઉભયપદ અવ્યાહત.
તેમાં પૂર્વપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવ નૈરયિક છે? નૈરયિક જીવ છે? - x - ઉત્તરપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવે છે તે જીવ કે જીવ જીવે છે. - x - ઉભયપદ વ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! ભવસિદ્ધિક નૈરયિક છે કે નૈરયિક ભવસિદ્ધિક છે? - ૪ - ઉભયપદ અવ્યાહતનું દૃષ્ટાંત - ભગવન્! જીવ જીવે છે કે જીવે તે જીવ છે? ગૌતમ! જીવ નિયમા જીવે છે. જીવે તે પણ નિયમા જીવ છે. - ૪ - લોકમાં પણ ગત્યાગતિ લક્ષણ આ રીતે છે । - - X - જીવ સચેતન ઈત્યાદિ - ૪ -
નાનાભાવ - ભિન્નતા, તે રૂપ લક્ષણ. તે ચાર ભેદે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી,
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૫૧,૩૫ર
કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી ભિન્નતા બે ભેદે છે - તદ્રવ્ય ભિન્નતા અને અન્ય દ્રવ્ય ભિન્નતા. તેમાં પરમાણુની પરસ્પર ભિન્નતાને તદ્રવ્ય ભિન્નતા, અચંદ્રવ્ય ભિન્નતા - પરમાણુને દ્વિઅણુકાદિ ભદે. એ રીતે એકાદિ પ્રદેશાવગાઢ, એકાદિ સમય સ્થિતિ, એકાદિ ગુણ શુક્લમાં તદ્ કે અતદ્ ભિન્નતા જાણવી. આ લક્ષણો પદાર્થ સ્વરૂપના અવસ્થાપકપણાથી છે. નિષ7 - શુભાશુભથી લક્ષ્ય કરાય તે લક્ષણ અથવા નિમિત એ જ લક્ષણ તે નિમિત લક્ષણ. તે આઠ પ્રકારે છે - ભૌમ, સ્વપ્ન, અંતરીક્ષ, દિવ્ય, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એ આઠથી નિમિત જાણવું તેનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણવું.
1 ઉત્પાદ - અનુત્પન્ન વસ્તુનું લક્ષ્ય ન થાય, તેથી ઉત્પાદ પણ વસ્તુ લક્ષણ છે. વિગમ - વિનાશ તે વસ્તુ લક્ષણ છે. તેના વિના ઉત્પાદનો અભાવ થાય. જેમ વકતાથી અવિનષ્ટ અંગુલિ દ્રવ્ય બાજુતાથી ઉત્પન્ન ન થાય.
વીર્ય - જે જે વસ્તુનું સામર્થ્ય. તે જ લક્ષણ તે વીર્યલક્ષણ. ભાણકાર કહે છે - વીર્ય એટલે બળ, તે જીવનું લક્ષણ છે, જે - જેનું સામર્થ્ય. - x તથા ભાવોનું - ઔદયિકાદિનું લક્ષણ પુદ્ગલવિપાકાદિ રૂપ ભાવલક્ષણ. જેમકે ઉદય લક્ષણ તે
ઔદયિક, ઉપશમ લક્ષણ તે ઔપશમિક, અનુત્પતિ લક્ષણ તે ક્ષાયિક, મિશ્ર લક્ષણ તે ક્ષાયોપથમિક, પરિમાણ લક્ષણ-પારિણામિક સંયોગ લક્ષણ - સાંનિપાતિકનું છે અથવા આત્માના ભાવો રૂપ લક્ષણ તે ભાવ લક્ષણ છે તેમાં સામાયિકનું જીવગુણત્વથી ક્ષયોપશમ, ક્ષય, ઉપશમ સ્વભાવત્વથી ભાવ લક્ષણતા છે. આ જ લક્ષણ ચિતમાં આરોપીને કહે છે મા - વિચારતા. સંક્ષેપમાં આ લક્ષણો કહ્યા.
સામાયિકના વૈશેષિક લક્ષાણ જણાવતા કહે છે - અથવા ભાવ - સામાયિકની લક્ષણ શ્રદ્ધા આદિ ચાર છે તે આ પ્રમાણે –
• નિયુક્તિ -૩૫૩ -
શ્રદ્ધા, જ્ઞાન, વિરતી અને મિશ્ર લક્ષણ ધમને કહે છે. એ ચાર લક્ષણ સંયુક્તને તે ગૌતમદિ સાંભળે છે.
• વિવેચન-૩૫૩ :
આ સામાયિક ચાર ભેદે થાય - સમ્યકત્વ, શ્રત, ચારિત્ર અને ચાસ્ત્રિાચા»િ. આનું યથાયોગ લક્ષણ છે - શ્રદ્ધા, સમ્યકત્વ સામાયિકનું લક્ષણ છે. જ્ઞાન-જાણવું તે શ્રત સામાયિકનું લક્ષણ છે - x વિરતિ-વિરમવું તે, સર્વ સાવધયોગની નિવૃત્તિ તે યાત્રિ સામાયિકનું લક્ષણ છે મિશ્ર - વિરતાવિરતિ, તે ચાત્રિાસાત્રિ સામાયિકનું લક્ષણ છે.
આના વડે, સ્વબુદ્ધિનો ત્યાગ કરીને શાસ્ત્રનું પારdષ્ય કહે છે. ભગવંત જિના જ કહે છે, તેઓ કહે ત્યારે ગણધરાદિ સાંભળે છે. - ૪ -
લક્ષણદ્વાર કહ્યું, હવે નયદ્વારને પ્રતિપાદિત કરે છે – • નિયુક્તિ-૭૫૪ + વિવેચન :તૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ મૂળ નાયો છે. નવનીત નવા; - વસ્તુના અવબોધ વિષયક અને ધમત્મિક ડ્રોય અધ્યાવસાયાંતર હેતુઓ પ્રાપ્ત કરાવે છે. અવયવને માટે પ્રત્યેક નયને નયાભિધાન નિરક્ત દ્વારથી કહે છે -
• નિર્યુક્તિ -૩૫૫ થી ૩૫૮ :
[સાતે યોની વ્યાખ્યા સાથે આપવા ચારે નિયુક્તિ સાથે મૂકેલ છે, પરંતુ અર્થમાં અક્ષરાને બદલે ભાવાને પ્રાધક્ય આપે છે.] - (૧) અનેક પ્રમાણો વડે જે માપે છે કે માને છે, તે મૈગમનયની નિરતિ છે. () સંગ્રહિત, એકઠાં થયેલા અર્થ સંગ્રહવચનને સંક્ષેપથી સંગ્રહની કહે છે. ) સર્વ દ્રવ્યોમાં વિશેષ નિદાય માટે વ્યવહારનયને ઉપયોગી જાણવો. (૪) વર્તમાનને ગ્રહણ કરનાર તે ઋજુસૂત્ર નય જાણવો. (૫) શબ્દનય વિશેષિતતર વર્તમાનને ઈચ્છે છે. (૬) વસ્તુનું સંક્રમણ તે વસ્તુ છે એમ સમભિરૂઢ નયવાળો માને છે, (૭) વ્યંજન, અર્થ, તંદુભય એમ વિશેષ પ્રકારે એdભૂત નયવાળો માને છે.
• વિવેચન-૩૫૫ થી ૩૫૮ :
સિમમ ય પ્રકરણ વિરોધણી અનુયોગ દ્વારમાં આવે છે. નય રહસ્ય આદિ piણો પણ છે, અહીં ‘ય’ સંબંધે જે વિવેરાન છે, તેમાં મૂર્ણિમાં સંક્ષેપમાં છે, હામિદીયવૃત્તિમાં કંઈક વિરોષ છે, નિયુક્તિ દીપિકામાં ભિન્ન રીતે આ નયની વ્યાખ્યાનો વિસ્તાર કરાયેલો છે, અમે અહીં સંક્ષેપ જુઆત જ કરી છે. કેમકે નય વિશે મx અનુવાદથી કામ ન સરે, તે માટે તજજ્ઞ પાસે સમજવું પડે.
(૧) એક નહીં પણ અનેક અર્થ, તેથી મેં કહ્યું. સામાન્ય અને વિશેષ જ્ઞાનથી માપે છે અથવા નિગમમાં થાય તે સ્વૈગમ. નિગમ એટલે પદાર્થનો પરિચ્છેદ. - X X [શંકા તો શું તૈગમ નયવાળો સમ્યગુદૃષ્ટિ જ છે. કેમકે સામાન્ય-વિશેષના સ્વીકારથી અપર છે, સાધુની જેમ ? ના, એવું નથી. સામાન્ય - વિશેષ વસ્તુના અત્યંત ભેદના સ્વીકારચી તેમ નથી. • X - X - X - X • અથવા નિલયત પ્રસ્થક ગ્રામના ઉદાહરણથી અનુયોગદ્વારમાં તે પ્રતિપાદિત કરેલ છે, ત્યાંથી જાણવું. અહીં ગમનિકા માત્ર છે.
બાકીના - સંગ્રહાદિના આ લક્ષણ છે, તેને તમે સાંભળો.
(૨) આભિમુખ્યમી ગૃહીત, તે સંગૃહીત. પીંડિત - એકજાતિમાં રહેલ, અર્થ • વિષય. તે સંગૃહીત પિડિતાર્થ સંગ્રહનું વચન - સંગ્રહવયન. સંપથી તીર્થકર ગણઘરો કહે છે. સામાન્ય પ્રતિપાદનમાં રહેલ આ ‘સતુ’ એમ કહેતા સામાન્યને જ સ્વીકારે છે, વિશેષને નહીં તથા માને છે કે વિશેષ એ સામાન્યથી અથાિર રૂપ છે કે અનર્થાન્તર રૂ૫. જે અર્થાન્તર રૂપ હોય તો તે નથી, કેમકે સામાન્યથી જુદા છે. અનાર રૂપ હોય તો તે માત્ર સામાન્ય જ છે. - X - સંગ્રહનય કહ્યાં.
(3) અધિકતાથી ચયમાં જાય છે તે નિશ્ચય, વિગત નિશ્ચય તે વિનિશ્ચય - નિઃસામાન્ય ભાવ. સામાન્ય અભાવથી આ ભાવના છે વ્યવહારનય - સર્વ દ્રવ્ય વિષયમાં વિશેષ પ્રતિપાદનપર છે. અહીં સત્ એમ કહેતા વિશેષ એવા ઘટ આદિનું
Page #179
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિં- ૭૫૫ થી ૭૫૮
જ પ્રતિપાદન છે. કેમકે તેનું વ્યવહારમાં હેતુપણું છે. - ૪ - ૪ - ૪ - અથવા વિશેષથી નિશ્ચય તે વિનિશ્વય - ગોપાલ - સ્ત્રી આદિને અવબોધ. કોઈ વિદ્વત્સન્નિબદ્ધ નથી. તે અર્થ બધાં દ્રવ્યોમાં જાય છે. - x - ૪ - ૪ - ઈત્યાદિ, વ્યવહાર નચ કહ્યો.
૬૩
(૪) હમણાં ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન અર્થાત્ વર્તમાન અથવા પ્રતિ પ્રતિ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન અર્થાત્ ભિન્ન વ્યક્તિ સ્વામિક. તેને ગ્રહણ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્ન ગ્રાહી, ઋજુસૂત્ર કે ઋજુશ્રુત નાવિધિ જાણવી. તેમાં ઋજુ-વર્તમાન અતીત અનાગત વક્રના ત્યાગથી વસ્તુ અખિલ ઋજુ, તેમાં જાય તે ઋજુસૂત્ર અથવા વક્રથી વિપરીત જે અભિમુખ છે તે. શ્રુત તે જ્ઞાન, તેની અભિમુખ તે ઋજુશ્રુત. તે બાકીના જ્ઞાનોને સ્વીકારતું નથી. - ૪ - ૪ - તે અતીત કે અનાગતને સ્વીકારતું નથી અને પરકીય વસ્તુ પણ સ્વીકારતું નથી. વર્તમાન સ્વ વસ્તુને જ સ્વીકારે છે. તે લિંગાદિ ભેદથી ભિન્ન સ્વરૂપને સ્વીકારતું નથી. - X + X + X -
(૫) જેના વડે આક્રોશ થાય તે શબ્દ. તેના અર્થના પરિગ્રહથી અને ભેદ ઉપચારથી નય પણ શબ્દ જ છે. તેથી કહે છે – આ નામ, સ્થાપના, કે દ્રવ્યકુંભ નથી તેમ માને છે. કેમકે તે કાર્ય કરતા નથી. લિંગ અને વચન ભિન્નતાને પણ તે સ્વીકારતો નથી. જેમકે – ઘડો અને ઘડી એ લિંગભેદથી અર્થભેદ થાય છે, માટે તેને એક માનતો નથી.
(૬) સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ તે અવસ્તુ થાય છે જેમકે ઘટ એ વસ્તુ છે, તેનું કૂટ આદિમાં સંક્રમણ થતાં અવસ્તુ-અસત્ થાય છે. નયથી વિચારતા એકમાં વિવિધ અર્થનું સમ્ અભિરોહણ થવાથી તે સમભિરૂઢ કહેવાય છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ઘટ, કુટ, કુંભ ઈત્યાદિ શબ્દો ભિન પ્રવૃત્તિ નિમિતપણાથી ભિન્ન અર્થ ગોચર જ મનાય છે. વળી વ્યુત્પત્તિથી ઘટ, કુંભ આદિ જુદા છે, જુદા અર્થમાં પ્રયોજાય છે.
વ્યંજન - શબ્દ, અર્થ - શબ્દશી કહેવા યોગ્ય પદાર્થ, તદુભય - શબ્દાર્થ લક્ષણ. એવંભૂત - યથાર્ભ નય વિશેષિત કરે છે - શબ્દ અર્થથી વિશેષિત કરાય છે, અર્થ શબ્દથી વિશેષિત કરાય છે. જેમકે ચેષ્ટા વડે ઘટ અને ઘટ શબ્દથી ચેષ્ટાને વિશેષિત કરે છે. તેથી જો સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાન્ અર્થ ઘટ શબ્દ વડે કહેવાય ત્યારે જ તે ઘટ છે. અન્યથા તે જ વસ્તુ ચેષ્ટાના અયોગમાં અઘટપણે કહેવી. એ પ્રમાણે નૈગમાદિ નયો મૂળ જાતિભેદથી સંક્ષેપ લક્ષણ કહ્યા. હવે તેની પ્રભેદ સંખ્યા કહે છે –
• નિયુક્તિ-૭૫૯ :
એક એક નયના સો-સો ભેદ ગણતાં ૭૦૦ નસો થાય છે અને બીજા એક મત પ્રમાણે નસો ૫૦૦ થાય છે.
• વિવેચન-૭૫૯ :
અનંતર કહેલ તૈગમાદિ નયોના એક એકના સ્વભેદ અપેક્ષાથી ૧૦૦ ભેદો
ગણતાં ૩૦૦ ભેદો થાય છે. બીજા મતે શબ્દાદિ ત્રણના એકત્વથી આ ભેદો ૫૦૦
૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ થાય છે. પ શબ્દથી નૈગમનયનો સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ કરતાં ૬૦૦ ભેદો થાય, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ ચારેને મૂળનય ગણવાથી ૪૦૦ ભેદો થાય, વૈગમથી ઋજુસૂત્ર સુધીના નયોને દ્રવ્યાસ્તિક રૂપે અને શબ્દાદિને પર્યાયાસ્તિકરૂપે ગણવાથી બે જ ભેદ થતાં ૨૦૦ પેટા ભેદો પણ થાય.
• નિયુક્તિ-૭૬૦ :
આ નયો વડે દૃષ્ટિવાદમાં સૂત્ર અને અર્થ કથનરૂપ પ્રરૂપણા છે. અહીં વળી તેનો સ્વીકાર નથી. અહીં પ્રાયઃ ત્રણ વડે અધિકાર છે.
• વિવેચન-૬૦ :
નૈગમાદિ નયોના ભેદ સહિતથી દૃષ્ટિવાદમાં સર્વ વસ્તુની પ્રરૂપણા કરાય છે અને સૂત્રાર્થ કથન થાય છે. - ૪ - હાલ કાલિક સૂત્રોમાં તે નય વડે અવશ્ય વ્યાખ્યા
કરાતી નથી. પણ શ્રોતાની અપેક્ષાથી પ્રાયઃ પહેલાં ત્રણ નયો વડે વ્યાખ્યાન કરવામાં
આવે છે. હવે - ૪ - આ ત્રણ નયોની અનુજ્ઞા શા માટે ? તે જણાવે છે –
• નિર્યુક્તિ-૭૬૧ * વિવેચન :
જિનમતમાં નયથી રહિત કોઈ જ સૂત્ર કે અર્થ નથી. તેથી ત્રણ નય નો પરિગ્રહ કરાય છે. બાકીના નય નો પ્રતિષેધ આચાર્ય અને શિષ્યોની વિશિષ્ટ બુદ્ધિભાવને આશ્રીને છે. વિમલમતિ શ્રોતાને આશ્રીને વળી કહે છે, નય વિશારદને ગુરુ કહેવાય છે. નય દ્વાર કહ્યું. હવે સમવતાર દ્વાર કહે છે આ નયોનો સમવતાર ક્યાં છે? ક્યાં અનવતાર છે ?
-
• નિર્યુક્તિ-૭૬૨ :
કાલિક સૂત્ર મૂઢ નયવાળું છે, તેથી અહીં નયોનો સમવતાર થતો નથી. પૃથમાં સમતતાર છે, પૃથમાં સમવતાર નથી.
• વિવેચન-૭૬૨ :
જેમાં મૂઢ નયો છે, તે મૂઢનયિક અથવા અવિભાગમાં રહેલ તે મૂઢ. એવા
તે મૂઢ નયો જેમાં છે તે મૂઢ નયિક. શ્રુતમાં કાલિક શ્રુત તે પહેલી અને છેલ્લી પોરિસિમાં ભણાય છે. તેમાં નયો ન સમવતરે. તો તેનો સમવતાર કેમાં
થાય? અપૃથકત્વ, ચરણ-ધર્મ-સંખ્યા અને દ્રવ્ય એ ચાર અનુયોગના પ્રતિસૂત્ર અવિભાગથી વર્તે, તેમાં નયોના વિસ્તારથી વિરોધાવિરોધના સંભવ વિશેષાદિથી સમવતાર છે. પૃથકત્વમાં નથી કેટલો કાળ અપૃથકત્વ રહ્યું, ક્યારથી પૃથકત્વ થયું ? તે કહે છે –
• નિયુક્તિ-૭૬૩ :
આર્ય વજ્ર સુધી કાલિક સૂત્રના અનુયોગો પૃથક્ ન હતા. ત્યાર પછીથી લઈને કાલિકસૂત્ર અને દૃષ્ટિવાદમાં અલગ અનુયોગ થયો.
• વિવેચન-૭૬૩ t«
જ્યાં સુધી વજ્રસ્વામી ગુરુ હતા, તે મહામતિ સુધી કાલિકાનુયોગ અપૃથક્ હતા, કેમકે ત્યારે સાધુની બુદ્ધિ તીક્ષ્ણ હતી. અહીં કાલિક સૂત્રનું ગ્રહણ, તેનું
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૩૬૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પ્રાધાન્ય બતાવે છે અન્યથા સર્વાનુયોગ અપૃચકવ જ હતા. ત્યારપછીથી પૃથકવ થયું. આ આર્ય વજ કોણ હતાં? તેમાં સ્તવ દ્વારમાં તેની ઉત્પત્તિ કહે છે -
• નિર્યુક્તિ -૩૬૪ -
dભવન સંનિવેશથી નીકળ્યા. છ માસમાં જેઓ પિતાને અર્પણ કરાયા, છકાયમાં ચનાવાળા, માતા સહિત એવા તેમને વાંદુ છું.
• વિવેચન-૭૬૪ - ગાથાર્થ કહ્યો. અવયવાર્ય કથાનકથી જાણવો. તે આ પ્રમાણે -
વજસ્વામી પૂર્વભવમાં દેવરાજ શકના વૈશ્રમણ સામાનીક હતા. આ તરફ ભગવંત વર્ધમાનસ્વામી પૃષ્ઠચંપા નગરીના સુભૂમિભાગ ઉધાનમાં પધાર્યા. ત્યાં શાલ નામે રાજ અને મહાશાલ નામે યુવરાજ, તે બંનેની બહેન યશોમતી, તેનો પતિ પિઠર, તે બંનેને ગાગલીકુમાર નામે પુત્ર હતો. ત્યારે શાલ ભગવંત પાસે ધર્મ સાંભળીને કહે છે - હું મહાશાલને રાજ્યમાં અભિષેક કરીને પછી આપના ચરણકમળમાં દીક્ષા લઈશ. તેણે જઈને મહાશાલને કહ્યું કે તું રાજા બન, હું દીક્ષા લઈશ. તે બોલ્યો – હું પણ દીક્ષા લઈશ, જે રીતે તમે અહીં અમારા મેઢી પ્રમાણ છો, તે રીતે દીક્ષામાં પણ રહેશો. ત્યારે ગાગલીને કાંપિલ્યપુરથી લાવીને રાજાપણે અભિષેક કર્યો. તેની માતા જે કંપિલપુર નગરે પીઠર રાજપુગને અપાયેલ, તેને પણ ત્યાં લાવ્યા. પછી તે બંને ભાઈઓએ સહરાપુરુષવાહિની બે શિબિકા કરાવી, ચાવ તે બંનેએ દીક્ષા લીધી. તે બંનેની બહેન યશોમતી શ્રાવિકા થઈ. તે બંને ભાઈ મુનિઓ પણ અગિયાર અંગોને ભસ્યા.
અન્યદા ભગવતુ રાજગૃહે પધાર્યા. ત્યાંથી ભગવંત નીકળીને જ્યારે ચંપાનગરી તરફ જઈ રહ્યા હતા, ત્યારે શાલ અને મહાશાલ મુનિએ ભગવંતને પૂછ્યું કે – અમે બંને પૃષ્ઠચંપા જવા ઈચ્છીએ છીએ. કદાચ ત્યાં કોઈપણ તેઓમાંથી દીક્ષા લે અથવા સમ્યકત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે- ત્યાં કોઈ બોધ પામનાર થશે. ત્યારે તે બંનેની સાથે બીજા ગૌતમસ્વામીને મોકલ્યા અને ભગવંત પોતે ચંપાનગરી ગયા.
- ગૌતમસ્વામી પણ પૂઠાંપા ગયા. ત્યાં સમવસ, ગાગલી, પિઠર અને યશોમતી નીકળ્યા, તે બદાં પરમ સંવેગવાળા હતા. ધર્મ સાંભળીને ગાગલીયો પોતાના પુત્રનો રાજા રૂપે અભિષેક કર્યો. માતા-પિતા સહિત દીક્ષા લીધી. ગૌતમસ્વામી તે બધાંને લઈને ચંપાનગરી ચાલ્યા. તે શાલ અને મહાશાલમુનિને ચંપાનગરી જતાં હર્ષ હતો કે કોઈને સંસાર પાર ઉતાર્યા. તે વખતે શુભ અધ્યવસાયથી બંનેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ગાગલી આદિને પણ વિચાર આવ્યો કે મને આ બંનેએ રાજ્ય આપ્યું. ફરી પણ ધર્મમાં સ્થાપ્યા, સંસારથી પણ છોડાવ્યા. એમ વિચારતા શુભ અધ્યવસાયથી તે ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે તે બઘાં ઉત્પન્ન જ્ઞાનવાળા ચંપાનગરી ગયા, ભગવંતને પ્રદક્ષિણા દઈને, તીર્થને પ્રણામ કરીને કેવલિની પર્ષદામાં ગયા. [32/5]
ગૌતમસ્વામી પણ ભગવંતને પ્રદક્ષિણા દઈ, પગે પડીને ઉભા થઈને કહે છે - તમે બધાં ક્યાં જાઓ છો ? આ ભગવંતને તમે વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ત્યારે નિવારાયેલા ગૌતમે ક્ષમા માંગી. સંવેગને પામ્યા. વિચારે છે કે – હું ક્વલી થઈને સિદ્ધિ નહીં પામું શું ? આ તરફ ભગવંતે પૂર્વે કહેલ કે- હે ગૌતમ! જે અષ્ટાપદ જઈને ચૈત્યોને વાંદે, તે ધરણીગોચર [મનુષ્ય તે જ ભવે સિદ્ધ થાય છે. દેવો પણ પરસ્પર તે જ વાત કરે છે કે – જો નિશે ધરણીગોચરો અષ્ટાપદ ચડી જાય, તે મનુષ્ય તે જ ભવે મોક્ષે જાય છે. ત્યારે ગૌતમસ્વામી ચિંતવે છે કે – હું અષ્ટાપદ તીર્થે જઉં.
ત્યારે ભગવંત ગૌતમના હૃદયાકૂત જાણીને અને તાપસો પણ બોધ પામશે જાણવાથી, ભગવંતે કહ્યું - હે ગૌતમ ! તું અષ્ટાપદ ચૈત્યે વંદન કરવાને જા. ત્યારે ગૌતમ હર્ષિત-સંતુષ્ટ થઈને, ભગવંતને વાંદીને અષ્ટાપદે ગયો. ત્યાં અષ્ટાપદમાં જનવાદ સાંભળીને ત્રણ તાપસો પ્રત્યેક ૫૦૦ના પરિવારવાળા હતા, તે અષ્ટાપદ ચડવા ઉધમી થયેલા. તે આ પ્રમાણે - કૌડિન્ય, દd યાને શેવાલ. તેમાં કૌડિન્ય પરિવાર સહિત એક-એક ઉપવાસ કરીને અને પછી કંદમૂળ અને સચિત્તનો આહાર કરતો હતો. તે અષ્ટાપદની પહેલી મેખલાએ પહોંચેલો. દત પણ છ-છ તપ વડે પડેલા પાંડુગાદિનો આહાર કરતો હતો. તે બીજી મેખલાએ અટકેલો અને શેવાલ અમ-અટ્ટમ તપ કરતો સ્વયં મ્યાન થયેલ શેવાલનો આહાર કરતો હતો, તે ત્રીજી મેખલાએ રહી ગયો.
આ તરફ ગૌતમસ્વામી મોટા શરીરવાળા, તરણ સૂર્યના કિરણો જેવા તેજવાળા અષ્ટાપદે જઈ રહ્યા હતા. તેમને આવતા જોઈને તેઓ બોલ્યા- આ સ્થૂળકાય શ્રમણ અહીં કઈ રીતે ચડશે ? જો આપણે મહાતપસ્વી, શુક અને રક્ષ છઈએ તો પણ ચડી શકતા નથી. ગૌતમસ્વામી જંધાયારણ લબ્ધિ વડે ભૂતાતંતુ (કદાચ-સૂર્યના કિરણો ની નિશ્રાએ ઉપર ચડવા લાગ્યા. એટલામાં તેઓ અવલોકે છે કે આ આવી રહ્યા છે, એટલામાં તો આ દેખાતો પણ નથી. એ પ્રમાણે ત્રણે તાપસો ગૌતમસ્વામીની પ્રશંસા કરે છે. વિસ્મય પામેલા તેઓ તેને અવલોકતા ઉભા રહે છે. જ્યારે ગૌતમસ્વામી નીચે ઉતરે ત્યારે અમે તેના શિષ્યો થઈશું.
ગૌતમસ્વામી પણ ચૈત્યોને વાંદીને ઈશાન દિશા ભાગમાં પ્રવીશિલાપકે ઉત્તમ અશોકવૃક્ષની નીચે રાત્રિ વાસ કરવા રહ્યા.
આ તરફ શકનો લોકપાલ વૈશ્રમણ ચૈત્યવંદન કરવા આવેલો. તે ચૈત્યોને વાંદીને ગૌતમસ્વામીને વંદે છે. ત્યારે તેને ગૌતમસ્વામી ધર્મકથા અવસરે સાધુના ગુણોને કહે છે. જેમકે ભગવંતના સાધુઓ અંત આહારી, પ્રાંત આહારી વગેરે હોય છે. ત્યારે તે વૈશ્રમ ચિંતવે છે - આ ભગવંત આવા સ્વરૂપના સાધુ ગુણોને વવિ છે, તેની પોતાની શરીરની સુકુમાતા જેવી છે તેવી દેવોને પણ નથી. ત્યારે ગૌતમે તેમને શંકાશીલ જોઈને પુંડરીક નામક અધ્યયનની પ્રરૂપણા કરી. તે આ પ્રમાણે -
પંડરીકિણી નગરી હતી, ત્યાં પુંડરીક નામે રાજા અને કંડરીક નામે યુવરાજ
Page #181
--------------------------------------------------------------------------
________________
૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ
ઉપોદ્દાત નિ - ૩૬૪ હતો ઈત્યાદિ “જ્ઞાતાધર્મકથા'માં કહ્યા મુજબ જાણવું તેથી તું બલવ કે દુર્બલવને ગ્રહણ ન કર. જેમ તે કંડરીક તે દૌર્બલ્યથી આd-દુ:ખાd થઈ કાળ કરી સાતમી નરકે ઉત્પન્ન થયો. પંડરીક પ્રતિપૂર્ણ ગોળ મટોળ હોવા છતાં સવથિ સિદઘમાં ઉત્પન્ન થયો. એ પ્રમાણે હે દેવાનુપિય ! દુર્બલ કે બલિક કારણ નથી. અહીં ધ્યાનનિગ્રહ કરવો જોઈએ. ધ્યાનનિગ્રહ એ પરમ પ્રમાણ છે. ત્યારે તે વૈશ્રમણને થયું કે અહો ભગવંતે મારા હૃદયની શંકા જાણીને નિવારી. તે સંવેગ પામી વંદન કરીને પાછો ગયો.
ત્યાં વૈશ્રમણનો એક સામાનિક દેવ જંભક હતો. તેણે તે પુંડરીક અધ્યયન ૫૦ વાર અવગૃહીત કર્યું. તે સમ્યકત્વ પામ્યો.
પછી ગૌતમસ્વામી બીજે દિવસે ચૈત્યોને વાંદીને પાછા આવે છે. ત્યારે તે તાપસો બોલ્યા- તમે અમારા આચાર્ય અને અમે તમારા શિષ્યો છીએ. ગૌતમસ્વામીએ કહ્યું - અમારા અને તમારા આચાર્ય ત્રિલોકના ગુરુ છે તેઓએ પૂછ્યું- તમારે પણ બીજા ગુર છે ? ત્યારે ગૌતમસ્વામી ભગવંતના ગુણની સ્તવના કરે છે. તે તાપસોને દીક્ષા આપી, દેવતાએ વેશ આપ્યો. ત્યારે બધાં ગૌતમસ્વામી સાથે ચાલ્યા. ભિક્ષાની વેળા થઈ ગૌતમે પૂછ્યું - તમારા પારણા માટે શું લાવું ? તેઓ બોલ્યા - ખીર. ગૌતમ સ્વામી સવલધિ સંપન્ન હતા. પાત્રમાં ઘી-ખાંડ યુક્ત ખીર લઈને આવ્યા. તેમણે આક્ષીણ મહાનસી લબ્ધિથી બધાંને પારણાં કરાવ્યા, પછી પોતે કર્યું. ત્યારપછી તેઓ સારી રીતે આવૃત્ત થયા.
તેઓમાં શેવાલભક્ષી ૫૦૦ને ગૌતમસ્વામીની લબ્ધિ જોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, દત્તને પસ્વિાર સહિત, ભગવંતના છત્રાતિછમ જોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કૌડિન્યાદિને ભગવંતને જોઈને કેવળજ્ઞાન થયું.
ભગવંતની આગળ જઈને ભગવંતને પ્રદક્ષિણા કરીને તે બધાં કેવલીની પર્ષદામાં ગયા. ગૌતમસ્વામીએ કહ્યું - તમે ભગવંતને વંદન કરો સ્વામી બોલ્યા - કેવલીની આશાતના ન કરો. ગૌતમે - મિચ્છામિદુક્કડમ આપ્યા. ત્યારે ગૌતમસ્વામીને ઘણો જ ખેદ થયો. ત્યારે ભગવંતે ગૌતમને પૂછ્યું - શું દેવોનું વચન ગ્રાહ્ય છે કે જિનવરોનું ? ગૌતમે કહ્યું – જિનવરોનું, તો કેમ ખેદ કરે છે ? તે વખતે ભગવંતે ચાર કટ [સાદડી] ની પ્રજ્ઞાપના કરી.
કટ ચાર પ્રકારે છે – શુંબકર, વિદલકટ, ચર્મકટ, કંબલકટ. એમ શિષ્યો પણ ચાર પ્રકારે છે. હે ગૌતમ ! તું મારે કંબલકટ સમાન છે. પણ તું મારો ચિર કાળનો પરિચિત છે. ગૌતમ ! અહીં ભગવતી સૂત્રના આલાવા કહેવા. યાવતુ અંતે આપણે બંને કોઈપણ ભિન્નતાવગરના થઈશું. ત્યારે ભગવંતે ગૌતમ નિશ્રાથી કુમપત્રક” અધ્યયન કહ્યું.
તે વૈશ્રમણ સામાનિક દેવ ત્યાંથી ચ્યવને અવંતી જનપદમાં તુંબવન સંનિવેશમાં ધનગિરિના ગરૂપે થયો. તે ધનગિરિ શ્રાવક હતો. પ્રવજયા ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હતો, પણ તેના માતા-પિતાએ રોકયો હતો. પછી જ્યાં જ્યાં તેના વિવાહની વાત
થતી, ત્યાં ત્યાં તે કન્યાના પરિણામોને ફેરવી નાંખતો અને કહેતો કે હું તો દીક્ષા લેવાનો છું. આ તફ ધનપાલની પુત્રી સુનંદા હતી. તે કહે છે - હું તેને પરણવા તૈયાર છે. તેથી સુનંદા તેને આપી. સુનંદાનો ભાઈ આર્ય સમિત નામે હતો, તે પૂર્વે સિંહગિરિ પાસે પ્રવજિત થયેલ. તે દેવ સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું- હવે આ તારો ગર્ભ તારો આધાર બનશે. તેણએ સિંહગિરિ પાસે દીક્ષા લીધી.
તે દેવ પણ નવ માસે ગ રૂપે જન્મ્યો. ત્યાં સ્ત્રીઓ આવીને બોલે છે કે – જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો ઘણું સુંદર થાત. તે સંજ્ઞી બાળકે જાણ્યું કે - મારા પિતા પ્રવ્રુજિત છે. તેનું ચિંતવન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તે સતદિવસ રહે છે. જેથી બધાં કંટાળે તો હું સુખે દીક્ષા લઈશ. એ પ્રમાણે છ મહિના ગયા, અન્યદા આચાર્ય સમોસર્યા ત્યારે આર્ય સમિત અને ધનગિરિ આચાર્યને કહે છે – સગાઓને અમે જોઈ આવીએ આજ્ઞા આપી. શકુનથી જાણીને કહ્યું - મહાલાભ થશે. જે કંઈ સયિત કે અચિત તમને મળે તે બધું જ લઈ લેજો. તે બંને ગયા. તેમને ઉપસર્ગ કરવા લાગ્યા. બીજી સ્ત્રીઓ પણ બોલી - આ બાળકને લઈ જાઓ. ક્યાં લઈ જઈએ ? સુનંદા બોલી – મેં આટલો કાળ રાખ્યો, હવે તમે તમારા પુત્રને સાચવો. ત્યારે ધનગિરિએ કહ્યું - પછી પસ્તાવો ન કરતી, ત્યારે સાક્ષી રાખીને બાળકને સ્વીકાર્યો. તે છ માસનો હતો. ઓલપક વડે પાત્ર બાંધીને (ઝોળી કરીને લીધો રોતો બંઘ થયો. સંજ્ઞી જાણે છે ત્યારે આચાર્યએ ભારે ભાજન જાણી હાથ ફેલાવ્યો. હાથમાં આપ્યો, ભૂમિએ પડ્યો ત્યારે કહ્યું - હે આર્ય ! આ ‘વજ’ જણાય છે ચાવત દેવકુમાર જેવો બાળક છે. આનું તમે સંરક્ષણ કરો. આ ભવિષ્યમાં પ્રવચનનો આધાર થશે.
ત્યારે તેનું વજ એવું નામ રાખ્યું. ત્યારે સાધ્વીને સોંપ્યો. તેઓએ શય્યાતર કૂળમાં આપ્યો. શય્યાતર તેને પોતાના બાળકની જેમ હવડાવે છે. મંડિત કરે છે, દુધ પાય છે ત્યારે તેની આગળ જે ઉચ્ચરા આદિ આચરે છે, તેનો આકાર દશવિ છે. એ રીતે ઉછેરે છે. સાધુ પણ બહાર વિચરવા લાગ્યા..
ત્યારપછી સુનંદા તેને શોધે છે. શય્યાતરો બાળકને આપતા નથી. સુનંદા આવીને દૂધ પીવડાવે છે. એ રીતે તે ત્રણ વર્ષનો થયો. અન્યદા સાધુઓ વિચરતા ત્યાં આવ્યા. ત્યારે બાળકનો ઝઘડો રાજમાં પહોંચ્યો. ધનગિરિ કહે છે - બાળક આણે મને આપેલ છે. પણ નગર સુનંદાના પક્ષમાં રહ્યું. તેણી ઘણાં રમકડાં લાવી. રાજા પાસે ન્યાય કરાવવા બેઠા. ત્યારે પૂર્વાભિમુખ રાજા, જમણી બાજુ સંઘ અને સુનંદા પોતાના સ્વજન સાથે રાજાની ડાબે રહ્યા, રાજા કહે છે - તમારો આ બાળક જેની પાસે જાય, તે તેનો થશે. સાંભળો, કોણ પહેલાં બોલાવશે ? પુરુષાદિક ધર્મ હોવાથી પહેલાં પુરપ બોલાવે નગરજનો બોલ્યા કે – ના, આ તેમનો પરિચિત છે, માટે માતા બોલાવે. વળી માતા જ દાકરકાશ્તિા હોય છે. વળી કોમળ સવા હોય છે. માટે તેણી જ બોલાવે.
ત્યારે તેણી હાથી-ઘોડા-સ્થાદિ વડે બાળભાવને લોભાવતી કહે છે - હે
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ -
so
આવશ્યક-મૂલસબ સટીક અનુવાદ/૨
વજ ! આ લઈ લે. ત્યારે બાળક તેને ફક્ત જોતો ઉભો રહે છે. તે જાણે છે કે જો સંઘની અવમાનના થાય તો દીધસંસાર વધે. નહીં તો આ પણ દીક્ષા લેશે. ગણચાર વખત બોલાવવા છતાં માતા પાસે ન ગયો. પિતાએ કહ્યું - જો ધર્મની જરૂર હોય તો હે ધીર/ કર્મ જને પ્રમાર્જનાર આ નાનું જોહરણ ગ્રહણ કર. ત્યારે જલ્દીથી તેણે લઈ લીધું. લોકોએ જૈનધર્મનો જયજયકાર કર્યો. ત્યારે માતાને થયું કે મારો ભાઈ, પતિ, પુત્ર બધાંએ દીક્ષા લીધી. મારે રહીને શું કરવું છે ? એ રીતે તેણીએ પણ દીક્ષા લીધી.
• નિયુક્તિ-૩૬૫ -
દેવે બાળક એવા વજને વષમાં ભોજન માટે નિમંચ્યો, છતાં તે વિનીત એવા વિનયથી તે ન સ્વીકાર્યું. તે વજસ્વામીને હું નમું છું.
• વિવેચન-૭૬૫ - ગાથાર્થ કહ્યો. અવયવાર્ય કથાનક વડે જાણતો. તે આ પ્રમાણે –
તે વજ પણ જયારે દુધ પણ પીતો ન હતો ત્યારે પ્રવજિત થયો. પ્રવજિતોની પાસે રહ્યો. તે શ્રમણી પાસે ૧૧-અંગનું શ્રુત ભણ્યો. તેને તેવી પદાનુસારી લબ્ધિ હતી. ત્યારે આઠ વર્ષનો થતાં સંયતીના ઉપાશ્રયથી બહાર લવાયો, આચાર્ય પાસે રહે છે. આચાર્ય ઉજૈની ગયા. ત્યાં વર્ષા અક્ષતધારે પડતી હતી. ત્યાં તેના પૂર્વસંગતિક જંભક દેવો, માર્ગમાં જતાં એવા તેની પરીક્ષા કરે છે. ત્યારે પરીક્ષા નિમિતે આવી, વણિક રૂપે સાધુને ગૌચરી માટે નિમંત્રે છે. પરંતુ વજસ્વામી સામાન્ય બિંદુરૂપ વર્ષ ચાલુ હતી ત્યાં સુધી ન ગયા. દેવ ફરી બોલાવે છે. ત્યારે વજ ઉપયોગ મૂકે છે - દ્રવ્યથી પુષ ફળાદિ, ફોનથી ઉજૈની, કાળથી પ્રથમ વર્ષા, ભાવથી જમીનને સ્પર્શતા નથી, આંખનું મટકું મારતા નથી અને હર્ષિત સંતુષ્ટ જણાય છે. નક્કી આ દેવ છે. તેથી હાર ગ્રહણ કરતા નથી. ત્યારે દેવો વજ સ્વામી ઉપર ખુશ થઈ બોલ્યા - તમને જોવા આવેલા, પછી વૈક્રિય વિધા આપે છે.
• નિયુક્તિ- ૬૬ -
ઉજૈનીમાં જે જંભક દેવે આવીને, પરીક્ષા કરીને સ્તુતિ મહિમા કર્યો. એવા અક્ષીણ મહાનસિક લબ્ધિવાળા અને સીહગિરિ દ્વારા પ્રશસિત તિ વજવામીને હું વંદના કરું છું.
• વિવેચન-૩૬૬ :ગાથાર્થ કહ્યો. તેનો અવયવાર્થ કથાનક વડે જાણવો. તે આ -
ફરી પણ અન્ય કોઈ દિવસે જેઠ માસમાં સંજ્ઞાભૂમિ જતાં તેમને વિજસ્વામીને ઘેબર વડે દેવ નિમંત્રણા કરે છે. ત્યારે પણ દ્રવ્યાદિ ઉપયોગ મૂકે છે, જાણીને ઘેબર લેતા નથી. ત્યારે દેવો નભોગામિની વિધા તેને આપીને જાય છે. એ પ્રમાણે વજસ્વામી વિયરે છે.
જે રીતે તેમણે પદાનુસારી લબ્ધિથી ૧૧-અંગકૃત ગ્રહણ કર્યું, તેનાથી તે સંયમમાં અતિસ્થિર થયા. ત્યારે જે પૂર્વગત ભણ્યા, તે પણ તેણે બધું ગ્રહણ કર્યું.
એ પ્રમાણે તેઓ ઘણું ભણ્યા. ત્યારે તેને ભણવાનું કહ્યું, ત્યારે તે ભણેલ છતાં ત્યાં બોલતા રહે છે. બાકીના સાંભળતા હતા. કોઈ દિવસે આચાર્ય ભગવંત મધ્યાહે સાધુઓ ભિક્ષાર્થે ગયેલા, ત્યારે સંજ્ઞાભૂમિ જવા નીકળ્યા. વજસ્વામી ઉપાશ્રય સાચવવા રહ્યા, તેણે સાધુના વીંટીયાને માંડલીની જેમ ગોઠવ્યા. મધ્યમાં પોતે બેઠા અને વાંચના આપવા લાગ્યા. ત્યારે ક્રમથી ૧૧-અંગોની અને પૂર્વની વાચના આપી. તેટલામાં આચાર્ય આવીને વિચાર કરે છે - નાના સાધુઓ આવી ગયા. શબ્દો સાંભળ્યા છે ઓઘ મેઘ સદેશ હતા. બહાર સાંભળતા બેસી રહ્યા. તેને ખબર પડી કે આ તો વજ બોલે છે. પછી તૈયધિક શબ્દ કરે છે.
તે વખતે આચાર્યને શંકા ન પડે તે માટે વજએ જલ્દીથી વીંટીયા ત્વરિત સ્વસ્થાને રાખી દીધા. બહાર નીકળીને દંડ પુચ્છણક ગ્રહણ કર્યો. આવીને આચાર્યના બંને પગો પ્રમાર્જે છે. ત્યારે આચાર્ય વિચારે છે. આનો કોઈ સાધુ પરાભવ ન કરે, તેથી હું તેમને જાણ કરીશ. રાત્રિના પૂછે છે કે હું અમુક ગામે જઉં છું. ત્યાં બે ત્રણ દિવસ રહેવાનું થશે. ત્યારે યોગમાં રહેલાએ પૂછે છે કે- અમારા વાચનાચાર્ય કોણ ? આચાર્ય કહે છે - વજ. સાધુઓ વિનીત હોવાથી, તેમણે સ્વીકારી લીધું. આચાર્ય ગયા.
સાધુઓ પણ પ્રભાતે વસતિની પ્રતિલેખના કરી, કાલનિવેદન આદિ વજ પાસે કરે છે, તેને માટે નિષઘા (આસન) ગોઠવે છે. વજ ત્યાં બેસે છે. તેઓ પણ જેમ આચાર્યનો કરતા હતો તેમજ વિનય કરે છે. ત્યારે વજ તેઓને વ્યક્ત-સ્પષ્ટ શબ્દોથી બધાંને અનુક્રમથી આલાવા આપે છે. જેઓ મંદ મેધાવાળા હતાં, તેઓ પણ શીઘતાથી પ્રસ્થાપિત થવા લાગ્યા. ત્યારે તે બધાં વિસ્મય પામ્યા. જેઓએ પૂર્વે આલાવા ભણેલા, તેઓ પણ વિન્યાસને માટે પૂછવા લાગ્યા. વજ પણ બધું જ કહે છે. તે સાધુઓ પણ બધાં સંતુષ્ટ થઈને કહે છે - જો આચાર્ય થોડાં દિવસ રોકાઈ જાય તો સારું. આ શ્રુતસ્કંધ જલ્દી કરાવે છે, આચાર્ય પાસે ઘણા દિવસે ગ્રહણ કરાય છે. જ્યારે આ એક જ પરિસિમાં કરાવી દે છે. એ પ્રમાણે તે વજ બધાં સાધનો બહુમાન્ય થઈ ગયો. આચાર્ય પણ જાણીને પાછા આવ્યા.
- આચાર્ય પૂછે છે – સ્વાધ્યાય યાદ રહ્યો ? તે બોલ્યા - રહ્યો. હવે આ વજ જ અમારા વાચનાચાર્ય થાઓ. આચાર્યએ કહ્યું - તે જ થશે. તમે તેનો પરાભવ ન કરો, તે જાણવાના નિમિતે જ હું ગયેલો. પણ આને તે વાચના દેવાનું કાતું નથી. કેમકે તેણે શ્રુત કાન વડે ચોરીને લીધું છે. તેથી તેનો ઉસાકલ્પ કરવો જોઈએ [આગમની અનુજ્ઞા આપવી તે. તેને જલ્દી-જલ્દી અનુજ્ઞા અપાય છે. બીજી પોરિસિમાં અર્થો કહેવાય છે. એ પ્રમાણે ઉભયકાને યોગ્ય કરીને, જે અર્થો આચાર્યને પણ શંકિત હતા, તે પણ વજએ ઉદ્ઘાટિત કર્યા. દૃષ્ટિવાદમાં જ્યાં સુધી જાણતા હતા, તે ગ્રહણ કર્યું.
તેઓ વિચરતા દશપુર નગરે ગયા. ઉનીમાં ભદ્રગુપ્ત નામે આચાર્ય હતા. તેઓ સ્થવિર કપસ્થિત હતા. તેમને દૃષ્ટિવાદ ઉપસ્થિત હતું વજસ્વામીને સંઘાટક
Page #183
--------------------------------------------------------------------------
________________
e૨
ઉપોદ્ઘાત નિ - ૭૭૬ આપ્યો. તેમની પાસે ગયા. ત્યારે ભદ્રગુપ્ત સ્થવિતે સ્વપ્ન આવ્યું - કોઈ આગંતુક માસ પગમાંથી ભરેલ ખીર પીને આશ્વાસિત થયો. પ્રભાતે સાધુઓને કહે છે. તેઓ અન્ય-અન્યને કહે છે. ગુરુ કહે છે - તમે જાણતા નથી, હમણાં મારો ગ્રાહક આવશે અને તે બધાં જ સૂત્રાર્થો ગ્રહણ કરશે.
ગુરુ પોતે બાહિરિકામાં આવીને રહ્યા. ત્યારે વજને આવતા જુએ છે. પૂર્વે સાંભળેલ કે આ વજ છે. ખુશ થઈને સ્વીકાર્યો. ત્યારે તેમની પાસે વજસ્વામી દશ પૂર્વે ભણ્યા. તેની અનુજ્ઞા નિમિત્તે જ્યાં ઉદ્દેશો કરાયો ત્યાં જ અનુજ્ઞા કરી એમ કરીને દશપુરે આવ્યા. ત્યાં અનુજ્ઞા આરંભી. તેટલામાં તે જૈભક દેવોએ અનુજ્ઞા ઉપસ્થાપિત કરી. દિવ્ય ચૂર્ણ અને પુષ્પો લાવ્યા. આ જ અર્થને નિયંતિકાર કહે છે–
• નિયુક્તિ -૩૬૭ -
જેમની અનુજ્ઞાથી દશપુર નગરમાં વાચકd - આચાર્યત્વ પણ થયું, જંભક દેવોએ મહોત્સવ કર્યો, તે પદાનુસારી [લબ્ધિવંત વજસ્વામીને મારા નમસ્કાર થાઓ.
• વિવેચન-૭૬૭ :
અન્ય કોઈ દિવસે સિંહગિરિએ વજસ્વામીને ગણ સોંપીને ભક્ત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે ગયા. વજસ્વામી પણ ૫૦૦ અણગાર સાથે પરિવરીને વિચારવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં ઉદાર શબ્દોથી પ્રશંસા પામતા પરિભ્રમણ કરે છે - અહો ભગવન્! અહો ભગવદ્ તેઓ ભવ્યજનોને વિબોધન કરતાં વિચરે છે.
આ તરફ પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠી હતો. તેની પુત્રી અતિ રૂપવતી હતી. તેની યાનશાળામાં રહેલાં સાધવીઓ વારંવાર વજસ્વામીના ગુણોની સ્તવના કરતા. સ્વભાવથી જ લોક કામિતકામક છે. શ્રેષ્ઠીપની વિચારે છે કે જો તે મારા પતિ થાય તો હું ભોગો ભોગવું. નહીં તો આ ભોગનું કંઈ કામ નથી. તે આવે તો સારું • x • સાદેવીઓએ તેને કહ્યું કે તે પરણે નહીં. ત્યારે શ્રેષ્ઠી પુત્રી બોલી કે - જો તે લગ્ન નહીં કરે તો હું પણ દીક્ષા લઈશ. વજસ્વામી વિચરતા પાટલીપુત્ર પહોંચ્યા.
ત્યારે તેનો રાજા પરિવાર સહિત અહં પૂર્વક નીકળ્યો. તે સાધુઓ થોડા-થોડાં આવતા હતા. તેમાં ઘણાં ઉદારશરીરી પણ હતા. રાજા પૂછે છે – શું આ વજસ્વામી છે ? તેઓ કહેતા - નથી, આ તેના શિષ્ય છે. એવું છેલ્લા વૃંદ સુધી બન્યું. તેમાં પ્રવિરલ સાધુ સહિત જોયા. રાજાએ વંદના કરી. તે ઉધાનમાં શ્રેષ્ઠીપુત્રી લોકોની પાસે સાંભળીને હું કઈ રીતે જોઈશ એમ વિચારે છે. બીજા દિવસે પિતાને વિનંતી કરી - મને વજસ્વામી સાથે પરણાવો, નહીં તો હું આપઘાત કરીશ.
ત્યારે તેણીને સર્વાલંકાર વિભૂષિતા કરી, અનેક કોટિ ધન સહિત લઈ ગયો. વજસ્વામીએ ધર્મ કહ્યો. તે ભદંત ક્ષીરાગ્નવલબ્ધિક હતા. લોકો બોલ્યા - અહો ! સુસ્વરો ભગવંત સર્વગુણ સંપન્ન છે. પણ રૂપવિહીન છે. જો રૂપવાનું હોત તો સર્વગુણ સંપત્તિ થાત. ભદંત વજ એ તેમના મનોગત ભાવને જાણીને ત્યાં લાખ પાંખડીવાળું કમળ વિકુવ્યું. તેના ઉપર બેઠા. અતિ સૌમ્ય રૂપ વિકુવ્યું, જેવું દેવોનું હોય. લોકો
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આવયા અને બોલ્યા - આ એમનું સ્વાભાવિક રૂપ છે, તેઓ સાતિશય હોવાથી હવે વિરૂપ રહે છે તેમ પ્રાર્થવું નહીં. રાજા પણ બોલ્યો - અહો ! ભદંત, આવા પણ છે. ત્યારે અણગારના ગુણોને વર્ણવે છે. ઈત્યાદિ - X - X -
ત્યારે શ્રેષ્ઠીને બોલાવીને ભગવંતે વિષયોની નિંદા કરી, જો મને ઈચ્છતા હો તો પ્રવજ્યા લો, ત્યારે પ્રdજ્યા લીધી.
આ જ અર્થને હૃદયગત કરીને કહે છે – • નિર્યુક્તિ -૩૬૮ :
જે કન્યાને માટે ધનશ્રેષ્ઠીએ યૌવનમાં નિમંત્રણા કરી, (ક્યાં ?) કુસુમ નામની વ્યક્તિ પાટલિપુત્ર નગરીમાં, તે વજસ્વામીને હું નમું છું.
• વિવેચન-૭૬૮ -
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃતિ આ પ્રમાણે – તે ભગવંતે પદાનુસારીપણાથી વિસ્મૃત થયેલ મહા પરિજ્ઞા અધ્યયનથી આકાશગામિની વિધાનું ઉદ્ધરણ કર્યું. તેથી તે ભદંત આકાશગામિની લબ્ધિ સંપન્ન થયા. તે કહે છે –
• નિયુક્તિ-૭૬૯ -
મહાપરિજ્ઞાથી જેણે આકાશગામિની વિધા ઉદ્ધરી, તેવા છેલ્લા કૃતઘર આર્ય વજસ્વામીને હું વંદુ છું.
• વિવેચન-૭૬૯ :
આકાશગમ - આકાશ માર્ગે ગમન જેમાં છે તે વિધા. માર્ચ - સર્વ હેય ધમાંથી દૂર રહે તે આર્ય - x • હવે બીજી અધિકૃત વિધાનો નિષેધ જણાવવા માટે ઈત્યાદિથી - x • આમ કહે છે –
• નિયુક્તિ -390 -
કહે છે કે - આ વિધા વડે જંબૂદ્વીપને પર્યટન કરી શકે અને માનુણોત્તર પર્વતે જઈને રહી શકે, એવો આ મારી વિધાનો વિષય છે.
• વિવેચન-૭૩૦ :- x - ftvહેત - પર્યટન કરે, ના - પર્વત, બાકી ગાથાર્થ મુજબ, • નિર્યુકિત-૩૭૧ -
તેઓ કહે છે - આ વિધા પ્રવચનોપકારાર્થે ધારણ કરવી, મારી આ વિધા કોઈને આપવી નહીં, કેમકે હવે ઋદ્ધિક મનુષ્યો થશે.
• વિવેચન-૭૦૧ -
ગાથાર્થ કહ્યો. હવે શેષ કથાનક કહે છે - તે ભદંત એ પ્રમાણે ગુણ વિધા યુત વિયરતા પૂર્વના દેશથી ઉત્તરાપથ ગયા. ત્યાં દુકાળ હતો. માર્ગો પણ નષ્ટ થયેલા. ત્યાં સંઘ એકઠો થયો. તેનો વિસ્તાર કરવા પટવિધાથી પણ વિકર્વી, સંઘને બેસાડયો. ત્યાં શય્યાતર આર્ય વજ પાસે આવ્યો. દાંતરડા વડે પોતાની શિખા-ચોટલી છેદીને બોલ્યો - હું પણ તમારો સાધર્મિક છું. તે પણ પટ ઉપર ચડી ગયો. પછી બધાંને લઈને ઉડીને પુરિકા નગરી ગયા, ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણાં હતા,
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૭૭૧
પણ ત્યાંનો રાજા બૌદ્ધધર્મોપાસક હતો. આપણા શ્રાવકો અને બૌદ્ધના ઉપાસકોને વિરુદ્ધપણે માલ્યારોહણ હોય છે. તેનો રાજા ફુલ આપતો નથી. પપણામાં પુષ્પો નહીં મળવાથી શ્રાવકો ખેદવાળા થયા.
તેથી બાળ-વૃદ્ધ બધાં વજસ્વામી પાસે આવ્યા. તેમને કહ્યું કે જો તમારા જેવા નાથ હોવા છતાં પ્રવચન માલિન્ચ થાય તો તમે જાણો. એમ ઘણાં પ્રકારે કહેતા, ઉડીને માહેશ્વરી પુરી ગયા. ત્યાં હુતાશન નામે વ્યંતરાયન હતું. ત્યાંથી પુષ્પોનો ઘડો ભર્યો. ત્યાં વજસ્વામીના પિતાના મિત્રનો બગીચો હતો, તે એકદમ બોલ્યો – આપને આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે કહ્યું – પુષ્પ માટે. તે બોલ્યો આપ અનુગ્રહ કરો, વજ્રસ્વામીએ કહ્યું – તમે એકઠાં કરો, તેટલામાં આવું છું. પછી ચુલ્લ હિમવંતે શ્રી દેવી પાસે ગયા. શ્રીદેવીએ ચૈત્યના અર્ચન નિમિત્તે કમળ આપ્યુ, તે લઈને અગ્નિગૃહે આવ્યા. ત્યાં દેવે વિમાન વિપુલ્યું. તેમાં પુષ્પોનો કુંભ મૂક્યો. પછી વૃંભક દેવગણથી પરિવરીને દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ સહ આકાશ માર્ગે આવ્યા. તે પાના વૃંતમાં વજ્રસ્વામી બેઠા.
93
-
ત્યારે તે બોદ્ધ ઉપાસકો બોલ્યા – અમારે આ પ્રાતિહાર્ય ક્યાં ? અડધાં ફૂલો લઈને ગયા. ત્યાંથી નીકળી જિનાલયમાં ગયા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યાં લોકમાં ઘણું બહુમાન થયું. રાજા પણ આવર્જિત થઈને શ્રમણોપાસક થયો. ઉક્ત અર્થ જ બુદ્ધના બોધને માટે કહે છે –
• નિર્યુક્તિ-૭૩૨ * વિવેચન :
માહેશ્વરી નગરીથી બાકીના પુષ્પો લઈને તે યુરિકાનગરી વ્યંતર દેવકુલ યુક્ત ઉધાનથી ગયા. કઈ રીતે ? આકાશતલને અતીવ ઉલ્લંઘીને, મહાનુભાગ એવા અચિંત્ય શક્તિ આર્ય વજ્ર એ પ્રમાણે વિચરતા શ્રીમાલે ગયા. એ પ્રમાણે યાવત્ આગમના ચાર અનુયોગ અપૃથક્ હતા.
• નિર્યુક્તિ-993
--
કરાતા તે અર્થે પછી વિચ્છેદ પામ્યા.
અપૃથક્ અનુયોગમાં ચાર દ્વારો એકમાં જ કહેવાતા. પૃથક્ અનુયોગ
=
• વિવેચન-૭૭૩ :
ચાર દ્વારો - ચરણાનુયોગ, ધર્માનુયોગ, કાલ-ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ એક સાથે કહેવાતા હતા. પણ ચરણ આદિ તે અર્થો પૃથકત્વ અનુયોગ કરણથી વિચ્છેદ પામ્યા. હવે જેના વડે પૃથકત્વ કરાયુ તે જણાવે છે
• નિયુક્તિ-૭૭૪ :
દેવેન્દ્રોથી વંદાયેલા, મહાનુભાગ, આર્યરક્ષિતે હીનયુગ-કાળને પામીને ચારે અનુયોગોને અલગ વિભકત કર્યા.
• વિવેચન-૭૭૪ :
દુર્બલિકા પુષ્પમિત્ર જેવા પ્રાજ્ઞને પણ આ આનુયોગો અતિગૂઢ લાગતા હોવાથી અને સૂત્રાર્થ વિસ્તૃત થતો જાણીને, હીનયુગને જાણીને, શાસનના હિતને માટે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ અનુયોગ અલગ-અલગ સ્થાપ્યા. ચાર ભાગ કર્યા. હવે આર્યરક્ષિત સ્વામીની ઉત્પત્તિને જણાવતાં કહે છે -
• નિર્યુક્તિ-૭૩૫,૩૭૬ :
આર્યરક્ષિતની માતા-દ્રોમા, પિતા-સોમદેવ, ભાઈ-ફલ્યુરક્ષિત, આચાર્ય તોસલિપુત્ર હતા. તેણે ભદ્રગુપ્તસૂરિ પાસે જુદા રહીને પૂર્વનો અભ્યાસ કર્યો,
પોતાના ભાઈને અને સ્વજનને દીક્ષિત કર્યા.
• વિવેચન-૭૭૫,૭૭૬ :
બંને ગાથાનો અર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે –
૭૪
તે કાળે - તે સમયે દશપુર નામે નગર હતું, તેમાં સોમદેવ બ્રાહ્મણ હતો, તેને રૂદ્ર સોમા નામે પત્ની હતી. તેનો પુત્ર રક્ષિત હતો, તેનો નાનો ભાઈ ફલ્ગુ રક્ષિત હતો. આર્યરક્ષિતની વાત પછી કરીશું.
દશપુર નગરની ઉત્પત્તિ - તે કાળે, તે સમયે ચંપા નગરીમાં કુમારનંદી નામે સ્ત્રી લોલુપ સોની રહેતો હતો. તે જ્યાં જ્યાં સ્વરૂપવતી કન્યા જુએ કે સાંભળે ત્યાં ૫૦૦ સુવર્ણ મુદ્રા આપીને તેને પરણતો હતો. એ પ્રમાણે તેણે ૫૦૦ કન્યાને એકઠી કરેલી. ત્યારપછી તે ઈર્ષ્યાળુએ એક સ્તંભ પ્રાસાદ કરાવ્યો, તે સ્ત્રીઓ સાથે રમણ કરવા લાગ્યો.
તેને નાગિલ નામે એક શ્રાવક મિત્ર હતો.
અન્ય કોઈ દિવસે પંચ શૈલકદ્વીપમાં રહેનારી બે વ્યંતરી સુરપતિના નિયોગથી નંદીશ્વરદ્વીપની યાત્રાને માટે નીકળી. તેનો વિધુત્માલી નામે પંચશૈલાધિપતિ પતિ હતો તે (માર્ગમાં) ૨ાવી ગયો. તેણી બંને વિચારવા લાગી કે કોઈને આપણે વ્યુાહિત કરીએ, જે આપણો પતિ થાય. ભટકતા-ભટકતા ચંપામાં કુમારનંદીને ૫૦૦ મહિલાના પરિવાર સાથે રમણ કરતો જોયો. તેણી બંનેએ વિચાર્યુ કે આ સ્ત્રીલોલુપ છે. આને વ્યુાહિત કરીએ. ત્યારે તે બંનેએ ઉધાનમાં જઈને પોતાને સોની સમક્ષ દર્શાવી.
ત્યારે સોનીએ તેમને પૂછ્યું – તમે બંને કોણ છો ? તે બોલી અમે બંને દેવીઓ છીએ. સોની તેનામાં મૂર્છિત થયો. તેની પાસે ભોગની પ્રાર્થના કરી. દેવીઓ બોલી – જો અમારાથી તારે ભોગ કાર્ય હોય તો પંચશૈલ દ્વીપે આવજે, એમ બોલીને ઉડી ગઈ સોની તે બંનેમાં મૂર્છિત થયો, રાજકુળમાં સુવર્ણ આપીને પટહ વગડાવ્યો - કુમારનંદીને જે પંચશૈલ લઈ જશે, તેને કોટિ ધન આપશે. કોઈ વૃદ્ધે તે પટહ ઝીલી લીધો. પ્રવહણ-વહાણ તૈયાર કર્યુ, માર્ગ માટે ભાથું ભર્યુ. દ્રવ્ય લઈ તે સ્થવિરે પોતાના પુત્રોને આપ્યુ. આપીને કુમારનંદીને લઈને યાન-વાહનથી નીકળ્યો.
જ્યારે સમુદ્રમાં ઘણે દૂર ગયો ત્યારે સ્થવિરે કહ્યું – કંઈ પણ દેખાય છે ? સોનીએ કહ્યું કે કંઈક કાળા વર્ણનું દેખાય છે. વૃદ્ધ નાવિકે કહ્યું – આ વડ છે, તે સમુદ્ર કૂળમાંથી પર્વત મૂળમાં જાય છે. આની નીચેથી આ વહાણ નીકળશે. ત્યારે તું અમૂઢ થઈ વડની ડાળે વળગી જજે. ત્યાં પંચશૈલથી ભારંડપક્ષી આવશે. તે યુગલને ત્રણ પગ હશે. જ્યારે તેઓ સૂઈ જાય ત્યારે વચ્ચેના પગમાં સારી રીતે
Page #185
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬
ચોંટીને, વસ્ત્ર વડે તારા શરીરને બાંધજે. પછી તે પક્ષીયુગલ તને પંચશૈલદ્વીપે લઈ જશે. જો તું વડમાં નહીં વળગી શકે તો આ વહાણ ભમરમાં પ્રવેશશે, ત્યાં વિનાશ પામશે.
એ પ્રમાણે સોની વળગી ગયો. પક્ષી વડે પંચૌલ લઈ જવાયો. ત્યારે તે બંને વ્યંતરી વડે જોવાયો. સોનીને તે દેવીઓએ પોતાની ત્રાદ્ધિ દર્શાવી. સોની તેઓમાં ઘણો જ ગૃદ્ધ થયો. તે દેવીઓ બોલી - આ શરીર વડે અમે ભોગવી શકાશે નહીં. કંઈક અગ્નિ પ્રવેશાદિ કર. જેથી પંચશૈલાધિપતિ થઈશ. સોની વિચારે છે હવે મારે
ક્યાં જવું ? તે બંનેએ કરતલનો સંપુટ કરી તેને લઈને, તેના પોતાના ઉધાનમાં મૂકી દીધો.
ત્યારે લોકોએ આવીને પૂછ્યું – તો સોનીએ જે કંઈ જોયું, સાંભળ્યું અને અનુભવ્યું, તે પંચશૈલદ્વીપનો બધો વૃતાંત કહ્યો.
ત્યારપછી મિત્ર નાગલે અટકાવવા છતાં ઇંગિતમરણથી મરીને પંચશૈલનો અધિપતિ થયો. ત્યારે તે નાગિલ શ્રાવકને નિર્વેદ જમ્યો. આ ભોગને કારણે આટલો કલેશ પામ્યો. આપણે જાણતા નથી કે શું થશે ? એમ વિચારી તેણે દીક્ષા લીધી. કાળ કરીને અશ્રુતકલો ઉત્પન્ન થયો. અવધિજ્ઞાન વડે તેણે તે સોનીને જોયો.
અન્ય કોઈ દિવસે નંદીશ્વર યાત્રામાં જતાં તે સોની ઢોલ ન વગાડવા પલાયન થતો હતો, ત્યારે] ઢોલ તેના ગળે વળગી ગયો. ત્યારે ઢોલ વગાડતો નંદીશ્વરે ગયો.
ત્યાં નાગિલદેવ આવ્યો. તેને (સોની) જુએ છે. તે તેના તેજને સહન ન કરી શકતો પલાયન થવા લાગ્યો. નાગિલદેવ તેજને સંહરીને કહ્યું - ઓ ! મને ઓળખે છે ? સોની દેવ બોલ્યો – શકાદિ ઈન્દ્રને કોણ નથી જાણતું ? ત્યારે નાગિલે શ્રાવકરૂપ દેખાયું અને ઓળખાણ યાદ કરાવી. ત્યારે સોનીદેવે કહ્યું કે - મને આજ્ઞા કરો કે હવે હું શું કરું ? ત્યારે નાગિલ દેવે કહ્યું – તું વર્ધમાન સ્વામીની પ્રતિમા કર, તે તારા માટે સમ્યકત્વના બીજરૂપ થશે.
ત્યારે તે [વિધુમ્માલીદેવ બનેલો સોની મહાહિમવંત પતિ ગયો, ગોશીષ ચંદનના વૃક્ષને છેદીને ત્યાં પ્રતિમા બનાવી. લાકડાના સંપુટમાં મૂકીને ભરતોત્રમાં આવ્યો. સમદ્રમાં ઉત્પાતથી છ માસથી ભમતા વહાણને જોયું ત્યારે તેણે તે ઉત્પાતને ઉપશાંત કર્યો. પ્રતિમાને પેટીમાં મુકી નાવિકને આપી. તેને કહ્યું કે- આ દેવાધિદેવની પ્રતિમા છે, તેને વીતભય નગરે ઉતાજે ત્યાં ઉદાયન રાજા તાપસ ભક્ત છે, પ્રભાવતી દેવી [સણી] છે.
વણિકે કહ્યું - આને દેવાધિદેવની પ્રતિમા કરવી. તે ઈન્દ્રાદિ વડે કરાઈ. પરશું ન વાપર્યું. આ વાત પ્રભાવતી રાણીએ સાંભળી. તેણી બોલે છે - વર્ધમાનસ્વામી દેવાધિદેવ છે, તેની પ્રતિમા થાઓ. જેવી પેટી ઉપર આહત કરી કે પૂર્વ નિર્મિતાપ્રતિમા નીકળી. અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. પ્રભાવતી ન્હાઈને ત્રણે સંધ્યા તેની
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ મસ્તક ન દેખાયું, ખેદ થયો, હાથમાંથી વીણા પડી ગઈ. રાણી રોષાયમાન થઈને બોલી – શું નૃત્ય બરાબર ન હતું ? બહુ આગ્રહ કરતાં રાજાએ સાચો જવાબ આયો. સણી બોલી - મારે શું ? મેં તો સારી રીતે શ્રાવકnતની અનુપાલનો કરી છે.
અન્ય કોઈ દિવસે ન્હાઈને દાસી પાસે વો મંગાવ્યા. તે લાલ વસ્ત્રો લાવી. સણીએ રોષથી અરીસો માર્યો, જિનગૃહમાં જવાનું છે અને લાલ વસ્ત્રો આપે છે ? દાસી મૃત્યુ પામી. ત્યારે રાણી વિચારવા લાગી કે મારા વડે વ્રત ખંડિત થયું. હવે જીવીને શું કરવું છે ? રાજાને પૂછીને હું ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. રાજાએ તેની પાસે વચન લીધું કે જો તું દિવલોકે જાય તો આવીને મને] પ્રતિબોધ કરવો. રાણીએ કબૂલ કર્યું. ભક્તપત્યાખ્યાન કરી, મૃત્યુ પામીને દેવલોકે ગઈ.
જિનપ્રતિમાની સારસંભાળ દેવદત્તા નામે કુછજાદાસી કસ્વા લાગી. પ્રભાવતી દેવે ઉદાયનને બોધ કરવા પ્રયત્ન કર્યો. તે બોધ પામતો નથી. કેમકે તે તાપસ ભકત હતો. તેથી દેવે તાપસનું રૂપ લીધું, તે અમૃતફળ લઈને આવ્યો. રાજાએ તે ફલ ચાખ્યા. પૂછયું કે - આ ફળો ક્યાંના છે ? દેવે કહ્યું - નગરતી દૂર આશ્રમ છે, ત્યાંના આ ફળ છે. તેની સાથે રાજા ગયો. તે તાપસો તેને મારવા લાગ્યા. ભાગીને વનખંડમાં ગયો, ત્યાં સાધુને જોયા. સાધુએ ધર્મ કહ્યો, રાજા બોધ પામ્યો. પ્રભાવતીદેવે પોતાને પ્રગટ કરીને પૃચ્છા કરી. પછી પાછો ગયો. ઉદાયન રાજા શ્રાવક થયો.
આ તરફ ગાંધાર શ્રાવક બધી જિનજન્મભૂમિને વાંદીને વૈતાઢ્ય કનક પ્રતિમાનું સાંભળીને ઉપવાસ કરીને રહ્યો. * x ત્યાં દેવતાએ સંતુષ્ટ થઈને તેને સર્વકામિત ૧૦૦ ગુટિકા આપી. ત્યાંથી નીકળી વીતભય નગરે ગોશીષચંદનમયી જિનપ્રતિમા વિશે સાંભળ્યું. ત્યાં વંદન કરવાને આવ્યો. વંદના કરી, ત્યાં બિમાર પડ્યો. દેવદત્તાએ તેની ઘણી સેવા કરી, સંતુષ્ટ થઈને ગાંધાર શ્રાવકે તે ગુટિકા દેવદત્તાને આપી, તેણે દીક્ષા લીધી.
કોઈ દિવસે દેવદત્તાએ વિચાર્યું - મારો સુવર્ણ સમાન વર્ણ થાઓ. ત્યારે ગુટિકા પ્રભાવ સુવર્ણ જેવા રૂપ-વર્ણવાળી તે થઈ ગઈ. ફરી પણ તે વિચારે છે કે - હું ભોગો ભોગવું, પણ આ રાજા તો મારા પિતા સમાન છે, બાકીના ગોધા જેવા છે. મને પ્રાધો રાજા ગમે છે. તેને મનમાં ધારીને ગુટિકા ખાધી, પ્રધોતને દેવતા વડે કહેવાયું કે આવી રૂપવતી સ્ત્રી છે. તેથી ચંડuધોતે સુવર્ણગુલિકા પિ'લી કુજા દાસી), ને માટે દૂત મોકલ્યો. ત્યારે સુવર્ણગુલિકા કહેવડાવે છે કે - તો તું મને રૂબરૂ જોવા આd.
ત્યારપછી ચંડuધોત અનલગિરિ હાથી ઉપર સગિના આવ્યો. તેણીને જોઈ, તેને ગમી ગઈ. તેણી બોલી કે જો પ્રતિમા સાથે લો તો હું આવું. ત્યારે ત્યાં રાત્રિ રોકાઈ, પાછો ગયો. બીજી તેવી જ જિનપ્રતિમા કરાવીને આવ્યો. મૂળ પ્રતિમાના
સ્થાને તેને સ્થાપીને પછી જીવિત સ્વામીની પ્રતિમા અને સુવર્ણગુલિકાને લઈને ઉજૈની પાછો ગયો. ત્યાં અનલગિરિ હાથી વડે મળમૂત્ર ત્યાગ કરાયેલો. તેની ગંધથી બીજા હાથી ઉન્મત્ત થયા, જે દિશા તરફથી ગંધ આવતી હતી, તે દિશામાં
પૂજા કરે છે.
કોઈ દિવસે રાણી નૃત્ય કરતી હતી. રાજા વીણા વગાડતો હતો તેને રાણીનું
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
રાજાએ અવલોકન કર્યું. અનલગિરિના પગલાં જોયા, રાજા વિચારે છે – કયા નિમિત્તે આવ્યો હશે? યાવત પે'લી દાસી પણ દેખાતી નથી. રાજા કહે છે - દાસીને તે ઉપાડી ગયો. હવે જાઓ પ્રતિમા છે કે નહીં તે જુઓ. સેવકોએ આવીને કહ્યું - પ્રતિમા છે.
ત્યારપછી રાજા પૂજાના સમયે આવ્યો. જુએ છે કે પ્રતિમાના પુષ્પો પ્લાન થઈ ગયા છે. પ્રતિમાની નિર્વણતા જોઈને જાણ્યું કે- આ તો પ્રતિમાનું પ્રતિરૂપક છે. મૂળ પ્રતિમાનું હરણ કરાયેલું છે. ત્યારે રાજાએ પધોતની પાસે દૂત મોકલ્યો, કહેવડાવ્યું કે - મારે દાસીનું કંઈ કામ નથી પણ મારી પ્રતિમા પાછી આપી દે. પ્રધોતે પ્રતિમા ન આપી. તેથી ઉદાયન રાજા જયેષ્ઠ માસમાં દશ રાજા સાથે જઈને પ્રધાંત ઉપર ચડાઈ કરી.
મરભૂમિને પાર કરતી વેળા આખું સૈન્ય તરસથી મરવા લાગ્યું રાજાને નિવેદન કર્યું. ત્યારે રાજાએ પ્રભાવતીને યાદ કરી, તે પ્રભાવતી દેવ આવે છે. તેણીએ ત્રણ પુષ્કરિણી બનાવી. આગળની, મધ્યની, પાછળની. ત્યારે બધાં આશ્વસ્ત થયા. પછી ઉજજૈની ગયા. ઉદાયને પ્રોતને કહ્યું કે લોકોને માવાથી શું લાભ ? તારી અને મારી વચ્ચે યુદ્ધ કરીએ, તને હાથી-ઘોડા-રથ કે પગે જેમ યે તેમ યુદ્ધ કરીએ.ત્યારે પ્રધાને કહ્યું કે - આપણે રથ વડે યુદ્ધ કરીએ. ત્યારે અનલગિરિ હાથી વડે તે આવ્યો. ઉદાયન રાજા રથ લઈને નીકળ્યો. ત્યારે રાજા બોલ્યો કે- શરતનો ભંગ કર્યો છે, તો પણ હવે તું બચવાનો નથી.
ત્યારપછી ઉદાયને રથ માંડલિક રાજાને આપ્યો. હાથીના વેગથી પધોતની પાછળ પડ્યો. હાથી જ્યાં જયાં પગ મૂકે છે, ત્યાં ત્યાં બાણ ફેંકે છે. હાથી પડી ન ગયો ત્યાં સુધી તેમ કર્યું. પછી પ્રધોતને બાંધી દીધો. તેના કપાળે અંકિત કરાવી દીધું – “ઉદાયન રાજાની દાસીનો પતિ” પછી પોતાના નગર તરફ ચાલ્યો. પણ પ્રતિમાઓ સાથે આવવાની ઈચ્છા ન કરી [અર્થાતુ ન આવી.] માર્ગમાં વર્ષ વડતું આવી, ત્યાં જ રહ્યા. ત્યાં દશે રાજાઓ ધૂળનો કિલ્લો બનાવીને રહ્યા. જેથી અવઢંદનો ભય ન રહે.
જે રાજા ઉદાયન જમતો તે જ પ્રધોતને અપાતું હતું. પર્યુષણામાં પ્રધોતને રસોઈયાએ પૂછયું - આજે શું જમશો ? ત્યારે પ્રધોત વિચારે છે - મને [ભોજનમાં ઝેર આપી] મારી નાંખશે તેવી પૂછે છે - આજે કેમ રસોઈનું પૂછ્યું ? સોઈયાએ કહ્યું - આજે પર્યુષણા (સંવત્સરી] છે, અમારા રાજાને ઉપવાસ છે. પ્રધાન બોલ્યો – મારે પણ ઉપવાસ છે. મારા પણ માતાપિતા સયત છે, મને યાદ ન રહ્યું કે આજે પર્યુષણા છે.
- રસોઈયાએ ઉદાયન રાજાને કહ્યું. રાજા બોલ્યો - હું જાણું છું કે આ ધૂતારો છે, પણ આને બંધનમાં રાખીશ તો મારી પર્યુષણા શુદ્ધ નહીં થાય. તેથી મુક્ત કરીને ક્ષમા કરી, સુવર્ણનો પટ્ટ બનાવીને પધોતના કપાળના અક્ષરો ઢાંકવા માટે બાંધી દીધો. તે દેશ પણ પ્રઘોતને આપી દીધો. ચાચી પબદ્ધ રાજાઓ થયા, પૂર્વે
મુગટબદ્ધ રાજાઓ હતા. વર્ષાઋતુ વીત્યા પછી ઉદાયનરાજા ગયો. ત્યાં જે વણિકM આવેલ, તે ત્યાં જ રહ્યો. ત્યારે તે દશપુર નગર થયું એ પ્રમાણે દશપુરની ઉત્પત્તિ જાણવી.
તે દશપુરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયેલ. તે રક્ષિતના પિતા જે કંઈ જાણતા હતા, તેટલું તેટલું તેને જણાવ્યું. પછી ઘેર ભણવાનું બને તેમ ન હતું. તેથી પાટલીપુણે રક્ષિત ભણવા ગયો. ત્યાં સાંગોપાંગ ચાર વેદો ભયો. સમસ્ત પારાયણ શીખ્યો અને શાસ્ત્રનો પાગ થયો. ચૌદ વિધાસ્થાન ગ્રહણ કર્યા. પછી દશપુરે આવ્યો. રાજકુલ સેવકોએ તે જાણીને રાજાને કહ્યું, રાજાના કહેવાથી નગરને પતાકાદિયકત કર્યું. રાજ સ્વયં અભિમુખ ગયો. તેણે ફિલતને જોતાં જ તેનો સકાર કર્યો. અગાસન આપ્યું. એ પ્રમાણે નગરના બધાંએ અભિનંદિત કર્યો. શ્રેષ્ઠ હાથી ઉપર બેસી પોતાને ઘેર આવ્યો.
ઘેર પણ બાહ્ય અને અત્યંતર પર્ષદાએ આદર કર્યો. તે પણ ચંદન કળશો વડે શોભિત કર્યું. ત્યાં બાહ્ય ઉપસ્યાનશાળામાં રહ્યો. અડધાં લોકો પાછા ગયા, ત્યારે વયસ્યો, મિત્રો આદિ બધાં આગંતુકોને મળ્યો. પરિજન અને લોકોએ અર્થ ને પાધ વડે પૂજ્યો. તેનું ઘર પણ દ્વિપદ, ચતુષ્પદ, સોનું, રૂપુથી ભરાઈ ગયું. ત્યારે વિચારે છે – માતા દેખાતા નથી. ઘરમાં ગયો. માતાનું અભિવાદન કર્યું, માતા બોલી - હે પુત્ર ! તારું સ્વાગત છે. પછી મધ્યસ્થ રહી.
રક્ષિતે કહ્યું - હે માતા ! તમે ખુશ નથી શું ? મારા આવવાથી નગરને વિસ્મય થયું, હું ચૌદ વિધાનો પારગામી થયો. માતા બોલી – પુત્ર ! મને કઈ રીતે સંતોષ થાય ? તું ઘણાં જીવોનો વધ કરવાનું ભણીને આવેલ છો. જેનાથી સંસાર વધવાનો છે, તેમાં હું શું ખુશ થાઉં? શું તું દૈષ્ટિવાદ ભણીને આવેલ છો ? (તે હું ખુશ થાઉં ?].
પછી તે વિચારે છે - તે ક્યાં ભણાશે ? તો હું જઈને ભણું. જેથી માતાને સંતોષ થાય. લોકોને ખુશ કરીને શું લાભ ? ત્યારે પૂછે છે - હે મા ! તે દષ્ટિવાદ
ક્યાં ભણાય? માતા કહે છે - સાધુની પાસે હોય, ત્યારે તે પદાર્થ ચિંતવવા લાગ્યો. ત્યારે તેને થયું કે - નામ જ સુંદર છે – “દષ્ટિવાદ” જો કોઈ શીખવે, તો હું ભણું. માતા-પિતા ખુશ થશે.
ત્યારે પૂછે છે - તે દૃષ્ટિવાદને જાણનાર ક્યાં મળે ? માતા બોલી – આપણા ઈશુગૃહમાં તોસલિબ નામે આચાર્ય છે. ક્ષિત બોલ્યો - કાલે ભણીશ. તું ઉત્સુક ન થા. ત્યારે તે સગિના દૃષ્ટિવાદ નામનો અર્થ ચિંતવતો ઉંધ્યો નહીં, બીજે દિવસે પ્રભાતમાં જ ચાલ્યો. તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ ઉપનગર ગામમાં વસતો હતો. તેણે તે જોયેલ નહીં. હમણાં ક્ષણમાં જોઈશ. તે શેરડીના સાંઠા લઈને આવતો હતો, તેમાં નવ પ્રતિપૂર્ણ હતા, એકનો ખંડ હતો. ક્ષિત નીકળતો હતો ત્યારે તે સામે મળ્યો. તેણે પૂછ્યું - તું કોણ છે? હું રક્ષિત છું ત્યારે તેણે ખુશ થઈને સ્વાગત કરી બોલાવ્યો. - ૪ -
Page #187
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત નિ - ૩૭૫,૭૭૬
૮૦
રક્ષિતે કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું. હું શરીર ચિંતાર્થે જઉં છું. આ શેરડીના સાંઠા માતાને આપીને કહેજે. - x - તેણી વિચારે છે - મારા પુત્રને સુંદર મંગલ થયું છે. તે નવ પૂર્વ અને થોડું વધારે ભણશે. રક્ષિત પણ વિચારે છે કે – મારે દૈષ્ટિવાદના નવાંગ અધ્યયનો ગ્રહણ કરવા. દશમું પૂરું નહીં. પછી ઈશુગૃહમાં ગયો. ત્યાં જઈને વિચારે છે - હું કઈ રીતે પ્રવેશ કરું ? હું વિધિથી અજાણ છે. જો અહીં આમનો કોઈ શ્રાવક હશે, તો હું તેની સાથે પ્રવેશ કરીશ. એક બાજુ ઉભો રહ્યો.
ત્યાં ઢઢર નામે શ્રાવક હતો, તે શરીરચિંતા કરીને ઉપાશ્રયે જતો હતો, ત્યારે તેવો દર રહીને કણ નધિડી કરી. એ પ્રમાણે તે ઢારે ઈય આદિ મોહ સ્વરથી કરી. રક્ષિત તો મેધાવી હતો, તેણે ધારી લીધું તે પણ તે જ ક્રમે ઉપાશ્રયે પહોંચ્યો. બધાં સાધુને વંદન કર્યું, પણ તે શ્રાવકે વંદન ન કર્યું. ત્યારે આચાર્યએ જાણ્યું કે આ નવો શ્રાવક છે. આચાર્યએ તેને પૂછ્યું - ધર્મનો બોધ ક્યાં પામ્યો ? રક્ષિત કહ્યું - આ શ્રાવક પાસેથી. સાધુઓએ કહ્યું- આ શ્રાવિકાનો પુત્ર છે, કાલે જ હાથી ઉપર બેસીને આવેલ છે. આચાર્યએ “કેમ ?' પૂછતા તેણે બધી વાત કરી.
તેણે કહ્યું કે હું દૃષ્ટિવાદ ભણવા માટે આપની પાસે આવેલ છે. આચાર્ય બોલ્યા - અમારી પાસે દીક્ષા લેનારને જ અમે ભણાવીએ છીએ. ક્ષિતે કહ્યું - હું દીક્ષા લઈશ. તે પણ પરિપાટી ક્રમથી ભણાવાય છે. રક્ષિત કહ્યું – ભલે, તેમ થાઓ. પરિપાટી ક્રમે ભણીશ. પરંતુ મને અહીં દીક્ષા લેવાનું યોગ્ય નથી. બીજે જઈએ. આ રાજા અને બીજા લોકો મારામાં અનુક્ત છે. પછી મને બળજબરીથી પાછો લઈ જશે. માટે બીજે જઈએ.
ત્યારે તેને લઈને બીજા સ્થાને ગયા. એ પહેલી શિષ્યનિષ્ફટિકા. પછી તે થોડાં જ કાળમાં અગિયાર અંગ ભણી ગયો. તોયલીપુત્ર આચાર્ય પાસે જેટલો દૃષ્ટિવાદ હતો, તે પણ આણે શીખી લીધો. તે વખતે આર્યવજ યુગપ્રધાન આચાર્ય સંભળાતા હતા. તેમની પાસે ઘણો દૃષ્ટિવાદ હતો. ત્યારે આર્યરક્ષિત ઉર્જની મધ્ય થઈ તેમની પાસે જવા નીકળ્યા. માર્ગમાં ભદ્રગુપ્ત સ્થવિરની પાસે પહોંચ્યા. આચાર્ય ભગવંતે પણ તેની ઉપબૃહણા કરી - ધન્ય છો, કૃતાર્થ છો. હું સંલિખિત શરીરી છું, મારી પાસે કોઈ નિયમક નથી. તું મારો નિયમિક શા. રક્ષિતે પણ સ્વીકાર્યું.
ભદ્રગુપ્તાચાર્યએ કાળ કરતાં પહેલાં કહ્યું કે- તું વજસ્વામીની સાથે રહેતો નહીં, અલગ ઉપાશ્રયમાં રહીને ભણજે. કેમકે જેઓ તેની સાથે એક સનિ પણ વસશે, તે તેની સાથે મૃત્યુ પામશે. રક્ષિતે તે વાત સ્વીકારી. ભદ્રગુપ્તાચાર્યે કાળ કર્યા પછી તે વજસ્વામી પાસે ગયા. પણ બહાર સ્થિરતા કરી. વજસ્વામીએ પણ સ્વપ્ન જોયું કે કોઈ આવીને તેમના પાત્રમાંથી ખીર પીધી, તેમાંથી] થોડીક બાકી રહી ગઈ. તેમણે પણ ભદ્રગુપ્તાચાર્ય માફક જ આ વાતને પરિણામિત કરી [કહી.].
આર્ય રક્ષિત આવ્યા. વજસ્વામીએ પૂછ્યું - ક્યાંથી આવો છો ? તોસલિપુત્ર આચાર્ય પાસેથી. કોણ ? આર્યરક્ષિત. બરાબર, સરસ. તારું સ્વાગત છે. ત્યાં ઉતર્યા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ છો ? ક્ષિતે કહ્યું - બહાર. વજસ્વામીએ પૂછ્યું કે - બહાર રહીને કઈ રીતે ભણવું • ભણાવવું શક્ય બને ? શું તું નથી જાણતો ? ત્યારે આર્યરક્ષિતે કહ્યું - મને ક્ષમાશ્રમણ ભદ્રગુપ્તએ કહેલું કે- બહાર રહેજે. ત્યારે વજસ્વામીએ ઉપયોગ મૂક્યો ને જાણ્યું કે બરાબર છે. આચાર્યો કારણ વગર કંઈ ન બોલે. ભલે, બહાર રહે. ત્યારે ભણવાનું આરંભ થયું.
આર્ય રક્ષિત થોડાં જ કાળમાં નવ પૂર્વે ભણી ગયા. દશમું ભણવું શરૂ કર્યું. ત્યારે વજસ્વામીએ કહ્યું - “ચાવકો” કરો. તે આનું પરિકર્મ છે. તે સૂક્ષ્મ અને ગાઢ અંતવાળા હતા. ચોવીશ અવિકા ગ્રહણ કરી. આર્ય રક્ષિત તેટલું ભણ્યા. આ તરફ તેના માતા-પિતા શોકમગ્ન થઈ ગયેલા. ત્યારે આર્યરક્ષિતને થયું કે - “મને હતું હું ઉધોત કરીશ, પણ અંધકાર કરી દીધો.” ત્યારે માતા-પિતાએ પાછો બોલાવ્યો. તો પણ ન ગયા. ત્યારે નાના ભાઈ શુરક્ષિતને મોકલ્યો. ચાલ, તું આવ તો બધાં દીક્ષા લેશે. પણ આર્યરક્ષિતને વિશ્વાસ ન બેઠો. જો તે બધાં દીક્ષા લેવાના હોય તો તું પહેલાં દીક્ષા લે ત્યારે કૃષ્ણુરક્ષિતે દીક્ષા લીધી. તેને ભણાવ્યો.
- આરક્ષિત ‘યવિકો’ના અધ્યયનમાં ઘણાં કંટાળીને પૂછે છે ભગવન ! દશમાં પૂર્વમાં કેટલું બાકી રહ્યું ? ત્યારે વજસ્વામીએ બિંદુ અને સમુદ્ર તથા સરસવ અને મેરનું દટાંત આપ્યું. બિંદુમાત્ર ભણ્યો, સમુદ્ર જેટલું બાકી છે, ત્યારે આર્ય રક્ષિત વિષાદ પામ્યા, મારી આટલું પાર જવાની કયાં શક્તિ છે? ત્યારે પૂછે છે – ભદંતા હું જઉં ? આ મારો ભાઈ આવેલ છે, તે ભણશે, તેને ભણાવો. આ પ્રમાણે તે નિત્ય પૂછે છે. ત્યારે આર્ય વજએ ઉપયોગ મૂક્યો – શું આ કૃત મારી સાથે જ વિચ્છેદ પામશે ? ત્યારે તેમણે જાણ્યું કે- મારું આયુ થોડું છે, આ ફરી પાછો આવશે નહીં. તેથી મારી સાથે જ આ દશમું પૂર્વ વિચ્છેદ પામશે. તેથી આર્ય રક્ષિતને વિદાય આપી.
આર્ય રક્ષિત દશપુર પ્રતિ પ્રસ્થાન કર્યું. વજસ્વામી પણ દક્ષિણાપયે વિચારવા લાગ્યા. તેમને કફનો વ્યાધિ થયો. તેથી સાધુઓને કહ્યું કે મારા માટે સુંઠ લાવજો. તેઓ લાવ્યા. સુંઠને વજસ્વામીએ કાનમાં ભરાવી. ભોજન લઈને તેને ચુસીશ તેમ વિચાર્યું. પછી ભૂલી ગયા. વિકાલે આવશ્યક કરતા મુખવીકા વડે ચલિત થઈને પડી. તેમનો ઉપયોગ ગયો. અહો ! મને પ્રમાદ થઈ ગયો. પ્રમાદીને સંયમ ન હોય. તો મારે માટે શ્રેયકર છે કે હવે હું ભક્ત પ્રત્યાખ્યાન કરું એમ વિચારે છે.
તેટલામાં બાર વર્ષીય દુકાળ થયો. બધું ચોતરફથી છિન્ન થયું, માર્ગો ભાગી ગયા, નિરાધાર થયા. ત્યારે વજસ્વામી વિધા વડે લાવેલ આહા પ્રવજિતોને આપે છે અને કહે છે - આ પ્રમાણે બાર વર્ષ આહાર ભોગવો, ભિક્ષા પણ મળતી નથી. જો તમને લાગે કે સંયમ ગુણો વધે છે, તો ભોગવજો જો લાગે કે તેમ થતું નથી, તો ભક્તપત્યાખ્યાન કરજો. ત્યારે બધાં કહે છે - આવા વિધા પિંડને ભોગવીને શું લાભ ? અમે ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.
આચાર્યએ પૂર્વે જ તે જાણીને વજસેન નામે શિષ્યને લેવા મોકલ્યો. કહ્યું કે જો તું લાખ મુદ્રાથી નિષ્પન્ન ભિક્ષા મેળવે તો જાણજે કે હવે દુકાળનો નાશ થયો
Page #188
--------------------------------------------------------------------------
________________
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્દાત નિ - ૭૭૫,૭૭૬ છે. ત્યારપછી વજસ્વામી શ્રમણગણથી પરીવરીને એક પતિ ચડવાનું આવ્યુ. અહીં ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.
ત્યારે એક બાળ સાધુને કહ્યું – તું પાછો જા. તે જવા ઈચ્છતો નથી. ત્યારે તે એક ગામમાં તેને વિમોહિત કરી ભુલવાડ્યો. પછી પર્વતે આગળ વધ્યા. બાળ સાધુ તેમના ગતિમાર્ગથી જઈને, તે વડીલોને સમાધિ ન થાય, તે માટે તેની જ નીચેના ભાગે શિલાતલે પાદપોપગત અનશને રહ્યો. ત્યારે તાપ વડે જેમ માખણ ઓગળી જાય તેમ થોડાં જ કાળમાં કાલગત થયો. દેવોએ તેના કાળધર્મનો મહોત્સવ કર્યો.
ત્યારે આચાર્ય બોલ્યા - બાળ સાધુએ પોતાનો અર્થ સાધી લીધો છે. પછી તે સાધુઓ બમણાં શ્રદ્ધા-સંવેગ પૂર્વક બોલ્યા - જે બાલકે તેનો અર્થ સાધ્યો, તો આપણે શું તેના કરતાં સુંદરતર ન કરીએ ? તેટલામાં પ્રત્યનીકા દેવી, તે સાધુને શ્રાવિકારૂપે ભક્ત-પાન વડે નિમંત્રે છે. હવે તમારે પારણું છે, પારણું કરો. ત્યારે આચાર્યએ જાણ્યું કે- આ અપ્રીતિક અવગ્રહ છે. ત્યારપછી બીજા ગિરિ ઉપર ગયા. ત્યાં દેવીનો કાયોત્સર્ગ કર્યો. તે દેવી આવીને બોલી – અહો ! મારો ઉપર અનુગ્રહ થશે, અહીં રહો. ત્યારે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. પછી ઈન્દ્ર વડે રથચી વંદન કરાયું. રથ વડે પ્રદક્ષિણા કરી. ઈત્યાદિ - X - X - તેથી તે પર્વત રયાવર્ત પર્વત કહેવાય છે.
તે ભKતના કાળધર્મ પછી અર્ધનારાય સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યા. [દશ પૂર્વો વ્યચ્છિન્ન થયા.]
તે વજસેન જેને મોકલેલ, તે ભ્રમણ કરતાં સોપારક નગરે ગયો. ત્યાં શ્રાવિકા જીવાજીવની જ્ઞાતા અને ઈશ્વરી હતી. તેણી વિચારે છે – કઈ રીતે જીવીશું ? કોઈ આઘાર પણ નથી. ત્યારે લાખ મુદ્રા વડે તે દિવસે ભોજન બનાવ્યું અને વિચાર્યું કે - અહીં અમે સર્વકાળ ઉર્જિત જીવ્યા. હાલ અહીં જ દેહબલિકા વડે વૃત્તિ કાવી [મરી જવી કોઈ આધાર વહે છે નહીં. લાખ મુદ્રાથી નિષ્પન્ન આહારમાં ઝેર ભેળવી, જમીને, નમસ્કાર ધ્યાનપૂર્વક કાળ કરીશું. તે માટે સજ્જ થયા. પણ હજી વિષ ભેળવેલ ન હતું. તે વજસેન સાધુ ચાલતાચાલતા ત્યાં પહોંચ્યા.
ત્યારે તે શ્રાવક-શ્રાવિકા હર્ષિત અને સંતુષ્ટ થઈને તે સાધુને તે પરમ જ્ઞ વડે પ્રતિલાભિત કર્યા. પરમાર્થને સાધે છે. તે સાધુ બોલ્યા- તમે ભક્ત પ્રત્યાખ્યાન કરશો નહીં. મન વજસ્વામીએ કહેલું કે- જ્યારે તું લાખ મુદ્રાથી નિષ્પન્ન ભિક્ષાને પામીશ, ત્યારપછી પ્રભાતે જ સુકાળ થશે. ત્યારે ત્યાંથી નીકળજે. તે વખતે શ્રાવિકાઓ અટકાવવાથી રહી ગયા. એ જ દિવસે વહાણ વડે ચોખા આવ્યા. ત્યારે આજીવિકાનો આધાર થયો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુભિક્ષ [કાળ] થયો. તે બધાં શ્રાવકોએ તેમની પાસે દીક્ષા લીધી. પછી વજસ્વામીની પાટ પરંપરામાં વંશ સ્થિર થયો.
આ તરફ આર્ય રક્ષિાત દશપુર જઈને બધાં સ્વજન વનિ દીક્ષા આપી. માતા, [32/6]
બહેને પણ દીક્ષા લીધી તેના જે પિતા, તે પણ અનુરાગથી તેમની સાથે રહેવા લાગ્યો. પણ પિતાજી લજ્જાને કારણે વેશ સ્વીકારતા નથી. હું શ્રમણ પ્રવજ્યા કઈ રીતે લઈશ? અહીં મારી દીકરી, પત્ની આદિ બધાં સ્વજન છે, તેમની આગળ નગ્ન કઈ રીતે રહી શકું?
આચાર્યએ તેમને ઘણી વાર કહ્યું - દીક્ષા લઈ લો. તે કહેતા – જો સરખા વસ્ત્ર, કુંડિકા, છત્ર, ઉપામહ, જનોઈ રહેવા દે તો દીક્ષા લઉં. આર્ય રક્ષિત સૂરિએ તે કબૂલ કર્યું. તેના પિતાએ દીક્ષા લીધી. તે ફરી ચરણ-કરણ-સ્વાધ્યાયમાં અનુવd તેમ કરીશ. પછી તે કટીપટ્ટક (ધોતી], છત્ર, ઉપામહ, કુંડિકાને મૂક્તા ન હતા. બાકી બધાંનો ત્યાગ કર્યો.
અન્ય કોઇ દિવસે ચૈત્યને વાંદવા ગયા. આચાર્યએ પૂર્વે બાળકોને બોલાવીને કહેલું કે - આ છત્રીધારીને છોડીને બધાંને વંદન કરજો. ત્યારે તે પિતા મુનિ વિચારે છે કે - આ મારા પુત્ર-પૌત્રોને વંદન કરે છે, મને કેમ નથી કરતાં ? ત્યારે તે બોલ્યા કે - કેમ હું પ્રવજિત નથી ? બાળકો બોલ્યા- પ્રવજિતને છબ ક્યાંથી હોય ? માટે નથી વાંદતા. ત્યારે પિતા મુનિએ વિચાર્યું કે આ બધાં પણ મને તિરસ્કારે છે, માટે છત્રીનો ત્યાગ કરું.
ત્યારે પુત્ર આર્ય રક્ષિત]ને કહ્યું - હે પુત્ર ! આ છત્રીનું શું કામ છે ? ત્યારે તે કહે છે – કંઈ નથી. જો તાપ પડશે તો ઉપર વસ્ત્ર રાખીશું. પછી ફરી બાળકોને શીખવ્યું કે - આ કુંડિકાવાળાને છોડીને બધાંને વંદન કરજો. એ પ્રમાણે થતાં પૂર્વવત્ આર્ય રક્ષિતે કહ્યું - માત્રક વડે સંજ્ઞા ભૂમિ જવું. એ પ્રમાણે યજ્ઞોપવિત પણ છોડાવી દીધી. પછી આચાર્યએ કહ્યું - આપણને કોઈ અહીં જાણતું નથી કે આપણે બ્રાહ્મણ છીએ, એ પ્રમાણે તેને તે બધું જ છોડાવી દીધું. પછી બાળકોને શીખવ્યું કે પે'લા કટીપટ્ટક [ધોતી] વાળાને છોડીને બધાંને વંદન કરજો. ત્યારે પિતા મુનિએ કટીપટ્ટ ન છોડ્યો અને કહી દીધું કે- કંઈ નહીં, તમે ન વાંદતા, મને બીજા વંદન કરશે.
તેટલામાં કોઈ સાધુએ ભોજનના પ્રત્યાખ્યાન કર્યા, મૃત્યુ પામ્યા. ત્યારે કટીપક છોડાવવાને આચાર્યએ કહ્યું - જે આ મૃતકનું વહન કરશે તેને મહાફળ પ્રાપ્ત થશે. પહેલાંથી જ સાધુને એવી સંજ્ઞા કરી રાખેલી કે – તમે બોલજો - રામે આને વહન કરીશું. તેથી આચાર્યને સ્વજન વર્ગ કહેવા લાગ્યો કે - અમે આ મૃતકને વહન કરશે - અમે વહન કરશું. તેઓ કલહ કરવા લાગ્યા. આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું - અમારો સ્વજન વર્ગ કેમ નિર્જર ન પામે. તમે જ કહો કે - અમે વહન કરીશું.
ત્યારે તે સ્થવિર કહે [પિતા મુનિ છે – હે પુત્ર ! શું આમાં ઘણી નિર્જરા થાય ? આચાર્ય બોલ્યા - થાય. ત્યારે તે બોલ્યા - તો હું મૃતક લઈ જઈશ. આચાર્યએ કહ્યું - અહીં ઉપસર્ગ ઉત્પન્ન થશે. બાળકો નગ્ન પણ કરી દેશે. તે સંહને કરવાનું સામર્થ્ય હોય તો જ મૃતકનું વહન કજો. પણ જો સહન કરી ન શકો તો
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૭૭૫,૭૭૬
અમારે માટે તે સારું કહેવાશે નહીં. સ્થવિર બોલ્યા - હું સહન કરી લઈશ. જેવા તે ઉભા થઈને ચાલ્યા કે તેની પાછળ પ્રવ્રુજિત સાધુ ઉભા થયા. ત્યારે બાળસાધુ કહે છે – આ કટીપટ્ટ છોડી દો. તે છોડીને આગળ ચાલ્યા. દવરક [ચોલપટ્ટ] બાંધી દીધો. ત્યારે લજ્જાથી તેને વહન કરવા લાગ્યા. કેમકે પાછળ મારી પુત્રી વગેરે જુએ છે. એ પ્રમાણે તેણે ઉપસર્ગને સહન કર્યો. એ પ્રમાણે મૃતકને વહન કર્યુ. પછી સ્થવિર મુનિ તે રીતે જ પાછા આવ્યા. ત્યારે આચાર્યએ પૂછ્યું – હે વૃદ્ધ ! આ શું છે ? સ્થવિર મુનિ કહે છે – ઉપસર્ગ થયેલો. આચાર્યએ કહ્યું – હવે ધોતી લાવો. ત્યારે સ્થવિર બોલ્યા – ધોતીનું શું કામ છે ? દેખાવાનું હતું તે તો દેખાઈ ગયું
હવે ભલે આ ચોલપટ્ટો જ રહ્યો. એ રીતે ચોલપટ્ટો સ્વીકાર્યો.
૮૩
પછી તેઓ ભિક્ષાર્થે જતાં ન હતા. આચાર્ય વિચાર કરે છે કે – જો આ ભિક્ષાર્થે જશે નહીં, તો કોણ જાણે - ક્યારે શું થશે ? પછી તે એકલા શું કરશે ? આને નિર્જરા પ્રાપ્ત થાય તેમ કરવું. તે માટે એવું કંઈક કરું કે તે ભિક્ષા માટે નીકળે. એ પ્રમાણે જો પોતાની વૈયાવચ્ચ કરશે તો પછી બીજાની પણ વૈયાવચ્ચ કરશે. ત્યારપછી આચાર્યએ બધાં સાધુ - અલ્પ સાગારિકોને કહ્યું – હું જઉં છું. તમે એકલાં જ સમુદ્દેશ કરજો. પિતામુનિ આગમ વાત કરી, તે સાધુ બધાંએ સ્વીકારી.
- X + X -
આચાર્ય ગયા. તે સાધુઓ ભિક્ષાર્થે નીકળ્યા. બધાં એકલાં જ સમુદ્દેશ કરે છે. ત્યારે પિતામુનિ વિચારે છે કે મને - આ લોકો આપશે. પણ એક પણ સાધુએ તેમને આહારમાં કંઈ ન આપ્યું. એમ કરતાં કરતાં કોઈએ કંઈ ન આપતા તે પિતા મુનિ ક્રોધિત થયા. કોઈ કંઈજ બોલતું નથી. ત્યારે તે સ્થવિર વિચારે છે, કાલે મારો પુત્ર આવશે, ત્યારે જો જો, હું આ બધાંની ખબર લઈશ ! બીજો દિવસે આચાર્યએ આવીને પૂછ્યું – હે પિતા ! તમારો કાલનો દિવસ કેવો રહ્યો? ત્યારે પિતા મુનિ બોલ્યા – હે પુત્ર ! જો તું નહીં હો તો હું એક પણ દિવસ જીવી શકીશ નહીં. આ બીજા જે મારા પુત્રો-પૌત્રો છે, તે પણ કંઈ આપતા નથી.
ત્યારે આચાર્ય એ તેની સામે જ બધાંને તતડાવ્યા. તેઓએ પણ કબૂલ કર્યુ. ત્યારે આચાર્ય બોલ્યા – પાત્રા લાવો, હું જાતે જ પિતાનું પારણું કરાવવા કંઈક લઈ આવું. ત્યારે વૃદ્ધિ વિચાર્યુ કે – મારો પુત્ર કેમ જાય ? લોકો પાસે કદાપી પૂર્વે આ રીતે ગયેલ નથી. તેથી વૃદ્ધ બોલ્યા – હું જ જઈશ. પછી તે વૃદ્ધ જાતે જ નીકળ્યા. તે લબ્ધિસંપન્ન હતા. લાંબો કાળ ગૃહસ્થપણે જ રહેલા. તે ભ્રમણ કરવાનું જાણતા
ન હતા. ક્યાં દ્વાર કે અપદ્વાર છે તે પણ ખબર ન હતી. પછી તે એક
ઘેર પદ્વારથી ગયા. - ૪ - ૪ - ગૃહસ્વામી પૂછે છે – અપદ્વારથી હે પ્રવ્રુજિત કેમ આવ્યા ? વૃદ્ધે કહ્યું – લક્ષ્મી આવતી હોય ત્યારે દ્વાર કે અપદ્વાર શું? જ્યાંથી આવે ત્યાંથી સારું જ છે ને. ગૃહસ્વામીએ કહ્યું – આને ભિક્ષા આપો. ત્યારે ૩૨
લાડવા મળ્યા.
વૃદ્ધ મુનિ તે લઈને આવી ગયા. એના વડે આલોચના કરાઈ. પછી આચાર્ય
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આપને બીશ શિષ્યો થશે. પરંપરાથી આવલિકા સ્થાપક થશે. પછી
કહે છે
આચાર્યએ પૂછ્યું – જો તમે કોઈ રાજકુળથી કંઈ વિશેષ મેળવો તો કોને આપશો ? તે બોલ્યા બ્રાહ્મણોને અમારા સાધુ પણ એટલાં જ પૂજ્ય છે આમને તેનો લાભ પહેલાં આપો. બધાં સાધુને આપ્યું. ત્યારે ફરી પોતાને માટે ભિક્ષા લેવા ગયા. પછી તેમને પરમાન્ન ઘી-ખાંડ સહિત પ્રાપ્ત થઈ. પછી સ્વયં સમુદ્દેશ કર્યો. એ પ્રમાણે તે પોતાના માટે ભ્રમણ કરતા ઘણાં જ લબ્ધિસંપન્ન થઈ બાળ અને દુર્બળના આધારરૂપ થયા.
૮૪
-
તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્રો હતા. એક દુર્બલિકાપુષ્પમિત્ર, એક ધૃતપુષ્પમિત્ર અને એક વસ્ત્રપુષ્પમિત્ર. જે દુર્બલિક હતા તે સ્મારક યાદ રાખનાર હતા. ધૃતપુષ્પમિત્ર ઘીને ઉત્પાદિત કરતા હતા. તેને લબ્ધિ હતી. દ્રવ્યથી ઘીને ઉત્પાદિત કરે, ક્ષેત્રથી ઉજ્જૈનીમાં, કાળથી - જેઠ અને અષાઢ માસમાં, ભાવથી - એક બ્રાહ્મણી-પ્રસૂતાતેના પતિએ થોડું-થોડું એકઠું કરીને છ માસ વડે ઘીનો ઘડો ઉપાર્જન કરેલો. જેથી તે પ્રસૂતા માટે કંઈક ઉપયોગી થાય. તેની યાચના કરવી. બીજાની નહીં. ચતાં પણ તે હર્ષિત અને સંતુષ્ટ થઈને આપી દે. પરિમાણથી - જેટલું ગચ્છને જોઈતું હોય તેટલું.
તે સાધુ વહોરવા નીકળે ત્યારે પૂછે, કોને કેટલા ઘીનું પ્રયોજન છે ? જેટલું બોલે, તેટલું લાવી દે.
-
જે વસ્ત્રપુષ્પમિત્ર હતા, તેને આવી જ લબ્ધિ હતી. તે વસ્ત્રોને ઉપાર્જિત કરી શકતા હતા. દ્રવ્યથી વસ્ત્ર, ક્ષેત્રથી વૈદેહ કે મથુરામાં, કાળથી વર્ષામાં કે શીતકાળમાં. ભાવથી - જેમ કોઈ એક વિધવા હોય. તે અતિ દુઃખથી ભુખે મરતી, કાંતણ કરતી, એક વસ્ત્રને વણીને કાલે પહેરીશ એમ વિચારે. એટલામાં જો તે વસ્ત્રપુષ્પમિત્ર તેની યાચના કરે તો હર્ષિત અને સંતુષ્ટ થઈને આપી દે. પરિણામથી - ગચ્છના બધાં સાધુને જોઈએ તેટલું.
બોલ્યા
જે દુર્બલિકાપુષ્પમિત્ર હતા, તેણે નવે પણ પૂર્વે ભણેલા. તે તેને રાત-દિવસ યાદ કરતા. એ પ્રમાણે સ્મરણ કરતાં-કરતાં તે દુબળા થઈ ગયા. જો તેઓ સ્મરણ ન કરે તો તેનું બધું વિસ્તૃત થઈ જતું. તેને વળી દશપુરમાં જ સ્વજનો હતા. તેઓ વળી, રક્તપટ ઉપાસકા હતા. આચાર્યની પાસે આવતા-આશ્રય કરતા. તેઓ કહેતાઅમારા ભિક્ષુ ધ્યાનરત છે. તમારે ધ્યાન નથી. આચાર્યએ કહ્યું – અમારે ધ્યાન છે. આ તમારો જે સ્વજન દુર્બલિકા પુષ્પમિત્ર છે, તે ધ્યાનને લીધે જ દુર્બળ છે. તેઓ બોલ્યા કે – આ ગૃહસ્થપણામાં સ્નિગ્ધ આહાર વડે બલિક હતો, અહીં તે મળતું નથી, માટે દુર્બળ છે. આચાર્યએ કહ્યું – આ ઘી વિના કદાચિત્ ભોજન કરતો નથી. તેઓ પૂછે છે કે તમારી પાસે ઘી ક્યાં છે ? આચાર્યએ કહ્યું ધૃતપુષ્પમિત્ર લાવે છે પરંતુ તે સ્વજનોને વિશ્વાસ બેઠો નહીં. ત્યારે આચાર્ય ભગવંતે પૂછ્યું કે
-
-
એ શું તમારી પાસેથી લાવે ? તેઓ
ઘીનો ગાડવો લઈ આવો. તેમને બોધ પમાડવા તેમના ઘેર મોકલ્યા. હવે
-
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૭૫,૭૭૬
ઘી લાવો. તે પ્રમાણે દેવાને પ્રવૃત્ત થયા. તે પણ મટે છે. તો પણ ઘણું જ ઘી આપે છે. પછી નિર્વિણ થાય છે. ત્યારે કહે છે - હવે સ્મરણ કરશો નહીં. સાધુ સંતપ્રાંત આહાર કરવા લાગ્યા. ત્યારે તે ફરી પણ પુરાણ શરીરવાળા થઈ ગયા. પછી તેમના સ્વજનોને ખાતરી કરાવી, ધર્મ કહ્યો. તેઓ શ્રાવકો થયા.
તે ગચ્છમાં આ ચાર વ્યક્તિ મુખ્ય હતા – દુર્બલિકાપુષ્પમિત્ર, વિંધમુનિ, ફશુરક્ષિત અને ગોઠા માહિલ. તેમાં જે વિંધમુનિ હતા તે ઘણાં મેધાવી હતા. સૂત્રાર્થ અને તદુભય ધારણામાં સમર્થ હતા. તે વારંવાર સૂણામંડલીમાં વિષાદ પામતા ચાવતું પરિપાટીએ આલાવા આવતા તેટલામાં ખેદિત થઈ જતાં. તેમણે આચાર્યને કહ્યું - હું સૂત્ર મંડલીમાં વિષાદ પામું છું કેમકે ઘણાં કાળે આલાવાની પરિપાટી આવે છે. તો મને વાચનાચાર્ય આપો. ત્યારે આચાર્યએ દુર્બલિકાપુષ્પમિત્રને તેના વાયનાચાર્યરૂપે આપ્યા.
ત્યારપછી તે કેટલાંક દિવસો વાચના આપીને આચાર્ય પાસે આવ્યા અને કહ્યું - મને વાંચના દેતા [બીજું જ્ઞાન નાશ પામે છે -x - x • જો હું સ્મરણ નહીં કરું તો નવમું પૂર્વ નાશ પામશે. ત્યારે આચાર્ય વિચારે છે - જો આવા પરમ મેધાવીને આ પ્રમાણે મરણ કરતાં નાશ પામે, તો બાકીનાને તો ચિરન જ છે. તેમણે અતિશયનો ઉપયોગ મૂક્યો – મતિ, મેધા, ધારણા વડે શેષ પુરુષોને પરિહીન થતાં અને કાલાનુભાવને પણ ઘટતો જાયો. તેથી આર્યરક્ષિત સૂરિએ અનુગ્રહને માટે અનુયોગને શ્રુતવિભાગથી પૃથક્ કર્યા. જેથી સુખેથી ગ્રહણ થઈ શકે. નયોના પણ વિભાગ કર્યા. - X - X - X - ઈત્યાદિથી કાલિક શ્રતમાં નય વિભાગ ન રહ્યો.
• ભાગ-૧૨૪ -
કાલિક શ્રત, ઋષિભાષિત [એ બે અનુયોગ], ત્રીજો આનુયોગ સૂર્ય પ્રજ્ઞપ્તિ, દૃષ્ટિવાદ એ ચોથો અનુયોગ જાણો.
• વિવેચન-૧૨૪ :
કાલિક શ્રુત તે ૧૧-અંગરૂપ છે, ઋષિભાષિત - તે ઉત્તરાધ્યયનાદિ, ત્રીજો કાલાનુયોગ ગિણિતાનુયોગ તે સૂર્યપ્રજ્ઞપ્તિ, ઉપલક્ષણથી ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ. કાલિકકૃત તે ચરણકરણાનુયોગ છે. ઋષિભાષિત તે ધર્મકથાનુયોગ છે એમ જાણવું. આખો દષ્ટિવાદ તે ચોથો અનુયોગ છે અર્થાત્ તેને દ્રવ્યાનુયોગ જાણવો. તેમાં ગઠષિ ભાષિતને ધર્મકથાનુયોગ એમ કહ્યો. તેથી મહાકલ્પકૃતાદિ પણ ઋષિભાષિતત્વથી દષ્ટિવાદથી ઉદ્ધરેલ છતાં તેના પ્રતિપાદિતત્વથી ધર્મકથાનુયોગત્વનો પ્રસંગ આવે. તેથી તેનો અપોદ્ધાર કરવાને માટે કહે છે –
• નિર્યુક્તિ --
જે મહાકાબુત અને જે પણ બાકીના છેદસૂત્રો છે, તે ચરકરણાનુયોગ છે એમ કરીને કાલિક અર્થમાં સમાવાયા છે.
• વિવેચન-૭૩૦ - (ગાથાર્થ કહો.] અહીં જે રીતે આર્યરક્ષિતને દેવેન્દ્રો વાંધા, તે પ્રમાણે કહે
૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ છે. તેઓ વિચરતા મથુરા ગયા. ત્યાં ભૂત ગુફામાં વ્યંતરગૃહે રહ્યા. આ તરફ દેવેન્દ્ર દેવરાજ શક મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછે છે - નિગોદ જીવનું સ્વરૂપ શું ?
જ્યારે ભગવંતે નિગોદના જીવોનું સ્વરૂપ કહ્યું, ત્યારે ઈન્દ્ર પૂછ્યું કે- શું ભરતદ્દોગમાં એવું કોઈ છે, જે નિગોદનું આવું સ્વરૂપ જણાવી શકે ? ભગવંતે કહ્યું - હા, આર્યરક્ષિત છે.
ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને ઈન્દ્ર આવ્યો. ત્યાં સ્થવિર [વૃદ્ધ રૂપ કરીને સાધુ નીકળતા હતા ત્યારે આવ્યો. વંદન કરીને પૂછ્યું - ભગવનું ! મારા શરીરમાં આ મહા વ્યાધિ થયો છે. મારે ભકત પચ્ચકખાણ કરવું છે. તો મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે ? આયશ્રેણિ યવિકોમાં કહો. ત્યારે ઉપયોગવંત આચાર્ય જેટલામાં જુએ છે કે - આનું આયુ તો ૧૦૦ વર્ષથી અધિક છે, બે કે ત્રણ. ત્યારે વિચારે છે – ભરતક્ષેત્રમાં આવો મનુષ્ય ન હોય. આ કોઈ વિધાધર કે યંતર હોવો જોઈએ. ચાવતુ આનું આયુ તો બે સાગરોપમનું છે. ત્યારે બે હાથ પડે ભ્રમર ખેંચીને કહ્યું - તમે શક છો.
તે વખતે શકે બધી વાત કરી. જેમકે – મેં મહાવિદેહમાં સીમંધર સ્વામીને પૂછ્યું અને એ રીતે અહીં આવ્યો. તો હું નિગોદના જીવોનું સ્વરૂપ સાંભળવા ઈચ્છું છે. ત્યારે આર્યરક્ષિતે તેને કહ્યું. ત્યારે સંતુષ્ટ થઈ શક પૂછે છે – હું જઉં ? આચાર્યએ કહ્યું - મુહૂર્ત માત્ર રહો. તેટલામાં સાધુઓ આવે છે. હાલ દુકથા પ્રવર્તે છે, જે ચલિત થયા છે, તેઓ સ્થિર થઈ જશે કે હજી પણ દેવેન્દ્રો આવે છે.
ત્યારે શકએ કહ્યું કે - જો તે મને જોશે તો તેઓ અલ સરવી હોવાથી નિયાણું કરશે, માટે હું જઉં. તેથી ચિહ્ન કરીને જઉં. પછી શકએ ઉપાશ્રયનું દ્વાર બીજી તરફ કરી દીધું.
ત્યારપછી સંયતો આવ્યા. જુએ છે કે – આ દ્વાર આમ કેમ થઈ ગયું ? આચાર્યએ ઉત્તર આપ્યો કે - x- શક આવેલ હતો. તેઓ કહેવા લાગ્યા - અહો ! અમે ન જોયો. કેમ મુહd ધીરજ ન રાખી ? ત્યારે કહે છે કે - અા સવવાળા મનુષ્યો નિદાન કરશે, તેમ જાણીને આ પ્રતીહાર્ય કરીને ગયો. એ પ્રમાણે આર્ય રક્ષિત દેવેન્દ્ર વડે વંદિત કહેવાયા.
તેઓ ક્યારેક વિહાર કરતાં દશપુર ગયા. મથુરામાં અક્રિયાવાડી ઉત્પન્ન થયેલ. માતા નથી, પિતા નથી, એ પ્રમાણે નાસ્તિક વાદ કરે છે. • x • ત્યારે સંઘે એક સંઘાટક [સાધુ યુગલને આર્યરક્ષિત સૂરિ પાસે મોકલ્યા. તેઓ યુગપ્રધાન આચાર્ય છે. તે બંનેએ આવીને રક્ષિત સૂરિને કહ્યું. તેઓ વૃદ્ધ થઈ ગયેલા. ત્યારે તેના મામા ગોઠા માહિલને મોકલ્યા. તેમને વાદલબ્ધિ હતી. તેણે જઈને તે વાદીનો નિગ્રહ કર્યો. પછી શ્રાવકોએ ગોઠા માહિલને પકડી રાખ્યા, ત્યાં જ તેઓ
ચોમાસુ રહ્યા.
આ તરફ આર્યરક્ષિત સૂરિ વિચારે છે કે – હવે ગણને ધારણકર્તા કોણ થશે ? ત્યારે તેમણે દુબલિકાપુષ્પમિત્રને નિર્ધારિત કર્યા. વળી જે તેમનો સ્વજનવર્ગ
Page #191
--------------------------------------------------------------------------
________________
૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્ઘાત નિ • 999 હતો, તે ગોઠામાહિલ કે ફશુરક્ષિત માટે અભિમત હતો. ત્યારે આચાર્યએ બધાંને બોલાવીને દેહાંત કહ્યું -
જેમકે ત્રણ ઘડા હોય - નિષ્પાવકૂટ, તેલકૂટ અને ઘીકૂટ. તે ત્રણેને જો ઉંધા મુખે કરવામાં આવે તો નિષ્પાવ-અડદ બધાં જ બહાર નીકળી જશે. તેલ પણ નીકળી જશે તો પણ તેના અંશો રહી જશે. ઘી ઘડામાં ઘણું બધું ચોંટી રહેશે. એ પ્રમાણે હે આય ! હું દુર્બલિકાપુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ, તદુભયમાં નિપાવકુટ સમાન થયો છું. શુરક્ષિતમાં તૈલકૂટ સમાન થયો અને ગોઠામાદિલમાં ઘીના ઘડા સમાન થયો છું. એ રીતે સૂત્ર અને અર્થથી દુર્બલિકાપુષ્પમિત્ર ઉપગત છે માટે તે તમારા આચાર્ય થાઓ તે બધાંએ પણ તેમ સ્વીકારી લીધું.
બીજા પણ કહે છે - જેમકે હું કશુરક્ષિત અને ગોઠા માહિલને માટે વર્યો છું. તે પ્રમાણે તમારા વડે પણ વર્તન થવું જોઈએ. તેઓ પણ બોલ્યા – જેમ આપ અમારામાં વત્ય, તેમ આમાં પણ વર્તજો. વળી - હું કૃત કે અકૃતમાં જેમ રોષ કે ક્ષમ કરતો નથી, તે એ પ્રમાણે વર્તવું સારું એ પ્રમાણે બંને વર્ગોને આજ્ઞા કરી, ભક્તપ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા.
ગોઠા માહિલે પણ સાંભળ્યું કે આચાર્ય કાળગત થયા. ત્યારે આવીને તે પૂછે છે – ગણને ધારણકર્તા રૂપે કોને સ્થાપ્યા છે ? ઘડાનું દૃષ્ટાંત પણ સાંભળ્યું. તેથી તે પૃથક ઉપાશ્રયે રહેવા આવી ગયો. તેમની પાસે ત્યારે નમીને બધાંએ ઉભા થઈને કહ્યું કે - અહીં જ રહો. પણ ગોઠામાહિલ ન માન્યા. ત્યારે બહાર રહીને બીજાને વ્યગ્રાહિત કરવા લાગ્યો. પણ તેમને સુગ્રહિત કરી શક્યો નહીં.
આ તફ આચાર્ય અર્થ પોરિસિ કરે છે, તે સાંભળતો નથી અને કહે છે - તમે અહીં અડદના ઘડા સમાન છો. ત્યારે ત્યાં ઉઠીને વિંધમુનિ અનુભાષણ કરતાં તે સાંભળે છે. આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં કર્મોનું વર્ણન આવે છે. જે રીતે કર્મ બંધાય છે. જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય ? એ વિચારમાં તે અભિનિવેશથી અન્યથા માનતો અને પ્રરૂપતો નિકૂવ થઈ ગયો.
આ પ્રસ્તાવ વડે આ નિકૂવો કોણ ? તે આશંકા નિવારવા માટે તેને પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહે છે -
• નિયુક્તિ -૭૭૮ -
બહુરત, પ્રદેશ, આવ્યકત, સમુચ્છેદ, દ્વિક, મિક, અભાવિક એ પ્રમાણે સાત નિકુવો નિશે વધમાનવામીના તીમિાં થયા.
• વિવેચન-૭૩૮ :
(૧) બહુરત- એક સમય વડે ક્રિયાધ્યાસિત રૂપથી વસ્તુની ઉત્પત્તિ ન થાય, પણ ઘમાં સમયે ઉત્પત્તિ થાય. ઘણાં સમયમાં આસકત તે બહુરત અર્થાતુ દીર્ધકાળે દ્રવ્ય પ્રસૂતિને પ્રરૂપનારા. (૨) પ્રદેશ-જીવપ્રદેશો. • x - જેના જીવપદેશો છે તે જીવપદેશનિકૂવ - ચરમ પ્રદેશે જીવ છે તેમ પ્રરૂપણ કરનાર, (3) અવ્યક્ત - ૪ - અવ્યકતા • x • વ્યકત એટલે સ્કૂટ, વ્યક્ત નથી તે અવ્યક્ત-અરૂટ મતવાળા.
સંયતાદિના અવગમમાં સંદિગ્ધ બુદ્ધિવાળા. (૪) સમુચ્છેદ - પ્રસૂતિ પછી સામત્યથી પ્રકર્ષ છેદ તે સમુચ્છેદ - વિનાશ. તેને જાણનાર કે ભણનાર તે સામુચ્છેદા અર્થાત્ ક્ષણ ક્ષયિ ભાવની પ્રરૂપણા કરનારાઓ.
(૫) દ્ધિક - એક સમયમાં બે ક્રિયા સમુદિતમાં દ્વિકીય, તેને ભણતા કે જામતાં લૈક્રિય. કાળભેદથી બે ક્રિયાનો અનુભવ પરૂપનારા. (૬) ત્રિક - ઐરાશિક એટલે જીવ, અજીવ, નોજીવ ભેદથી ત્રણ રાશિની ગાપના કરનારા તે ઐરાશિકો. (9) બદ્ધિક - જીવ વડે ઋષ્ટ કર્મ સ્કંધવત્ બદ્ધ નથી તે અબદ્ધ, તે અબદ્ધ છે તેમ માનતા કે જાણતા તે બદ્ધિકો - પૃષ્ટિ કર્મના વિપાકની પ્રરૂપણા કરનારા.
આ સાત નિકૂવો વર્ધમાન સ્વામીના તીર્થમાં થયા. તેમાં નિલવનો શો અર્થ છે ? પોતાની યુક્તિથી તીર્થકરના કહેવાને છુપાવે તે નિલવ એટલે મિથ્યાર્દષ્ટિ. કહ્યું છે – સૂત્રોક્તના એક પણ અક્ષરની અરુચિ જે મનુષ્યને થાય, તે મિથ્યાર્દષ્ટિ છે. આપણે તો જિનેશ્વરે કહેલ સૂત્ર જ પ્રમાણ રૂપ છે. 7 શબ્દ વિશેષણ છે, શું વિશેષિત કરે છે ? બીજા તો વ્યલિંગથી પણ ભિન્ન - બોટિક નામે છે. તે પણ વર્ધમાનસ્વામીના તીર્થમાં. તેમનું નિર્ગમન અનુક્રમે કહીંશ -
હાલ આ મતો જેનાથી સમુત્પન્ન થયા, તે કહે છે – • નિર્યુક્તિ-૩૭૯,૭૮૦ :
બહુરત મત જમાલિથી, જીવપદેશ મત તિષ્યગુપ્તથી, અવ્યતા અપાઢણી, સામુચ્છેદ અ#મિત્રથી, લેક્રિયા ગંગાચાર્યથી, ગિરાશિક મત લલકથી અને સ્કૃષ્ટ અદ્ધિકર્મમત સ્થવિર ગોષ્ઠા માહિલથી નીકળ્યો.
• વિવેચન-૩૩૯,૩૮૦ -
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - બદ્ધિક મત ગોઠા માહિતથી ઉત્પન્ન થયો. હવે જે નગરમાં આ નિકૂવો ઉત્પન્ન થયા તે કહે છે -
• નિયુક્તિ -૩૮૧ -
શ્રાવતી, ઋષભપુર, શેવિકા, મિથિલા, ઉલકાતીર, અંતરંજિકાપુરી, દશપુર અને રથવીરપુર નગરો હતા.
• વિવેચન-૭૮૧ -
ઉક્ત સાતે નગરો નિહ્નવોના અનુક્રમે પ્રભવસ્થાનો છે. કહેવાનાર ભિન્ન દ્રવ્ય-લિંગ-મિથ્યાદષ્ટિ બોટિકનું પ્રભવસ્થાન રથવીરપુર છે. ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પરિનિવૃત થતાં કોણ કેટલા કાળે નિવ રૂપે ઉત્પન્ન થયા તેનું પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ -૩૮૨,૩૮૩ :
ચૌદ વર્ષે, ૧૬ વર્ષે ૧૪ વર્ષે, રર૦ વર્ષે, રર૮ વર્ષે ૫૪૪ વર્ષે, ૫૮૪ વર્ષે, ૬૦૯ વર્ષે અનુક્રમે નિકૂવોની ઉત્પત્તિ થઈ. તેમાં પહેલા બે કેવળજ્ઞાન પછી અને બાકીના ભગવંતના નિવસિ બાદ ઉત્પન્ન થયા.
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૭૮૩
૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• વિવેચન-૩૮૨,૩૮૩ :
ગાથાર્થ કહ્યો. અવયવાર્થ તો ભાણકાર કહેશે. જ્ઞાનોત્પત્તિથી આરંભીને ૧૪ વર્ષ અને ૧૬ વર્ષ વ્યતીત થયા પછી તેમાં પહેલાં બે નિકૂવો ઉત્પન્ન થયા. ભગવંત નિવણિ પામ્યા પછી ચોક્ત કાળે બાકીના અતુિ અવ્યકતાદિ ઉત્પન્ન થયા. બોટિક પ્રભવકાળ લાઘવાયેં કહ્યો.
હવે સૂચિતાર્થને મૂળ ભાષ્યકાર યથાક્રમે કહે છે – • ભાગ-૧૫ -
જિનવર મહાવીરને જ્ઞાનોત્પાદન પછી ચૌદ વર્ષ ગા બાદ બહુરત નામનો મત શ્રાવત્તિમાં ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૫ :ગાથાર્થ રહ્યો. જે રીતે ઉત્પન્ન થયો, તે દર્શાવતી ગાથા કહે છે - • ભાષ-૧૨૬ :
વીર ભગવંતની પુત્રી જ્યેષ્ઠા કે સુદર્શના કે અનવધા હતી. જમાઈ જમાલી હતા. જેમાલીએ પoo પુરુષના પરિવાર સાથે અને પુત્રીએ ૧oooના પરિવાર સાથે દીક્ત લીધી. જમાલીએ શ્રાવતીના હિંદુક ઉધાનમાં બહુરત મત સ્થાપ્યો. જમાલિને છોડીને બીજાને ટંક શ્રાવકે બોધ કર્યો.
• વિવેચન-૧૨૬ :
કંડપુર નગરમાં ત્યાં જમાલિ ભગવંત વીરનો ભાણેજ હતો. તેણે ભગવંતની પાસે ૫ooના પરિવાર સાથે દીક્ષા લીધી. તેની પત્ની જે ભગવંતની પુત્રી હતી, તેના નામો જ્યઠાકે સુદર્શના કે અનવધા પણ ૧૦ooના પરિવાર સાથે પ્રવજિત થઈ [અહીં નામમાં કંઈ પાઠદોષ સંભવે છે, અામ સુદર્શનનું નામ બહેન રૂપે છે. જેમ ભગવતી સત્રમાં છે, તેમ કહેવું. જમાલી ૧૧ અંગ ભચા. સ્વામીને કહીને પ00ના પરિવાર સાથે જમાલી શ્રાવતી ગયો, ત્યાં તિંદુક ઉધાનમાં કોષ્ટક રીત્યમાં સમોસય. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ થયો. વિહાર કરવા અસમર્થ થયા. ત્યારે શ્રમણોને કહ્યું - શય્યા સંસ્કારક કરો. તેઓએ સંથારો કરવાનો આરંભ કર્યો.
એટલામાં જમાલિ દાહજ્વરથી અભિભૂત થયા. શિષ્યોને પૂછે છે સંથારો પથરાયો કે નહીં ? તેઓએ કહ્યું - પથરાયો, જમાલિએ ઉઠીને જોયું તો અર્ધ સંસ્કૃત [પથરાયેલ] જોઈને કોધિત થયો. સિદ્ધાંત વચન યાદ આવ્યું - “કરાતું કરાયું” કહેવાય. કર્મના ઉદયથી વિપરીત ચિંતવે છે. “કરાતું કર્યુ” એ ભગવંત વયના વિપરીત છે. કેમકે પ્રત્યક્ષ વિરદ્ધ છે અહીં અડધો પથરાયેલ સંથારો પથરાયેલો નથી તે દેખાય છે. તેથી કરાતાપણાથી પ્રત્યક્ષ સિદ્ધ વડે ‘કરાયુ' ઘમ દૂર કરવો એમ ભાવના છે. તેથી જે ભગવંત કહે છે, તે અસત્ય છે. પરંતુ “કરાયુ તે જ કરાયુ” કહેવાય. એમ વિચારીને એ પ્રમાણે જ પ્રરૂપણા કરે છે.
તેણે આવી પ્રરૂપણા કરતા વગચ્છના સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું - હૈ આચાર્ય ભગવંત વચન છે “કરાતું કરાયું” તે અવિપરીત જ છે, તે અવિરુદ્ધ નથી.
જો “કરાતી ક્રિયાવિટને કરાયી” ઈચ્છતા નથી, તો પહેલાં ક્રિયા અનારંભ સમયની જેમ પછી પણ ક્રિયાના અભાવે કેમ ઈચ્છો છો ? નિત્ય પ્રસંગ છે. કેમકે ક્રિયાના અભાવનું અવિશિષ્ટવ છે. તથા જે તમે કહ્યું કે “અડધો પથરાયેલ સંથારનું ન પથરાયેલું દેખાય છે.” તે પણ અયુક્ત છે, કેમકે જે જ્યારે જેટલાં આકાશ દેશમાં વર૬ પથરાય છે તે ત્યારે તેટલામાં પથરાયું જ છે. એ પ્રમાણે પછીના વસ્ત્ર પાથરવાના સમયે નિશે એ પથરાયેલ જ છે. ભગવંતનું વચન વિશિષ્ટ સમય આપેક્ષી છે, માટે તેમાં દોષ નથી.
એ પ્રમાણે જયારે તે સ્વીકારતો નથી, ત્યારે કેટલાંક તેના વચનની શ્રદ્ધા કરતાં ભગવંત પાસે ગયા. બાકીના તેની સાથે જ રહ્યા, પ્રિયદર્શના પણ સાથે રહ્યા. [પહેai સુદના કહેd, અહીં પ્રિયદર્શન લખ્યું, જે અય શાસ્ત્રમાં સંમત નામ છે.]
ત્યાં ઢક નામે કુંભાર શ્રાવક હતો. ત્યાં રહ્યા, તેણી વેદન કરવાને આવી, તેણીને પણ તેમજ પ્રજ્ઞાપના કરી. તેણી જમાલીના અનુરાગથી મિથ્યાત્વને પામી. સાવીઓને એમ કહેવા લાગી. ટંકને પણ કહે છે. ટૂંક જાણે છે કે આ ભગવંત વચનથી વિપરીત મતવાળી થઈ છે. તેથી ઢંક કહે છે – હું આ વિશેષતર સમ્યક જાણતો નથી.
અન્ય કોઈ દિવસે સ્વાધ્યાય પોરિસિ કરે છે. ત્યારે ટંકે વાસણ ખોલીને તેમાંથી અંગારો ફેંક્યો ત્યારે પ્રિયદર્શના સાધ્વીની સંઘાટી-વસ્ત્રમાં એક સ્થાને બળી ગયું. તે કહે છે – હે શ્રાવક ! તમે મારા વરને કેમ બાળો છો ? ટંક બોલ્યો - તમે જ કહો છો કે “બળતું બન્યું ન કહેવાય.” તો પછી તમારો કપડો કઈ રીતે બળ્યો. ત્યારે તેણી બોધ પામીને કહે છે – હું સભ્ય પ્રતિચોયણાને ઈચ્છું છું. ત્યારે તેણીએ જઈને જમાલીને ઘણું કહ્યું. જમાલીએ જ્યારે સ્વીકાર્યું નહીં, ત્યારે તેણી અને બાકીના સાધુઓ ભગવંત પાસે ઉપસંપન્ન થયાં - જોડાયાં. બીજો પણ એકાકી - અનાલોચિત કાળગત થયો.
આ સંગ્રહાર્થ કહ્યો. [ગાથાર્ય પૂર્વે કહ્યો જ છે.] બીજા આચાર્યો કહે છે - ચેષ્ઠા એટલી મોટી, સુદર્શના નામે ભગવંતની બહેન હતી, જમાલિ તેનો પુત્ર હતો. તેને અનવધા નામની ભગવંતની પુત્રી, જમાલીની પત્ની હતી.
પહેલો નિદ્ભવ કહ્યો. હવે બીજાનું પ્રતિપાદન કરે છે - • ભાણ-૧૨૭ :
વીર ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૬ વર્ષ બાદ જીવપદેશ સંબંધી મત ઋષભપુર નગરમાં ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૨૩ :
ભગવંતને જ્ઞાન ઉત્પાદિતાના ૧૬-વર્ષ પછી જીવપ્રાદેશિક મત કઈ રીતે ઉત્પન્ન થયો ? રાજગૃહનગરમાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં વસુ નામના ચૌદપૂર્વ આચાર્ય સમોસય. તેમના શિષ્ય તીષ્યગુપ્ત હતા. તેને આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણવામાં આવ્યો - ભગવન્એક જીવ પ્રદેશ જીવ હોય તેમ કહેવાય ? ના, આ
Page #193
--------------------------------------------------------------------------
________________
૯૨
ઉપોદ્ઘાત નિ - ૩૮૨,૩૮૩, ભાણ-૧૨૭ અર્થ બરાબર નથી. એ પ્રમાણે બે જીવપ્રદેશ, ત્રણે, સંખ્યાd, અસંખ્યાત ? યાવતુ એક પ્રદેશ ન્યૂન હોય તો પણ જીવ ન કહેવાય. કેમકે સંપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય પ્રદેશે જીવ છે.
એ પ્રમાણે અધ્યાપન કતાં તેને મિથ્યાત્વનો ઉદય થયો. તેથી તેણે આ રીતે વિચાર્યું કે – જો એકાદિ જીવપ્રદેશ વિશે એક પ્રદેશહીન હોય તો પણ જીવ કહેવાતો નથી. પરંતુ ચરમપદેશયુકત જ જીવ કહેવાય. તેથી તે એક પ્રદેશ જ જીવ છે. તેના ભાવભાવિત્વથી જીવવું છે. તેણે આમ પ્રતિપાદન કરતાં ગુરુએ કહ્યું કે - ના, તેમ નથી. તો જીવનો અભાવ પ્રસંગ થાય. કઈ રીતે? આપને અભિમત છે કે અંત્યપ્રદેશ પણ અજીવ છે, બીજા પ્રદેશના તુલ્ય પરિણામપણાથી કહ્યું. પ્રથમાદિ પ્રદેશવત્, અથવા પ્રથમાદિ પ્રદેશ જીવ છે. કેમકે શેષ પ્રદેશ તુલ્ય પરિણામવ છે. અંત્યપ્રદેશવતું. એકૈકના પૂરણવના અવિશેષથી, એક પણ વિના તેનું સંપૂર્ણત્વ એ પ્રમાણે કહેલ છે. તો પણ જ્યારે તિષ્યગુપ્ત એ તે વાત ન સ્વીકારી. ત્યારે તેનો કાયોત્સર્ગ કર્યો.
એ પ્રમાણે તે ઘણી સદ્ભાવ ઉદ્ભાવનાથી મિથ્યાત્વ અભિનિવેશ વડે પોતાને, બીજાને અને ઉભયને સુગ્રહિત, વ્યુત્પાદિત કરતો આમલકપા નગરી ગયો. ત્યાં મશાલ વનમાં રહ્યો. ત્યાં મિત્રશ્રી નામે શ્રાવક હતો. તે જાણે છે - આ નિહવ છે.
અન્ય કોઈ દિવસે તેના ઘેર સંખડી - જમણવાર હતો. ત્યારે તેણે તિયગુપ્તને નિમંત્રણા કરી, આપે સ્વયં જ ઘેર પધારવું. તેઓ ગયા, ત્યારે ત્યાં તૈયાર કરાયેલ વિપુલ ખાધકવિધિ લાવવામાં આવી. ત્યારે તે તેમાંથી એક એક ટુકડો ટુકડો આપે છે. એ પ્રમાણે ભાતનો કણીયો, શાકનો ટુકડો, વસ્ત્રનો ખંડ આપે છે, પછી પગે પડીને સ્વજનોને પણ કહે છે - આવો, વંદન કરો. આપણે સાધુને પ્રતિલાભિત કર્યા. અહો ! હું ધન્ય છું, પુણ્ય સહિત છું કે આપ સ્વયં મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગુપ્ત કહે છે - મારી મશ્કરી કેમ કરી?
મિત્રશ્રી બોલ્યો - આપના સિદ્ધાંત મુજબ મેં આપને પશિલાગ્યા છે. જો વર્ધમાનસ્વામીના સિદ્ધાંત મુજબ પ્રતિલાભિત કરું તો આપને આ મશ્કરી નહીં લાગે.] ત્યારે તિગુપ્ત બોધ પામ્યા. હે આર્ય! હું સમ્યક્ પડિચોયણા ઈચ્છું છું. પછી શ્રાવકે વિધિપૂર્વક તેમને પડિલાવ્યા અને ‘મિચ્છા મિ દુક્કડ' દીધું. એ પ્રમાણે તે બધાં બોધ પામ્યા. આલોચના અને પ્રતિક્રમણ કરી વિચારવા લાગ્યા. આ જ વાતનો ઉપસંહાર કરે છે -
• ભાષ-૧૨૮ -
રાજગૃહીમાં ગુણશીલ ચૈત્યમાં ચૌદપૂર્વી વસુ આચાર્યના તિગુપ્ત શિષ્યથી આમલકથા નગરીમાં મત નીકળ્યો. મિત્રશ્રી એ ક્રૂર પિંડથી બોધ કર્યો.
વિવેચન-૧૨૮ - વિશેષાર્થ કહેવાઈ ગયો છે. વસુ આચાર્ય સમોસ. તિષ્યગુપ્તને એવી દષ્ટિ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ ઉત્પન્ન થઈ, આમલકા નગરી ગયો. મિત્રશ્રી શ્રાવ કે બોધ કર્યો. બીજો નિદ્ભવ સમાપ્ત. હવે બીજાને પ્રતિપાદિત કરે છે -
• ભાષ્ય-૧૨૯ :
વીર ભગવત સિદ્ધિ ગયા પછીના ર૧૪-વર્ષે શ્વેતાંબિકામાં આવ્યકતોનો મત સમુત્પન્ન થયો.
• વિવેચન-૧૨૯ :
ગાથાર્થ કહો. મત કેવી રીતે નીકળ્યો? શ્વેતાંબિકા નગરી પોલાશ ઉધાનમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા. તેમના ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને રહેલા. તે જ આચાર્ય તેમના વાચનાચાર્ય હતા. ત્યાં બીજું કોઈ ન હતું. તે સગિએ હૃદયના શૂળથી મૃત્યુ પામી, સૌધર્મક નલિનીગુભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. એટલામાં પોતાનું શરીર જોયું, ત્યાં તે સાધુઓ આગાઢ યોગને વહન કરતા હતા, તેઓ પણ જામતા ન હતા કે આચાર્ય કાળ પામ્યા છે.
ત્યારે તે જ શરીરમાં પ્રવેશીને તે સાધુઓને ઉઠાડીને કહ્યું - વૈરામિક કરો. એ પ્રમાણે તેણે તેના દિવ્યપભાવથી જલ્દીથી સારણા કરી. પછી તેણે કહ્યું - હે ભKતો! ક્ષમા કરો. કેમકે મારા જેવા અસંયતે આપને વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળ પામ્યો. પરંતુ આપની અનુકંપાથી આવ્યો છું. એ પ્રમાણે તે ક્ષમા માંગીને પાછા ગયા.
સાધુઓ પણ તેમનું શરીર ત્યજીને વિચારે છે - આટલો કાળ અમે અસંયતને વાંધા. ત્યારપછી તેઓ અવ્યક્ત ભાવ ભાવ ચે - કોણ જાણે અહીં કોણ સાધુ છે. કે દેવ છે ? માટે પરસ્પર વંદન કરવું નહીં. જેથી અસંયતને વંદન કે મૃષાવાદ સેવન ન થાય. બીજાના સ્થવિર વચનમાં સંદેહ રહે કે શું તે દેવ હશે ? કે સાધુ હશે ? ઈત્યાદિ. જો તે રૂ૫ દશવિ દેવ છે એમ કહે તો ઠીક. સાધુ છે એમ કહે તો સમાન રૂપમાં કેમ શંકા થાય ? ઈત્યાદિ ઘણી રીતે સાધુઓને સમજાવ્યા પણ તેઓ ન માન્યા એટલે તેમને ગચ્છ બહાર કર્યા. ત્યાંથી વિચરતા રાજગૃહી ગયા.
ત્યાં મૌર્યવંશમાં જન્મેલ બલભદ્ર નામે શ્રાયક રાજા હતો. તેણે આ વાત જાણી કે તે સાધુઓ અહીં આવેલા છે. ત્યારે તેણે કોટવાળને આજ્ઞા કરી કે - જાઓ અને ગુણશીલથી સાધુઓને લઈ આવો. તેઓ લઈ આવ્યા. રાજાએ સેવકોને કહ્યું કે - જદી આમને ચાબુકના માર વડે મારો. પછી હાથીના કટકને લાવતા, તેઓ બોલ્યા - અમે જાણીએ છીએ કે- તું શ્રાવક છે, તો અમને શા માટે મરાવશ. રાજા બોલ્યો - તમે ચોર છો કે જાસુસ છો કે પછી અભિમરા છો ? કોણ જાણે છે. તેઓ બોલ્યા કે – અમે સાધુઓ છીએ. સજા પૂછે છે કે – તમે કઈ રીતે શ્રમણ છો ? જો અવ્યક્તો પરસ્પર પણ વંદન કરતાં નથી. તો પછી તમે - શ્રમણ છો કે જાસુસ છો? હું શ્રાવક છું કે નથી ?
ત્યારે તે સાધુઓ બોધ પામ્યા, લજિત થયા, પ્રતિપત્ત અને શંકિતતા રહિત થયા. ત્યારે મૃદુતાથી નિર્ભત્સત કર્યા, જેથી બોધ પામે. પછી તેમને મુક્ત કરીને
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૩૮૩, ભાષ્ય-૧૩૦
૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ખમાવ્યા. હવે આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે –
• ભાષ્ય-૧૩0 -
શોતા નગરીના પોલાસ ઉધાનમાં અષાઢાચાર્યે યોગ કરાવતા તે દિવસે હદયરળથી મૃત્યુ પામી સૌધર્મકશે નલિનિગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્દે પ્રતિબોદયા.
• વિવેચન-૧૩૦ :
ગાથાર્થ કહ્યો વિશેષ આ - અષાઢ દેવે ઉત્પન્ન થઈને અવધિ જ્ઞાન વડે પૂર્વ વૃતાંત જાણીને શિષ્યોને યોગ પૂરા કરાવ્યા. દેવલોકે ગયા પછી તેમાં અવ્યકતગતવાળા તેમના શિષ્યો વિચરતા રાજગૃહી પહોંચ્યા ઈત્યાદિ પૂર્વે કથાનકમાં કહેલ છે, બીજો નિદ્ભવ કહ્યો. હવે ચોથો કહે છે –
• ભાષા-૧૩૧ -
વીર ભગવંત સિદ્ધિમાં ગયા પછી રર૦ વર્ષે મિથિલાપુરીમાં સામુછેદિક નામનો મત ઉતપન્ન થયો.
• વિવેચન-૧૩૧ - [ગાથાર્થ કહ્યો જે રીતે ઉત્પન્ન થયો, તે બતાવતા કહે છે – • ભાષ-૧૩ર :
મિથિલામાં લક્ષ્મીધર ચૈત્યમાં મહાગિરિના કૌડિન્યના આશ્ચમિક શિષ્યથી અનુવાદ પૂર્વમાં નૈપુણિક વસ્તુ ભણતાં સામુચ્છેદ મત ઉત્પન્ન થયો.] રાજગૃહીમાં ખંડરક્ષા દ્વારા પ્રતિબોધ પામ્યા.]
• વિવેચન-૧૩ર :
મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં મહાગિરિ આચાર્યના કૌડિન્ય નામે શિષ્ય હતા. તેમના શિષ્ય મિત્ર હતા. તે અનુપવાદ પૂર્વમાં ઔષણિક વસ્તુ ભણતા હતા. તેમાં છિન્ન છેદનક વક્તવ્યતામાં આલાવો આવ્યો. જેમકે - વર્તમાન સમય તૈરયિક વ્યુચ્છેદ પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે દ્વિતીયાદિ સમયમાં પણ કહેવું.
અહીં તેને વિચિકિત્સા જન્મી - બધાં પ્રત્યુત્પન્ન સમયે જન્મેલ વિચ્છેદ પામે છે - એ પ્રમાણે કર્મનું અનુવેદન સુકૃત-દુકૃતોને કઈ રીતે થાય ? કેમકે ઉત્પાદ પછી બધાંનો વિનાશ થાય છે. તેણે આવી - આવી પ્રરૂપણા કરતા ગુરુએ કહ્યું - એક નયના મતથી આ સૂત્ર છે, મિથ્યાત્વમાં જઈશ નહીં. નિરપેક્ષ બાકીના પણ નયોને હદયમાં વિચાર, કાળપર્યાય માત્ર નાશમાં સર્વથા વિનાશ નથી, વસ્તુ સ્વ-પર પયયોથી અનંતધર્મથી યુકત છે. સૂત્રમાં પણ કહે છે - વસ્તુ દ્રવ્યાર્થપણે શાશ્વત છે, પયિપણે અશાશ્વત છે. તેથી અભિહિત એવા સમયાદિ વિશેષણથી સર્વનાશ થતો નથી. એવું બધું સમજાવવા છતાં પોતાના મતને છોડતો નથી.
પછી તે સામુચ્છેદ મતને વ્યક્ત કરતો કાંપીલ્યપુર ગયો. ત્યાં ખંડરક્ષા નામે શ્રાવકો હતા. તેઓ મૂાથી પાલિત હતા. તેઓએ આ મતવાળાને જમ્યા. તેઓએ
તેમને પકડ્યા, તેમને મારવા લાગ્યા. તે સાધુઓ ભયભીત થઈ બોલ્યા - અમે તો સાંભળેલ કે તમે શ્રાવકો છો, તો પણ સાધુને કેમ મારો છો ? તેઓ બોલ્યા - જે સાધુ હતા, તે તો તમારા સિદ્ધાંત પ્રમાણે વિચ્છેદ પામ્યા, હવે તમે તો બીજા કોઈ ચોર આદિ છો. ઈત્યાદિથી તેઓને બોધ પમાડ્યો. સમ્યકત્વ સ્વીકાર્યું.
• ભાષ્ય-૧33 -
વીરપભના સિદ્ધિગમન બાદ રર૮ વર્ષે “બે કિયા''નો મત ઉલુકા નદીના કિનારે ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૩૩ :ગાથાર્થ કહ્યો. હવે જે રીતે ઉત્પન્ન થયો તે કહે છે – • ભાષ્ય-૧૩૪ -
ઉલકા નદીના કાંઠે ખેટક સ્થાનમાં મહાગિરિના શિષ્ય, ધનગુપ્તના શિષ્ય આર્યગંગથી બે ક્રિયા માં નીકળ્યો. રાજગૃહીમાં મહાતપના કાંઠે મણિનાગ યક્ષે પ્રતિબોધ કર્યો.
• વિવેચન-૧૩૪ -
ઉલકા નામે નદી હતી. તેના ઉપલક્ષથી જનપદ પણ તે જ કહેવાય છે. તે નદીના કાંઠે એક ખેટસ્થાનમાં, બીજું ઉલકાતીર નગરે, બીજા કહે છે તે જ ખેટમાં.
ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત નામે હતા, તેના પણ શિષ્ય ગંગા નામે આચાર્ય હતા. તે તે નદીના પૂર્વના કાંઠે હતા આચાર્ય તેના પશ્ચિમી કાંઠે હતા. પછી શરદકાળમાં આચાર્ય વંદન માટે નીકળ્યા. તેમને માથે ટાલ હતી. ઉલુકા નદી ઉતરતા તે ટાલ તાપ વડે બળવા લાગી, નીચે શીતળ પાણી વડે શીત હતું.
ત્યારે તેને વિચાર આવ્યો - સૂત્રમાં કહે છે કે એક જ ક્રિયા વેદાય છે, શીત કે ઉણ. હું બે ક્રિયા વેદુ છું. તેથી બે ક્રિયા એક જ સમયે વેદાય છે, ત્યારે આચાર્યને કહ્યું. આચાર્ય બોલ્યા- હે આર્ય! એવી પ્રરૂપણા કરતો નહીં. એક સમયે બે કિયા ન વેદાય. કેમકે મન સૂમ સમયને પકડી ન શકે. તેને સમજાવવા છતાં તેણે પોતાનો મત ન છોડ્યો.
તે ભ્રમણ કરતાં રાજગૃહે ગયો. મહાતપના કાંઠે પ્રભા નામે સરોવર હતું. ત્યાં મણિનાગ નામે યક્ષ, તેના ચૈત્યમાં રહેતો હતો. ગંગા આચાર્યે ત્યાં પર્ષદા મધ્ય કહ્યું - એક સમયે બે ક્રિયા વેદાય છે. ત્યારે મણિનાગ યક્ષે તે પર્ષદામાં કહ્યું – અરે દુષ્ટ શૈક્ષ ! અપ્રજ્ઞાપના કેમ કરે છે ? આ જ સ્થાને રહીને ભગવંત વર્ધમાનસ્વામીએ કહેલ છે કે – એક સમયે એક જ ક્રિયા વેદાય છે. શું તું તેનાથી વધુ હોંશિયાર થઈ ગયો છે ? આ બકવાદ બંધ કર, નહીં તો તને શિક્ષા કરીશ. મણિનાગે મારવા લેતા તે ભયથી પ્રતિબોધ પામ્યો, બોલ્યો કે હું ગુરુ પાસે જઈને પ્રતિક્રમવા ઈચ્છું છું.
પાંચમો નિહવ કહ્યો. હવે છઠ્ઠો બતાવે છે –
ભાગ-૧૩૫ - ભગવંત વીરના સિદ્ધિગમન બાદ ૫૪૪ વર્ષે આંતરંજિકાપુરિમાં બિરાણિક
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ
-
૩૮૨,૮૩, ભાષ્ય-૧૩૫
મતની ઉત્પત્તિ થઈ.
еч
- વિવેચન-૧૩૫ ઃ
ગાચાર્ય કહ્યો. હવે આ મતની ઉત્પત્તિ દર્શાવે છે. * ભાષ્ય-૧૩૬ -
અંતરંજિકા નગરીમાં ભૂતગૃહ ચૈત્યમાં બલશ્રી રાજાના કાળમાં શ્રીગુપ્તાચાર્યના રોહગુપ્ત શિષ્ય. પરિવાક પોટ્ટશાલે વાદ માટે ઘોષણા કરી. • વિવેચન-૧૩૬ :
કથાનકથી અર્થ સમજવો, તે આ પ્રમાણે - અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું, ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય હતા. ત્યાં બલશ્રી નામે રાજા હતો. તે શ્રીગુપ્ત સ્થવિરની સાથે એક રોહગુપ્ત નામે શિષ્ય હતો. અન્યગામે રહેલ.
પછી તે ઉપાધ્યાયને વંદન કરવાને આવે છે. કોઈ પરિવ્રાજક લોઢાના પટ્ટથી પેટ બાંધીને, હાથમાં જંબુ વૃક્ષની ડાળી લઈને ચાલી રહ્યો હતો. તેને પૂછતાં તે કહે છે – જ્ઞાન વડે પેટ ફાટી જાય છે, માટે લોઢાના પટ્ટ વડે બાંધેલ છે. જંબૂ શાખા એટલે લીધી છે કે મારો કોઈ પ્રતિપાદિ જંબુદ્વીપમાં નથી.
ત્યારે પછી તેણે પટહ વગડાવ્યો – પરપ્રવાદી કોઈ રહ્યા નથી. તેથી લોકોએ તેનું પોટ્ટશાલ નામ કર્યુ. તે પટહ રોહગુપ્તે રોકી લીધો. તેણે કહ્યું – હું વાદ કરીશ. ત્યારે તે પ્રતિષેધિત થયો. આચાર્ય પાસે જઈને કહે છે કે – મેં એક પટહને રોકેલ છે. આચાર્યએ કહ્યું – ખોટું કર્યુ. તે વિધાબલિ છે. વાદમાં પરાજિત થવાથી વિધા વડે ઉપસ્થિત થાય છે. તેની પાસે આ સાત વિધાઓ રહેલી છે –
- ભાષ્ય-૧૩9 -
વિંછી, સર્પ, ઉંદર, હરણી, ભૂંડણ, કાગડી અને સમડી, આ વિધાઓ વડે તે પરિવાક કુશળ છે.
• વિવેચન-૧૩૭ :
વિંછી-વિંછીપ્રધાન વિધા લેવી એ રીતે સર્પ, ઉંદર, મૃગી - હરણીરૂપે ઉપઘાતકારિણી, એમ જ ભુંડણ, કાકવિધા, પોતકી વિધા અર્થાત્ સમળી વિધા. આ વિધાઓ વડે તે પરિવ્રાજક નિપુણ છે. રોહગુપ્તે પૂછ્યું – હવે તેના નિગ્રહ માટે શું કરવું? ત્યારે તે આચાર્યએ કહ્યું – પાઠ કરતાં જ સિદ્ધ થાય એવી આ સાત
પ્રતિપક્ષી વિધા ગ્રહણ કર. તે આ છે
—
* ભાષ્ય-૧૩૮ -
મયુરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સીંહી, ઘુવડી અને બાજણ. આ સાત વિધા પરિવાજકના મથાં માટે તું ગ્રહણ કર.
• વિવેચન-૧૩૮ -
ગાથાર્થ કહ્યો. તેને અભિમંત્રિત કરેલ રજોહરણ પણ આપ્યું. જો અન્ય પણ કોઈ પ્રયોગ કરે તો ત્યારે રજોહરણ ઘુમાવજે તેનાથી અજય્ય બનીશ. ઈન્દ્ર વડે પણ
જીતવાને માટે શક્ય નથી. ત્યારે તે વિધાઓ ગ્રહણ કરીને સભામાં ગયો. તેણે
Εξ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પોટ્ટશાલ માટે કહ્યું – આ શું જાણે છે ? ભલે તે જ વાદ શરૂ કરે. પરિવ્રાજક વિચારે છે - આ લોકો નિપુણ હોય છે. તેથી તેમના જ સિદ્ધાંતોને ગ્રહણ કર્યું. જેમકે રાશિ બે છે – જીવ અને અજીવ.
ત્યારે રોહગુપ્તે વિચાર્યુ કે આણે અમારો જ સિદ્ધાંત ગ્રહણ કર્યો. તેથી તેને બુદ્ધિથી પરાજિત કરું. તેણે ત્રણ રાશિ સ્થાપી – જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવો - સંસારમાં રહેલા, અજીવ-ઘટ આદિ. નોજીવ-ગરોળીની પૂછડી વગેરે. જેમકે દંડને આદિ, મધ્યમ, અંત છે. ભાવો ત્રણ ભેદે છે. એ પ્રમાણે તેણે પોટ્ટુશાલને નિરુત્તર કરી દીધો.
ત્યારે તે પરિવ્રાજકે રોપાયમાન થઈ વૃશ્વિકા વિધા મૂકી. ત્યારે રોહગુપ્તે મયુરવિધા મૂકી. તેનાથી વૃશ્ચિકો હણાયા. પછી તેણે સર્પ વિધામૂકી, રોહગુપ્તે નકુલી વિધા મૂકી. એ રીતે ઉંદર સામે બીલાડી, હરણ સામે વાઘ, ભુંડ સામે સિંહ, કાક સામે ઘુવડ, સમડી સામે બાજણ વિધા મૂકી. એ પ્રમાણે હરાવી ન શકતા પોટ્ટશાલે ગર્દભી વિધા મૂકી. તે વિધાને રજોહરણ વડે હણી. પછી પરિવ્રાજકની હીલના કરીને કાઢી મૂક્યો.
પછી રોહગુપ્ત પરિવ્રાજક્ને હરાવીને આચાર્ય પાસે ગયો. કહ્યું કે – કઈ રીતે જીત્યો. આચાર્ય બોલ્યા કે – તો પછી ઉઠતાં કેમ ન બોલ્યો કે રાશિઓ ત્રણ હોતી નથી, આનો બુદ્ધિથી પરાજય કરવા મેં આમ કહેલ હતું. હજી પણ જઈને કહી દે. પણ તેને એ વાત ન સ્વીકારી, ક્યાંક મારું અપમાન થાય તો? વારંવાર આચાર્યએ કહ્યું. રોગગુપ્ત બોલ્યો – એમાં શું દોષ છે? જો રાશિ ત્રણ કહીએ તો? રાશિ ત્રણ જ છે.
આચાર્યએ કહ્યું – હે આર્ય ! અસદ્ભાવ અને તીર્થંકરાશાતના છે, તો પણ રોહગુપ્ત ન માન્યો. પછી તે આચાર્ય સાથે વાદ કરવા લાગ્યો. ત્યારે આચાર્યએ રાજકુલે જઈને કહ્યું – તે મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતે રાશિ બે જ હોય છે. ત્યારે રોહગુપ્ત તેથી વિમુખ થયો. રાજાને કહ્યું કે – હવે તમે અમારો
વાદ સાંભળો. રાજાએ તે વાત સ્વીકારી. પછી તે બંનેએ રાજસભામાં નગરજનો સામે વાદ આરંભ્યો.
—
એ પ્રમાણે એક-એક દિવસ કરતાં છ માસ થયા. ત્યારે રાજા બોલ્યો, મારું રાજ્ય સીદાય છે. ત્યારે આચાર્યએ કહ્યું – મારી ઈચ્છાથી મેં આટલો કાળ લીધો. હવે જુઓ કાલના દિવસે આવીને તેનો નિગ્રહ કરીશ. ત્યારે પ્રભાતમાં કહે છે કુત્રિકાપણમાં પરીક્ષા કરો [વસ્તુ લાવો.] ત્યાં બધાં દ્રવ્યો હોય છે. ત્યાંથી જીવ, અજીવ અને નોજીવ લાવો. ત્યારે દેવતાએ જીવ અને અજીવ આપ્યા પણ નોજીવ હતા નહીં. એ પ્રમાણે ૧૪૪ પ્રશ્નો વડે તેમણે રોહગુપ્તનો નિગ્રહ કર્યો. આ જ અર્થ ના ઉપસંહાર માટે કહે છે -
* ભાષ્ય-૧૩૯ -
શ્રીગુપ્તાચાર્યે રોહગુપ્ત [ugક] ની સાથે ૧૪૪ પ્રશ્નો વડે અને કુમિકાપણમાં દૃષ્ટાંતો બતાવી છ માસ સુધી વાદ કરી તેને જીત્યો.
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૩૮૨,૦૮૩, ભાગ-૧૩૯
૯૮
• વિવેચન-૧૩૯ :- [નિયુક્તિ દીપિકામાં આનો ઘણો વિસ્તાર છે.]
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ૧૪૪ વડે રોહગુપ્ત છ મૂલ પદાર્થો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. તેમાં દ્રવ્ય નવ, તે આ રીતે - ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. ગુણો ૧૭, તે આ રીતે - રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકવ, સંયોગ, વિભાગ, પરવ, અપરd, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન. કર્મો પાંચ ભેદે - ઉોપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. સામાન્ય ત્રણ ભેદે - મહા સામાન્ય, સત્તા સામાન્ય, ત્રણ પદાર્થ સવૃદ્ધિકારી, સામાન્ય વિશેષ - દ્રવ્યત્વ આદિ. બીજા એમ વ્યાખ્યા કરે છે કે- ત્રણ પદાર્થ સકરી સતા, સામાન્ય દ્રવ્યવાદિ. સામાન્ય વિશેષ-પૃથ્વીવાદિ વિશેષ - સંત અને અનંત અને આનો પ્રત્યય હેતુ તે સમવાય. આ ૩૬ ભેદો છે. આના એકૈકના ચાર ભંગ છે. તે આ પ્રમાણે - ભૂમિ, અભૂમિ, નોભૂમિ, નોઅભૂમિ. એ પ્રમાણે સર્વત્ર.
- તેમાં કૃમિકાપણમાં ભૂમિ માંગતા ટેકું આપ્યું. અભૂમિ માંગતા પાણી આપ્યું. નોભૂમિમાં જલાદિ જ. નોઅભૂમિમાં ટેકું જ. એમ બધે છે. જીવ અને અજીવ આપીને નોજીવ માંગ્યા, ફરી અજીવ આપ્યા. •x • પછી ભલૂકનો નિગ્રહ કરાયો. ગુરુએ તેના મસ્તકે ગ્લેમની કુંડી ભાંગીને તેને સમુદાય બહાર કરી દીધો. ગુરુની પણ પૂજા થઈ અને નગરમાં ઘોષણા કરાઈ કે - વર્ધમાનસ્વામીનો જય થાઓ.
આ અર્થનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાષ્ય-૧૪o -
તે વાદમાં પરાજય પામ્યો. તેથી રાજાએ તેનો દેશનિકાલ કૌં વધમાન જિનેશ્વરનો જય થાઓ. એમ નગરમાં ઘોષણા કરાવી.
• વિવેચન-૧૪o :
તેના વડે પણ વૈશેષિક મત પ્રરૂપ્યો. અચાન્ય વડે ખ્યાતિ કરી, તે ઉલૂક વડે પ્રણિત છે, એમ કહેવાય છે કેમકે તે ગોત્ર વડે ઉલૂક હતો. છઠ્ઠો નિલવ કહેવાયો. હવે સાતમો કહે છે –
• ભાગ-૧૪૧ -
ભગવંત વીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષે અભદ્ધિક નામે મત દશપુર નગરમાં ઉત્પન્ન થયો.
• વિવેચન-૧૪૧ :
ગાથાર્થ કહ્યો.] કઈ રીતે ઉત્પન્ન થયો ? ત્યાં આર્યરક્ષિતની વક્તવ્યતામાં કથાનક પ્રાયઃ કહેલ જ છે. યાવત્ ગોઠામાહિલને આલાવામાં કર્મબંધ વિચારણામાં કર્મના ઉદાયથી મિથ્યાવ ઉદય થયો. તથા કથાનકના અનુસંધાનને માટે પૂર્વોક્તના અનુવાદની ગયાને કહે છે -
• ભાષ્ય-૧૪૨ -
દશપુર નગરમાં ઈશુગૃહે આયરક્ષિતે દીક્ષા લીધી. ત્રણ પુષ્પમિત્ર આદિ [32I7
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ શિષ્યો થયા. ગોષ્ઠા મહિલે વિંધ્યને નવમા અને આઠમા પૂર્વમાં પૃચ્છા કરી.
• વિવેચન-૧૪ર :
પૂર્વે અર્થથી આની વ્યાખ્યા કરેલી જ છે. તેથી હવે કરતા નથી. પ્રસ્તુત સંબંધ આ પ્રમાણે - વિંધ્ય મુનિ આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે. કોઈપણ કર્મ જીવપદેશ વડે બદ્ધ છે, કાલાંતર સ્થિતિ પામીને પૃથક્ થાય છે. કંઈક વળી સ્કૃષ્ટબદ્ધ છે અને કાલાંતરથી પૃચ થાય છે. કંઈક વળી ધૃષ્ટબદ્ધ છે અને કાલાંતરથી પૃથક થાય છે. કંઈક વળી બદ્ધસ્કૃષ્ટ નિકાચિત, તેની સાથે કાલાંતરે એકવ પામીને વેદે છે. આદ્ધ લેપ કરાયેલ ભીંત ઉપર સ્નિગ્ધ ચૂર્ણ સમાન છે. કંઈક વળી બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત જીની સાથે એકત્વ પામે છે. કાલાંતરે વેદે છે.
એ પ્રમાણે સાંભળીને ગોઠામાહિલે પૂછ્યું - એ રીતે મોક્ષાભાવનો પ્રસંગ ના આવે ? કેમકે જીવટી કર્મ છુટા ન પડે, સ્વપદેશવતુ અન્યોન્ય વિભાગ-બદ્ધત્વ છે. તેથી એ પ્રમાણે ઈચ્છાય છે.
• ભાષ્ય-૧૪૩ -
જેમ અબદ્ધ અને સ્પર્શ કરાયેલ કંચુઓ કંચુકીને સંબદ્ધ છે. તે પ્રમાણે સ્પષ્ટ છતાં અભદ્રકર્મ જીવ સાથે સંબદ્ધ રૂપે ઘટે છે.
• વિવેચન-૧૪૩ -
પૃષ્ટ જે રીતે અબદ્ધ કંચુકી પુરુષ કંચુકને અનુસરે છે. એ રીતે પૃષ્ઠ અબદ્ધ કર્મ જીવને અનુસરે છે. પ્રયોગ આ રીતે- જીવ કર્મ વડે ધૃષ્ટ બંધાતો નથી કેમકે વિયોજ્યમાનપણે છે. •x - એ પ્રમાણે ગોઠામાહિલે કહેતાં વિંધ્યમુનિએ કહ્યું - મને એ પ્રમાણે જ ગુરુ વડે વ્યાખ્યાત કરેલ છે. ત્યારે તે શંકિત થઈને જઈને પૂછે છે કે મેં ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ નથીને ? ત્યારે આચાર્યએ કહ્યું - જે મેં કહ્યું, તે તેં પણ જાણે છે, એ તે રીતે જ છે. ત્યારે તેણે ગોઠા માહિલનો વૃતાંત કહ્યો. ત્યારે ગુરુએ કહ્યું - માહિલ કહે છે તે મિથ્યા છે. કઈ રીતે ? જે કહ્યું – જીવથી કર્મો જૂર્ય પડતા નથી વગેરે..
અહીં પ્રત્યક્ષ વિરોધી પ્રતિજ્ઞા છે. કેમકે આયુકર્મના વિયોગરૂપ મરણ પ્રત્યા સિદ્ધ છે. હેતુ પણ અનૈકાંતિક છે. અન્યોન્ય અવિભાગસંબદ્ધ છતાં દુધ અને પાણીનો ઉપાયથી વિયોગ થઈ શકે છે. દટાંત પણ સાધન ધર્માનુગત નથી, સ્વપદેશના યુક્તવથી અસિદ્ધ છે. • x - જીવ અને કર્મ ભિન્ન છે. જીવ કર્મ વડે ઋષ્ટ બદ્ધ થતો નથી. * * * * * * * બધાં જ જીવ કમrગમ રહિતપણાથી મોક્ષના ભાજક છે. ઈત્યાદિ • x + x • ત્યારે ગોઠા માહિલ કંઈ ન બોલતો મૌન રહ્યો..
અન્ય કોઈ દિવસે નવમાં પૂર્વમાં સાધુના પ્રત્યાખ્યાનનું વર્ણન આવ્યું. જાવજીવને માટે હું પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું ઈત્યાદિ. ત્યારે ગોઠા માહિલ કહે છે, તે શોભન પચ્ચખાણ નથી. કેમ ? –
ભાગ-૧૪૪ + વિવેચન :પ્રત્યાખ્યાન કાળની અવધિ છોડીને કરવું જ શ્રેયસ્કાર છે. એમ કરવાથી
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૭૮૨,૭૮૩, ભાષ્ય-૧૪૪
કલ્યાણ થાય છે, જેના પ્રત્યાખ્યાનમાં પરિમાણ હોય, તેનું પ્રત્યાખ્યાન દુષ્ટ-અશોભન છે. શા માટે ? કેમકે તેમાં આશંસા રહે છે. - x - આ વિષયમાં પણ વિંધ્ય મુનિ તેની સાથે સંમત ન થતા ગોષ્ઠા માહિલ અભિનિવેશથી પુષ્પમિત્ર પાસે જઈને બોલ્યો – આચાર્ય કંઈક જુદુ કહે છે, તમે કંઈક અન્યથા પ્રરૂપણા કરો છો. તેને પુષ્પમિત્ર આચાર્યએ - ૪ - ૪ - ૪ - વિવિધરૂપે સમજાવ્યો કે સાધુને હું મૃત્યુ બાદ આ બધું સેવીશ તેવી ભાવના હોતી નથી, પણ પ્રત્યાખ્યાન પાલન ઈચ્છા જ હોય છે પરંતુ મૃત્યુ બાદ દેવભવાદિમાં વ્રતનો ભંગ ન થાય તે માટે કાળની અવધિ કરાય છે. અપરિમાણ પક્ષમાં તો ઘણાં જ દોષો છે. - x - x
- x -
EE
એ પ્રમાણે ઘણી રીતે આચાર્ય એ સમજાવ્યા છતાં ગોષ્ઠા માહિલે તેનો સ્વીકાર ન કર્યો. એ પ્રમાણે કોઈપણ રીતે સ્વીકાર ન કરતા સંઘ એકઠો કર્યો. દેવી માટે સર્વ સંઘે કાયોત્સર્ગ કર્યો. જે ભદ્રિકા હતી તે દેવી આવીને કહે છે કે આજ્ઞા કરો. ત્યારે તેણીને કહ્યું કે – તીર્થંકર પાસે જા અને પૂછે કે – જે ગોષ્ઠામાહિલ કહે છે, તે સત્ય છે કે દુર્બલિકા પુષ્પમિત્ર આદિ સંઘ કહે છે તે સત્ય છે ? ત્યારે દેવીએ કહ્યું કે – મારા ઉપર એક ઉપકાર કરો. મારા ગમનના અપ્રતિઘાત નિમિત્તે તમે બધાં કાયોત્સર્ગ કરો. ત્યારપછી તેણી ભગવંતને પૂછીને આવી, આવીને કહ્યું કે – જે સંઘ છે, તે સમ્યવાદી છે અને ગોષ્ઠા માહિલ મિચ્છાવાદી છે. ત્યારે ગોષ્ઠા માહિલ બોલવા લાગ્યો કે આ તો અલ્પઋદ્ધિવાળી છે, તે બિચારીની જવાની શક્તિ જ ક્યાં છે ? પછી પણ શ્રદ્ધા કરતો નથી. ત્યારે તેને સંઘ બહાર કર્યો. પછી તે તે દોષની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
સાતમો નિહવ કહ્યો. એ પ્રમાણે દેશવિસંવાદી નિહવો કહ્યા. હવે આ જ પ્રસ્તાવથી પ્રભૂત વિસંવાદી બોટિકોને કહે છે – તેઓ ક્યાં થયા ? એ પ્રતિપાદન કરવાને કહે છે –
* ભાષ્ય-૧૪૫ -
વીર ભગવંતના નિર્વાણ પછી ૬૦૯ વર્ષ વીત્યા પછી, તે બોટિક મત થવીરપુરમાં સમુત્પન્ન થયો.
• વિવેચન-૧૪૫ :
ગાથાર્થ કહ્યો. બોટિક મત જે રીતે ઉત્પન્ન થયો તે જણાવે છે
* ભાષ્ય-૧૪૬ ઃ
રથવીરપુર નગર, દીપક ઉદ્યાન, આર્ય કૃષ્ણ, શિવભૂતિનો ઉપધિ સંબંધી પ્રશ્ન, સ્થવિરો દ્વારા કથના.
• વિવેચન-૧૪૬ :
થવીરપુર નામે નગર હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્ય કૃષ્ણ નામે આચાર્ય પધાર્યા. ત્યાં એક સહભ્રમલ્લ હતો, તેનું શિવભૂતિ નામ હતું, તેની પત્ની તેની માતા સાથે ઝઘડતી રહેતી. તમારો પુત્ર રોજેરોજ અડધી રાત્રે આવે છે. હું જાગતી અને ભુખથી ચોડવાતી રહું છું. ત્યારે માતાએ તેણીને કહ્યું – બારણું
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ઉઘાડતી નહીં હું હજી જાગુ છું. પત્ની સૂઈ ગઈ, માતા જાગે છે. અડધી રાત્રે આવીને શિવભૂતિએ બારણું ખખડાવ્યું. માતા ખીજાણી-આ આવવાનો સમય છે? જ્યાં ઉઘાડા બારણા હોય, ત્યાં જા.
તે ઘેરથી નીકળી ગયો. શોધતા-શોધતા સાધુને ઉપાશ્રયે દ્વાર ઉઘાડા જોયા. વાંદીને કહ્યું – મને દીક્ષા આપો. સાધુઓએ તે વાત ન સ્વીકારી. શિવભૂતિએ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. વિચરવા લાગ્યા. ફરી પાછો આપ્યો ત્યારે રાજાએ તેને કંબલ રત્ન આપ્યું. આચાર્યએ તેને કહ્યું કે – સાધુને આનું શું કામ છે ? શા માટે લીધું ? તેને પૂછ્યા વિના ગુરુએ રત્નકંબલ ફાડીને તેની નિષધા કરી દીધી. શિવભૂતિને ક્રોધ ચડ્યો.
અન્ય કોઈ દિવસે જિનકલ્પિકનું વર્ણન આવ્યું. જિનકલ્પિકો બે પ્રકારે છે –
(૧) કરપાત્રી (૨) પાત્રધારી. તે બંનેના બે ભેદો – (૧) વસ્ત્રવાળા, (૨) વસ્ત્ર વિનાના, જિનકલ્પીને ઉપધિના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગિયાર અને બાર આ આઠ ભેદો હોય છે. કેટલાંકને બે ઉપધિ છે – રજોહરણ, મુહપત્તિ. બીજાને ત્રણ ઉપધિ - એક કપડાં સહિત પૂર્વના બે. ચાર ભેદે – બે વ૬ સહિત, પાંચ ભેદે – ત્રણ વસ્ત્ર સહિત, નવ ભેદે – રજોહરણ, મુહપત્તિ, પાત્ર, પાત્રબંધ, પાત્ર સ્થાપન, પાત્ર કેશરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છા અને પાત્ર નિયોગ. બાકીના ત્રણ ભેદોમાં એક એક વસ્ત્ર ઉમેરતા જવું.
ત્યારે શિવભૂતિએ પૂછ્યું – કેમ હાલ આટલી ઉપધિ ધારણ કરાય છે કે જેથી જિનકલ્પ કરાતો નથી? ગુરુએ કહ્યું – હાલ શક્ય નથી. જિનકલ્પ હાલ વિચ્છેદ છે. ત્યારે શિવભૂતિએ પૂછ્યું – કેમ વિચ્છેદ થયો? હું તે કરીશ. પરલોકાર્થીનું તે જ કર્તવ્ય છે, ઉપધિના જિનકલ્પ હાલ વિચ્છેદ છે. ત્યારે શિવભૂતિએ પૂછ્યું
કેમ વિચ્છેદ થયો? હું તે કરીશ. પરલોકાર્થીનું તે જ કર્તવ્ય છે. ઉપધિના પરિગ્રહથી શું લાભ? પરિગ્રહના સદ્ભાવમાં કષાય, મૂર્છા, ભયાદિ ઘણાં દોષો છે. શ્રુતમાં તો અપરિગ્રહત્વ કહેલ છે. જિનેન્દ્રો પણ અચેલક હતા. તેથી અચેલકત્વ સુંદર છે. ગુરુએ કહ્યું – દેહના સદ્ભાવમાં પણ કષાય, મૂર્છા આદિ ક્યારેક થાય છે, તેથી દેહનો પણ પરિત્યાગ કરવો જોઈએ. સૂત્રમાં અપરિગ્રહત્વ કહ્યું છે ધર્મોપગરણમાં પણ મૂર્છા ન કરવી જોઈએ. જ્યારે જિનેશ્વરે પણ એકાંત અચેલ કહેલ નથી. કહ્યું છે – બધાં જિનવર એક વસ્ત્રથી નીકળેલા. એ પ્રમાણે સ્થવિરોએ તેમને કથન કર્યુ.
૧૦૦
-
શિવભૂતિને એમ કહેવા છતાં કર્મના ઉદયથી વસ્ત્રો છોડીને ગયો, તેને ઉત્તરા નામે બહેન હતી. ઉધાન સ્થિત તેને વંદન કરવાને આવી. તેને જોઈને ઉત્તરાસાધ્વીએ પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. તેણી ભિક્ષાર્થે પ્રવેશી. ગણિકાએ જોઈ. લોકોને અમારાથી વિક્ત ન કરી દે, એમ વિચારી ગણિકાએ તેણીને ઉપરના ભાગે વસ્ત્ર બાંધ્યુ. ઉત્તરા તે ઈચ્છતી ન હતી. શિવભૂતિ બોલ્યો – તું વસ્ત્ર રાખી લે, દેવતાએ આપેલ કહેવાય.
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૮૩, ભાષ્ય-૧૪૬
૧૦૧
તેની પાસે બે શિષ્યોએ દીક્ષા લીધી. કૌડિન્ય અને કોવીર. પછી શિષ્યોની પરંપરા થઈ. એ રીતે બોટિકો ઉત્પન્ન થયા. તેનો ઉપસંહાર -
• ભાષ્ય-૧૪૭, ૧૪૮ :
બોટિક મત શિવભૂતિ અને ઉત્તરાએ કુતર્ક દ્વારા પ્રરૂપ્યો. આવો મિથ્યાદશનરૂપ મત રથવીરપુરમાં ઉત્પન્ન થયો. બોટિક શિવભૂતિથી બોટિક મતની ઉત્પત્તિ થઈ. કૌડિન્ય અને કોબીર પરંપરાઓ થયા.
• વિવેચન-૧૪૭, ૧૪૮ -
કાવ - સ્વતર્કબુદ્ધિથી, બોટિક શિવભતિ અને ઉતર વડે આ મિથ્યાદર્શન કહેવાયું - x • બોટિક શિવભૂતિની પાસેથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. • x • x • કૌડિન્ય અને કોરુવીરથી - પરંપરા સ્પર્શ-આચાર્ય અને શિષ્ય સંબંધ લક્ષણને આશ્રીને ઉત્પન્ન થયો. - x -
હવે નિવોની વક્તવ્યતાનું નિગમન કહે છે – • નિયુક્તિ -૩૮૪ -
એ પ્રમાણે અવસર્પિણીમાં સાત નિકુવો કહેલ છે. તે વીરવરના શાસનમાં કહા, બાકીના તીર્થકરોના શાસનમાં કહેલા નથી.
• વિવેચન-૭૮૪ :
પર્વ - ઉકત પ્રકારે, પુર્ત - અનંતરોક્ત, યત - પ્રતિપાદિત કર્યા, • x • પ્રવઘન - તીર્થમાં, શેવાનામ્ - બાકીના અરહંતોના તીર્થમાં. - ૪ -
• નિયુક્તિ -૩૮૫ -
આ એકને છોડીને બાકીના મતમાં ચાવજીવ પ્રત્યાખ્યાન છે આ એકએક નિકૂવને આક્ષીને બન્ને દોષો જાણવા.
• વિવેચન-૩૮૫ :
આ બધામાં એક અધમ નિદ્ભવ ગોઠા માહિલને છોડીને જમાલિ વગેરે બધાંએ યાdજીવન પ્રત્યાખ્યાન કરેલા પણ અપ્રત્યાખ્યાનને ઈજા નથી.
[શંકા પ્રકરણથી જ આ જણાય છે, અર્થનો ઉપન્યાસ શા માટે ? દરરોજ ઉપયોગથી પ્રત્યાખ્યાનના ઉપયોગીપણાથી આત્મા કંઈપણ ન રહે, તે જ સ્વીકારે, તે માટે કહેલ છે. અહીં જણાવે છે - નિકૂવોમાં પણ પ્રત્યાખ્યાનમાં આ જ મત છે. હવે આમનામાં એક-એક મળે બળે દોષ જાણવા. એક નિલવને મૂકીને આ કથન છે. ભાવાર્થ અમે કહીએ છીએ.
પરસ્પરથી જેમ બહુ-બહરતા જીવ-પ્રદેશિકો. બે કારણથી તેને મિથ્યાષ્ટિ છે. જે કહે છે - એક પ્રદેશો જીવ તથા કરાતું કર્યું. એમ બધે જ યોજવું. ગોઠામાલિને આશ્રીને એકૈકને ત્રણ દોષો છે. જેમકે બહરતોને ગોઠામાહિલ કહે છે - આપને ત્રણ દોષથી મિથ્યાદૃષ્ટિ છે – જેમ કરેલું કર્યું. તથા બદ્ધ કર્મ વેદાય છે અને ચાવજીવ પ્રત્યાખ્યાન.
તેમાં આ મતો શું સંસારને માટે છે કે અપવર્ગને માટે ? તે આશંકા નિવારવાને
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ કહે છે –
• નિયુક્તિ-૭૮૬ :
આ સાતે મતો જનમ, જરા, મરણ, ગર્ભવાસના સ્થાનરૂપ સંસારનું મૂળ છે. આ સાતે નિર્ગસ્થરૂપે [વેશી રહેલા છે.
• વિવેચન-૭૮૬ :
આ સાત મત છે, બોટિકો તો મિથ્યાદૃષ્ટિ જ છે. તેનો વિચાર ન કરવો. નાતિ - નાકાદિ પ્રસૂતિ લેવી. તેથી ગર્ભવાસનું ગ્રહણ અદુષ્ટ છે. મૂન - કારણ થાય છે. જન્મ-જરા-મરણ-ગર્ભવાસનું મૂળ ન થાય. તેથી કહે છે - બંસાર - તિર્યચ, મનુષ્ય, નારક, દેવ ભવની અનુભૂતિરૂપ, એવો દીર્ધ સંસાર ગ્રહણ થાય છે. નિર્મુલ્ય રૂપથી જ.
[શંકા શું આ નિકૂવો સાધુઓ છે? કે અન્યતીર્થિક છે ? કે ગૃહસ્થ છે ? [સમાધાન] સાધુ નથી. માત્ર વેશથી તેવા દેખાય છે. કેમકે એક સાધુને માટે કરાયેલા અશન આદિ બાકીનાને અકલચ છે. તેવું નિવામાં નથી. કહે છે -
• નિયુક્તિ-૩૮૭ :
પ્રવચન મુજબ ક્રિયા કરનારાને આશ્રીને જે કર્યું કે રાવ્યું હોય તે મૂલગુણ કે ઉત્તર્ગુણ સંબંધી હોય તો પણ પરિભોગમાં ભજના.
• વિવેચન-૩૮૭ :- યર્ણિમાં આની વ્યાખ્યા ભિન્નપણે પણ સારી છે.)
પ્રવચન નીહય - યથોકત ક્રિયાકલાપ પ્રત્યેકિંચિત કરોને જે અશનાદિ, તેમના માટે કરે, જે કાળ - જે ક્ષેત્રમાં તેની પરિહરણામાં ભજના. કદાયિતુ ઉપભોગ થાય, કદાયિતુ ન થાય. જો લોકો ન જાણતા હોય કે આ નિવો છે, સાધુથી જુદા છે, ત્યારે પરિભોગ થાય. જો લોકો જાણતા હોય તો પરિભોગ ન થાય અથવા પસ્મિોગ કહે છે - ધારણા, ઉપભોગ, પરિહરણા તેનો પરિભોગ. તેમાં ભજના કરવી જોઈએ. મૂન - મૂલગણ વિષય આધાકર્મ આદિ, ઉત્તરગુણ વિષય ક્રીમ-કૃતાદિ, તેઓ સાધુઓ નથી, ગૃહસ્થ પણ નથી, કેમકે વેશ ધારણ કરેલ છે અન્યતીર્થિક પણ નથી. આ બધાં કારણે તેમના માટે જે કંઈ કરાયેલ હોય તે-તે બધું કશે. કેમકે આ બધાં અવ્યક્ત છે, એમ ગાથાર્થ છે.
શંકા-બોટિકો માટે જે કરેલ છે, તેમાં શું કહો છો ? • નિયુકિત-૩૮૮ :
મિસ્યા€ષ્ટિકોને માટે મૂળગુણો અને ઉત્તગુણોને આશ્રીને જે કંઈ બનેલ કે બનાવેલ હોય તે શુદ્ધ હોવાથી સાધુને કહ્યું છે.
• વિવેચન-૭૮૮ -
મિથ્યાદેષ્ટિ એટલે બોટિકો. તેમને માટે જે કાળ કે જે ક્ષેત્રમાં જે કંઈ અશનાદિ કરેલ હોય તે બધાં જ કહ્યું છે. •x• સમવતાર દ્વાર કહ્યું. હવે અનુમત દ્વારની વ્યાખ્યા કહે છે - તેમાં જે જે નયના સામાયિક મોક્ષમાર્ગcથી અનુમત છે, તેને દર્શાવવાને માટે કહે છે –
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૩૮૯
૧૦૩
• નિયુક્તિ-૩૮૯ -
વ્યવહાર નયથી તપ પ્રધાન સંયમ અને નિર્થીિ પ્રવચન [d સામાયિક છે] શબ્દ અને ઋજુસૂત્રના મતે સંયમને જ મોક્ષ માનેલ છે.
• વિવેચન-૩૮૯ -
જે તપાવે તે તપ. તપ પ્રધાન સંયમ તે તપસંયમ. મોક્ષના અંગપણે આને અભિષ્ટ-અનુમત છે. નિર્ભ્યોનું આ છે - નૈJચ્ચ એટલે આઉતમ્શું ? પ્રવચનશ્રત. ઘ શબ્દ અનુકન સમ્યકત્વ સામાયિકના સમુચ્ચયને માટે છે. યવણT1 • એ પ્રમાણે વ્યવહારમાં રહેલ છે. વ્યવહારના ગ્રહણથી તેની પૂર્વેના નૈગમ અને સંગ્રહ બંને નયો પણ ગ્રહણ કરવા. તેથી આ પ્રમાણે કહેવાય કે - નૈગમ, સંગ્રહ અને વ્યવહાર ત્રણે પણ સામાયિકને મોક્ષમાર્ગપણે સ્વીકારે છે.
તપ અને સંયમના ગ્રહણથી ચાસ્ત્રિ સામાયિક, પ્રવચનના ગ્રહણથી શ્રત સામાયિક, વ શબ્દથી સમ્યકત્વ સામાયિક લેવું.
શંકા - જો એમ છે, તો મિથ્યાર્દષ્ટિઓ શા માટે ? સમાધાન-કેમકે વ્યસ્તને પણ અનુમત છે, સાપેક્ષ જ નથી. વળી શબ્દ અને બાજુમૂળ કારણમાં કાર્યના ઉપચારથી નિર્વાણમાર્ગ જ નિર્વાણ, તેને સંયમ માને છે. જુસૂઝને ઉલ્લંઘીને શબ્દનું કથન બાકીના આગળના નયના અનુમતના સંગ્રહને માટે છે. અહીં એવું કહે છે – બાજુમૂત્રાદિ બધાં રાત્રિ સામાયિકને જ મોક્ષમાર્ગપણે અનુમત માને છે. બાકીના બે નહીં. કેમકે તેના અભાવમાં મોફાનો જ અભાવ છે.
તેથી કહે છે - સમગ્ર જ્ઞાન-દર્શનના લાભમાં પણ અનંતર જ મોક્ષ નથી. પણ સર્વ સંવરરૂપ રાત્રિની પ્રાપ્તિ પછી જ મોક્ષ છે. તેથી તે ભાવના ભાવિતપણાથી તે જ મોક્ષમાર્ગ છે. • X - X -
હવે બીજી દ્વારગાથાનો પહેલો અવયવ “વિક્રમ” એ દ્વારની વ્યાખ્યા કરે છે - સામાયિક શું છે ? શું તે જીવ છે ? કે અજીવ છે ? અથવા બંને છે ? અથવા બંને નથી ? જીવ-અજીવત્વમાં પણ શું દ્રવ્ય છે ? કે ગુણ છે ? તે આશંકાને સંભવમાં કહે છે
• નિયુકિત-90 -
આત્મા એ જ સામાયિક છે. પ્રત્યાખ્યાન કરતો આત્મા થાય છે. તેથી નિશે સર્વ દ્રવ્યોના વિષય સંબંધી પ્રત્યાખ્યાન હોય છે.
• વિવેચન-90 -
આત્મા - જીવ. અનુ શબદ નિશ્ચય અર્થમાં છે. આત્મા જ સામાયિક છે, તેથી જીવાદિ પૂર્વોક્ત વિકતાનો વ્યવચ્છેદ કરે છે. - x • પ્રત્યાખ્યાન કરતો, ક્રિયાકાળ અને નિષ્ઠાકાળના અભેદથી વર્તમાનમાં જ અતીતની આપતિથી કૃત પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય છે. તે જ પરમાર્થ થકી આત્મા છે. શ્રદ્ધાન-જ્ઞાન-સાવધ નિવૃત્તિમાં અસ્વભાવ અવસ્થિત હોવાથી, બાકીના સંસારી આભા ન જ થાય, કેમકે તેમને પ્રચુર ઘાતિકર્મો વડે સ્વાભાવિક ગુણોનો તિરસ્કાર કરે છે. તેથી બીજી વખત “આત્મા’
૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ શબ્દનું ગ્રહણ કરેલ છે.
તે અતુ માં થતુ શબ્દ સામાયિકની જીવ પરિણતિવના જ્ઞાપન અર્થે છે. તે પ્રત્યાખ્યાન જીવપરિણતિ રૂ૫ત્વથી વિષયને આશ્રીને બધાં દ્રવ્યોના આભિમુખ્યતાથી સમવાયમાં નિપન્ન થાય છે. તેના શ્રદ્ધેય, ય, ક્રિયા ઉપયોગીત્વથી સર્વદ્રવ્યોના - એમ કહ્યું.
| [શંકા સામાયિક શું છે ? એ સ્વરૂપ પ્રગ્ન પ્રસ્તુત છતાં વિષય નિરૂપણ આનો અન્યાચ્ય છે કેમકે બાહ્ય શાસ્ત્રવતુ અપ્રસ્તુત છે. [સમાધાન આપનુવાદિ અસિદ્ધ છે, તેથી કહે છે - સામાયિકનું વિષય નિરૂપણ પ્રસ્તુત જ છે. કેમકે તે સામાયિકના અંગભૂતપણે છે. સામાયિકમાં આત્માવતું. વધુ વિસ્તાર કરતા નથી.
તેમાં જે કહ્યું – “આભા જ સામાયિક છે, તેમાં જેવા સ્વરૂપની આ સામાયિક છે તેવા સ્વરૂપે જણાવતા ભાગકાર કહે છે –
• ભાગ-૧૪૯ -
સાવધ યોગથી વિરત ત્રિગુપ્ત, છકાયમાં સંયત, ઉપયુકત, યતની કરતો આત્મા સામાયિક હોય છે.
વિવેચન-૧૪૯ - ચૂિર્ણિમાં નય અતિ સુંદર વિવેચન છે.)
સાવધ યોગ વિરત - અવધ તે મિથ્યાત્વ-કપાય-નોકપાયરૂપ. અવધ સહિત તે સાવધ. તેના યોગથી નિવૃત, મન-વચન-કાયાથી ગુપ્ત, છ જવનિકાયમાં યતનાવાનું, અવશ્ય કર્તવ્ય યોગમાં સદા ઉપયુક્ત તેના સેવનથી તેમાં પ્રયત્નવાનું. આવો આત્મા સામાયિક થાય.
હવે જે કહેલું કે ''તે ઇસુ પર્વવા'' તેમાં સાક્ષાત્ મહાવતરૂ૫ ચાસ્ત્રિ સામાયિકને આશ્રીને સર્વદ્રવ્ય વિષયતા દેખાડે છે.
• નિયુક્તિ -૩૯૧ -
પહેલા મહાલતમાં સર્વે જીવો, બીજા અને છેલ્લામાં સર્વે દ્રવ્યો, બાકીના મહાવ્રતમાં તે દ્રવ્યના એક દેશ સંબંધી દ્રવ્યો છે.
• વિવેચન-૭૯૧ -
પહેલા પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ વ્રતમાં વિષયદ્વારથી વિચારતા કસ, સ્થાવર, સક્ષમ, બાદર રૂપ બઘાં જીવો વિષયપણે જાણવા. તેના અનુપાલનરૂપવથી તેમ કહ્યું. બીજા મૃષાવાદ નિવૃત્તિરૂપ અને પરિગ્રહ નિવૃત્તિરૂપમાં સર્વ દ્રવ્યો વિષયપણે જાણવા કેમ ? પંચાસ્તિકાયાત્મક લોક નથી, એ મૃષાવાદનું સર્વદ્રવ્યવિષયવ અને બીજા વ્રતના નિવૃતરૂપવથી એમ કહ્યું. મૂછ દ્વારથી પરિગ્રહનું પણ સર્વદ્રવ્ય વિષયવ અને પાંચમાં વ્રતની નિવૃત્તિરૂપત્નથી સંપૂર્ણ દ્રવ્યવિષયતા છે.
બાકીના મહાવતો દ્રવ્યના એકદેશથી જ છે. • x • કઈ રીતે ? બીજા ગ્રહણ ધારણીય દ્રવ્ય અદત્તાદાનની વિરતિરૂપત્વથી છે. ચોથામાં રૂપ અને રૂપ સહગતદ્રવ્ય સંબંધી અબ્રહ્મની વિરતિ રૂપવી છે અને છામાં રાત્રિભોજનવિરતિ રૂપવથી છે.
એ પ્રમાણે ચાાિ સામાયિક નિવૃત્તિ દ્વાથી સર્વ દ્રવ્યવિષયક છે શ્રત સામાયિક
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ • 9૯૧
૧૫
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પણ શ્રુતજ્ઞાનાત્મકવથી સર્વ દ્રવ્ય વિષયક જ છે. સમ્યકત્વ સામાયિક પણ સવ દ્રવ્યોના ગુણ અને પર્યાયો સહના શ્રદ્ધાન પવથી સર્વ વિષયક જ છે. હવે પ્રસ્તુત વાત - સામાયિક જીવ આદિના ભુદાસથી જીવ જ છે. તેના નયમત ભેદથી દ્રવ્યગુણ પ્રાપ્તિમાં સર્વે નયના આધાર દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક વડે સ્વરૂપ વ્યવસ્થા
• નિયુક્તિ-૩૨ -
દ્રવ્ય નયથી ગુણ યુકત જીવ એ સામાયિક છે, અને પર્યાયિ નયથી જીવનો ગુણ એ સામાયિક છે.
• વિવેચન-૩૯૨ - [આ વિવેચન તજ્જ્ઞ પાસેથી સમજવું..
જીવ એટલે આત્મા. ગુણો વડે પ્રતિપન્ન - આશ્રિત. ગુણ એટલે સમ્યકત્વ આદિ. દ્રવ્યાર્થિક નયથી સામાયિક એ જ વસ્તુતઃ “આત્મા જ સામાયિક” છે. ગુણો - તેનાથી વ્યતિરિક્ત અનવગમ્ય માનવથી હોતા નથી. તેની પ્રતિપત્તિ એ તેની ભ્રાંતિ છે. તે જ સામાયિકાદિ ગુણો પર્યાયાર્થિક નયતા છે. • x • ગુણથી અતિરિક્ત જીવ હોતો નથી. તેથી ગુણ જ સામાયિક છે તેમ માનવું, પણ જીવને સામાયિક ન માનવો.
હવે પયયાર્થિક જ પક્ષના સમર્થન માટે કહે છે – • નિયુક્તિ-૩૯૩ -
ગુણો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને પરિણમે છે, પરંતુ દ્રવ્યો ઉત્પાદિ થતાં નથી. દ્રવ્યથી ઉત્પન્ન થયેલા ગુણો છે, પણ ગુણોથી ઉત્પન્ન થયેલા દ્રવ્યો નથી.
• વિવેચન-૩૯૩ -
ઉત્પન્ન થાય અને વ્યય પામે. આના વડે ગુણો ઉત્પાદ વ્યયરૂપે પરિણમે છે. ઘ શબ્દ જ કાર અર્થે છે. તેનો પ્રયોગ આ રીતે- દ્રવ્યો નહીં પણ ગુણો જ ઉત્પાદ અને વ્યયરૂપે પરિણમે છે. માટે ગુણો જ છે - પાંદડાના લીલા અને લાલ વણદિવ4. તે સિવાય કોઈ ગુણી છે જ નહીં. કેમકે ગુણીમાં ઉત્પાદ-વ્યય-પરિણામ રહિતતા છે. દ્રવ્યથી પ્રભવતા ગુણો ન હોય, ગુણથી પ્રભવતા દ્રવ્યો ન હોય. કારણત્વ અને કાર્યવ ન હોવાથી દ્રવ્યોનો જ અભાવ થાય. [ઈત્યાદિ બધું તજજ્ઞ પાસેથી જાણવું.]
એ પ્રમાણે પાયાર્થિક મતે સ્વમત - “ગુણો જ સામાયિક" એમ સ્થાપતા દ્રવ્યાર્થિક નય કહે છે - દ્રવ્ય જ પ્રધાન છે, ગુણો નહીં.
• નિયુક્તિ -૩૯૪ -
જે જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગ અને વિયસારૂપે પરિણામે તે દ્રવ્ય છે. જિનેશર તે દ્રવ્યોને તે ભાવે જાણે છે, પર્યાયમાં જ્ઞાન આથતિ જાણપણું નથી.
• વિવેચન-૭૯૪ - [નિયુક્તિ દીપિક આધારિત જ નોંધ્યું છે.]
અરિહંત પરમાત્મા જે-જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગથી કે સ્વાભાવિક રૂપે પરિણમે છે, તે દ્રવ્યોને તે તે ભાવે-પરિણામે જાણે છે, અપર્યાયમાં પરિજ્ઞા નથી. માટે પચયિ વિશિષ્ટ દ્રવ્ય પ્રમાણભૂત છે. તેથી સમતાયુક્ત આત્મા જ સામાયિક છે. એ
જ તવરૂપ છે.
એ પ્રમાણે ઉભયનયને જાણીને શિષ્ય પૂછે છે - અહીં તત્વ શું છે ? સામાયિક ભાવ પરિણત આત્મા જ સામાયિક છે. તેથી જે સતુ છે, તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. તેથી આગમમાં કહ્યું છે -
• નિયુક્તિ--
જે જે દ્રવ્ય જે જે ભાવરૂપે પ્રયોગ અને સ્વાભાવિક રૂપે પરિણમે છે, તે દ્રવ્ય છે. જિનેશ્વરો તેને તે રૂપે જાણ છે. અપયયિમાં જ્ઞાન નથી.
• વિવેચન-કલ્પ :
જે જે દ્રવ્ય જે-જે આધ્યાત્મિક અને બાહ્ય ભાવોમાં પ્રયોકથી કે વિરાસાથી પરિણમે છે આદિ ભાવાર્થ પૂર્વવત. તે તે પરિણામથી જ જિનવર જાણે છે. આદિ - x - કેવલીએ તેમ જાણેલ છે. હવે કતિવિધ દ્વાર -
• નિર્યુક્તિ-૩૯૬ -
સામાયિક ત્રણ ભેદે છે – સમ્યકત્વ, શ્રત અને ચારિત્ર્ય. ચા»િ બે ભેદ છે – અગારિક અને અણગારિક
• વિવેચન-૭૯૬ - મૂર્ણિ અને દીપિકાનું વિવેયન કંઈક વિશેષણી છે.]
સામાયિક શબ્દનો અર્થ પૂર્વે કહ્યો. ત્રણ ભેદ કહ્યા. ‘વ’ શબ્દ સ્વગત ભેદે છે – ગારિક અને અણગા.િ તે બે ભેદે છે – નિસર્ગથી અને અધિગમથી. અથવા દશ ભેદે છે – પ્રત્યેકના પથમિક, સાસ્વાદન, ક્ષાયોપથમિક, વેદક અને ક્ષાયિક ભેદથી. અથવા ત્રણ ભેદે છે – ક્ષાયિક, ક્ષાયોપયમિક અને ઔપથમિક અથવા કાક, રોચક અને વ્યંજક ભેદથી છે.
શ્રુત એટલે શ્રુતસામાયિક, તે સૂત્ર, અર્થ અને ઉભયરૂપ ત્રણ ભેદે છે. અક્ષર, અનક્ષરાદિ ભેદથી અનેકવિધ છે.
ચાાિ સામાયિક - ક્ષાયિકાદિ ત્રણ ભેદે છે અથવા સામાયિક, છેદોષસ્થાય, પરિહાર વિશુદ્ધિ, સૂમસં૫રાય અને યયાખ્યાત ભેદથી પાંચ પ્રકારે છે. અથવા ગૃહીત સંપૂર્ણ વિકલ્પ બે ભેદે છે – આમાર સામાયિક અને આણગાર સામાયિક, • x • અTT:- વૃક્ષો, તેના વડે કરેલ તે અગાર-ગૃહ, તે જેને છે તે • આગારિક. દેશવિરતિના વિવિધરૂપથી આ અનેક ભેદે છે. આણગાર- સાધુ, તેનું આ તે આગાકિ.
[શંકા સમ્યકત્વ અને શ્રત સામાયિક છોડીને ચાસ્ત્રિ સામાયિકનું સાક્ષાત અભિધાન શા માટે ? (સમાધાન ચાસ્ત્રિ સામાયિક હોતાં તે બંને સામાયિક નિયમાં હોય, તે જણાવવાને માટે છે અથવા ચરમવથી આના ભેદો કહેવાથી, બાકી બંનેના પણ કહેવા. તેમ જણાવવા માટે છે.
હવે ભાણકૃત શ્રુત સામાયિકની વ્યાખ્યા • ભાષ્ય-૧૫o :
અધ્યયન કણ ભેદે છે - સૂત્ર, અર્થ અને તદુભય. બાકીના પણ અધ્યયનોમાં એ જ નિયુકિત છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૭૯૧, ભાષ્ય-૧૫૦
• વિવેચન-૧૫૦ :
-
-
અધ્યયન પણ ત્રણ ભેદે છે સૂત્ર વિષયક, અર્થવિષયક અને તદુભય વિષયક. અપિ શબ્દથી સમ્યકત્વ સામાયિક પણ ઔપશમિકાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. આ ઉપોદ્ઘાત નિર્યુક્તિથી સંપૂર્ણ અધ્યયન વ્યાપ દર્શાવતા કહે છે ચતુર્વિશતિસ્તવાદિ અન્ય અધ્યયનોમાં આ જ નિયુક્તિ હોય છે. - X - x - હવે સ્ય દ્વારનું પ્રતિપાદન કરે છે તે કોને હોય?
-
• નિર્યુક્તિ-૭૯૭ -
જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં સ્થિત હોય, તેને સામાયિક હોય છે, એમ કેવલીએ કહેલું છે.
• વિવેચન-૯૭ :
૧૦૭
જેનો સામાનિ - સન્નિહિત, અપ્રવસિત, આત્મા, સંયમ - મૂલ ગુણોમાં, નિયમ-ઉત્તરગુણોમાં, ત૫સ્ - અનશનાદિરૂપ હોય એવા પ્રકારના અપ્રમાદીને સામાયિક હોય છે, એ પ્રમાણે કેવલી વડે કહેવાયેલ છે.
• નિર્યુક્તિ-૭૯૮
જે ત્રસ, સ્થાવર સર્વભૂતોમાં સમાન છે, તેને સામાયિક થાય છે, એ
-
પ્રમાણે કેવીએ કહેલ છે.
• વિવેચન-૭૮૯ :
સમ - મધ્યસ્થ, આત્માની માફક જુએ છે. સર્વભૂત - સર્વપ્રાણી, ત્રસ - બેઈન્દ્રિયાદિ, સ્થાવર - પૃથ્વી આદિ, - ૪ - - હવે ફલ પ્રદર્શનદ્વારથી –
• નિર્યુક્તિ-૭૯૯ -
સાવધયોગ પરિવર્જનાર્થે સામાયિક પરિપૂર્ણ પ્રશસ્ત છે. તે ગૃહસ્થ ધર્મથી પ્રધાન જાણી, વિદ્વાનો આત્મહિત અને મોક્ષ માટે કરે.
• વિવેચન-૭૯૯ :
સાવધયોગનો ત્યાગ કરવાને માટે સામાયિક પરિપૂર્ણ પવિત્ર છે આ જ ગૃહસ્થ ધર્મથી પ્રધાન છે. એમ જાણીને વિદ્વાનો આત્મોપકારક અને મોક્ષના હેતુ માટે પણ દેવલોકાદિની પ્રાપ્તિ માટે નહીં, સામાયિક કરે. આના દ્વારા નિયાણાનો ત્યાગ કહ્યો. પરિપૂર્ણ સામાયિક કરવાની શક્તિના અભાવે ગૃહસ્થ પણ ગૃહસ્થ સામાયિક કરે છે – રેષિ અંતે સામાડ્યું. આદિ. તેને બધું ત્રિવિધ-ત્રિવિધે પચ્ચક્ખાણ કરવામાં શો દોષ છે ? તે કહે છે. પ્રવૃત્ત કર્મ આરંભની અનુમતિથી અનિવૃત્તિને લીધે કરવાનો અસંભવ છે. તથા ભંગ પ્રસંગ દોષ લાગે કહે છે –
• નિયુક્તિ-૮૦૦ :
“હું સર્વ સાવધ તજું છું'' એમ બોલી જેને સર્વ સામાયિક નથી તે સર્વ વિરતિવાદી દેશથી અને સર્વથી બંનેથી ચૂકે છે.
• વિવેચન-૮૦૦ :
સર્વ શબ્દથી સર્વ સાવધ યોગને ત્રિવિધ ત્રિવિધે પચ્ચખે છે. આ પ્રમાણેની
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ નિવૃત્તિ પ્રગટ કરીને, જેને સર્વ વિરતિ નથી. કેમકે પ્રવૃત્ત કર્મના આરંભની અનુમતિનો સદ્ભાવ છે, તે સર્વ વિરતિ વાદી દેશ અને સર્વ વિરતિ બંનેને ચૂકે છે. કેમકે ‘પ્રતિજ્ઞાત’ને કરેલ નથી.
આગમમાં ત્રિવિધ ત્રિવિધે ગૃહસ્થ પ્રત્યાખ્યાન કહેલ છે, તે કેવી રીતે ? તે સ્થૂળ સાવધયોગ વિષયક છે. અહીં વૃત્તિકાશ્રી ભાષ્યની ત્રણ ગાથા દ્વારા ઉક્ત કથનની સાક્ષી આપે છે. પછી લખે છે કે – તો પણ પરલોકના ગૃહસ્થ સામાયિક
કરવી જોઈએ. કેમકે તે પણ વિશિષ્ટ ફલ સાધકપણે છે.
• નિયુક્તિ-૮૦૧
૧૦૮
:
સામાયિક કરતો એવો શ્રાવક શ્રમણ સમાન થી થાય છે. તે - તે કારણોથી વારંવાર સામાયિક કરવું જોઈએ.
• વિવેચન-૮૦૧ :
સામાયિક જ કરતો એવો શ્રાવક શ્રમણ જેવો થાય છે, કારણ કે પ્રાયઃ અશુભયોગરહિતત્વથી અર્થાત્ કર્મવેદક છે માટે વારંવાર સામાયિક કરવું.
• નિર્યુક્તિ-૮૦૨
ઘણાં પ્રકારના શબ્દાદિ વિષયમાં હંમેશાં જીવ ઘણો પ્રમાદી છે. એ કારણથી ગૃહસ્થે વારંવાર સામાયિક કરવું જોઈએ.
• વિવેચન-૮૦૨ :
જીવ પ્રમાદની બહુલતાવાળો છે. વધુ: અનેક પ્રકારે પણ, ઘણાં પ્રકારના શબ્દાદિમાં પ્રમાદવાન અને એકાંતે અશુભબંધક જ છે. તેથી - આ કારણથી તેનો પરાજય કરવા માટે વારંવાર સામાયિક કરે અર્થાત્ મધ્યસ્થ થાય.
હવે સંક્ષેપથી સામાયિકવાળાના મધ્યસ્થ લક્ષણ –
• નિયુક્તિ-૮૦૩ :
જે રાગમાં વર્તતો નથી, દોષમાં વર્તતો નથી, બંનેના મધ્યમાં વર્તે છે,
તે મધ્યસ્થ ગણાય છે, બાકીના બધાં અમધ્યસ્થ છ
• વિવેચન-૮૦૩ :
ગાથાર્થ કહ્યો. હવે ક્યાં કયું સામાયિક હોય છે ? તે કહે છે –
• નિર્યુક્તિ-૮૦૪ થી ૮૦૬ :
ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ, ભવ્ય, સંજ્ઞી, ઉચ્છવાસ, દૃષ્ટિ, આહાર, પ્રાપ્તિ, સુતેલ, જન્મ, સ્થિતિ, વેદ, સંજ્ઞા, કષાય, આયુ, જ્ઞાન, યોગ, ઉપયોગ, શરીર, સંસ્થાન, સંઘયણ માન, વેશ્યા, પરિણામ, વેદના, સમુદ્ઘાત, કર્મ, નિર્લેપ્ટન, ઉત્તન, આશ્રવકરણ, અલંકાર, શયન, આસન, સ્થાન અને સંક્રમણને આશ્રીને ક્યાં કર્યું સામાયિક થશે ?
• વિવેચન-૮૦૪ થી ૮૦૬
આનો સમુદાયાર્થ ક્ષેત્રથી આહારકને આશ્રીને આલોચવો જોઈએ કે ક્યાં કયું સામાયિક હોય? તથા પર્યાપ્ત આદિ સ્થાન સુધીના દ્વારોને આશ્રીને અને
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૦૪ થી ૮૦૬
સંક્રમણને વિષય કરીને ક્યાં - કર્યું સામાયિક તે વિચારવું જોઈએ. અવયવાર્થ તો પ્રતિદ્વારે સ્વયં જ કહેશે. તેમાં ઉર્ધ્વ લોકાદિ ક્ષેત્રને આશ્રીને સમ્યકત્વાદિ સામાયિકોના લાભાદિ ભાવ –
૧૦૯
• નિયુક્તિ-૮૦૭ :
સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ ઉર્ધ્વ, અધો અને તીંછલિોકમાં, વિરતિ મનુષ્યલોકમાં, દેશવિરતિ તિર્યંચોમાં હોય છે.
• વિવેચન-૮૦૭ :
સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ ત્રણે લોકમાં હોય છે. અહીં આવી ભાવના છે - ઉર્ધ્વલોકમાં મેરુ અને અસુરલોકાદિમાં જે જીવો સમ્યકત્વ પામે તેમને શ્રુતજ્ઞાન પણ હોય ત્યારે તે સમ્યક્ ત થાય. એ રીતે અધોલોકમાં પણ મહાવિદેહમાં અધોલૌકિક ગામોમાં અને નરકોમાં જે પામે છે, એ પ્રમાણે તીર્થાલોકમાં પણ છે. સર્વ વિરતિ સામાયિકનો લાભ મનુષ્યલોકમાં જ થાય છે. બીજે નહીં. - x - ક્ષેત્ર નિયમ તો વિશિષ્ટ શ્રુતવિદો જ જાણે છે. દેશવિરતિ સામાયિક લક્ષણના લાભના વિચારમાં તિર્યંચોમાં હોય, કેટલાંક મનુષ્યોમાં પણ હોય.
• નિર્યુક્તિ-૮૦૮ :
પૂર્વપતિષક વળી ત્રણે લોકમાં નિયમથી ત્રણેના હોય. ચારિત્ર બે લોકમાં
નિયમા અને ઉર્ધ્વલોકમાં ભજના હોય છે.
• વિવેચન-૮૦૮ :
ગાથાર્થ કહ્યો. હવે દિશાનું સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે -
• નિયુક્તિ-૮૦૯
--
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપક્ષેત્ર, પ્રજ્ઞાપક અને સાતમી ભાવદિશા તે અઢાર પ્રકારે છે.
• વિવેચન-૮૦૯ :
નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યદિશા છે તે જઘન્યથી ૧૩ પ્રદેશિક અને દશ દિશાથી ઉત્પન્ન દ્રવ્ય છે. તેમાં એકૈક પ્રદેશ વિદિશાનો તે ચાર, મધ્યમાં એક, ચારે દિશામાં બબ્બે એ રીતે ૧૩ પ્રદેશ થાય. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી તે અનંત પ્રદેશિક છે. ક્ષેત્રદિશાના અનેક ભેદો છે – મેરુ મધ્યે આઠ પ્રાદેશિક રુચકથી બહાર બે આદિ ઉત્તર શ્રેણિમાં શકટોદ્ધિ સંસ્થાનવાળી ચાર દિશા, ચાર અંતરાલ કોણમાં અવસ્થિત એક પ્રદેશિકા છિન્નાવલિ સંસ્થાનવાળી ચારે વિદિશા, ઉર્ધ્વ ચતુઃપ્રદેશિક ચતુરા દંડ સંસ્થાને એક, નીચે પણ એ જ પ્રકારે બીજી છે. વૃત્તિકારશ્રી તેના સાક્ષી પાઠમાં ત્રણ ગાથા પણ ઉક્તાર્થ નોંધે છે. સ્થાપના દર્શાવે છે –
-
આ દિશાઓના નામો આ પ્રમાણે છે ઐન્દ્રી [પૂ], આગ્નેયી, યમા [દક્ષિણ], નૈતી, વારુણી [પશ્ચિમ], વાયવ્ય, સૌમ્યા [ઉત્તર], ઈશાન, વિમલા [ઉધ્વ], તમા [અઘો] એ દશ દિશા જાણવી. વિજયદ્વારને અનુસરતી ઐન્દ્રી આદિ દિશા
પ્રદક્ષિણા ક્રમે જાણવી. તેમાં આઠ તીર્દી અને ઉર્ધ્વમાં વિમલા તથા અધોમાં તમા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ દિશા છે. તાપક્ષેત્ર દિશા – તાપ એટલે સૂર્ય, તેને આશ્રીને ક્ષેત્ર દિશા તે અનિયત છે. જેને જ્યાંથી સૂર્ય ઉગે, તેમને તે પૂર્વ દિશા થાય. પૂર્વથી પ્રદક્ષિણા ક્રમે બાકીની દિશા જાણવી. પ્રજ્ઞાપક દિશા – વક્તા જે દિશાની સામે હોય તે પૂર્વ દિશા અને બાકીની દિશા પ્રદક્ષિણા ક્રમે નિયમથી જાણવી. સાતમી ભાવદિશા - તે અઢાર પ્રકારે જ છે. જેમકે - આ અમુક જાતનો સંસારી જીવ છે, એવું જેના વડે દર્શાવાય તે ભાવ દિશા છે. તે અઢાર ભેદ આ પ્રમાણે છે .
.
-
પૃથ્વી, પ્, તેઉં, વાયુ, મૂળ, સ્કંધ, અગ્ર, પર્વબીજ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા, તિર્યંચ, નાક અને દેવ સમૂહ, સંમૂર્ચ્છમજ, કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતÁિપજ મનુષ્યો એ અઢાર ભાવદિશા કહેવાય.
અહીં નામ, સ્થાપના, દ્રવ્ય દિશાનો અધિકાર નથી. બાકીની દિશા વિશે અનુક્રમે સામાયિકના પ્રતિપધમાનક કે પૂર્વપત્તિપન્ન કહેવા. તેમાં ક્ષેત્રદિશાને આશ્રીને કહે છે –
• નિયુક્તિ-૮૧૦ :
પૂર્વાદિ મહાદિશાઓમાં પ્રતિપધમાનક હોય છે, વળી પૂર્વ-પ્રતિપન્ન તો બીજી દિશાઓમાં પણ હોય છે.
♦ વિવેચન-૮૧૦ :
૧૧૦
પૂર્વાદિ મહાદિશાઓમાં વિક્ષિત કાળમાં બધાં સામાયિકોના પ્રતિસ્પધમાનકો હોય છે, વિદિશામાં હોતા નથી. કેમકે તેમાં એકપ્રદેશિકપણાથી જીવની અવગાહનાનો ભાવ છે. - ૪ - ૪ - પૂર્વ પ્રતિપન્નક વળી અન્યતર દિશામાં હોય છે જ. પુનઃ શબ્દ જ કાર અર્થમાં છે.
તાપક્ષેત્ર પ્રજ્ઞાપક દિશામાં વળી આઠમાં અને ચારેમાં પણ સામાયિકોના પૂર્વ પ્રતિપન્ન હોય છે. પ્રતિધમાનકો સંભવે છે. અધો અને ઉર્ધ્વ બે દિશામાં સમ્યકત્વ અને શ્રુત સામાયિકને માટે એમ જ છે દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક સંભવે છે, પણ પ્રતિપધમાનક હોતા નથી. - ૪ - ૪ - ભાવ દિશામાં એકેન્દ્રિયોમાં પ્રતિષધમાનક હોતા નથી. પૂર્વપ્રતિપન્ન પણ ન હોય. વિકલેન્દ્રિયોમાં સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે, પ્રતિધમાન ન સંભવે. પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વવિરતિ સિવાયના પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપધમાનમાં ભજના. વિવક્ષિત કાળે નાક, દેવ, અકર્મભૂમિજ, અંતર્તીપજ મનુષ્યોમાં સમ્યકત્વ અને શ્રુતના પૂર્વપ્રતિપન્નક હોય છે જ બીજાની ભજના. કર્મભૂમિજ મનુષ્યોમાં ચારે સામાયિકમાં પૂર્વ પ્રતિપન્ન હોય જ, પ્રતિષધમાનકની ભજના. સંમૂર્ત્તિમમાં ઉભયનો
અભાવ છે. - ૪ -
હવે કાળદ્વાર - કાળ ત્રણ ભેદે છે. ઉત્સર્પિણી કાળ, અવસર્પિણીકાળ ઉભયના અભાવે અવસ્થિતકાળ. તેમાં ભરત અને ઐરવતમાં વીશ કોટિકોટિ સાગરોપમ પ્રમાણ કાળચક્ર ભેદથી ઉત્સર્પિણી-અવસર્પિણીગત પ્રત્યેક છ ભેદે હોય છે. તેમાં અવસર્પિણીમાં સુષમસુષમા નામે ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણના પ્રવાહથી
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૧૦
પહેલો, ત્રણ કોડાકોડી સાગરોપમે સુષમા નામે બીજો, સુષમદુધમા નામે બે કોડાકોડી સાગરોપમનો ત્રીજો, દુધમસુષમા નામે ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમનો ચોથો દુષમા નામે ૨૧,૦૦૦ વર્ષનો પાંચમો, દુઃષમ દુઃ૫મા નામે ૨૧,૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો છે. આ જ કાળ પણ ઉલટા ક્રમથી ઉત્સર્પિણીમાં હોય. અવસ્થિકાળ ચાર ભેદે છે – સુષમસુષમા પ્રતિભાગ, સુષમા પ્રતિભાગ, સુષમદુષમા પ્રતિભાગ, દુઃષમસુષમા પ્રતિભાગ. તેમાં પહેલો દેવકુટુ-ઉત્તરકુરુમાં, બીજો હરિવર્ષ-રમ્યક્ વર્ષમાં, ત્રીજો ઔરણ્યવત્-હૈમવતમાં, ચોથો મહાવિદેહમાં જાણવો. તેમાં આવા અનેક ભેદે કાળ હોવા છતાં જે સામાયિકની જે કાળમાં પ્રતિપત્તિ હોય તે જણાવે છે –
૧૧૧
• નિયુક્તિ-૮૧૧
છ એ પ્રકારના કાળમાં સમ્યકત્વ અને શ્રુતની પ્રતિપત્તિ અને બેમાં અથવા ત્રણમાં સર્વવિરતિ અને દેશવિરતિ લેનારા હોય.
-:
- વિવેચન-૮૧૧ :
સમ્યકત્વ અને શ્રુત એ બંને સામાયિકની પ્રતિપત્તિ સુષમાસુષમાદિ રૂપ છ એ કાળમાં સંભવે છે. પરંતુ તેનો સ્વીકાર સુષમસુષમ આદિમાં દેશ ન્યૂન પૂર્વ કોટિ આયુષ્કમાં જ થાય છે. પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે. વિતિ - સમગ્ર ચારિત્રરૂપ, વિરતાવિતિ - દેશ ચાસ્ત્રિરૂપનો સ્વીકાર કોઈને બંને કાળમાં અને કોઈને ત્રણે પણ કાળમાં સંભવે છે આનો અર્થ આગળ કહીશું. તેમાં આ પ્રકૃત ભાવના છે –
ઉત્સર્પિણીમાં દુઃષમસુષમા અને સુષમદુષમા એ બંનેમાં અને અવસર્પિણીકાળમાં સુધમધમા, દુખમસુષમા અને દુષમા કાળમાં, પૂર્વ પ્રતિપન્ન તો વિધમાન હોય જ. અપિ શબ્દથી સંહરણને આશ્રીને પૂર્વ પ્રતિપાક સર્વકાલમાં સંભવે છે. પ્રતિભાગ કાળમાં તો ત્રણેમાં સમ્યકત્વ અને શ્રુત સામાયિકવાળા પ્રતિપધમાનક સંભવે છે. પૂર્વ પ્રતિપન્નક તો હોય જ. ચોથા પ્રતિભાગમાં ચારે પ્રકારના પ્રતિસ્પધમાનક સંભવે છે. પૂર્વ પ્રતિપન્નક તો વિધમાન હોય જ. બાહ્ય દ્વીપ સમુદ્રમાં કાળ અને લિંગ રહિતમાં ત્રણે પ્રકારે પ્રતિપધમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો હોય જ.
હવે ગતિદ્વાર કહે છે
• નિયુક્તિ-૮૧૨
-
ચારે ગતિઓમાં નિયમા સમ્યકત્વ અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ હોય છે, મનુષ્યોમાં સર્વવિરતિ અને તિર્યંચોમાં દેશવિરતિ હોય.
• વિવેચન-૮૧૨ :
ચારે ગતિઓમાં નિયમથી અર્થાત્ સમ્યકત્વ અને શ્રુતની પ્રાપ્તિ હોય જ અર્થાત્ વિવક્ષિત કાળે સંભવે છે. ચારેમાં મોક્ષગતિ ન જ હોય તેમ જાણવું. પિ શબ્દ પૃથ્વી આદિ ગતિ અંતર્ગત્ ન હોય. પૂર્વપત્તિપન્ન તો આમાં પણ વિધમાન હોય. મનુષ્યોમાં વિતીનો સ્વીકાર - સર્વ વિરતિરૂપ સંભવે છે. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને સદા હોય જ. દેશવિરતિ તિરંચોમાં હોય છે. ભાવના મનુષ્યતુલ્ય જાણવી.
ભવ્ય સંજ્ઞીદ્વારનો અવયવાર્થ કહે છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
નિર્યુક્તિ-૮૧૩
ભવસિદ્ધિક જીવ ચારમાંથી કોઈપણ સામાયિક અંગીકાર કરે છે. અસંતીમિશ્રને નિષેધ છે, સંજ્ઞી ચારે સામાયિક સ્વીકારે.
• વિવેચન-૮૧૩ :
૧૧૨
ભવસિદ્ધિક એટલે ભવ્ય. તેઓ સમ્યકત્વ સામાયિકાદિમાંથી કોઈ એક, બે કે બધી સ્વીકારે છે. આ વ્યવહારનયથી પ્રતિપાદિત કરેલ છે, નિશ્ચયથી કેવળ સમ્યક્ત્વ સામાયિક સંભવે છે. તેને શ્રુત સામાયિક અનુગતપણે હોય છે. એ પ્રમાણે સંજ્ઞીને પણ જાણવું. ભવ્ય સંજ્ઞીમાં પૂર્વ પ્રતિપન્નક વિધમાન જ હોય છે, અસંજ્ઞી-મિશ્ર
અને ભવ્યમાં પ્રતિષેધ છે.
અહીં આ રીતે જાણવું - કોઈપણ સામાયિકનો પ્રતિપધમાનક કે પૂર્વ પ્રતિપન્નને આશ્રીને પ્રતિષેધ હોય. મિશ્રજ - સિદ્ધ. કેમકે તે સંજ્ઞી નથી, અસંજ્ઞી નથી, ભવ્ય નથી કે અભવ્ય નથી, તેથી મિશ્ર છે. - x - પૂર્વ પ્રતિપન્ન અસંજ્ઞીને સાસ્વાદન જન્મમાં સંભવે છે. એ રીતે ગાયાર્થ કહ્યો.
હવે ઉશ્ર્વાસ અને દૃષ્ટિદ્વાર બંને જણાવતા કહે છે –
• નિયુક્તિ-૮૧૪ :
ઉચ્છવાસક, નિ:શ્વાસક, મિશ્રક પ્રતિષેધ દ્વિવિધ પ્રતિપન્ન, દૃષ્ટિ, બે નય
વ્યવહાર અને નિશ્ચય. [એવા પદો છે.]
• વિવેચન-૮૧૪ :
ઉચ્છ્વાસ - નિઃશ્વાસ એટલે આનાપાન પર્યાપ્તિથી નિષ્પન્ન. તે ચારે સામાયિકના પ્રતિપધમાનક સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે મિશ્ર - આનાપાન પર્યાપ્તિ વડે અપર્યાપ્ત કહેવાય. તેમાં પ્રતિપત્તિને આશ્રીને પ્રતિષેધ છે. તે ચારેના પ્રતિસ્પર્ધીમાનક
સંભવતા નથી. પણ તે જ સમ્યકત્વ અને શ્રુત સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે. જેમ દેવાદિનો જન્મ કાળ અથવા મિશ્ર - સિદ્ધ. તેમાં ચારેનો અને બંનેનો નિષેધ છે. શૈલેશી અવસ્થામાં દર્શન અને ચાસ્ત્રિ સામાયિકનો પૂર્વ પ્રતિપન્ન હોય છે. - -
દૃષ્ટિને વિચારતા બે નય વિચારવા - વ્યવહાર, નિશ્ચય. તેમાં આધ સામાયિક રહિત સામાયિક પામે છે. બીજા તો તેનાથી યુક્ત જ હોય, કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ છે.
હવે આહાસ્ક અને પર્યાપ્તક બે દ્વાર કહે છે –
• નિયુક્તિ-૮૧૫ :
આહાસ્ય જીવ ચારેમાંથી કોઈપણ સામાયિક અંગીકાર કરે એ પ્રમાણે પર્યાપ્તો પણ જાણવો. સમ્યકત્વ અને શ્રુત ઈતરને હોય. • વિવેચન-૮૧૫ :
આહારકજીવ તે ચારમાંથી કોઈપણને પામે. પૂર્વપ્રતિપન્ન તો નિયમથી હોય જ. એ પ્રમાણે આહારાદિ છ એ પર્યાપ્તિથી પર્યાપ્ત ચારમાંની કોઈપણ પામે પૂર્વપ્રતિપન્ન
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૧૫
૧૩
તો હોય જ. ‘ઈતર' એટલે અનાહારક અને અપયતા. અનાહાકને અપાંતરાલગતિમાં સમ્યકત્વ અને શ્રત પૂર્વપતિપન્ન હોય, પ્રતિપધમાનક ન હોય. કેવલીને સમુદ્યાત અને શૈલેશીપણામાં અનાહારકત્વમાં દર્શન અને ચા»િ બંને સામાયિક છે. અપયપ્તિો પણ સમ્યકત્વ અને શ્રુતમાં પૂર્વપતિપન્ન હોય. હવે સુપ્ત અને જન્મદ્વાર -
• નિયુક્તિ-૮૧૬ -
નિદ્ધા અને ભાવથી જગનારને ચારમાંથી કોઈપણ હોય અંડજ પોતજ, જરાયુજને અનુક્રમે ત્રણ, ત્રણ અને ચાર હોય છે.
- વિવેચન-૮૧૬ :
અહીં સુપ્ત બે ભેદે છે - દ્રવ્યસુત અને ભાવસુd. એ પ્રમાણે જાગૃત પણ લેવા. તેમાં દ્રવ્યમુખ નિદ્રા વડે છે. ભાવસુખ તે અજ્ઞાની. તથા દ્રવ્ય જાગૃત તે નિદ્રા વડે રહિત. ભાવ જાગૃત તે સમ્યગદષ્ટિ. તેમાં નિદ્રાથી અને ભાવથી પણ જાગૃતને ચાર સામાયિકમાંથી કોઈપણ પામે. પૂર્વપતિપન્ન તો હોય જ. • x • ભાવ જાગૃત બે રીતે- પહેલો પૂર્વ-પ્રતિપન્ન જ અને બીજાને પ્રતિપત્તિ થાય. નિદ્રાસુખ ચારેમાં પૂર્વપતિ હોય, પ્રતિપધમાનક નહીં. ભાવસુખને બંને ન હોય. * * *
જન્મ ત્રણ ભેદે - અંડજ, પોતજ, જરાયુજ, અંડજ - હંસ આદિને ત્રણેની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વપતિપન્ન તો હોય જ. પોતજ - હાથી આદિને પણ એમ જ છે. જરાયુજ : મનુષ્યો. તેમને ચારે સામાયિક હોય. પપાલિકો પહેલાં બંને સામાયિક હોય. - - હવે સ્થિતિ દ્વાર કહે છે –
• નિયુકિત-૮૧૩ :
ઉત્કૃષ્ટ સ્થિતિવાળાને ચારે પૂર્વ પ્રતિપક્ષ કે પ્રતિપાધમાન ન હોય. આજઘન્ય અને અનુષ્કૃષ્ટને ચારેની પ્રાપ્તિ કે પૂર્વપતિન્નતા હોય.
વિવેચન-૮૧૭ :
આયુ સિવાયની સાતે કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવને ચારમાંથી એક પણ સામાયિક નથી - x-x- આયુની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પહેલી બે પૂર્વપતિપન્ન હોય, અજઘન્યોવૃષ્ટ સ્થિતિકને ચારે સામાયિક હોય. જઘન્યાયુક સ્થિતિવાળાને બંને નથી. કેમકે ક્ષુલ્લક ભવગત હોય છે શેષકર્માશિ જઘન્યસ્થિતિકને દેશ વિરતિ રહિત ત્રણે સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય. દર્શનસપ્તક અતિકાંત ક્ષપક અને અંતકૃત કેવલીને તે અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે. તેમને જઘન્ય સ્થિતિ કર્મબંધવથી જઘન્યસ્થિતિત્વ છે. કર્મપ્રવાહ અપેક્ષાથી નહીં. * * *
હવે વેદ, સંજ્ઞા અને કષાય એ ત્રણ દ્વાર કહે છે – • નિયુક્તિ -૮૧૮ :
ત્રણે વેદમાં ચારે પણ સામાયિક છે, અને સંજ્ઞામાં ચારેની પ્રતિપત્તિ છે. કષાયોમાં પૂર્વે વણવી, તે અહીં પણ કહેવી.
• વિવેચન-૮૧૮ :
ચારે સામાયિક સ્ત્રી, પુરુષ, નપુંસક લક્ષણ ત્રણે વેદોમાં હોય છે અહીં ભાવના [32/8]
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આ છે - ચારે પણ સામાયિકને આશ્રીને ત્રણે વેદમાં વિવક્ષિત કાળમાં પ્રતિપધમાનક સંભવે છે, પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે. અવેદકમાં દેશવિરતિ હિત ત્રણેમાં પૂર્વ પ્રતિપક્ષ હોય છે. ક્ષીરવેદ ક્ષપક છે, તેમાં પ્રતિપધમાનક ન હોય. • - • તથા ચારે સંજ્ઞા-આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપમાં ચારે પ્રકારની સામાયિક હોય છે. પ્રતિપધમાનક હોય કે ન પણ હોય. સંજ્ઞારહિતને તો હોય જ છે. • x - ૪ - સકષાયીને ચારે સામાયિક બંને પ્રકારે હોય છે, અકષાયીમાં છવાસ્થ વીતરાગને ગણમાં પૂર્વ પ્રતિપન્ન હોય. પ્રતિપધમાનક ન હોય.
- - - હવે આયુ અને જ્ઞાનદ્વાર કહે છે – • નિયુક્તિ-૮૧૯ :-.
સંખ્યાતચુક મનુષ્યને ચારે હોય છે. અસંખ્યાતયુકને ભજના છે. ઓધ અને વિભાગથી જ્ઞાની ચારે સામાયિકને પામે.
• વિવેચન-૮૧૯ :
સંગાત આયુવાળા મનુષ્ય ચારેને પામે છે, પ્રતિપક તો હોય જ છે. મનના • વિકલો હોય. સમ્યકત્વ અને શ્રુત સામાયિક અસંખ્યાત વર્ષ આયુવાળાને વિકશે. આ ભાવના છે - વિક્ષિતકાળમાં અસંખ્યાત વર્ષાયુને સમ્યકત્વ અને શ્રુત પ્રતિપધમાનક સંભવે છે, પૂર્વ પ્રતિપન્ન તો હોય જ છે.
પ - સામાન્યથી જ્ઞાની ચારે સામાયિકને નય મતથી પામે છે. પૂર્વ પ્રતિપst તો હોય જ. વિભાગથી આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એક સાથે પહેલાંની બે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન હોય જ છે. આગળની બે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે, પ્રતિપન્ન તો હોય જ છે અવધિ જ્ઞાનીને આધ બે સામાયિક હોય જ, પ્રાપ્તિ ન સંભવે. દેશવિરતિ સામાયિક પ્રાપ્ત ન થાય કેમકે ગુણપૂર્વકપણાથી તેની પ્રાપ્તિ છે. પૂર્વ પ્રતિપન્ન હોય. સર્વ વિરતિ સામાયિક પ્રાપ્ત પણ થાય, પૂર્વ પ્રતિપt પણ હોય. મનઃ પર્યવજ્ઞાનીને દેશવિરતિ હિતની ત્રણે સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય જ, પ્રાપ્ત ન થાય. અથવા એકસાથે તે ચાસ્ત્રિ પામે, જેમકે - તીર્થકર. * * * ભવસ્થા કેવલીને પૂર્વ પ્રતિપન્ન સામાયિક અને ચાસ્ત્રિ હોય, પ્રતિપદ્યમાનક ન હોય.
હવે યોગ, ઉપયોગ, શરીર દ્વારને કહે છે - • નિયુક્તિ-૮૨૦ :
વિવિધયોગમાં ચારે પણ હોય. બંને ઉપયોગમાં ચરે પામે, દારિક કાય યોગમાં ચરે હોય, વૈક્રિય કાયયોગમાં આધ બેની ભજના.
• વિવેચન-૮૨૦ :
ચારે પણ સામાયિક સામાન્યથી મન, વચન, કાયારૂપ ગણે યોગમાં પ્રતિપતિને આશ્રીને વિવક્ષિત કાળમાં સંભવે છે. પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને હોય જ. વિશેષથી
દારિક કાયયોગ વાળાને ત્રણે યોગમાં ચારે સામાયિક બંને રૂપે હોય. તૈજસ કાર્પણ કાયયોગ જ માત્ર અપાંતરાલ ગતિમાં અર્ધ બે સામાયિક પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને હોય. મનોયોગમાં કેવલમાં કંઈ ન હોય કેમકે તેના અભાવ જ હોય.
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૨૦
૧૧૫
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
વાદ્યોગમાં પણ તેમજ જાણવું. કાયા અને વા યોગ બંનેમાં બંને આધ પૂર્વપતિપત્તને આશ્રીને હોય, કેમકે સમ્યકત્વથી પડતા વિકસેન્દ્રિયમાં ઉપપાતમાં તે હોય.
ઉપયોગ- સાકાર અને અનાકાર ભેદમાં ચારે સામાયિક પામે અને પૂર્વપતિપન્ન તો હોય જ. [શંકા કહ્યું છે કે – બધી લબ્ધિ સાકારોપયોગને જ હોય છે, અનાકાને સામાયિક લબ્ધિ ન હોય. [સમાધાન] પ્રવર્ધમાન પરિણામ જીવવિષયવથી તેનો આગમ કહ્યો. અવસ્થિત પથમિક પરિણાતની અપેક્ષાથી અનાકાર ઉપયોગમાં સામાયિક લબ્ધિ સ્વીકારનો વિરોધ નથી. અહીં વૃત્તિકારે ભાષ્યની બે ગાથાનો સાક્ષી પાઠ આપેલો છે.
| ઔદાકિ શરીરમાં ચારે સામાયિક બંને પ્રકારે હોય. સમ્યકત્વ અને શ્રુતની વૈક્રિયશરીરને ભજના જાણવી. • x• ઉપરની બંને સામાયિકવાળાને પૂર્વ પ્રતિપન્ન જ છે. વિકર્વિત પૈક્રિય શરીર ચારણ શ્રાવક આદિ કે શ્રમણને પ્રાપ્તિ નથી, કેમકે તે પ્રમત છે. બાકીના શરીર વિચારો યોગદ્વારાનુસાર અનુસરવા જોઈએ.
ધે સંસ્થાનાદિ ત્રણ દ્વારનો અવવચાર્ય – • નિયંતિ -૮૨૧ :
બધાં સંસ્થાનોમાં અને બધાં સંઘયણોમાં એમ જ હોય. ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રમાણ વજીને મનુષ્ય પણ એ પ્રમાણે પ્રાપ્ત કરે.
• વિવેચન-૮૨૧ -
સંસ્થિતિ તે સંસ્થાન - આકાર વિશેષ, તે છ ભેદે હોય. કહ્યું છે – સમચતુસ્ત્ર, ગોધમંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ છ સંસ્થાન જીવોને જાણવા. * * * તે બધાં સંસ્થાનોમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે પૂર્વ પ્રતિપન્ન હોય જ. એ પ્રમાણે બધાં સંઘયણ વિષયમાં પણ જાણવું તે છ સંઘયણો હોય છે. કહ્યું છે - વજાપભનારાય, કષભનારાય, નારાય, અર્ધનારાય, કાલિકા અને સેવાd. - X - અહીં આવા પ્રકારના અસ્થિસંચયથી ઉપમિત શક્તિ વિશેષને સંઘયણ કહે છે, અસ્થિ સંચય જ નહીં. દેવોને અસ્થિરહિત હોવા છતાં પહેલું સંઘયણ યુક્તત્વથી આમ કહ્યું.
ઉત્કૃષ્ટ અને જઘન્યને વજીને માન - શરીર પ્રમાણ પ્રાપ્ત થાય. મનુષ્યના પ્રકરણના અનુવર્તમાનપણાથી ચારે પણ સામાયિક પૂર્વપતિપન્ન તો વિધમાન હોય જ છે. અન્યથા નારકાદિને પણ સામાન્યથી બંને કે ત્રણ સામાયિક પ્રાપ્ત થાત. અહીં એક આગમ પાઠ આપતા કહે છે કે -1.
શું જઘન્ય અવગાહનકો પામે કે ઉત્કૃષ્ટ અવગાહનકો કે અજઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહનકો પામે તે પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો અને દેવોને જઘન્ય અવગાહનાથી કંઈપણ ન પામે, સમ્યકત્વ અને શ્રુતના પૂર્વપતિપન્નક હોય છે. તે જ અજઘન્યોત્કૃષ્ટ અવગાહના અને ઉત્કૃષ્ટાવગાહના વાળા સમ્યકત્વ અને શ્રુત સામાયિક પામે છે. બાકીની નહીં. પૂર્વપતિપત્રક બંને પણ બંનેને હોય. તિર્યંચમાં પ્રશ્ન. ગૌતમ ! કેન્દ્રિયોને ત્રણે પણ અવગાહનમાં કશું પ્રાપ્ત ન થાય, પૂર્વપતિપન્ન પણ ન હોય.
જઘન્ય અવગાહનાવાળા વિકસેન્દ્રિયોને સમ્યકત્વ અને શ્રત સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય છે, પ્રતિપધમાન ન હોય. અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને પ્રતિપધમાન કે પૂર્વપ્રતિપન્ન એકે ન હોય. બાકીના તિર્યચોમાં જઘન્ય અવગાહનાવાળાને સમ્યકત્વ અને શ્રુતના પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય, રાજઘન્યોવૃષ્ટ અવગાહનાવાળાને વળી ત્રણે સામાયિક બંને પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને બંને સામાયિક બંને પ્રકારે હોય છે.
હવે મનુષ્ય વિશે પ્રશ્ન. હે ગૌતમ ! સંમૂઈન જ મનુષ્યોને આશ્રીને ત્રણે પણ અવગાહનામાં ચારે પણ સામાયિકોના પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિપધમાન હોતા નથી. ગર્ભવ્યુત્ક્રાંતિક જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને સમ્યકત્વ અને શ્રત સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપધમાન ન હોય. અજઘન્યોત્કૃષ્ટ અવગાહનાવાળાને વળી ચારે પણ સામાયિક બંને પ્રકારે હોય. ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને બંને સામાયિક બંને પ્રકારે હોય.
હવે વેશ્યા દ્વારનો અવયવાર્થ કહે છે - • નિયુક્તિ -૮૨૨ -
સર્વ લેગ્યામાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક પામે. શુદ્ધ ત્રણ લેયામાં ચાઢિ પામે. બીજી વેશ્યાઓમાં બધાં સામાયિક પૂર્વપતિપક હોય.
• વિવેચન-૮૨૨ -
સમ્યકત્વ અને શ્રત કૃણાદિ બધી લેશ્યામાં પ્રાપ્ત થાય છે. જોકેશ્યાદિ ત્રણ શુદ્ધ લેશ્યા જ છે, તે વિરતિ લક્ષણ વર્તે છે. એ પ્રમાણે પ્રતિપધમાનકને આશ્રીને લેશ્યાહાર નિરૂપિત કરેલ છે. હવે પૂર્વ પ્રતિપક્ષને આશ્રીને કહે છે – કૃણાદિ કોઈપણ લેશ્યામાં હોય છે.
[શંકા મતિ, શ્રુતજ્ઞાનના લાભની વિચારણામાં ત્રણે શુદ્ધ લેગ્યામાં પ્રતિષધમાનક કહ્યા. તો તેનાથી બધી લેગ્યામાં સમ્યકત્વ અને શ્રુત પ્રાપ્તિનો વિરોધ ન આવે ? [સમાધાન કૃણાદિ દ્રવ્યને આશ્રીને જનિત આત્મ પરિણામ રૂપ ભાવલેશ્યાને આશ્રીને કહ્યું. અહીં અવસ્થિત કૃણાદિ દ્રવ્યરૂપ દ્રવ્યલેશ્યાને આશ્રીને હોવાથી વિરોધ નથી.
કહ્યું છે કે - ભદંત! શું કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તે રૂપ-વર્ણ-ગંધરસ-સ્પર્શપમે વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપપણે ચાવતુ પરિણમતી નથી. કયા કારણે ભkત! એમ કહો છો ? ગૌતમા તે આકારભાવ માત્રયી અથવા પ્રતિભાન મથી તેમ થાય, તે કૃણયા છે, નિશે તે નીલલેશ્યા નથી. - X - X - આનો અર્થ આ છે - આકાર જ ભાવ તે આકાભાવ માન. માત્ર શબ્દ અહીં આકાર ભાવ વ્યતિરિત પ્રતિબિંબાદિ ધર્માનોની પ્રતિષેધનો વાયક છે. તેથી તે આકા-ભાવ માત્રથી આ નીલલેશ્યા થાય, પણ તેનું સ્વરૂપ ન પામે પ્રતિભાગ એટલે પ્રતિબિંબ. પ્રતિ ભાગ માત્ર. અહીં ‘મા’ શબ્દ વાસ્તવ પરિણામના પ્રતિષેધનો વાચક છે. તેથી પ્રતિભાણ મયથી આ નીલલેયા નથી. ત્યાં જઈને ઉત્સર્જે છે અર્થાત્ ત્યાં સ્વરૂપસ્થ જ નીલલેશ્યાદિ લેશ્યાંતને
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૨૨
પામીને આકાર ભાવ કે પ્રતિબિંબ ભાગ નીલલેશ્યા સંબંધી પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે યાવત્ નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને યાવત્ તે નીલલેશ્યા જ છે, કાપોતલેશ્યા નથી. ત્યાં જઈને ઉત્સર્વે છે અથવા અપસર્પે છે અર્થાત્ આકારભાવ અને પ્રતિબિંબ ભાગ કાપોતલેશ્યા સંબંધી પામે છે - x - ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામીને, તેજોલેશ્યા પાલેશ્યાને પામીને, પાલેશ્યા શુક્લલેશ્યાને પામીને જાણવા. ભાવાર્થ પૂર્વવત્ છે. - ૪ - ૪ - ૪ - તેથી સમ્યકત્વ અને શ્રુત સામાયિક બધાં અવસ્થિત કૃષ્ણાદિ દ્રવ્યલેફ્સામાં નાસ્કાદિ પણ પામે. શુદ્ધ તેજોલેશ્યાદિમાં તે તે દ્રવ્યને આશ્રીને થતાં આત્મ પરિણામ લક્ષણોમાં ત્રણેમાં ચારિત્ર છે. બાકી પૂર્વવત્.
હવે પરિણામદ્વારનો અવયવાર્થ કહે છે –
૧૧૭
• નિયુક્તિ-૮૨૩
વધતાં પરિણામમાં તે ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. એ પ્રમાણે અવસ્થિત પરિણામમાં જાણવું, પણ ઘટતાં પરિણામમાં ન પામે.
• વિવેચન-૮૨૩ :
--
પરિણામ એટલે અધ્યવસાય વિશેષ. તેમાં શુભ, શુભતરપણે વધતાં પરિણામમાં સમ્યકત્વ સામાયિકાદિમાં ચારેમાંથી કોઈપણ પામે. એ પ્રમાણે અવસ્થિત શુભ પરિણામમાં પણ ચારેમાંથી કોઈપણ સામાયિક પામે. ક્ષીણ થતાં શુભ પરિણામમાં કોઈ સામાયિક ન પામે. પૂર્વપ્રતિપન્ન ત્રણે પરિણામોમાં હોય છે. હવે વેદના સમુદ્દાત અને કર્મદ્વાર કહે છે –
• નિર્યુક્તિ-૮૨૪
--
બંને પ્રકારના વેદનીયમાં તે ચારમાંથી કોઈપણ સામાયિક પામે અને સમુદ્ઘતિ રહિતમાં પણ એમ જ છે. પૂર્વ પ્રતિકમાં ભજના જાણવી. • વિવેચન-૮૨૪ - [નિયુક્તિ દીપિકામાં ઘણું લાંબું વિવેચન છે. સાતા કે અસાતારૂપ બંને વેદનામાં ચારમાંથી કોઈપણ પ્રાપ્ત કરે. પૂર્વ પ્રતિપન્ન હોય જ છે. અસમુદ્દાતમાં પણ એ પ્રમાણે જ પામે ઈત્યાદિ. કેવલિસમુદ્ઘાતાદિ સાતે ભેદમાં ન પામે. પણ પૂર્વ પ્રતિપન્નક સમુદ્ઘાતમાં વિચારતા આરંભમાં ભજના-સેવના-સમર્થના કરવી. અર્થાત્ પૂર્વપ્રતિપન્ન હોય. સમુદ્ઘાતના સાત ભેદ – કેવલિ, કષાય, મરણ, વેદના, વૈક્રિય, તૈજસ અને આહારક સમુદ્ઘાત, એ સાત વીતરાગે કહેલાં છે. અહીં સમુદ્ઘાતમાં પણ બે અથવા ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપત્રક કહેવા.
હવે નિર્લેપ્ટનદ્વાર પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૮૨૫ :
દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરતો ચારેમાંથી કોઈપણ સામાયિક પામે. નરકમાં અનુવર્તતાને પહેલી બે અને ઉર્તન પછી ચાર કે ત્રણ કે બે સામાયિકને તે જીવ પામે.
• વિવેચન-૮૨૫ :
- X - દ્રવ્યનિર્જરા - કર્મપ્રદેશોના વિસંઘાતરૂપ. ભાવનિર્જરાક્રોધાદિ હાનિરૂપ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
છે. બધી કર્મ નિર્જરામાં ચારેને પામે. વિશેષથી જ્ઞાનાવરણ નિર્જરતો શ્રુત સામાયિક પામે, મોહનીયની નિર્જરામાં બાકીની ત્રણે પામે. અનંતાનુબંધીને અનુભવતો સામાયિક ન પામે. બાકી કર્મોમાં બંને પ્રકારે હોય. ઉદ્ધર્તના - નરકમાંથી નીકળતો. - x - ત્યાં રહેલો આધ બે સામાયિક પામે, પૂર્વ પ્રતિપન્ન હોય. ઉદ્ધર્તીને તો ચાર કે ત્રણ પણ પામે.
૧૧૪
• નિર્યુક્તિ-૮૨૬ :
તિર્યંચમાં રહેલો ત્રણ સામાયિક અને નીકળીને ચાર પણ કદાચ પામે. મનુષ્યમાં રહેલો ચાર અને નીકળીને ચાર, ત્રણ કે બે સામાયિક પામે. • વિવેચન-૮૨૬ ઃ
ગર્ભવ્યુત્ક્રાંતિક નિર્ણયોમાં સંજ્ઞીમાં રહેલો આધ ત્રણ સામાયિકને આશ્રીને પ્રાપ્ત કરનાર થાય અને પ્રતિપન્ન હોય છે. ઉર્વીને મનુષ્યાદિમાં આવતા કદાયિત્ ચાર થાય, ત્રણ થાય, બે સામાયિકને આશ્રીને બંને પ્રકારે થાય છે. મનુષ્યમાં રહેલને ચારેની પ્રાપ્તિ થાય છે, પૂર્વ પ્રતિપન્નક હોય છે. ઉદ્ઘર્દીને ત્રણ કે બે તિર્યંચ, નાક,
દેવમાં આવતા બંને પ્રકારે થાય.
• નિયુક્તિ-૮૨૭ :
દેવોમાં રહેલને બે સામાયિક અને નીકળ્યા પછી ચારે સામાયિક પામે. ઉર્તતા [વામાં] સર્વે પણ નાકાદિ કોઈ સામાયિક પ્રાપ્ત ન કરે. • વિવેચન-૮૨૭ :
દેવોમાં રહેલાને આધ બે સામાયિકને આશ્રીને બંને પ્રકારે હોય. ઈત્યાદિ પૂર્વવત્. ઉદ્ધર્તતા હોય ત્યારે અપાંતરાલગતિમાં બધાં પણ દેવો આદિ કંઈપણ પામતા નથી. પૂર્વપ્રતિપન્નને બંને પણ હોય છે.
હવે આશ્રવ કરણ દ્વાર પ્રતિપાદનાર્થે કહે છે –
• નિયુક્તિ-૮૨૮ :
નિશ્રાવયતો જીવ તે ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે અને આશ્રવક તથા નિશ્રવકને ચારે સામાયિક પૂર્વપત્તિપન્ન હોય.
• વિવેચન-૮૨૮ :
નિશ્રાવયન્ એટલે જેમાંથી સામાયિક અંગીકાર થાય, તેના આવક કર્મની નિર્જરા કરતો. બાકીના કર્મો બાંધવા છતાં પણ આત્મા ચારમાંથી કોઈ એક સામાયિકને પામે છે. જ્યારે આશ્રવક અર્થાત્ બંધક પૂર્વપ્રતિપત્રક હોય છે. અથવા નિઃશ્રાવક, વા શબ્દનો વ્યવહિત સંબંધ છે. નિર્વેષ્ટન દ્વારથી આમાં શું તફાવત છે ? નિર્વેષ્ટન અને નિઃશ્રાવક બંને સમાન હોવા છતાં નિર્વેષ્ટનમાં કર્મપ્રદેશના વિસંઘાતપણાથી ક્રિયા કાલ ગ્રહણ થયો. નિઃશ્રવણમાં તો નિર્જરારૂપત્વથી નિષ્ઠાકાળ છે અથવા તેમાં સંવેપ્ટન વક્તવ્યતા અર્થથી કહેલી છે. અહીં તે સાક્ષાત્ કહેલી છે.
હવે અલંકાર, શયન, આસન, સ્થાન, ચંક્રમણ દ્વાર કહે છે – • નિર્યુક્તિ-૮૨૯ :
કેશ અને અલંકાર મૂકેલ અને ન મૂકેલ તથા મૂતો ચારમાંથી કોઈ પણ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૨૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઉપોદ્યાત નિ - ૮૨૯ સામાયિક પામે છે. શયન આદિમાં પણ તેમજ જાણવું.
• વિવેચન-૮૨૯ :
ઉમુક્ત-પરિત્યજેલ, અનુભુક્ત-અપરિત્યજેલ અને તજતો કેશ-અલંકારોને, અહીં સ ના ગ્રહણથી કટક, કેયુરાદિ લેવા. ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. એ પ્રમાણે શયન આદિમાં પણ ગમે પણ અવસ્થામાં એ પ્રમાણે જ યોજના કરવી. - X - X -
ઉપોદ્ઘાત નિયુક્તિમાં બીજી દ્વાર ગાથામાં હવે પુ દ્વાર કહે છે – • નિયુક્તિ-૮૩૦ -
સમ્યકત્વ સર્વગત હોય, શ્રત અને સાત્રિમાં સર્વ પર્યાયો ન હોય, દેશવિરતિને આશ્રીને બંનેનો નિષેધ કરવો જોઈએ.
• વિવેચન-૮૩૦ -
કયા દ્રવ્ય અને પર્યાયિોમાં સામાયિક હોય છે ? સર્વદ્રવ્ય-પર્યાય રચિના લક્ષણવથી સમ્યકત્વ સર્વગત હોય છે. શ્રુત સામાયિક અને ચારિત્ર સામાયિકમાં બધા વિષયોના પર્યાયો નથી. કેમકે શ્રતનો અભિલાય વિષય છે. જ્યારે દ્રવ્ય અબિલાય અને અનભિલા પર્યાય યુકતપણે છે ચારિત્રની પણ સર્વ દ્રવ્ય અસપર્યાય વિષયતાનું પ્રતિપાદન થયો છે. દેશ વિરતિને આશ્રીને બંને પણ-સર્વ દ્રવ્ય-પચયિનો પ્રતિષેધ કરવો જોઈએ. કેમકે બધાં દ્રવ્ય વિષય પણ નહીં, બધાં પચયિ વિષય પણ નહીં એવું દેશવિરતિ સામાયિક છે, એમ ભાવના કરવી.
[શંકા] આ સામાયિક વિષય ઉર્જા દ્વારમાં પ્રરૂપિત છે જ, તો કરી શા માટે કહ્યો ? (સમાધાન] વિ તત્ એ પ્રમાણે, ત્યાં સામાયિક જાતિ માત્ર કહી, વિષય અને વિષયના અભેદથી. અહીં વળી સામાયિકના મિ દ્વારે જ દ્રવ્યd-ગુણવ નિરૂપિતના ય ભાવથી વિષયનું અભિધાન છે. - X - હવે સામાયિક “કઈ રીતે” પ્રાપ્ત થાય ? તેમાં ચતુર્વિધ મનુષ્યાદિ સ્થાનમાં પ્રાપ્તિમાં તેના ક્રમની દુર્લભતા જણાવતા કહે છે –
• નિયુક્તિ-૮૩૧ -
મનુષ્યપણું, ક્ષેત્ર, જાતિ, કુળ, આરોગ્ય, આયુ, બુદ્ધિ, શ્રવણ, વાહ, શ્રદ્ધા અને સંયમ. એ બધું લોકમાં દુર્લભ છે.
• વિવેચન-૮૩૧ - વિવેયન-૮૩માં સાથે છે.)
ગાથાર્થ કહો.] બીજા કહે છે - ઈન્દ્રિય, લબ્ધિ, નિર્વતના, પર્યાપ્તિ, નિરૂપત, ક્ષેમ, ધાત, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ અને અર્થ.
• નિયુક્તિ-૮૩૨ -
ચોલ્લક, પાસા, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, સુગ અને પરમાણુ એ દશ દેટાંતોથી મનુષ્ય જન્મની દુર્લભતા બતાવી.
• વિવેચન-૮૩ર :
મનુષ્યવ, આર્ય, માતૃથી સમુસ્થિત જાતિ, પિતાથી સમુલ્થ કુલ, ન્યૂનાંગતા તે ૫, રોગનો અભાવ, જીવિત, પરલોક પ્રવણા બુદ્ધિ, ધર્મસંબંધી શ્રવણ, અવગ્રહ
• તેની અવધારણા અથવા શ્રવણ અવગ્રહ કે યતિ અવગ્રહ, શ્રદ્ધા-ચિ, સંયમ - અનવઘ અનુષ્ઠાનરૂપ. આ સ્થાનો લોકમાં દુર્લભ છે. આ બધું મળતાં વિશિષ્ટ સામાયિકનો લાભ થાય છે.
આ દુર્લભ છે - ઈન્દ્રિયલબ્ધિ અર્થાત્ પંચેન્દ્રિય લબ્ધિ. ઈન્દ્રિયોની નિર્વતના. પતિ - સ્વવિષય ગ્રહણ સામર્થ્ય લક્ષણા, નિરૂપહત ઈન્દ્રિયપણું, ગ . વિષયની સ્વસ્થતા, ઘાત • ભિક્ષા, આરોગ્ય-નિરોગતા, શ્રદ્ધા • ભકિત કે ભાવના, ગ્રાહકગુ, ઉપયોગ-શ્રોતાની તેમાં અભિમુખતા, અર્ચઅચિવ અને ધર્મ. આ ગાથા કદાચ બીજા કર્તાની છે.
જીવ મનુષ્યત્વ પામીને ફરી તે જ દુ:ખે કરીને પામે છે. કેમકે ઘણાં અંતરાયોથી અંતરિતપણે હોય છે. બ્રાદત ચવર્તાના મિત્ર બ્રાહ્મણને ચોલ્લક ભોજનવતુ અહીં કથાનક છે -
(૧) શહાદત્તને એક કાપેટિક મળેલ. ઘણી આપત્તિવાળી અવસ્થામાં સર્વત્ર સહાય કરી. બ્રહ્મદત્તને રાજ્ય પ્રાપ્ત થયું. બાર વર્ષનો રાજ્યાભિષેક થયો. કાપેટિકને
ત્યાં પ્રવેશ પણ ન મળ્યો. ત્યારે તેણે ઉપાય વિચાર્યો - જોડાંને વજ રૂપે બાંધીને વિજવાહક સમાન સામે ચાલ્યો. રાજાએ તેને જોયો. ઉતરીને જોયો. બીજા કહે છે - કાપટિકને દ્વારપાલને ખુશ કરતા બાર વર્ષો ગયા. ત્યારે રાજા મળ્યા. ત્યારે રાજા તેને જોઈને સંભમમાં પડ્યો. આ બિચારો મારા સુખ-દુ:ખનો સહાયક છે. હું તેની આજીવિકા બાંધી આપુ. ત્યારે રાજાએ પૂછયું - તને શું આપું? તે બોલ્યો - કર ભોજન આપો. એટલે કે કર વડે જે ભોજન, જેમાં ઘરે ઘરે ચાવતું સર્વ ભારતમાં ભોજન કરવાનું અને
જ્યારે બધે ભોજન થઈ જાય ત્યારે ફરીથી તારા ઘેરચી શરૂ કરીને જમીશ રાજાએ પૂછ્યું - આટલાથી શું થાય? હું તને દેશ આપી દઉં, તેથી સુખ છત્રછાયામાં શ્રેષ્ઠ હાથીના સ્કંધે બેસીને જઈશ. કાર્પટિક બોલ્યો, મારે આવા આડંબરનું શું કામ છે? ત્યારે તેને કરભોજન દીધું. પહેલાં દિવસે રાજાના ઘેર જમ્યો. તેણે કાપરિક યુગલને દીનાર આપી. એ પ્રમાણે તે ક્રમથી બધાં રાજકુળમાં જમતા ૩૨,૦૦૦ રાજ્ય કુલમાં જે ભોજિકા - પ્રામાધિપતિઓ, તેના નગરમાં અનેક કુલ કોટિ, તે નગરનો અંત ક્યારે આવે? પછી ગામો, પછી આખું ભરતબ એમ કરતાં કદાચ દૈિવયોગે તેનો અંત આવે, પણ જે મનુષ્યપણાથી બુટ થાય તો ફરી મનાય જન્મ ન પામે.
(૨) પાશક - ચાણક્ય પાસે સોનું ન હતું. ક્યા ઉપાયથી સુવર્ણ ઉપાર્જન કરું ? તે માટે યંત્ર પાસાઓ કર્યા. કોઈ કહે છે - દેવે દીધેલ વરદાન હતું કોઈ એક દક્ષ પુરુષને શિક્ષિત કર્યો. દીનારનો થાળ ભર્યો. તે પુરુષ કહે છે - જો કોઈ મને પાશકમાં જીતે તો તે આ ચાળો ગ્રહણ કરે. જો હું જીતું તો એક દીનાર જીતીશ. [લઈશ તેની ઈચ્છાથી યંત્ર પાસા પાડતું હતું તેથી જીતવો શક્ય ન હતો. કદાચ તેને કોઈ જીતી પણ લે [તેમ બને પરંતુ જો માનુષ્ય લાભ ગુમાવે તો કરી મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે.
(3) ધાન્ય • ભરતક્ષેત્રમાં જેટલા ધાન્ય છે, તે બધાં એકઠા કરાય. તેમાં એક પ્રસ્થ પ્રમાણ સરસવ નાંખવામાં આવે, તે બધા ભેગા કરાય પછી હલાવી
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૩૨
૧૨૧ નાંખવામાં આવે. ત્યાં એક વૃદ્ધ સ્થવિરાને સૂપડુ લઈને તે સસ્સવના દાણા છુટ પાડવા બેસે તો કદાચ દેવની કૃપાથી છૂટા પાડી શકે પણ એક વખત મનુષ્ય જન્મ ગયો તો ફરી ન મળે.
(૪) જુગાર - એક રાજા હતો, તેની સભામાં ૧૦૮ સ્તંભ રાખેલા, જ્યાં સભા બેસતી. એકૈક સ્તંભને ૧૦૮ અંશો-ધારો હતી. તે રાજાનો પુત્ર રાજ્ય મેળવવા ચિંતવે છે કે રાજા વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્ય ગ્રહણ કર્યું. તે અમાત્યએ જાણતાં તેણે રાજાને જણાવ્યું, ત્યારે રાજાએ પુત્રને બોલાવીને કહ્યું - આપણા કુળમાં જે કુલકમ ન સહી શકે, તે જુગાર રમે છે. જો તે જીતી જાય તો તેને રાજ્ય આપવામાં આવે છે. જીતવું કેવી રીતે ? તારી એક આય, બાકીના મારા આયો. જો તું દરેક થાંભલાની એક એક ધારાને ૧૦૮ વાર જીતે તો રાજ્ય તારું. દેવની કૃપાથી કદાચ જીતી પણ જાય પણ ફરી મનુષ્ય જન્મ ન મળે.
(૫) રત્નો - એક વણિક વૃદ્ધ થયો. તેની પાસે રનો હતા. ત્યાં બીજા-બીજા વણિકોને ત્યાં કોટીપતાકા ઉંચી રહેતી. તે પતાકા ઉંચી ન રાખતો તેના પુત્રએ તે
સ્થવિરને કહ્યું - તે રત્નો દેશીય વણિકોના હાથમાં વેંચ્યો. નહીં તો આપણે ત્યાં પણ કોટિ પતાકા લહેરાત. તે વણિજ ચારે બાજુ ગયો. વૃદ્ધ પાછો આવ્યો. જે રીતે વેંચી નાંખ્યાનું જાણ્ય, તેથી તેને ઠપકો આપ્યો. પછી બધાં રત્નો પાછા એકઠા કરવાનો પુરુષાર્થ આદર્યો શું તે બધાં રનો એકઠાં કરી શકે ? દેવપ્રભાવથી કદાચ બધાં રનો ફરી એકઠાં કરી પણ લે, પરંતુ મનુષ્ય જન્મ ગુમાવ્યા પછી પાછો ન મળે.
() સ્વપ્ન એક કાર્પટિક સ્વપ્નમાં ચંદ્ર ગળી ગયો. કાઉંટિકે કહ્યું, નિમિતકોએ કહ્યું - સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન પાલિકા મળશે, ગૃહછાનિકિ વર્ડ પ્રાપ્ત થઈ. બીજાએ પણ આવું સ્વપ્ન જોયું. તેણે સ્નાન કરી, પુષ્પ અને ફળ લીધા, સ્વપ્ન પાઠકને નિવેદન કર્યું. તેણે કહ્યું – તું રાજા થઈશ. તે દિવસથી સાતમે દિવસે તે રાજા થયો. ત્યારે તે કાપેટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું સ્વપ્ન જોયેલ. પે'લો આદેશ ફળથી રાજા થયો. કાર્પટિક વિચારે છે કે હું જાઉં અને ગોરસ પીને સૂઈ જઉં ચાવતુ ફરી પણ તે સ્વપ્ન જોઈશ. શું ફરી તેને તે સ્વપ્ન જોવા મળે ? [કદાચ દેવયોગે મળી પણ જાય પરંતુ ગુમાવેલ મનુષ્ય જન્મ ફરી પ્રાપ્ત ન થાય.
(૩) ચક્ર * ઈન્દ્રપુર નામે નગર હતું, ત્યાં ઈન્દ્રદd સજા હતો. તેની ઈષ્ટ અને શ્રેષ્ઠ ગણીઓના બાવીશ ગો હતા. બીજા કહે છે - એક જ દેવીના મો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. એક અમાત્યને પુત્રી હતી. તેને પરણવા યોગ્ય જાણી તે કોઈ દિવસે ઋતુનાતા રહેલી. રાજાએ જોઈને પૂછયું – આ કન્યા કોણ છે? તેઓએ કહ્યું - આ તમારી દેવી છે, ત્યારે તે તેણીને સાથે એક રાત્રિ રહ્યો. તે ઋતુ સ્નાતા હોવાથી તેને ગર્ભ રહ્યો. તેણીને અમાત્ય વડે પૂર્વે કહેવાયેલ કે - જો તને ગર્ભ ઉત્પન્ન થાય તો મને કહેવું ત્યારે અમાત્યને કહ્યું - X - નવ માસ જતાં બાળક જન્મ્યો. તેના દાસીપુછો તે દિવસે જમ્યા. તે આ પ્રમાણે - અગ્નિ, પર્વત, બાહુલિક, સાગર. તે બધાં સાથે જમેલા. તેમને કલાચાર્ય પાસે લઈ ગયા. લેખાદિ ગણિત પ્રધાન બધી કળાઓ ગ્રહણ કરી. જ્યારે આચાર્ય તે કળા ગ્રહણ કરાવતા ત્યારે તેઓ તેની નિંદા કરતા અને
૧ર૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ વ્યાકુળ કરતા હતા. પૂર્વપરિચયથી તેઓ હિસ્કાર કરતા હતા. તે બાળકે તેમને નગણ્ય કર્યા. કળા શીખી લીધી. બીજા જે બાવીશ કુમારો ગ્રહણ કરતા હતા તે આચાર્યને મારતા અને અપવચન કહેતા હતા. જો આચાર્ય તેને મારે તો જઈને માતાને કહેતા. ત્યારે તે માતા તે આચાર્યને ઉપાલંભ આપતી - કેમ મારો છો? શું મને જન્મ આપવો સહેલો છે. તેથી તેઓએ કંઈ શિક્ષા પ્રાપ્ત ન કરી.
આ તરફ મથુરામાં પર્વત રાજા હતો. તેની પુત્રી નિવૃત્તિ નામે હતી. રાજા તેણીને અલંકૃત કરીને લાવ્યો. રાજાએ તેણીને કહ્યું - જે તને ગમતો હોય તેને પતિરૂપે સ્વીકાર. ત્યારે તેણીએ કહ્યું - જે શૂર, વીર, વિકાંત હોય તે મારો પતિ થાઓ. તેને પછી રાજ્ય આપવું. ત્યારે તેણી તે બલવાહનને લઈને ઈન્દ્રપુર નગરે ગઈ. ત્યાં ઈન્દ્રદતને ઘણાં પુત્રો હતા. ઈન્દ્રદત્ત સંતુષ્ટ થઈને વિચારે છે - નક્કી હું બીજા રાજ કરતાં લષ્ટ છે, તેથી આવ્યા. ત્યારે તેણે નગરને ધજા-પતાકાથી શણગાયું. પછી એક અક્ષાટકમાં આઠ ચકો મૂક્યા. તેની આગળ શાલભંજિકા- પુતળી સ્થાપી. તેની આંખ વેધવાની હતી. પણ ઈન્દ્રદત્ત રાજા સન્નધ થઈ પુત્રો સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વ અલંકારથી ભૂષિત થઈ એક બાજુ બેઠા. - X - X -
ત્યાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર શ્રીમાલી નામે કુમાર હતો. તે રાજા બોલ્યો - હે પુત્ર ! આ પુત્રી અને રાજ્ય ગ્રહણ કર. તે માટે પહેલા શાલભંજિકા વિંધવી. ત્યાર તે કરી શક્યો નહીં. તે સમૂહ મધ્યે ધનુષ્ય ગ્રહણ કરવાનું શક્ય ન બન્યું. પછી કોઈ બીજાએ ગ્રહણ કર્યું - x • પછી કોઈએ બાણ છોડ્યું, તે ચકમાં અફળાઈને ભાંગી ગયું. એ પ્રમાણે કોઈને એક અસ્કના અંતરમાંથી વ્યતિકાંત થયું. કોઈન છે, કોઈને ત્રણ તો કોઈને બહારથી જ બાણ નીકળી ગયું. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો. • x - ત્યારે અમાત્યએ કહ્યું – શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યો - આ પુત્રોથી હું અપધાન બની ગયો.
અમાત્યએ કહ્યું- તમારો બીજો પણ પુત્ર છે, જે મારી પુત્રીનો તનુજ છે, તેનું સુરેન્દ્રદત્ત નામ છે. તે વેદ કરવામાં સમર્થ છે. તેને બોલાવી કહો. તે ક્યાં છે ? અમાત્યેએ બતાવ્યો. ત્યારે રાજાએ કહ્યું - શ્રેયસ્કર બનશે, જો તું આ આઠ રથયકો ભેદીને શાલભંજિકાની આંખ વિંધીને સજા અને નિવૃત્તિ કન્યાને પ્રાપ્ત કરીશ. ત્યાર પછી તે કુમાને જે રીતે આજ્ઞા કરાઈ, તે પ્રમાણે સ્થાને રહીને ધનુષ્ય ગ્રહણ કરે છે. લક્ષ્યની અભિમુખ બાણને સજ્જ કરે છે. તે દાસો ચારે દિશામાં રહીને તેને ખલના કરે છે. બીજા બે બંને પડખે હાથમાં ખગ લઈ ઉભા રહ્યા. જો કોઈપમ રીતે લક્ષ્ય મૂકી જાય તો તેનું માથું છેદી નાંખવું. તે પણ તેના ઉપાધ્યાયની પડખે રહો. ભય દેખાયો - જો ચૂકી જઈશ તો મારી નાંખશે. તે બાવીશ કુમારો આ વિધિ શકશે નહીં, પણ વિશેષ ઉલ્લંઠ હોવાથી વિદનો કરશે.
ત્યારપછી તે ચતુર એવા તે બે પુરષો, બાવીશ કુમારોને ન ગણતાં, તે આઠે રથચક્રના અંતરને જાણીને તેના લક્ષ્યમાં જ દૃષ્ટિ રાખીને અન્યત્ર મતિ ન કરતા તે શાલભંજિકાની ડાબી આંખ વિધિ. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ સિંહનાદ અને કલકલ કરી, ધન્યવાદ આપ્યા. જેમ તે ચક દુઃખે ભેદી શકાય તેમ હતું તેમ મનુષ્ય જન્મ
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત તિ, •૮૩૨
૧૨૩
૧૨૪
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય છે.
(૮) ચર્મ - એક સરોવર હતું. તે લાખ યોજન વિસ્તૃત ચર્મ વડે આચ્છાદિત હોય. તેની મધ્યે એક છિદ્ર હોય, જેમાં કાચબાની ડોક માત્ર સમાય. ત્યાં કાચબો સો-સો વર્ષે ડોકને ઉંચી કરતો. તેણે કોઈ રીતે ડોક ઉંચી કરેલી અને જેવી તે છિદ્રથી નીકળી, જ્યોનાની જ્યોતિ અને પુરૂષ અને ફળો જોયા. તે પાછો આવ્યો. તેને થયું કે મારા સ્વજનોને દેખાડું બધાંને બોલાવીને જુએ છે, તે જયોનાની શોભા દેખાતી નથી, તે પ્રમાણે મનુષ્યજન્મ પણ ગુમાવ્યા પછી પ્રાપ્ત કરવો દુર્લભ છે.
હવે (૯) યુગ-ધુંસરાના દેટાંતને પ્રતિપાદન કરતા કહે છે – • નિર્યુક્તિ-૮૩૩ -
સરી પૂર્વ છેડે હોય, તેની સમીક્ષા પશ્ચિમ છેડે હોય, ધુંસરાના છિદ્રમાં તેનો પ્રવેશ શંકાસ્પદ છે, તેમ મનુષ્યજન્મનો ફરી લાભ દુર્લભ છે.
• વિવેચન-૮૩૩ :જલનિધિ - સમુદ્રની પૂવતિ ધુંસરુ હોય અને પશ્ચિમે ઈત્યાદિ. • નિયુક્તિ-૮૩૪,૮૩૫ :
જેમ અપર સાગરના જળમાં ભ્રષ્ટ થયેલ સમિલા ભમતા-ભમતા કોઈપણ રીતે યુગના છિદ્રમાં પ્રવેશ કરે.. જેમ પ્રચંડ પવનની પ્રેરણાથી કદાચ ધુંસરીના છિદ્રમાં સમીલા પ્રવેણી પણ જાય, પણ મનુષ્યપણાથી ભષ્ટ જીવ ફરી મનુષ્યપણું પામતો નથી.
• વિવેચન-૮૩૪,૮૩૫ :
સારસહિતન - સમુદ્રનું પાણી, આરપાર - પ્રચુર અર્થે ઉપચારથી નીકટના અને દૂરના ભાગથી રહિત. - X - X -
Q (૧૦) પરમાણુ - જેમ એક મોટા પ્રમાણવાળો તંભ હોય, તેનું ચૂર્ણ કરીને દેવ વડે અવિભાગ ખંડ કરીને નાલિકામાં નાંખવામાં આવે, પછી મેરની ચૂલિકાએ જઈને કુંક મારીને તેને ઉડાડી દેવામાં આવે. ફરી કોઈ તે જ પુદ્ગલો વડે તે જ સ્તંભને બનાવવા પ્રયત્ન કરે. તે બની શકે ખરો ? ના, એ પ્રમાણે માનુણથી ભ્રષ્ટ થયેલો ફરી મનુષ્યજન્મ ન પામે.
અથવા અનેક લાખ સ્તંભો ઉપર ચાયેલી સભા, કાલાંતરે બળી જાય • પડી જાય. કોઈ તે પુદ્ગલો વડે ફરી તૈયાર કરવા પ્રયત્ન કરે તો થાય ? ન થાય. એ પ્રમાણે મનુષ્યજન્મ દુર્લભ છે.
• નિયુક્તિ-૮૩૬ -
આવા દુર્લભ મનુજન્મને પામીને જે જીવ પહોક સંબંધી હિત કરતો નથી, તે જીવ મરણકાળે પસ્તાવો કરે છે.
• વિવેચન-૮૩૬ :- X - ઇત - ધર્મ, સંત્રમાશીત - મરણકાળ. • નિયુકિત-૮૩૭,૮૩૮ :જેમ ગજબંધનમાં પડેલ હાથી, ગલમાં પકડાયેલો મચ્છ, જાળમાં આવી
પડેલો મૃગ, જાળમાં ફસાયેલ પક્ષી હોય... તેમ જરા અને મૃત્યુથી વ્યાપ્ત ઉતાવળી નિદ્રા-મરણથી પરાભવિત, રક્ષણ કરનારને ન મેળવતો, કમના ભારથી ઘેરાયેલો જીવ શોક કરે છે.
• વિવેચન-૮૩૩,૮૩૮ :
વાર - ગજબંધન. સંવ7 - જાળ... H - અકૃતપુન્ય, આસ્તૃત એટલે વ્યાપ્ત. ત્વરિતિનદ્રા - મરણનિદ્રા, વિન્ - ન પામતો. તે આ પ્રમાણે મૃત્યુ પામતા [શું થાય ?.
• નિયુક્તિ-૮૩૯ :
અનેક જન્મ-મરણ વડે સેંકડોવર પરિભ્રમણ કરી, કષ્ટ કરીને ઈચ્છિત સામગ્રી સહિત જીવ મનુષ્ય જન્મ પામે છે.
• વિવેચન-૮૩૯ :
ગાથાર્થ કહ્યો. જ્યારે કુશલ પક્ષકારી જીવ સુખેથી મૃત્યુ પામીને સુખેથી મનુષ્ય જન્મને પામે છે.
• નિયુક્તિ-૮૪૦ -
વિજળી સમા ચંચળ અને દુર્લભપણે પ્રાપ્ત મનુષ્યપણું પામી જે પ્રમાદ કરે છે, તે કાપુરુષ નથી સન્દુરુષ છે.
• વિવેચન-૮૪o :
ગાથાર્થ કહ્યો. આટલું પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત વાત કરે છે - જે રીતે આ દશ દેટાંતો વડે મનુષ્ય જન્મની દુર્લભતા કહી. તે રીતે આર્ય ટ્રોમાદિ, સ્થાનો પણ કહેવા. તેમ સામાયિક પણ દુwાપ્ય છે અથવા મનુષ્ય જન્મ પામ્યા પછી પણ આ કારણોથી સામાયિક દુર્લભ છે, તે જણાવે છે –
• નિયુક્તિ -૮૪૧,૮૪૨ -
આળસ, મોહ, અવજ્ઞા, સ્તંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણાતા, ભય, શોક, અજ્ઞાન, વ્યગ્રતા, કુતુહલ, મણ... આવા કારણોથી અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ સંસારથી પાર ઉતારનાર અને હિતકર એવા શ્રવણને પામતો નથી.
• વિવેચન-૮૪૧,૮૪ર :
(૧) આળસથી સાધુની પાસે ન જાય કે ન સાંભળે. (૨) મોહથી ગૃહ કર્તવ્યતા મૂઢ, (3) અવજ્ઞા - આ વળી શું જાણે? (૪) સ્તંભ-જાતિ આદિ અભિમાનથી (૫) ક્રોધ - સાધુના દર્શનથી જ કોપ પામે, (૬) પ્રમાદ–મધ આદિ લક્ષાણથી (૭) કૃપણતા -
ક્યાંક કંઈક દેવું પડશે તો? (૮) ભય નકાદિ ભયનું વર્ણન, (૯) શોક-ઈષ્ટના વિયોગથી જન્મેલ, (૧૦) અજ્ઞાન-કુદૈષ્ટિથી મોહિત, (૧૧) વ્યાક્ષેપ-કામની વ્યગ્રતા, (૧૨) કુતૂહલ-નટ આદિના વિષયથી, (૧૩) રમણ - લાવકાદિ ખેડુ, [વિષયોમાં રમણતા]
આળસાદિ કારણોથી સુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં હિતકારિણી શ્રવણાદિ જીવ ન પામે. વ્રતાદિ સામગ્રી યુક્ત તો કર્મશગુને જીતીને અવિકલ ચાસ્ત્રિ સામાયિક લક્ષમી પામે છે. જેમ યાન આદિ ગુણયુક્ત યોદ્ધો જયલમીને પામે છે -
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૧૨૬
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૨
ઉપોદ્દાત નિ - ૮૪૧,૮૪૨ કહ્યું છે કે –
• નિયુક્તિ-૮૪૩ -
ચાન, કવચ, શસ્ત્ર, યુદ્ધમાં કુશલત્વ, નીતિ, દક્ષત, વ્યવસાય, શરીર, આરોગ્યતા એ સુભટના જીતના હેતુઓ છે.]
• વિવેચન-૮૪૩ :
યાન-હાથી આદિ, આવરણ-કવચ આદિ, પ્રહરણ-ખગ આદિ, યુદ્ધમાં કુશલવ-સમ્યજ્ઞાન, નીતિ-નિર્ગમન પ્રવેશ રૂપ, દક્ષd-આશુકારિત્વ, વ્યવસાય - શૌર્ય, શરીરનું અવિકલપણું, આરોગ્યતા-વ્યાધિ રહિતતા.
આટલી ગુણ સામગ્રીથી અવિરહિત યોદ્ધો જય-શ્રીને પામે છે. આ દૃષ્ટાંતનો મર્મ-જીવ તે યોદ્ધો છે, વ્રતરૂપી યાન, ઉત્તમ ક્ષાંતિ રૂપ કવચ, ધ્યાનરૂપી શસા, ગીતાર્થવરૂપી કૌશલ્ય, દ્રવ્યાદિમાં યથોપાય અનુરૂપ વર્તવું તે નીતિ, યોગ્ય અવસરે અહીં ક્રિયા કરણ તે દક્ષત, તપનું કરવું અને ઉપસર્ગને સહેવા રૂપ વ્યવસાય. આ બધાંથી સુનીરોગ કર્મશત્રુને જીતે છે.
• નિયુક્તિ-૮૪૪ -
જોવાથી, સાંભળવાથી, કમનો ક્ષય થવાથી, કમનો ઉપશમ થવાથી, મનવચન-કાયાના શુભ વ્યવસાયથી બોધિની પ્રાપ્તિ થાય છે.
• વિવેચન-૮૪૪ :
ભગવંતની પ્રતિમાદિ જોતા સામાયિક પામે. જેમ શ્રેયાંસકુમાર ભગવંતના દર્શનથી પામ્યો. કથાનક પૂર્વે કહેલ છે. સાંભળતા પામે જેમ - આનંદ અને કામદેવ પામ્યા. અહીં કચાનક અંગસૂત્રોચી જાણવું. અનુભૂત ક્રિયાકલાપસી પામે, જેમ વલ્કલચીએિ પિતાના ઉપકરણ જોતા પ્રાપ્ત કર્યું. કર્મનો ક્ષય કરવાથી પામે, જેમ ચંડ કૌશિક પામ્યો, ઉપશમ કસ્વાથી પામે - જેમ ગઝષિ પામ્યા. પ્રશસ્ત મન-વચન-કાયાના યોગમાં પામ્યા. બોધિ અર્થાત્ સામાયિક. અથવા અનુકંપાદિ વડે પામે. કહે છે -
• નિયુક્તિ -૮૪૫,૮૪૬ :
અનુકંપા, કામનિર્જરા, બાલતપ, દાન, વિનય, વિભંગ, સંયોગ અને વિયોગ, વ્યસન, ઉત્સવ, ઋહિત, સકાર. [એ ૧૧ દ્વારા અનુક્રમે વૈધ, મહાવત, ઈન્દ્રનામ, કૃતyણય, પુશાલસુત, શિવ, બે મથુરાના વષિક, બે ભાઈઓ, આભીર, દશાણભદ્ર અને ઈલાચિપુત્ર [સામાયિક પામ્યા.]
• વિવેચન-૮૪૫,૮૪૬ -
અનુકંપામાં રd-ચિતવાળો જીવ સામાયિક પામે છે, કેમકે તે શુભ પરિણામયુક્ત હોય છે. જેમ વૈધ. આ જ પ્રતિજ્ઞાને વિશેષથી કહે છે. હેતુદષ્ટાંત અન્યત્વ પ્રતિપ્રયોગ કહીશું. અકામ નિર્જરાવાળા જીવને સામાયિક પ્રાપ્ત થાય. જેમ શુભ પરિણામવાળા મહાવતને થઈ. બાલતપોયુક્તવણી ઈન્દ્રનાગવતું, સુપગપયુક્ત યથાશક્તિ શ્રદ્ધાદાનથી કૃતપુણ્યકવતુ, આસધિત વિનયત્વથી પુષશાલપુણવત્, વિર્ભાગજ્ઞાનવ પામીને તાપસ શિવરાજર્ષિવતુ, દેટ સંયોગના વિપ્રયોગવથી મથુરાના બે વણિકવતું, અનુભૂત વ્યસનવથી બે ભાઈ શકટયવ્યાપાદિત મíડીલબ્ધ માનુષત્વ સ્ત્રી ગર્ભ જાત
પ્રિય પુત્રદ્ધયની માફક, અનુભૂત ઉત્સવત્વથી આભીરવતુ, મહાઋદ્ધિ જોઈને દશાર્ણભદ્રરાજાવતુ, સકાર કાંક્ષી હોવા છતાં સકાર ન પામનાર ઈલા પુણવતું. આ અક્ષર ગમનિકા કહી. હવે ઉદાહરણ –
(૧) દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવને બે વૈધો હતા - ધવંતરી અને વૈતરણી. ધવંતરી અભવ્ય હતો, વૈતરણી ભવ્ય હતો. તે સાધુ અને ગ્લાનને પ્રીતિ વડે કહેતો. તે પ્રાસક ઔષધ બતાવતો. જો તેની પોતાની પાસે ઔષધ હોય ત્યારે આપતો. ધવંતરી વૈધ સાવધ ઔષધ બતાવતો, તે અસાધુપાયોગ્ય કહેતો, ત્યારે સાધુઓ કહેતા - અમારે આ શા કામના? તે બોલતો કે મેં સાધુ માટે વૈધક શાસ્ત્રનો અભ્યાસ કરેલો નથી. તે બંને મહાભી અને મહાપરિગ્રહી આખી દ્વારિકામાં ચિકિત્સા કરતા હતા.
કોઈ દિવસે કૃષ્ણ વાસુદેવે પૂછ્યું - આ બંને ઘણાં ઢંકાદિના વધ કરીને કયા જશે? ત્યારે ભગવંતે કહ્યું કે- આ ધનંતરી પ્રતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થશે. આ વૈતરણી કાલેજસ્વર્તી અટવીમાં ગંગા મહાનદી અને વિંધના આંતરામાં વાંદરાપણે જન્મ લેશે. ત્યારે તે યુવાન થઈને સ્વયં જ ચૂથપતિત્વ કરશે. ત્યાં કોઈ દિવસે સાર્થની સાથે સાધુઓ આવશે. એક સાધુના પગમાં કાંટો લાગશે. ત્યારે સાધુઓ કહેશે કે - અમે તારી પ્રતિક્ષા કરીશું. તે સાધુ જણાવશે કે - બધાંએ મરવાની જરૂર નથી, તમે ચાલો, હું અહીં ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. ત્યારે તે પણ નિબંધ કરીને રહ્યો. શલ્યને કાઢવું શક્ય ન બન્યું. પછી તે સ્પંડિલ ભૂમિ અને છાયા પ્રાપ્ત કરી રહ્યો. સાધુ પણ ગયા.
ત્યારે તે વાનરયૂથાધિપતિ જ્યાં સાધુ હતા ત્યાં આવ્યો. આમને પૂર્વે જોયા છે એમ વિચારી કિલકિલાટ કરવા લાગ્યો. પછી -x ન્યૂયાધિપતિએ સાધુને જોયા. તેમને જોઈને ઈહા-અપોહ કરતાં મેં આમને ક્યાં જોયા છે? એમ વિચારતા જાતિસ્મરણાના થયું. દ્વારિકા યાદ આવી. ત્યારે તે સાધુને વંદના કરી, તેનું શલ્ય જોયું. ત્યારે બધી ચિકિત્સા યાદ આવી. ત્યારે તે પર્વત જઈને શલ્ય ઉદ્ધરણી અને શરા રોહિણી બંને
ઔષધિ લઈને આવ્યો. પછી શચ કાઢવા માટે પગે ઔષધિ લગાડી, એક મુહર્ત બાદ શલ્ય નીકળ્યું. સંરોહિણી ઔષધિથી ઘા ઝવ્યો. ત્યારે તેની આગળ અક્ષરો લખ્યા - હું વૈતરણી નામે પૈધ પૂર્વભવે દ્વારિકામાં હતો. સાધુએ તેને ધર્મ કહ્યો. ત્યારે તે વાનરે ભાપત્યાખ્યાન કર્યું. ત્રણ અહોરમ જીવીને સહસાડલો ગયો.
અવધિજ્ઞાનનો પ્રયોગ કરી જ્યાં પોતાનું શરીર જોયું, સાધુને જોયા. ત્યાં આવીને દેવઋદ્ધિ દેખાડીને કહ્યું - આપની કૃપાથી મને આ દેવદ્ધિ મળી. તે દેવ વડે તે સાધુ તેમના સાધુ પાસે પહોંચ્યો. તેઓએ પૂછયું - અહીં કેવી રીતે આવી ગયો ? ત્યારે બધો વૃતાંત કહ્યો. એ પ્રમાણે તે વાનરને સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકનો અનુકંપાથી લાભ થયો. •x - દેવલોકથી ચ્યવીને ચાસ્ત્રિ સામાયિક અને મોક્ષ પામશે.
[અહીં અમે કથા સળંગ આપી છે તેની નિયુક્તિ આ પ્રમાણે છે | • નિયુક્તિ-૮૪૩ -
તે વાનર ચૂથપતિ અટવીમાં સુવિહિતની અનુકંપાવી દેદીપ્યમાન શરીરનો ધારક દેવ અને વૈમાનિક થયો.
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૪૭
૧૨૩
• વિવેચન-૮૪૭ :
(ગાથાર્થ કહ્યો.) કથાનક નિર્યુક્તિ-૮૪૬ના વિવેચનમાં કહેલ છે. (૨) અકામનિર્જરાનું દૃષ્ટાંત ઃ- વસંતપુર નગરમાં શ્રેષ્ઠી પત્ની નદીમાં સ્નાન કરતી હતી, અન્ય કોઈ તરુણે તેણીને જોઈને કહ્યું – સારી રીતે સ્નાન કર્યુ ? આ નદી મતવારણકર. આ નદી, વૃક્ષો અને હું તારા પગે પડીએ છીએ. તેણી બોલી - નદી સુભગા થાઓ, આ નદી અને વૃક્ષો ઘણું જીવો અને સુસ્તાન પૂછનારનું પણ પ્રિય કરવાને પ્રયત્ન કરીએ. ત્યારે તે તરુણ તેણીના ઘરને કે દ્વારને ન જાણતો વિચારે છે – તેણીના સહગત ચેટરૂપ વૃક્ષોને અવલોકતો ઉભો રહે છે. તેમને પુષ્પો અને ફળો આપીને પૂછે છે – આ કોણ છે ? તેઓ કહે છે – અમુકની પત્ની છે. ત્યારે તે તરુણ વિચારે છે - કયા ઉપાયથી આની સાથે સંયોગ થઈ શકે? ત્યારે આણે ચારિકાને દાન-માન સંગૃહીત કરીને તેને વિદાય કરી. તે ચસ્કિા જઈને પે'લી યુવતીને રોષથી વાસણોમાંથી ઉદ્ઘર્દયન કરીને મસી વડે હાથ બગાડી તે ચકિાની પાછળ ધબ્બો માર્યો, પંચાંગુલીનું નિશાન થઈ ગયું. પાછલા દ્વારથી કાઢી મૂકી.
-
તે ચસ્કિાએ જઈને કહ્યું – તેણી તમારું નામ પણ સાંભળવા માંગતી નથી પણ યુવક સમજી ગયો. કૃષ્ણપક્ષની પાંચમે મળશે. ત્યારે તેણે ફરી પણ ચરિકાને પ્રવેશ જ્ઞાનાર્થે મોકલી. ત્યારે તેણીએ લજ્જા સહિત તેણીને ઘકેલીને અશોકવનિકાની છિંડિકામાંથી કાઢી મૂકી. ચસ્કિાએ જઈને કહ્યું. તે તરુણ પ્રવેશ જાણી ગયો. તે બંને અપદ્વારથી જઈ અશોક વાટિકામાં સુતા તેટલામાં યુવતીના સસરાએ બંનેને જોયા. તે જાણી ગયા - આ મારો પુત્ર નથી. પછી તેણીના પગમાંથી ઝાંઝર કાઢી લીધું. તેણી ચેતી ગઈ. પે'લા યુવકને કહ્યું – હવે તું ભાગ. પછી જઈને પોતાના પતિને કહ્યું – અહીં ઘણી ગરમી છે ચાલો - અશોકવાટિકામાં. બંને ગયા, બંને અશોકવાટિકામાં સૂઈ ગયા. પછી પતિને ઉઠાડીને બોલી - તમારા કુળને શું આ અનુરૂપ છે ? મારા પગમાંથી સસરાજીએ ઝાંઝર લઈ લીધું. તેનો પતિ બોલ્યો – સવાર પડે ત્યાં સુધી સૂઈ જા. તેને પિતાએ વાત કરી. તે યુવક રોષિત થઈ બોલ્યો. પિતાજી ! તમે વિપરીત બોલો છો. પિતા બોલ્યા – મેં બીજાને જોયેલો હતો. ત્યારે વિવાદ થતાં તેણી બોલી – હું આત્માની શુદ્ધિ કરીશ. પછી તે સ્નાન કરી યક્ષગૃહે પહોંચી. જે અપરાધી હોય તે બે જંઘાના અંતરમાં ફસાઈ જાય છે અને અનપરાધી હોય તે વચ્ચેથી નીકળી જાય છે. તેણી [આ પરીક્ષા દેવા] ચાલી ત્યારે પે'લો તેનો ચાર પુરુષ પિશાચરૂપ કરીને તેણીને આલિંગનથી ગ્રહણ કરે છે.
-
-
પછી ત્યાં જઈને તેણી યક્ષને કહે છે – • જે મારા પિતાએ આપેલો વર છે તે અને તે પિશાચને છોડીને જો કોઈ મને જાણતું હોય [મેં સંયોગ કરેલ હોય] તો મને તમે શિક્ષા કરો. યક્ષ વિલખો થઈને ચિંતવે છે આ જુઓ કેવા પ્રકારે માયા કરે છે? હું પણ આના વડે છેતરાયો છું. આ સતી નહીં ધૂર્ત છે. હજી યક્ષ વિચારતો હતો. તેટલામાં તેણી નીકળી ગઈ બધાં લોકો વડે તે સ્થવિર હેલણા પામ્યો. ત્યારે ખેદથી તેની નિદ્રા નષ્ટ થઈ ગઈ. આ વાત રાજાના કાને પડી. રાજાએ તેને અંતઃપુરપાલક નીમ્યો. આભિષેક્સ હસ્તિરત્ન રાજાના વાસગૃહની નીચે બંધાયેલ હતું. રાણી મહાવતમાં
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ આસક્ત હતી. રાત્રિના હાથી સુંઢ પસારતો, તેણી પ્રાસાદ થકી ભોંયરામાં ઉતરી જતી. ફરી પ્રભાતે પાછી આવી જતી, એ પ્રમાણે કાળ જતો હતો. કોઈ દિવસે બહુ વાર લાગી, તેથી મહાવતે તેણીને હાથીની સાંકળ વડે મારી. તેણી બોલી - આવો કોઈ પુરુષ છે, તે સુતો નથી. રોષ ન કર. તે સ્થવિર-વૃદ્ધે જોઈ, તે વિચારે છે - જો આ રાણી પણ આવી હોય, તો પછી મારી પુત્રવધુ કેમ ન હોય, એમ વિચારી સૂઈ ગયો. પ્રભાતે બધાં લોકો ઉઠી ગયા. તે વૃદ્ધ ન ઉઠ્યો. રાજાએ કહ્યું – સુવા દો. સાતમે દિવસે ઉઠ્યો.
ત્યારે રાજાએ પૂછતાં કહ્યું – એક રાણી છે, તે કોણ છે તે નથી જાણતો. ત્યારે રાજાએ ભિંડમય હાથી કરાવ્યો. બધી અંતઃપુરિકાને કહ્યું કે – આની પૂજા કરી ઉલ્લંઘી જવું. બધી વડે ઉલ્લંઘાયો, તેણી એકે ના પાડીને કહ્યું – ના, મને ડર લાગે છે. ત્યારે રાજાએ કમળની નાળ વડે મારી, તેટલામાં તેણી મૂર્છા ખાઈને પડી ગઈ. ત્યારે રાજા જાણી ગયો કે આ જ અપરાધિની છે. તેણીને કહ્યું કે – ઉન્મત્ત હાથી ઉપર ચડી જાય છે, ભિંડમય હાથીથી ડરે છે, અહીં કમળની નાલ વડે હણાતા મૂર્વા પામે છે, ત્યાં સાંકળ વડે મારતા પણ મૂર્છા નથી પામતી. તેણીની પીઠ જોઈ, ત્યાં સાંકળના પ્રહાર જોવા. ત્યારે રાજાએ મહાવત અને તે રાણી બંનેને પણ તે હાથી સાથે બાંધી છિન્નાટકમાં મૂકી દીધા.
ત્યારપછી મહાવતને કહ્યું – તારા સહિત હવે તું પર્વતથી પડતું મૂક. હાથીના બંને પડખે ભાલાધારી રાખ્યા. તેટલામાં હાથી વડે એક પગ આકાશમાં ઉંચો કરાયો. લોકો બોલવા લાગ્યા કે – તિર્યંચ પણ જાણે છે કે શું ? આ બંને મારવા લાયક છે. તો પણ રાજા રોષને મૂકતો નથી. ત્યારે હાથીએ બે પગ આકાશમાં ઉંચા કર્યા. ત્રીજી વખત ત્રણ પગ આકાશમાં ઉંચા કરીને એક પગે ઉભો રહ્યો. લોકો આક્રંદ કરવા લાગ્યા - આ હસ્તિરત્નનો શા માટે વિનાશ કરો છો? રાજાનું ચિત્ત દ્રવી ઉઠ્યું, મહાવતને બોલ્યો કે – બચાવવાને સમર્થ છો?
૧૨૮
મહાવત બોલ્યો – મને અભય આપો તો બચાવું. રાજાએ તેને અભય આપ્યું. તેણે અંકુશ વડે હાથીને નિયંત્રિત કર્યો. ભમાડીને સ્થળમાં ઉભો કર્યો. ત્યારે તે
બંનેને ઉતારીને દેશ નિકાલ કર્યો.
મહાવત અને રાણી ભેગા થઈને પ્રાંત ગામે શૂન્યગૃહમાં રહ્યા. ત્યાં કોઈ ચોર તે શૂન્યગૃહમાં આવ્યો. તેઓ બોલ્યા - આપણે વીંટળાઈને રહીએ. જેથી કોઈ અંદર પ્રવેશે નહીં. સવારે બધું ગ્રહણ કરીશું. તે ચોર પણ જતો હતો ત્યાં કોઈ રીતે તે રાણીનો સ્પર્શ થયો. રાણી તો સ્પર્શને ઓળખી ગઈ [જાગી ગઈ] તેણી સ્પર્શ થતાં બોલી – તું કોણ છે? તે બોલ્યો – હું ચોર છું. તે રાણી બોલી – તું મારો પતિ થા. ત્યારપછી [આવેલા કોટવાલને કહ્યું આ મહાવત ચોર છે. તેઓ પ્રભાતે મહાવતને પકડી ગયા. તેને બાંધીને શૂળીએ ચડાવી દીધો. રાણી ચોરની સાથે ચાલવા લાગી, માર્ગમાં નદી આવી. રાણીએ ચોરને કહ્યું. અહીં આ શરસ્તંભે ઉભો રહે, ત્યાં સુધીમાં હું આ વસ્ત્ર-આભરણ ઉતારી નાંખુ. તે ગયો. નદી ઉતરવા લાગ્યો.
તેણી બોલી -
નદી ભરેલી દેખાય છે, પ્રિયાના બધા ભાંડક તારા હાથમાં છે, જો
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૪૦
૧૨૯
તું પાર જવાને ઈચ્છે છે કે તું ભાંડ ગ્રહણ કરવાને ઈચ્છે છે. ચોર બોલ્યો - હે બાલા ! અસંસ્કૃતને માટે લાંબા કાળના સંસ્તુતને છોડી દે છે, અધુવ વડે ધુવ એવા પ્રિયને છોડે છે. હું તારી પ્રકૃતિ અને સ્વભાવને જાણું છું. બીજ પુરુષને ઈચ્છનારી ! તારો કોણ વિશ્વાસ કરે ?
રાણી બોલી - ક્યાં જઈશ ? ચોર બોલ્યો - જેમ તે મહાવતને મારી નાંખ્યો, એ પ્રમાણે મને પણ કોઈ પાસે મરાવી દઈશ.
મહાવત પણ ત્યાં શળીમાં વિંધાણો. પાણી-પાણી કરે છે. ત્યાં કોઈ શ્રાવક હતો. તે કહે છે - જો નમસ્કાર કરીશ [નવકાર ગણીશ તો હું પાણી આપું. શ્રાવક પાણી લેવાને ગયો. તે આવે ત્યાં સુધીમાં મહાવત નવકાર ગણતો મૃત્યુ પામ્યો. મરીને વ્યંતર થયો. તેટલામાં પે'લા શ્રાવકને આરક્ષક પુણ્યોએ પકડી લીધો.
તે વ્યંતર દેવે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પોતાના શરીરને અને બાંધેલા શ્રાવકને જોયો. ત્યારે શિલા વિકર્વીને છોડે છે. શસ્તંભે રહેલી સણીને જુએ છે. ત્યારે તેને ધૃણા ઉત્પન્ન થઈ, શીયાળનું રૂ૫ વિક્ર્વીને માંસ પેશી ગ્રહણ કરીને પાણીના કિનારે ચાલ્યો. તેટલામાં નદીનો મત્સ્ય ઉછળીને કિનારે પડ્યો. ત્યારે તે માંસપેશી છોડીને મત્સ્યને માટે દોડ્યો. તે પાણીમાં પડી ગયો, માંસપેશી પણ સમળીએ લઈ લીધી. શિયાળ મુંઝાણો.
સણી બોલી - માંસપેશી છોડીને માછલાને ઈચ્છે છે, હે શિયાળ ! તું માંસથી પણ ભ્રષ્ટ થયો અને મત્સ્યથી પણ ભ્રષ્ટ થયો. હવે કેમ કરુણ રૂદન કરે છે ? શિયાળ બોલ્યો - હે પત્રપુટ પ્રતિજ્ઞા ! પિતાને અપયશ કરાવનારી! તું પતિથી પણ ભ્રષ્ટ થઈ અને ચારથી પણ ભ્રષ્ટ થઈ. હે પશ્ચલિ! શા માટે કરણની ચિંતા કરે છે ?
ત્યારપછી તે શિયાળ બનેલા દેવે પોતાનું રૂપ દર્શાવ્યું, બોધ પમાડીને કહ્યું - દીક્ષા લઈ લે. ત્યારે તેની તર્જના કરી તે રાજાએ સ્વીકાર કરી સકાર કરીને વિદાય આપી. દેવલોકે ગયા. આ મહાવતની અકામ નિર્જરા.
(3) બાલતપસ્વી, - વસંતપુર નામે નગર હતું. ત્યાં શ્રેષ્ઠીના ઘેર મારી ફેલાણી. ઈન્દ્રનાથ નામે બાળક હતો તે બચી ગયો. ભુખ્યો અને ગ્લાન થયેલા પાણીને શોધે છે. તેટલામાં બધાંને મરેલા જુએ છે. દ્વારો પણ લોકો વડે કટકથી આચ્છાદિત કરાયેલા છે. ત્યારે શૂન્યછિદ્ર વડે નીકળીને તે નગરમાં કર્પર વડે ભિક્ષાને માટે જાય છે. લોકો તેને પોતાના દેશનો ભૂતપૂર્વ રહેવાસી છે, તેમ જાણીને ભિક્ષા આપે છે એ પ્રમાણે તે મોટો થયો.
એટલામાં એક સાર્થવાહ રાજગૃહે જવાને માટે ઘોષણા કરાવે છે તેણે સાંભળી, તે પણ સાથેની સાથે ચાલ્યો. ત્યાં સાર્થમાં તેને કૂર-ભાત પ્રાપ્ત થયા, તેણે જમી લીધું. પણ ધાયો નહીં. બીજે દિવસે સાથે રહ્યો. સાર્યવાહે તેને જોયો. તે વિચારે છે - નક્કી આ ઉપવાસી લાગે છે. તે અવ્યક્તલિંગી છે. બીજે દિવસે ભિક્ષાર્થે નીકળ્યો, શ્રેષ્ઠીએ તેને ઘણું ઘી વગેરે આપ્યું. તે તેનાથી બે દિવસ અજીર્ણ વડે રહ્યો. સાર્યવાહે જાણું કે આ ષષ્ઠાન્નકાલિક છે. તેને શ્રદ્ધા જન્મી. બીજે દિવસે નીકળ્યો ત્યારે સાર્થવાહે બોલાવ્યો. તેને પૂછ્યું કે કેમ કાલે ન આવ્યો? તે મૌન જ રહ્યો. [32/9]
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ સાર્થવાહે વિચાર્યું કે આણે છ કર્યો લાગે છે. તેથી તેને કંઈક આપવું તેણે પણ બીજાએ પણ બે દિવસ સ્થાપિત કર્યો. લોકો પણ પરિણત થયા. બીજા નિમંત્રણ કરે તો પણ ગ્રહણ ન કરતો. બીજા કહે છે - તે એકપિડિક હતો. તેણે તે અર્થથી પદ મેળવ્યું. વણિકો કહેવા લાગ્યા - બીજાનું પારણું ગ્રહણ કરતો નહીં, નગર પહોંચીએ ત્યાં સુધી હું આપીશ. નગર ગયા. તેણે તેના પોતાના ઘેર મઠ બનાવ્યો. પછી મસ્તક મુંડાવ્યું. કાપાયિક વો લીધા, ત્યારે લોકમાં વિખ્યાત થયો. જે દિવસે તેને પારણું હોય તે દિવસે લોકો ભોજન લાવતા. કોઈ એકને લાભ મળતો. ત્યારે લોકો ન જાણતા કે કોને લાભ મળશે ? ત્યારે લોકોને જાણવાને માટે મેરી બનાવી. જે આહાર દાન આપે, તે ભેરી વગાડે. ત્યારે લોકો પ્રવેશતા, એ પ્રમાણે કાળ જતો.
ભગવંતે સમોસર્યા. ત્યારે સાધુઓ બોલ્યા- મુહર્ત રહો, અનેષણા છે. તેના જમ્યા પછી બોલ્યા - પધારો. ગૌતમસ્વામીએ તેિને પ્રતિબોધ કરવા કહ્યું -] ઓ અનેકપિડિક ! એકપિડિક તને જોવાને ઈચ્છે છે.
એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતો, તે રોપાયમાન થયો. બોલ્યો કે - તમે અનેકશત પિંડનો આહાર કરો છો, હું તો એક પિંડ જ ખાઉં છું. તેથી હું એકપિડિક છે. પરંતુ મુહર્ત વીત્યા પછી વિચારે છે – આ લોકો મૃષા બોલતા નથી. પણ આમ કઈ રીતે બને ? શ્રુતિ પ્રાપ્ત થઈ. હું અનેકપિડિક થયો છું. જે દિવસે મારે પારણું હોય, તે દિવસે અનેકશત પિંડ કરાય છે આ લોકો તો ન કરેલ - ન કરાવેલ ભોજન કરે છે. તેથી સાચું બોલે છે.
એ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણજ્ઞાન થયું તે પ્રત્યેકબુદ્ધ થયો. અધ્યયન કહ્યું. પછી તે ઈન્દ્રના સિદ્ધ થયા [મોક્ષમાં ગયા.] એ પ્રમાણે બાળ તપસ્યાથી તેણે સામાયિક પ્રાપ્ત કરી.
(૪) દાન - એક વત્સપાલી - ગોવાલણનો પણ હતો. લોકોએ ઉત્સવમાં ખીર રાંધેલી. ત્યાં નીકટના ઘરમાં બાળકોને ખીર ખાતા જોયા. ત્યારે તે માતાને કહે છે - મારા માટે પણ ખીર બનાવ. ત્યારે દુધ વગેરે કોઈ સામગ્રી ન હોવાથી તેણી અવૃતિથી રડવા લાગી. તેની સખીઓ પૂછે છે, ખૂબ દબાણ કરતા તે બોલી કે મારો પુત્ર ખીર માટે રહે છે. તે બધી અન્ય અન્ય પાસેથી અનુકંપાથી દુધ, ચોખા વગેરે લાવી આપ્યા. ત્યારે તે વસપાલીએ ખીર પકાવી.
ત્યારપછી તે બાળકને ન્હાઈને ઘી-ગોળ આદિ યુક્ત ખીરનો થાળ ભરીને આપ્યો. તે વખતે માસક્ષમણને પારણે આવેલા સાધુ જોયા. એટલામાં વન્સપાલી કંઈ કામમાં વ્યાકુળ હતી, તેટલામાં “મને પણ ધર્મ થાય” એવી બુદ્ધિથી તે ખીરના ત્રણ વિભાગ કર્યો. ત્રીજો ભાગ વહોરાવ્યો. ફરી વિચાર્યું. આ તો બહુ થોડું છે, તેથી બીજો વિભાગ ખીર વહોરાવી દીધી. વળી વિચાર્યું કે જો બીજા કોઈ આમાં ખાટા ખલ આદિ નાંખશે, તો ખીર નાશ પામશે. ત્યારે બીજો વિભાગ પણ ખીરનો વહોરાવી દીધો.
ત્યારે તેણે દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ ગણે વડે ત્રણ યોગ અને ત્રણ કરણથી શુદ્ધ ભાવ વડે દેવનું આયુ બાંધ્યું.
ત્યારે તેની માતાએ જાણ્યું કે - આણે જમી લીધું. ફરી ખરી આપી. ઘણા જ
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ : ૮૪૭
૧૩૧
ગરીબપણાથી ખીર વડે પેટ ભરી દીધું. ત્યારે રાત્રિના તેને ઝાળા થયા. મરીને દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવીને રાજગૃહીનગરીમાં પ્રધાન ધનાવહનો પુત્ર અને ભદ્રા નામે તેની પનીનો આત્મજ થયો. તે ગર્ભમાં હતો ત્યારે લોકો કહેતા - આ કૃપુષ્ય જીવ છે. તેથી તે જ્યારે જમ્યો ત્યારે તેનું કૃતપુણ્ય એવું નામ રાખ્યું તે મોટો થયો. કલાનું શિક્ષણ લીધું. પરિણત થયો. તેની માતાએ તેને દુર્લલિત ગોઠીમાં મૂક્યો.
તે ગણિકાના ઘરમાં પ્રવેશ્યો. બાર વર્ષ જતાં તેનું કુળ નિધન થઈ ગયું. તો પણ તે ગણિકાને ત્યાંથી નીકળ્યો નહીં. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા. છેલ્લે દિવસે તેની પનીએ આભરણ મોકલ્યા. ગણિકાની માતા સમજી ગઈ કે હવે આ કૃતપુન્ય ખાલી થઈ ગયો છે. - x -
ગણિકાની માતા બોલી કે - આને હવે અહીંથી કાઢી મૂક. પણ ગણિકા તેમ ઈચ્છતી ન હતી. ત્યારે ચોરી છૂપીથી કાઢી મૂક્યો. બારણા બંધ કરી દીધા. ઉતરીને બહાર ઉભો રહ્યો. ત્યારે દાસી વડે કહેવડાવ્યું - કાઢી મૂક્યો તો પણ ઉભો છો ? ત્યારે સડેલ-પટેલ પોતાના ઘેર ગયો ત્યારે તેની પત્ની સંભમથી ઉભી થઈ, ત્યારે તેણીને કૃતપુન્યને બધી વાત કરી. શોક વ્યાપ્ત થઈને પૂછ્યું - હવે કંઈ છે ? જેનાથી હું બીજે જઈને કંઈક વ્યાપાર કરું ? ત્યારે જે આભરણો અને હજાર કપસિમૂલ્ય ગણિકાની માતાએ આપેલા તે બતાવ્યા.
તે દિવસે કોઈ સાથે કોઈપણ દેશમાં જવાને નીકળતો હતો. તે પણ કંઈક ભાંડમૂલ્ય ગ્રહણ કરીને તેની સાથે ચાલ્યો. બહાર દેવકુલિકામાં ખાટલો પાથરીને સુતો હતો.
બીજા કોઈ વણિકની માતાએ સાંભળ્યું કે – વહાણ ભાંગવાથી તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તેણીએ તેને ધન આપીને કહ્યું કે - “તું આ વાત કોઈને કહેતો નહીં. માતાએ વિચાર્યું કે - “મારું ધન રાજકુળમાં ન ચાલ્યું જાય,” કેમકે અપુત્ર એવા મારે ત્યાં રાજના પરષો પ્રવેશશે તો બધું ધન લઈ જશે.
ત્યારે રાત્રિના તેને ત્યાં સાથે આવ્યો. જો કોઈ અનાથ દેખાય તો ત્યાં જોવો, સમજાવીને ઘેર લાવવો. ત્યારે ઘેર લાવીને રોવા લાગી. હે પુત્ર! ત્યાં ક્યાં ચાલી ગયેલો ? ચારે પુત્રવધુને પણ કહે છે કે – આ તમારો દેવર છે, ઘણા સમયથી નાશી ગયેલો. તે ચારે પુત્રવધુ તે કૂતપુન્ય સાથે જોડાઈ ગઈ. એ રીતે તે ત્યાં બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં એકૈકને ચાર-પાંચ પુત્રો થયા
ત્યારે તે વૃદ્ધાએ કહ્યું કે - હવે આને કાઢી મૂકો. તે ચારે પુત્રવધુ તેમ ન કરવા સમર્થ ન હતી. ત્યારે તેણીઓએ ભાથું આપવા લાડવા બનાવ્યા. અંદર રનો વડે ભરી દીધા. જો તેને કૃિતપુન્યને પ્રાયોગ્ય થાય તો ઘણું સારું ત્યારે વિકટ [ઉંઘની દવા પીવડાવીને તે જ દેવકુલિકામાં ઓશીકે તે ભાથું રાખીને પાછા આવી ગયા. તે પણ શીતળ પવનથી પ્રભાતે જાગ્યો.
ગયેલો સાથે પણ તે જ દિવસે પાછો આવેલો. કૃતપુન્યની પત્નીએ પણ ગવેષકને મોકલેલા. તેને લઈને ઘેર આવ્યા. તેની પરની જલ્દીથી ઉઠીને આવી ભાણુંશંબલ લઈ લીધું. ઘરમાં લાવ્યા. અત્યંગ આદિ કરે છે. કૃપુષ્ય ગયો ત્યારે તેની
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પત્ની ગર્ભિણી હતી. તે પુત્ર પણ અગિયાર વર્ષનો થઈ ગયેલો લેખશાળાથી આવીને રડતો હતો. મને જલ્દી ખાવા આપ. ત્યારે તેણીએ કૃતપુન્યના ભાથામાંથી એક લાડવો આપ્યો. ખાતા ખાતા રહનો નીકળ્યા. તેમાં રનને જોયા, લેખદારકે પણ જોયા, પુડલાના બદલામાં તેણે રન આપી દીધા. ઈત્યાદિ - x -
કૃતપુજે પણ જમીને લાડવો ભાંગ્યો, તેણે પણ રત્નો જોયા, તે રત્નો તે પ્રમાણે જ રાખી મૂક્યા. તેિ અવસરે એક બનાવ બન્યો.]
સેચનક ગંધહસ્તીને નદીમાં મગરે પકડ્યો. રાજા ખેદ પામ્યો. અભયે કહ્યું કે - જો જલકાંત મણિ હોય, તો મગર તેને છોડી દે. તે રાજકુળમાં ઘણાં-ઘણાં રનો લાંબા કાળથી હતા. તેઓએ પડહ વગડાવ્યો કે જે કોઈ જલકાંત મણિ આપશે તેને રાજા અડધું રાજ્ય અને કન્યા આપશે. ત્યારે કંદોઈએ તે રન આપ્યું. લઈને પાણીમાં પ્રકાશિત કર્યું, મગરે જાણ્યું કે અહીં સ્થળ છે, હાથીને છોડીને ચાલ્યો ગયો.
રાજા વિચારે છે કે આ કોની પાસેથી આવ્યું હશે? આપૂપિકને પૂછે છે - તારી પાસે આ ક્યાંથી આવ્યું? દબાણ કરતાં બોલ્યો કે – કૃતપુણ્યના બએ આપ્યું. રાજા ખુશ થયો. બીજા કોઈકનું હશે? રાજાએ કૃતપુચકને બોલાવ્યો. પોતાની કન્યા પરણાવી, તેને દેશ પણ આપ્યો. તે તેણી સાથે ભોગો ભોગવવા લાગ્યો.
ગણિકા પણ આવી ગઈ. કહે છે – આટલા કાળ સુધી હું વેણી બાંધીને રહી. બધાં વૈતાલિકો તમારા માટે મોકલ્યા. ત્યારે અહીં જોયા.
ત્યારપછી કૃતપુન્યએ અભયને કહ્યું - અહીં મારી ચાર પનીઓ છે, પણ હું તેનું ઘર જાણતો નથી. ત્યારે અભયકુમારે ચૈત્યગૃહ કરાવ્યું. કૃતપુણ્ય સંદેશ
યુયક્ષ કર્યો. તેની પા-અર્ચનની જાહેરાત કરી. બે દ્વાર કરાવ્યા. એકથી પ્રવેશ અને બીજાથી નિર્ગમન. ત્યાં અભય અને કૃતપુન્ય એક દ્વારની ધાર પાસે શ્રેષ્ઠ આસન રાખીને બેઠા. કૌમુદીની આજ્ઞા કરાઈ • પ્રતિમાં પ્રવેશ પૂજા કરવી. નગરમાં ઘોષણા કરાવી કે - બધી સ્ત્રીઓએ ફરજિયાત આવવું.
લોકો આવવા લાગ્યા. ચાર પુત્રવધુઓ ચાર પુત્રો સાથે આવી ગઈ. ત્યાં તે બાળકો બાપા, બાપા બોલતા તેના ખોળામાં બેસી ગયા. કૃતપુન્ય જાણી ગયો કે આ જ તારા પુત્રો છે. પે'લી વૃદ્ધ માતાને ધમકાવી. તે ચારે પુત્રવધુઓને પણ લાવવામાં આવી. એ રીતે કુલ સાત સ્ત્રીઓ સાથે કૃતપુન્ય ભોગો ભોગવવા લાગ્યો.
વર્ધમાન સ્વામી પધાર્યા. કૃતપુન્ય સ્વામીને વાંદીને પૂછે છે – મને આ સંપત્તિ અને વિપત્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ ? ભગવંતે કહ્યું - ખીરના દાનથી. આખો વૃતાંત સાંભળી સંવેગ પામીને પ્રવજ્યા લીધી.
આ રીતે દાનથી સામાયિકની પ્રાપ્તિ થાય છે.
(૫) વિનય • મગધ દેશમાં ગૂર્જરગામમાં પુષ્પશાલ ગાથાપતિ હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તેના પુત્રને “પુણ્યશાલસુત' કહેતા હતા. તે માતાપિતાને પૂછે છે - ધર્મ શું છે ? તેઓએ કહ્યું – “માતાપિતાની સેવા કરવી છે.' આ જીવલોકમાં માતા-પિતા બંને દૈવતા સમાન છે. તેમાં પણ પિતા વિશિષ્ટ છે કેમકે માતા તેના વશમાં વર્તે છે. તે પુત્ર માતાપિતાની સેવા-શુશ્રુષા દૈવની માફક કરવા લાગ્યો.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ઉપોદ્દાત તિ, • ૮૪
૧૩૩ અન્ય કોઈ દિવસે ગામભોજિક-મુખી આવ્યો. પુષશાલ અને ભદ્રા બંને ભ્રાંત થઈને તેને નમવા - અતિથિવત્ સેવા કરવા લાગ્યા.
તે પુત્ર વિચારે છે કે - હું આની જ પૂજા કરું, તો મારે ધર્મ થશે. પછી ગામ મુખીની સેવા આરંભી. પછી તે મુખીયાને બીજા કોઇને નમતો જોયો, તે બીજો પણ કોઈ બીજાને યાવત શ્રેણિક રાજાને નમતો જોયો. તેથી તે પુષશાલપુત્રે શ્રેણિક રાજાની સેવા-શુશ્રષાનો આરંભ કર્યો.
ભગવંત પધાર્યા. શ્રેણિકરાજા ઋદ્ધિ સહિત તેને વાંદવાને ગયો. ત્યારે તે પુત્ર ભગવંતને કહે છે - હું તમારી સેવા કરું ? ભગવંતે કહ્યું - જોહરણ અને પાનક, માત્રથી જ મારી સાથે રહી શકાય. તે પુણ્યશાલપુગ આ સાંભળીને બોધ પામ્યો. આ પ્રમાણે વિનયથી સામાયિકની પ્રાપ્તિ થાય છે.
(૬) વિર્ભાગજ્ઞાન - મગધ જનપદમાં શિવ નામે રાજા હતો. તેના ધન, ધાન્ય હિરણ્યાદિ રોજેરોજ વધતા હતા. તેને વિચાર આવ્યો. આ ધર્મનું ફળ છે કે મારે હિરાણ આદિ વધે છે. તો હું પુન્ય કરું આવતી કાલે ભોજન કરાવી, તેના વડે દાના આપી, પછી પુત્રને રાજયમાં સ્થાપી, વકૃત ધામમય ભિક્ષાભાજન, કડછી, ઉપકરણ આદિ લઈ દિશાપોક્ષિક તાપસોની મળે તાપસ થઈશ. છ અઠ્ઠમ કરી પડેલા હોવા પાંડુ પાદિ લાવીને આહાર કરીશ.
એ પ્રમાણે શિવરાજર્ષિએ કર્યું. કરતા-કરતા અમુક કાળે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે સંખ્યાત દ્વીપ સમુદ્રને જોવા લાગ્યો. પછી નગરમાં આવીને જેવા ભાવો ઉપલબ્ધ થયેલા તેની પ્રજ્ઞાપના કરવા લાગ્યો.
અન્ય કોઈ દિવસે સાધુઓ જોયા. તેમનો ક્રિયાકલાપ વિભંગાનુસાર જાણ્યા. ચાવતુ લોકના પ્રમાણને જાણીને વિશુદ્ધ પરિણામથી અપૂર્વકરણ કરતાં સામાયિક પામી, કેવલી થઈ, સંવૃત થયા.
(8) સંયોગ-વિયોગ વડે પણ સામાયિકની પ્રાપ્તિ થાય છે. જેમકે - બે મયુર વેપારી હતા. એક દક્ષિણ તરફ, બીજો ઉત્તર તરફ. તેમાં ઉત્તરનો વણિક દક્ષિણમાં ગયો. ત્યાં એક વણિક તેના જેવો હતો. તેણે તેનું પ્રાધૂ-મહેમાન ગતિ કરી. ત્યારપછી તે બંને નિરંતર મિત્ર થઈ ગયા. તેમણે વિચાર્યું કે આપણી સ્થિરતર પ્રીતિ થશે, જે આપણે પુત્ર કે પુત્રી જન્મે તો તેનો સંયોગ-વિવાહ કરાવીએ. ત્યારે દક્ષિણવાળા ઉતરવાળાની પુત્રીને વર્યો. બાલિકા આપી.
આ અરસામાં દક્ષિણ મથુરાનો વણિક મૃત્યુ પામ્યો. તેના સ્થાને તેનો પુત્ર બેઠો. કોઈ દિવસે તેણે સ્નાન કર્યું. ચારે દિશામાં ચાર સૌવર્ણિક કળશો સ્થાપ્યા. તેની બહાર રુપાના અને તેની બહાર તાંબાના, તેની પણ બહાર માટીના કળશોની સ્થાપના કરી. બીજી પણ સ્નાનવિધિ ચાવી.
પછી તેનો પૂર્વ દિશાનો સુવર્ણ કળશ નાશ પામ્યો. એ પ્રમાણે ચારે દિશાના પણ નાશ પામ્યા. એ પ્રમાણે બધાં કળશો નાશ પામ્યા. ઉડ્યા પછી નાનપીઠ પણ નાશ પામી. તેને ઘણો ખેદ થયો. નાટકીયાએ વાર્યા. એટલામાં તે ઘરમાં પ્રવેશ્યો, ભોજનવિધિ ઉપસ્થિત કરી. ત્યારે સુવર્ણ-રૂપામય ભાજનો ગોઠવ્યા. ત્યારે એકૈક
ભાજનનો નાશ થવાનો આરંભ થયો. ત્યારે તેણે નાશ પામતા નજરે જોયું. જે તેની મૂલપામી હતી. તે પણ નાશ થવા લાગી. ત્યારે તેણે ગ્રહણ કરી, જેવી ગ્રહણ કરી તેવી રહી, બાકીની નાશ પામી.
ત્યારપછી શ્રીગૃહમાં જઈને જોયું, બધી લક્ષ્મી પણ ખાલી થઈ ગઈ. જે નિધાનમાં દાટેલું, તે પણ નાશ પામ્યું. જે આભરણ હતા. તે પણ નાશ પામ્યા. જે
વ્યાજે આપેલા તેઓ પણ કહેવા લાગ્યા કે અમે તમને ઓળખતા નથી. જે દાસી વર્ગ હતો, તે પણ નાશ પામ્યો. ત્યારે તે વિચારે છે – અહો ! હું અધન્ય છું. ત્યારે તેને થયું કે – હવે હું દીક્ષા લઈ લઉં.
ત્યારપછી દીક્ષા લીધી. થોડું ભણીને ચાલ્યો. હાથમાં રહેલા ખંડને કુતૂહલથી જ્યાં જુએ છે, તેમ કરતાં ઉત્તર મયુરા ગયો. તે બધાં રત્નો શ્વશુકૂળે પહોંચી ગયેલા, કળશો પણ ત્યાં હતા. ઈત્યાદિ બધું જોયું -x-x-x- તે સાધુ પણ તેના ઘેર પ્રવેશ્યા. ત્યાં તે સાર્થવાહની પુત્રી પ્રથમ યૌવનમાં વર્તતા વીઝણો લઈને બેઠેલી.
ત્યારે તે સાધએ તે ભોજનના વાસણો જોયા. સાર્થવાહ ભિક્ષા લાવ્યો. ગ્રહણ કરીને સાધુ ઉભા રહ્યા. ત્યારે પૂછે છે – ભગવતુ ! કેમ આ બાલિકાને જોઈ રહ્યા છે ? ત્યારે તે કહે છે કે – મારે બાલિકાનું પ્રયોજન નથી, હું આ ભોજનના ભાંડ જોઈ રહ્યો છું. ત્યારે સાર્થવાહ પૂછે છે - અહીં આપનું આગમન ક્યાંથી થયું ? તે બોલ્યો - દાદા, પરદાદાથી આવ્યો. સાર્થવાહે કહ્યું - એમ નહીં, મને સદ્ભાવ કહો.
ત્યારે સાધુ કહે છે કે તે વખતે મારા નાન વખતે આ જ સ્નાનવિધિ ઉપસ્થિત કરાયેલી હતી. એ પ્રમાણે બધી જમણ-ભોજન વિધિ હતી, શ્રીગૃહ પણ ભરેલ હતું. નિધાનો પણ હતા. અદોટ પૂર્વ ધારકો આવીને આપી ગયા. સાધુ બોલ્યા – આ માસ હતા. કઈ રીતે?
ત્યારે સાધુ કહે છે – સ્નાનાદિ, જો વિશ્વાસ ન આવતો હોય તો આ છે ભોજનપાણીનો ટુકડો રાખો. ત્યાં તે ટુકડો જલ્દીથી બેસી ગયો. પછી પિતાનું નામ કહ્યું. ત્યારે જાણ્યું કે અહો! આ તો મારો જમાઈ છે. ત્યારે ઉભા થઈને મોટેથી રડતાં રડતાં બોલ્યો - આ બધું તે જ અવસ્થામાં રહેલ છે. આ તમારી પૂર્વે આપેલી કન્યા સ્વીકારે.
ત્યારે સાધુએ કહ્યું - પુરષ પહેલાં કામભોગનો ત્યાગ કરે છે અથવા કામભોગો પહેલા પુરપનો ત્યાગ કરે છે. ત્યારે તે સાર્થવાહ પણ સંવેગ પામ્યો. ક્યાંક મને પણ એ પ્રમાણે જ ભોગો છોડીને જશે. તે પ્રવજિત થયો.
ત્યારે એક મથુરવણિકે વિયોગથી સામાયિક પ્રાપ્ત કરી, બીજાએ સંયોગથી સામાયિક પ્રાપ્ત કરી.
(૮) વ્યસન - હવે વ્યસન વડે સામાયિકની પ્રાપ્તિ બતાવે છે - બે ભાઈઓ ગાડું લઈને જતા હતા. ચકોલંડિકા અને બે મુખવાળા સર્પ ગાડાના માર્ગમાં આવતો જોયો. મોટા ભાઈએ કહ્યું - ગાડાંને બાજુમાંથી વાળી દે. નાનાએ તેના ઉપરથી ગાડું ચલાવ્યું. તે સંજ્ઞીનીએ સાંભળ્યું. ચક્ર વડે છેદાઈ. તે ચક્કલંડિકા મરીને હસ્તિનાપુર નગરમાં સ્ત્રી થઈ.
તે મોટો ભાઈ પહેલાં મર્યો. મરીને તે સ્ત્રીના ઉદરમાં આવ્યો અને પુત્ર થયો.
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૪૦
૧૩૫
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
તે પુત્ર તે સ્ત્રીને ઈષ્ટ હતો. નાનો ભાઈ પણ તે જ સ્ત્રીના ઉદરમાં આવ્યો. જ્યારે તે ઉત્પન્ન થયો ત્યારે તે સ્ત્રી વિચારે છે કે – શિલાની માફક પછાડું, ગર્ભપાતના કરવાથી પણ તે પડ્યો નહીં. પછી તેનો જન્મ થયો. દાસીના હાથમાં આપીને તે પુગનો ત્યાગ કરી દીધો. શ્રેષ્ઠીએ તેને લઈ જવાતો જોયો. તેણે પાછો લઈને બીજી દાસીને આપી દીધો. તે ત્યાં મોટો થવા લાગ્યો.
મોટાનું નામ રાજલલિત, નાનાનું નામ ગંગદા રખાયું. જે મોટો હતો, તેને જે કંઈ પ્રાપ્ત થાય, તે નાનાને આપતો, માતાને તો નાનો અનિષ્ટ જ હતો. જ્યારે જુએ ત્યારે કાષ્ઠાદિ વડે મારતી.
કોઈ દિવસે ઈન્દ્ર મહોત્સવ થયો. ત્યારે પિતાએ અલા સાગારિકને બોલાવ્યો. પલંગની નીચે રહીને તે ગંગદત્ત જમતો હતો. ગુપ્ત રીતે ત્યાંથી બહાર કાઢીને, હાથેથી પકડીને માતાએ ખાળકૂવામાં ફેંકી દીધો. ત્યારે તે સવા લાગ્યો. પિતાએ બહાર કાઢી નાન કરાવ્યું.
એ અરસામાં સાધુ ભિક્ષાને માટે આવ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું - ભગવદ્ ! શું માતાને પુત્ર અનિષ્ટ હોય ? સાધુએ કહ્યું – હોય પણ ખરો. શા માટે ? ત્યારે તે બોલ્યા - જેને જોઈને ક્રોધ વધે છે અને સ્નેહ ઘટે છે, તો મનુષ્યએ તેને જોઈને જાણવું કે - આ મારો પૂર્વ વૈરી છે અને જેને જોઈને સ્નેહ વધે છે અને ક્રોધ ઘટે છે, તો મનુષ્યએ જાણવું કે આ મારો પૂર્વ બાંધવ છે.
ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું - આને તમે દીક્ષા આપશો? તેને જદી દીક્ષા આપી વિદાય કર્યો. તેના આચાર્યની પાસે તેના સ્નેહાનુરાગથી ભાઈએ પણ દીક્ષા લીધી. તે બંને ભાઈ સાધુ થયા. ઈર્યાસમિત થયા. અનિશ્રિત તપ કરવા લાગ્યા. ત્યારે દુ:ખી નાના ભાઈએ નિયાણું કર્યું - જો આ તપ, નિયમ, સંયમનું ફળ હોય તો આવતા જન્મમાં હું લોકોના મન-નયનને આનંદ આપનારો થઉં. પછી તે ઘોર તપ કરીને દેવલોકૅ ગયો.
ત્યાંથી ચ્યવીને વસુદેવનો પુત્ર વાસુદેવ થયો. મોટો ભાઈ બલદેવ થયો. એ પ્રમાણે તેને વ્યસનથી સામાયિકની પ્રાપિત થઈ.
(૯) ઉત્સવ - કોઈ એક અત્યંત ગામમાં આભીરો • ભરવાડ રહેતાં હતાં. તેઓ સાધુ પાસે ધર્મ સાંભળે છે, ત્યારે દેવલોકનું વર્ણન આવે છે. એ પ્રમાણે તેમને ધર્મમાં સુબુદ્ધિ થઈ. અન્ય કોઈ દિવસે ઈન્દ્રમહોત્સવ કે અન્ય કોઈ મહોત્સવમાં નગરીમાં ગયા. તે નગરી દ્વારિકા જેવી હતી. ત્યાં લોકને જુએ છે. મંડિત પ્રસાધિત સુગંધ, વિચિત્ર વસ્ત્રો હતા. તેઓ તેને જોઈને કહે છે કે – આ જ તે દેવલોક છે, જે સાધુએ વર્ણવેલ હતો.
હવે જો અહીં આપણે આવીશું તો સુંદર કરીશું. આપણે પણ સ્વર્ગે ઉત્પન્ન થઈશું. ત્યારે તેમણે જઈને સાધુને કહ્યું - આપ અમને જે દેવલોક કહેલો હતો, તે અમે પ્રત્યક્ષ જોવો. સાધુએ તેમને કહ્યું - દેવલોક તેવા પ્રકારે નથી. બીજા પ્રકારે છે, આનાથી અનંતગુણ છે. ત્યારે તેઓ અત્યધિક વિસ્મય પામીને પ્રવજિત થયા. એ પ્રમાણે ઉત્સવથી સામાયિકનો લાભ થયો.
(૧૦) બદ્ધિ - દશાણપુર નગરમાં દશાર્ણભદ્ર રાજા હતો. તેને ૫૦૦ ગણીઓ
હતી. એ પ્રમાણે તે રૂપથી, યૌવનથી, બળથી, વાહનથી યુક્ત હતો. આવી ઋદ્ધિ કોઈને નથી તેમ વિચારતો હતો.
તે અરસામાં ભગવત દશાર્ણકૂટ પર્વત પધાર્યા. ત્યારે રાજા વિચારે છે કે - આવતી કાલે આપણે એવી રીતે ભગવંતને વંદન કરવા જઈશું. જેવી રીતે કોઈએ પણ પૂર્વે ભગવંતને વાંધા ન હોય.
તે પ્રમાણે રાજા ગયો. શકેન્દ્રએ આ વાત જાણી, તે વિચારે છે – બિચારો આત્માને જાણતો નથી. રાજા મોટા સમુદાય સાથે વંદન કરવાને સર્વ ઋદ્ધિ સહિત નીકળેલો છે. શક પણ ઐસવણ દેવરાજ ઉપર નીકળ્યો. | [આ ઐરાવણ કેવો હતો?] તેના આઠ મુખો વિકુવ્ય. પ્રત્યેક મુખમાં આઠ-આઠ દંતશૂળો વિકુવ્ય. દાંતે દાંતે આઠ-આઠ પુષ્કરિણી વિક્ર્વી પછી એકૈક પુષ્કરિણીમાં આઠ-આઠ કમળો વિકળ્યાં. પ્રત્યેક કમળમાં આઠ-આઠ પાંદડા વિકુલ્ય પ્રત્યેક માં આઠ-આઠ બત્રીશબદ્ધ દિવ્ય નાટકો વિકુવ્ય [અન્ય સ્થાને લાખ-લાખ પાંદડી વિકુ અને કમળ વચ્ચે ઈન્દ્ર પોતે બેઠો એવો ઉલ્લેખ પણ છે. એ રીતે સર્વ ઋદ્ધિપૂર્વક ઈન્દ્ર ત્યાં આવ્યો. એ રીતે રાવણ ઉપર બેઠેલા રહીને જ શએ ભગવંતને દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્યારે તે હાથી અમ્રપાદ વડે ભૂમિ ઉપર ઉભો રહ્યો. ત્યારે તે હાથી દશાર્ણકૂટ પતિ દેવતાની કૃપાથી અમ્રપાદે ઉભો રહ્યો હોવાથી તેનું નામ ગજાગ્રપાદક થયું.
તે અવસરે દશાર્ણભદ્ર વિચારે છે – મારી આવી ત્રાદ્ધિ ક્યાં ? અહો ! આપણે ધર્મ કર્યો છે. હું પણ કરીશ. ત્યારે તે બધું છોડી પ્રવજિત થયો. આ પ્રમાણે બદ્ધિ વડે પણ સામાયિકની પ્રાપ્તિ થાય.
(૧૧) અસત્કાર - કોઈ એક બ્રાહ્મણ હતો. તેણે તેવા પ્રકારના સ્થવિરો પાસે ધર્મ સાંભળીને, પોતાની પત્ની સહિત દીક્ષા લીધી. ઉગ્રાતિઉગ્ર પ્રવજ્યાને પાળે છે પરંતુ તે બંનેની પરસ્પર પ્રીતિ ઘટતી નથી. તે સ્ત્રી બ્રાહ્મણજાતિની હોવાથી કંઈક ગર્વને કરતી હતી. બંને મૃત્યુ પામીને દેવલોકે ગયા. આયુષ્ય હતું તેટલું ભોગવ્યું.
આ તરફ ઈલાવર્ધન નગરમાં ઈલા નામે દેવી હતી. તેણીને એક સાર્યવાહી પુગની ઈચ્છાથી આરાઘવી શરૂ કરી, પે'લો બ્રાહ્મણ દેવલોકથી ચ્યવીને તેણીના પુત્રરૂપે જમ્યો. તેનું નામ પણ ઈલામ રાખ્યું. તે બ્રાહ્મણપત્ની પણ દેવલોકથી ચ્યવી, પણ પૂર્વ ભવના ગવદોષથી લંબક ચાતિના કુળમાં ઉત્પન્ન થઈ. બંનેને યૌવન પ્રાપ્ત થયું.
કોઈ દિવસે ઈલાગએ તે નટકન્યાને જોઈ. પૂર્વ ભવના અનુરાગથી તેણીમાં આસક્ત થયો. તેણીને શોધવા - માંગણી કરવા છતાં પ્રાપ્ત ન થઈ. ઈલાપુએ કહ્યું - તેણીના ભાર પ્રમાણ સુવર્ણથી તોલીએ. નટ-બોલ્યો- આ કન્યા અમારી પ્રાયનિધિ છે. જો તું અમારી કળા શીખે અને અમારી સાથે ચાલ તો તને આ કન્યા આપીએ. ઈલાપુત્ર તેમની સાથે ગયો અને નાની કળા પણ શીખ્યો. પછી વિવાહ કરવાના નિમિતે [ધન મેળવવા માટે] રાજાની સામે પ્રેક્ષણક - ખેલ કરવાનું તેને નટે કહ્યું.
- ત્યારપછી તેઓ બેન્નાતટ ગયા. ત્યાં રાજા અંતઃપુર સહિત ખેલ જોવાને બેઠો. ઈલાપુત્ર પણ ક્રીડા-ખેલ કરવા લાગ્યો. રાજાની નજર નટકન્યા ઉપર હતી. રાજા ઈનામ આપતો નથી. તેથી સણી પણ આપતી નથી. બીજા કોઈ પણ દાન આપતા
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૪૦
૧૩૭
૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ
નથી. માત્ર “સાર કર્યું - સારું કર્યું” એવા અવાજો થાય છે. રાજા બોલ્યો - હે નટ ! પતન નામનો ખેલ કર.
તેમાં વાંસના શિખરે આડુ લાકડું કરે, તેમાં બંને બાજુ કાલિકા હોય. ઈલાપુર તળીયામાં છિદ્ર હોય તેવી પાદડા પહેરી, હાથમાં તલવાર ગ્રહણ કરી, આકાશમાં ઉચે ઉછળી તે કીલિકાને પાદડા નલિકામાં પ્રવેશ કરાવે છે, સાત ડગલા આગળ જઈને, સાત ડગલા આગળ જઈને, સાત ડગલા પાછળ જઈને એ રીતે વારંવાર પાદુકાના છિદ્રમાં ખીલીને પ્રવેશ કરાવે છે. જો તેમ કરતા પડે તો પડતા જ સો ટુકડા થઈ જાય. તો પણ ઈલાગે તે ખેલ કર્યો.
સા નટકન્યાને અવલોક્યા કરે છે, લોકો લકલ કરવા લાગ્યા. તો પણ રાજા ઈનામ આપતો નથી. રાજા જાણે કે ખેલ જોતો જ નથી. રાજા વિચારે છે કે - જો આ મરે તો હું આ કન્યાને પરણું. જેટલી વખત ઈલાપુત્ર ખેલ કરે ત્યારે એમ કહે કે- મેં જોયો નથી, ફરીથી કર - ફરીથી કર ત્રીજી વખતે પણ મેં જોયો નથી એમ કહ્યું. ચોથી વારે કહ્યું ત્યારે ક પણ વિરક્ત થયો.
ત્યારે તે ઈલાબ વાંસના અગ્રભાગે રહીને વિચારે છે - આ ભોગને ધિક્કાર થાઓ. આ સજા આટલી ગણીશી પણ તૃપ્ત ન થયો. આ સંકડો ઉપજીવિકાને માટે આ કન્યાની અભિલાષા રાખે છે. તેણીના કારણે જ સજા મને મારી નાંખવા ઈચ્છે છે. તેણે
ત્યાં રહીને એક શ્રેષ્ઠીના ઘેર સાધુને પ્રતિલાલવા માટે સર્વાલંકારો વડે યુકત સ્ત્રીને જોઈ. સાધુ વિરક્તપણાથી તેણીને જોતા પણ નથી. ત્યારે બોલે છે - હું શ્રેષ્ઠીપુત્ર, અહીં આવી અવસ્થામાં રહ્યો છું. ત્યાં જ વૈરાગ્ય જાગ્યો. કેવળજ્ઞાન ઉત્પણ થયું.
ત્યારે નટકન્યા પણ વૈરાગ્ય પામી, પટ્ટાણી પણ વૈરાગ્ય પામી. રાજા પણ વૈરાગ્યવંત થયો. એ રીતે તે ચારે પણ કેવળી થયા. મોક્ષે ગયા. આ પ્રમાણે અસકારથી સામાયિકની પ્રાપ્તિ થાય. અથવા તીર્થકરોનો દેવો અને અસુરોને સકાર કરતાં જોઈને મરીચિએ દીક્ષા લીધી. અથવા - - -
• નિયુક્તિ-૮૪૮ :
અભ્યત્થાન, વિનય, પરાક્રમ, સાધુસેવનામાં, સમ્યગૃEશનનો, દેશ વિરતિનો અને વિરતિનો લાભ થાય છે.
• વિવેચન-૮૪૮ :
અભ્યત્યાન કરતાં સમ્યગ્દર્શનનો લાભ થાય છે. આ વિનીત છે એમ જાણી સાધુ ધર્મ કહે, વિનયમાં અંજલિ જોડવી ઈત્યાદિ આવે. પરાક્રમમાં કષાયનો જય થાય. સાધુની સેવનામાં કથંચિત્ તે ક્રિયાની ઉપલબ્ધિ આદિમાં સમ્યગ્દર્શન લાભ થાય છે. વિરતિ, દેશવિરતિ પણ પામે.
( ધે ક્યા સામાયિકનો કેટલો કાળ ? જઘન્યથી કેટલો ? ઉકાસ્ટથી કેટલો કાળ ? તે પ્રતિપાદન કરવાને કહે છે –
• નિયુક્તિ -૮૪૯ -
સમ્યકત્વ અને શુત સામાયિકની ૬૬-સાગરોપમ સ્થિતિ છે. બાકીની સામાયિકની દેશોન પૂવકોડી સ્થિતિ છે.
• વિવેચન-૮૪૯ - [અહીં મલયગિરિની ટીકા જોવા જેવી છે.]
સમ્યકત્વ અને શ્રતની ૬૬-સાગરોપમ સ્થિતિ કઈ રીતે? વિજય આદિમાં બે વાર ગયેલ અથવા ત્રણ વખત અચ્યતે જતાં ૬૬, તેમાં મનુષ્ય ભવના પૂર્વકોટિ પૃથકવ વર્ષ ઉત્કૃષ્ટથી અધિક જાણવા.
બાકી દેશ વિરતિ, સર્વ વિરતિ સામાયિકવાળાની દેશોન પૂર્વકોટી સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી આધ ત્રણની અંતર્મુહૂર્ત સ્થિતિ અને સર્વ વિરતિ સામાયિકવાળાની એક સમય છે. કેમકે ચારૂિ પરિણામના આરંભથી એક સમય પસી આયુષ્યના ક્ષયનો સંભવ છે દેશવિરતિ સ્વીકારના પરિણામ અંતર્મોર્તિક જ નિયમિત પ્રાણાતિપાત આદિ નિવૃતિરૂપત્વથી છે..
ઉપયોગની અપેક્ષાથી તો બધાં અંતમુહર્ત હોય છે.
હવે સામાયિક કેટલાં સ્વીકારે છે તે દ્વાર. અર્થાત વર્તમાન સમયમાં કેટલાં સમ્યકતવાદિ સામાયિકને સ્વીકારનાર છે, પૂર્વ પ્રતિપત્ત અથવા પ્રતિપતિત કેટલા છે? અહીં પ્રતિપધમાનક કરતાં પૂર્વ પ્રતિપન્ન પ્રતિપતિતના સંભવથી તેને જ પ્રતિપાદન કરે છે.
• નિયુક્તિ-૮૫૦ -
સમ્યકત્વ અને દેશવિરતિ પામનારા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતભાગ પ્રદેશ પ્રમાણ હોય છે. શ્રેણિના અસંખ્ય ભાગ પ્રમાણ શ્રત સામાયિક સ્વીકારનાર હોય છે અને સર્વ વિરતિ સ્વીકારનારા સહસ્રાગણ છે.
• વિવેચન-૮૫o :
સમ્યકત્વ અને દેશવિરતિ જીવોના ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત, ભાગ માત્ર જ. અહીં ભાવના આ છે - ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત ભાગમાં જેટલાં પ્રદેશો હોય તેટલા જ ઉત્કૃષ્ટથી સમ્યકત્વ અને દેશવિતિ સામાયિકના પ્રાપ્ત કરનાર એક સમયે હોય. પરંતુ દેશ વિરતિ સામાયિકના પ્રાપ્ત કરનારા કરતા સમ્યકત્વના પ્રાપ્ત કરનાર અસંખ્યાતગણી હોય. જઘન્યથી તો એક કે બે જ હોય.
શ્રેણી - અહીં સંવર્તિત ચાર ખૂણા કરાયેલ લોકના એક પ્રદેશ નિવૃત્ત સાત રાજ રૂ૫ શ્રેણી લેવી, તેનો અસંખ્યાત ભાગ. તે અસંખ્યાત ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા જ એક વખતના ઉત્કૃષ્ટથી સામાન્ય શ્રુત-અક્ષરાત્મક સમ્યગૃમિથ્યાત્વ અનુગત પામનાર હોય છે, તેમ ધ્યાન રાખવું. જઘન્યથી એક કે બે હોય.
સહસાગશ વિરતિને આશ્રીને ઉત્કૃષ્ટ પામનારા જાણવા. જઘન્યથી એક કે બે હોય. - અહીં પૂર્વપતિપક્ષને પ્રતિપાદિત કરે છે –
• નિર્યુક્તિ -૮૫૧,૮૫ર :
સમ્યકત્વ અને દેશવિરતિ પ્રતિપન્ન અત્યારે અસંખ્ય છે. ચાસ્ત્રિ સ્વીકારનારા અસંખ્યાતા છે. આ ત્રણેથી પતિત અનંતગુણા છે.
શુતપતિપન્ન અત્યારે પ્રતરના અસંખ્ય ભાગ માત્ર છે. બાકીના સર્વે સંસારમાં રહેલા કૃત પરિપતિત છે.
• વિવેચન-૮૫૧,૮૫૨ - સમ્યકત્વ અને દેશવિરત પ્રતિપન્ન વર્તમાન સમયે અસંખ્યાત ઉત્કૃષ્ટથી અને
Page #217
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૮૫૧,૮૫ર
૧૩૯
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ
જઘન્યથી છે, પરંતુ જઘન્યપદથી ઉત્કૃષ્ટ પદે વિશેષાધિક છે. આ પ્રતિપધમાનકથી, અસંખ્યાતગણા છે.
અહીં સામાન્યકૃતની અપેક્ષાથી પૂર્વપતિપન્ન પ્રતિપાદિત કરતા આ બીજી ગાથાની વ્યાખ્યા કરવી જોઈએ. તેમાં અક્ષાત્મકાવિશિષ્ટ શ્રત પ્રતિપન્ન વર્તમાનમાં પ્રતરના સાત રજુ પ્રમાણના અસંખ્યાત ભાગ મા હોય. અસંગેય શ્રેણીમાં જેટલા પ્રદેશ હોય તેટલા જાણવા. ચાસ્ત્રિમાં પૂર્વપતિપન્ન સંગાતા જાણવા.
ચાત્રિ, દેશ ચાત્રિ અને સમ્યકત્વથી પતિત પ્રતિપધમાન અને પૂર્વપ્રતિપક્ષથી અનંતગણા છે. તેમાં ચારિત્ર પ્રતિપતિત અનંતા, તેના અસંખ્યાતપણા દેશવિરતિ પ્રતિપતિત, તેના અસંખ્યાતપણા સમ્યકત્વથી પ્રતિપતિત હોય છે • * * * *
સમ્યકત્વ પ્રતિપતિતથી તે અનંતગણ છે.
હવે અંતરદ્વાર અવયવાર્થે કહે છે - એક વખત પામેલ અને ચાલી ગયેલ સમ્યકવાદિ કેટલા કાળે પ્રાપ્ત થાય? કેટલું આંતરુ પડે ? તેમાં અક્ષરાત્મક અવિશિષ્ટ શ્રતનું અંતર જઘન્યથી અંતમુહર્ત હોય છે ઉત્કૃષ્ટને કહે છે –
• નિયુક્તિ-૮૫૩ -
મૃતનું અંતર અનંતકાળ પ્રમાણ છે. બાકીના સામાયિકોનું અંતર દેશોન અર્ધપુદ્ગલ રાવતકાળ છે. ઉક્ટ અંતર આતના બહુલ જીવોની અપેક્ષાએ છે.
• વિવેચન-૮૫૩ :
એક જીવને આશ્રીને અનંતકાળ જ છે - x - શ્રત - સામાન્યથી અારાત્મક ઉત્કૃષ્ટ અંતર થાય. સમ્યકત્વાદિ સામાયિકોમાં જઘન્ય અંતર અંતર્મુહર્તકાળ જ. ઉકાટથી દેશોન અધપુદ્ગલ પરાવર્ત જ અંતર થાય. કોનું ? આશાતના બહલ જીવોનું કહ્યું છે - તીર્થકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર, મહર્તિકની વારંવાર આશાતના કરનાર અનંત સંસારિક થાય છે.
ધે અવિરહિત દ્વારાર્થ કહે છે. હવે કેટલાં કાળે અવિરહથી એક, બે આદિ સામાયિક પ્રાપ્ત થાય છે ? તે કહે છે –
• નિયુક્તિ-૮૫૪ -
સમ્યકત્ત, શુd, tetવિરતિને આશીને સામાયિકને નિરંતર સ્વીકારવાનો કાળ આવલિકાનો અસંખ્યાત ભાગ પ્રમાણ છે. સર્વ વિરતિનો નિરંતરકાળ આઠ સમય છે. બધામાં જઘન્ય નિરંતર કાળ બે સમય છે.
• વિવેચન-૮૫૪ :
ગાથાર્થ કહ્યો, વિશેષવૃત્તિ આ રીતે - સમ્યકવાદિ બધાં સામાયિકોનો જઘન્ય અવિરહ પ્રતિપત્તિ કાળ બે સમય.
તેમાં અમે જ અવિરહ દ્વારથી વિરહકાળ પ્રતિપક્ષ ગમ્યમાનવથી ન કહેવાયેલો હોવા છતાં પણ દ્વાર ગાયામાં કહે છે -
• નિયુક્તિ -૮૫૫ -
શ્રત અને સમ્યકત્તનો વિરહકાળ સાત અહોર, દેશવિરતિ વિરહકાળ ૧ર-અહોરમ અને સર્વવિરતિ વિરહકાળ • ૧૫-અહોરાત્ર છે.
• વિવેચન-૮૫૫ -
ઉપરોક્ત કાળ ઉત્કૃષ્ટથી કહેલ છે. તેની પછી અવશ્ય ક્યારેક કોઈક સમ્યકત્વાદિ પામે છે. જઘન્ય વિરહ એક સમય છે. દેશવિરતિનો જઘન્ય વિરહકાળ ત્રણ સમય છે. સર્વ વિરતિનો પણ તેમજ છે. - x -
હવે ભવહાર કહે છે – કેટલાં ભવે એક જીવ ચારે સામાયિકને પામે છે, તેનો નિર્દેશ કરતાં કહે છે –
• નિયુક્તિ -૮૫૬ :
સમ્યકત્વ અને દેશવિરતિના ઉત્કૃષ્ટી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ ભવો થાય છે, સાત્રિના આઠ ભવ અને શ્રુત સામાયિકના અનંત ભવો થાય છે.
• વિવેચન-૮૫૬ :
સમ્યકત્વ અને દેશવિરતવાળાને તે બે સામાયિકના સ્વીકારને આશ્રીને ભવોના પ્રકાંતત્વથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર જેટલાં પ્રદેશો હોય તેટલાં ભવો ઉત્કૃષ્ટથી જાણવા. જઘન્યથી તો એક ભવ હોય.
ચાસ્ત્રિના વિચારમાં આઠ ભવો, ઉત્કૃષ્ટથી આઠ ભવોની પ્રાપ્તિ બાદ મોક્ષે જાય છે. જઘન્યથી એક જ ભવ થાય. અનંત ભવરૂપ તે અનંત કાળે જ ઉcકૃષ્ણની પ્રતિપત્તિ સામાન્ય શ્રત સામાયિકમાં થાય, જઘન્યથી એક ભવ જ મદેવી માફક જાણવો.
હવે આકર્ષ દ્વારને આશ્રીને કહે છે – • નિયુક્તિ -૮૫૩ :
સમ્યકત્ત, કૃત અને દેશવિરતિ સામાયિકના એક ભવમાં સહરા પૃથકd આકર્ષો થાય અને સર્વવિરતિના શત પૃથકત્વ આકર્ષો થાય.
• વિવેચન-૮૫૭ :
આકર્ષણ તે આકર્ષ. પહેલીવાર અથવા મૂકેલાનું ફરી ગ્રહણ કરવું તે આકર્ષ કહેવાય. તેમાં સમ્યકતવાદિ ત્રણના સહસ્ર પૃથકવ અર્થાતુ બે થી નવ હજાર અને સર્વવિરતિના બસોથી નવસો આકર્ષ થાય. આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી તો એક આકર્ષ જ થાય.
• નિયુક્તિ-૮૫૮ :
અનેક ભવના ભેગા ગણતાં ત્રણ સામાયિકના અસંખ્ય હજાર અને સર્વ વિરતિના સહસ્ત્ર પૃથકવ આકર્ષો થાય
• વિવેચન-૮૫૮ :
સમ્યકત્વ, શ્રત અને દેશવિરતિ સામાયિકોના અસંખ્યાત હજારો ઈત્યાદિ કહ્યું, તે વિવિધ ભવના આકર્ષો કહ્યા. - x• તેમાં પણ શ્રુતસામાયિક અને સમ્યકત્વ સામાયિકની અંતરીયકવણી ન કહેવા છતાં જાણવી. સામાન્ય શ્રુતમાં અનંતા જાણવા. અહીં ભાવના આ છે - ત્રણ સામાયિકના એક ભવમાં સહસ પૃથકત્વ આકર્મો કહ્યા. ભવો - પલ્યોપમના અસંખ્યય ભાગ સમયતુલ્ય છે. તેથી સહસ્ત્ર પૃથકવ થાય. તેના વડે ગુણિત અસંખ્ય હજાર થાય. સહસ પૃથકત્વ આ રીતે થાય. વિરતિના એક
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૫૮
ભવમાં શત પૃથકત્વ આકર્ષો કહ્યા. આઠ ભવો કહ્યા. તેથી શતપૃથકત્વને આઠ વડે ગુણતાં સહસ્ર પૃથકત્વ થાય છે. એમ અવાવાર્થ કહ્યો.
હવે સ્પર્શદ્વાર કહે છે. તેની આ ગાથા છે –
• નિયુક્તિ-૮૫૯
સમ્યકત્વ અને ચાસ્ત્રિયુક્ત આત્મા સમસ્ત લોકને સ્પર્શે છે. સમકિત અને શ્રુત સહિત ૧૪ ભાગમાંથી ૭ ભાગોને અને દેશવિરતિયુક્ત ૧૪-ભાગમાંથી
પાંચ ભાગોને સ્પર્શે છે.
-
૧૪૧
• વિવેચન-૮૫૯ :
સમ્યકત્વ અને ચારિત્રયુક્ત પ્રાણી ઉત્કૃષ્ટથી સર્વ લોકને સ્પર્શે છે, શું બહિવ્યિિપ્તથી ? ના, અસંખ્યાત પ્રદેશને પણ સ્પર્શે છે. આટલા કેવલિ સમુદ્ઘાત અવસ્થામાં સ્પર્શે. જઘન્યથી અસંખ્યાત ભાગને સ્પર્શે છે શ્રુત સામાયિક સહિત ૭/૧૪ ભાગોને સ્પર્શે છે. અનુત્તર દેવોમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થતાં, = શબ્દથી પાંચ તમઃપ્રભામાં દેશવિરતિ સહિત ૫/૧૪ ભાગોને સ્પર્શે છે, અચ્યુતમાં ઉત્પન્ન થતાં.
ઈત્યાદિ - ૪ - ૪ -
એ પ્રમાણે ક્ષેત્ર સ્પર્શના કહી. હવે ભાવ સ્પર્શના કહે છે - શ્રુતાદિ સામાયિક શું છે ? કેટલાં જીવો વડે સૃષ્ટ છે, તે કહે છે –
• નિર્યુક્તિ-૮૬૦ :
પ્રાયઃ સર્વે જીવોએ શ્રુતને સ્પર્શેલ છે. સર્વે સિદ્ધોએ સમ્યકત્વ અને ચાસ્ત્રિનો સ્પર્શ કરેલ છે, તેના અસંખ્યાતભાગ પ્રમાણ જીવોએ દેશવિરતિનો સ્પર્શ કરેલ છે.
• વિવેચન-૮૬૦ ઃ
સાંવ્યવહારિક રાશિમાં રહેલાં બધાં જીવોએ સામાન્ય શ્રુતને સ્પર્શેલ છે અને સિદ્ધોએ સમ્યકત્વ અને ચારિત્રને સ્પર્શેલ ચે. તેને અનુભવ્યા સિવાય સિદ્ધત્વની ઉપપત્તિ નથી. અસંખ્યેય સિદ્ધ ભાગો વડે દેશવિરતિ પણ સૃષ્ટ છે. અહીં આટલું ધ્યાન રાખવું - સાર્વ સિદ્ધોના બુદ્ધિ વડે અસંખ્યાત ભાગ કરીને, અસંખ્ય ભાગો વડે ભાગ ન્યૂનથી દેશવિરતિ સ્પષ્ટ છે. અસંખ્યેયભાગ વડે સ્પષ્ટ નથી. જેમ મરુદેવાસ્વામિની. હવે નિરુક્તિ દ્વાર, સામાયિકનું નિર્વચન ચાર પ્રકારે છે છતાં ક્રિયા-કારકભેદ પર્યાયો વડે શબ્દાર્થ કથન તે નિરુક્તિ.
તેમાં સામાયિકની નિરુક્તિ જણાવવા માટે કહે છે – • નિયુક્તિ-૮૬૧ :
સમ્યક્દષ્ટિ, અમોઘ, શોધિ, સદ્ભાવ, દર્શન બોધિ, અવિપરીત, સુદૃષ્ટિ આદિ [પાયિોથી] નિરુક્તિ છે.
• વિવેચન-૮૬૧ :
(૧) સમ્યક્ - પ્રશંસા અર્થે છે. દર્શન - દષ્ટિ, સમ્યક્ - અવિપરીત. સમ્યક્દષ્ટિ એટલે અર્થોનું અવિપરીત દર્શન. (૨) મોહાવું કે વિતથ ગ્રહણ કરવું તે મોહ, એવો મોહ ન હોવો તે અમોહ. (૩) શોધવું તે શુદ્ધિ - મિથ્યાત્વ મળના દૂર થવાથી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ સમ્યકત્વની શુદ્ધિ થવી તે. (૪) જિનેશ્વરે બતાવેલ પ્રવચનનો ભાવ તે સદ્ભાવ. (૫) તેનો ઉપરંભ તે સદ્ભાવ દર્શન.
(૬) બોધ કરવો તે બોધિ, પરમાર્થ સંબોધ. (૭) તેના અધ્યવસાય વિપરીત ન થવા તે અવિપરીત, અર્થાત્ તત્વના અધ્યવસાય. (૮) સુદૃષ્ટિ એટલે શોભન દૃષ્ટિ. આ બધાં સમ્યગ્દર્શનના નિરુક્તો છે.
-
હવે શ્રુત સામાયિકની નિરુક્તિ દર્શાવવા કહે છે • નિયુક્તિ-૮૬૨ :
અક્ષર, સંજ્ઞી, સભ્ય, આદિ, સવસિત, ગર્મિક, ગાવિષ્ટ. એ સાત અને પ્રતિપક્ષ ગણતા બીજા સાત એમ ૧૪-ભેદો છે.
૧૪૨
• વિવેચન-૮૬૨ :
આની વ્યાખ્યા પીઠિકામાં કરેલ છે. હવે દેશવિરતિ સામાયિક નિરુક્તિ – • નિયુક્તિ-૮૬૩
વિતાવિરતિ, સંવૃત્તાસંવૃત્ત, બાલપંડિત, દેશૈક્ક દેશવિરતિ, અણુધર્મ અને અગારધર્મ [એ દેશવિરતિના પર્યાય છે.]
• વિવેચન-૮૬૩ :
(૧) વિરમવું તે વિરતિ, વિરતિનો અભાવ તે અવિરતિ. - X - (૨) જે યોગમાં સાવધયોગો છે. તે સંવૃત્તાસંવૃત્ત. અર્થાત્ સ્થગિતા સ્થગિત કે પરિત્યકતા પરિત્યક્ત. (૩) બાલપંડિત - ઉભય વ્યવહારનું અનુગતત્વ. (૪) દેશૈકદેશવિરતિ - પ્રાણાતિપાતવિરતિ છતાં પૃથ્વીકાયાદિની અવિરતિ ગ્રહણ કરી હોય. (૫) અણુધર્મ - બૃહત્ સાધુધર્મ અપેક્ષાથી દેશવિરતિ (૬) અગારધર્મ - ગૃહ, તેના યોગથી અગાર એટલે ગૃહસ્થ, તેનો ધર્મ.
સર્વવિરતિ સામાયિકની નિરુક્તિને દર્શાવવા માટે કહે છે – • નિયુક્તિ-૮૬૪ :
સામાયિક, સમયિક, સમ્યવાદ, સમાસ, સંક્ષેપ, અનવધ, પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન એ આઠ [સર્વ વિરતિ સામાયિકના પર્યાયો છે.]
• વિવેચન-૮૬૪ -
(૧) સામાયિક - રાગદ્વેષના અંતરાલમાં વર્તનાર તે સમ અર્થાત્ મધ્યસ્થ. થ - ગમન, જવું તે. સમનો અય તે સમાય. તે વ્યાકરણના નિયમથી બન્યુ સામાયિક અર્થાત્ એકાંત ઉપશાંતિ ગમન. (૨) સમયિક - સમ એ સમ્યક્ શબ્દાર્થ ઉપસર્ગ છે. સમ્યક્ અપ. સમ્યક્ દયાપૂર્વક જીવોમાં ગમન, સમય જેમાં છે તે સમયિક, (૩) સમ્યવાદ રાગાદિથી વિરહિત, તે સમ્યક્, તેના વડે કે તે પ્રધાન કહેવું તે અર્થાત્ યથાવત્ કહેવું.
(૪) સમાસ - તેમાં અન્ન એટલે ોપ, મમ શબ્દ પ્રશંસાર્થે છે. શોભનઅસન તે સમાસ અર્થાત્ આત્માનું કે જીવથી કે કર્મથી અપવર્ગે જવું અથવા ત્રણ પદના સ્વીકાર વૃત્તિથી ક્ષેપ તે સમાસ. (૫) સંક્ષેપ - સંક્ષેપવું તે. થોડા અક્ષર સામાયિકનો
દ્વાદશાંગ પિંડાર્યત્વથી મહા અર્થ. (૬) અનવધ - અવધ એટલે પાપ, જેમાં અવધ
Page #219
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત નિ - ૮૬૪
૧૪3
નથી તે અનવધ સામાયિક.
() પરિ - ચોતફથી જે જ્ઞાન, પાપના પરિત્યાગથી થાય તે પરિજ્ઞા સામાયિક. (૮) પ્રત્યાખ્યાન - પરિહરણીય વસ્તુ પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન. આ આઠ સામાયિકના પર્યાયો છે.
આ આઠે પણ અર્થોના અનુષ્ઠાતાના અનુક્રમે જે આઠ દેટાંત રૂપ મહાત્મા છે, તેને પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ-૮૬૫ -
દમદંત મેતાર્ય, કાલક પૃચ્છા, ચિલાત, આત્રેય, ધર્મરુચિ, ઈલાપુત્ર અને તેતલિપુત્ર. આ આઠ સામાયિકના ઉદાહરણો છે.
• વિવેચન-૮૬૫ -
[ગાથાર્થ કહ્યો.] અવયવાર્ય કથાનકોચી જાણવો. “ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ” ન્યાયે સામાયિકમાં દમદંતશણગારનું દૃષ્ટાંત છે. તેના ચારિત્રનું વર્ણન ઉપદેશાર્થે આ કાળના મનુષ્યોના સંવેગોત્પતિ માટે કહે છે.
(૧) સામાયિક - હતિશીર્ષ નગરમાં દમદંત નામે રાજા હતો. આ તરફ ગજપુર નગરમાં પાંચ પાંડવો હતા. તેઓને દમદંત સાથે વૈર હતું. જ્યારે તે દમદંત રાજા જરાસંધ પાસે રાજગૃહે ગયેલો ત્યારે તેનો દેશ પાંડવ આદિએ લુંટી લઈને બાળી નાંખેલો. કોઈ દિવસે દમદંત રાજા પાછો આવ્યો. તેણે ગજપુર (હસ્તિનાપુર)ને રૂંધ્યું. ત્યાંના નિવાસી ભયથી નીકળ્યા નહીં. ત્યારે દમદંત રાજાએ તેમને કહ્યું- શીયાળની જેમ શૂન્ય દેશમાં જેમ ઈચ્છા પડે તેમ ફરો. હું જ્યારે જરાસંધ પાસે ગયો, ત્યારે મારો દેશ લુંટેલો હતો. ધે બહાર નીકળો. પણ તેઓ [પાંડવો ન નીકળ્યા. ત્યારે પાછો ગયો.
અન્ય કોઈ દિવસે દમદંત રાજાએ કામભોગથી નિર્વિર્ણ થઈ દીક્ષા લીધી. પછી એકાકી વિહાર સ્વીકારી વિચરતા હસ્તિનાપુર ગયા. ત્યાં બહાર પ્રતિમાં ધ્યાને રહ્યા. યુધિષ્ઠિરે યાત્રાએ નીકળતાં તેમને વંદન કર્યા. પછી બીજા ચારે પાંડવો વાંધા. ત્યારે દુર્યોધન આવ્યો. તેણે તેના માણસોને કહ્યું - આ દમદંત છે, તેને કોળાથી મારો. બાકીના સૈન્યએ જતાં-જતાં પત્થરો માર્યો. એ રીતે પત્થરનો ઢગલો કરી દીધો.
યુધિષ્ઠિરે પાછા ફરતાં પૂછ્યું - આ સાધુને કોણે ત્રાસ આપ્યો? તે કયાં છે? લોકોએ કહ્યું કે- આ પત્થરનો ઢગલો દુર્યોધને કરેલ છે. ત્યારે તેને ઠપકો આપ્યો. પત્થરો દૂર કર્યા. તેલ વડે મુનિને માલીશ કર્યો. પછી યુધિષ્ઠિરે તેમની ક્ષમા માંગી.
દમદંત મુનિને દુર્યોધને અને પાંડવો બધામાં સમભાવ રહ્યો. એ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. આ અર્થના પ્રતિપાદન માટે ભાણકાર કહે છે -
• ભાષ્યત-૧૫૧ -
કામભોગને છોડીને દમદત રાજ હસ્વિશીર્ષથી નીકળ્યો [દીક્ષા લીધી.] તે અનુસ્કતમાં સગ કરતાં નથી, હેણીમાં દ્વેષ કરતા નથી.
• વિવેચન-૧૫૧ :ગાથાર્થ કહ્યો. વE - ઈચ્છા, રોગ - શબ્દાદિ અનુભવ અથવા કામ પ્રતિબદ્ધ
૧૪૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ભોગો તે કામભોગ • x • મુનિઓએ વિશે આવા પ્રકારના જ થવું જોઈએ. તેથી કહે છે કે –
• નિયુક્તિ-૮૬૬ :
વંદન કરાતા ગર્વ ન પામે, નિંદા કરાતા ક્રોધથી બળે નહીં ચગદ્વેષનો ઘાત કરનારા ધીર મુનિઓ દાંત ચિત્તથી વિચરે છે.
• વિવેચન-૮૬૬ :ગાથાર્થ કહ્યો. ત - ઉપશાંત. * * * * * તથા • નિયુક્તિ-૮૬૭,૮૬૮ :
જે સમન ક્રિમણ કે સમ-મનવાળો] સુમન [સાસ મનવાળો થાય, ભાવથી પણ જે પાપમનવાળો ન થાય, સ્વજન કે પરજનમાં તેમજ માન કે અપમાનમાં સમ રહે... બધાં જીવોમાં તેને કોઈ હેપ્ય નથી કે પિય નથી. તેનાથી તે સમણ [શ્રમણ થાય છે. આ બીજે પણ ‘સમણનો પયરય છે.
• વિવેચન-૮૬૭,૮૬૮ -
સમન - જે સુમન ચાય. શોભન ધર્મધ્યાનાદિ પ્રવૃત્ત મન જેનું છે તે સુમન, HIT કહેવાય છે. કેવી રીતે ? તે કહે છે - આત્મપરિણામ લક્ષણ વડે જો ન થાય, [í ] પાપમના-અનવસ્થિત મનવાળો પણ. અથવા ભાવથી જો તે પાપમનવાળો ન થાય, ભાવના એ છે કે – નિદાનમાં પ્રવૃત્ત પાપ મનથી રહિત રહે. વજનમાં અને માત્રાદિક જનમાં કે બીજામાં સમ - તુલ્ય રહે, માન-અપમાનમાં સમ રહે. - તથા - બધાં જીવોમાં દ્વેષ કે પ્રિતિ રહિત વર્તે, તો સમજી થાય, સન્ Tછત ત્તિ સમUT,
(૨) હવે “સમયિક”નું કથાનક કહે છે -
સાકેત નગરમાં ચંદ્રાવતુંસક રજા હતો, તેને બે પત્ની હતી. સુદર્શના અને પ્રિયદર્શના. સુદર્શનાને બે પુત્રો હતા - સાગચંદ્ર અને મુનિચંદ્ર. પ્રિયદર્શનાને પણ બે પુત્રો હતા - ગુણચંદ્ર અને બાલચંદ્ર. સાગચંદ્ર યુવરાજ થયો. મુનિચંદ્રને ઉજજેની કુમાર ભકિતમાં આપી. આ તરફ ચંદ્રાવતંસક સM માઘ માસમાં પ્રતિમા ધ્યાને રહેલા, વાસગૃહમાં દીવો બળે ત્યાં સુધી પ્રતિમા ધ્યાનમાં રહેવું. ત્યારે શય્યાપાલિકા વિચારે છે - સ્વામી અંધકારમાં દુઃખે રહેશે. તેણીએ બીજા પ્રહરમાં દીવામાં તૈલ નાંખી દીપ્ત રાખ્યો. તે દીવો અર્ધરાત્ર સુધી બળતો રહ્યો. ફરી પણ તેલ નાંખ્યું. પાછલા પ્રહર સુધી દીવો બળતો રહ્યો. ત્યારે તે સુકુમાલ રાજા છેલ્લી સમિમાં વેદનાથી અભિભૂત થઈ મૃત્યુ પામ્યો. પછી સાગરચંદ્ર સજા થયો.
કોઈ દિવસે તેણે માતાની સપની [શોક્યને કહ્યું - આ રાજય ગ્રહણ કરો, એ તમારા પગોનું થાઓ. હે દીક્ષા લઈશ. તે રાણીની ઈચ્છા ન હતી કે આ રીતે રાજ્ય પ્રાપ્ત થાય. - X - X - X - તે રાણી સાગચંદ્રને મારવા માટે છિંડા શોધે છે તે ભુખ્યો થયો, તેણે સોઈયાને સંદેશો મોકલ્યો, જે કંઈ સવારનું કે પહેલાનું હોય તે ખાવા મોકલ. રસોઈયાએ સિંહ કેશરિકા લાડુ દાસીને હાથે મોકલ્યા. જોતાં જ ગમી જાય તેવા હતા. રાણીએ તેને વિષમિશ્રિત કરીને મોકલ્યા. દાસીએ તે રાજાને આપ્યા. બંને કુમારો રાજા પાસે ઉભેલા. સાગરચંદ્રને થયું - આ બંને ભુખ્યા છે અને
Page #220
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૮૬૭,૮૬૮
૧૪૫
હું એકલો કઈ રીતે ખાઉં ? તેણે બે ભાગ કરી તે બંનેને આપ્યા. તે બંનેએ લાડુ ખાવાનો આરંભ કર્યો. ત્યારે વિષ ફેલાવા લાગ્યું. રાજાએ ગભરાઈને વૈધોને બોલાવ્યા. સુવર્ણ પીવડાવ્યું. સાજા થયા. " ત્યારપછી દાસીને બોલાવીને પૂછતા તે બોલી - બીજા કોઈએ જોયા નથી, મણ આ બંનેની માતાએ સ્પર્યા હતા. તેની માતા-રાણીને બોલાવીને કહ્યું - હે પાપીણી ! જો તને રાજ્ય અપાતું ઈષ્ટ ન હતું. હવે હું આના વડે તને પરલોકના ભાથારૂપ સંસારમાં પાડીશ. બંને ભાઈને રાજય આપીને દીક્ષા લીધી. કોઈ દિવસે સંઘાટક સાધુ ઉજૈની આવ્યા. તેણે પૂછ્યું - ત્યાં બધું નિરૂપસર્ગ છે. તે બંને બોલ્યા – માત્ર રાજપુત્ર અને પુરોહિત બ સાધુ અને સ્થાનોમાં પીડે છે. તે ત્યાં રોષથી ગયો. સાધુને વિશ્રમિત કર્યા.
તેમણે સાંભોગિક સાધુને ભિક્ષાવેળાએ કહ્યું- કંઈ લાવું? હું આત્મલબ્ધિક છું. માત્ર મને સ્થાપના કુળો કહો. તેઓએ બાળ સાધુને સાથે આપ્યો. તેણે પુરોહિતનું ઘર દેખાડ્યું અને પાછો ગયો. આ સાધુપણ ત્યાં જ પ્રવેશ્યો. મોટા-મોટા શબ્દોથી “ધર્મલાભ" બોલે છે. તપુરની સ્ત્રી હાહાકાર કરતી નીકળી. તે મોટામોટા શબ્દોથી કહે છે - શું આ શ્રાવિકા છે? તે બંનેએ નીકળીને બહારનું દ્વાર બંધ કરી દીધુ. પછી સાધુને કહેવા લાગ્યા - ભગવન! તમે નાચો. તે બંને વગાડવાનું જાણતા ન હતા.
ત્યારપછી સાધુને કહ્યું - ચાલો યુદ્ધ કરીએ. તે બંને [રાજપુત્ર અને પુરોહિત પુગ] સાથે આવ્યા. સાધુએ મર્મમાં માર્યું. યંત્રની માફક અસ્થિર સંધિક કર્યા. ત્યાંથી નીકળી બારણાને લાત મારી ઉઘાડીને ગયા. ઉધાનમાં રહ્યા. રાજાને વાત કરી. રાજાએ તેમની શોધ ચલાવી સાધુઓ બોલ્યા – કોઈ મહેમાન સાધુ આવેલ, અમે જાણતા નથી. શોધ કરતાં ઉધાનમાં જોયા. રાજાએ જઈને ક્ષમા યાચના કરી. પુત્રોને મુક્ત કરવા કહ્યું. સાધુએ કહ્યું – દીક્ષા લે તો મુક્ત કરીએ. ત્યારે પૂછતા તેઓ કબૂલ થયા. બંને સાથે મળીને ચાલ્યા. સ્વસ્થાને સાંધા બેસાડી દીધા. લોચ કરીને દીક્ષા આપી દીધી.
રાજપુત્ર સમ્યક્ દીક્ષા પાળે છે. કેમકે આ મારા કાકા છે, તેમ જાણે છે. પુરોહિત પણ ગુપ્સા કરે છે. અમને આણે કપટથી દીક્ષા લીધી. તે બંને કાળધર્મ પામીને દેવલોકે ગયા. સંકેત કર્યો કે જે પહેલાં વે, તેને બીજો બોધ કરવો. પુરોહિતપુત્ર વીને, પૂર્વભવે કરેલ ગુણાથી સજગૃહમાં ચાંડાલણના ઉદરમાં આવ્યો. તેણીને એક શ્રેષ્ઠીણી સખી હતી. તે મૈત્રી કઈ રીતે થઈ ?
ચાંડાલણી માંસ વેચતી હતી. શ્રેષ્ઠીની બોલી - બીજે ક્યાંય ન જતી હું બધુ ખરીદી લઈશ. ચાંડાલણી રોજેરોજ આવતી હતી, એ પ્રમાણે તે બંનેની પ્રીતિ વધે છે. તેના જ ઘેર આવતી અને રહેતી. તે શ્રેષ્ઠીની નિંદુ હતી. બાળક ન રહેતા ત્યારે ચાંડાલણીએ ખાનગીમાં જ, શ્રેષ્ઠીનીને પત્ર આપ્યો. શ્રેષ્ઠીનીને મરેલી પુત્રી અવતરી, તે ચાંડાલણીએ રાખી લીધી.
ત્યારપછી તે શ્રેષ્ઠીની બાળકને તે માતંગીના પગે લગાડતી. તારા પ્રભાવથી આ બાળક જીવે છે, તેથી તેનું મેતાર્ય (માતંગીનો આત્મજ) એમ નામ રાખ્યું છે મોટો. [32/10]
૧૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ થવા લાગ્યો. કળા શીખ્યો. દેવ આવીને તેને બોધ કર્યો, પણ તે બોધ પામતો નથી. ત્યારપછી મેતાર્યએ આઠ કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણીગ્રહણ કર્યું. શિબિકામાં નગરીમાં જતો હતો. તે વખતે મિગદેવ ચાંડાલણીના શરીરમાં પ્રવેશ્યો અને રોવા લાગ્યો. જો મારી પણ પમી જીવતી હોત તો તેણીના પણ વિવાહ આજે કર્યા હોત. ચાંડાલોને ભોજન પણ કરાવત. ત્યારે ચાંડાલણને આશ્વાસિત કરી.
ત્યારે રોપાયમાન થયેલા દેવે તે શિબિકાથી પાડી દીધો. તું કેમ અસમાનને પરણે છે, એમ કહી ખાડામાં પાડી દીધો. ત્યારે દેવ બોલ્યો - કઈ રીતે અસમાન છે ? તે બોલ્યો - અવર્ણ છે. મેતાર્યએ કહ્યું - હાલ મને થોડો કાળ મુક્ત કર, બાર વર્ષ હું ઘેર રહું. દેવે પૂછ્યું - હું શું કરું ? મેતાર્ય બોલ્યો - રાજાની કન્યા અપાવ. ત્યારે દેવે બધી અક્રિયાને પરાવર્તીત કરી દીધી. પછી મેતાને એક બોકડો આપ્યો. તે રનની લીંડી કરતો હતો. તેના વડે રત્નોનો થાળ ભર્યો. મેતાર્યએ પિતાને કહ્યું - રાજાની કન્યાને વરીશ. રનનો થાળ ભરીને ગયો. રાજાએ પૂછ્યું - શું જોઈએ છે? મેં તો બોલ્યો - કન્યા. રાજાએ તેનો તિરસ્કાર કરીને કાઢી મુકયો.
એ પ્રમાણે રોજેરોજ થાળ ભરીને લઈ જતો, પણ રાજા કન્યા આપતો ન હતો. અભયકુમારે પૂછ્યું - આ રનો ક્યાંથી લાવે છે ? ચાંડાલે કહ્યું - બોકળો હંગે છે, અભય બોલ્યો - બોકડો અમને આપ. ચાંડાલે લાવી આપ્યો. બોકડો મડદાની વાસ આવે તેવી લીંડી કરવા લાગ્યો. ત્યારે અભય કુમારે કહ્યું - આ દેવાનુભાવ જણાય છે કે શું ? પરીક્ષા કરવી જોઈએ. કઈ રીતે કરવી ? અભય બોલ્યો - રાજા કાઢે કરીને વૈભાર પતિ ભગવંતને વંદનાર્થે જાય છે, તું થમા કરાવી આપ. તેણે રય માર્ગ કર્યો. તે હજી પણ દેખાય છે. ફરી કહ્યું – સુવર્ણનો પ્રાકાર કરાવ. તે પણ કર્યો. ફરી કહ્યું - જો સમુદ્રને લાવી આપ તો ન્હાઈને શુદ્ધ થઈ શકીશ, તેથી તે આપ. તે પણ કર્યો. ફરી કહ્યું - જો સમુદ્રને લાવી આપ તો હાઈને શુદ્ધ થઈ શકીશ, તેથી તે આપ. તે પણ લાવી આપ્યો અને સમુદ્રની વેળામાં નાન કર્યું. ત્યારે રાજકન્યા સાથે વિવાહ થયો - x ".
એ પ્રમાણે ભોગો ભોગવતા બાર વર્ષો ગયા. દેવ ફરી બોધ કરવા આવ્યો. સ્ત્રીઓએ મેતાર્યની પત્નીઓએ બાર વર્ષ માંગ્યા, તે પણ આપ્યા. ચોવીશ વર્ષે બધાં પણ દીક્ષિત થયા. મેતાર્ય મુનિ નવપૂર્વી ગયા. એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. તે જ સજગૃહમાં જાય છે. સોનીના ઘેર આવ્યા. તે શ્રેણિકને માટે સોનાના જ્વલી ૧૦૮ કરતો હતો. ચૈત્યની અર્ચના માટે રોજ શ્રેણિક કરાવતો હતો. તે ત્રિસંધ્યા પૂજા કરતો. તે સોનીને ઘેર સાધુ ગયા ભિક્ષા ન લાવ્યો. જવલા ક્રૌંચ પક્ષી ખાઈ ગયું.
સોની આવીને જુએ છે, જવલા દેખાયા નહીં. રાજા મૈત્ય અર્ચનાના સમયે દેવાના હતા. •x - સાધુ તરફ શંકા જતાં પૂછે છે. સાધુ મૌન રહ્યા. ત્યારે મસ્તકને આવેટન વડે બાંધ્યું. સાધુને કહે છે - બોલ જ્વલા કોણે લીધા. તે પ્રકારે બાંધવાથી મેતાર્યમુનિની આંખો બહાર નીકળીને જમીન ઉપર પડી ગઈ. ત્યારે ઢીંચ પક્ષીને લાકડું ફાડતા ગળામાં સળી લાગી ગઈ. પક્ષીએ વમન કરતાં જવલા બહાર નીકળ્યા. લોકો કહેવા લાગ્યા - ઓ! પાપ થયું. આ તાસ જવલા રહ્યા. મેતાર્યમુનિ પણ કાળ
Page #221
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્દાત નિ - ૮૬૭,૮૬૮
૧૪૩
કરી મોક્ષે ગયા.
લોકો આવ્યા. મેતાર્યમુનિને જોયા. રાજાને જઈને કહ્યું. રાજાએ સોનીના વાની આજ્ઞા આપી. સોની બારણા બંધ કરીને, સાધુવેશ પહેરીને પ્રવજિત થઈ ઉભો રહો. તે બોલે છે - હે શ્રાવક! ધર્મથી વૃદ્ધિ પામ. રાજાએ છોડી મૂક્યો, પણ કહ્યું - જે હવે દીક્ષા છોડી છે તો તને લોઢાની કડાઈમાં તળી નાખીશ. એ પ્રમાણે પોતામાં અને પરમાં ‘સમયિક' કરવું જોઈએ.
બ્ધ કથાનકના એક દેશના પ્રતિપાદન માટે કહે છે - • નિયુક્તિ-૮૬૯
જે કૌંચ પક્ષીના અપરાધ છતાં પાણીની દયાથી, જીવન પ્રત્યે અપેક્ષા વિનાના ઔઘ જેણે કૌંચપક્ષીનું નામ ન આપ્યું તે મેતાર્ય ઋષિને હું નમસ્કાર
• વિવેચન-૮૬૯ :
ગાથાર્થ કહ્યો. પોતાના પ્રાણનો ત્યાગ સ્વીકાર્યો પણ અનુકંપા ન છોડી. તેવા જીવિતમાં અનપેક્ષ મેતાર્ય મનિને નમસ્કાર,
• નિયુક્તિ-૮૩૦ :
મસ્તકના આવેટનથી જેની બંને આંખો બહાર નીકળી આવી, છતાં મેરગિરિ જેવા ઢ મેતાર્ય મુનિ ચલિત ન થયા.
• વિવેચન-૮૦ :
નિકાસિત • ભૂમિ ઉપર પડી ગઈ - x - એ પ્રમાણે કદર્શના પામવા છતાં અનુકંપા વડે જે સંયમથી ચલિત ન થયા. - x -
(3) હવે સમ્યગ્રવાદની કથા :
તુમલી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં ભદ્રા નામે બ્રાહ્મણી હતી. તેણીના પુત્રનું નામ દd હતું. તે દત્તના મામાનું નામ કાલકાયાયં હતું કે જે દીક્ષિત હતા. તે દત જુગાર અને મધમાં આસક્ત હતો, તે પ્રધાન દંડિક થઈ ગયો. કુલપુત્રને ભેદીને રાજાને બહાર કાઢી મૂકયો, તે રાજા થઈ ગયો. તેને યજ્ઞો કરવા ઘણાં જ ઈષ્ટ હતા.
કોઈ દિવસે મામાને જોયા. તેને પૂછયું - હું ધર્મ સાંભળી ખુશ થયો છું. યજ્ઞોનું ફળ શું છે? કાલકાચાર્યએ પૂછયું - ધર્મ શા માટે પૂછે છે? ધર્મ કહ્યો. ફરી પણ પૂછે છે. શું તું નરકનો માર્ગ પૂછે છે? કાલકાચાર્ય તેને ધર્મનું ફળ કહે છે. ફરી પણ પૂછે છે. શું તું અશુભ કર્મોનો ઉદય પૂછે છે? કાલકાચાર્ય તે પણ કહે છે. ફરી દત્ત પૂછે છે - ધર્મ શું છે? ત્યારે છેલ્લે કાલકાચાર્ય કહે છે - યજ્ઞનું ફલ નરક છે.
ત્યારે ક્રોધિત થયેલો દત કહે છે – ખાતરી શું ? કાલકાચાર્યએ કહ્યું - તું સાતમે દિવસે પાક કુંભમાં પકાવાઈશ [મરીને નક્કે જઈશ.] દd પૂછયું - તેની શી ખાતરી છે ? કાલકાયાર્યએ કહ્યું - આજથી સાતમા દિવસે તારા મુખમાં વિટા પડશે. રોપાયમાન થઈને દત બોલ્યો - તમારું મૃત્યુ ક્યારે થશે ? હું લાંબોકાળ પ્રવજ્યા પાળી દેવલોકે જઈશ. રોપાયમાન થઈ દત્ત બોલ્યો - આને પુરી દો, દંડિકોએ નિર્વેદ પામીને તેમ ન કર્યું.
૧૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પછી દત્ત છુપાઈને રહ્યો. તેને દિવસો ભૂલાઈ ગયા. સાતમે દિવસે રાજપથ સાફ કરાવ્યો. મનુષ્યો વડે રક્ષણ કરાવે છે. કોઈ એક હાથમાં પુણનો કરંડીયો લઈને વહેલી સવારે દેવકુલિકામાં પ્રવેશ્યો. ગુરુશંકાતી વ્યાકુળતા થતા વિષ્ટા કરીને કૂલો વડે ઢાંકી દીધી, રાજા પણ સાતમે દિવસે અશ્વોના સમૂહ સાથે નીકળ્યો, જઈને હું તે શ્રમણને મારીને આવું. નીકળ્યો જતો હતો ત્યારે કોઈ કિશોર પુખ સહિત વિટાને પગની ખૂર વડે ઉછાળી તે વિષ્ટા સીધી દતના મુખમાં જઈને પડી.
દત્ત સમજી ગયો કે હવે મરવાનો છું. ત્યારે દંડિકોને પૂછયા વિના પાછા જવાની તૈયારી કરી. દંડિકો સમજ્યા કે નક્કી રહસ્ય ખુલી ગયું છે. હવે રાજા ઘેર ન પહોંચે તે પહેલાં કાલકાર્યને પકડી લો. રાજા બીજી તરફથી લાવવો. ત્યારે રાજાને કુંભિમાં શુન-શ્વાન નાંખીને બંધ કરી દીધો. નીચે અગ્નિ પ્રગટાવ્યો. તેને તાપ લાગવાથી ખંડે ખંડ છેદી નાખ્યા.
એ પ્રમાણે કાલકાર્યની જેમ સમ્યગ્રવચન બોલવું. આ જ કહે છે - • નિયુક્તિ-૮૭૧ -
તુરમણીમાં દd કાકાચાર્યને યજ્ઞનું ફળ પૂછ્યું. સમતાથી ભાવિત તે ભદd સમ્યફ ફળ કહ્યું..
• વિવેચન-૮૦૧ -
દd • બ્રાહ્મણ પતિના રાજાએ કાલિક મુનિને યજ્ઞનું ફળ પૂછ્યું. મધ્યસ્થતા ગ્રહણ કરીને અને આલોકના ભયથી નિષ્પક્ષ થઈને તે ભદંતે સમ્યગુ વચન કહ્યું. જેથી મારાથી વયનાધિકરણ પ્રવૃત્તિ ન થાય.
(૪) હવે સસમાસ દ્વાર, તેનું કથાનક આ પ્રમાણે છે –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક બ્રાહ્મણ હતો, તે પોતાને પંડિત માનતો હતો અને શાસનની નિંદા કરતો હતો. તે વાદમાં પ્રતિજ્ઞાથી ઉગ્રાહિત થયો, હરાવીને દીક્ષા આપી. પછી દેવતાની પ્રેરણાથી બોધ પામ્યો, પણ ગુપ્સા મૂકતો નથી. તેની પત્ની શ્રાવિકા બની, પણ પતિનો સ્નેહ તજતી નથી. તેણીએ કામણ કર્યું. કોઈ રીતે મારો પતિ મને વશ થાય ? તે કાર્મણથી તે બ્રાહ્મમ મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ઉત્પન્ન થયો. બ્રાહાણીએ પણ નિર્વેદ થવાથી દીક્ષા લીધી. આલોચના કર્યા વિના મૃત્યુ પામી દેવલોકે ગઈ.
ત્યાંથી ચ્યવીને પે'લો બ્રાહ્મણ દેવ રાજગૃહ નગરમાં ધન નામે સાર્થવાહ હતો, તેને ચિલાતા નામે દાસી હતી, તેણીના ગરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ ચિલાતક રાખ્યું. ઘન સાર્થવાહને પાંચ પુત્રોની ઉપર છઠ્ઠી પુત્રી જન્મી. તેનું સુંસુમા નામ રાખ્યું. પિલાતકને બાલગ્રાહ રૂપે સુષમાને સોંપી. સુસુમા સાથે તે ચેષ્ટા કરતો હતો. તેથી કાઢી મૂક્યો. તે સિંહગુફા નામે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં પ્રપદારી થયો. ચર સેનાપતિ મૃત્યુ પામ્યો. તે સેનાપતિ થઈ ગયો. તેણે ક દિવસે ચોરોને આમ કહ્યું -
રાજગૃહમાં ધન નામે સાર્થવાહ છે, તેની પુત્રી સુસુમા નામે છે. ત્યાં આપણે જઈએ. જે ધનમળે તે તમારું અને સુસુમા મારી. ત્યાં જઈને અવસ્થાપિની નિદ્રા આપી દીધી. કાર્ય સાધીને ધનસાર્થવાહ સાથે પુત્રોને પણ માર્યા. તેના ઘરમાં પ્રવેશી કન્યા
Page #222
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત નિ - ૮૭૧
અને ધન બધું લઈને ચાલી ગયા. ધન સાર્થવાહે નગરગુપ્તિકને બોલાવ્યો. તેને કહ્યું કે – તું મારી પુત્રીને છોડાવ, ધન બધું તું લઈ જજે. ચોરો ભાગ્યા, લોકો ધન લઈને
ચાલ્યા ગયા.
ધન સાર્થવાહ પુત્રોની સાથે ચિલાતની પાછળ લાગ્યો. ચિલાત કન્યાને લઈને નાસ્યો જ્યારે ચિલાત સુસુમાને વહન કરવા સમર્થ ન રહ્યો અને ધન સાર્થવાહ આદિ પણ નીકટ આવી ગયા ત્યારે સુંસુમાનું મસ્તક છેદી, લઈને ચાલવા લાગ્યો. સાર્થવાહ ધડ જોઈને પાછો ફર્યો. ત્યાં સુધીમાં તે સાર્થવાહ અને તેના પુત્રો ભુખથી પીડાવા લાગ્યા. ત્યારે સાર્થવાહે પુત્રોને કહ્યું – મને મારીને ખાઈ જાઓ, પછી નગરમાં જાઓ, પુત્રોએ તે વાત ન સ્વીકારી. પછી મોટાપુત્રએ પણ તેમજ કહ્યું – મને ખાઈ જાઓ. એ પ્રમાણે નાનાપુત્ર સુધી બધાંએ કહ્યું. ત્યારે પિતાએ તેમને કહ્યું – આપણે અંદરઅંદર કોઈને ન મારીએ. આ ચિલાતે મારી નાંખેલ સુસુમાને ખાઈએ. એ પ્રમાણે પુત્રીનું માંસ ખાધું. સાધુએ આ પ્રમાણે આહાર કરવો જોઈએ. પુત્રીના માંસની ઉપમા કારણિક છે. તેનો આહાર કરીને નગરમાં ગયા. ફરી પણ ભોગના ભાગી થયા. એ પ્રમાણે સાધુઓએ પણ નિર્વાણ સુખના ભાગી થવું જોઈએ.
તે ચિલાત પણ મસ્તક ગ્રહણ કરીને દિગ્મૂઢ થઈ ગયો યાવત્ એક સાધુને જુએ છે, તે આતાપના લઈ રહ્યા છે. તેને કહે છે – સંક્ષેપમાં મને ધર્મ કહો. નહીં તો તમારું પણ માથું વાઢી નાંખીશ. સાધુએ કહ્યું – “ઉપશમ, વિવેક, સંવર. ચિલાત આટલા પદો ગ્રહીને એકાંતમાં વિચારવા લાગ્યો કે – ઉપશમ એટલે ક્રોધાદિને શાંત કરવો, હું ક્રોધિત છું. વિવેક ધન અને સ્વજનનો કરવો જોઈએ. તેથી મસ્તક અને તલવાર ફેંકી દીધા. સંવ-ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનો હોય. એ પ્રમાણે ધ્યાન કરે છે, તેટલામાં લોહીની ગંધથી કીડીઓ આવીને, તેનું શરીર ખાવા લાગી, તેનું શરીર ચાલણી જેવું કરી દીધું. પગમાંથી પ્રવેશતી કીડીઓ યાવત્ મસ્તકની ખોપડીથી નીકળવા લાગી. તો પણ તે ચિલાત ધ્યાનથી ચલિત ન થયો. આ કથાનો અંત તાધર્મમાં તદ્દન ભિન્નરૂપે છે, ત્યાં ચિલાત દુર્ગાનથી દુર્ગતિમાં ગયેલો છે.
ઉક્ત કથાના અર્થને પ્રતિપાદિત કરતાં કહે છે –
૧૪૯
• નિયુક્તિ-૮૩૨
જે ત્રણ પદો વડે સમ્યકત્વને પામેલો, સંગમ ઉપર આરૂઢ થયેલો, તે
-
ઉપશમ-વિવેક-સંવરના આરાધક ચિલાતપુત્રને હું નમું છું.
• વિવેચન-૮૭૨ :
ગાથાર્થ કહ્યો. પણમ - ક્રોધાદિ નિગ્રહ, વિવેવ્ઝ - સ્વજન અને સુવર્ણાદિનો ત્યાગ. સંવર - ઈન્દ્રિય અને નોઈન્દ્રિયની ગુપ્તિ. - x + X -
• નિયુક્તિ-૮૭૩ :
ખરડાયેલા પગો વડે લોહીની ગંધથી જેને કીડીઓ પગથી માથા સુધી ખાઈ ગઈ, તે દુષ્કરકારકને હું વંદન કરું છું.
• વિવેચન-૮૭૩ :
ગાથાર્થ કહ્યો. કીડી વડે ખવાવા છતાં જે અધ્યવસાયથી વિચલીત ન થયા,
૧૫૦
પગની શિરાથી મસ્તક સુધી કીડીઓ ગઈ. - x -
• નિર્યુક્તિ-૮૭૪ 3
મુદ્ગલ જેવા મુખવાળી કીડીઓ દ્વારા ચલણી જેવા કરાયો તે રીતે ખવાવા છતાં તે ધીર ચિલાતીપુત્રે ઉત્તમાર્થને અંગીકાર કર્યો. • વિવેચન-૮૭૪ :
ધી - સર્વીસંપન્ન, મૂર્તિ નિયરૢિ - કીડીઓ વડે ખવાવા છતાં, શુભ પરિણામ
ન ત્યાગીને ઉત્તમાર્થને સાધ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ-૮૭૫ :
અઢી અહોરાત્રમાં ચિલાતિપુત્ર વડે અપ્સરાના સમૂહથી વ્યાપ્ત અને રમ્ય, ઈન્દ્ર તુલ્ય દેવ ભવનને પામ્યો.
• વિવેચન-૮૭૫ :
દેવિંદામર ભવન - દેવેન્દ્રની જેમ અમર ભવન. હવે સંક્ષેપદ્વાર –
• નિયુક્તિ-૮૭૬ :
લાખ ગ્રંથોને પાંચ હજારમાં, તેનાથી અઢી હજારમાં, છેલ્લે એક શ્લોકમાં
સ્થાપિત કર્યા, તેને સંક્ષેપ જાણવો.
• વિવેચન-૮૭૬ :
(૫) સંક્ષેપ – ચાર ઋષિઓએ પ્રત્યેકે લાખ ગ્રંથ કરીને જિતશત્રુ રાજા સામે ઉપસ્થિત કર્યા. તમે અમારું શાસ્ત્ર સાંભળો કેમકે તમે પાંચમાં લોકપાલ છો. રાજા બોલ્યો કેટલા છે ? ઋષિઓ બોલ્યા – લાખ શ્લોક પ્રમાણ ચાર સંહિતા છે. રાજા બોલ્યો – મારું રાજ્ય સીદાય છે. એ પ્રમાણે અડધું - અડધું ઘટાડતા યાવત્ ઐકેક શ્લોક રહ્યો. તે પણ રાજાએ ન સાંભળ્યો. ત્યારે ચારએ પણ પોતાનો મત પ્રદર્શિત કરવા એક શ્લોક રહ્યો. તે આ પ્રમાણે
-
-
આત્રેય કહે છે – પો પછી ભોજન કરવું. કપિલ કહે છે – પ્રાણીની દયા પાળો, બૃહસ્પતિ કહે છે – કોઈનો વિશ્વાસ ન કરો, પાંચાલ કહે છે – સ્ત્રીઓને વિશે માર્દવતા-મૃદુતા રાખવી. - ૪ - ૪ - એ પ્રમાણે સામાયિક પણ ચૌદ પૂર્વના અર્થનો સંક્ષેપ કહેવાય છે.
(૬) અનવધ - હવે અનવધ દ્વાર વિષયક કથાનક –
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતી. તેમને ધર્મરુચિ નામે પુત્ર હતો. તે રાજા સ્થવિર હતો - વૃદ્ધ થયો. ત્યારે તે પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળો થઈ, ધર્મરુચિને રાજ્ય આપવા ઈચ્છે છે. તે માતાને પૂછે છે – પિતાજી રાજ્યનો ત્યાગ કેમ કરે છે ? માતાએ કહ્યું – રાજ્યએ સંસાર વધારનાર છે. ધર્મરુચિ મારે પણ રાજ્યનું કામ નથી. તે પિતા સાથે તાપસ થયો. તેટલામાં અમાવાસ્યા આવી. મરુકે ઉદ્ઘોષણા કરે છે – આશ્રમમાં કાલે અમાવાસ્યા થશે, તો આજે પુષ્પ-ફળોનો સંગ્રહ કરી લો, કાલે છેદનનો નિષેધ છે. ત્યારે ધર્મરુચિને થયું – જો સર્વકાળ છેદન ન થાય તો કેવું સારું ?
બોલ્યો
કોઈ દિવસે સાધુઓ અમાવાસ્યામાં તાપસ આશ્રમની નજીકથી નીકળ્યા.
Page #223
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત નિ -૮૭૬
૧૫૧
ધર્મરચિએ તેમને જોઈને પૂછ્યું - ભગવન્! શું તમારે અનાકુદ્ધિ નથી ? (છેદન નિષેધ નથી ?. તે અટવીમાંથી જાઓ છો? સાધુઓ બોલ્યા કે - અમારે માવજીવ અનાકરી છે. ધર્મચિ સંભ્રમથી વિચારવા લાગ્યો. સાધુ પણ ગયા. ધર્મરચિને જાતિસ્મરણ થતાં, તે પ્રત્યેકબુદ્ધ થયો. આ જ અર્થ કહે છે –
• નિયુક્તિ-૮૩૭ -
અનાકહિ સાંભળીને પાપભીરુ ધમરુચિએ પાપનો ત્યાગ કરીને અનવધપણું સ્વીકારી અણગાર [સાધુ થયો.
• વિવેચન-૮૩૭ -
શ્રવા • સાંભળીને આકુઢિ-છેદન કે હિંસા, તેથી અનાવૃષ્ટિ-હિંસા ન કરવી તે. અણભીત - તે તે યોનિમાં જીવો જેને કારણે જાય છે તે મન એટલે પાપ, તેનાથી કરેલ તે પાપભીરું, અણગવજીન” - સાવધ યોગનો પરિત્યાગ કરીને. - અણવર્યતાને પામેલ એટલે સંવૃત સાધુ થયેલ.
હવે પરિજ્ઞા દ્વારનો અવયવાર્થ કહે છે, તેમાં કથાનક પૂર્વે કહેલ છે. હવે તેની ગાયા કહે છે -
• નિયુક્તિ-૮૭૮ -
૪-પરિજ્ઞા વડે જીવ અને જીવને જાણીને સાવધ યોગ ક્રિયાને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે ઈલાપણે જાણી છે.
• વિવેચન-૮૩૮ :ગાથાર્થ કહો. () પરિજ્ઞા સામાયિક દૃષ્ટાંત પૂર્વે કહેલ છે. (૮) પ્રત્યાખ્યાન દ્વાર - હવે તેનું કથાનક કહે છે.
તેતલપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને પાવતી રાણી હતી. રાજા ભોગ લોલ૫ હતો. તેથી જે-જે પણ જન્મે તેને મારી નાંખે છે. ત્યાં તેતલીપત્ર નામે અમાત્ય હતો. કલાદ પુણ્યકાર શ્રેષ્ઠી હતો. તેની પુત્રી પોટિલાને અગાસીમાં જોઈ, તેતલીને તેની માંગણી કરી, કલાદે તેને પરણાવી.
પાવતીએ એકાંતમાં અમાત્યને કહ્યું – કોઈ પણ રીતે એકાદ કુમારને બચાવી લો, તો તે તમારા • મારા માટે ભિક્ષા ભાજન થશે. હાલ મારા પેટમાં પત્ર છે, આ રહસ્યને તમે સાચવી રાખજો. તેણે કબૂલ કર્યું. પોટિલા પણ તે જ સમયે પ્રસૂતા હતી. પોલિાએ પુત્રીને રાણીને આપી, રાણીએ કુમારને પોરિલાને સોંપ્યો. તે પુત્રને મોટો કરે છે, કળા-શિક્ષણ આપ્યું.
કોઈ દિવસે તેટલીપુત્રને પોદિલા અનિષ્ટ થઈ ગઈ. તેનું નામ પણ લેતો નથી. કોઈ દિવસે સાધ્વીઓને પૂછે છે – તમે કંઈ જાણો છો, જેનાથી હું મારા પતિને પ્રિય થાઉં ? સાધ્વીઓએ કહ્યું - અમને એવું કંઈ કહેવાનું કાતું નથી. ધર્મ કહો. પોકિલા સંવેગ પામી, તેટલીપુત્રને પૂછ્યું - હું દીક્ષા લઉં ? તેણે કહ્યું કે જો મને તું બોધ કરવાનું વચન આપે તો તને રાજા આપું, પોઠ્ઠિલાએ તે વાત સ્વીકારી. શ્રામણ પાળી દેવલોકે ગઈ.
આ તરફ કનકરથ રાજા મૃત્યુ પામ્યો. ત્યારે નગરજનો સમક્ષ કુમારને જૂ
૧૫ર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ કર્યો. રહસ્યોદ્ઘાટન કર્યું પછી કુમારનો રાજ્યાભિષેક કર્યો. કુમારને તેની માતા પાવતીએ કહ્યું કે તેટલીપુત્ર સાથે સારી રીતે વર્તજે. તેમની કૃપાથી તું રાજા થયો છે. તે પુત્રનું કનકધ્વજ નામ હતું. બધે સ્થાને અમાત્યને પ્રાધાન્ય આપ્યું. પોલિદેવ તેટલીપુત્રને બોધ પમાડવા આવે છે, તે બોધ પામતો નથી. ત્યારે દેવ રાજા કનકધ્વજને તેના તરફ અણગમો ઉત્પન્ન કરાવે છે.
તેટલીપુત્ર રાજમાં ગયો ત્યારે કનકધ્વજ રાજા અવળુ મુખ કરીને રહ્યો. તેટલીપુત્રને ડર લાગ્યો, તે ઘેર આવી ગયો. તેના પરિજનો પણ તેનો આદર કરતા નથી. તે વધારે ભયભીત થયો. ત્યારે તાલપુટ ઝેર ખાધું પણ મર્યો નહીં. ગળા ઉપર છરી ફેરવી તો પણ ન છેદાયુ. દોરડું બાંધી લટકી ગયો, દોરડું છેદાઈ ગયું. પથર ગળે બાંધીને પાણીમાં ડૂળ્યો. તો ત્યાં તળીયું થઈ ગયું. ત્યારે ઘાસમાં અગ્નિ સળગાવીને પ્રવેશ કર્યો, તો પણ સળગ્યો નહીં. ત્યારે નગરચી નીકળી ગયો યાવતું પાછળ હાથી પડ્યો આગળ પ્રપાતગર્તા (ખાઈ આવી. બંને બાજુ અંધકાર, બાણોની વર્ષ થવા લાગી. ત્યાં ઉભો રહી જઈને તેટલીપુત્ર બોલે છે -
હા પોઢિલા શ્રાવિકા! મને આમાંથી બચાવ. હે આયુષ્યમતિ! પોઠ્ઠિલા ! હવે હું ક્યાં જઉં ? - x • ત્યારે તેણી કહે છે – ડર્યો હો તો પ્રવજ્યા સ્વીકાર [અહીં જ્ઞાતાધર્મ પ્રમાણે આલાવા કહેવા. તેને જોઈને બોધ પામ્યો અને કહ્યું – રાજાને ઉપશાંત કર. ડરીને કે રોષમાં દીક્ષા લેવી નથી. ત્યારે દેવે બધી માયા સંકેલી લીધી, રાજા તેને માતા સાથે શોધવા નીકળ્યો. તેતલીને ખમાવીને નગરમાં પ્રવેશ કરાવ્યો. નિક્રમણ શિબિકા વડે નીકળ્યો. ત્યારપછી દીક્ષા લીધી. એ પ્રમાણે દૃઢપણે આપતિથી ગૃહિત થઈ પ્રત્યાખ્યાનમાં સમતા કરી. આ પ્રમાણે પ્રત્યાખ્યાન સામાયિક કહી]
• નિયુક્તિ-૮૯ :
જીવાજીવ અને પુન્ય પાપ સાક્ષાત્ જોઈને તેતલિપુત્રએ સાવધેયોગના પ્રત્યાખ્યાન કય.
• વિવેચન-૮૩૯ :ગાથાર્થ કહ્યો. વિશેષ કોઈ વૃત્તિ નથી. નિરુક્તિ દ્વાર પુરૂ થયું.
ઉપોદ્દાત નિયુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ સમાપ્ત
Page #224
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર નિ - ૮૮૦
૧૫૩
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
નમસ્કાર નિયુક્તિ છે.
વરચનભિન્ન-વચન થાય. આ બે વૃક્ષો પુષ્પવાળા છે, તેમાં પ્રથમ પદ દ્વિવચન છે, બીજું પદ બહુવચન છે. –૫) વિભકિત ભિન્ન • વિભકિન વ્યત્યય. જીપ યુકાનું
કહેવું.
— x — x x = x હવે સૂગ પણ નિયુક્તિાનો અવસર છે. તે પ્રાપ્ત અવસર છતાં પણ કહેતા નથી, • x • પછી સૂત્રાતુગમમાં કહીશું.
[શંકા] જો એમ છે તો તેનો અહીં ઉપન્યાસ કેમ કર્યો. [સમાધાન] નિર્યુક્તિ માઝના સામાન્યપણાથી, એ પ્રમાણે સૂઝાતુગમ પણ અવસર પ્રાપ્ત છે જ. તેમાં સૂત્ર કહેવું જોઈએ. તે કેવા પ્રકારે છે ? તે લક્ષણ ગાયા -
• નિયુકિત-૪૮૦ ?
આવ્યગ્રંથ અને મહા અર્થ હોય, જે બત્રીશ દોષ રહિત હોય, લક્ષણો વડે યુકત હોય, તેવું સૂત્ર આઠ ગુણો વડે ઉપપેત હોય છે.
વિવેચન-૮૮૦ :
“ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે સ” ઈત્યાદિ માફક છે, અા ગ્રંથ હોય અને અર્થ મોટો થતો હોય તેવું. અથવા અધિકૃતુ સામાયિક સૂત્રવત્ બનીશ દોષ હિત જે છે તે. આ દોષો કયા છે ? તે કહે છે -
- નિર્યુક્તિ-૮૮૧ થી ૮૮૪ + વિવેચન :
–૧) આણી - અમૃત, સત્ય ન હોય તે બતાવવું એ અભૂતઉભાવન, તે પ્રઘાન કારણ છે અને ભૂત નિલવ • હોય તે છુપાવવું. જેમકે “આત્મા નથી” વગેરે. – ૨) ઉપઘાત જનક - જીવોને ઉપઘાતકારી, જેમકે - વેદમાં કહેલ હિંસા ધર્મને માટે થાય છે. (૩) નિરર્થક • વણના ક્રમનું નિદર્શન માત્ર હોય પણ અભિધેયપણે કોઈ અર્થ ન હોય, એ નિરર્થક કહેવાય. o––૪) અપાર્થક • પૂવપિરના યોગથી પતિ સંબંધાર્ગે અપાકિ છે, જેમકે - દશ દાડમ, છ પૂડલા, કુંડમજાજિન ઈત્યાદિ - ૪ - ૦- (૫) છલ-વચનવિઘાત અર્થવિકલ ઉપપતિથી છલ, વાછલ આદિ.
ન૬) ધ્વહિલદ્રોહ સ્વભાવ, - x • અથવા કલુષ તે તૃહિલ, જેમકે - આ લોકો આટલો જ છે, જેટલો ઈન્દ્રિય ગોચર છે, ઈત્યાદિ ન ) નિઃસાપરિફથું વેદવચન સમાન, ૦–૮) અધિક • વણિિદ વડે અગધિક, 6–76) જૂન-વર્ણાદિ વડે હીન. અથવા હેતુ ઉદાહરણથી અધિક તે અધિક, જેમકે : અનિત્ય શબ્દ ઈત્યાદિથી કંઈક અધિક કે હીત. - X - X - 0૧૭) પુનર- શબ્દ અને અર્યનું પુનર્વચન, અન્યત્ર અનુવાદથી. તેમાં શબ્દ પુનરુકિત, જેમકે ઇન્દ્રઇન્દ્ર. અર્ચની પુનરતિ છે, જેમકે ઈન્દ્ર શક. અચી આવેલ સ્વ શબ્દથી પુનરક્તિ, જેમકે સ્થૂળ દેવદત્ત દિવસે ખાતો નથી, અસ િરમે ખાય છે તે અર્થસી આવેલ પુનરુક્તિ તેમાં જે એમ કહેવું કે દિવસે ખાતો નથી, રાત્રે ખાય છે, તે પુનરુક્તિ કહેવાય.
ન૧૧) વ્યાહત • જેમાં પૂર્વથી પછીનું હણાય છે, જેમકે - “કર્મ છે, ફળ છે (પણ) કર્મનો કતાં નથી. ન૧૨) અયુક્ત-અનુપપત્તિ ક્ષમ. - X - X - નB) ક્રમ ભિg - જેમાં યથાસંગ (અનુકમે અનુદેશ ન કરાય છે. - X - X - ૦–૧૪)
0ન૧૬) લિંગભિન્ન • લિંગ વ્યત્યય. જેમકે અર્થ શી બંને પદ સ્ત્રી લિંગ નથી, 6-(૧૭) અનભિહિતમ્ - સ્વસિદ્ધાંતમાં અનુપદિષ્ટ હોય. સાંખ્ય કે શાકયાદિનો કોઈ મત હોય, જે જૈનમતમાં ન કહેલ હોય. o–૧૮) અપદ • પધ વિધિમાં પધમાં વિધાતવ્યમાં અન્ય છંદનું અભિધાન હોય, જેમકે આર્યા પદમાં વૈતાલિક પદ કહેવો. -૧૯) સ્વભાવ હીન - જે વસ્તુના સ્વભાવથી અન્યથા વચન હોય, જેમકે શીત અગ્નિ. -૨૦) વ્યવહિત - અનહિંત, જેમાં પ્રકૃતને છોડીને અપકૃતને વ્યાસ ચકી બતાવીને કરી પ્રકૃતને કહે - X - X -
૧) કાલોષ * અતીતાદિ કાલવ્યયય, જેમકે - ગમ વનમાં પ્રવેશ્યા તેમાં પ્રfથશfસ કહ્યું, ૦–૨૨) ચતિદોષ - અસ્થાનવિચ્છેદ કે તેનું ન કરવું તે. (૨૩) છવિ - અલંકાર વિશેષ, તેનાથી શૂન્ય. ૦-૨૪) સમય વિદ્ધ - સ્વ સિદ્ધાંત વિરુદ્ધ * * ૦૨૫) વચન માગ- નિર્દેતુક, જેમકે ઈષ્ટ ભૂદેશમાં લોકમથે કહેવું છે.
o૨૬) અપિત્તિદોષ - જેમાં અર્થથી અનિષ્ટ આપત્તિ હોય, જેમકે - બ્રાહ્મણને ન હણવા, તેમાં ‘બ્રાહ્મણને હણવા' એવી સામપિતિ થાય. –(૨૭) અસમાસ દોષ - સમાસ થાય, સમાસ વિધિ છતાં જેમાં અસમાસવયન હોય, જેમકે આ રાજપુર છે, તેમાં તલ્પય સમસ કરવો કે વિશેષણ સમાસ કરવો કે બહુવીહિસમાસ કરવો ઈત્યાદિ. ૦-૨૮) ઉપમા દોષ • હીન કે અધિક ઉપમાન નામે જેમ મેરને સરસવની ઉપમા કે બિંદુને સમુદ્રની ઉપમા. ૦–૨૯) રૂપક દોષ • સ્વરૂપ અવયવ વ્યત્યય, જેમ પર્વતરૂપ અવયવને પર્વત વડે ન ઓળખવો, સમુદ્ધ અવયવ કહેવો.
૦-૩૦) અનિર્દેશ દોષ - જેમાં ઉદ્દેશ્ય પદોનો રોકવાક્ય ભાવ ન કરાય છે. જેમ દેવદત્ત થાળીમાં ભાત પકાવે છે, એમ કહેવામાં “પકાવે છે" શબ્દ ન કહેવો છે. ૦–૩૧) પદાર્થ દોષ - જેમાં વસ્તુ પર્યાયવાચી પદના શપથવિતરની પરિકલ્પનાનો આશ્રય કરાય છે. * * * * * ૦૩૨) સંધિદોષ - વિષ્ટિ સંહિતવ વ્યત્યય.
આ બગીશદોષરહિત લક્ષણયુક્ત સૂત્ર હોય છે. “મીસદોષ હિત જે” એ વચનથી તેનો શબ્દ નિર્દેશ જણાય છે. આઠ ગુણો વડે યુક્ત જે તે લક્ષણયુકત વર્તે છે. તે ગુણો આ છે -
• નિર્યુક્તિ-૮૮૫ :
નિર્દોષ, સાdd, હેતુયુકત, અલંકૃત, ઉપનીd, સોપચારુ મિત અને મધુર [એ આઠ ગુણો છે.]
• વિવેચન-૮૮૫ :
(૧) નિર્દોષ-દોષમુક્ત, (૨) સાવંત - ઘણાં પર્યાય, ગો શબ્દ કે સામાયિકવતું, (3) અનવય વ્યતિક લક્ષણ હેતુ વસ્તુથી યુકત, (૪) અલંકૃત-ઉપમા આદિથી યુક્ત, (૫) ઉપનીત - ઉપનયથી ઉપસંહત, (૬) સોપચાર • અગ્રામ્ય અભિઘાત, (૩) મિત-વર્ણાદિ નિયત પરિણામ, (૮) મધુર - સાંભળવામાં મનોહર અથવા સૂત્રના
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
નમસ્કાર નિ - ૮૮૫
૧૫૫ બીજા ગુણો આ છે –
• નિયુક્તિ-૮૮૬ -
અાક્ષર, અસંદિગ્ધ, સારવત, વિશ્વતોમુખ, આતોભક, અનવધ સૂત્ર, સર્વજ્ઞભાષિત [એ આઠ ગુણો છે.]
• વિવેચન-૮૮૬ :
(૧) અલાક્ષ-મિત અક્ષર, સામાયિક અભિધાનવત, (૨) સંદિગ્ધ-સેંધવ શબ્દવતુ લવણ, ઘોટક આદિ અનેકાર્ચ સંશયકારી થતાં નથી. (3) સારસ્વત બહુ પર્યાયિ, (૪) વિશ્વતોમુખ : અનેકમુખ, પ્રતિષ્ણ ચાર અનુયોગના અભિધાનથી, અથવા પ્રતિમુખ અનેક અર્ચના અભિધાયક. (૫) સ્તોભક * * * - સ્તોભક એટલે નિપાત, (૬) અનવધ - અગર્ચ, હિંસાભિધાયક નહીં. એવા પ્રકારે સર્વજ્ઞભાષિત સૂણ જાણવું.
પછી સૂત્રના અનુગમથી, સૂત્રમાં અનુગત તે અનવધ, નિશ્ચિત પદ છેદ પછી સૂમપદ નિોપલક્ષણ તે સૂકાલાપક ન્યાસ. 0િ અધ્યયન-૧-સામાયિક છે.
— X - X - X - X – • સૂત્ર-૧ :
નિમો અરિહંતાણ, નમો સિદ્ધા, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સબેસિં, પઢમં હવઈ મંગલ)
• વિવેચન-૮૮૬ :- (ચાલો.
[નિયુક્તિ-૮૮૬નું વિવેચન ચાલુ છે, સૂમ અમે ગોઠવેલ છે, ‘નમસ્કાર' શબ્દની નિયુક્તિ-૮૮૭ થી શરૂ થાય છે.)
સૂત્ર સ્પર્શ નિયુક્તિ છેલ્લા અનુયોગદ્વારથી વિહિત અને નયો હોય છે. સમક અને અનુસરે છે. •x-x- સાનુગમ આદિનો આ વિષય છે - પદચ્છેદ સહિત સૂણ અભિઘાય અવસિત પ્રયોજન સૂઝાતુગમ હોય છે, સાલાપક ન્યાસ પણ નામાદિ નિક્ષેપ મગ જ જણાવે છે. સુત્ર સ્પર્શ નિયંતિ પદાર્થ વિગ્રહ વિચાર પ્રત્યયસ્થાનાદિ અભિધાયક છે. તે પ્રાયઃ નૈગમ આદિ નયમત વિષયક છે. વસ્તુતઃ તયો તેના અંતર્ભાવી જ છે. આ અમે મગ અમારી બુદ્ધિથી કહેતા નથી, પરંતુ ભાષ્યકારે પણ બે ગાયામાં કહેલ છે.
(શંકા જો એ પ્રમાણે ઉત્ક્રમથી નિક્ષેપદ્વારમાં છે તો શા માટે સૂગ આલાપક ન્યાસ કહેલ છે ? (સમાઘાન નિક્ષેપ સામાન્યથી લાઘવાયેં કહેલ છે. પ્રસંગથી આટલું કહ્યું તે પુરતું છે.
એ પ્રમાણે શિષ્યજનોના અનુગ્રહને માટે અનુગમ આદિ પ્રસંગથી વિજય વિભાગ બતાવ્યો. હવે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ. તેમાં સૂત્ર સૂત્રાનુગમમાં કહેવું જોઈએ. તે પંચનમસ્કારપૂર્વક છે. કેમકે તે સંપૂર્ણ શ્રુતસ્કંધ અંતર્ગતપણે છે. હવે આ જ સુગાદિની વ્યાખ્યા કસ્વી જોઈએ. કેમકે તે સર્વ સૂઝના આદિપણે છે. સર્વ સંમત સૂત્રના આદિ પણે છે.
સૂત્રનું આદિવ આ સૂત્રના આદિમાં વ્યાખ્યાનમાળવણી છે, અને નિર્યુક્તિકૃત
ઉપન્યાસવથી છે, બીજા કહે છે - મંગલવથી આ મ આદિમાં વ્યાખ્યાત છે. તથા કહે છે - મંગલ ત્રણ ભેદે છે - આદિમાં, મધ્યમાં અને અંતમાં. આદિ મંગલાર્ચે નંદીની વ્યાખ્યા કરી. મધ્ય મંગલાયેં તો તીર્થંકરાદિનું ગુણ અભિધાયક છે, નમસ્કાર તે અંત્ય મંગલાર્ચે છે.
આ અયુક્ત છે. શાસ્ત્રના પરિસમાપિણાથી અંત્ય મંગલ અયુકત છે. આને આદિ મંગલપણે કહેલું પણ ઠીક નથી કેમકે તે કરેલ છે, કરેલાનું કરવું તે અનવસ્થા પ્રસંગ છે. - X - X - અમે તો સર્વથા ગુરવચનથી અવધાર્યા પ્રમાણે તવાર્થ જ પ્રતિપાદિત કરીએ છીએ. સૂત્રની આદિમાં “નમસ્કાર” છે. તેથી પહેલાં તેની જ વ્યાખ્યા કરીએ છીએ. સૂગની આ વ્યાખ્યા ઉત્પત્તિ આદિ અનુયોગ દ્વાર અનુસાર કહેવી જોઈએ.
તેમાં નમસ્કાર નિયુક્તિ પ્રસ્તાવિની આ ગાથાને કહે છે - • નિયુક્તિ-૮૮૭ :
(૧) ઉત્પત્તિ, (૨) નિક્ષેપ, (૩) પદ, (૪) પદાર્થ, (૫) પ્રરૂપણા, (૬) વસ્તુ, (૩) આક્ષેપ, (૮) પ્રસિદ્ધિ, (૯) ક્રમ, (૧૦) પ્રયોજન, (૧૧) ફળ એ હારોથી નમસ્કારની વિચારણા કરવી.
• વિવેચન-૮૮૩ -
(૧) ઉત્પાદન તે ઉત્પત્તિ, પ્રસૂતિ, ઉત્પાદ. તે આ નમસ્કારની નય અનુસારથી વિચારણા. (૨) નિક્ષેપણ તે નિક્ષેપ, ન્યાસ. તે આનુ કાર્ય છે (3) જેના વડે પધ થાય તે પદ અને તે નામિક આદિ છે, તે આનું વાચ્ય છે. (૪) પદાર્થ - પદનો અર્થ, તે વાચ્ય છે. તેનો નિર્દેશ સત આદિ અનુયોગ દ્વારા વિષયવથી છે. (૫) પ્રરૂપણા - પ્રકર્ષથી રૂપણા કસ્વી. (૬) જેમાં ગુણો વસે છે તે વસ્તુ, તે અઈમ્ વાચ્ય છે. (૩) આક્ષેપણ તે આક્ષેપ, આશંકા. તે કરવી. (૮) પ્રસિદ્ધિ - તે પરિવાર રૂપ કહેવી. (૯) ક્રમ - અહંત આદિ અભિધેય. (૧૦) પ્રયોજન - તેનો વિષય જ. અથવા જેના વડે પ્રયુક્ત પ્રવર્તે છે તે પ્રયોજન-અપવર્ગ નામે છે. (૧૧) ફળ - તે ક્રિયા અંતભાવિ સ્વગદિ છે. • x -
આટલા દ્વારોથી નમસ્કારની વિચારણા કરવી. • • à ઉત્પત્તિદ્વાર તિપણાને માટે નિયુક્તિકાર કહે છે –
• નિયુક્તિ-૮૮૮ :
નમસ્કાર ઉત્પEMાનુa છે, અાધ નૈગમનયની અપેક્ષાથી તે અનુa છે, શેષ નયપેક્ષાએ ઉત્પન્ન છે. કઈ રીતે? વિવિધ સ્વામીત્વથી.
વિવેચન-૮૮૮ :
સ્યાદ્વાદીઓને નમસ્કાર ઉત્પન્નાનુત્પન્ન છે, બીજા એકાંતવાદીને તેમ નથી. કેમકે પરસ્પર વિરુદ્ધ ધર્મના સ્વીકારચી એકસપણે એમ કહ્યું. [શંકા સ્યાદ્વાદીને પણ એકશ એકદા પરસ્પર વિરુદ્ધ ધર્માધ્યાસ કઈ રીતે ? [સમાધાન અહીં નયો પ્રવર્તે છે. તે નૈગમાદિ સાત છે. નૈગમનય પણ બે ભેદે છે - સર્વસંગ્રાહી અને દેશ સંગ્રાહી. આદિ તૈગમ સામાન્ય માત્ર અવલંબીત્વથી છે, તેમાં ઉત્પાદ-વ્યયરહિતવથી નમસ્કાર પણ તેની અંતર્ગતું હોવાથી અનુત્પન્ન છે. તેના વિશેષગ્રાહીપણામાં બાકીના નયોથી
Page #226
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૮૮૮
૧૫૩
૧૫૮
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૨
- x • x • ઉત્પન્ન છે. [શંકા બાકીનામાં સંગ્રહાદિ છે, તેનું વિશેષગ્રાહિત નથી ? તેનો આદિ તૈગમમાં જ અંતર્ભાવ થવાથી દોષ નથી.
ઉત્પન્ન કઈ રીતે કહ્યા ? તેનું સ્વામીત્વ ત્રણ પ્રકારે છે અથ િત્રિવિધ સ્વામીભાવથી કે ગિવિધકારણથી કહ્યું. • X - X • ગ્રંથ વિસ્તારના ભયથી અહીં કહેતા નથી, ભાષ્યકારે કહ્યું છે. હવે ત્રિવિધસ્વામીત્વ કહે છે
• નિયુક્તિ-૮૮૯ -
સમસ્થાન, વાસના અને લબ્ધિ એ ત્રણ કારણ પહેલા ત્રણ ની અપેક્ષાએ. છે, ઋજુ સૂત્ર નયાપેક્ષાએ પહેલું છોડી બાકી બે કારણો અને શેષ નયો મx લબ્ધિને કારણ માને છે.
• વિવેચન-૮૮૯ -
સમુત્થાનથી, વાચનાથી અને લબ્ધિથી નમસ્કાર ઉત્પન્ન થાય. સમ્યક સંગત કે પ્રશસ્ત ઉત્થાન તે સમુલ્યાન. તેના નિમિતે નમસ્કારનું, કોનું સમુOાન? અન્ય શ્રુતત્વથી આધારભૂતcવથી પ્રયાસકૂવથી શરીરને જ ગ્રહણ કરે છે. દેહસમુત્થાન નમસ્કારનું કારણ છે. તેના ભાવભાવિત્વથી, અન્યથા અનુપપત્તિ છે. તેથી સમુત્યાનથી એ (૧) કારણ.
વાયના • પછી શ્રવણ અર્થાત્ અધિગમ કે ઉપદેશ. નમસ્કારનું છે કારણ છે તે ભાવ ભાવિત્વથી જ છે. તેથી વાચનાથી એ (૨) કારણ.
લબ્ધિ - તેના આવરણ કર્મ ક્ષયોપશમ લક્ષણ. તે કારણ (3)
પદને અંતે પ્રયુક્ત શબ્દ નયની અપેક્ષાથી ત્રણેમાં પણ પ્રાધાન્ય જણાવવાને માટે છે, તેથી જ કહે છે - શુદ્ધ નૈગમ, સંગ્રહ, વ્યવહારનયથી વિચારતા સમુત્થાનાદિ ગણે નમસ્કાર કારણ છે. [શંકા પહેલાં નયમાં અશુદ્ધ ગૈગમ અને સંગ્રહ કેમ ત્રિવિધ કારણ ઈચ્છે છે ? તે બંને તો સામાન્ય મામા ચાવલંબીવવી છે. સિમાધાન તેને અનુત્પન્ન કહેવાથી પહેલાં નય ત્રિકથી, તે બંનેના ઉત્કલિત્વથી દોષ નથી.
બાજુસૂણ સમુત્યાન કારણ સિવાયના બે કારણ ઈચ્છે છે. ઈત્યાદિ • * * * - નય પ્રધાન વિષય હોવાથી તજજ્ઞ પાસે સમજવો. - x -
ધે નિક્ષેપ કહે છે. તે ચાર ભેદે છે - નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. જ્ઞ અને ભવ્ય શરીર અતિરિક્ત દ્રવ્ય નમસ્કાર કહે છે –
• નિયુક્તિ-૮૦ -
નિલવાદિને દ્રવ્ય નમસ્કાર હોય છે, ઉપયુક્ત સભ્યર્દષ્ટિ કરે તે ભાવ નમસ્કાર છે. નમ: નૈતિક પદ છે દ્રવ્ય-ભાવ સંકોચ કે પદાર્થ છે.
• વિવેચન-૮૦ :
નિદ્વવાદિ દ્રવ્ય નમસ્કાર છે કેમકે નમસ્કાર અને નમસ્કારવાળાથી અભિન્ન છે. આદિ શબ્દથી દ્રવ્યર્થ કે જે મંગદેવતા આરાધનાદિમાં છે તે. આ દ્રવ્ય નમસ્કારનું ઉદાહરણ છે -
વસંતપુર નગરે જિતશત્રુ રાજા, ધારિણી રાણી સહિત અવલોકન કરે છે.
ધમકને જોયો. અનુકંપાથી નદી સદેશ રાજાને સણી કહે છે. રાજાએ તે દ્રમકભીખારીને બોલાવ્યો, અલંકાર પહેરાવ્યા, વસ્ત્રો આપ્યા. તેણે કચ્છો લીધો, દેદીપ્યમાન લાગતો હતો. કાલાંતરે સજાએ તેને રાજ્ય આપ્યું. દંડભટ-ભોજિકોને દેવાયતનમાં પૂજા કરતા જોયા, તે વિચારે છે - હું કોનું કરું ? રાજાનું આયતન કરું, તેણે દેવકૂળ કર્યું. તેમાં રાજા-રાણીની પ્રતિમા કરાવી. પ્રતિમા પ્રવેશ માટે લાવતા પૂછ્યું, તેણે વાત કરી. સંતુષ્ટ થઈ રાજા સકારે છે. તે ત્રણ સંધ્યા અર્ચના કરે છે. ખુશ થયેલા રાજાએ તેને બધાં સ્થાનો આપ્યા. અન્ય દિવસે રાજા દંડયાત્રાએ નીકળ્યો. તે બધાંને અંતઃપુર સ્થાનમાં સ્થાપીને ગયો. તેમાં અંતઃપુર રીઓ નિરોધ સહન ન કરી શકવાથી તેને જ ઉપયરે છે. તેને ગમતું નથી, ત્યારે તે ભોજન કરતો નથી. પછી ધીમે ધીમે તે પ્રવેશ્યો અને વિનાશ પામ્યો. રાજા આવ્યો. વિનાશિત થયેલ જોયું.
અહીં રાજા સ્થાને તીર્થકર છે, અંતઃપુર સ્થાને છકાય જીવો છે અથવા છ કાય જીવો નથી પણ શંકાદિ પદો લેવા, જેથી શ્રેણિકાદિનો પણ દ્રવ્ય નમસ્કાર ના થાય. દ્રમક સ્થાને સાધુઓ છે. કચ્છના સ્થાને મિથ્યાત્વ છે, ભાસ્વર સ્થાને સમ્યક છે. દંડ સંસારમાં વિનિપાત છે. આ દ્રવ્ય નમસ્કાર,
નોઆગમયી ભાવ નમસ્કાર, જે શબ્દદિયાદિ સમ્યગુર્દષ્ટિ જ કરે છે. અહીં નામાદિ નિક્ષેપોના જે નયો જે નિક્ષેપને ઈચ્છે છે, તે વિશેષ આવશ્યકથી શંકા અને પરિવાર સહિત જાણવું. અહીં તે કહેલ નથી.
હવે પદ દ્વાર કહે છે :- પદ પાંચ પ્રકારે છે - નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. તેમાં અશ્વ નામિક છે, તુ તૈપાતિક છે, પft - ઔપસક છે, થાવત એ આખ્યાતિક છે, સંત મિશ્ર છે. એમ નામાદિ પાંચ પ્રકારે પદનો સંભવ છે છતાં કહે છે - અહંતુ આદિ પદાદિ પર્યન્ત નિપત થાય છે માટે નિપાત, નિપાતથી આવેલ કે નિપાત વડે નિવૃત્ત હોવાથી નૈપાતિક કહ્યું. નમ: નૈપાતિક પદ છે. - હવે પદાર્થ દ્વાર:- • x - એ પૂજાર્યું છે. ‘નમો અરહંતાણં' તે દ્રવ્ય-ભાવ સંકોચ લક્ષણ છે. તેમાં દ્રવ્ય સંકોચ તે હાથ, મસ્તક અને પગ આદિ વડે સંકોય, ભાવ સંકોચ તે વિશુદ્ધ મનનો નિયોગ, દ્રવ્યભાવ સંકોચન પ્રધાન પદાર્થ. • x • અહીં ચતુર્ભગી છે –
(૧) દ્રવ્ય સંકોચ હોય, ભાવ સંકોચ નહીં. જેમકે - પાલક. (૨) ભાવસંકોચ હોય દ્રવ્ય સંકોચ ન હોય જેમકે - અનુત્તર દેવ, (3) દ્રવ્ય અને ભાવ બંનેથી સંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય-ભાવ બંને સંકોચનો અભાવ, તે શૂન્ય ભંગ છે. અહીં ભાવ સંકોચ પ્રધાન છે. વ્યસંકોય પણ તેની શુદ્ધિ નિમિત્તે છે.
હવે પ્રરૂપણા દ્વારા પ્રતિપાદનાર્થે કહે છે – • નિયુક્તિ -૮૯૧ -
પ્રરૂપણા બે પ્રકારે છે - છ પદવાળી, નવ પદવાળી. છ પદ આ પ્રમાણે - શું, કોનું, કોનાથી, ક્યાં, કેટલો કાળ, કેટલાં પ્રકારે 7 થાય.
• વિવેચન-૮૧ - બે પ્રકારે – પ્રકૃષ્ટ-પ્રધાન કે પ્રગત અને રૂપણા - વર્ણના, તે પ્રરૂપણા. તેનું
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૮૧
૧૫૯
વૈવિધ્ય કહે છે - છ પદી, નવ પદી. ૪ શબ્દથી પાંચ પદી. તેમાં છ પદો આ રીતે છે – શું ? વગેરે. તેમાં આધ દ્વાર અવયવાર્થ કહે છે –
• નિર્યુક્તિ-૮૨ -
નમસ્કાર શું છે? નમસ્કાર પરિણત જીવ નમસ્કાર છે. પૂર્વપતિપન્ન તો તે ઘણાં જીવોને છે. પ્રતિપાધમાન અપેક્ષાથી એક જીવને કે અનેક જીવોને પણ છે.
• વિવેચન-૮૯ :
લિ શબ્દ સર્વનામ નપુંસક નિર્દેશ છે. બધાં લિંગ સાથે યોગ અનુસાર સંબદ્ધ થાય છે. જેમકે તિ સામાયજો નમ :. તેમાં અજીવ આદિનો નિરાસ કરવા કહે છે - જીવ છે, જીવ નથી. - સર્વ અસ્તિકાયમય સ્કંધ, તેનો દેશ છે જીવ. તે એકદેશત્વથી સ્કંધ ન થાય. અનેક કંપની આપત્તિ થાય, અસ્કંધ પણ ન થાય કેમકે સ્કંધના અભાવનો પ્રસંગ થાય. વસ્તુ વિશેષવી અનભિલાય ન થાય. તેથી નોસ્કંધ અર્થાત્ વૈકલ્પેશ છે. સ્કંધ દેશ વિશેષાર્થનો ધોતક નો શબ્દ છે.
એ પ્રમાણે નામ પણ પણ કહેવું. વિશેષ એ કે - ગ્રામ - ચૌદ ભૂતગ્રામનો સમુદાય. એકેન્દ્રિય સૂક્ષ્મ અને બાદર, સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય, બૈઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય એ પયર્તિા - અપર્યાપ્તા ભેદથી ચૌદ ગ્રામ થાય. પ્રસંગે આટલું કહ્યું, હવે ચાલુવાતને કહે છે –
સામાન્યથી અશુદ્ધ નયોના મતે જીવ. તેનું જ્ઞાન અને લબ્ધિયુક્ત કે યોગ્ય નમસ્કાર છે. શબ્દાદિ શુદ્ધ નયમતને આશ્રીને તત્પરિણત જીવ વર્તે છે. તે જ નમસ્કાર પરિણામ પરિણત જ નમસ્કાર છે, અપરિણત નહીં. એકd અને અનેકવની વિચારણામાં તૈગમના સંગ્રહ, વ્યવહાર અંતર્ગતત્વથી સંગ્રહાદિ વડે જ વિચાર છે. તેમાં સંગ્રહનો નમસ્કાર જાતિ મણની અપેક્ષાપણાથી એક નમસ્કાર છે. વ્યવહારનો વ્યવહાર પરત્વથી ઘણાં નમસ્કાર છે. ઈત્યાદિ - X - X • કુલ દ્વાર કહ્યું.
હવે શી એ દ્વાર. અહીં પૂર્વ પર્તિપન્ન અને પ્રતિપધમાન અંગીકરણથી અભીષ્ટ અર્થ નિરૂપણાર્થે કહે છે – પૂર્વપતિપન્ન જ જો અધિકાર કરાય તો તો વ્યવહારનય મતને આશ્રીને જીવોના અતિ જીવ સ્વામિક છ પ્રતિપધમાનને આશ્રીને જીવના કે જીવોના કહ્યા. ભાવાર્થ નયોથી કહેવો –
જેથી નમસ્કાર અને નમક બંનેને આધીન નમસ્કાર કરણ છે. તેમાં નૈગમાં અને વ્યવહારના મતે નમસ્કાર્યનો નમસ્કાર, ન કરવો. જો કે નમસ્કાર કિયા નિપાદક કર્યા છે તો પણ તેને નહીં કેમકે સ્વયં અનુપયુજ્યમાનવથી છે - યતિભિક્ષાવતું. તેથી કહે છે - ભિક્ષા નિપાદકને ન આપવી, પણ ભિક્ષને ભિક્ષા આપવી તે પ્રસિદ્ધ છે. અહીં સંબંધવિશેષ અપેક્ષાવશ પ્રાપ્ત આઠ ભંગો થાય છે. તે આ પ્રમાણે -
(૧) જીવના, (૨) જીવના, (3) જીવોના, (૪) જીવોના, (૫) જીવના અને અજીવના (૬) જીવના અને અજીવોના, (૩) જીવોના અને જીવના, (૮) જીવોના અને અજીવોના. અહીં તેના ઉદાહરણો કહે છે - (૧) જીવના તે જિનના જ અને અજીવના તે જિનેન્દ્રપ્રતિમાના. (૨) જીવોના તે યતિઓના, અજીવોનાં એટલે પ્રતિમાઓના. ઈત્યાદિ વૃતિમાં જણાવ્યા મુજબ જાણવા. * * * * *
૧૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ સંગ્રહ મતે નમ: સામાન્ય માત્ર છે અને તેના સ્વામી માત્ર વસ્તુનો જીવ ‘નમ' એ તુચાધિકરણ છે. કેમકે તેનો અભેદ પરમાત્વથી છે. કોઈ તો શુદ્ધતર - પૂજ્યજીવપૂજક જીવ સંબંધથી જીવનો જ નમસ્કાર એ ચોક ભંગ છે. બાજુસૂત્ર મતે નમસ્કારનો જ્ઞાનક્રિયા શબ્દ રૂપcથી તેના કતનો અનથાપણાથી કÚસ્વામીક જ છે. શબ્દાદિનો પણ આ જ પ્રમાણે છે. ઈત્યાદિ - - X - X - ‘વસ્થ' દ્વાર કહ્યું, હવે ન દ્વારની નિરૂપણા - કયા સાધન વડે નમસ્કાર સધાય છે? તેની આ ગાથા છે -
• નિયુક્તિ-૮૯૩ :
જ્ઞાનાવરણીય અને દર્શનમોહના. ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. જીવમાં, આજીવમાં ઈત્યાદિ આઠ ભંગોમાં સર્વત્ર હોય છે.
• વિવેચન-૮૯૩ :
‘જ્ઞાનાવરણીય’ એમ સામાન્ય શબ્દ છતાં મતિ અને શ્રુતજ્ઞાન આવરણીય ગ્રહણ કરાય છે. કેમકે તે મતિ અને શ્રુતજ્ઞાન અંતર્ગતવણી છે, તથા સમ્યગુદર્શનના સાહચર્યથી જ્ઞાનના અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી સધાય છે. • x • તેના આવરણ બે પ્રકારના સ્પર્ધકો હોય છે – સર્વોપઘાતી અને દેશોપઘાતી. તેમાં બધાં સર્વઘાતિમાં અને ઉદ્ઘાતિતોમાં દેશોપઘાતિના પ્રતિસમયે વિશુદ્ધિ અપેક્ષાએ અનંત ભાગોથી ક્ષયને પામીને વિમુક્ત થતા ક્રમથી પહેલો અક્ષર પામે છે. એ પ્રમાણે એક એક વર્ષ પ્રાપ્તિથી સમસ્ત નમસ્કાર નિવકાર પામે છે.
હવે મન દ્વાર - શેમાં અહીં અધિકરણ છે, અધિકણ એટલે આધાર. તે ચાર ભેદે છે, તે આ પ્રમાણે – વ્યાપક, ઔપશ્લેષિક, સામીપ્સક, વૈષયિક. તેમાં (૧) વ્યાપક - તલમાં તેલ, (૨) પશ્લેષિક-સાદડી ઉપર બેસો, (3) સામીયક - ગંગા કિનારે ઘોષ, (૪) વૈષયિક - રૂપમાં ચક્ષુ તેમાં પહેલા ભેદ અત્યંતર ચે, બાકીના બાહ્ય છે. તેમાં નૈગમ અને વ્યવહાર બંને બાહ્યને ઈચ્છે છે, તેમના મતના અનુવાદી સાક્ષાતું આ ગાથા ખંડમાં કહે છે - જીવ અજીવ - X - dવતઃ જીવાજીવ આદિ આઠ ભંગોમાં થાય છે સર્વત્ર એ પ્રમાણે ભાવના કસ્વી. નમસ્કાર જ જીવના ગુણત્વથી જીવ છે. તે
જ્યારે ગજેન્દ્ર આદિમાં હોય ત્યારે જીવ છે, જ્યારે સાદડી આદિમાં હોય ત્યારે જીવ છે, જ્યારે ઉભયાત્મક હોય ત્યારે જીવાજીવ છે. એ પ્રમાણે એકવચન, બહુવચનના ભેદથી આઠ અંગો પૂર્વોક્ત જ યોજવા.
(શંકા પૂજ્ય નમસ્કારના એ પ્રમાણે તૈગમ અને વ્યવહારનય છે, તે જ કેમ આધાર ન થાય ? કે જેથી પૃથક્ ઈચ્છે છે. [સમાધાન અવશ્ય સ્વથી કે સ્વઆભમાં થાય જ કેમ નહીં, અન્યત્ર પણ હોય. જેમકે દેવદતના ધાન્ય ક્ષેત્ર. શબ્દથી શેષ નયનો આક્ષેપ કર્યો. સંક્ષેપથી દશવિ છે –
તેમાં સંગ્રહ અભેદ પરમાર્ચસ્વથી કોઈક વસ્તુ માત્રમાં ઈચ્છે છે કોઈક તેના ધર્મવથી જીવ કહે છે. ઋજુસબ જીવવથી જીવ જ માને છે.
[શંકા] જુસૂગ અન્ય આધાર પણ ઈચ્છે છે જ “આકાશમાં વસતિ” એ વચનથી [સમાધાન] તે દ્રવ્ય વિવક્ષાચી છે, ગુણ વિપક્ષાથી નહીં. શબ્દ આદિ
Page #228
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ : ૮-૩
૧૬૧ ઉપયુકત જ્ઞાનરૂપ જીવ જ ઈચ્છે છે, અન્યત્ર નહીં, શબ્દ ક્રિયારૂપ પણ નહીં. • • હવે ‘fવર્યાવર' કેટલા કાળે થાય છે, તે બતાવે છે –
• નિર્યુક્તિ-૮૯૪ -
ઉપયોગને આશ્રીને અંતર્મુહૂર્ત અને લબ્ધિને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪ સાગરોપમ હોય છે. અરહંતાદિ પંચવિધને નમસ્કાર પાંચ પ્રકટે છે.
• વિવેચન-૮૯૪ -
ઉપયોગને આશ્રીને જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ સ્થિતિ જાણવી. લબ્ધિ ક્ષયોપસમણી થાય, તે જઘન્યસ્થિતિ અંતર્મુહર્ત જ હોય, ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમાં સમ્યકત્વ કાળ જાણવો. આ એક જીવને આશ્રીને કહ્યું, વિવિધ જીવોને વળી અધિકૃત્ય ઉપયોગ અપેક્ષાથી જઘન્યથી અને ઉત્કટથી તેમજ છે. લબ્ધિથી સર્વકાળ હોય છે.
તિવિધ • નમસ્કાર કેટલા ભેદે ? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદાદિથી પાંચ પ્રકારે છે. આના દ્વારા અર્થાન્તરથી વસ્તુ સ્થિતિ વડે ‘નમ:' પદનો અભિસંબંધ કહે છે.
આ રીતે છ પદ પ્રરૂપણા કહી, હવે નવપદ પ્રરૂપણા કહે છે – • નિયુક્તિ-૮૫ -
૧- સાદ પરૂપા, ર- દ્રવ્ય પ્રમાણ, ૩- ક્ષેત્ર, ૪- સ્પના, ૫- કાળ, - અંતર - ભાગ, ૮- ભાવ ૯ અ બહત્વ નવ પદ છે.
• વિવેચન-૮w :
(૧) સત્ - સદ્ભુત, વિધમાન. સત્ એવું તે પદ - સાદ, તેની પ્રરૂપણા કરવી તે સત્પદ પ્રરૂપણા. (૨) જેથી નમસ્કાર જીવ દ્રવ્યથી અભિન્ન છે. તેથી દ્રવ્ય પ્રમાણ કહેવું જોઈએ. નમસ્કારવાળા જીવદ્રવ્યો કેટલા છે? (3) ક્ષેત્ર - કેટલા ફોત્રમાં નમસ્કાર. એ પ્રમાણે ૪ થી ૬ - સ્પર્શના, કાળ અને અંતર કહેવું તથા (૩) ભાગ - નમસ્કારવાળા શેષ જીવો કેટલા ભાગમાં વર્તે છે? (૮) ભાવ-કયા ભાવમાં છે? (૯) અલાબહત્વ - પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપધમાનકની અપેક્ષાથી કહેવું. વિસ્તાર અર્થે પ્રતિદ્વાર કહે છે -
• નિયુક્તિ-૮૯૬,૮૯૭ :
વિવક્ષિત વર્તમાન સમયમાં નમસ્કારના પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપર્ધમાનને આગ્રીને ગતિ, ઈન્દ્રિય, કાય, વેદ, યોગ, કષાય, લેરયા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પાપ્તિ, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચશ્મ વિશે માણિત કરવી.
• વિવેચન-૮૯૬,૮૯૭ :
આ બંને ગાથા પીઠિકામાં વ્યાખ્યાત કરી હોવાથી અહીં વિવરણ કરતા નથી. ત્રણ અનુdદ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરવા કહે છે -
• નિયુક્તિ-૮૯૮ -
નમસ્કાર પ્રતિપન્ન ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હોય અને [32/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ લોકના ચૌદભાગમાં સાત ભાગ પ્રમાણ છે. તથા સ્પર્શના પણ એમ જ છે. • વિવેચન-૮૯૮ :
નમસ્કાર પ્રતિપન્ન જીવરાશિ પ્રમાણ સૂક્ષ્મોત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે. ક્ષેત્રલોકવાળો ગાચાર્ય કહ્યો. વિશેષ એ - અધોલોકમાં પ/૧૪ ભાગ હોય. સ્પર્શના એ પ્રમાણે જ છે. વિશેષ એ - પર્યાવર્ત પ્રદેશોને સ્પર્શે છે, એમ ભેદથી કહ્યું.
હવે કાલદ્વાનો અવયવાર્ય કહે છે - • નિયુક્તિ-૮૯ :
એક જીવને આપીને પૂર્વે બતાવ્યા મુજબ કાળ જાણવો. વિવિધ જીવને આશ્રીને સર્વકાળ નમસ્કારનો જાણવો. અંતરને આશ્રીને એક જીવને આશ્રીને જઘન્યથી અંતમુહર્ત હોય છે.
• વિવેચન-૮૯ :
એક જીવને આશ્રીને છ પદ પ્રરૂપણામાં જેમ કાળ કહ્યો તેમજ જાણવો. વિવિધ જીવોને આશ્રીને પણ તેમજ છે. - x • બાકી ગાથાર્થ મુજબ.
• નિયુક્તિ -૯૦૦ -
ઉત્કૃષ્ટથી અંતર દેશોન અધપુગલ પરાવર્ણ કાળ છે. વિવિધ જીવને આalીને અંતર નથી. ભાવને વિશે ક્ષયોપશમ ભાવમાં નમસ્કાર છે..
• વિવેચન૯૦૦ :
અહીં ઉત્કૃષ્ટથી કહ્યું તે દેશોન અર્ધપુગલ પરાવર્ત. વિવિધ જીવને આશ્રીને સદા અવ્યવચ્છિન્નપણાથી અંતર નથી. ભાવથી ક્ષયોપશમમાં કહ્યું તે પ્રાયુર્યને આશ્રીને કહેલ છે. અન્યથા કોઈ એક તો ક્ષાયિક અને ઔપશમિકમાં પણ કહે છે. ક્ષાયિકમાં • શ્રેણિકની જેમ. ઔપથમિકમાં - શ્રેણી અંતર્ગત્ જીવોને. * * * * *
હવે ભાગદ્વારની વ્યાખ્યા - • નિયુક્તિ -૯૦૧ -
સર્વ જીવોનો અનંતમો ભાગ નમસ્કારને પામેલ છે. બાકી અનંતગણા મિદષ્ટિ છે. નમસ્કારને યોગ્ય વસ્તુ અરિહંતાદિ પાંચ છે, તેનો હેતુ આ છે -
• વિવેચન-૯૦૧ -
જીવોનો અનંતભાગ નમસ્કારને પામેલ છે. • x • અલાબહવ દ્વાર જેમ પીઠિકામાં મતિ જ્ઞાનાધિકાર માફક જાણવું. હવે ૨ શબ્દને આક્ષેપચી પંચવિધ પ્રરૂપણાને અનભિધાનથી પશ્ચાઈથી વસ્તુહારની નિરૂપણાને માટે કહે છે - વસ્તુ દ્રવ્ય દલિક યોગ્ય અઈમુએ અનન્તર છે. વસ્તુ નમસ્કારને યોગ્ય અરહંતાદિ પાંચ જ છે. તેમાં વરતુત્વથી નમસ્કાર અહેવમાં આ હેતુ - કહેવાનાર લક્ષણ છે.
હવે = શબ્દ સૂચિત પંચવિધ પ્રરૂપણાને કહે છે – • નિયુક્તિ૨ -
આરોપણા, ભજના, ઇચ્છા, દાપના, નિયપિણા એ પાંચ પ્રકારે નમસ્કાર, નમસ્કાર, નોનમસ્કાર, નોનિમસ્કાર એમ નવ ભેદ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૦૨
• વિવેચન-૯૦૨ :
આરોપણા, ભજના, પૃચ્છા, દાયના – દર્શના કે દાપના અને નિષિના, તેમાં શું જીવ જ નમસ્કાર છે ? અથવા નમસ્કાર જ જીવ છે એ પ્રમાણે પરસ્પર અવધારણા આરોપણા છે તથા જીવ જ નમસ્કાર એ ઉત્તરપદ અવધારણ છે. અજીવથી વ્યવસ્છિધ જીવ જ નમસ્કાર અવધારે છે જીવ તો અનવધારિત છે. નમસ્કાર કે અનમસ્કાર છે. આ એપદના વ્યભિચારથી ભજના છે. જીવ નમસ્કાર શું વિશિષ્ટ છે? અથવા અનમસ્કાર શું વિશિષ્ટ છે, તે પૃચ્છા. અહીં પ્રતિ ઉત્તર દાપના - નમસ્કાર પરિણત જીવ છે, નમસ્કાર અપરિણત નથી. નિપિના તો આ જ નમસ્કાર પર્યાય પરિણત જીવ નમસ્કાર છે. નમસ્કાર પણ જીવ પરિણામ જ છે, અજીવ પરિણામ નથી. અહીં આમ સમજવું કે – દા૫ના એ પ્રશ્નાર્થ વ્યાખ્યાન છે, નિર્યાપના એ તેનું નિગમન છે અથવા આ બીજી ચાર ભેદે પ્રરૂપણા છે –
૧૬૩
તેમાં પ્રકૃતિ પ્રજાર, મોજાર ઉભય નિષેધને આશ્રીને ચાર ભેદપણું છે. પ્રકૃતિ - સ્વભાવ, શુદ્ધતા જેમકે નમસ્કાર. તે જ નમ્ ના સંબંધથી અકારયુક્ત છે - તેથી અનમસ્કાર. તે જ નો શબ્દનો ઉપપદથી નો નમાર, ઉભયના નિષેધથી નોઅનમસ્કાર. તેમાં ‘નમસ્કાર’ તે તેમાં પરિણત જીવ, અનમસ્કાર તે તેમાં અપરિણત જીવ,
લબ્ધિ શૂન્ય કે બીજો કોઈ. અથવા નો આદિ યુક્ત નમસ્કાર અને અનમસ્કાર, આના દ્વારા બે ભંગ આક્ષેપ જાણવો. નો શબ્દ વડે આદિ યુક્ત જે નમસ્કાર કે અનમસ્કાર તેની આ અક્ષરગમનિકા કહી.
તેમાં નોનમસ્કાર વિવક્ષાથી દેશ નમસ્કાર કે અનમસ્કાર થાય. કેમકે નો શબ્દ દેશ કે સર્વ નિષેધપરત્વથી છે. નોઅનમસ્કાર પણ દેશ અનમસ્કાર કે નમસ્કાર છે કેમકે દેશથી કે સર્વથી નિષેધત્વ છે. આ ચાર ભેદો કહ્યા. આનો નૈગમાદિનય
અશ્રુપગમ પૂર્વોક્ત અનુસાર કહેવો. નવધા વા - પૂર્વોક્ત પાંચ ભેદ અને આ ચાર ભેદ એ રીતે નવ પ્રકારે પ્રરૂપણા બીજા પ્રકારથી જાણવી. પ્રરૂપણા દ્વાર કહ્યું.
આ નિઃશેષ છે. હવે ગાયાના ખંડ વસ્યું તે કહી છે, તે અવસર પ્રાપ્ત અને વસ્તુદ્વારના વિસ્તારથી વ્યાખ્યા કરે છે. - ૪ - ૪ - તે વસ્તુત્વમાં આ હેતુ છે, તેથી અહીં હેતુ કહે છે, તેની ગાથા –
• નિયુક્તિ-૯૦૩
માર્ગ, અવિષનાશ, આચાર, વિનયતા, સહાયત્વ એ પાંચ હેતુથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું.
• વિવેચન-૯૦૩ :
-
માર્ગ આદિ પાંચ અરહંતાદિના નમસ્કાર યોગ્યતામાં આ હેતુઓ છે. - x - અહીં આ ભાવના છે - અરહંતના નમસ્કાર યોગ્યતામાં માનૢ - સમ્યગ્દર્શનાદિ લક્ષણ હેતુ છે, જે કારણે તેઓએ દેખાડ્યો, તે કારણે મુક્તિ છે, કેમકે તેનાથી પરંપરાએ મુક્તિનો હેતુ હોવાથી પૂજ્ય છે. સિદ્ધોના નમસ્કાર યોગ્યતામાં અવિષનાશ, શાશ્વતત્વ હેતુ છે. તેથી કહે છે – તેના અવિપનાશને જાણીને પ્રાણીઓ સંસારની વિમુખતાથી મોક્ષને માટે ઘટે છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
-
તે
આચાર્યની નમસ્કાર યોગ્યતામાં આચાર જ હેતુ છે, તેથી કહે છે આચારવાન્ અને આચાર કહેનારાને પામીને પ્રાણી આચારજ્ઞાન અનુષ્ઠાનને માટે થાય છે. ઉપાધ્યાયોની નમસ્કાર યોગ્યતામાં વિનય હેતુ છે. તેઓ સ્વયં વિનીત થઈને શરીરીના કર્મના વિનયમાં સમર્થ થાય છે. સાધુની નમસ્કાર યોગ્યતામાં સહાયપણું એ હેતુ છે. તેઓ મોક્ષે જવામાં - ૪ - સહાયક બને છે.
એ પ્રમાણે સંક્ષેપથી અરહંતાદિના નમસ્કારપણાથી માર્ગ આદિ ગુણો કહ્યા. હવે પ્રપંચથી ગુણોને દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૯૦૪ મ
૧- અટવીમાં માર્ગ બતાવનાર, ૨- સમુદ્રમાં નિયમિક, ૩- છકાય રક્ષણાર્થે
૧૬૪
મહાગોપ તેને કહેવાય છે.
• વિવેચન-૯૦૪ :
અટવીમાં અરહંતે માર્ગ બતાવ્યો, તે પ્રમાણે સમુદ્રમાં નિર્યામક અને ભગવંતે
જ છકાય રક્ષણને માટે જે કારણે પ્રયત્ન કર્યો તેથી મહાગોપ, તેને કહેવાય છે. અવયવાર્થ પ્રતિદ્વારે કહે છે - ૪ -
• નિયુક્તિ-૯૦૫,૯૦૬ :
જેમ વિઘ્નવાળી અટવીને સાર્થવાહ ઓળંગાવી આપે છે અને તેના
માર્ગદર્શનથી મુસાફરો ઈચ્ચિત નગરને પામે છે, તેમ જિનેશ્વરે ઉપદેશેલ માર્ગે સંસારરૂપી અટવીને ઓળંગી જીવો નિવૃત્તિ પુરીને પામે છે. તેથી જિનેશ્વરોને અટવીમાં સાર્થવાહ જાણવા.
• વિવેચન-૯૦૫,૯૦૬ -
અટવી, ‘સપ્રત્યપાય’-વાઘ આદિ ઘણાં વિઘ્નો, ‘વોલેત્ત' - ઉલ્લંઘીને, ‘દેશિકોપદેશ' નિપુણ માર્ગજ્ઞઉપદેશ. ‘ઈષ્ટપુર' - ઈષ્ટ પત્તન. ભવ અટવી પણ ઉલ્લંઘીને. નિવૃત્તિપુરી - સિદ્ધિપુર, જિનોપદિષ્ટ માર્ગથી પણ બીજાના ઉપદેશથી નહીં. ગાથાર્થ કહ્યો છે. હવે વિસ્તાર અર્થ માટે કથાનક –
ઘોષણા કરાવે છે 1
અહીં અટવી બે પ્રકારે – દ્રવ્ય અટવી અને ભાવ અટવી. તેમાં દ્રવ્ય અટવીમાં આ દૃષ્ટાંત છે – વસંતપુર નગર હતું, ધનસાર્થવાહ હતો. તે બીજા નગરે જવા માટે જેમ નંદીફલજ્ઞાતમાં કહ્યું તેમ જાણવું. ત્યારે તેમાં ઘણાં કાર્પટિકાદિ એકઠા થયા. તે તેમને મળીને માર્ગના ગુણોને કહે છે – એક માર્ગ ઋજુ છે, એક માર્ગ વક્ર છે. જે વક્ર છે તેનાથી કંઈક સુખેસુખે જવાય છે, ઘણાં કાળે ઈચ્છિત નગર પ્રાપ્ત થાય છે. પુરો થયા પચી તે માર્ગ પણ ઋજુ માર્ગે જ ઉતરે છે. પણ ઋજુમાર્ગ નાનો અને કષ્ટવાળો છે.
તે કઈ રીતે? તે ઘણો વિષમ છે પણ શ્લણ છે. તેમાં જતાં જ બે મહાઘોર વાઘ અને સિંહ વસે છે. તે બંને તેના પગ પકડી લે છે. તેને મૂક્યા વગર સ્તો મળતો નથી. પુરો થાય ત્યાં સુધી અનુવર્તે છે. અહીંના વૃક્ષો મનોહર છે, તેની છાયામાં વિશ્રામ ન કરવો. તેની છાયા મારણપ્રિય છે પડેલા પાંડુપત્રોની નીચે મુહૂર્ત માટે વિશ્રામ કરવો મનોહરરૂપધારી અને ઘણાં મધુર વચનથી અહીં માર્ગાન્તર સ્થિત
Page #230
--------------------------------------------------------------------------
________________
અધ્યo-૧, નમસ્કાર નિ - ૦૫,૯૦૬
૧૬૫
પુરષો બોલાવે છે, તેમના વચન ન સાંભળવા, સાર્થિકોને ક્ષણવાર માત્ર મુકવા નહીં. એકલાને નિયમથી ભય છે. દુરંત ઘોર દવાપ્તિ અપમત પણે શાંત કરવો. ન શાંત કરેલ અગ્નિ નિયમથી બાળે છે. પછી દુર્ગ ઉચ્ચ પર્વત ઉપયોગપૂર્વક ઓળંગવો, ના ઓળંગો તો નક્કી મૃત્યુ થશે. પછી મોટી અતિગુપિલ ખાઈ વાંસકુડંકી જલ્દી ઓળંગવી. તેમાં રહેવામાં ઘણાં દોષ છે. પછી નાનો ખાડો છે. તેની નજીક મનોરથ નામે બ્રાહ્મણ નિત્ય નજીક રહે છે. તેની વાત ન સાંભળી, ખાડો ન પૂરવો, જો તેને પુરશો તો માર્ગ ભાંગવો ઘણો મોટો થઈ જશે. અહીં દિવ્ય કુળો છે, તે પાંચ પ્રકારના અને નેગોને સુખકર છે. તે કિપાક ફળ છે માટે જોવા કે ખાવા નહીં. અહીં બાવીશ મહાકાલ પિશાચો ક્ષણે ક્ષણે અભિદ્રવે છે, તેને પણ ગણકારવા નહીં. તેના ભોજનપાન વિભાગથી દુર્લભ અને વિરસ છે. અપયાણ ન કરતાં અનવરત ચાલવું. રાત્રે પણ માત્ર બે પ્રહર સુવું, બાકીના બેમાં ચાલવું એ પ્રમાણે જતાં-જતાં હે દેવાનુપિયો ! જલ્દીથી અટવી પાર થશે. પાર કરીને તે એકાંતે દુર્ગતિ વજીને પ્રશસ્ત શિવપુરે જવાશે. પછી ત્યાં કોઈ કલેશ થશે નહીં. ઈત્યાદિ ઈત્યાદિ * * * * *
એ પ્રમાણે દ્રવ્ય અટવી માર્ગોપદેશ જાણ્યો.
હવે ભાવ અટવી માર્ગોપદેશ જ્ઞાત યોજે છે. સાર્થવાહના સ્થાને અરહંત છે, ઉદઘોષણાના સ્થાને ધર્મકથા છે. તટિકાદિ સ્થાને જીવો છે. અટવી સ્થાનીય સંસાર છે. બાજુએ સાધમાર્ગ છે. વકો શ્રવકમાર્ગ છે. પ્રાયપુર સ્થાનીય મોક્ષ છે. વાઘ અને સિંહનુલ્ય સણ અને દ્વેષ છે. મનોહર વૃક્ષ છાયા સ્થાનીય સ્ત્રી આદિ સંસકત વસતિ છે. પરિ શટિત સ્થાનીય અનવધ વસતિ છે. માર્ગતટસ્ટ બોલાવનાર પુરષોને સ્થાને પાક્ષિાદિ અકલ્યાણ મિત્રો છે. સાર્જિકના સ્થાને સાધઓ છે. દવાનિ સ્થાને ક્રોધાદિ કષાયો છે અને ફળ સ્થાનીય વિષયો છે. પિશાચના સ્થાને બાવીશ પરીષહો છે. એષણીય ભોજન-પાનમાં નિત્ય ઉધમ કરવો. બે પ્રહર સ્વાધ્યાય કરવો નગર પ્રાપ્ત થતાં મોક્ષનું સુખ છે.
આ કારણે તે નગરે જવાની ઈચ્છાવાળા લોકો જનઉપદેશદાન આદિ ઉપકાર સાર્થવાહને નમસ્કાર કરે છે. એ પ્રમાણે મોક્ષના અર્થીઓએ તે ભગવંતને નમસ્કાર કરવો જોઈએ. તથા કહે છે –
• નિયુક્તિ -૯૦૩,૯૦૮ :
જેમ આ લોકમાં તે પોતાના નગરે જવાની ઈચ્છાવાળો માણસ તે સાવિાહને પોપકારી માની, વિદત નિવાક જાણીને ભકિતથી નમન કરે છે, તેમ મોક્ષાર્થીના વિનો નિવારી રાગ-મદ-મોહ રહિત જિનેન્દ્ર તેમને મોક્ષનગરીમાં લઈ જાય છે, તેથી પોપકારી હોવાથી અરહંતો ભાવથી નમકરણીય છે જ.
• વિવેચન-૩,૯૦૮ :ગાથા બંનેનો અર્થ કહ્યો. વિશેષ આ - કર એટલે દ્વેષ. • નિયુક્તિ -૯૦૯ :
સંસાર અટવીમાં - કે જે મિયાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગ છે તેમાં જેણે માસિકપણે કરેલ છે, તે અરિહંતને પ્રણામ કરું છું.
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ • વિવેચન-૦૯ :
સંસાર અટવી, કેવી છે ? મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગ વાળી, તેમાં, જેણે દેશકવ કર્યું, તે અરહંતને અભ્યણું છું. જોઈને અને જાણીને સમ્યક્ માર્ગને સેવવો, અન્યથા નહીં, તે કહે છે -
• નિર્યુક્તિ-૯૧૦ :
સમ્યગ્દર્શનથી દષ્ટ, જ્ઞાનથી સારી રીતે જાણેલ નિવણિમાનું જિનેન્દ્રોએ ચરણ-કરણથી સેવન કરેલ છે.
• વિવેચન-૯૧૦ :
અવિપરિત દર્શનથી જોયેલ, જ્ઞાન વડે તેને યથાવસ્થિત તે અરહંત વડે જાણેલ, ચરણ અને કરણ એવા એકવતુ ભાવથી જિનેન્દ્રો વડે આસેવિત મોક્ષમાર્ગ છે. તેમાં રન • વ્રત આદિ. જરા - પિંડ વિશુદ્ધિ આદિ. જેમ કહેલ છે કે – વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મગુપ્તિ, જ્ઞાનાદિ ત્રિક, તપ, કોપનિગ્રહાદિને ચરણ જાણવું. - તથા - પિંડ વિશુદ્ધિ, સમિતી, ભાવના, પ્રતિમા, ઈન્દ્રિયનિરોધ, પડિલેહણ, ગુપ્તી અને અભિગ્રહને કરણ જાણવું. -- . માત્ર તેઓ કહેતા નથી, પણ આ જ માર્ગે નિવૃત્તિપુરીને પામ્યા પણ છે, તે જણાવે છે –
• નિયુક્તિ -૬૧૧ -
તેઓ સિદ્ધિરૂપ વસતિને પામ્યા, નિવણસુખને પ્રાપ્ત કર્યું, શાશ્વત, અવ્યાબાધ અને અજરામર સ્થાનને પામ્યા.
• વિવેચન-૯૧૧ -
સિદ્ધિવસતિ- મોક્ષાલય, ઉપગત-સામીપ્યથી, કમરહિતતાથી પામ્યા. આના વડે એકેન્દ્રિય જીવોના સામયનો વિચ્છેદ કર્યો. સિદ્ધો ત્યાં કેવા સુખ દુ:ખરહિત રહે છે, તે દશવિ છે - નિવણ સુખ એટલે નિરતિશય સુખને પામેલા છે. તેઓ કેવા દર્શન પરિભવાદિથી અહીં ન આવે, તે કહે છે. તે સ્થાન નિત્ય છે. વ્યાબાઘા રહિત છે, જરામરણરહિત સ્થાન છે.
હવે બીજા દ્વારની વ્યાખ્યા કરે છે. • નિયુક્તિ -૯૧૨ -
જેમ નિયમિક સારી રીતે સમુદ્રને પાર પમાડે છે, તેમ જિનેશ્વર સંસર સાગરને પાર પમાડે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે.
વિવેચન-૧ર :
પ્રપતિ - લઈ જાય છે, જે પ્રકારથી, પાર - પર્યા, સખ્ય શોભન વિધિ વડે નિયમિક, કોની ? સમદ્રની, તે પ્રમાણે જિનેન્દ્રો પણ ભવસમનો પાર પમાડે છે. તે કારણથી અરહંતો નમસ્કરણીય છે.
તે સંક્ષેપાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે –
નિયમિકો બે ભેદે • દ્રવ્ય નિયમિક અને ભાવ નિયમિક. દ્રવ્ય નિયમિકમાં ઉદાહરણ પૂર્વવતું, ‘ઘોષણા' કહેવી. અહીં આઠ વાયુ વર્ણવવા. તે આ પ્રમાણે - પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, ઉત્તરનો વાયુ, દક્ષિણનો વાયુ, ઈશાની તે સવાસુક વાયુ,
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૨
૧૬૭
અગ્નિનો તે ડુંગાર, નૈઋત્યનો તે બીજાપ અને વાયવ્યનો તે ગર્ભ જ વાયુ જાણવો. ઈત્યાદિ - ૪ - ૪ - બીજા પણ આઠ વાયુ મળીને કુલ સોળ પ્રકારના વાયુ થાય છે. તેમાં જેમ સમુદ્રમાં કાલિકાવાત રહિત ગર્જભાનુકૂલ વાયુમાં નિપુણ નિર્યામક સહિત, નિછિદ્ર વહાણ ઈચ્છિત નગરે પહોંચાડે છે, તેમ –
• નિયુક્તિ-૯૧૩
મિથ્યાત્વરૂપી કાલિકાવાતરહિત, સમ્યકત્વ રૂપ ગભવાયુ વડે એક સમયમાં
--
સિદ્ધિવસતિ નગરે જહાજ પહોંચી જાય છે.
• વિવેચન-૯૧૩ :
મિથ્યાત્વ એ જ કાલિકાવાય છે, તેનાથી રહિત ભવસમુદ્રમાં તથા સમ્યકત્વ રૂપ અનુકૂળ વાયુ વાતા, (કેમકે) કાલિક વાયુ અસાધ્ય છે જ્યારે ગર્ભજવાયુ અનુકૂળ છે. પોત - બોધિસ્થ જીવ, તેના નિયમિકના ઉપકારથી પહોંચે છે. તેમાં સાંયાત્રિક સાથે, નિયમિકને લાંબી યાત્રાએ જતાં સિદ્ધિને માટે પૂજે છે. એ પ્રમાણે ગ્રંથકાર પણ સિદ્ધિ નગર પ્રતિ પ્રસ્થિત અભિષ્ટ યાત્રાની સિદ્ધિને માટે નિર્ધામક રત્ન એવા તીર્થંકરને સ્તવે છે –
• નિયુક્તિ-૯૧૪ :
નિયમિકોમાં રત્નસમાન, ત્રણ દંડથી વિત, અમૂઢ જ્ઞાનરૂપ મતિના ધારક કર્ણધારને વિનયથી નમેલો હું ત્રિવિધે વંદન કરું છું.
• વિવેચન-૯૧૪ :
નિર્યામકરત્ન - અહંત, અમૂઢજ્ઞાન - યથાવસ્થિત જ્ઞાનવાળા, મનન તે મતિ-સંવિદ જ, તે જ જેમાં કર્ણધાર છે, તેવા પ્રકારના તેઓને વિનયથી પ્રણમેલો ત્રિવિધે ત્રિદંડવિતને વાંદુ છું.
હવે ત્રીજા દ્વારની વ્યાખ્યા કહે છે –
• નિયુક્તિ-૯૧૫ થી ૯૧૭ :
જેમ ગોવાળ ગાયોને સાપ, જંગલી પશુ આદિ દુર્ગથી બચાવે છે, પ્રચુર ઘાસ, પાણી આદિ મળતા હોય તેવા વનોમાં લઈ જાય છે, તેમ જીવનિકાયરૂપી ગાયોને અહિંતો મરણાદિ ભયો વગેરેથી બચાવે છે અને નિવર્ણિરૂપી વનમાં મોકલે છે. તેથી જિનેશ્વરો મહાગોપ છે. એમ ઉપકારી હોવાથી અને લોકોતમ ભાવોને પામેલા હોવાથી જિનેન્દ્રો બધે બધાં ભવ્યજીવ રૂપી લોકને નમસ્કાર કરવા યોગ્ય છે.
• વિવેચન-૯૧૫ થી ૯૧૭ :
ત્રણે ગાયાનો અર્થ કહ્યો. એ પ્રમાણે ઉક્ત પ્રકારે નમો અરહંતાણં ના હેતુમાં ગુણો પ્રતિપાદિત કર્યા. હવે બીજા પ્રકારે તે ગુણો કહે છે –
• નિર્યુક્તિ-૯૧૮
-
રાગ, દ્વેષ, કપાસ, પાંચે ઈન્દ્રિયો, પરીષહ, ઉપસર્ગ આ બધાને નમાવે
છે માટે અરહંત નમસ્કારને યોગ્ય છે.
• વિવેચન-૯૧૮ :- [મૂર્ણિમાં પણ સુંદર વિવેચન છે.
- X - જેના વડે કે જેનામાં રંગાય-રંજન પામે તે રાગ. તે રામ નામ આદિ ચાર
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ભેદે છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે – આગમથી અને નોઆગમથી. આગમથી રાગ પદાર્થને જાણે પણ તેમાં ઉપયુક્ત ન હોય. નો આગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તેનાથી વ્યતિક્તિ એવા ત્રણ ભેદો છે. વ્યતિક્તિ પણ કર્મદ્રવ્ય રાગ અને નોકર્મ દ્રવ્યરાગથી છે. તેમાં કર્મદ્રવ્યરાગ ચાર ભેદે છે, તે આ રીતે –
(૧) રાગવેદનીય પુદ્ગલ યોગ્ય, (૨) બધ્યમાનક - બંધાતા, (૩) બદ્ધ અને (૪) ઉદીરણા આવલિકાને પ્રાપ્ત. બંધ પરિણામ અભિમુખ યોગ્ય, બંધ પરિણામ પ્રાપ્ત. તે બધ્યમાનક, નિવૃત્ત બંધ પરિણામ સત્કર્મતાથી સ્થિત જીવે આત્મસાત્ કરેલા તે બદ્ધ, ઉદીરણા કરણથી ખેંચીને ઉદીરણાવલિકામાં આણેલા તે ચરમ અને નોકર્મદ્રવ્યરાગ તે કર્મરાગનો એક દેશ કે તેનાથી અન્ય. તદન્ય બે ભેદે છે – પ્રાયોગિક અને સ્વાભાવિક.
તેમાં પ્રાયોગિક તે કુટુંભરાગાદિ અને વૈશ્રસિક તે સંધ્યાભ્રરાગાદિ.
ભાવ રાગ પણ આગમ અને નો આગમથી બે ભેદે છે. આગમથી રાગ પદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી રાગવેદનીય કર્મથી ઉત્પન્ન પરિણામ વિશેષ. તે બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્ત રાગ ત્રણ ભેદે છે – દૃષ્ટિરાગ, વિષયરાગ અને સ્નેહરાગ.
=
તેમાં ૩૬૩ વાદીઓના પોત-પોતાના દર્શનનો અનુરાગ તે દૃષ્ટિરાગ. જેમ કહ્યું છે કે – ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, અજ્ઞાન વાદી-૬૭ અને પૈનયિકો-૩૨. એ બધાં જિનવચન બાહ્ય મતિથી મૂઢ અને પોતાના દર્શનના અનુરાગથી સર્વજ્ઞકથિત આ મોક્ષપથને પામતા નથી. - - - વિષય રાગ શબ્દ આદિ વિષય ગોચર છે.
સ્નેહરાગ વિષયાદિ નિમિત્ત રહિત અવિનીત એવા સંતાનાદિમાં પણ હોય છે.
તેમાં આ રાગનું ઉદાહરણ કહે છે –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં બે ભાઈઓ રહેતા હતા. અર્હન્નક અને અહન્મિત્ર. મોટો ભાઈ પત્ની અને બાળકોમાં રક્ત હતો. નાનો ભાઈ ૫ત્નીને ન ઈચ્છતો, ઘણું હેરાન કરતો હતો. તેની પત્નીએ કહ્યું – કેમ તારા ભાઈને જોતો નથી? ત્યારે પતિએ તેને મારી ઈત્યાદિ. તેણે તેનાથી કંટાળીને દીક્ષા લીધી. સાધુ થયો. તેની પત્ની પણ આર્તધ્યાને મરીને કુતરી થઈ. સાધુઓ તે ગામે ગયા. કુતરીએ તે સાધુને જોયો. પાછળ-પાછળ ચાલવા લાગી. ઉપસર્ગ જાણીને તે રાત્રિના નાશી ગયો.
પે'લી કુતરી પણ મરીને વાંદરી થઈ. અટવીમાં જન્મી. તે સાધુ પણ કર્મ-ધર્મ સંયોગથી તે અટવી મધ્યેથી ચાલ્યા. વાંદરીએ તેને જોયો. તેના ગળે વળગી ગઈ. ત્યાંથી પણ કલેશ પામી તે સાધુ પલાયન થઈ ગયો. વાંદરી મરીને યક્ષિણી થઈ. અવધિ વડે ક્યાંથી આવી તે જુએ છે. સાધુના છિદ્રો શોધે છે. સાધુ અપ્રમત હોવાથી તેણીને કોઈ છિદ્ર જોવા ન મળ્યા. તે વ્યંતરી સર્વ આદરથી તેના છિદ્રો શોધવા લાગી. એ પ્રમાણે કાળ પસાર થતો હતો. તેની સાથે જે સમવયસ્ક સાધુઓ હતા, “હાસ્ય કરતા તરુણ શ્રમણો કહે છે – હે અર્હત્ મિત્ર ! તને ધન્ય છે. તું કુતરીનો પ્રિય છે, અટવીમાં વાંદરીનો સખો—વયસ્ય છે. કોઈ દિવસે તે સાધુ વિતક ઉતરતો હતો. ત્યાં પગ પ્રમાણ પહોળું પાણી હતું. તેણે પગ ફેલાવ્યો, ત્યારે વ્યંતરીને છિદ્ર મળી ગયું, તેણે ઉરુ-સાથળથી પગ ભાંગી નાંખ્યો. સાધુ બોલ્યા
તેઓ બોલે છે
-
—
Page #232
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ
૧૮
૧૬૯
મારું દુકૃત મિથ્યા થાઓ. હું અપકાયમાં જમીન ઉપર ન પડ્યો. સમ્યગુર્દષ્ટિ દેવીએ તેણીને ભગાડી દીધી. દેવતા પ્રભાવથી તે પ્રમાણે જ પ્રદેશ પ્રાપ્ત થયો.
બીજા કોઈ કહે છે - તે સાધુ કોઈ ગામમાં ભિક્ષાને માટે ગયેલ. ત્યાં તે વ્યંતરીએ તે સાધુનું રૂપ છાદન કરીને તે રૂપે માર્ગમાં તળાવમાં સ્નાન કરે છે, બીજાએ તે જોયું. ગુરુને વાત કરી. આવશ્યક-પ્રતિક્રમણકાલે આલોચના કરે છે, ત્યારે ગુરુ કહે છે - હે આર્ય! બધી જ આલોચના કરો. તે મુખાનંતકાદિમાં ઉપયોગવાળો કહે છે - હે ક્ષમાશ્રમણ ! મને સ્મરણમાં નથી. ગુએ સામે કહ્યું – જે ન હોય તો, આલોચના માટે ઉપસ્થિત ન હોય તેવાને આચાર્યો પ્રાયશ્ચિત આપતા નથી. તે સાધુ વિચારે છે – શું કઈ રીતે થયું ? તે વ્યંતરી ઉપશાંત થતાં બોલી - એ તો મેં કરેલ હતું. તેણી શ્રાવિકા થઈ, બધું જ કથન કર્યું.
આ ત્રણ ભેદે અપશસ્ત છે. તે પ્રશસ્તની આ નિરતિ ગાથા છે – અશુભ કલિમલ અને પ્રાણીના અનિષ્ટ માંસમાં જે રંજન પામે છે, તેને પણ કહેવાય છે, જેમાં તે સમસ્થ ગાય છે. તે અપશસ્ત છે.
પ્રશસ્ત રાગ અરહંત આદિ વિષયક છે. અરહંતમાં જે રાગ હોય, બ્રહ્મચારી સાધુમાં જે રણ હોય, તે અરાગી સાધુનો પ્રશસ્ત રણ છે.
એવા પ્રકારના રોગને દૂર કરવો જોઈએ - X - X - સરાગ સંયતને કૂવો ખોદવાના ઉદાહરણથી પ્રાણત્ય કહ્યું.
હવે દોષ કે તે કહે છે – જેનાથી, જેમાં કે જેના વડે દૂષિત થવાય છે તે દૂષણ કે દોષ છે. જેના વડે અપ્રીતિ થાય તે હેપ.
આ હેપ પણ નામાદિ ચાર ભેદે છે તે રાગવતુ જાણવા. તો પણ દિશા માત્રથી નિર્દેશ કરીએ છીએ. નોઆગમથી દ્રવ્યદ્વેષ જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિકિત કમી દ્રવ્યદ્વેષ અને નોકર્પદ્રવ્યદ્વેષ છે. કર્મભટ્વેષ યોગ્ય આદિ ભેદથી ચાર પ્રકારે જ પુદ્ગલો છે. નોકર્પદ્રવ્યદોષ તે દુષ્ટ વ્રણ-ઘા વગેરે છે. ભાવàષ તે હેષકર્મ વિપાક, તે પ્રશસ્ત અને અપશસ્ત બે ભેદથી છે. પ્રશસ્ત હેપ અજ્ઞાનાદિ વિષયક છે. તેથી જ અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ દ્વેષ કરે છે.
અપશસ્ત વેષ સમ્યકત્વાદિ વિષયક છે. તેનું ઉદાહરણ -
નંદ નામે નાવિક હતો. ગંગાનદીમાં લોકોને પાર ઉતારતો હતો. ત્યાં ધર્મરુચિ નામના આણગાર, તેની નાવથી ઉતર્યા. લોકો મૂલ્ય આપીને ગયા. સાધુને નાવિકે રોક્યા, ભિક્ષાની વેળા વીતી ગઈ. તો પણ સાધુને છોડ્યા નહીં. ઉષ્ણ રેતીમાં તરસથી પીડાવા છતાં તેમને મુક્ત ન કર્યા. ત્યારે રોષાયમાન થયેલા તે સાધુ દૃષ્ટિ વિષ લબ્ધિવાળા હતા. તેણે બાળી નાંખ્યો.
ત્યાં મરીને તે નંદ નાવિક સભામાં ગરોળી થયો. સાધુ પણ વિચરતા તે ગામે ગયા. ભોજનપાન ગ્રહણ કરીને ભોજન કરવા માટે તે સભામાં ગયા. તે ગરોળીએ જોયા. તે જોતાની સાથે જ કુદ્ધ થયો. ભોજનનો આરંભ કર્યો ત્યાં તે ગરોળો કચરો પાડવા લાગ્યો. સાધુ બીજે સ્થાને ગયા. ત્યાં પણ એમ જ કર્યું. એ પ્રમાણે ક્યાંય પણ ભોજન સ્થાન ન પામતા તે સાધુએ તે ગરોળા સામે જોયું. કોણ રે ! આ નંદ
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ નામે અમંગલ નાવિક છે ? ત્યાં જ બાળી નાંખ્યો. જ્યાં સમુદ્રમાં ગંગા પ્રવેશે છે, ત્યાં પ્રતિ વર્ષે અન્ય-અન્ય માર્ગથી વહે છે. પહેલાંના લોકો તેને મૃતગંગા કહે છે.
તે ગરોળો ત્યાં હંસરૂપે જન્મ્યો. સાધુ પણ માઘ માસમાં સાથે સાથે પ્રભાતે આવે છે. તે હંસે તેમને જોયા. તે પાણી વડે પાંખોને ભરીને સાધુને પાણી ઉડાડે છે. ત્યાં પણ સાધુએ તેનો વિનાશ કર્યો.
પછી તે નંદનો જીવ જનક પર્વત સિંહ થયો. તે સાધુ પણ સાર્થની સાથે ત્યાં જાય છે. તેમને જોઈને સિંહ ઉભો થયો. સાર્થ ભાંગ્યો. તે સિંહ આ સાધને મૂકતો નથી, ત્યાં પણ સાધુએ તેને બાળી નાંખ્યો.
મરીને તે સિંહ વારાણસીમાં બટુક થયો. ત્યાં પણ ભિક્ષાર્થે જતાં સાધુને બીજા બાળકરૂપથી સામે પત્થર મારે છે, ધૂળ ઉડાડે છે, ત્યારે સાધુ રોષિત થઈને તેને બાળી નાંખે છે. ત્યાં જ તે બટુક રાજા થયો.
રાજ જાતિસ્મરણથી પોતાના બધાં શુભ પૂર્વજન્મો યાદ કરે છે. હવે જો મારશે તો ઘણું મોડું થઈ જશે. તેથી સાધુની જાણ માટે એક સમસ્યા વહેતી મૂકે છે. જે આ સમસ્યાને પૂરી કરશે. તેને હું અડધું રાજ્ય આપીશ તેમ ઘોષણા કરી, સમસ્યા પદ છુ કરે છે – “ગંગામાં નંદ નાવિક, સભામાં ગરોળો, મૃતગંગા કિનારે હંસ, અંજનક પર્વત સિંહ, વારાણસીમાં બટુક અને ત્યાંથી આવીને રાજા થયો છે. એ પ્રમાણે ગોવાળો બોલે છે.
તે સાધુ વિચરતા ત્યાં પધાર્યા. બગીચામાં રહેલ છે. આરામિક એ સમસ્યા પદ બોલતો હતો. સાધુએ પૂછતાં તેણે પદ કહ્યું. સાધુએ કહ્યું - હું આ પદ પુરું કરીશ. “આ બધાંનો જે ઘાતક છે તે અહીં જ આવેલ છે.” આરામિક તે પદ લઈને રાજાની પાસે ગયો. સજા સાંભળીને મૂછ પામ્યો. રાજાએ કહ્યું - તે હણાશે. આરામિક બોલ્યો - કાવ્યના કતને હણો, હું જાણતો નથી. લોકના કલિકારક આ શ્રમણે મને તે પદ આપ્યું છે.
રાજાએ આશ્વસ્ત થઈને પૂછ્યું – તને કોણે આપ્યું ? તેણે કહ્યું - એક શ્રમણે. રાજા ત્યાં પોતાના માણસોને મોકલે છે. જો તમે આજ્ઞા આપો તો હું રાજા • વંદન કસ્તાને આવું છું, આવ્યો. પછી શ્રાવક થયો. સાધુ એ પણ આલોચના અને પ્રતિક્રમણ કર્યો. પછી તેઓ સિદ્ધ થયા.
આવા પ્રકારના હેપને રાગની જેમ યોજવો જોઈએ. આ રાગ અને દ્વેષ ક્રોધાદિ અપેક્ષાથી નયો વડે વિચારવો જોઈએ - નૈગમના સંગ્રહ અને વ્યવહારના અંતર્ગતવણી સંગ્રહાદિ વડે જ વિચાર છે. તેમાં સંગ્રહ - ચાપીતિ જાતિ સામાન્યથી કોધ અને માન એ હેષ છે. માયા અને લોભ એ પ્રીતિ જાતિ સામાન્યથી રાગ છે. વ્યવહારનયના મતે ક્રોધ, માન અને માયાએ હેપ છે, કેમકે માયા પણ પરોપઘાત અર્થે છે. પ્રવૃત્તિદ્વારથી અપતિ જાતિનો તભવ છે. લોભ તે રગ છે.
જુસૂગનયના મતે પતિ રૂપવી ક્રોધ જ પરણુણ હેપ છે. માન આદિની ભજના છે. કઈ રીતે ? જો માન રવ અહંકારમાં પ્રયોજાય ત્યારે આત્મામાં બહુમાન પ્રીતિના યોગથી રણ છે, જો તે જ પરગુણ તેલમાં યોજાય તો અપ્રીતિરૂપત્વથી તે
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
૧૧
દ્વેષ છે. એ પ્રમાણે માયા અને લોભ પણ પોતાના માટે મૂછપણાથી રાગ છે, તે બંને જ પરોપઘાત નિમિત્ત યોગથી અપ્રીતિરૂપત્તથી દ્વેષ છે.
શબ્દાદિ નયોથી લોભ જ માન અને માયામાં સ્વગુણોપકાર મૂછત્મકત્વથી પ્રીતિ અંતર્ગતત્વથી લોભ સ્વરૂપવત્ છે માટે ત્રણે રાગ છે. સ્વગુણ ઉપકાર અંશરહિત તે માનાદિ અંશ અને ક્રોધ પરોપઘાતાત્મકcવથી દ્વેષ છે. પ્રસંગે આટલું બસ છે. વિશેષ વિશેષાવશ્યકથી જાણવું.
હવે કષાયદ્વાર - શબ્દાર્થ પૂર્વવતું. તેના આઠ નિફોપા છે - નામ, સ્થાપના, દ્રવ્ય, સમુત્પતિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવ રૂપ.
તેમાં નામ અને સ્થાપના સામાન્ય છે. દ્રવ્યકષાય વ્યતિરિક્ત કર્યદ્રવ્યકષાય અને નોકર્પદ્રવ્યકષાય. કદ્રવ્યકષાયના યોગ્ય આદિ ભેદો કષાય પગલો છે. નોકદ્રવ્યકષાય સર્જકષાયાદિ છે. જે દ્રવ્યથી બાહ્ય કષાયપભવ છે, તે જ કષાયનિમિતત્વથી ઉત્પત્તિ કષાય છે. • X - X " પ્રત્યય કપાય ત કારણ વિશેષ, તેના પુદ્ગલ લક્ષણ ચે.
આદેશ કષાય કૈતવે કરેલ ભૃકુટિ ભંગુર આકાર છે, તે જ કષાય અંતરછતાં તે પ્રમાણે દેશના દર્શનથી કહ્યું. રસ કષાય હરીતક આદિનો સ છે. ભાવ કષાય બે ભેદે - આગમથી તેમાં ઉપયોગવંત, નોઆગમથી કષાયનો ઉદય જ ભાવ કષાય છે. તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે.
ક્રોધ પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે કષાય પ્રરૂપણામાં કહેલ જ છે. તો પણ વ્યતિરિક્ત દ્રવ્ય ક્રોધ પ્રાકૃત શબ્દ સામાન્ય અપેક્ષવથી ચર્મકારની કોથળી અને ધોબીની નીલકોળી સમ લેવો.
ભાવ ક્રોધ તે ક્રોધનો ઉદય જ છે, તે ચાર ભેદ છે. જેમકે ભાષ્યકારે કહેલ છે - જળ, રેતી, ભૂમિ, પર્વતરાજી સર્દેશ ચાર ભેદે ક્રોધ છે. પ્રભેદ ફળ અમે આગળ જણાવીશું. તેમાં ક્રોધનું ઉદાહરણ -
વસંતપુર નગરમાં ઉત્સા વંશ એક બાળક દેશાંતર જતાં સાર્થ વડે ત્યાગ કરાતા તાપસની પલ્લીમાં ગયો. તેનું નામ અગ્નિક હતું. તાપસો વડે મોટો કરાયો. ચમ નામે તે તાપસ હતો. યમનો પુત્ર એ રીતે તેનું નામ જમદગ્નિ થયું. તે ઘોર તપશ્ચર્યા કરતા વિખ્યાત થઈ ગયો.
- આ તરફ બે દેવો હતા- વૈશ્વાનર શ્રાવક અને ધનવંતરી તાપસ ભક્ત હતો. બંને એ પરસ્પર કહ્યું કે આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. શ્રાવકદેવે કહ્યું - અમારામાં જે સવક્તિક [જઘન્યું હોય અને તમારામાં જે સર્વથી પ્રધાન હોય, તેની આપણે પરીક્ષા કરીએ.
આ તરફ મિથિલા નગરીમાં તરણધર્મો પદારથ રાજા હતો. તે ચંપાનગરી જતાં વાસુપૂજ્ય સ્વામીના ચરણકમળમાં પ્રવજ્યા લીધી છે, તેની ભોજન અને પાન વડે પરીક્ષા કરીએ. માર્ગમાં અને દેશમાં તે સુકુમાર દુઃખી થાય છે, તેને અનુકૂળ ઉપસર્ગો કરીએ. તે ઘણો જ સ્થિર રહ્યો. તે રાજર્ષિ આ દેવોથી ક્ષોભિત ન થયો. બીજા કહે છે - તે ભક્તપત્યાખ્યાન કરેલ શ્રાવક હતો. બંને દેવો સિદ્ધરૂપે ગયા. અતિશયોને કહ્યા.
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પછી બોલ્યા કે આ પ્રત્યાખ્યાન ન કર, તું ઘણું લાંબુ જીવીશ. તે રાજા બોલ્યો - મને ઘણો ધર્મ થશે પ્રિત્યાખ્યાન ન છોડ્યા તેને ક્ષોભિત ન કરી શકાયો.
ત્યારપછી બંને દેવો જમદગ્નિની પાસે ગયા, પક્ષીઓનું રૂપ કર્યું. જમદગ્નિની દાઢીમાં માળો બનાવ્યો. પક્ષી બોલ્યો- હે ભદ્રો ! હિમવંત જઈએ. તેણી જવાની જા આપતી નથી. પક્ષીએ સોગંદ લીધા – જો હું જઉં તો ગોધાતકાદિ દઉં. માટે હું જઈશ. તે પક્ષીણી બોલી - જતો નહીં, પહેલાં મને વિશ્વાસ આપ કેિ પાછો આવીશ.] જો તું આ ઋષિના દુકૃતને પી જાય તો હું તને જવાની રજા આપું. જમદગ્નિ તે સાંભળી રોપાયમાન થઈ ગયા. તેણે બંને પક્ષીને બંને હાથે પકડી લીધા. પચી પૂછ્યું કે મારું દુકૃત શું છે ?
તે પક્ષી બોલ્યા- હે મહર્ષિ ! તું સંતાન રહિત છે. ઋષિએ કહ્યું – તે સત્ય છે, તે ક્ષોભ પામ્યા. એ પ્રમાણે તે દેવ શ્રાવક થયો.
ઋષિ પણ તેની આતાપના ભૂમિથી ઉતરીને મૃગકોઠક નગરે ગયા. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે ઉભો થયો, ઋષિને પૂછ્યું - શું આપું ? ઋષિ બોલ્યા, તારી પણી આપ. તેને ૧૦૦ કન્યાઓ હતી. તેણે કહ્યું - જે તમને ઈચ્છે તે કન્યા તમારી.
ઋષિ કન્યાના અંતઃપુરમાં ગયા. ઋષિને જોઈને બધી કન્યાઓ ભાગવા લાગી. લજ્જા આવતી નથી તેમ કહ્યું. તેને કુબડી કરી દીધી.
ત્યાં એક કન્યા રેણુમાં રમતી હતી. તેને ઋષિઓ ફળ આપ્યું પૂછ્યું કે - શું તું ઈચ્છે છે ? તે કન્યાને હાથ ફેલાવ્યો. તે કન્યાને લઈ જતા હતા ત્યારે કુજા આવી. મને રૂપ આપો એમ કહેતા ઋષિએ તેણીને અકુજા કરી. કુન્જ કન્યા નગરમાં ગઈ, બીજી કન્યાને ઋષિ આશ્રમમાં લાવ્યા.
તે કન્યાને પરિજનને આપી. તેઓએ ઉછેરી કન્યા ચૌવન પ્રાપ્ત જ્યારે થઈ, ત્યારે વિવાહધર્મ કર્યો. કોઈ દિવસે તે ઋતુકાળમાં હતી, ત્યારે કહ્યું - હું તારા માટે ચરને સાધુ છે, જેનાથી તને બ્રાહ્મણોમાં પ્રધાન એવો પુત્ર થશે. તે કન્યા (રણુકા] બોલી – એ પ્રમાણે કરો, મારી બહેન હસ્તિનાપુરમાં અનંતવીર્યની પત્ની છે, તેને માટે પણ એક ક્ષત્રિય ચરને સાધો. ઋષિએ તે પ્રમાણે ચરુ સાધ્યો.
રેણુકાએ વિચાર કર્યો કે હું તો અટવીની મૃગણી થઈ છું. મારો પુત્ર પણ તેવો ન થાઓ, એ પ્રમાણે નિર્ણય કરીને તેણી ક્ષત્રિય ચરુ ખાઈ ગઈ. તેની બહેનને બ્રાહમણ ચર મોકલ્યો. બંનેને પુત્ર થયા. તાપસી-રેણુકાનો પણ રામ અને તેની બહેનનો પુત્ર કાર્તવીર્ય. તે રામ ત્યાં મોટો થવા લાગ્યો.
કોઈ દિવસે એક વિધાધર ત્યાં આવ્યો. ત્યાં તેની સામે ઘણી સેવા કરી, ખુશ થઈને તેને પરશુ વિધા આપી. શરવણમાં તેને સાધિત કરી. બીજા કહે છે કે - જમદગ્નિને પરંપરાથી આવેલી પશુવિધા રામને ભણાવી.
તે રેણકા બહેનના ઘેર ગયેલી. તે ત્યાં રાજ ચાર્નતવીર્યના પ્રેમમાં આસક્ત થઈ, તેની સાથે સંભોગ કર્યો. તેનાથી રેણુકાને એક પુત્ર થયો. પુત્ર સહિત જમદગ્નિ તેણીને ઘેર [આશ્રમમાં લાવ્યા. પરશુરામે ક્રોધિત થઈ તેણીને પગ સહિત મારી નાંખી.
તે ત્યાં વિશે ઇન્ફશાય-બાણવિદ્યા શીખ્યો. રેણુકાની બહેને તે સાંભળ્યું, તેણે
Page #234
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
રાજાને તે વાત કરી. રાજા આવ્યો, આશ્રમનો વિનાશ કરી ગાયને ઉઠાવીને ચાલ્યો ગયો. આ વાત રામને કહી. રામ તેની પાછળ ધસી ગયો અને અનંતવીર્યને મારી નાંખ્યો.
ત્યારપછી કાર્તવીર્ય રાજા થયો. તેની તારા નામે રાણી હતી. કોઈ દિવસે તેને
પિતાનું મૃત્યુ કેમ થયું તે કહ્યું. તેણે આવીને જમદગ્નિને મારી નાંખ્યા, તે વાત રામને ખબર પડી. તેણે આવીને દેદીપ્યમાન પશુથી કાર્તવીર્યને મારી નાંખ્યો. સ્વયં જ રાજ્ય લઈ લીધું.
આ તરફ તે તારાદેવી તેના ભયથી ભાગી જઈને તાપસોના આશ્રમમાં ગઈ, તેણીને સ્વ મુખથી ગર્ભ પડી ગયો. તેનું નામ સુભૂમ રાખ્યું રામની પરશુ જ્યાં જ્યાં ક્ષત્રિયને જોતી ત્યાં ત્યાં સળગવા લાગતી હતી.
૧૭૩
કોઈ દિવસે તાપસના આશ્રમની પાસેથી તે જતો હતો. ત્યાં તેની પરસુ સળગવા લાગી, તાપસો બોલ્યા અમે જ ક્ષત્રિયો છીએ. તેથી રામે સાત વખત પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી. તેની દાઢાદિથી ચાળ ભર્યો એ પ્રમાણે રામે ક્રોધથી ક્ષત્રિયોને હણ્યા. માન પણ નામ આદિ ચાર ભેદે છે. કર્મદ્રવ્યમાન પૂર્વવત્ છે નોકર્મદ્રવ્યમાન સ્તબ્ધ દ્રવ્ય લક્ષણ છે, ભાવમાન તેનો વિપાક છે. તે ચાર ભેદે છે. જેમ કહ્યું છે કે – તિનિશલતા, કાષ્ઠ, અસ્થિ, શૈલસ્તંભ એ ચારની ઉપમાથી માનને જાણવું. અહીં તેનું ઉદાહરણ છે
-
-
તે સુભૂમ ત્યાં મોટો થાય છે, વિધાધરે ગ્રહણ કર્યો. કોઈ દિવસે વિશ્વાદિ વડે પરીક્ષા કરી. આ તરફ રામે નૈમિત્તિકને પૂછ્યું – મારો વિનાશ કઈ રીતે થશે ? તેણે કહ્યું – જે આ સિંહાસન ઉપર બેસશે, તેના જોતાં જ આ દાઢો ખીરરૂપ બની જતાં ખાઈ જશે. તેના તરફથી તમને ભય છે.
-
ત્યારપછી પરસુરામે ભોજન તૈયાર કરાવી બધાંને બોલાવ્યા. ત્યાં સિંહાસનની આગળ સ્થાપના કરી, તેની આગળ દાઢો મૂકી.
આ તરફ મેઘનાદ વિધાધર હતો, તેણે તેની પુત્રી પદ્મશ્રી વિશે નૈમિત્તિકને પૂછ્યું આ કોને પરણાવવી જોઈએ? તેણે સુભૂમને કહ્યું, ત્યારથી મેઘનાદ સુભમની સાથે રહ્યો. એ પ્રમાણે કાળ વીતે છે.
આ તરફ સુભૂમ તેની માતાને પૂછે છે – શું લોક આટલો જ છે ? કે બીજો પણ છે ? માતાએ બધી વાત કરી. - ૪ - સુભૂમ તે બધું સાંભળીને હસ્તિનાગપુર ગયો. ત્યાં સભામાં જઈને સિંહાસને બેસી ગયો. દેવતા રાડો પાડતા નાસી ગયા. તે
દાઢાની ખીર બની ગઈ.
ત્યારપછી તે બ્રાહ્મણોને હણવા લાગ્યા, તે વિધાધર તેના ઉપર પ્રહાર કરવા લાગ્યો, સુભૂમ આરામથી ખરી ખાવા લાગ્યો. આ વાત રામને કહી, તેણે બખીરબદ્ધ થઈ, ત્યાં આવીને પરશુ ફેંકી. સુભૂમે તે જ ચાળો ગ્રહણ કર્યો અને ઉભો થયો. તે થાળો ચક્રરત્ન થઈ ગયું. તેના વડે પરસુરામનું માથું છેદી નાંખ્યુ.
ત્યારપછી તે સુભૂમે અભિમાનથી ૨૧-વખત પૃથ્વીને બ્રાહ્મણ રહિત કરી. ગર્ભો પણ પાડી નાંખ્યા. એ પ્રમાણે માન કહ્યું આદિ પૂર્વવત્.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
માયા ચાર ભેદે કહી છે
કર્મદ્રવ્ય માયા યોગ્યાદિ ભેદો પુદ્ગલો છે. નોકર્મદ્રવ્યમાયા નિધાનાદિ પ્રયુક્ત દ્રવ્યો છે. ભાવમાયા તેના કર્મવિપાક સ્વરૂપ છે. તેના ભેદો આ પ્રમાણે છે – અવલેખનિકા, ગોમૂત્રિકા, મેઘશ્રૃંગ, ધનવંશીમૂલ સમાના
માયા છે.
૧૭૪
-
હવે માયાનું ઉદાહરણ આપે છે – પાંડુરાર્યા. જેમ તે પ્રકારે પ્રત્યાખ્યાત ભક્તિથી પૂજા નિમિત્તે ત્રણ વખત લોકને બોલાવ્યો. ત્યારે આચાર્યએ જાણ્યું, આલોચના કરી, ત્રીજી વખત આલોચના ન કરી. તે બોલી કે આ તો પૂર્વાભ્યાસથી આવેલ છે. તેણી આ માયાશલ્યના દોષથી કિલ્બિષિકી થઈ. માયા આવા પ્રકારે દુરંતા છે.
અથવા સર્વાંગસુંદરીની કથા છે. તે આ પ્રમાણે –
વસંતપુર નગર હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, ધનપતિ અને ધનાવહ બે શ્રેષ્ઠી ભાઈઓ હતા. તે બંનેની બહેન ધનશ્રી હતી. તે બાળ વિધવા અને પરલોકમાં રક્ત હતી. પછી માસકલ્પ રહેલા ધર્મઘોષાચાર્ય પાસે પ્રતિબોધ પામી. તેના બંને
ભાઈઓએ પણ તેણીના સ્નેહથી બોધ પામ્યા. ધનશ્રી દીક્ષા લેવાને ઈચ્છતી હતી. બંને ભાઈઓ સંસારના સ્નેહથી તેણીને દીક્ષાની રજા આપતા નથી.
ધર્મશ્રી ધર્મવ્યય ઘણો - ઘણો જ કરે છે. ભ્રાતૃજાયા-ભાભીઓ કચકચ કરે છે. તેણીએ વિચાર્યું કે – હું ભાઈઓના ચિત્તને તપાસુ, શું તેમને ચિત્ત તેમની પત્નીઓમાં છે. પછી નિકૃતિ આલોચીને [કપટ વિચારીને શયન પ્રવેશ કાળે વિશ્વસ્ત કરી કરીને ઘણું ધર્મગત બોલીને, પછી નષ્ટક્રીડાથી જેમ તેણીઓના પતિ સાંભળે તેમ એક ભાભીને કહ્યું – વધુ શું બોલું ? પણ સાળી [વસ્ત્ર] ચોખ્ખા રાખવા જોઈએ. તે ભાઈએ વિચાર્યું કે. નક્કી આ દુશ્ચારિણી છે. ભગવંતે અસતી પોષણની મનાઈ ફરમાવેલી છે. તેથી આનો મારે હવે ત્યાગ કરવો જોઈએ. તેણીને પલંગ ઉપર બેસવા જતાં અટકાવી દીધી.
-
તેણી વિચારે છે – હા! આ શું થયું? પછી તે ભાઈએ તેની પત્નીને કહ્યું – મારા ઘરમાંથી નીકળી જા. તેણી વિચારે છે – મેં એવું શું દુષ્કૃત કર્યુ ? તેવું કંઈ દેખાયું નહીં. ત્યારપછી ત્યાં જ ભૂમિ ખોતરતાં રાત્રિ પસાર કરી, પ્રભાતે મ્યાન
અંગવાળી થઈને નીકળી.
ધનશ્રીએ તેણીને પૂછ્યું – કેમ મ્લાન અંગવાળી થઈ છો? તેણી રોતા-રોતા બોલી, હું મારો અપરાધ જાણતી નથી, મને ઘરમાંથી કાઢી મૂકી છે. ધનશ્રી બોલી – વિશ્વસ્ત થઈને રહે. હું તારો મેળ કરાવી દઈશ. ધનશ્રીએ ભાઈને પૂછ્યું – આ બધું શું છે? ભાઈ બોલ્યો મારે આ દુષ્ટશીલાની જરૂર નથી. ધનશ્રીએ પૂછ્યું – તે દુષ્ટશીલા છે, તે તેં કેમ જાણ્યું? ભાઈ બોલ્યો – તારી પાસેથી જાણ્યું. - x - ધનશ્રી બોલી – વાહ! તારું પાંડિત્ય અને વિચાર ક્ષમત્વ અને ધર્મ પરિણામને ધન્ય છે.
-
મેં સામાન્યથી કહ્યું, આ ઘણાં દોષને માટે થયું. ભગવંતે કહેલું, તેનો તેને ઉપદેશ કર્યો અને વારેલ હતી. શું એટલામાં તે દુશ્વારિણી થઈ ગઈ. ત્યારે તે લજ્જા પામ્યો. તેણીને ‘મિચ્છા મિ દુક્કડં' આપ્યું. - x - બીજા ભાઈની પણ એ પ્રમાણે જ પરીક્ષા કરી. વિશેષ એટલું કે તેણી બોલી કે – વધું શું કહું? હાથ ચોખ્ખા રાખવા
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
જોઈએ. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ રીતે બંને ભાઈમાં કાળું-ધોળું જાણી લીધું. અહીં ધનશ્રીએ આ માયા વડે અભ્યાખ્યાન દોષથી તીવ્ર કર્મ બાંધ્યું. પછી તે કર્મને પ્રતિક્રમ્યા વિના ભાવથી દીક્ષા લીધી. બંને ભાઈઓ પણ તેણીની સાથે પત્ની સહિત દીક્ષિત થયા. આયુ હતું તે પાળીને બધાં દેવલોકમાં ગયા.
તેમાં પણ હતું તે આયુ પાળીને તેણીના બંને ભાઈઓ પહેલા રચવીને સાકેત નગરમાં અશોકદત્ત શ્રેષ્ઠીના સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્ર રૂપે જન્મ્યા. ધનશ્રી પણ ાવીને ગજપુર નગરમાં શંખશ્રેષ્ઠી શ્રાવકની પુત્રીરૂપે જન્મી. અતિ સુંદર હોવાથી તેણીનું સર્વાંગસુંદરી એવું નામ રાખ્યું. બંને ભાભીઓ પણ ચ્યવીને કૌશલપુરમાં નંદન નામના શ્રેષ્ઠીની શ્રીમતિ અને કાંતિમતિ નામની પુત્રી રૂપે જન્મી.
૧૭૫
બધાં યૌવન પામ્યા. સર્વાંગસુંદરી કોઈ રીતે સાકેતથી ગજપુર આવતા અશોકદત્ત શ્રેષ્ઠી વડે જોવાઈ. તેણે પૂછ્યું – આ કોની કન્યા છે ? શંખ શ્રેષ્ઠીની પુત્રી છે. અશોકદત્તે બહુમાનપૂર્વક સમુદ્રદત્તને માટે તેણીની માંગણી કરી, શંખશ્રેષ્ઠીએ વાત કબૂલી અને વિવાહ પણ કર્યા.
કાલાંતરે તે લેવાને આવ્યો. ઉપચાર-વિનય કર્યો. વાસગૃહને સજાવ્યું. એ અરસામાં સર્વાંગસુંદરીને તે માયા વડે બાંધેલ પહેલું કર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તેણીના પતિ [સમુદ્રદત્તે] તેણીને વાસગૃહમાં રહેલ હતી. ત્યારે જતાં એવા દૈવિકી પુરુષની છાયા જોઈ. તયારે તેને વિચાર આવ્યો કે મારી પત્ની દુષ્ટશીલવાળી છે. કોઈપણ જોઈને ગયું.
ત્યારપછી સર્વાંગસુંદરી આવી, તેણે બોલાવી નહીં. તેથી આર્ત અને દુઃખે સ્થિત ભૂમિ ખોતરતા જ રાત્રિ પસાર કરી. પ્રભાતે તેના પતિને પૂછ્યા વિના સ્વજન વર્ગમાંના એક બ્રાહ્મણને કહીને સાકેતનગર ચાલી ગઈ.
આ તરફ સમુદ્રદત્ત કૌશલપુરના નંદન શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતીને પરણ્યો અને તેનો ભાઈ સાગરદત્ત શ્રીમતીની બહેન કાંતિમતિને પરણ્યો. સર્વાંગસુંદરીએ સાંભળ્યુ ત્યારે તેણીને ગાઢ અધૃતિ-ખેદ થયો.
ત્યારપછી તેઓનો જવા-આવવાનો વ્યવહાર પણ વિચ્છેદ પામ્યો. તેણી ધર્મ પરાયણા થઈ, પછીથી દીક્ષા લીધી. કાળક્રમે વિચરતી પ્રવર્તિની સાથે સાકેત નગરે પહોંચી. પહેલાની ભાભીઓ ઉપશાંત થઈ, ઈત્યાદિ.
એ અરસામાં સર્વાંગસુંદરીને તેણીએ માયાથી બાંધેલ બીજું કર્મ ઉદયમાં આવ્યું. પારણે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. શ્રીમતીના વાસગૃહમાં રહેલ હાર પહેરતી હતી. સાધ્વીને જોઈને અમ્યુન્થિન થઈ, તેણી હાર મૂકીને ભિક્ષાર્થે ઉપસ્થિત થઈ. એટલામાં ચિત્રકર્મમાંથી ઉતરીને મોર આવ્યો અને તે હારને ગળી ગયો.
સર્વાંગસુંદરી સાધ્વી વિચારમાં પડ્યા, આ આશ્ચર્ય છે. પછી અર્ધ શાટક વડે બંધ કરીને, ભિક્ષા ગ્રહણ કરી, નીકળ્યા. શ્રીમતીએ જોયું કે હાર નથી. તેણી વિચારવા લાગી કે આવું કેમ થયું ? પરિજનોએ પૂછ્યું, શ્રીમતી બોલી કે એક સાધ્વી સિવાય અહીં બીજું કોઈ આવેલ નથી. તેણીની નિર્ભર્ત્યના કરીને પછી કાઢી મૂક્યા. બીજા પ્રવર્તિનીએ પણ કહ્યું.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
સર્વાંગસુંદરી આર્યા બોલ્યા – કર્મના પરિણામો વિચિત્ર છે. પછી તેણી ઉગ્રતર તપોરત બન્યા. તેઓ પણ અનર્થના ભયથી તેના ઘેર જતાં નથી. શ્રીમતી અને કાંતિમતિ પતિ દ્વારા હાસ્ય કરતા હતા. - X -
સાધ્વીએ પણ ઉગ્ર તપમાં ક્ત બની કર્મોને અલ્પ કરી દીધા. એ અરસામાં શ્રીમતી પતિ સાથે વાસગૃહમાં રહેલ હતી. તેટલાં ચિત્રમાંથી મોર ઉતર્યો અને હારને નિલિત કર્યો - વી નાંખ્યો. તે બંનેને સંવેગ જન્મ્યો. અહો ! તે ભગવતી સાધ્વીનું ગાંભીર્ય, જેણે આપમને આ વાત જ ન કરી. ક્ષમા કરવાને પ્રવૃત્ત થયા.
એ અસ્સામાં સાધ્વીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ તેનો મહિમા કર્યો. તેઓએ પણ પૂછ્યું, કેવલી સાધ્વીએ પણ પરભવનો વૃત્તાંત કહ્યો. માયા આટલી દુઃખાવહા હોય છે.
૧૭૬
અથવા પોપટનું દૃષ્ટાંત – એક વૃદ્ધનો પુત્ર, ક્ષુલ્લક સુખશીલ યાવત્ અવિરતિક હતો. તે વૃદ્ધે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. લોકોના પ્રેષણના કામ કરતો, ચાલીને આર્ત્ત-વશાર્ત થઈને મૃત્યુ પામ્યો. [પછીની આખી કથામાં અમને કંઈ સમજ પડી નથી, માત્ર અનુવાદ કર્યો છે, તે પણ ક્ષતિયુક્ત છે, માટે મૂળ વૃત્તિ જ જોવી.
માયા દોષથી વૃક્ષની કોટરમાં પોપટ રૂપે જન્મ્યો. તે આખ્યાનક અને ધર્મકથાને જાતિસ્મરણથી જાણતો હતો, બોલતો હતો.
કોઈ વનચરે તેને પકડી લીધો, પગ કુટી નાંખ્યો, આંખ કાણી કરી દીધી, રસ્તામાં ફેંકી દીધો. કોઈ તેને ઈચ્છતું ન હતું. તે શ્રાવકની દુકાનમાં રખાઈને વેંચાઈને ગયો. તેના આત્મો જાણ્યું.
તે ખરીદાયો, પીંજરામાં પુરાયો, સ્વજનો મિથ્યાર્દષ્ટિ હતા. તેમને ધર્મ કહે છે. તેનો પુત્ર માહેશ્વરના દોહિત્રીને જોઈને ઉન્મત્ત થયો. તે દિવસે ધર્મ ન સાંભળ્યો કે પ્રત્યાખ્યાન પણ ન કર્યા. પૂછતાં જવાબ આપ્યો. વિશ્વસ્ત કરાતાં રહ્યો.
તે બાળક બોલ્યો કે સરજસ્કોની પાસે જાઓ, ટિક્કરિકા અર્પણ કરો, ઈત્યાદિ. તેઓએ તે પ્રમાણે કર્યુ. તે અવિત પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે. દોહિત્રને વર આપો. પોપટે મહેશ્વરને કહ્યું – જિનદત્તને આપો. આપી તે દેવદત્તા ગર્વ કરે છે.
કોઈ દિવસે તેને મજાકમાં બાંધ્યો. ઈતિ વહન કરવા લાગ્યો.
સંખડીમાં વ્યાક્ષિપ્તોમાં હરાઈ. તેને કહ્યું કે – તું પંડિત છે એટલે પીંછુ ઉખાડી નાંખ્યુ. તે વિચારે છે “હું કાલને હરી લઉં.’’ તેણે કહ્યું હું પંડિત નથી. તે પંડિતા પણ નથી –
એક નાપિતી કૂર ક્ષેત્રમાં લઈ ગઈ. ચોરે ગ્રહણ કરી. હું પણ આ પ્રકારે રાત્રિના શોધ-માર્ગણા કરીશ. આવેલા રૂપિયા લાવીને આપણે જઈશું. તેટલામાં ચોરો આવી ગયા, નાકને છેદીને ગયા. બીજા કહે છે. ક્ષત્રમુખમાં છરાથી નાસિકા છેદાઈ. બીજે દિવસે પકડીને માથુ કુટી નાંખ્યુ. - x - તેની સાથે ચાલી ગઈ. કોઈ એક ગામમાં ભોજન લઈ આવું એમ કહીને કલાલકુલમાં - વેંચી દીધી, તેઓ રૂપિયા લઈને ચાલ્યા ગયા.
રાત્રિના વૃક્ષે વળગી ગયા. તેઓ પણ પલાયિત થઈ ગયા. મહિષી હરણ કરીને ત્યાં જ આવાસ કર્યો. માંસને ખાય છે. એક માંસને ગ્રહણ કરીને વૃક્ષે
Page #236
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ : ૧૮
૧૩૩
વળગીને દિશાનું અવલોકન કરે છે. તેણે જોઈ રૂપિયા દેખાડ્યા. તે આવી ગયો અને જીભ વડે ગ્રહણ કર્યા. પડતા “રહો” એમ કહ્યું. તેમ કરીને નાસી ગયા. તેણી ઘેર ગઈ. તે પંડિતા પણ નથી અને હું પંડિત નથી.
ત્યારે ફરી પણ અન્ય પીંછાને ઉખેડી નાંખ્યું. ફરી પણ કન્યાના પિતા દારિદ્ઘથી ધનદને છળ કરી લંચ્યો, તેણે રૂપિયા આપ્યા. ખોટી સાક્ષી દીધી. પછી કન્યાની માંગણી કરી. કૂવામાં ફેંક્યો. સુરંગ ખોદાવી. પિતાએ કપાસ લાગ્યું. સુપુત્રો નીકળી ગયા. તે દિશામાં ગયો.
અહીં પણ ગણિકા વેષથી પૂર્વે આવી ગઈ. તલખાદિકા કોલિકી ચોર નિમિત્તે ચંદ્રપગને હું બોલાવીશ એ પ્રમાણે ન હોવા છતાં રાજાને વણિક પુત્રીએ વિશ્વાસ પમાડ્યો.
એ પ્રમાણે ૫oo રાશિઓ ગઈ. પીંછા રહિત કરીને છોડ્યો. પછી ચેન પક્ષી વડે ગ્રહણ કરાયો. બે સ્પેનનો કલહ થતાં તે અશોક્લનિકામાં પડ્યો. પ્રેષ્યિકાના વડે જોવાયો. કહ્યું કે - તેનું સંગોપન કરે. હું તારું કામ કરી દઈશ. તેણે સંગોપિત કર્યો. બીજા કોઈને રાજ્ય દેવાતું હતું. ત્યારે ભિંડમય મયૂરમાં વળગીને રાત્રિના રાજાને કહ્યું કે પ્રેણિકાના મને રાજ્ય આપવું. તેના વડે સાતમે દિવસે માર્ગણા કરાઈ.
બંને પણ કુળમાં પ્રવાજિત થતાં ભક્ત પ્રત્યાખ્યાનને સ્વીકારીને સહસાર કલો ઉત્પન્ન થયા. [વાયકોને વિનંતી - અમે આ કથાનો અનુવાદ યોગ્ય રીતે કરી શક્યા નથી તો મૂળ વૃત્તિ જોઈને જ અર્થ જાણવો.] આવી માયા છે.
લોભ ચાર પ્રકારે છે - કર્મદ્રવ્ય લોભ યોગ્રાદિ ભેદો પુદ્ગલ, નોકર્પદ્રવ્યલોભ - આકર મુક્તિ અત્ ચિક્કણિકા.
ભાવલોભ - તે કર્મ વિપાક છે. તેના ભેદો આ પ્રમાણે છે - લોભ • હારિદ્ર - ખંજન - કર્દમ- કૃમિ રણ સમાન છે. બધાં ક્રોધાદિની યથાયોગ સ્થિતિ ફળ આ પ્રમાણે કહેલ છે –
અનુક્રમે તે પક્ષ, ચાતુમસ, સંવત્સર, જાવજજીવ અનુગામી છે અને તે અનુકમે દેવ, મનુષ્ય, તિર્યંચ, નાકગતિ સાધવાનો હેતુ છે, એ પ્રમાણે જાણવું જોઈએ.
લોભમાં લુબ્ધનંદનું ઉદાહરણ આપાયેલ છે –
પાટલિપુગમાં લુબ્ધનંદ વણિક હતો. જિનદત્ત શ્રાવક હતો, રાજા જિતશત્રુ હતો. તે તળાવ ખોદાવતો હતો. કર્મકારોએ કુશ્યને જોયું. બે સુસમૂાથી ગ્રહણ કરીને માર્ગમાં શ્રાવકને માટે લઈ આવ્યા. શ્રાવકે તેની ઈચ્છા ન કરી - ઈષ્ટ ગમ્યું નહીં.
પછી તેને નંદની પાસે લઈ ગયા. તે બોલ્યો - બીજા પણ લઈ આવજો, હું જ ગ્રહણ કરી લઈશ - ખરીદી લઈશ. રોજેરોજ બબ્બે કુશ્ય ગ્રહણ કરે છે. કોઈ દિવસે અભ્યધિક સ્વજન આમંત્રણમાં બળાકારે લઈ ગયા.
તેણે પુત્રોને કહી દીધું - બે કુશ્ય ગ્રહણ કરી લેવા. નંદ તો ગયો. કર્મકારો આવ્યા. તેમની પાસેથી બે કુશ્ય ન ખરીધા. આકૃષ્ટ થઈને તેઓ આપૂપિક શાળામાં ગયા. તેઓએ ઓછા મૂલ્યમાં લઈને એકાંતમાં નાખ્યા. પડતાં જોઈને રાજપુરષોએ [32][2]
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ તેમને પકડી લીધા. જે બન્યું હતું તે વૃત્તત તેમણે રાજાને કહી દીધો.
તે નંદ આવ્યો અને બોલ્યો કે- કુશ્ય ખરીધા કે નહીં. બો બોલ્યા- અમે જ ગ્રહ વડે ગ્રહણ કરાયા. તેણે અતિ લોચપણાથી આટલા લાભથી હું ભ્રષ્ટ થયો એ પ્રમાણે બંને પગના દોષથી એક કુશ્યા વડે બંને પણ પગ ભાંગી ગયા. સ્વજનો વિલાપ કરવા લાગ્યા.
પછી રાજપુરષો શ્રાવકને અને નંદને પકડીને રાજક્ષે લઈ ગયા. તેઓની પૂછતાછ કરતાં, શ્રાવકે કહ્યું - મારે ઈચ્છા પરિમાણ વ્રત કરતાં અધિક હતા, વળી કૂટમાન હતું તેથી ગ્રહણ ન કર્યા. ત્યારે તે શ્રાવકને પૂજન કરીને સજાએ વિદાય આપી.
નંદને શૂળીએ ચડાવી મારી નાંખ્યો. કુલ સહિત ઉત્સાદિત કર્યો અને શ્રાવકને શ્રીગૃહિકપણે સ્થાપ્યો. આવો દુરંત લોભ છે. શેષ પૂર્વવતું.
હવે ઈન્દ્રિય દ્વાર કહે છે -
તેમાં ઈન્દ્રિય શબ્દનો અર્થ શો છે? - x • x • સર્વ ઉપલબ્ધિ ભોગ પરમ ઐશ્ચર્ય સંબંધથી જીવ, તેનું લિંગ-ચિહ્ન તેના વડે દૈટ અને સૃષ્ટ ઈત્યાદિ. * * * * - તે ઈન્દ્રિય બે ભેદે છે -
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં નિવૃત્તિ અને ઉપકરણમાં બેન્દ્રિય અને લબ્ધિ અને ઉપયોગમાં ભાવેન્દ્રિય છે. આ ઈન્દ્રિયો સ્પર્શ આદિના ભેદથી પાંચ પ્રકારે થાય છે. તેથી બહુવચન મૂકેલ છે. કહ્યું છે કે – સ્પર્શન, સન, પ્રાણ, ચક્ષુ શ્રોમ એ ઈન્દ્રિયો છે. આટલી નામિત પણ દુ:ખ દેવાને માટે પર્યાપ્ત છે. હવે તેના ઉદાહરણ કહે છે –
તેમાં શ્રોત્ર ઈન્દ્રિય વિષયક ઉદાહરણ આ પ્રમાણે છે –
વસંતપુર નગરમાં પુષ્પશાલ નામે ગાંધર્વિક હતો. તે ઘણો જ સુસ્વરવાળો અને વિરૂપ હતો. તેણે લોકોને હરાયેલા હૃદયવાળા કરી દીધા. તે નગરમાં કોઈ સાર્થવાહ દિગ્યાનાએ ગયેલ હતો. ભદ્રા તેની પત્ની હતી. તેણીએ કોઈપણ કારણથી દાસીને મોકલેલી. તે દાસી તે ગાંધર્વિકને સાંભળતી ત્યાં ઉભી રહી, સમય કેટલો વીત્યો તે જાણતી નથી.
તે દાસી ઘણાં લાંબા સમય પછી આવી, આવીને બોલી, હે સ્વામીની: રોષ ન કરતાં. જે અમારા વડે સંગીત સંભળાય, તે પશુને પણ લુભાવનાર હતું. તો પછી બે કાનવાળાને લોભાવે તેની તો વાત જ શું કરવી? કઈ રીતે? દાસીએ ભદ્રાને કહ્યું. ભદ્રા વિચારવા લાગી કે- હું આને કઈ રીતે જોઈશ? કોઈ દિવસે ત્યાં નગરદેવતાની યાણાનો અવસર આવ્યો. આખું નગર ગયું, ભદ્રા પણ તેમની સાથે ગઈ.
લોકો પણ પ્રણમીને પાછા આવ્યા ત્યારે પ્રભાત દેશકાળ વતતો હતો. તે ગાંધવિક પણ ગાઈને થાકીને પરિસરમાં સુઈ ગયો. તે ભદ્રા સાર્યવાહી દામીની સાથે આવી. દેવકુળને પ્રણિપાત કરી પ્રદક્ષિણા કરે છે. ત્યારે દાસીએ બતાવ્યો કે આ તે ગાંધર્વિક છે. ભદ્રા સંભ્રમ પામી, ત્યાં જઈને જુએ છે તે વિરૂપ લાગતો હતો. કહે છે કે – જો તેણે રૂપ વડે જ ગાન કર્યું છે. - x -
તેને વિદૂષક વડે કહ્યું. તેણીને રોષ જભ્યો. પછી સાર્થવાહીના ઘરમાં પ્રચૂષકાળ
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
સમયે ગાંધર્વિકે ગાવાનો આરંભ કર્યો. જેનો પતિ પરદેશ ગયો છે તેવી તે ભદ્રા તેનામાં નિબદ્ધ થઈ. પછી તેની જ પૃચ્છા કરે છે, તેની જ ચિંતા કરે છે, પત્રો મોકલે છે. જાણે આવીને ઘરમાં પ્રવેશે છે. તેણી વિચારે છે કે ભૂમિ ઉપર સમીપ જ વર્તે છે, તેથી હું હવે ઉભી થઉં,
એમ વિચારતા વિચારતા તેણી અગાસી ઉપરથી પડીને મૃત્યુ પામી. એ પ્રમાણે તે શ્રોત્રેન્દ્રિય દુઃખને માટે થાય છે.
હવે ચક્ષુરિન્દ્રિયનું ઉદાહરણ આપે છે –
મથુરા નગરીમાં જિનશત્રુ રાજા હતો, ધારિણી રાણી હતા. તેણી પ્રકૃતિ થકી ધર્મશ્રદ્ધાવાળી હતી. ત્યાં ભંડીરવન ચૈત્ય હતું. તેની યાત્રા આવી રાજા સાથે રાણી અને નગરજનો મહાવિભૂતિથી નીકળ્યા.
ત્યાં એક શ્રેષ્ઠીપુત્ર વડે યાનમાં બેઠેલી રાણીથી યવનિકાંતથી નીકળી લકતક સહિત, નુપુરો સાથે, અતીવ સુંદર ચરણને જોવાયા, શ્રેષ્ઠી પુત્રે વિચાર્યુ કે જો આ સ્ત્રીના પગ આટલા સુંદર છે, તો તેણી રૂપથી દેવલોકની અપ્સરા કરતાં પણ અભ્યધિક સુંદર હોવી જોઈએ.
શ્રેષ્ઠીપુત્ર તેણીમાં આસક્ત બન્યો. પછી તાપસ કરી કે આ કોણ છે? જાણ્યું.
૧૭૯
તેના ઘરની નજીકથી જતી શેરીમાં ગયો. તેની દાસીઓને બમણાં દામ આપીને મહા મનુષ્યત્વ દર્શાવ્યું. તેણીને હદયા કરી. રાણીએ પણ કહેવડાવ્યું. બંને વચ્ચે વ્યવહાર ચાલુ થયો. રાણી પણ તેની પાસેથી જ ગંધ આદિને ગ્રહણ કરે છે.
કોઈ દિવસે શ્રેષ્ઠીયુષે કહ્યું – તું આવી મહામૂલ્ય ગંધાદિ પુટિકા ક્યાં લઈ જાય છે ? દાસીએ જવાબ આપ્યો. અમારી સ્વામીની ખરીદી છે. તેણે એક પુટિકામાં ભોજપત્રમાં લેખ લખીને નાંખ્યો. જેમકે – કાળે પ્રસુપ્ત જનાર્દનના. મેધાંધકાર અને શર્વરીમાં હે વિશાલનેત્રવાળી ! હું જુઠું બોલતો નથી. જે પ્રથમાક્ષર છે. તેમાં વિશ્વાસ કર. પછી ઉદ્ગાહિત કરીને વિદાય આપી.
રાણીએ ભોજપત્ર ઉઘાડીને પત્ર વાંચ્યો. તેણીને વિચાર આવ્યો કે આ ભોગને ધિક્કાર છે. તેણીએ પ્રતિલેખ લખ્યો. “આ લોકમાં સુખ નથી, મનુષ્યનું જીવન થોડું છે, માટે હે યુવક ! તું ધર્મમાં મતિ કર. પાદ પ્રથમાક્ષર પ્રતિબદ્ધ ભાવાર્થ પૂર્વના
શ્લોક પ્રમાણે જાણવો.
પછી બાંધેલ પુટિકા સુંદર ગંધવાળી નથી એમ કહીને દાસી સાથે પાછી મોકલી. દાસીએ પુટિકા પાછી મોકલી અને કહ્યું – રાણીએ આજ્ઞા કરી છે કે આ પુટિકા સુંદર ગંધવાળી નથી. યુવકે ખુશ થઈને પુટિકા ખોલી. લેખ જોયો, લેખનો અર્થ જાણ્યો. દુ:ખી થઈ વસ્ત્રો ફાડીને નીકળી ગયો.
યુવક વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રી પ્રાપ્ત ન થાય તો મારે અહીં રહીને શું કામ છે ? પરિભ્રમણ કરતો બીજા રાજ્યમાં ગયો. સિદ્ધપુત્રનો આશ્રય કર્યો. ત્યાં નીતિની વ્યાખ્યા કરાતી હતી. ત્યાં પણ આ શ્લોક આવ્યો – રૂપ સંપન્ન ભાર્યા અને શત્રુના પરાજયમાં સુદુર્લભ પ્રાપ્ત અર્થોમાં રમણ ન કરવું તે શક્ય નથી.
અહીં એક ઉદાહરણ છે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
વસંતપુર નગરમાં જિનદત્ત નામે સાર્થવાહપુત્ર છે. તે શ્રમણ શ્રાદ્ધ હતો. આ તફ ચંપામાં પરમ માહેશ્વર ધન નામે સાર્થવાહ હતો. તેને બે આશ્ચર્યો હતા – ચાર સમુદ્રના સારભૂત મુક્તાવલી અને દુહિતા કન્યા હારપ્રભા. જિનદત્તે સાંભળ્યુ. ઘણાં પ્રકારે તેની માંગણી કરી, પણ તે આપતો નથી.
૧૮૦
-
ત્યારે જિનદત્તે બ્રાહ્મણનો વેશ કર્યો. એકલો જ પોતે ચંપાએ ગયો. અંચિત વર્તતું હતું. ત્યાં એક અધ્યાપક હતો ત્યાં જઈને હું ભણીશ એમ કહ્યું. અધ્યાપકે કહ્યું - મારી પાસે ભોજન વ્યવસ્થા નથી. જો તે બીજે ક્યાંયથી તું પ્રાપ્ત કરી લે તો થાય. ધન અને ભોજન સરજકને આપ્યું. ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું – મને ભોજન આપો. જેથી હું વિધા ગ્રહણ કરું. મને જે કંઈ આપશો તે હું સ્વીકારીશ. પુત્રીને કહ્યું કે – આને જે કંઈ હોય તે આપ. તેણે વિચાર્યું – ઘણું સારું છે. - x - તે તેણીને ફળ આદિ વડે ઉપચાર કરે છે. તેણી ગ્રહણ કરતી નથી. તે પણ અત્વરિત પણે નીતિને ગ્રહણ કરતો અવસરે અવસરે સમ્યક્ સેવા કરે છે. સરજક પણ તેની નિર્ભર્સના કરે છે.
તે યુવક વડે ઘણાં કાળે તેણી આવર્જિત થઈ. તેનામાં આસક્ત થઈ અને બોલી – ચાલો આપણે પલાયન થઈ જઈએ.
યુવકે કહ્યું – આ અયુક્ત છે. પરંતુ હું ઉન્મત્તા થા. વૈધો પણ આક્રોશ કરવા લાગે. તેણીએ તે પ્રમાણે કર્યુ. વૈધોએ પણ તેણીને સાજી કરવાની ના પાડી દીધી. તેણીના પિતાને અધૃતિ-ખેદ થવા લાગ્યો.
–
વિપને કહ્યું – મારી પાસે પરંપરાથી આવેલ વિધા છે. આ કન્યાનો ઉપચાર દુષ્કર છે. તેણે કહ્યું – હું તેણીનો ઉપચાર કરીશ. વિપુએ કહ્યું – તમે પ્રયોગ કરો, પરંતુ બ્રહ્મચારી વડે કરવો. તેણે કહ્યું – સરજકા છે, તેમને હું અહીં લાવું છું. ચટ્ટે કહ્યું – જો કંઈક પણ અબ્રહ્મચારી હશે, તો કાર્ય સિદ્ધ થશે નહીં. તે વાત પણ કબૂલ રાખી. તેણે કહ્યું – જે સુંદર હશે, તેને લાવીશ.
તે શબ્દવેધી અને દિક્પાલને લાવ્યો. મંડલ બનાવ્યું.
દિકપાલે કહ્યું – જ્યાંથી શિવા શબ્દ આવે છે, તેને શીઘ્ર વીંધવું. સરજસ્કાને કહ્યું કે – ‘હું ફૂટ' એમ કરીને શિવાનો અવાજ કરવો. દુહિતાને કહ્યું – તું તે પ્રમાણે જ ઉભી રહેજે. તે પ્રમાણે કરવાથી સરજક વિંધાઈ ગયો. પુત્રી પ્રગુલીભૂત થઈ. ધન્ય
વિપરિણત થયો.
ચટ્ટે કહ્યું – મેં કહેલુંને કે – જો કંઈપણ રીતે અબ્રહ્મચારી હોઈશ તો કાર્ય સિદ્ધ થશે નહીં. ત્યારે ધન્યએ પૂછ્યું – હવે કોઈ ઉપાય?
વિષએ કહ્યું – આવો બ્રહ્મચારી થા. ગુપ્તીનો ઉપદેશ કર્યો.
તેણે પરિવ્રાજકોમાં તે ગુપ્તી શોધી, તેનામાં ન હતી. પછી સાધુની પાસે આવ્યા. સાધુએ ગુપ્તી બતાવી – વસતિ, કથા, નિષધા, ઈન્દ્રિયો, ભીંતની પાછળ પૂર્વક્રીડિત, પ્રણીત, અતિ માત્રામાં આહાર, વિભૂષા એ નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. આટલામાં જે શુદ્ધ મનથી રહે છે તે બ્રહ્મચારી છે. તેથી બ્રહ્મચર્ય મનનો નિરોધ
જિનેશ્વરોએ કહેલ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
૧૮૧
ત્યાં જઈને કહ્યું – મારે બ્રહ્મચારીથી કાર્ય છે. સાધુએ કહ્યું – નિગ્રન્થોને આ કલ્પતું નથી.
ચટ્ટને જઈને વાત કરી કે બ્રહ્મચારીનો મળી ગયા, પણ તેઓ આ કાર્યની ઈચ્છા કરતાં નથી [તેઓ અનુમત નથી.]
તેણે કહ્યું – આવા પ્રકારે જ લોક વ્યાપારનો ત્યાગ કરનારા મુનિઓ હોય છે. પરંતુ તેઓને પૂજવાથી પણ કાર્યની સિદ્ધિ થાય છે. - X - તેનું નામ લખવાથી ક્ષુદ્ર વ્યંતરો પણ આક્રમણ કરતા નથી.
ત્યારે સાધુની પૂજા કરી, મંડલ બનાવ્યુ. સાધુના નામો લખ્યા. દિક્પાલોની સ્થાપના કરી. - ૪ - કન્યા પણ પ્રગુણા-સાજી થઈ ગઈ.
ધન પણ સાધુનો આશ્રય કરીને શ્રાદ્ધ થયો. ધર્મોપકારી જાણીને પુત્રી અને મોતીની માળા પણ તેને જ આપી દીધી. એ પ્રમાણે અત્વરાથી તે કન્યા આદિ તેને પ્રાપ્ત થયા એ પ્રમાણે શ્લોકાર્થ કહ્યો.
તે આ સાંભળીને પરમમિત થયો. હું પણ સ્વદેશ જઈને અત્વરાથી જ ત્યાં કોઈ ઉપાયને વિચારીશ.
તે શ્રેષ્ઠીપુત્ર સ્વદેશ ગયો. ત્યાં વિધાસિદ્ધ ચંડાલ અને દંડરક્ષક હતા, તેને તે વળગી રહ્યો. પૂછ્યું – તારે અમારી પાસે શું કામ છે ? શ્રેષ્ઠી પુત્રએ બધી વાત કરી. રાણીને મેળવી આપો.
-
રાણીને કંઈક આળ ચડાવીએ, જેનાથી રાજા તેનો
તેઓએ વિચાર્યુ કે પરિત્યાગ કરી દે. તેઓએ મારી [મસ્કી] વિ. લોકો મરવા લાગ્યા. રાજાએ ચંડાલને આજ્ઞા કરી - મારીને તું પ્રાપ્ત કર.
તેમણે કહ્યું – હું મારી વિધા વડે ગવેષણા કરું છું. રાણીના વાસગૃહમાં મનુષ્યના હાથ-પગ વિક્ર્વ્યા. તેણીનું મુખ લોહીથી લિપ્ત કર્યુ. રાજાને નિવેદન કર્યુ – ‘મારી' અહીં જ વાસ્તવ્યા છે. તમારા પોતાના ઘરમાં જ ગવેષણા કરો, રાજાએ ઘરમાં ગવેષણા કરતા ‘મારી’ને જોઈ.
-
ચંડાલને આજ્ઞા કરી – સ્વવિધિ વડે ‘મારી”નો વિનાશ કર. ત્યારે અવશ્ય મંડલમાં મધ્યરાત્રિના અલ્પસાગરિકમાં વિનાશ કરવો.
તેમ સ્વીકારીને સ્વગૃહે તેણીને લઈ ગયો. રાત્રિમાં મંડલ કર્યુ. શ્રેષ્ઠીપુત્ર પણ ત્યાં પૂર્વે નક્કી કરેલા કપટ મુજબ ગયો. ઉપચાર સહિત [રાણીને] મારવાનો આરંભ કર્યો. શ્રેષ્ઠી પુત્રએ કહ્યું – આને તું શું કરે છે? ચાંડાલ બોલ્યો “આ મારી છે” તેથી તેને મારી નાંખુ છું.
શ્રેષ્ઠી પુત્રએ ફરી પૂછ્યું – આ સ્ત્રી વડે કઈ રીતે અકૃત્ય કરાયું છે કે તે ‘મારી' થઈ છે ? તને શું કંઈ અપશબ્દો કહ્યા. તેણીને માર નહીં. તું આને છોડી મૂક. ચાંડાલ તેની વાત માનવા રાજી નથી.
શ્રેષ્ઠીપુત્રએ તેને ઘણું કહ્યું – હું તમને કોટિ મૂલ્યના અલંકાર આપીશ, પણ તેને આ [રાણી] ને છોડી દો. તેણીને મારો નહીં, એમ કહીને ધરાર તેમને અલંકાર
આપ્યા.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ત્યારે રાણી વિચારવા લાગી કે – આ નિષ્કારણ વત્સલ છે. તેથી તેણીને પણ
આસક્તિ જન્મી. ચાંડાલે પણ કહ્યું કે – જો તે તારી સાથે જોડાય તો અમે તેણીને મારીશું નહીં, પણ તમારે નિર્વિષયતા અર્થાત્ દેશની બહાર નીકળી જવું પડશે.
તે વાત રાણીએ કબૂલ કરતાં તેણીને મુક્ત કરી. શ્રેષ્ઠી પુત્ર પણ તેણીને ગ્રહણ કરીને ત્યાંથી પલાયન થઈ ગયો. પછી શ્રેષ્ઠીપુત્રને પ્રાણપદા વત્સલ જાણીને રાણી તેની સાથે દૃઢતર આસક્ત થઈ, આલાપ આદિ વડે પણ મીલન થયું. દેશાંતરમાં ભોગોને ભોગવતા રહ્યા.
૧૮૨
અન્ય કોઈ દિવસે તે શ્રેષ્ઠીપુત્ર પ્રેક્ષણક જોવા જવાને પ્રવૃત્ત થયો. રાણી સ્નેહથી જવાની રજા આપતી નથી. ત્યારે તે શ્રેષ્ઠીપુત્ર હસ્યો. રાણીએ પૂછ્યું કે – આમ હસવાનું શું કારણ ? ખૂબ જ આગ્રહ કરતાં યુવકે બધો વૃત્તાંત કહ્યો. ત્યારે રાણી નિર્વિણ થઈ - ખેદ પામી.
તેવા સ્વરૂપના આર્યાઓની પાસે ધર્મ સાંભળીને દીક્ષા લીધી. શ્રેષ્ઠીપુત્ર પણ આર્ત-દુઃખાઈ થઈ મરીને તે દોષથી જ નસ્કે ઉત્પન્ન થયો.
આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયના દુઃખો જાણવા.
હવે ઘાણ ઈન્દ્રિયનું ઉદાહરણ કહે છે –
ગંધપ્રિયકુમાર હતો. તે નિરંતરપણે નાવના કટક વડે રમતો હતો. તેની માતાની શોકે તેની મંજૂષામાં ઝેર નાંખીને નદીમાં વહાવી દીધી. તે કુમાર રમમાણ હતો ત્યારે તેણે મંજૂષા જોઈ.
તે પેટીને ઉતારી લીધી. ખોલીને તેને જોવામાં પ્રવૃત્ત થયો. પ્રતિમંજૂષાદિની ગંધ લેતા એક સમુદ્ગક - દાબડો જોવો. ગંધપ્રિયકુમારે તેને ઉઘાડ્યો, સુગંધ લેતાં જ મૃત્યુ પામ્યો.
ધ્રાણેન્દ્રિયના આવા દુઃખો થાય તે જાણવા.
હવે જિહેન્દ્રિયને આશ્રીને ઉદાહરણ આપે છે –
સોદાસ નામે એક રાજા હતો. તે ઘણો માંસપ્રિય હતો. તે માટે જીવોનો ઘાત કરતો [કરાવતો] હતો. પોપટનું માંસ બીલાડાએ ગ્રહણ કર્યું. કષાયો તે માંસ શોધવા લાગ્યા. પણ ક્યાંય મળ્યું નહીં.
ત્યારપછી કોઈ બાળકને મારીને તેનું માંસ કાઢી સંસ્કારિત કર્યુ. ત્યારે પૂછ્યું – આ કોનું માંસ છે ? ત્યારે વૃત્તાંત કહ્યો.
તેમને પુરુષો આપ્યા. (બાળકોને) મારવા લાગ્યા. નગરજનોએ જાણ્યું કે નોકરો જ રાક્ષસ છે, મધ પાઈને અટવીમાં પ્રવેશ કર્યો.
ચત્વરમાં સ્થિત રહીને હાથીને લઈ જઈને રોજેરોજ મનુષ્યને મારવા લાગ્યા. કોઈક કહે છે વિરહ સ્થાનમાં લોકોને મારે છે. તે માર્ગે સાથે જતો હતો. તેઓ સુતા હતા, તેથી તેમને ખબર ન પડી.
-
સાધુઓ આવશ્યક કરતા હતા. તેઓ જોઈને તેની પાછળ ગયા. તપ વડે તેમનો આશ્રય કરવાને સમર્થ ન બન્યા. તે વિચારવા લાગ્યા કે આમ કેમ? ધર્મકથન કર્યુ, પ્રવ્રજ્યા લીધી.
Page #239
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ
૧૮
૧૮૩
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
બીજા એમ કહે છે કે - રાજા બોલ્યો - જતાં એવા તમે ઉભા રહો. સાધુઓ બોલ્યા - અમે તો સ્થિત જ છીએ, તમે જ સ્થિત રહો.
રાજા વિચારમાં પડ્યો. બોધ પામ્યો. આચાર્યો અતિશયયુકત હતા. તે અવધિજ્ઞાની હતા. આવું કેમ બને ?
એ પ્રમાણે જિલૅન્દ્રિય દુ:ખને માટે થાય છે. હવે સ્પર્શનેન્દ્રિયનું ઉદાહરણ આપે છે –
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો, તેની પત્ની સુકુમાલિકા નામે હતી. તેનો સ્પર્શ અત્યંત સુકુમાલ હતો. સજા રાજયનો વિચાર કરતો ન હતો. તે રાણીને નિત્યપણે પ્રતિભોગવતો રહેતો હતો.
એ પ્રમાણે કાળ વહેતો હતો. મૃત્યો વડે સામંતો સાથે મંત્રણા કરીને રાણી સાથે તેને બહાર કાઢી મૂકયો અને તેના પ્રેમની સજગાદીએ સ્થાપના કરી. રાજાસણી અટવીમાં ચાલ્યા ગયા.
રાણીને તરસથી પીડા થવા લાગી. તેણીએ પાણી માંગ્યું. ત્યારે રાજાએ તેણીની આંખો બંધ કરીને કહ્યું કે ડરીશ નહીં. નસમાંથી લોહી કાઢીને તેણીને પીવડાવ્યું. લોહીમાં મૂલિકા નાંખી જેથી થીજી ન જાય.
ફરી મણી ભુખ વડે પીડિત થઈ. સાથળમાંથી માંસ કાપીને ખાવા આપ્યું. પછી સંરોહિણી ઔષધિથી સાઢળને રૂઝવી દીધો.
એમ કરતા તેઓ જનપદમાં પહોંચ્યા. આમરણોને ગોપવી દીધા. એકત્ર વણિકવ કરે છે. તેની શેરી-ગલી શોધનારો એક પાંગળો હતો. રાણી અને તે એક વખત મળ્યા. પછી રાણીએ રાજાને કહ્યું કે – મને ઘેર એકલી રહેવું ગમતું નથી - રહી શકતી નથી. કોઈ બીજું હોય તો રહી શકું.
રાજાએ વિચાર કર્યો – નિરપાયમાં આ પાંગળો રાખવો જ સારો છે. તેણે આને ગૃહપાલક રૂપે નિયુક્ત કર્યો. તેણે ગીત-છલિત-કથા આદિ વડે શણીને આવM લીધી. પછી તેની સાથે જ સણી ચોંટી રહી.
રાણી પતિના છિદ્રો શોધવા લાગી. જ્યારે કોઈ જ છિદ્ર ન મળ્યા, ત્યારે ઉધાનિકામાં ગયા. તે રાજાને સુવિશ્વસ્ત કર્યો. ઘણો જ દારુ પીવડાવી દીધો. પછી રાજાને ગંગામાં ફેંકી દીધો.
સણી પણ તેનું દ્રવ્ય ખાઈને ખંભા ઉપર પાંગળાનું વહન કરવા લાગી. ઘેર ઘેર ગીગાન કરતાં ફરે છે. કોઈ પૂછે તો જણાવે છે કે – માતાપિતા દ્વારા મને આવો પતિ મળેલ છે, તો હું શું કરું ?
તે સજા પણ ગંગામાંથી કોઈ એક નગરે નીકળ્યો. વૃક્ષની છાયામાં સુતો હતો. છાયા પરાવર્તન પામતી ન હતી. ત્યાંનો રાજા અપુઝીયો મરણ પામ્યો. અધિવાસિત કરેલો અશ ત્યાં ગયો. તેથી “જય-જય” શબ્દ વડે તેને રાજા તરીકે ઘોષિત કરાયો. તે રાજા થઈ ગયો.
પે'લો પાંગળો અને સણી બંને તે નગરમાં જઈ ચડ્યા. રાજાને તે સમાચાર મળ્યા, તે બંનેને રાજમાં બોલાવ્યા. રાણીને પૂછયું કે આ કોણ છે ? સણી કહે છે
- મારા માતાપિતાએ આપેલો આ મારો પતિ છે.
ત્યારે રાજા તે ગણીને કહે છે - બાહુનું લોહી પીધુ છે, સાથળનું માંસ ખાધેલું છે, પતિને ગંગામાં વહાવી દીધા છે. હે પતિવ્રતા ! ધન્ય છે તને. ઘણું સારું કર્યું, ઘણું સારુ કર્યા.
રાજાએ તુરંત જ તેણીને દેશનિકાલની આજ્ઞા આપી. એ પ્રમાણે રાજા-રાણી બંનેને અને વિશેષ તો સુકમાલિકાને સ્પર્શનેન્દ્રિય દુ:ખને માટે થઈ.
શબ્દના સંગમાં જે દોષ છે. તે મૃગાદીને શરીરની હાનિ કરે છે. સતત સુખનો અર્થ અને વિદ્વાન્ શબ્દમાં કેમ સંગવાળો થાય? એ રીતે પતંગીયાનો રૂપના પ્રસંગથી ક્ષય થતો જોઈને, સ્વસ્થયિતનો રૂ૫માં કેમ વ્યર્થ સંગમ સંભવે ? ગંઘના દોષથી સર્ષોની પરતંત્રતાની સમીક્ષા કરીને કોણ ગંધ આસક્ત થાય અથવા કાય સ્વભાવ ન ચિંતવે ? રસના આસ્વાદના પ્રસંગથી મસ્યાદિનું ઉત્સાનિ જાણીને તેવા દુ:ખાદિજનક રસમાં કોણ સંગમ પામે ? સ્પર્શમાં આસક્ત ચિત્તવાળા હાથી આદિને ચોતરફથી અસ્વાતંત્ર્ય સમક્ષ જોઈને પણ કોણ સ્પર્શને વશ થાય ?
એ પ્રમાણે આવા પ્રકારે ઈન્દ્રિયો સંસારને વધારનારી છે, વિષય લાલસા દુર્જય, દુરંત છે ઈત્યાદિ પૂર્વવતું.
હવે પરીષહદ્વારનો અવસર છે. તેમાં માર્ગથી ન ચ્યવીને નિર્જરાર્થે પરિસહન કરવું તે પરીષહ, તેમાં માર્ગથી ન ચ્યવવા માટે દર્શન અને પ્રજ્ઞા પરીષહ છે. બાકીના પરીષહો નિર્જરાર્થે છે.
આ પરીષહોની સંખ્યા બાવીશ છે. તે આ પ્રમાણે - ભુખ, તરસ, શીત, ઉષ્ણ, દશ-મશક, નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા ઈત્યાદિ - X - X • તેને વિસ્તારથી જાણવા જોઈએ. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે –
(૧)- ભુખથી પીડાતા, શક્તિમાન્ સાધુ શોષણાનું ઉલ્લંઘન ન કરે ચામામાત્રામાં ઉધત વિદ્વાન અદીન અને અવિપ્લવચી ચરે.
-૨)- તૃષાતુર હોય, માર્ગમાં રહેલ હોય તો પણ તવવિદ્ દીનતા છોડીને કાયુ પાણીની અભિલાષા ન કરે, કથિત જળ શોધે.
(3)- શીતથી અભિઘાત થવા છતાં યતિ વયા વસ્ત્રના રક્ષણને છોડીને અકય વસ્ત્ર પ્રહણ ન કરે કે અગ્નિ ન સળગાવે.
(૪)- ઉણથી તપવા છતાં તેને નિંદે નહીં કે છાયાનું સ્મરણ કરે નહીં. સ્નાન, ગાત્ર અભિષેકાદિ અને વીંઝણો પણ વર્ષે.
ન૫)- દંશમશક કડે ત્યારે મુનિ ત્રાસથી હેપ ન પામે, તેને નિવારે નહીં પણ ઉપેક્ષા કરે કે બધાં આહારપ્રિયત્વવાળા છે. | -૬)- મારા વર અશુભ ન હોય, તેમ સારુ કે ન સારુ ન ઈચ્છ, લાભ અને અલાભનું વિચિત્રત્વ જાણીને નગ્નતાને સહે.
ન9)- જતા, રહેતા કે બેસતા અરતિવાળો ન થાય, ધર્મરૂપી આસમમાં રસ્તા નિત્ય સ્વસ્થચિત્તવાળો મુનિ થાય.
-૮)- સંગરૂપી પંક સુદુબથિ છે, આીઓ મોક્ષમાર્ગની આર્મલા સમાન છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
૧૮૫
તેણીને ધર્મના નાશ માટે ચિંતવે અથવા તેને વિચારે નહીં.
૧૯)- ગામ આદિ અનિયત સ્થાયી અથવા સદા અનિયત આલપ છે. વિવિધ અભિગ્રહો વડે યુક્ત એવી ‘ચર્યા' એકનો આશ્રય કરે.
૧૧૦ - શ્મશાનાદિમાં પણ નિષધા કરે, સ્ત્રી આદિ કંટકને વર્ષે. અનિટ કે ઈષ્ટ એવા કોઈપણ ઉપસર્ગની સ્પૃહા ન કરે, પણ ખમે.
(૧૧)- શુભ કે અશુભ શય્યામાં, સુખ કે દુઃખમાં સમુસ્થિત થઈ સહે ન૧૨)- આકૃષ્ટ થઈ મુનિ આક્રોશ ન કરે - X - કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. ન૧૩)- હણતાને સહપ્ત કરે તે જ મુનિ, પ્રતિહણવાનું કામ ન કરે.
ન૧૪)- પરદાના ઉપજીવી હોવાથી યતીને અયાયિત કશું ન હોય. જે કારણે આ યાચના દુ:ખ છે. તે સહન કરે પણ અગારીપણું ન ઈચ્છે.
ન૧૫)- બીજા માટે કરેલ કે બીજા માટેનું અણ આદિ પ્રાપ્ત થાય કે ન પણ થાય, પ્રાપ્ત થતાં અહંકાર કે નિંદા ન કરે. - ૪ -
(૧૬)રોગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે, ચિકિત્સાની ઈચ્છા ન કરે, તે રીતે અદીતપણે સહન કરે, શ્રામસ્થની અનુપાલના કરે.
૧૭)- વસ્ત્રમાં કે કદાચિત્ તૃણાદિમાં તેના સંસ્પર્શથી ઉદ્ભવેલ દુ:ખને સહન કરે, પણ તેમાં મૃદુની ઈચ્છા ન કરે.
૧૧૮)- મેલ, પંક, રજ આદિ, ગ્રીષ્મના ઉનાળામાં પરસેવો થાય તો પણ ઉદ્વેગ ન પામે. સ્નાનને ન ઈચ્છે પણ તેને સહન કરે.
–૧૯)- ઉત્થાન, પૂજન, દાનની સ્પૃહા ન કરે. લબ્ધિમાં મૂર્શિત ન થાય અને સહકાર ન પામે દીનતા ન લાવે.
(૨૦)- કર્મના દોષને જાણનારો જિજ્ઞાસુ અજાણ વસ્તુમાં મોહ ન પામે.
ન૧- વિરત, તપયુક્ત એવો હું છાસ્થ છું, તો પણ ધમદિ ફળ ન ઈચ્છે.
૨૨)- જિનેશ્વરોએ તેમને કે જીવને ભવાંતરમાં ધમધિર્મ કહેલ છે. તે પરોક્ષરૂપે મૃષા નથી, મહત ગ્રહથી તેમ ચિંતવે.
શારીરિક કે માનસિક સ્વ-પર પ્રેરિત એવા પરીષ હોતો મુનિ સદા મન, વચન, કાયાથી સહન કરે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયભૂત પરીષહો સંભવે છે.
ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, દેશમશકાદિ, ચ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ વેદનીયકર્મથી ઉદ્ભવે છે અને અલાભ નામનો પરષહ અંતરાયકર્મથી ઉદભવે છે. પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણથી સંભવે આ ચૌદ પરીષહોનો સંભવ સૂક્ષ્મ સંપરાય અને છાસ્ય અરાણીને પણ સંભવે છે તેમ જાણવું. ભુખ, તરસ, શીત, ઉણ, દંશ, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શય્યા, રોગ, નૃણ સ્પર્શી જિનને વેદવાના સંભવે છે.
આ અર્થ સંક્ષેપમાં કહ્યો. અવયવાર્થ પરીષહ અધ્યયનથી જાણવો.
૧૮૬
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ અહીં પણ દ્રવ્ય ભાવ વિભાષા છે. દ્રવ્યપરીષહો આલોકના નિમિતે જેઓ પરવશ થઈને કે બંધનાદિથી સહન કરે છે. તેનું ઉદાહરણ જેમ ચક્રમાં સામાયિકમાં ઈન્દ્રપુરમાં ઈન્દ્રદત્તના પુત્રનું કહ્યું તે જાણવું.
ભાવપરીષહ , જે સંસારસુચ્છેદ નિમિતે અનાકુળપણે સહન કરે છે, તેને જ પ્રશસ્ત જાણવા.
હવે ઉપસર્ગ દ્વારનો અવસર છે - તેમાં ૩૫ - સામીથી, સર્જન તે ઉપસર્ગ અથવા જેના વડે ઉપસર્જન થાય તે ઉપસર્ગ - કરણ સાધન. ઉપસર્જન થાય તે - એ ઉપસર્ગ કર્મસાધન છે.
ઉપસર્ગ પ્રત્યય ભેદથી ચાર પ્રકારે છે – દિવ્ય, માનુષ, તિર્યંચયોનિક અને આત્મ સંવેદન ભેદથી. તેમાં દિવ્ય ઉપસર્ગ ચાર પ્રકારે છે - હાસ્યથી, પ્રàષથી, વિમર્શથી, પૃથક્ વિમાત્રાથી. હાસ્યમાં-ક્ષલક.
નાના સાધુઓ બીજા ગામમાં ભિક્ષાચર્થેિ ગયા. વ્યંતરી પાસે ઉપયાચના કરી. જો આપણને કંઈ મળે તો વિકટચ્ય લઘુ કૃષ્ણ વર્ણવી અર્ચન આપીશું. તેમને પ્રાપ્ત થયું. વ્યંતરીએ માંગ્યુ, તેઓ પરસ્પર બોલ્યા કે માંગે તે આપી દેવું. ત્યારે સ્વયં જ તેણીને પ્રસ્થાદિત કરી.
કાંદર્પિક દેવો તેમનું ૫ આવરીને મતા હતા. વિકાલે શોધ્યા, ન જોયા. દેવતાએ આચાર્યને કહ્યું. પ્રàષમાં સંગમ થયો. વિમર્શ કરવા એક દેવકુલિકામાં સાધુઓ વષરામ રહીને ગયા. તેમાંનો એક પૂર્વે મોકલેલ, ત્યાં જ વપરખ કરવાને આવ્યો. તે દેવકુલિકામાં રહ્યો.
દેવતા વિચારે છે કે – આ દેઢ ધર્મી છે કે નહીં. શ્રાવિકા રૂપે ઉપસર્ગ કરે છે, તે સાધુએ આહારદિ ન લીધા. દેવીએ સંતુષ્ટ થઈ વાંધા. પૃથ વિમાબા હાસ્યથી કરીને પ્રસ્વેષથી કરાય, એ પ્રમાણે સંયોગ કહ્યો.
માનુષ્ય ઉપસર્ગ ચાર ભેદે છે – હાસ્યથી, પ્રણથી, વિમર્શી, કુશીલ પ્રતિ સેવનાથી, હાસ્યમાં ગણિકાની પુત્રીનું દષ્ટાંત છે. નાનો સાધુ ભિક્ષાને માટે જતાં ઉપસર્ગ કરે છે. તેણે માર્યો. ગણિકાએ રાજાને ફરિયાદ કરી, નાના સાધુને બોલાવ્યો. શ્રીગૃહનું દૃષ્ટાંત કહે છે.
પ્રàષમાં ગજસુકુમાલને સોમભૂતિ મારી નાંખ્યાનું દષ્ટાંત છે અથવા એક બ્રાહ્મણ કોઈ એક અવિરતિકા સાથે અકાર્ય સેવતો હતો તે સાધુ વડે જોવાયું. તેમને તેષ ઉત્પન્ન થયો, સાધુને મારવા માટે દોડ્યો. સાધુને પૂછે છે, તું કેમ આ તરફ જુએ છે ? સાધુ કહે બે કાન વડે ઘણાં શ્લોક સાંભળ્યા.
વિમથિી - ચંદ્રગુપ્ત રાજાને ચાણક્યએ કહ્યું - પારમિકનું કંઈક કરો. તે કદાય સુશિષ્ય થાય. અંતઃપુરને માટે ધર્મકથન કર્યું. અન્યમતીઓ ઉપસર્ગ કરે છે, તેનો વિનાશ કર્યો, કાઢી મૂક્યા. સાધુઓને બોલાવ્યા, તેઓએ કહ્યું - જો રાજા હાજર રહે તો ધર્મ કહીશ. ત્યાં સાધુ ગયા, રાજા નીકળી ગયો. અંત:પુરિકા ઉપસર્ગ કરવા લાગી. તેમને માર્યા. શ્રી ગૃહ દેટાંત કહે છે.
કુશીલ પ્રતિસેવનામાં ઈર્ષાળુ, ચાર પનીઓ, રાજ કુટુંબ. તેણે ઘોષણા
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ : ૧૮
૧૮૩
કરી - સપ્ત વૃત્તિ પરિક્ષિત સિવાય કોઈને ઘરમાં પ્રવેશ મળશે નહીં. સાધુ અજાણતા વિકાલે વસતિ નિમિતે આવ્યા. તેણે પ્રવેશ કર્યો. ત્યાં પહેલા પ્રહરે પ્રથમા આવીને કહે છે - પ્રતિ૭. સાધુને કચ્છ બાંધી, કુર્મબંધ કરીને અધોમુખ કર્યા, લાંબો સમય વીંટાળીને રહ્યા. એમ કલેશ પહોંચાડીને ગઈ. એ પ્રમાણે ચરે પણ પ્રહરે પ્રહરે કલેશ પહોંચાડીને ગઈ. પછી ચારે મળીને એકઠી થઈ. ઉપરાંત થઈને શ્રાવિકા બની.
તિરંગો દ્વારા ચાર પ્રકારે ઉપસર્ગ થાય - ભયચી, પ્રવેષથી, આહારને માટે, અપત્ય આલયના સંરક્ષણને માટે.
ભયથી કુતરા વગેરે કરડે. પ્રàષમાં ચંડકૌશિક કે મર્કટ આદિ. આહારના હેતુથી સિંહ આદિ, અપત્યનો નિવાસ બચાવવાને માટે કાગડી.
પોતા વડે કરાય તે આત્મસંવેદનીયા ઉપસર્ગ જેમ ઉદ્દેશમાં ચૈત્યમાં, પ્રાકૃતકામાં કહ્યા. તે ચાર ભેદે છે - ઘનતા, પ્રપતનતા, સ્તંભનતા અને ગ્લેષણતા. ઘનતા - જેમકે આંખમાં જ પ્રવેશે અને આંખ ચોળતા દુ:ખવાને લાગે અથવા સ્વયં જ આંખ ગળે, કંઈક સળી વગેરે ઉડીને લાગે.
પતનતા - પ્રયત્ન વડે ન ચંક્રમણ કરે, તેમાં દુ:ખાવો થાય. સ્તંભન-ત્યાં સુધી ઉપવિષ્ટ રહે જયાં સુધી સતો હોય, સ્તબ્ધ થઈ જાય. -x - શ્લેષણતા - પગને આકૃષ્ટ કરીને રહે તેમાં વાયુથી જોડાઈ જાય. અથવા નૃત્ય શીખતા અતિ નમવાથી કોઈક અંગ ત્યાં જ લાગી જાય.
અથવા આત્મ સંવેદનીય ઉપસર્ગો ચાર ભેદે – વાતિકા, પૈતિકા, પ્લેમિકા, સાલિપાતિકા. આ દ્રવ્ય ઉપસર્ગો કહ્યા. ભાવથી આ જ ઉપસર્ગ ઉપયુક્તને થાય છે. દિવ્ય, માનુષ્યક, ઐશ્વની વ્યાખ્યા કરી.
ત્યારપછી વૃત્તિકારશ્રી ઉપરોક્ત અર્થને જ જણાવતી એવી યાર ગાથાની નોંધ વૃત્તિમાં કરે છે, અમે તેની પુનરુક્તિ અમે કરેલ નથી.)
પ્રસંગથી આટલું કહ્યું તે પર્યાપ્ત છે. આ પ્રમાણે નમો : gf એ પણ ગાથાર્થની વ્યાખ્યા કરેલ છે.
હવે પ્રાકૃત શૈલીથી અનેક પ્રકારે ‘અહ’ શબ્દની નિયુક્તિનો સંભવ છે, તેનો નિર્દેશ કરતાં કહે છે –
• નિયુક્તિ -૯૧૯ -
ઈન્દ્રિય, વિષયકપાસ, પરીષહ, વેદના અને ઉપસર્ગ, આ-આ શુઓને હણવાથી તેઓ “અરિહંત” કહેવાય છે.
• વિવેચન-૯૧૯ :
ઈન્દ્રિય આદિની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. વેદના - ત્રણ પ્રકારે છે – શારીરિક, માનસિક અને ઉભયરૂપા. આ બધાં શત્રુને હણનારા-X - X • હોવાથી ‘અરિહંતાર' તેઓ કહેવાય છે. શત્રુને હણનારા છે, માટે માતાર એમ નિક્તિ થાય.
(શંકા આની અનંતર ગાળામાં આમ જ કહેલ છે. તો પછી અહીં ફરીથી આનું ગ્રહણ અયુક્ત છે ?
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ (સમાધાન અનંતર ગાથામાં નમસ્કારની યોગ્યતાના હેતુપણાથી તેમ કહેલ હતું. અહીં વળી અભિધાન નિરુક્તિના પ્રતિપાદનાર્થે કહેલ છે. આ પ્રમાણે ગાવાઈ કહો. હવે બીજા પ્રકારે મરવ - શત્રુઓને જણાવે છે. તે આઠ પ્રકારે જ્ઞાનાવરણાદિ સંજ્ઞા બધાં સવોની જ છે, તે કહે છે -
• નિયુક્તિ -૯૨૦ :
આઠ પ્રકારના કર્મો કર - શત્રુરપ બધાં જીવોને હોય છે. તે કર્મરણ કરે ને હણનારા હોવાથી તેમને અરિહંત કહેવાય છે.
• વિવેચન-૯૨૦ :
આઠ પ્રકારના પણ, આપ શબ્દથી ઉત્તર પ્રવૃત્તિની અપેક્ષા થકી અનેક પ્રકાર પણ જાણવા. વ્ર શબ્દ ભિન્ન ક્રમ માટે છે. તે અવધારણા અર્પે છે. જ્ઞાનવરણ આદિ, તે આઠ પ્રકારના કર્મો જ ભૂત - શગુરૂપ થાય છે. બધાં જ જીવોને અનવબોધ બોધનો અભાવ આદિ દુ:ખહેતુપણે છે, પશ્ચાઈ પૂર્વવત્ જાણવો.
- અથવા - [બીજી વ્યાખ્યા • નિર્યુક્તિ-૨૧ :
વંદન અને નમનને યોગ્ય છે, પૂજ સકારને યોગ્ય છે, સિદ્ધિ ગમનમાં યોગ્ય છે, તે કારણથી તેઓ આરહંત કહેવાય છે.
• વિવેચન-૯૨૧ :
મ ક્રિયાપદ પૂજા અર્થમાં છે. [યોગ્ય અર્થમાં છે] શેને યોગ્ય છે? વંદન અને નમસ્કરણમાં, તેમાં વંદન-મસ્તક વડે થાય અને નમસ્કાર વાણી વડે થાય છે. તથા યોગ્ય છે - પૂજા અને સકારને. તેમાં પૂજા-વત્ર અને માળા આદિ જન્ય છે. સકાર-અભ્યત્યાદિ સંભ્રમ છે.
તથા સિદ્ધિગમનને યોગ્ય. સિદ્ધિ થાય છે એટલે નિષ્ઠિતા થાય છે. કોને ?, આ પ્રાણીઓને, તે સિદ્ધિ - લોકાંત ક્ષેત્ર રૂ૫. કહેવાય પણ છે કે – “અહીં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે." ત્યાં જવાને માટે યોગ્ય. તેથી અરહંત કહેવાય છે. તે પ્રાકૃત શૈલી છે. અg: તેથી કહેવાય છે અથવા “ને યોગ્ય છે" માટે મેઈન.
• નિયુક્તિ૨૨ -
દેવ, દાનવ, મનુષ્યથી પૂજાને યોગ્ય છે, કેમકે તેઓ દેવા કરતાં પણ ઉત્તમ છે. તેઓ - મુને હણનારા છે, રજ-કમરજને હણનારા છે તે કારણે અરિહંત કહેવાય છે.
• વિવેચન-૯૨૨ :
દેવો, અસુરો, મનુષ્યો વડે પૂજાને યોગ્ય છે – તેવી યોગ્યતા હોવાથી પૂજાને પ્રાપ્ત કરે છે, “દેવોમાં ઉત્તમપણે હોવાથી એ ચક્તિ છે. અહીં અનેક પ્રકારે અન્વર્થ કહેવાને માટે ફરી સામાન્ય અને વિશેષ વડે ઉપસંહાર કરતાં કહે છે - ‘શગુને હણનાર' ઈત્યાદિ પૂર્વવત્ જ છે. મરનાં દત્તાર: જેથી અરિહંતાર, તેથી કહેવાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૨૨
૧૮૯
તથા રજને હણનાર, કેમકે રજને હણનાર હોવાથી તેમ કહેવાય. અને એટલે વધ્યમાનક કર્મ કહેવાય.
હવે અમોઘતા જણાવવાને માટે અપાંતરાલિક નમસ્કારના ફળને ઉપદર્શિત કરે છે. [બતાવે છે.)
• નિયુક્તિ -૯૨૩ :
અરહંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી મુકાવે છે. તે વળી ભાવણી કરાય તો બોધિ લાભને માટે થાય છે.
• વિવેચન-૯૨૩ :
અરહંતને નમસ્કાર, તે અહંન્નમસ્કાર. અહીં અહં શબ્દની બુદ્ધિસ્થ અહ આકારવાળી સ્થાપના ગ્રહણ કરાય છે. નમસ્કાર તે નમ: શબ્દ જ છે. નીવ - આત્મા, મુકાવે છે • દૂર કરે છે, છોડાવે છે. કોનાથી? હજારો ભવોથી. પાવ - ઉપયોગથી જે કરાય, અહીં સહસ શબ્દ તો ૧૦૦૦ સંખ્યા દશવિ છે, તો પણ અહીં અર્થથી અનંત સંખ્યા જ જાણવી અત્ અનંત ભવોથી મૂકાવે છે - મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, તેમ કહેલ છે.
(શંકા બધાં જ ભાવથી પણ નમસ્કાર કરવામાં તભવે જ મોક્ષ ન થાય, તો પછી શા માટે કહેવાય છે કે - જીવને મુક્ત કરાવે છે, ઈત્યાદિ. [સમાધાન જો કે તે જ ભવે મોક્ષને માટે થતો નથી, તો પણ ભાવના વિશેષાથી થાય છે. વળી ‘બોધિ લાભને માટે થાય” તેમ કહ્યું. બોધિલાભ એ જલ્દી અને અવિકલ એવો મોક્ષનો હેતુ છે, તેથી આમ કહ્યું તેમાં કોઈ દોષ નથી. એમ ગાથાર્થ કહ્યો. તથા કહે છે -
• નિયુક્તિ-૯૨૪ -
ભવનો ક્ષય કરતાં એવા ધન્ય જીવોના હૃદયને ન છોડતો અરહંત નમસ્કાર પદયાનને નિવારનારો થાય છે.
• વિવેચનk૨૪ :
‘અરહંત નમસ્કાર' પૂર્વવતુ. ભવનો ક્ષય કરતાં ધન્યોના. અહં થયા - જ્ઞાન, દર્શન, ચાત્રિ રૂપ ધનવાળા સાધુ આદિ, તેમને - ભવનો ક્ષય કરનારાને. અહીં તે ભવનું જીવિત તે ભવ, તેનો ક્ષય, તે ભવક્ષય, કરતાં એટલે આચરતાને, શું ? હૃદયને - ચિત્તને, ત્યાગ ન કરીને, હૃદયથી દૂર ન જઈને, “વિસોતસિકવાક” - અહીં અપધ્યાનને વિસોતસિકા કહ્યું. તેને વાક છે અર્થાત્ ધર્મધ્યાન જ એક આલંબનતા કરે છે.
• નિયુક્તિ-૯૨૫ -
એ પ્રમાણે મહાઈ અરહંત નમસ્કારનું વર્ણન કરાયું, મરણ સમીપ આવતાં તે વારંવાર નિરંતર કરાય છે.
• વિવેચન૨૫ :
અરહંત નમસ્કાર જ એ પ્રમાણે નિશે વર્ણન કરાયેલ મણાર્થ જેનો મહાન અર્ચ છે તે. અલા અક્ષર હોવા છતાં દ્વાદશાંગનો અર્થ સંગ્રહ કરેલ હોવાથી મહાઈ છે. વળી તે કેવો છે ? તે કહે છે –
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ જે નમસ્કાર, ‘મરણ’ - પ્રાણ ત્યાગ કાણમાં, ઉપાણ-સમીપ ભૂત થઈ, અનવરત અને અનેકવાર કરાય છે. તેથી પ્રધાન આપત્તિમાં સમ અનુસ્મરણ કરવાથી ગ્રહણ કર્યો છે માટે મહાથે-પ્રધાન છે.
અહીં ભાણકારશ્રી કૃત પાંચ ગાથાઓ મૂકેલી છે -
(૧) જ્વલનાદિ ભયમાં બાકીનાને છોડીને પણ એક મહામૂલ્ય રત્ન છે, યુદ્ધમાં કે અતિભયમાં જેમ અમોઘ શસ્ત્ર ગ્રહણ કરાય તેમ અહીં - | (૨) દ્વાદશાંગને છોડીને તે જ મરણ વખતે કરાય છે, જેથી અરહંત નમસ્કાર કરાય છે, તે કારણથી તે દ્વાદશાંગનો અર્થ છે.
(3) સર્વે પણ દ્વાદશાંગ પરિણામ વિશુદ્ધિ માત્ર હેતુક છે, તે કારણ ભાવથી કેમ તેને માટે નમસ્કાર ન કહ્યો ?
() કેમકે તે દેશ-કાળમાં બાર પ્રકારનું શ્રુત સ્કંધ આખું ચિંતવવું તે બાઢ અને સમર્થ ચિત્તથી પણ શક્ય નથી.
(૫) તેની પ્રણતના સદ્ભાવી, તે કારણે શુભ ચિત્ત વડે અનુસરવું જોઈએ. આ જ નમસ્કાર કૃતજ્ઞત્વ મળ્યમાન છે. [આ ગાથા ભિન્ન સંબંદ્ધ છે.]
એ પ્રમાણે ગાયથાર્થ કહ્યો. હવે ઉપસંહાર કહે છે – • નિયુક્તિ-૯૨૬ -
અરહંત નમસ્કાર એ બધાં પાપોનો પકૃષ્ટ નાશક છે અને તે સર્વે મંગલોમાં પ્રથમ - પ્રધાન મંગલ છે.
• વિવેચન-૨૬ :
કેટલું કહીએ ? આ અરહંત નમસ્કાર કેવો છે ? બધાં પાપનો નાશ કરનાર છે. તેમાં પાંશત્તિ - [પાપથી બહાર કાઢે તેના નિપાતનથી “પાપ” કહ્યું અથવા હિતને પીએ છે [હિત મેળવાય છે] માટે “પપ'.
સર્વમ્ - આઠે પ્રકારે પણ, વર્ષ - પાપ, જાતિ સામાન્ય અપેક્ષાથી કહ્યું. કહેલ છે કે- તત્તથી પાપ કર્મ જ છે, ઈત્યાદિ. તેનો નાશ કરે છે માટે સર્વપાપપણાશન. | સર્વેમાં - નામાદિ લક્ષણ, મંગલોમાં પહેલું - પ્રધાન કેમકે તે પ્રધાન અને કરનારું છે, અથવા આ પાંચ ભાવ મંગલ - અરહંત આદિ છે, તેમાં પહેલું એટલે કે આધ મંગલ છે. વરુ માર્ત - મંગલ સંપાપ્ત થાય છે, એ ગાથાર્થ છે.
અહીં સુધી અરહંત નમસ્કાર કહ્યો.
હવે સિદ્ધ નમસ્કાર કહીએ છીએ. તેમાં સિદ્ધ શબ્દનો શો અર્થ છે ? તે કહે છે :- x -x - જે સિદ્ધ થાય છે. તે સિદ્ધ. જે જે ગુણ વડે નિષ્પક્ષ - પરિતિષ્ઠિત છે, કરી જેને સાધવાનું નથી. તે સિદ્ધ થયેલા ઓદનની માફક સિદ્ધ છે. તે સિદ્ધ શબ્દ સામાન્ય અપેક્ષાથી કહ્યો. અર્થથી તે ચૌદ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય એ ત્રણ સિદ્ધોને છોડીને બાકીના નિક્ષેપોનું પ્રતિપાદન કરવાને માટે કહે છે -
• નિયુક્તિ-૨૭ -
કર્મ, શિલ્પ, વિધા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા, અભિપાય, તપ અને કર્મક્ષય એ [બાકીના ૧૧માં સિદ્ધ કહેવા.].
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ : ૨
• વિવેચન-૯૨૭ :
કર્મમાં સિદ્ધ તે કર્મસિદ્ધ અર્થાત કર્મમાં નિષ્ઠાને પામેલ. એ પ્રમાણે શિલ્પ સિદ્ધ, વિધાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યામાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપ:સિદ્ધ, કર્મક્ષયસિદ્ધ એ અગિયાર સિદ્ધો જાણવા. ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો.
અવયવાર્ય તો પ્રતિદ્વારે કહેવાશે.
તેમાં નામસિદ્ધ અને સ્થાપનાસિદ્ધ સુખે જાણી શકાય છે. દ્રથસિદ્ધ - નિપન્ન થયેલ ઓદનને સિદ્ધ કહેવાય છે.
હવે કર્મસિદ્ધાદિની વ્યાખ્યા વડે કમદિ સ્વરૂપ જ જણાવે છે - • નિયુક્તિ -૯૨૮ -
આચાર્યના ઉપદેશ વિના જે પ્રાપ્ત થાય તે કર્મ, જેમકે - કૃષિ, વાણિજ્ય આદિ. જે આચાર્યના ઉપદેશાદિથી શિખાય તે શિલ્ય. જેમકે – ઘટ, લોહારાદિ ભેદથી કાર્ય.
• વિવેચન-૯૨૮ :
અહીં કર્મ એટલે આચાર્યના ઉપદેશ વિના જ સાતિશય અનન્ય સાધારણ ગ્રહણ કરાય છે. શિપ - અન્ય રીતે કહેવાય છે. અર્થાતુ જે આચાર્ય ઉપદેશ કે ગ્રન્જનિબંધથી ઉત્પન્ન થાય છે. સાતિશય કર્મ પણ તેથી શિલ્પ કહેવાય છે. તેમાં ભારવહન, કૃષિ, વાણિજ્યાદિ કર્મ, ઘડો, લુહારાદિના ભેદથી શિલ્પ છે.
હવે કમસિદ્ધ ઉદાહરણ સહિત જણાવતા કહે છે – • નિયુક્તિ -૯૨૯ -
જે સર્વ કર્મમાં કુશળ છે, અથવા જે જેમાં સુપરિતિષ્ઠિત થયો હોય, તેને અધ્યગિરિ સિદ્ધકની જેમ કમસિદ્ધ જાણતો.
• વિવેચન-૯૨૯ -
જે કોઈ સર્વ કર્મમાં કુશલ છે, અથવા જે કર્મમાં સુપરિતિષ્ઠિત છે ઈત્યાદિ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ -
કોંકાણક દેશમાં એક દુર્ગમાં સહ્યથી માંડ ઉતારતો અને ચડાવતો. તેમાં વિષયમાં જે ગુરુ ભાસ્વાહી હતો તેને રાજાએ સમ્યફ આજ્ઞપ્ત કરેલ કે આને મારે પણ માર્ગ આપી દેવો. પણ તેણે કોઈને ન આપવો.
આ તરફ ચોક સૈધવીય પુરાણ, તે પ્રતિભગ્ન [દીક્ષા છોડેલો] વિચારે છે કે હું ત્યાં જઉં, જ્યાં આ જીવ કર્મમાં ભાંગે નહીં અને સુખને જાણે નહીં. તે આ ભાર વાહકોને મળ્યો. તે જવાને તૈયાર થતા કહે છે - કુકડાના અવાજથી પ્રતિબોધિત સિદ્ધ કહે છે – મને સિદ્ધિ આપો. જે રીતે સિદ્ધો સિદ્ધિમાં સાકે ગયા છે.
તે તેઓમાં મહતર હતો, બધાંથી વધારે ભાર વહન કરતો હતો. તેણે સાધુને જોઈને માર્ગ આપ્યો. ભાસ્વાહકો રોષિત થયા, રાજકુલે ફરિયાદ કરી, તેઓએ કહ્યું - અમારો રાજા પણ ભારથી દુઃખી થતાને માર્ગ આપે છે. તો તેં શ્રમણને માટે ખાલી કરીને માર્ગ કેમ આપ્યો ?
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ રાજાએ તેને કહ્યું - તેં ઘણું ખોટું કર્યું. મારી આજ્ઞા ઉલ્લંઘી. તે ભારવાહીએ કહ્યું - હે દેવ ! આપે મને ગુરુભારવાહી કરીને આ આજ્ઞા કરેલી ? રાજાએ કહ્યું - હ. જો એમ હોય તો સાધુ ગુરતરભારવાહી છે. કઈ રીતે ? જે તે થાક્યા વિના ૧૮,૦૦૦ શીલાંગથી ભરેલ ભાર વહે છે, તે મારાથી પણ ઉપાડાતો ન હતો. તેણે ધર્મકથા કહી –
મહારાજ ! વહન કરાય તે ભાર. તે પણ વિશ્રામ લેતા વહન કરે છે, જ્યારે સાધુઓ શીલનો ભાર ચાવજીવન વિશ્રામ વિના વહન કરે છે. રાજા પ્રતિબોધ પામ્યો. તે સંવેગવાળો થયો. ઉધત થયો. આ કર્મસિદ્ધ.
હવે શિલ્યસિદ્ધને દેહાંત સહિત જણાવવા માટે કહે છે – • નિર્યુક્તિ-૯૩૦ -
જે સર્વ શિલ્ય કુશળ છે અથવા જે જયાં સુપરિનિષ્ઠિત છે. તે કોકાણ સુતારની માફક સાતિશયી શિલ્ય સિદ્ધ જાણવો.
• વિવેચન-૯૩૦ -
જે કોઈ નિર્દિષ્ટ સ્વરૂપ સર્વ શિક્ષોમાં કુશલ હોય અથવા જે જયાં સુપરિતિષ્ઠિત હોય છે - શેષ ગાથાનો ભાવ કથાથી જાણવો.
સોપારક નગરમાં રથકારની દાસીનો બ્રાહ્મણથી દાસપુત્ર જન્મ્યો. તે મૂક ભાવથી રહેતો, જેથી કોઈ જાણે નહીં. રકાર પોતાના પુત્રને શીખવતો પણ તે મંદબુદ્ધિથી ગ્રહણ કરતો ન હતો. તે દાસપુને બધું ગ્રહણ કરી લીધું. ચકાર મૃત્યુ પામ્યો. રાજાએ દાસને તેના ઘરમાં સારરૂપ જે કંઈ હતું તે બધું આપી દીધું.
આ તરફ ઉજૈનીમાં રાજા શ્રાવક હતો. તેને ચાર શ્રાવક હતા. એક સોઈયો હતો, તે રાંધતો. તેને રૂચિ હોય તો જિમિત માત્રથી જીરણ કરતો. અથવા પ્રહર, બે - ત્રણ - ચાર - પાંય ચામચી જ્યાં સુધી ન રુચે ત્યાં સુધી ન જમતો. બીજો શ્રાવક આણંગન કરતો, તે તેલના કુq-કુડવ શરીરમાં પ્રવેશ કરાવતો અને તેને જ બહાર કાઢતો હતો. બીજો શ્રાવક શય્યા સ્વતો હતો. જો યે તો પહેલા પ્રહરે જાગતો અથવા બીજા, ત્રીજા, ચોથા પ્રહરે જાગતો અથવા સૂઈ જ રહેતો. ચોથો શ્રાવક શ્રીગૃહિક હતો. તેવું શ્રીગૃહ બનાવેલ કે ત્યાં જાય તો કંઈજ ન દેખાય. એવા ગણો હતા.
તે રાજાને પુત્ર ન હતો. કામભોગથી નિર્વેદ પામીને તે રાજા પ્રવજ્યાના ઉપાય વિચારતો રહેતો હતો.
આ તરફ પાટલીપુર નગરમાં જિતશબુ રાજા હતો. તેણે તે નગરીને ઘેરો ઘાલી રંધેલ હતી. એટલામાં તે રાજાને પૂર્વ કર્મની પરિણતિ વશ ગાઢ શૂળ ઉત્પન્ન થયું. તેણે ભક્તપત્યાખ્યાન કર્યું. મરીને તે દેવલોકમાં ગયો. નગરજનોએ તે રાજાને નગરી આપી દીધી.
- શ્રાવકોને બોલાવ્યા અને પૂછ્યું - શું કર્મક છે? ભાંડાગારિક પ્રવેશ્યો, કંઈ જ દેખાયું નહીં, બીજા દ્વારા દેખાડાયો. શય્યાપાલકે એવી શય્યા કરી, જેનાથી મુહ મુહર્તે ઉઠી જાય છે, રસોઈયાએ એવી સોઈ કરી, જેનાથી વારંવાર જમવા લાગ્યો. અત્યંગકે એક પગનું તૈલ ન કાઢ્યું, જે મારી જેવો હોય તે કાઢશે. ત્યારે શ્રાવકોએ દીક્ષા લીધી.
Page #244
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૩૦
૧૩
૧૯૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
તે રાજા તે તેલથી બળતા-બળતા કાળો થઈ જતાં તેનું કાવર્ણ નામ થઈ ગયું.
આ તરફ સોપારક નગરમાં દુકાળ પડ્યો. કોકાશ ઉર્જની ગયો. રાજાને મારે કઈ રીતે જણાવવું ? કપોત વડે ગંધશાલીને અપહરે છે. કોઠાગાદિકે કહ્યું, માર્ગણા કરતાં કોકાસને જોયો, લઈ આવ્યા. રાજાએ જાણ્યું કોકાસને આજીવિકા આપીને રાખ્યો.
તેણે આકાશગામી કીલિકા પ્રયોગથી નિર્મિત ગરુડ બનાવ્યું. તે રાજા તે કોકાશની સાથે અને સણીને લઈને આકાશ માર્ગે ચાલે છે. જે તેને તમે નહીં તેને રાજા કહેતો કે હું આકાશ માર્ગે આવીશે મારીશ. તે બધાં તેની આજ્ઞામાં આવી ગયા. તે રાણીને બાકીની રાણીઓ પૂછતી - કઈ કીલિકાવી આ યંત્ર નિવર્સેલ છે, એક રાણીએ જતા જતા ઈષ્યથી નિવર્તન કીલિકા કાઢી લીધી, પછી નિવર્તન વેળાએ ખબર પડી. ગરૂડ રોકી શકાતું ન હતું. તેથી ઉદ્દામ જતા જતા કલિંગમાં અસિલતાથી પાંખો ભાંગી ગઈ. પાંખ વિનાનું થઈ જતાં તે ગરુડ યંગ પડી ગયું.
ત્યારપછી તેના સંઘાતન નિમિતે ઉપકરણને માટે કોકાશ નગરમાં ગયો. ત્યાં રથકાર રચનું નિર્માણ કરતો હતો. એક ચક્રનું નિર્માણ કર્યું. એકનું બધું તૈયાર થયું. કંઈક કંઈક તૈયાર થયેલ ન હતું. પછી તેના ઉપકરણો માંગે છે. તેણે કહ્યું - હું ઘેરથી લઈને આવું છું. રાજકુળમાંથી ઉપકરણ કાઢવાનું શક્ય બનશે નહીં.
તે રથકાર ગયો. કોકાસે તેને સંઘટિત કર્યો. ઉંચો કરીને ગયો. આસ્ફોટિત કરતાં તે પશ્ચાતું મુખ ચાલવા લાગ્યો. ઉભો રાખ્યો તો પણ ન પડ્યો. બીજાનો રથ અત્યંત ચાલતો હતો. આસ્ફોટન કરતાં પડી જતો હતો. કાર આવ્યો, નિમણિ કરેલ સ્થને જોયો. જલ્દીથી જઈને રાજાને કહે છે કે- કોકાશ આવી ગયો છે. જેના બળથી કાકવર્ણ રાજાએ બધાં રાજાને વશમાં લઈ લીધા છે. તે પછી તેને પકડી લીધો. * * * * *
કોકાશને કહ્યું - મારા સો પુત્રોનો સાત મંઝીલવાળો પ્રાસાદ કરો. મારો પ્રાસાદ મધ્યમાં રાખો. પછી બધાંને રાજકુલમાં લાવી દઈશ. તેણે નિર્માણ કર્યું. કાકવર્ણના પુત્રને માટે લેખ મોકલ્યો. આવીજા, નહીં તો હું ત્યાં આવીને તને મારી નાંખીશ. • x • સજા પુત્ર સહિત પ્રાસાદમાં રહી ગયો. કીલિકા આહત કરતા સંપુટ થઈ ગયો. પુત્ર સહિત તે રાજા મૃત્યુ પામ્યા.
કામવર્ણના પગે તે સર્વ નગર ગ્રહણ કર્યું. માતા-પિતા અને કોકાશ બધાંને છોડાવ્યા. આવા પ્રકારે શિલ્પ સિદ્ધ કહ્યો.
હવે વિધાસિદ્ધને પ્રતિપાદિત કરવા તેનું સ્વરૂપ કહે છે. • નિયુક્તિ -૯૩૧
દેવી અભિહિત હોય તે વિધા, પણ દેિવા] અભિહિત હોય તે મંત્ર એટલો ફર્ક છે અથવા સાધનાથી સિદ્ધ થાય તે વિધા અને સાધના વિના જ સિદ્ધ હોય તે મંત્ર.
• વિવેચન-૬૩૧ -
Tag • લાભમાં, કે વિન્ - સતામાં થાય છે. તેનું વિધા થયા છે. ત્રિ • ગુપ્ત [32/13]
ભાષણ, તેનો મંત્ર થયો. અર્થાત્ જે મંત્રમાં દેવતા સ્ત્રી હોય તે વિધા, જેમકે અંબા, કુષ્માંડી. જેમાં દેવતા પુરષ હોય તે મંત્ર, જેમકે : વિધારાજ, હરિભેગમેથી ઈત્યાદિ. ઈત્યાદિ - ૪ -
હવે વિધા સિદ્ધને નિદર્શન સહિત બતાવે છે – • નિયુક્તિ૯૩૨ :
બધી વિધાનો ચક્રવર્તી હોય તે વિધાસિદ્ધ અથવા કોઈ એક મહાવિધા જેને સિદ્ધ હોય તે આર્ય ખપુટની માફક વિધાસિદ્ધ જાણવો.
• વિવેચન-૯૩૨ -
બધી વિધાના અધિપતિ - ચક્રવર્તી તે વિધામાં સિદ્ધ એવા વિધા સિદ્ધ કહેવાય છે. અથવા જેને એકપણ વિધા સિદ્ધ થાય તે ‘મહાવિધા' મહાપુરપદનાદિ રૂપ તે વિધા સિદ્ધ, સાતિશયત્વથી, કોની જેમ ? આર્યખપુટ માફક. આ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો.
વિધાસિદ્ધ આર્યખપુટ આચાર્ય હતા. તેને બાળ ભાણેજ હતો. તેણે આચાર્ય પાસેથી વિધા કાન વડે ચોરેલી હતી. વિધાસિદ્ધને નમસ્કાર વડે પણ વિધા થાય છે. તે વિઘા ચકવર્તી. તે ભાણેજને સાધુની પાસે રાખીને ગુડશસ્ત્ર નગરે ગયા. ત્યાં પરિવ્રાજક સાધુ સાથે વાદમાં હારીને, ખેદ પામીને કાળગત થયેલો • મૃત્યુ પામેલો હતો. તે ગુડશસ્ત્ર નગરે વ્યંતર થયેલો.
તેણે ત્યાં બધાં સાધુને ઉપસર્ગો કરવા શરૂ કરેલા. તે નિમિતે ખyટાચાર્ય ત્યાં ગયેલા, તેણે જઈને તે વ્યંતરને બંને કાનમાં જોડા બાંધી દીધા. દેવકુલિકે આવીને જુએ છે. ત્યારે તે વ્યંતર બધાં લોકોને લાકડી વડે મારતો પાછળ દોડે છે, લોકો પગે પડીને પોતાને મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા ત્યારે આર્ય ખપૂટે તે વ્યંતરને પોતાના પ્રભાવથી અંકુશમાં રાખ્યો. • X - X •
એ જ પ્રમાણે કેટલાંક સમય બાદ ખપુટાચાર્યનો ભાણેજ આહાર લાલસાના કારણે ભૃગુકચ્છ નગરમાં બૌદ્ધ સાધુ થઈ ગયો. તે પોતાની વિધાના પ્રભાવથી પગાને આકાશમાં તરતા મૂકતો. ઉપાસકોના ઘટમાંથી આહારના પાત્રો ભરીને પાછા લઈ લેતો હતો.
લોકો તેનાથી ઘણાં પરેશાન થવા લાગ્યા. ત્યારે શ્રી સંઘે આર્ય ખપુટ પાસે જઈને બધી વાત કરી, આ રીતે અકિયાવાદી બુદ્ધ ઉત્પન્ન થયેલો છે, જેના કારણે બધાં સાધુ પરેશાન થાય છે.
કોઈ વખતે તે બુદ્ધ દ્વારા ભરેલા પાત્રા આકાશમાંથી આવી રહ્યા હતા. ત્યારે ખપુટાચાર્યએ આકાશમાં પાષાણની સ્થાપના કરી, તેને લીધે બધાં જ પાકાં ભાંગી ગયા. ત્યારે તે બાળ સાધુ ભયભીત થઈને નાસી ગયો. ત્યારપછી ખપુટાચાર્ય ત્યાં આવ્યા. ત્યારે બોદ્ધોએ કહ્યું કે આવો અને બુદ્ધને પાદવંદના કરો. ત્યારે આચાર્યએ કહ્યું કે તે બુદ્ધ તો નાસી ગયા છે, ત્યારે તે બદ્ધો આચાર્યના પગમાં પડી ગયા. • x - x - આવી રીતે તે વિધાસિદ્ધ હતા.
હવે મંગસિદ્ધને નિદર્શન સહિત દશવિ છે –
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૩૩
• નિર્યુક્તિ-૯૩૩ :
બધાં મંત્રો સ્વાધીન હોય અથવા ઘણાં મંત્રવાળો હોય કે કોઈ પ્રધાન મંત્રવાળો હોય, તેને મંત્રસિદ્ધ જાણવો. જેમ સાતિશયથી તે સ્તંભ આકર્ષ [થાંભલા ખેંચનારો હતો.
• વિવેચન-૯૩૩ :
૧૯૫
સ્વાધીન સર્વ મંત્રો કે ઘણાં મંત્રોવાળો, મંત્રોમાં સિદ્ધ તે મંત્રસિદ્ધ અથવા પ્રધાન મંત્રવાળો, પ્રધાન એક મંત્રવાળો જાણવો. તે મંત્રસિદ્ધ, કોના જેવો ? સાતિશય સ્તંભને આકર્ષનાર સમાન. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છે—
એક નગરમાં ઉત્કૃષ્ટ શરીવાળો રાજા, વિષય લોલુપતાથી સાધ્વીને લઈ ગયો. સંઘ સમવાયમાં એક સિદ્ધમંત્ર સાધુએ રાજાના આંગણમાં સ્તંભો રહેલા હતા. તેને અભિમંત્રિત કર્યા. આકાશમાં ઉછાળીને ખટ્ ખટ કરે છે. પ્રાસાદના સ્તંભો પણ ચલિત થવા લાગ્યા. ભયભીત થઈને રાજાએ સાધ્વીને મુક્ત કરી અને સંઘને ખમાવ્યો. આવા પ્રકારનો મંત્રસિદ્ધ હોય છે.
હવે દૃષ્ટાંત સહિત યોગસિદ્ધને પ્રતિપાદિત કરતાં કહે છે –
• નિર્યુક્તિ-૯૩૪ :
બધાં દ્રવ્ય યોગ પરમ આશ્ચર્યકારી ફળ આપનારા પણ જેની પાસે હોય અથવા કોઈ એક યોગ હોય તે યોગસિદ્ધ, જેમ આર્ય સમિત.
વિવેચન-૯૩૪ :
બધાં પણ - સંપૂર્ણપણે દ્રવ્યયોગ, પરમ અદ્ભુત ફળવાળા હોય અથવા એક પણ દ્રવ્યયોગ [ચૂર્ણ] જેની પાસે હોય તે સિદ્ધ છે, તેને યોગસિદ્ધ કહ્યો. યોગોમાં કે યોગમાં સિદ્ધ તે યોગસિદ્ધ. - ૪ - આ રીતે ગાચાર્ય કહ્યો. હવે ભાવાર્થ માટે કથાનક કહે છે –
આભીર દેશમાં કૃષ્ણા અને બેન્ના નદીના આંતરામાં તાપસો વસતા હતા. તેમાં એક તાપસ પાદુકાનો લેપ કરીને પાણીમાં સંક્રમણ કરતો ભમતો હતો, આવતો અને જતો હતો. એ પ્રમાણે તેણે લોકોને આવાં. શ્રાવકો હીલના પામવા લાગ્યા.
વજ્રસ્વામીના મામા આર્યસમિત વિચરતા ત્યાં આવ્યા. ત્યારે શ્રાવકો ઉપસ્થિત
થયા. આચાર્યએ કહ્યું – આર્યો ! કેમ પ્રતીક્ષા કરતા નથી ? આ યોગથી કોઈપણ પગનું મર્દન કરે, તે આવું અર્થપદ પામે છે. તે તાપસને લઈ આવ્યા. અમે પણ દાન આપીએ એમ કહ્યું.
ત્યારપછી તે શ્રાવકો બોલ્યા – ભગવન્ ! બંને પગ ધોવા ધો. અમે પણ અનુગૃહિત થઈશું. તાપસની ઈચ્છા ન હોવા છતાં તેના બંને પગ અને પાદુકા ધોયા. પછી તાપસ પાણીમાં ગયો, ત્યાં ડૂબવા લાગ્યો. તેની ઘણી-ઘણી નિંદા થઈ, આવા
ન
દંભથી લોકોને ઠગે છે.
ત્યારપછી આચાર્ય નીકળ્યા, યોગ [ચૂણ] ફેંક્યુ, નદીને કહ્યું – હે બેન્ના નદી ! મને કિનારો આપ, હું પૂર્વ કુલે જઈ શકું. બંને કિનારા ભેગા થઈ ગયા. તે
તાપસો પણ બોધ પામ્યા, દીક્ષા લીધી. બ્રહ્મદ્વીપમાં રહેનારા બ્રહ્મદ્વીપકા થયા. આ
૧૯૬
આવા પ્રકારે યોગસિદ્ધ.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
હવે આગમ અને અર્થ સિદ્ધને પ્રતિપાદન કરે છે – • નિયુક્તિ-૯૩૫
આગમસિદ્ધ - સર્વાંગ પારગ ગૌતમરવામીની માફક ગુણનો રાશિ હોય છે, પ્રચુર ધનવાળો અથવા ધનપાપ્તિમાં રત એવો મમ્મણ શેઠની માફક અસિદ્ધ કહેવાય છે.
• વિવેચન-૯૩૫ :
સર્વાંગપારગ અર્થાત્ બાર અંગોને જાણનાર. આ મહાઅતિશયવાન હોય છે. જેથી કહ્યું છે – સંખ્યાતીત ભવોને કહે છે અથવા બીજો કોઈ જે પૂછે તે કહે છે. અનતિશયી એમ જાણતા નથી તે છદ્મસ્થ છે. ઈત્યાદિ. આ આગમસિદ્ધો ગૌતમની જેમ ગુણના રાશિ છે. અહીં ઘણાં જ સાતિશય ચેષ્ટિતના ઉદાહરણો છે. તથા પ્રચરાર્થ - પ્રભૂતાર્થ કે અર્થપરાયણ હોય તે અર્થસિદ્ધ કહેવાય છે. તેના અતિશયના યોગથી મમ્મણવત્. આ ગાથા અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે -
-
તેમાં આગમસિદ્ધ - જે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય આદિ હોય, તેઓ જે ચેષ્ટા કરે છે, તે ભગવંત - ઉપયોગવંત થઈને ત્યારે જાણે છે.
અર્થસિદ્ધ - રાજગૃહનગરમાં મમ્મણશેઠ હતો. તેણે ઘણાં ક્લેશથી અતિબહુલ દ્રવ્ય ભેગું કરેલ હતું. તે તેને ન ખાતો કે ન પીતો હતો. પ્રાસાદની ઉપર એણે અનેક કોટિ વડે નિર્મિત ગર્ભસાર સુવર્ણનો દિવ્યરત્ન પર્યાપ્ત, શ્રેષ્ઠ વજ્રના શ્રૃંગનો એક મોટો બળદ કરાવેલ હતો અને તેવો જ બીજો બળદ બનાવવાનો શરૂ કર્યો હતો. તે પણ ઘણો નિર્માત થયેલો.
આ અરસામાં વર્ષારાત્રિમાં તેના નિર્માણ નિમિત્તે મમ્મણ કચ્છો બાંધીને, બીજું નદીના પુરમાં, કાષ્ઠ ઉપર થઈને લાકડાઓ ઉતારતો હતો. આ તરફ રાજા, રાણી સાથે અવલોકન માટે નીકળીને ઉભો હતો. તે તથાવિ અતીવ કરુણા આલંબનરૂપ રાણીએ જોયો. ત્યારે તે અમર્પસહિત બોલે છે – સત્ય સાંભળો. રાજાઓ તો મેઘ અને નદી સમાન હોય છે. ખાલી થયેલાને પ્રયત્નથી વર્તે છે ઈત્યાદિ - ૪ -
રાજાએ પૂછ્યું – કઈ રીતે ? રાણી બોલી - જે આ ગરીબ કલેશ પામે છે. રાજાએ તેને બોલાવીને પૂછ્યું – કેમ દુઃખી થાય છે ? તે બોલ્યો – મારે એક બળદ છે, તેનો સંઘાટક બીજો બળદ પુરો થતો નથી. ત્યારે રાજાએ તેને કહ્યું – ૧૦૦ બળદ લઈ જા, મમ્મણ બોલ્યો – મારે તેનું પ્રયોજન નથી. તેનો જેવો જ બીજો બળદ કરવો છે, જેવો પહેલો બળદ છે.
તે બળદ કેવો છે ? મમ્મણ, રાજાને પોતાને ઘેર લઈ જઈને બતાવ્યો. રાજા બોલ્યો – આખો રાજનો ભંડાર આપી દઉં તો પણ આ બળદ પૂરો ન થાય. તારે દેવતા જેવો વૈભવ છે. તારી તૃષ્ણાને ધન્ય છે. મમ્મણ બોલ્યો, જ્યાં સુધી આ બળદ પૂરો ન થાય ત્યાં સુધી મને સુખ ન થાય.
તેના ઉપાયનો આરંભ કર્યો. - x - ૪ - રાજાએ પૂછ્યું કે જો તારે આટલું બધું છે, તો શા માટે થોડાંક ખાતર દુઃખી થાય છે. તેણે કહ્યું – મારું શરીર
Page #246
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૩૫
૧૯૩
૧૯૮]
કલેશક્ષમ છે. વ્યાપાર પછી પણ આ ઘર્ષિત થતું નથી. વર્ષ સમિમાં લાકડાઓ લાવવા છતાં પણ તેમજ છે. ત્યારે રાજા બોલ્યો - તું જ તારા મનોરથ પૂરા કર. કેમકે તું જ તે પૂરા કરવા સમર્થ છે. હું પુરા કરી શકીશ નહીં. તેણે સમય જતાં પૂરા કર્યા. રાજાનો ત્યાંથી નીકળી ગયો.
આ આવા પ્રકારે અર્થસિદ્ધ કહ્યો. હવે ચામાદિ સિદ્ધ કહે છે - • નિર્યુક્તિ -૯૩૬ -
જેની યાત્રા નિત્ય સિદ્ધ છે, જેમ વર પામેલા ડિક વગેરે માફક, તે જ નિશે યાસિદ્ધ છે. અભિપાય એ બુદ્ધિનો પર્યાય છે.
• વિવેચન-૯૩૬ -
જે નિત્ય યાત્રાસિદ્ધ છે. શું કહેવા માંગે છે ? સ્થળ અને જલયારી માર્ગમાં સદૈવ અવિસંવાદિતાથી તે અહીં લેવા. અથવા વર(દાન) પામેલા જે તુંડિક આદિ જેવા છે, તે યાત્રા સિદ્ધ છે. ઉત્તર દ્વારના અનુસંધાનાર્થે કહે છે. અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે. એમ ગાથાર્થ કહ્યો. - ભાવાર્થ તો આખ્યાનગોચર છે. તે આ પ્રમાણે – પહેલાથી આ જ સુધીમાં જે બાર વખત સમુદ્રને અવગાહીને કૃતકાર્ય આવે છે તે યાત્રાસિદ્ધ. તેમાં બીજા પણ જતા એવા યાત્રાસિદ્ધિ નિમિતો દેખાય છે.
એક ગામમાં તેડિક નામે વણિક હતો. તેને લાખ વખત વહાણ ભાંગ્યુ, તો. પણ તે યાત્રાથી અટકતો નથી અને કહે છે - જળમાં જે નાશ પામ્યું છે, તે જળમાં જ પ્રાપ્ત થશે. સ્વજનાદિ વડે અપાતું તે લેતો નથી. ફરી ફરી, તે-તે ભાંડ લઈને જાય છે. તેના નિશ્ચયથી દેવતા પ્રસન્ન થયા. પ્રચુર પ્રચુર દ્રવ્ય આપ્યું અને પૂછ્યું - બીજું પણ અમે તારા માટે શું કરીએ ?
તુંડિકે કહ્યું - જે મારું નામ લઈને સમુદ્રમાં જાય તે વિપત્તિ પામ્યા વિના પાછો આવે - તેમ કરો. તેઓએ એ વાત કબુલ રાખી. એ પ્રમાણે આ યાત્રાસિદ્ધ કહ્યો. બીજા એવું કહે છે કે –
ખરેખર નિર્યામકનું વાસુલ સમુદ્રમાં પડી ગયું. તે [તુંડિક તેને માટે સમુદ્રને ખાલી કરવામાં પ્રવૃત થયો. તેને થાક્યા વગર તેમ કરતો જોઈને દેવતા દ્વારા વરદાન અપાયું.
હવે અભિપાયસિદ્ધને પ્રતિપાદનાર્થે કહે છે. • નિયુક્તિ-૯૩૭ :
જેની મતિ બિ]િ વિપૂલ, વિમલ, સુક્ષ્મ હોય અથવા જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોય તે બુદ્ધિ સિદ્ધ છે અને તે આ બુદ્ધિ છે -
• વિવેચન-૯૩૭ :
વિપુલ - વિસ્તારવાળી, એક પદ વડે અનેક પદને અનુસરનારી, વિમલા - સંશય વિપર્યય અનધ્યવસાય મળતી રહિત, સૂક્ષ્મા - અત્યંત દુ:ખાવબોધ સૂમ વ્યવહિત અર્થને જાણવામાં સમર્થ.
આવા પ્રકારની જેની બુદ્ધિ છે, તે બુદ્ધિસિદ્ધ કહેવાય.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર અથવા તે બુદ્ધિ ચાર ભેદે કહેલી છે - ઔત્પાતિકી આદિ ભેદથી બુદ્ધિ વડે સંપન્ન તે બુદ્ધિસિદ્ધ કહેવાય છે.
તે ચાર પ્રકારની બુદ્ધિ હવેની નિયુક્તિમાં બતાવે છે – • નિયુક્તિ-૯૩૮ -
ત્પાતિકી, સૈનચિકી, કાર્મિકી અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેલી છે. પાંચમી બુદ્ધિ જોવા મળતી નથી.
• વિવેચન-૯૩૮ :
(૧) ઉત્પત્તિ એ જ જેનું પ્રયોજન છે તે ઔત્પાતિકી, [પ્રશ્નો આનું પ્રયોજન ફાયોપશમ છે? [ઉત્તર) સત્ય. પરંતુ તે કારણ તો અંતરંગ કારણ છે, સર્વબુદ્ધિ સાધારણ છે, માટે તેની વિવક્ષા કરતા નથી. બીજા શાયર કે કમભ્યાસાદિની અપેક્ષા રાખતા નથી.
(૨) વિનય - ગુરુ શુકૂષા. તે જેમાં કારણ છે, અથવા તે જ મુખ્ય છે જેમાં તે બુદ્ધિ વૈનાયિકી બુદ્ધિ જાણવી.
(3) આચાર્ય સહિત તે કર્મ, આચાર્ય સહિત તે શિલા. ક્યારેક કર્મ અને શિપ એ નિત્ય વ્યવહાર કહેવાય છે. “ના’ કર્મ વડે ઉત્પન્ન થયેલ બુદ્ધિ, તે કર્મજા બુદ્ધિ કહેવાય છે.
(૪) પર - ચોતરફથી નમન પરિણામ - સુદીર્ધકાળ પૂવપરાર્થ અવલોકનાદિ જન્ય આત્મધર્મ. તે જેમાં કારણ છે કે તે મુખ્ય જેમાં છે તેવી બુદ્ધિ તે પરિણામિકી બુદ્ધિ કહેવાય છે.
જેના વડે બોધ થાય તે બુદ્ધિ અર્થાત્ મતિ. તેને ચાર પ્રકારે તીર્થકર અને ગણધરોએ કહેલી છે કેમ ? કારણ કે તેનાથી પાંચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી નથી. કેવલીને પણ તે અસત છે.
ત્પાતિકીના લક્ષણ જણાવવા માટે કહે છે – • નિયુક્તિ-૯૩૯ :
પૂર્વે ન જોયેલ, ન સાંભળેલ, ન જાણેલ તે જ ક્ષણે વિશુદ્ધ અને ગ્રહણ કરેલ, અવ્યાઘાત ફળ સાથે યોગ કરાવનારી જે બુદ્ધિ તેને ઔત્પાતિકી નામની બુદ્ધિ કહેવાય છે.
• વિવેચન-૯૩૯ :
પૂર્વ - બુદ્ધિના ઉત્પાદથી પહેલાં, સ્વયં ન જોયેલ કે બીજા પાસે ન સાંભળેલ, મનથી પણ આલોચના ન કરેલ. તે જ ક્ષણે વિશુદ્ધ એટલે કે યથાવસ્થિત ગ્રહણ કરેલ - અવઘારેલ, અર્થ - અભિપ્રેત પદાર્થ જેના વડે તે બુદ્ધિ - તથા -
અહીં એકાંતે આલોક કે પરોલકી અવિરુદ્ધ. બીજા ફળને અબાધિત અથવા અવ્યાહત કહેવાય છે, ફળ-પ્રયોજન તે અવ્યાહતફળ, તેવા યોગો જેના છે તે યોગિની એવી બુદ્ધિ.
બીજા કહે છે – અવ્યાહત ફળ વડે યોગ જેનો છે, તેવી બુદ્ધિ તે ઔત્પાતિકી નામની બુદ્ધિ કહેવાય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૩૯
૧૯
૨૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર
ધે વિનેયજનના અનુગ્રહાયેં આના જ સ્વરૂપને પ્રતિપાદન કરવાને માટે ઉદાહરણો પ્રતિપાદન કરતા કહે છે -
• નિયુક્તિ -૯૪૦ થી ૯૪ર :
૧- ભરતની શિલા, - પણ, 3- વૃક્ષ, ૪- શુલ્લક, ૫- પટ, ૬- સરસ્ટ, 9- કાગડો, ૮- વિષ્ટા, ૯- હાથી, ૧૦- ભુંડ, ૧૧- ગોળો, ૧ર- તંભ, ૧૩જીલ્લક [શિષ્ય), ૧૪- માર્ગ , ૧૫- પતિ, ૧૬- પુ. આ દષ્ટાંત છે.
૧- ભરતશિલા, ર- મેંઢ, ઘેટું 3- કુકડો, ૪- તલ, ૫- વાલુકા, ૬- હાથી, * કૂવો, ૮- વનખંડ, ૯- ખીર, ૧૦- બકરીની વિંડી, ૧૧- , ૧ર- ખાડ હિલ્લા, ૧૩- પાંચ પિતા....
૧૭- મધપુડો, ૧૮- મુદ્રિકા, ૧૯- અંક, ૨૦- નાણક, ૧- ભિ, રરચેટક નિધાન, ૩- શિક્ષા, ર૪- અર્થશાસ્ત્ર, ૫ મારી ઈચ્છા, ૨૬- લાખ. [આટલા દષ્ટાંતો અહીં વિચારવા]
• વિવેચન-૯૪૦ થી ૯૪ર :
આ ગાથાઓનો અર્થ કથાનકો વડે જાણવો. તે આ પ્રમાણે -(૧) ભરતશિલા - ઉજ્જૈની નગરીની નજીક એક નટોનું ગ્રામ હતું. ત્યાં એક નટની પત્ની મૃત્યુ પામી. તેનો પુત્ર નાનો હતો. તે નટડ બીજી પત્ની લાવ્યો. તે બીજી પત્ની તે બાળક સાથે સારો વર્તાવ રાખતી ન હતી. તે બાળકે કહ્યું - મારી નવી મા મારી સાથે યોગ્ય વર્તાવ કરતી નથી. તો તેવું કંઈક કરું કે જેથી તે મારા પગે પડી જાય. [ત્યા૫છી]
તેણે રાત્રિના પિતાને સહસા કહ્યું - આ અધમ છે, અધમ છે. નટે જાણ્યું કે મારી પત્ની વિનષ્ટ છે, નટ મંદ સગવાળો થયો. નવી મા બોલી - હે પુત્ર ! તું એવું ન કરીશ. પુત્ર બોલ્યો - મારી સાથે બરાબર કેમ વર્તતી નથી ? તેણી બોલી - હવે વર્તીશ. તું વર્તીશ તો હું સારું કરી દઈશ.
તેણી પુત્ર સાથે બરાબર વતવા લાગી. અન્યદા છાયામાં જ આ અધમ છે, અધમ છે, એમ બોલતા, પૂછ્યું કોણ ? તેણે છાયા દશવી. ત્યારે તેનો પિતા લજા પામ્યો. તેની પત્નીમાં ઘન સગવાળો થયો. તે પણ પિતા સાથે શાંતિથી જમવા લાગ્યો.
અન્ય કોઈ દિવસે પિતાની સાથે ઉની ગયો. નગરી જોઈને પિતા-પુત્ર બંને નીકળી ગયા. તેના પિતા કંઈક ભૂલી જવાથી કરી ત્યાં ગયા. તે પુત્રએ શિખાનદીની રેતીમાં ઉજૈની નગરી આલેખી. તે નગરી અંતઃપુર સહિત આલેખી. પછી ત્યાં રાજા આવ્યો. રાજાને અકાવીને કહ્યું - રાજકુળના ગૃહની મધ્ય ન જતા, ઈત્યાદિ - ૪ - રાજાએ પૂછયું કે તું ક્યાં રહે છે? ગામ વગેરે. તેટલામાં તે બાળકના પિતા આવી ગયા.
રાજાને ૫oo મંત્રીમાં એક ઓછો હતો. તે એક મંત્રી શોધતો હતો. કે જે બધાં મંત્રીઓમાં મુખ્યમંત્રી બને. તેની પરીક્ષા નિમિત્તે તે ગામને કહ્યું- તારા ગામની બહાર મોટી શિલા છે, તેનો મંડપ બનાવ. તે ઓ તો અવૃતિને પામ્યો. તે બાળક ‘એક’ નામે હતો, ભુગો થયેલો. તેના પિતા ગ્રામની પાસે ઉભા હતા. સૂર્યાસ્ત સમયે રડતો રડતો આવ્યો. અમે ભુખ્યા ઉભા છીએ. ઈત્યાદિ - x •x - તે રોહકે કહ્યું – તે શીલાની નીચે ખોદીને સ્તંભ આપો, થોડી થોડી ભૂમિ બનાવી. પછી
ઉપલેપન ઉપચારથી મંડપ બનાવ્યો.
એ રીતે મંડપ થઈ ગયા પછી રાજાને નિવેદન કર્યું. રાજાએ પૂછ્યું કે આ મંડપ કોણે બનાવ્યો ? તે ભરત નટના પુત્ર રોકે બનાવ્યો.
આ તેની ઔપાલિકી બુદ્ધિ. એ પ્રમાણે બધે યોજના કરવી.
(૨) ઘેટું - ત્યારપછી સજાએ ઘેટું મોકલ્યું. કહેવડાવ્યું કે- આને ખવડાવજો. પરંતુ તેનું જેટલું વજન છે, તેટલાં જ વજનનું ઘેટું પાછું આપવું. ભરતનટે તેને પૂછ્યું, રોહકે કહ્યું – તેને વર નજીક બાંધો દો અને ઘાસ વગેરે ખાવા આપો. તે ખાશે એટલે વજન ઘટશે નહીં અને વરને જોઈને વજન વધશે નહીં.
(3) કુકડો - એ પ્રમાણે કુકડાને અરીસા સામે લડાવ્યો. (૪) તલ - તલ જેટલું તેલ આપવું. તલને દર્પણ વડે માપ્યા. (૫) વાલુકા - રેતીનું દોરડું મંગાવ્યું, કહ્યું કે નમુનો મોકલો.
(૬) હાથી - વૃદ્ધ હાથીને ગામમાં મોકલ્યો, હાથી અપાયુ હતો, મરેલો પાછો આપ્યો પણ ‘મયોં છે' તેમ નિવેદન ન કરવું. રોજેરોજની તેની પ્રવૃત્તિ કહેવી. પાછો નહીં આપો તો તમને પકડી લઈશું. હાથી મરી ગયો. તે ગ્રામિકો ખેદ પામ્યા. ત્યારે ભરતના પુત્ર રોહકના વચનથી નિવેદન મોકલ્યું કે તે હાથી ઉભો થતો નથી, બેસતો નથી, ખાતો નથી, નીહાર [મળત્યાગ કરતો નથી. શ્વાસ લેતો નથી વગેરે વગેરે. રાજાએ પૂછ્યું - તો શું હાથી મરી ગયો છે ? ગ્રામિકો બોલ્યા એવું તમે કહો છો, અમે કહ્યું નથી.
(9) કૂવો - તમારા ગામનો કૂવો મોકલો. રોહકે કહેવડાવ્યું કે આ ગામનો કૂવો છે, તે આવવા સમર્થ નથી, તમે નગરના કૂવાને લેવા મોકલો.
(૮) વનખંડ - ગામથી વનને પૂર્વ દિશામાં કરી દો. ત્યારે સેહકે ગામને પશ્ચિમ દિશામાં વસાવી દીધું.
(૯) ખીર - આગ વિના રાંધવા કહ્યું, તો છાણ અને ઘાસની ઉમા વડે રાંધી બતાવી.
ત્યારપછી રાજાએ એ પ્રમાણે પરીક્ષા કરીને પછી આજ્ઞા કરી કે - તે જ બાળક સાથે આવી જાઓ. તે પણ શુક્લ પક્ષમાં નહીં કે કૃષ્ણ પક્ષમાં નહીં, રમે નહીં કે દિવસે નહીં, છાયામાં નહીં કે તડકામાં પણ નહીં, છગથી નહીં, આકાશથી નહીં, પગે ચાલીને નહીં કે વાહન વડે પણ નહીં. માર્ગથી નહીં કે ઉન્માર્ગથી પણ નહીં. ન્હાઈને નહીં કે મલિનપણે નહીં. ત્યારપછી રાજપુરષોએ આવીને નિવેદન કર્યું.
ત્યારે [રોહકની બુદ્ધિથી] તેઓએ દેશ નાન કર્યું, ચક મધ્ય ભૂમિમાં એડક [ઘેટા ઉપર બેસીને, મસ્તક ઉપર ચાલણી રાખીને ચાલ્યા. બીજા કોઈ કહે છે કે - શાકટલની - સાદડી પ્રદેશ બદ્ધ છાદિત વસ્ત્ર વડે ગયા. સંધ્યા સમયે, અમાવાસ્યાના દિવસે, સંધ્યામાં રાજાની પાસે આવ્યા. રાજાની પુજા કરી અને તે આસને ઉભો રહ્યો. - પહેલો પ્રહર વિત્યો ત્યારે રાજાએ અવાજ કર્યો અને પૂછ્યું કે - સુતો છે કે જાણે છે ? એક બોલ્યો - હે સ્વામી! હું જાણું છું. રાજાએ પૂછ્યું શું વિચાર કરે છે ? રોહકે કહ્યું - અશ્વત્થ શોમાં શું દંડ મહાનું છે કે તેની શિખા મહાનું છે ?
Page #248
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
રાજા વિચારવા લાગ્યો - સારું.
એ પ્રમાણે ફરીથી પૂછતાં તેણે કહ્યું - બંને પણ સરખા છે.
એ પ્રમાણે બીજા પ્રહરે બકરાની લીંડીમાં, વાયુનો ઉત્તર દીધો [અર્થાત બકરીની લીંડી ગોળ કેમ હોય છે ? તેની અંદર સંવર્તક વાયુ ગોળ-ગોળ ભમે છે, માટે લીંડી ગોળ હોય છે.
ત્રીજા પ્રહરે - ખાડહિલ્લા અર્થાતુ ખીસકોલી વિશે પૂછતા રોકે જવાબ આપ્યો કે તેને જેટલી શ્વેત રેખા છે, તેટલી જ કૃણ રેખાઓ છે, જેટલી તેની પંછ છે, તેટલું જ મોટું તેનું શરીર છે.
ચોથા પ્રહરે રાજાએ અવાજ દીધો, પણ રોહકે કંઈ જવાબ ન આપ્યો. રાજાએ સોટી વડે ફટકાર્યો, રોહક ઉભો થયો. રાજાએ પૂછ્યું કે કેમ તું જાણે છે કે સુતો છે ? રોહક બોલ્યો હું જાણું છું. રાજાએ ફરી પૂછ્યું - તું શું કરે છે ? રોહક બોલ્યો - વિચાર કરું છું. રાજાએ ફરી પૂછયું કે – શું વિચાર કરે છે ? રોહક બોલ્યો - રાજાને પિતા કેટલા છે. રાજાએ પૂછયું – કેટલાં છે ? રોહક બોલ્યો - રાજાને પાંચ પિતા છે. કોણ કોણ ?
રાજા, વૈશ્રમણ, ચાંડાલ, ધોબી અને વીંછી. રાજાએ પૂછયું - કઈ રીતે ? રોહકે કહ્યું - ન્યાય અનુસાર, - (૧) રાજ્ય પાળે છે, તેથી જણાય છે કે તે રાજાનો પુત્ર છે. - (૨) મહાતુ દાતા છે માટે વૈશ્રમણનો પુત્ર છે. - (3) મહાક્રોધી છે, માટે ચાંડાલનો પુત્ર છે. - (૪) રોષે ભરાય તેનું બધું કરી લે છે, માટે ધોબીનો પુત્ર છે. - (૫) સુખે સુતેલાને ચટકો ભરી ઉઠાડે છે, માટે વીંછીનો પુત્ર છે.
રાજા તેનાથી ખુશ થયો. બધાં મંત્રીના ઉપરી તરીકે રોહકને સ્થાપ્યો. તેને ભોગ આદિ સામગ્રી પણ આપી.
- આ ઔત્પાતિકી બુદ્ધિનું રોહકનું પહેલું દૃષ્ટાંત કહ્યું. • મૂળ ગાથાના દેટાંતો ક્રમશઃ કહે છે, તેમાં બીજું દૃષ્ટાંત “પણ',
(૨) પUT - હોડ, બે જણાએ હોડ કરી. એક બોલ્યો - જો આ બધાં ચીભડા ખાઈ જવાય તો હું શું કરીશ ? બીજો બોલ્યો કે - નગરના દ્વારસ્થી ન નીકળે તેવો લાડવો હું તને આપીશ.
પે'લાએ થોડાં થોડાં ચીભડાં ખાઈને બધાં મૂકી દીધા. જીતી ગયો એટલે લાડવો માંગ્યો. ત્યારે બીજાએ રૂપિયા આપ્યા. પે'લાએ તે લેવાની ના પાડી. પે'લાએ બે, ત્રણ, ચાર વાવ સો રૂપિયા આપ્યા, તો પણ પે'લાએ તે કબુલ ન રાખ્યા. મારે તો લાડવો જ જોઈએ.]
બીજો માણસ જુગારી પાસે બુદ્ધિ લેવા ગોય. જુગારી બુદ્ધિ આપી. કોઈ કંદોઈની દુકાનોથી લાડી ખરીદીને ઈન્દ્રનીલે સ્થાપના કર. પછી બોલ કે - ઓ લાડવા ! નીકળ, નીકળ. તે લાડવો બહાર નીકળશે નહીં. તે પ્રમાણે કરતા તે બીજો માણસ શરત જીતી ગયો.
૨૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ આ જુગારીની ત્પાતિક બુદ્ધિ.
(3) વૃક્ષ - ત્યાં ફળો હતો, વાંદરા આપતા ન હતો. પત્થર વડે વાંદરાને માર્યા, તેમણે ફળો માર્યા. આ રીતે ઢેફા-પત્થર મારીને ફળો મેળવ્યા છે તેની ઔપાતિકી બુદ્ધિ હતી.
(૪) મુદ્રારા [બાળક] પ્રસેનજિત રાજાનો પુત્ર શ્રેણિક, રાજલક્ષણથી સંપૂર્ણ હતો. તેને રાજા કંઈ આપતો ન હતો. જેથી કોઈ તેને મારે નહીં. ખેદ થવાથી શ્રેણિક ઘેરથી નીકળી ગયો. કોઈની સહાયથી બેન્નાતટ નગરે આવ્યો.
ક્ષીણવૈભવ થયેલ શ્રેષ્ઠીની શેરીમાં બેઠો હતો. તેના તે પુન્ય પ્રતાપથી તે દિવસે વર્ષે આપવાના ભાંડોનો વેપાર થયો. પ્રયુર પ્રચુર દ્રવ્ય તે શ્રેષ્ઠીને મળ્યું. બીજા કહે છે - શ્રેષ્ઠીને સ્વાનમાં રત્નાકર ઘેર આવ્યો. શ્રેષ્ઠીએ પોતાની કન્યા પરણાવવા યોગ્ય જોઈ. ત્યારે શ્રેષ્ઠીએ વિચાર્યુ કે આ સ્વપ્નના પ્રસાદથી મોટી વિભૂતિ થશે. પછી શ્રેણિક શેરીમાં આવ્યો. શ્રેષ્ઠીએ તેની અનન્ય સદેશ આકૃતિ જોઈને વિચાર્યુ - તે રનાકર થશે. તેના પ્રભાવથી શ્રેષ્ઠીને સ્વેચ્છના હાથેથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા.
ત્યારપછી શ્રેષ્ઠીએ તેને પૂછયું – તું કોનો મહેમાન છે ? તેણે કહ્યું - ‘તમારો' શ્રેષ્ઠી, ઘેર લઈ ગયો. કેટલેક કાળે તેને પોતાની પુત્રી પરણાવી. ભોગો ભોગવતા કેટલાંક કાળે નંદાએ શ્રેિણિકની પત્નીએ સ્વપ્નમાં શેત હાથીને જોયો. ગર્ભવતી થઈ.
પછી પ્રસેનજિત રાજાએ તેને ઉંટડી મોકલી, જલ્દી આવી જા, નંદાએ પૂછતા, શ્રેણિકે કહ્યું – અમે રાજગૃહીમાં પાંડુરકુડીથી પ્રસિદ્ધ ગોવાળ છીએ, જો કંઈ કામ આવી પડે તો કહેજો. શ્રેણિક ગયો.
નંદાને દેવલોકથી ચ્યવીને આવેલ ગર્ભના અનુભાવથી એવો દોહદ ઉત્પન્ન થયો કે હું શ્રેષ્ઠ હાથીની ઉપર આરૂઢ થઈને ‘અભય” ઘોષણા કરું. શ્રેષ્ઠી દ્રવ્ય લઈને રાજા પાસે ગયો. રાજાએ દ્રવ્યને ગ્રહણ કર્યું, ઉદ્ઘોષણા કરાવી. તે બાળકનું નામ અભય રાખ્યું.
બાળક મોટો થઈને પૂછે છે - મારા પિતા કોણ છે ? નંદાએ તેને બધો વૃતાંતા કહ્યો. અભયે કહ્યું - ચાલો આપણે ત્યાં જઈએ. એ પ્રમાણે સાર્થની સાથે બંને ગયા. રાજગૃહીની બહાર રોકાયા.
કોઈ ગવેષકને મોકલ્યો. તે વખતે રાજા મંત્રીની શોધમાં હતો. તેણે કૂવામાં મુદ્રિકાને પાડી દીધી. જાહેર કર્યું કે જે આ મુદ્રિકા કુવાના કાંઠે ઉભા ઉભા પોતાના હાથેથી ગ્રહણ કરશે, તેને રાજા આજીવિકા આપશે.
અભયે તે જોયું. તેણે કુવા પાસે જઈને છાણને વીંટી ઉપર ફેંકયુ. વીંટી તેમાં ચોંટી ગઈ, છાણુ સુકાઈ જતાં, પાણી ભરાવ્યું. કિનારે ઉભા ઉભા વીંટી લઈ લીધી. રાજાની પાસે જઈને વીંટી આપી.
રાજાએ તેને પૂછ્યું - તું કોણ છે ? અભયે કહ્યું - તમારો પુત્ર છું. રાજાએ પૂછ્યું - કઈ રીતે અને શું ? તે વૃતાંત જણાવ. અભયકુમારે શ્રેણિકને બધો જ વૃત્તાં કહ્યો. રાજાએ ખુશ થઈને ખોળામાં બેસાડ્યો.
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
પછી તેણે પોતાની માતાનો રાજમાં ઠાઠમાઠથી પ્રવેશ કરાવ્યો. એ પ્રમાણે કાળક્રમે અભય અમાત્ય [મહામંત્રી] થયો.
આ તે બાળકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૫) પટ [વસ્ત્ર] બે જણ પોતાના વસ્ત્ર મૂકીને ન્હાવા ગયા. એકનું વસ્ત્ર મજબૂત હતું, બીજાનું વસ્ત્ર જીર્ણ હતું. જીર્ણ વસ્ત્રવાળો મજબૂત વસ્ત્ર લઈને ચાલ્યો ગયો. મજબૂત વસ્ત્રવાળો તેની પાસે પોતાનું વસ્ત્ર માંગે છે પણ તે આપતો નથી. રાજકુળમાં તેનો વિવાદ લઈ ગયા.
બંનેની સ્ત્રીઓ દ્વારા કર્તન કરાયું,
વસ્ત્ર જેવું હતું તેને આપ્યું.
બીજા કહે છે – માથામાં ભરાયેલ તાંતણો જોયો, એકને માથે ઉનનો હતો, બીજાના માતે સુતરનો, તેના આધારે જેનું જે વસ્ત્ર હતું તે તેને આપ્યું. આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ જાણવી.
(૬) સર્ટ - કોઈ મળનો ત્યાગ કરતો હતો ત્યારે ત્યાં બે સરટ બે કાકીડાનો કલહ ચાલતો હતો. તે જ્યાં બેઠો હતો તેની નીચે બિલ હતું. એક કાકીડો તેમાં પ્રવેશ્યો, પૂછડાનો સ્પર્શ થયો. તે ઘેર ગયો તેના મનમાં એવું ભરાઈ ગયેલું કે કાકીડો પેટમાં બેસી ગયેલ છે. અધૃતિથી તે દુબળો થવા લાગ્યો. વૈધે પૂછ્યું – જો સો રૂપિયા આપ તો કાઢી દઉં. પછી તેણે ઘડામાં કાકીડો નાંખ્યો. લાખ વડે લેપન કર્યુ. વિરેચન આપ્યું. મલત્યાગથી કાકીડો નીકળી ગયો તે બતાવ્યો. આ તે વૈધની ઔત્પાતિકી બુદ્ધિ. * X “ x
(૭) શા - કાગડો, ચનીક [બુદ્ધ અનુયાયી] એ બાળસાધુને પૂછ્યું – શું
આર્હતો સર્વજ્ઞો છે ? ગાઢ રીતે હા પાડી, ૬૦,૦૦૦ કાગડા અહીં બેન્નાતટ નગરે વસે છે. જો ઓછા હોય તો બહાર ગયા હશે, વધારે હોય તો પ્રાથૂર્ણક મહેમાન કાગડા આવ્યા હશે. આ તે બાળસાધુની ઔત્પાતિકી બુદ્ધિ.
બીજું - વણિકે નિધિ જોયો, પોતાની સ્ત્રીની પરીક્ષા કરી કે તેણી રહસ્ય ધારી રાખે છે કે નહીં. તે બોલ્યો – સફેદ કાગડો અધિષ્ઠાન - પૃષ્ઠ ભાગમાં પ્રવેશ્યો, તે સ્ત્રીએ તેની સખીને કહ્યું, ચાવત્ તે રાજાએ સાંભળ્યું. રાજાએ પૂછતાં વણિકે સાચો વૃત્તાંત કહ્યો. રાજાએ તેને મંત્રીપદ આપ્યું.
આ તે વણિની ઔત્પાતિકી બુદ્ધિ.
(૮) ઉચ્ચાર-મળ. બ્રાહ્મણની પત્ની તરુણી હતી. બીજે ગામ લઈ જવાતાં ધૂર્તની સાથે આસક્ત બની. તેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. બ્રાહ્મણે કહ્યું – આ પત્ની મારી છે, ધૂર્વે કહ્યું મારી છે. મંત્રીએ તે સ્ત્રીને પૂછ્યું – તારા પતિને શું ખવડાવેલું? સ્ત્રી બોલી - તલના લાડુ તેને વિરેચન અપાયું બ્રાહ્મણની વિષ્ટામાં તલ નીકળ્યા, તેથી ધૂર્તને મારીને હાંકી કાઢ્યો – આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૯) હાથી - વસંતપુરમાં રાજા મંત્રીની શોધમાં હતો. તેણે ઘોષણા કરાવી કે – જે આ મહા મોટા હાથીનું વજન કરી આપશે તેને હું લાખ મુદ્રા આપીશ. એક પુરુષ એક નાવમાં હાથીને લઈને અથાગ પાણી હતું. ત્યાં સુધી લઈ ગયો. પાણીમાં નાવ જેટલી ડૂબી ત્યાં નિશાની કરી. હાથીને ઉતારીને નિશાની સુધી નાવ ડૂબે ત્યાં
૨૦૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
સુધી કોષ્ઠ-પત્થરો નાંખ્યા પછી તે કાષ્ઠ અને પત્થરનું વજન કરી લીધું. રાજાએ તેનું સન્માન કરી મંત્રી બનાવ્યો.
૨૦૪
આ તેની ઓત્પાતિકી બુદ્ધિ.
બીજા એવું કહે છે કે ગાયનો માર્ગ, શીલા વડે નષ્ટ થયો, પીઠ ઉપરથી પડેલને લાવ્યા ઈત્યાદિ (આ દષ્ટાંતમાં અમે કંઈ સમજ્યા નથી.
(૧૦) ઘયણ - આ નામનો સર્વ રહસ્યને જાણનારો એક ભાંડ હતો. કોઈ વખત રાજા દેવીના ગુણગાન કરે છે. તેણી ખૂબ જ નિરોગી છે ઈત્યાદિ. તે ઘયણે કહ્યું – આવું હોઈ શકે નહીં. રાજાએ પૂછ્યું – કેમ ન હોય ? તે ભાંડ બોલ્યો – સામે પુષ્પ કે કેસરા મૂકો તો ખબર પડે. રાજાને તે પ્રમાણે જિજ્ઞાસા થઈ. રાણી હંમેશાં અધોવાયુ છૂટે ત્યારે સુગંધી પુષ્પાદિ રાજા સામે મૂકી દેતી, તેથી રાજાને દુર્ગન્ધની ખબર પડતી ન હતી. રાજાએ પુષ્પદૂર કરતાં જાણી ગયો કે હકીકત શું છે ? ત્યારે રાજા હસ્યો. બહુ આગ્રહ કરતાં રાજાએ કારણ કહ્યું. રાણીએ ભાંડને દેશનિકાલની આજ્ઞા કરી. ત્યારે જોડાનો ભાર ઉપાડીને ઉપસ્થિત થયો. ગામેગામ ઉડ્ડાહણ થવાના ભયથી તેને રોકી લીધો.
આ તે ધયણ ભાંડની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૧) ગોલક - નાકમાં લાખનો ગોળો પેસી ગયેલો. તપાવેલી લોઢાની સળીથી ઓગાળીને કાઢી નંખાયો, આ ઓગાળનારની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૨) સ્તંભ - રાજા મંત્રીની શોધમાં હતો, ઘોષણા કરાવવામાં આવી. તળાવની મધ્યમાં રહેલ સ્તંભને જે કિનારે રહીને ગાંઠો બાંધી દે, તેને લાખ મુદ્રા આપવામાં આવશે. ત્યારે કોઈકે કિનારે ખીલો બાંધ્યો, ત્યાં દોરી બાંધી, પાળે પાળે ફરીને ફરતો બાંધી દીધો, સ્પર્ધા જીતી ગયો. તેને મંત્રી બનાવ્યો. આ તેની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૩) ક્ષુલ્લક - બાળ સાધુ. કોઈ પરિવ્રાજિકાએ કહ્યું કે કોઈ જે કરે તે કર્તવ્ય હું પણ કરી બતાવું, તેવી હું કુશલકમાં છું. કોઈ બાળ સાધુ ભિક્ષા માટે નીકળેલ, તેણે આ ઘોષણા સાંભલી, તેણે તે પડહો રોકી લીધો અર્થાત્ આ પડકાર ઝીલી લીધો. તે સાધુ રાજકુળમાં ગયો. તેને જોયો. પરિવ્રાજિકા બોલી - ક્યાંથી શરૂ કરું ? ક્ષુલ્લકે સાગારિક [મેહન, પુરુષ લિંગ] બતાવ્યું. પરિવ્રાજિકા કઈ રીતે બતાવે ? ક્ષુલ્લક જીતી ગયો. પછી તેણે મૂત્ર કરતાં કમળ આલેખ્યું. પરિવ્રાજિકા તેમ કરવા અસમર્થ હતી, ક્ષુલ્લક જીતી ગયો.
આ તે ક્ષુલ્લકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૪) માર્ગસ્ત્રી - કોઈ પુરુષ તેની પત્નીને લઈને યાન વડે બીજે ગામ જઈ રહ્યો હતો. તે શરીર ચિંતાને માટે ઉતર્યો. તેની પત્નીના રૂપમાં કોઈ વ્યંતરી તેની
પાછળ પડી ગઈ. પોતાની પત્ની પાછળ આવીને રડવા લાગી. બંને સ્ત્રી તેની પત્ની
હોવાનો દાવો કરવા લાગી. વિવાદ રાજમાં ગયો. ત્યારે મંત્રીએ કહ્યું કે દૂર રહીને હાથ પ્રસારી આ પુરુષને સ્પર્શ કરી શકે, તે તેની પત્ની. ત્યારે વ્યંતરીએ ઘણે દૂરથી હાથ લંબાવી સ્પર્શ કર્યો, તેનાથી જાણી લીધું કે આ કોઈ દેવી છે. આ તે મંત્રીની
Page #250
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
૨૦૫
૨૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
ઔપાતિકી બુદ્ધિ.
0 માર્ગમાં સ્ત્રી - મલદેવ અને કંડરીક માર્ગે જતા હતા. એટલામાં કોઈ એક પુરષ તેની આ સાથે જોયો. કંડરીક તેના રૂપમાં મૂછ પામ્યો. મૂલદેવે તેને કહ્યું - હું તને કંઈક ઘટતું કરી આપીશ. પછી મૂલદેવ તેને એક વનનિકુંજમાં સ્થાપીને ઉભો રહ્યો. એટલામાં તે પુરુષ પોતાની સ્ત્રી સાથે આવ્યો. મૂલદેવે કહ્યું - અહીં મારી સ્ત્રીને પ્રસૂતિ આવે તેમ છે, તો આ સ્ત્રીને મોકલો. પે'લા પુરુષે તેની સ્ત્રીને મોકલી, તે સ્ત્રી કંડરીકની સાથે રહીને આવી ગઈ. [સંભોગ કરીને આવી ગઈ.] આવીને પછી વસ્ત્ર લઈને મૂલદેવને તે ધૂત કહે છે અને હાસ્ય કરે છે. પિયાને બાળક થયું નથી.
આ તે બંનેની ઔત્પાતિકી બુદ્ધિ..
(૧૫) પતિ- બે પતિ પિરષ)ને એક પત્ની હતી, લોકમાં કહેવાતું કે તે રીતે બંને પતિ ઉપર સમાન સ્નેહ છે, રાજાએ તે વાત સાંભળી. તેને ઘણું વિસ્મય થયું, મંત્રી બોલ્યો - આવું કઈ રીતે થઈ શકે ? અવશ્ય બે ઉપરના સ્નેહમાં તફાવત હોય જ. તેણે તે સ્ત્રીને એક લેખ [] આયો. આ બંનેને બીજે ગામ જવું પડશે. એક પૂર્વમાં જવાનું છે, બીજાએ પશ્ચિમમાં જવાનું છે. તે દિવસે જ આવી જશે. ત્યારે તે સ્ત્રીએ એકને પૂર્વમાં મોકલ્યો, બીજાને પશ્ચિમમાં મોકલ્યો, જેના ઉપર દ્વેષ હતો. તેને પૂર્વમાં જતાં કે પૂર્વથી પાછા આવતા બંને વખતે કપાળે [સામાં) સૂર્ય રહેતો હતો, તેનાથી જાણ્યું કે તેના ઉપર ઓછો પ્રેમ છે. સજાને છતાં શ્રદ્ધા ન થઈ.
મંત્રીએ ફરી પણ મોકલ્યા. માણસોના મુખથી બંનેની બીમારીની વાત સાંભળી, તે બોલી અમુક પુરુષ શરીરે મજબુત છે, પણ બીજો મંદ સંઘયણવાળો છે, માટે મારે જાતે જ ઉપચાર કસ્વો પડશે, તેથી તેણી તે તરફ ગઈ ત્યારે લોકોએ જાણ્યું કે તે બીજો પુરુષ તે સ્ત્રીને વધુ ઈષ્ટ છે.
આ તે મંત્રીની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૬) પુત્ર - એક વણિક્ત બે પત્ની હતી, બંને માટે સમાન સ્નેહ હતો. તે બીજા રાજ્યમાં ગયો, ત્યાં મરણ પામ્યો. તેની એક પનીને હતો તે પણ બંને માતામાં કોઈ તફાવત જાણતો ન હતો. એક સ્ત્રી બોલી કે આ પુત્ર મારો છે, બીજી
સ્ત્રી બોલી - પુત્ર મારો છે. તેનો વિવાદ શાંત થતો ન હતો. મંત્રી બોલ્યો - જે ધના છે તેના બે ભાગ પાડી લો, પુત્રના પણ બે ભાગ કરવત વડે કરી નાંખો. જે તે પગની ખરેખરી માતા હતી તે બોલી - આ મને મારશો નહીં, તેણીને જ આપી દો. ત્યારે આ જ ખરી માતા છે તેમ જાણી તેને પણ આપી દીધો. આ તે મંત્રીની ઓત્પાતિકી બદ્ધિ.
[ધે વિક્તિ -૯૪માંના બાકીના દૃષ્ટાંતોનું વિવરણ કરે છે.
(૧૩) મધુસિક - મધપુડો. કોઈ સ્ત્રી કુલટા હતી [કોલિકી] ઝાડી વચ્ચે કોઈ પક્ષ સાથે રતિક્રિડા કરતી સુતેલી હતી. તેણીએ ઉપર મધપુડો છે તેમ જાણું. ત્યારપછી જ્યારે તેનો પતિ મધ ખરીદવા જતો હતો ત્યારે તેને રોક્યો, તેને કહ્યું કે - મધ ખરીદ ન કરો, હું તમને મધપુડો દેખાડું છું. તે બંને માણસ ઝાળીમાં ગયા. પુરુષને મધપુડો ન દેખાયો. પછી તે વણકરપુત્રીએ તેિની પત્નીએ જે રીતે બીજા પુરૂષ સાથે રતિક્રિડા કશ્તી તે જ આસને સૂઈને-રહીને મધપુડો બતાવ્યો ત્યારે પુરુષ સમજી
ગયો કે આ સ્ત્રી કુલટા (રખડુ છે, અન્યથા તેને આ મધપુડાની ખબર કેમ પડી ? આ તેની ઔત્પાતિકી બુદ્ધિ.
(૧૮) મુદ્રિકા - પુરોહિત, તેને ત્યાં થાપણ મૂકેલ ધન કોઈને પાછું આપતો ન હતો, કોઈ દિવસે કોઈ કુમકે તેને ત્યાં થાપણ મૂકી, પાછું લેવા ગયો ત્યારે ન આપ્યું. તે દ્રમક વિહ્વળ થઈ ગયો. અમાત્ય ગયો. તેણે પણ માંગણી કરી • x - રાજાએ પુરોહિતને કહ્યું, પુરોહિત આપતો નથી, તે બોલ્યો કે મેં લીધા જ નથી. - x • x - કોઈ વખતે રાજ સાથે જુગાર રમતો હતો, નામ મુદ્રિકા લીધી. રાજાએ લાખ મુદ્રા મનુષ્યના હાથમાં આપી, કહેવડાવ્યું કે અમુક કાળે દ્રમકે હજાર નકુલક તમારે ત્યાં થાપણ મૂકેલા, તે આપો. તેની પત્ની બોલી આમાંથી જે હોય તે ઓળખી લો. માણસ લઈને આવ્યો. દ્રમકે ઓળખીને પોતાની થાપણ લઈ લીધી. પુરોહિતની જીભ છેદાઈ.
આ તે રાજાની ઔપાતિકી બુદ્ધિ.
(૧૯) અંક - પૂર્વવત કોઈ એક થાપણ મૂકેલી. ચિહ્ન કરી, થેલી સીવીને મૂકેલી. થાપણ લેનારે તેમાં ખોટા રૂપિયા ભરીને મૂકી દીધા. તે પ્રમાણે જ સીવી દીધી. થાપણ લેવા આવ્યો ત્યારે થેલી આપી દીધી. તેણે મુદ્દા ઉઘાડી, ખોટા રૂપિયા જોયા. વિવાદ થયો, રાજ દરબારે પહોંચ્યા. પૂછ્યું કેટલા રૂપિયા મૂકેલા ? - હજાર રૂપિયા. ગણીને ગાંઠ બાંધી દીધી. પણ થાપણ લેનારો તેને પૂર્વવતુ સીવી શક્યો નહીં. તેનાથી જાયું કે તે ખોટો છે. મૂકનાને સાચા રૂપિયા અપાવ્યા.
આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૦) નાણક * પૂર્વવત્ થાપણ મૂકી, પાછા આપની વેળા નવા અને અનામૂલ્યવાળા દ્રવ્યને પાછું આપ્યું. દ્રમ્મ (મૂળ નાણાં) સંબંધી પૃચ્છા થઈ. રાજકુળે વિવાદ ગયો. અમાત્યએ લેવડદેવડ વખતનો કાળ પૂણ્યો. દ્વમકે તે કાળ કહ્યો,તે ચિરંતન કાળ હતો. તે જાણીને થાપણ લેનારને દંડ કર્યો.
આ તે ન્યાય કરનારની ઔત્પાતિકી બદ્ધિ.
(૨૧) ભિક્ષુ - પૂર્વવત્ નિક્ષેપ. ભિક્ષુ નાણા પાછો આપતો નથી. દ્રમકે જુગારીની સહાય માંગી, તેઓએ પૂછતાં જે ઘટના બનેલી તે કહી દીધી. તેઓ સોનાની ખોલક લઈને ભિક્ષની પાસે ગયા. અમે ચૈત્યોના વંદનાર્થે જઈએ છીએ. આ થાપણ રહેવા દો. પે'લા કુમકને કહી રાખેલ કે તું આ અવસરે આવીને તારી થાપણ પાછી માંગ છે. તે ભિાએ નવી થાપણના લોભથી તેની થાપણ પાછી આપી દીધી. ધુતકારો “અમારી થાપણ પેટીમાં રાખીને કાલે આવીશું” એમ કહીને નીકળી ગયા - આ તે ધુતકારોની ઔપાતિકી બુદ્ધિ.
(૨૨) ચેટક નિધાન - બે મિત્રો હતા. તે બંનેએ નિધાન જોયું. આવતી કાલે સારા નક્ષત્રમાં લઈ જઈશું એમ નક્કી કર્યું. તેમાંથી એક મિત્રે રાત્રે બધું લઈને તેમાં અંગારા ભરી દીધા. બીજે દિવસે નિધાનમાં અંગારા જોયા. તે ધd બોલ્યો - અહો! આપણે મંદપુણ્ય છીએ, નહીં તો નિધાનના અંગારા કઈ રીતે થઈ ગયા ? બીજા મિત્ર તે વાત જાણી ગયો. પણ મનને ભાવ તેણે જણાવવા ન દીધો. તેણે પે'લા મિત્રની પ્રતિમા બનાવી. ત્યારપછી બે વાંદરા લાવ્યો. તેની ઉપર ભોજનાદિ આપે છે. તે બંને
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૦ થી ૯૪૨
ભુખથી પીડાઈને તે પ્રતિમાને ચાટવા લાગ્યા.
કોઈ દિવસે ભોજન તૈયાર કરીને પહેલા મિત્રના બે બાળકોને તે લાવ્યો. પછી તે બંનેને છૂપાવી દીધા. પહેલા મિત્રને બાળકો પાછા આપતો નથી. માંગ્યા ત્યારે કહ્યું કે – તે બંને બાળકો વાંદરા થઈ ગયા છે. પહેલો મિત્ર આવ્યો. તેને પ્રતિમાના સ્થાને બેસાડ્યો. વાંદરાને છુટા મૂક્યા. બંને વાંદરા કિલકિલાટ કરતા આવીને પહેલા મિત્રને વળગી ગયા.
૨૦૩
બીજા મિત્રએ તે પહેલાં મિત્રને કહ્યું – આ તમારાને બે પુત્રો પહેલા મિત્રએ પૂછ્યું. કઈ રીતે મારા બંને પુત્રો વાંદરા થઈ ગયા? તેણે જવાબ આપ્યો – જે રીતે દીનારના અંગારા થઈ ગયા, તે રીતે તારા પુત્રો વાંદરા થઈ ગયા. એ પ્રમાણે પહેલા મિત્ર સમજી ગયો. તેણે નિધાનનો ભાગ આપી દીધો. આ તે મિત્રની ઔત્પાત્તિકી બુદ્ધિ.
(૨૩) શિક્ષાશાસ્ત્ર - ધનુર્વેદ, ત્યાં એક કુલપુત્ર ધનુર્વેદમાં કુશળ હતો. તે ક્યાંક પણ જઈને કોઈ શ્રેષ્ઠી પુત્રને ધનુર્વિધા શીખડાવે છે. એ રીતે તે ધન કમાયો. તેઓએ પણ ઘણું દ્રવ્ય આપ્યું, જ્યારે જશે ત્યારે તેને મારીશું એમ વિચાર્યુ. ઘરથી નીકળતા, કોઈ ઉપાયથી તે ધન આપતો નથી. તેણે જાણી લીધું કે આ લોકો તેને માવાના છે.
ત્યારપછી તેણે સંજ્ઞાતકોને સમજાવ્યું કે હું રાત્રિના છાણના પિંડને નદીમાં ફેંકીશ. તેથી આપો. તેણે ગોલકને દ્રવ્યની સાથે વાળી દીધા. આ અમારી વિધિ છે કે તિથિ અને પૂર્વેમાં તેને બાળક સાથે નદીમાં ફેંકીએ છીએ. એ પ્રમાણે દ્રવ્ય વહેવડાવીને તે નાસી ગયો.
આ તેની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૪) અર્થશાસ્ત્ર - એક પુત્ર અને બે શોક્ય હતી. પુત્રાદિ માટે વિવાદ થયો. રાણીએ કહ્યું કે – મારે પુત્ર થશે, તે આ અશોકવૃક્ષની નીચે રહીને આ વિવાદનો ન્યાય કરશે. ત્યાં સુધી તમે બંને વિશેષથી ખાઓ-પીઓ. જેનો પુત્ર ન હતો, તેણી વિચારે છે કે આટલો કાળ પ્રાપ્ત થયો. પછી ન જાણે શું થશે? તેણીએ રાણીની વાત કબૂલ રાખી. રાણી સમજી ગઈ, નક્કી આ પુત્ર તેણીનો નથી. આ તે રાણીની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૫) ઈચ્છા - એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો. દ્રવ્યને વ્યાજે મૂક્યું આવતું નથી. તેણીએ તેના પતિના મિત્રને કહ્યું – તું આ ધનાદિ વહન કર. તે મિત્ર બોલ્યો – જો મને તેમાંથી ભાગ આપે તો રાખું. તેણી બોલી – તું જે ઈચ્છે તે ભાગ મને આપજે. તે મિત્ર તે સ્ત્રીને તુચ્છ ભાગ આપે છે. તેણી આવો ભાગ લેવા તૈયાર ન હતી. વિવાદ થયો. અમાત્યએ બોલાવીને બે ઢગલા કર્યા. મિત્રને પૂછ્યું – તું શું ઈચ્છે છે ? મિત્રએ મોટો ઢગલો ઈષ્ટ છે તેમ કહ્યું. અમાત્ય બોલ્યો કે તે ઢગલો આને આપી દે. કેમકે તને જે ઈષ્ટ હોય તે દેવાનું કહેલ છે. આ તે કારણિકની ઔત્પાતિકી બુદ્ધિ.
(૨૬) શતાહસ [લાખ] – કોઈ એક પરિભ્રષ્ટ [પરિવ્રાજક] હતો. તેની પાસે એક લાખ મૂલ્યનું ખોર [પાત્ર] હતું. તેણે કહ્યું – જો મને કોઈ અપૂર્વ વસ્તુ સંભળાવે,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
તેને હું આ પાત્ર આપી દઈશ, તે વાત ત્યાં રહેલા કોઈ સિદ્ધ પુત્રએ સાંભળી. તેણે કહ્યું – તારા પિતા, મારા પિતાના પુરેપુરા એક લાખ રૂપિયાના દેવાદાર છે. જો તે આ વાત પહેલાં સાંભળી હોય તો મને તે લાખ રૂપિયા આપી દે, જો કદાપી ન સાંભળેલ હોય તો આ પાત્ર આપી દે, તે શરત જીતી ગયો. આ તે સિદ્ધપુત્રની ઔત્પાતિકી બુદ્ધિ.
ઔત્પાતિકી બુદ્ધિ [દૃષ્ટાંત સહિત કહી.
હવે વૈનયિકી બુદ્ધિના લક્ષણો પ્રતિપાદિત કરતાં કહે છે – • નિયુક્તિ-૯૪૩ :
ભાર નિસ્તરણ સમર્થ, ત્રિવર્ગ સૂત્રમાર્થનો સાર ગ્રહણ કરેલ, ઉભયલોકના ફળવાળી, વિનયથી ઉદ્ભવેલ તે વૈનયિકી બુદ્ધિ હોય છે. • વિવેચન-૯૪૩ :
૨૦૮
આ અતિ ગુરુ કાર્ય છે, દુઃસાધ્ય નિર્વહત્વથી ભાર જેવો ભાર, તેના નિસ્તરણમાં સમર્થ, તે ભારનિસ્તરણ સમર્ચ, ત્રણ વર્ગો તે ત્રિવર્ગ-લોક રૂઢિથી ધર્મ, અર્થ, કામ. તેને પ્રાપ્ત કરવાના ઉપાયને પ્રતિપાદન-નિબંધન સૂત્ર છે, તેનો અર્થ, પ્રમાણસાર. જે બુદ્ધિમાં રહેલા છે તે અથવા ત્રિવર્ગ એટલે પ્રૈલોક્ય [તેના સારરૂપ]
[શંકા] અધ્યયનમાં અશ્રુત નિકૃત અભિનિ કે અધિક અધિકારમાં ઔત્પાતિકી આદિ બુદ્ધિ ચતુષ્ક કહેલ છે. ત્રિવર્ગ સૂત્રાર્થના ગૃહીત સારત્વમાં અશ્રુત નિઃસૃતત્વ કહ્યું તે વિરુદ્ધ નથી? શ્રુતાભ્યાસ વિના ત્રિવર્ગનો સૂત્રાર્થ ગૃહીત સારત્વ સંભવતો નથી. [સમાધાન અહીં પ્રાયઃ વૃત્તિને આશ્રીને અશ્રુતનિતૃત્વ કહેલ છે તેથી સ્વા શ્રુતનિકૃત ભાવે દોષ નથી.
‘ઉભયલોક ફલવાળી’ આલોક-પરલોકના ફલવાળી. ‘વિનય સમુત્થા’ વિનયથી ઉદ્ભવેલ બુદ્ધિ હોય છે.
આ બુદ્ધિના જ શિષ્યજનના અનુગ્રને માટે ઉદાહરણો વડે સ્વરૂપને દર્શાવતા
કહે છે –
• નિયુક્તિ-૯૪૪,૯૪૫ :
(૧) નિમિત્ત, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ-લિપિ, (૪) ગણિત, (૫) કૂવો, (૬) અશ્વ, (૭) ગોડો, (૮) લક્ષણ, (૯) ગ્રંથિ, (૧૦) ઔષધ, (૧૧) ગણિકા અને રથિક, (૧૨) સીતા સાડી લાંબુ ઘાસ ક્રૌંચ પક્ષીને ડાબે, (૧૩) નીવૌદક (૧૪) ગાય ઘોડો અને વૃક્ષથી પડવું [આટલા દૃષ્ટાંતો છે.
• વિવેચન-૯૪૪,૯૪૫ :
બંને ગાથાનો અર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે –
(૧) નિમિત્ત - એક સિદ્ધપુત્રને બે શિષ્યો હતા. બંનેને નિમિત્ત જોતાં શીખવેલ હતું. કોઈ વખતે તેઓ તૃણ અને કાષ્ઠ લેવાને નીકળ્યા. તેઓએ હાથીના પગલાં જોયા. એ કે કહ્યું કે – આ હાથણીના પગલાં છે. કઈ રીતે તું એમ કહે છે ? તેના મૂત્રની ધારા જોઈને. વળી તે હાથણી એક આંખે કાણી છે. કઈ રીતે ? તેણીએ એક જ પડખાનું ઘાસ ખાધેલું છે. તેણે કાયિકી-મૂત્ર વડે જ જાણેલ કે સ્ત્રી છે કે પુરુષ
Page #252
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫
છે. વળી તે હાથણી પ્રસૂતા-ગર્ભવતી છે. કઈ રીતે જાણ્યું ? એક હાથ [૫]નો ટેકો કરીને ઉભી થયેલ છે. માટે તે ગર્ભવતી જ હોય. તેને પુત્ર જ થશે. કેમકે તેનો જમણો પગ ભારે છે. ઈત્યાદિ - ૪ -
૨૦૯
નદીના કાંઠે એક વૃદ્ધાનો પુત્ર મોકલેલ હતો. તે પુત્રના આગમન વિશે પૂછ્યું. તે વૃદ્ધાનો ઘડો પડીને ફૂટી ગયો. ત્યારે એક શિષ્ય બોલ્યો કે – તેનાથી જન્મેલા વડે તે જ જન્મ્યું. [માટીમાંથી થયેલો ઘડો માટીમય થઈ ગયો.] તે રીતે તેનો પુત્ર પણ મરી ગયો છે, એમ જાણવું.
બીજો શિષ્ય કહે છે – હે વૃદ્ધા! તું ઘેર જા. તે પુત્ર ઘેર આવી ગયો છે. વૃદ્ધા ઘેર ગઈ. હર્ષિત થઈ, પહેલાં જ પુત્ર ઘેર આવી ગયો હતો. વળી તે રૂપિયા
લઈને આવેલો હતો. તેનો સત્કાર કર્યો.
બીજા શિષ્યએ પૂછ્યું – મને સદ્ભાવ કેમ કહેતો નથી ?
આચાર્યએ બંનેને પૂછ્યું, તેઓ દ્વારા જે કંઈ બનેલ હતું તે કહેવાયું. એકે નિમિત્તની વ્યાપત્તિમાં મરણ કહ્યું, કેમકે ભૂમિમાંથી ઉત્પન્ન થઈ અને ભૂમિમાં મળી ગયો. એ પ્રમાણે તે બાળક પણ તેમાંથી જન્મ્યો અને તેમાં મળી ગયો. આ પ્રમાણે શ્લોક છે, ગુરુને પૂછ્યું – આમાં મારો શો દોષ છે ?
=
ગુરુએ કહ્યું – તને શિક્ષણ સમ્યક્ રીતે પરિણમેલ નથી. બીજા શિષ્યને પરિણમ્યું, તે તેની વૈનયિકી બુદ્ધિ.
(૨) અર્થશાસ્ત્ર - કલ્પક અને દહીંના ભાજનવાળો ભિક્ષુ કલાપક. એવા પ્રકારનું દૃષ્ટાંત છે. વિશેષમાં વૃત્તિકારે કંઈ નોંધેલ નથી. ચૂર્ણિમાં કંઈ કહ્યું નથી.
(૩) લેખ - જેમકે અઢાર પ્રકારની લિપિનો જાણનાર.
(૪) ગણિત - એ પ્રમાણે ગણિતમાં પણ જાણવું.
બીજા કહે છે કે – રાજકુમારો, વર્તુલ [દડા]વડે રમતા અક્ષરો શીખ્યા અને ગણિત પણ શીખ્યા, આ તેમની બંને વિષયમાં વૈનયિકી બુદ્ધિ.
(૫) કૂવો - કૂવો ખોદવાની જાણકારીવાળાએ કહ્યું – આટલે દૂર જતાં પાણી મળશે. તેઓ ખોદવા લાગ્યા. તેટલે સુધી ગયા. તેણે કહ્યું – પડખામાં ખોદો એમ કહ્યું. ઘોષકનો શબ્દ સાંભલીને પાણી ઉછળીને બહાર આવ્યું.
આ તેની વૈનયિકી બુદ્ધિ.
(૬) અશ્વ - અશ્વનો એક વેપારી, દ્વારિકા નગરીએ ગયો. બધાં કુમારોએ કદાવર અને મોટા ઘોડા લીધા. વાસુદેવે દુર્બળ પણ લક્ષણવાળો એવો જે ઘોડો હતો, તે ખરીધો. તે કાર્યનો નિર્વાહ કરનારો થયો.
આ તે વાસુદેવની વૈનયિકી બુદ્ધિ જાણવી.
(૭) ગધેડો - રાજા તરુણપ્રિય હતો, તે નીકળ્યો. અટવીમાં સૈન્ય તૃષા વડે પીડાવા લાગ્યું, સ્થવિર [વૃદ્ધ]ને વિશે પૂછે છે. [કોઈ સ્થવિર છે ?] એક યુવાન પિતૃભક્ત હતો, તે પોતાના પિતાને સાથે લાવેલો હતો. તે વૃદ્ધે કહ્યું – જ્યાં ગધેડા પેશાબ કરે ત્યાં શિરાજળ હોય છે. બીજા કહે છે – ઉદ્ઘાણ વડે જ જળાશયે ગમન થાય. આ તે વૃદ્ધની વૈનયિકી બુદ્ધિ જાણવી. 32/14
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
(૮) લક્ષણ - પારસ દેશમાં એક અશ્વરક્ષક હતો. અશ્વ સ્વામીની પુત્રી સાથે તેને સંપર્ક હતો. “તેને વર્ષાન્તે તેની ઈચ્છા મુજબ બે ઘોડા લેવાના” એમ અશ્વ
સ્વામીએ તેને કહેલ. તેથી તે સારા-નરસા ઘોડા તપાસી રહ્યો હતો. અશ્વવામીની પુત્રીએ તેને કહ્યું – જે ઘોડો ઉંચા સ્થાનેથી - વૃક્ષ ઉપરથી પત્થર ભરેલ ચામડાનું પાત્ર ફેંકતા પણ જે ત્રાસ ન પામે તે ઘોડો લેવો અને ઢોલ વગાડતાં જે ત્રાસ ન પામે તે ઘોડો લેવો.
૨૧૦
જ્યારે વેતનનો અવસર આવ્યો, ત્યારે અશ્વરક્ષકે કહ્યું – મને અમુક-અમુક એ બે ઘોડા આપો. અશ્વસ્વામીએ તેને કહ્યું – બધાં ઘોડાં લઈ જા, તારે આ બે ઘોડાનું શું પ્રયોજન છે ? અશ્વસ્વામી તે બે ઘોડા આપવા ઈચ્છતો ન હતો. તેણે તેની પત્નીને કહ્યું – ઘોડાને બદલે આને આપણી પુત્રી જ આપી દઈએ. પુત્રી આપવાની તેની પત્નીએ ના પાડી, તે તેણીની સાથે કલહ-ઝઘડો કરવા લાગ્યો. “લક્ષણયુક્તથી કુટુંબ વૃદ્ધિ પામે છે.''
અશ્વસ્વામી એક દૃષ્ટાંત આપે છે - એક મામાએ પોતાના ભાણેજને પોતાની પુત્રી પરણાવી. તે કંઈ જ કામ કરતો ન હતો. તેની પત્નીથી પ્રેરાઈને રોજેરોજ અટવીમાં જતો અને ખાલી હાથે તે પાછો આવતો હતો. એ રીતે ભમતાં-ભમતાં છ માસ ગયા પછી
તેને કાષ્ઠ પ્રાપ્ત થયું, તેમાંથી કુડવ [એક માપ છે તે] બનાવ્યું. તેનાથી મપાયેલું અક્ષત થાય છે. તે કારણે કોઈ શ્રેષ્ઠીએ તે કુડવને લાખ સોનામહોર આપી ખરીધું.
એ પ્રમાણે જેમ તે સૂત્રધારે સ્વકુળને ધનવાળું કર્યુ, તેમ અશ્વની રક્ષા માટે આ અશ્વરક્ષક પણ રાખી લેવા યોગ્ય છે.
આ તે અશ્વસ્વામીની વૈનયિકી બુદ્ધિ જાણવી.
(૯) ગ્રંથિ - પાટલીપુત્રમાં મુડ નામે રાજા હતો. પાદલિપ્ત આચાર્ય હતા. ત્યાં જ્ઞાતૃ [જાણીતા] એ આટલું મોકલ્યું સૂત્ર, છેદાયેલી અડધી લાકડી, જેનું મોટું નાશ પામેલું છે તેવી પેટી. કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નહીં.
પાદલિપ્તાચાર્યને બોલાવ્યા. તેમને પૂછ્યું – હે ભગવન્ ! તમે આનું રહસ્ય જાણો છો ? “સારી રીતે જાણું છું'' એમ જવાબ આપ્યો.
સૂત્રને ઉષ્ણ પાણીમાં નાંખ્યુ, મીણ ઓગળી ગયું, તેનો અગ્રભાગ અર્થાત્ છેડો દેખાયો. લાઠી-દંડ પાણીમાં નાંખ્યો, મૂળ ભાગ ભારે હોવાથી નીચે ડૂબવા લાગ્યો, તેનાથી તેનું મૂળ જાણી લીધું. પેટી અથવા દાબડો લાખ વડે વીંટળાયેલ હતો, ગરમ પાણીમાં નાંખતા ઉઘડી ગયો.
ત્યારપછી આચાર્ય ભગવંતે ભાંગેલા તુબડાને રત્નોથી ભરીને સોંય વડે સીવી દીધું. પછી તુરંત મોકલ્યું અને કહેવડાવ્યું કે આને તોડ્યા વિના ઉઘાડીને સ્નો
ગ્રહણ કરો. તેઓ સાંધો ક્યાં છે, તે જાણી શક્યા નહીં પરિણામે હારી ગયા. આ
તે આચાર્યની પૈનયિકી બુદ્ધિ.
(૧૦) ૧૬ - પર સૈન્ય નગરને રુંધવા માટે આવી રહ્યું હતું, તે જાણીને રાજાએ પાણીનો વિનાશ કરવાની બુદ્ધિથી ઝેરના ઢગલાં મંગાવ્યા. તે વખતે વૈધ માત્ર ચવ પ્રમાણ ઝેર લઈને આવ્યો. રાજા તેની ઉપર રોપાયમાન થયો. વૈધે તેમને કહ્યું
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યo-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫
ર૧
૨૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
- આ ઝેર શત-સહસ બેધી છે. રાજાએ પૂછયું - કઈ રીતે ? મરવા પડેલા હાથીને મંગાવ્યો. તેના પૂંછડાના વાળને ઝેરવાળો કર્યો. ઔષધના કણ વડે તે ઝેર પાછું ખેંચી લીધું. પચી તે જ વાળ વડે ત્યાં ઝેર આપ્યું. ઝેર તેના આખા શરીરમાં વ્યાપ્ત થઈ ગયું. આ આખો પણ હવે ઝેશ્યકત થઈ ગયો છે. જે કોઈ હવે આને ખાશે, તે પણ ઝેર થઈ જશે. આ શતસહસવેધી ઝેર છે. રાજાએ પૂછયું - તેના નિવારણની કોઈ વિધિ છે ? વૈધે કહ્યું – તે પણ છે. પૂર્વવત્ અગદે-વૈધે તે વિધિ પણ આપી.
આ તે વૈદ્યની વૈનાયિકી બુદ્ધિ જાણવી.
વધુ કેટલું કહેવું ? અસાર વડે અને પ્રતિપક્ષ દર્શન વડે તેણે આય અને ઉપાયનું કુશળ દર્શન કરાવ્યું.
(૧૧) રથિક અને ગણિકા - એક જ દેટાંત છે. તે આ પ્રમાણે -
પાટલીપુત્રમાં બે ગણિકા હતી - કોશા અને ઉપકોશા. કોશાની સાથે સ્થૂલભદ્ર સ્વામી રહ્યા અને દીક્ષા લીધી. જેણે તેણીને ત્યાં ચોમાસુ પણ કર્યું અને પછી કોશા ગણિકા શ્રાવિકા થઈ. રાજાના નિયોગ સિવાય અન્યત્ર બધે જ તેણીએ બ્રાહ્મ ના આયરવા પ્રત્યાખ્યાન કર્યું.
કોઈ ચિકે રાજાને ખુશ કર્યો અને તેણે ઈનામમાં કોશા ગણિકાને માંગી, સજાએ ઈનામમાં આપી. તેણી વારંવાર સ્થૂલભદ્ર સ્વામીના ગુણગાન કર્યા કરે છે, પણ રચિકને તે પ્રમાણે સેવતી નથી.
થિક તેણીને પોતાનું વિજ્ઞાન દર્શાવવાની ઈચ્છાથી અશોકવનિકામાં લઈ જાય છે. તેણે જમીન ઉપર જ રહીને આંબાની લુમને તોડી બતાવી. તેણે બાણની પાછળ બાણ છોડી, એકબીજાને જોડતા જોડતા હાથના અભ્યાસથી અર્ધચંદ્રાકાર કરી, લુમ તોડીને ગ્રહણ કરી બતાવી.
તો પણ કોશાને સંતોષ પમાડી શક્યો નહીં. ત્યારે ગણિકાને પૂછ્યું કે - શું આ દુષ્કર નથી ? ત્યારે ગણિકા બોલી - જો હવે મારી કળા બતાવું સરસવનો ઢગલો કર્યો, સોયને તેમાં મૂડી, તેમાં ફૂલની કર્ણિકાને પરોવી. તેના ઉપર નૃત્ય કરી બતાવ્યું. રવિક આભો બની ગયો.
ત્યારપછી ગણિકા બોલી કે – આ આંબાની લુમને તોડવી તે કોઈ દુકર કાર્ય નથી અને મેં જે નર્તન કર્યું તેમાં પણ કંઈ દુકર નથી. કેમકે બંને શિક્ષા દ્વારા સાધ્ય કૃત્યો છે. દુકર તો તે મહાનુભવ છે, જે મુનિ પ્રમદાવનમાં - ગણિકાની ચિત્રશાળામાં વસ્યા. [છતાં બ્રહ્મચારી રહ્યા કે જે કળા તેઓ શીખ્યા ન હતા.) એ રીતે તેણે રથિકને બોધ પમાડ્યો, રસિક શાંત થયો.
આ તે બંનેની પૈનચિકી બુદ્ધિ જાણવી. (૧૨) સીતા સાટી, ઈત્યાદિ અહીં કથા આવી કંઈક છે -
કોઈ આચાર્ય વડે રાજપુત્રોને શિક્ષણ અપાયું. તેણે ધન મેળવ્યું દ્રવ્યલોભી એવો તે રાજા તે આચાર્યને મારી નાંખવા ઈચ્છતો હતો.
તે બાળકોએ વિચાર કર્યો કે - આણે આપણને વિધા આપી. કોઈ ઉપાયથી આપણે તેનો વિસ્તાર - બચાવ કરવો જોઈએ.
જ્યારે તે જમીને આવતા હતા ત્યારે ખાનની સાડી - ધોતીને માંગે છે. તે શક બોલ્યા કે - અહો સાડી શીતા છે અર્થાત ધોતી ઠંડી છે. એ પ્રમાણે જણાવ્યું. ઘાસના તણખલાંને દ્વારની સન્મુખ કર્યું અને કહ્યું કે અહો! આ તૃણ તો લાંબુ છે. કયને પહેલા પ્રદક્ષિણા કરાવાય છે. તે દિવસે પ્રદક્ષિણા ન કરાવાઈ. તેથી જાણ્યું કે રાજા વિક્ત છે.
માર્ગ લાંબો છે, રક્ષણ શીત છે, તારો સંહાર નક્કી છે. એ પ્રમાણે જાણીને તે આચાર્ય [શિક્ષક] નાસી ગયો.
આ તે બંનેની વૈનાયિકી બુદ્ધિ
(૧૩) નીવોદક - કોઈ વણિકની પત્ની હતી, વણિક-પતિને ઘણો કાળ પરદેશ ગયે થયો હોવાથી તે સ્ત્રી પોતાના મનનો ભાવ દાસીને કહે છે - પ્રાદુર્ણક • કોઈ જાર પુરુષને મહેમાન તરીકે લઈ આવ. દાસી એવા પ્રાધુર્ણક-મહેમાનને ઘેર લાવી. તેનું ભદ્ર કર્યું અર્થાત્ નખ વગેરે કપાવ્યા, સ્નાનાદિ કરાવ્યું. સમિના ઘરમાં પ્રવેશ કરાવ્યો. તે પુરુષને તરસ લાગી, તેને નીવોદક - નેવાનું પાણી પીવડાવ્યું, તે પાણી પીને મરી ગયો.
ત્યારે તેને દેવકુલિકામાં ત્યજી દીધો.
તેના નખ વગેરે તાજા કપાયેલા જોઈને વાણંદોને બોલાવીને અમાત્યએ પુછતાછ કરી. કોણ આવેલ હતું. વાણંદે કહ્યું - દાસી આવેલી. તેણીને પ્રહાર કરતા તે સાચું બોલી ગઈ. વણિકની પત્નીને બોલાવીને પૂછ્યું- તેણી જે ઘટના જેમ બનેલી તેમ કહી દીધી, નેવાને તપાસવામાં આવ્યા. ત્યાં એક વયામાં વિધવાળો સર્પ જોયો.
આ તે અમાત્યની વૈકયિકી બુદ્ધિ જાણવી. (૧૪) ગાય, ઘોડો, વૃક્ષથી પડવું. આ એક જ દૈટાંત છે, તે આ રીતે -
કોઈ એક કૃતપુન્ય - કમભાગી હતો, તે જે કંઈ કરે છે. તે વિનાશ પામતું, તે મિત્રની પાસે બે બળદ માંગીને લાવ્યો, તેના વડે હળ ચલાવે છે. વિકાલે બંને બળદને લાવ્યો, વાડામાં બાંધ્યા. રણે ચોરો આવી બળદને ચોરીને લઈ ગયા. મિત્રે બળદ પાછા માંગ્યા, પણ તે લજ્જાથી મિત્રની પાસે આવતો નથી. કેમકે તે જમતો હતો અને મિત્ર સુતો હતો. ત્યારે ચોરો વાડામાંથી બળદોને લઈ ગયેલા. બંને વચ્ચે વિવાદ થયો, તેનો મિત્ર તેને રાજકુળમાં ઢસડી ગયો.
માર્ગમાં કોઈ પુરા ઘોડા ઉપર આવી રહ્યો હતો. તેણે તે ઘોડેસ્વારને પાડી દીધો, તે નાસી ગયા. ઘોડેસ્વારે અપુણ્યકને કહ્યું - ઘોડાને વાળ, તેણે મર્મમાં ઘાત કર્યો. ઘોડો મરી ગયો. તે ઘોડેસ્વાર પણ ઘોડા માટે તેની પાછળ લાગ્યો. રાજધાની જતાં તે ત્રણે વિકાલે નગરીની બાહિરિકામાં સુતા હતા. ત્યાં મલ્લો સુતા હતા, આ ગણ પણ ત્યાં જ રહ્યા.
તે અપુન્યક વિચારે છે કે – મને ચાવજીવનું બંધન કરશે. તેના કરતા તો મારે શ્રેયસ્કર એ છે કે – મને પોતાને ઉંચે બાંધીને લટકી જવું. બીજા સુતા હતા ત્યારે તે પાશો બાંધીને વૃક્ષની ડાળે લટકી ગયો. તે ડાળ ઘણી પાતળી હતી. તેથી તુટી ગઈ. તે સીધો મોટા મલ ઉપર પડ્યો, તે મલ ત્યાં જ મરી ગયો. તે મલોએ
Page #254
--------------------------------------------------------------------------
________________
અધ્યo-૧, નમસ્કાર નિ - ૯૪૪,૯૪૫
પણ તેને પકડ્યો. બંધક બનાવીને રાજ દરબારે તેને લઈ ગયા.
ત્રણેએ જે બન્યું હતું તે કહ્યું. અપુચકને મંત્રીએ પૂછ્યું કે શું આ વાત બરાબર છે ? તેણે કબૂલ કર્યું. કુમાર મંત્રીએ કહ્યું કે – આ તને બે બળદ આપી દેશે, પણ તું તેને બે આંખો કાઢી આપ, આ તને અશ્વ આપી દેશે, બદલામાં તારી જીભ ઉખેડીને આપ. આ અપૂન્યક નીચે સુઈ રહેશે. ત્યારે મલોમાંના કોઈ એકે ફાંસો બાંધીને તેના ઉપર પડવું. એ પ્રમાણે કહીને કુમાર મંત્રીએ પુચકને છોડાવ્યો.
આ તે મંત્રીની વૈનાયિકી બુદ્ધિ જાણવી. હવે કર્મના બુદ્ધિના લક્ષણોનું પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ -૯૪૬ -
ઉપયોગ ટસર, કમપસંગ પરિવોલણથી વિશાલ, સાધકૃત ફલવતી, કર્મ કરવાથી ઉત્પન્ન તે કમળ બુદ્ધિ જાણવી.
• વિવેચન-૯૪૬ -
ઉપયોજન તે ઉપયોગ, વિવક્ષિત કર્મમાં મનથી અભિનિવેશ, સાર- તે જ કર્મનો પરમાર્થ ઉપયોગ વડે દષ્ટ સાર જેનાથી છે છે. કર્મમાં પ્રસંગ - અભ્યાસ, પરિઘોલન - વિચાર, આ કર્મના અભ્યાસથી થયેલ વિચારનો વિસ્તાર, સાધકૃત - સારી રીતે કરાયેલ, વિદ્વાનો વડે પ્રશંસા કરાયેલ કે “સારું કર્યું” તેથી ફળવતી અથવા ‘સારુ કર્યું’ એવું શેષ ફળ જેનું છે, તે તથા, કર્મ-(કાર્ય) વડે ઉદ્ભવેલ બુદ્ધિ.
આનું પણ શિષ્યવર્ગની અનુકંપાને માટે ઉદાહરણ વડે સ્વરૂપ દર્શાવવાને માટે કહે છે -
• નિયુક્તિ-૯૪૭ :
(૧) કૈરશ્ચિક, (૨) કૃષિક, (૩) કોલિક, (૪) દd, (૫) મોતી, (૬) ઘી, (૭) પ્લવક, (૮) તુwાગ-તંતુવાય, (૯) વકી -સુતર, (૧૦) પૂતિક, (૧૧) ઘટકાર, (૧૨) ચિત્રકાર - એ બાર દષ્ટાંત છે.
• વિવેચન-૯૪૭ :
(૧) દૈશ્ચિક એટલે સુવર્ણકાર - વારંવારના યોગથી અંધકારમાં પણ રૂપિયાને જાણે છે, હાથના સ્પર્શ માત્રથી ઓળખી જાય.
(૨) કર્ષક એટલે ખેડૂત - ફળની નિષત્તિને જાણે છે, દષ્ટાંત છે –
એક ચોરે ક્યાંક પદ્માકારે ખાતર પાડ્યું. તે જનવાદ સાંભળે છે [કેમકે લોકોને આશ્ચર્ય થયેલી ખેડૂત બોલ્યો – શિક્ષિતને શું દુષ્કર છે ? ચોરે તે કથન સાંભળ્યું, જઈને પૂછ્યું તે ખેડૂતને કે મારી તું નિંદા કેમ કરે છે ? ચોર છરી ખેંચીને બોલ્યો કે હું તને મારી નાંખીશ.
ખેડૂતે કહ્યું - તું પહેલા જો. કપડું પાથર્યું. ડાંગરની મુઠ્ઠીભરી. પછી બોલ્યો કે - આ ડાંગરને ઉંધી પાડું કે સન્મુખ પાડું કે પડખાં ભેર પાડું ? ચોરે ખેડૂતને જેમ કહ્યું, તેમ ખેડૂતે કરી બતાવ્યું. ચોર ખુશ થઈ ગયો.
આ તે ખેડૂતની કમજા બુદ્ધિ જાણવી. (3) કોલિક - મુઠ્ઠીમાં ગ્રહણ કરેલા તંતુ વડે જાણી શકે છે કે – આટલા
૨૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ તંતુથી - કંડકથી આવડું વસ્ત્ર બવશે.
(૪) દર્દી - કુંડિકામાં આટલું સમાશે તેમ વર્ધકી જાણે છે.
(૫) મોતી - મોતીને આકાશમાં ઉછાળીને મણિકાર એવી રીતે પાડે કે જેથી કોલવાલ - ભુંડના વાળમાં પરોવાઈ જાય.
(૬) ઘી - ઘી વેચનારો ગાડામાં હોવા છતાં જ્યારે યે ત્યારે કુંડિકા નાલકમાં નાખી શકે [સાંકડા મુખવાળા પાત્રમાં પણ ઘીને ઢોળ્યા વિના નાંખી શકે છે.)
(9) પ્લવક - આકાશમાં રહીને - અદ્ધર રહીને પણ તેનું નૃત્યાદિ જે કંઈ કરણ હોય તે કરી શકે છે.
(૮) તુન્નાગ - તંતુવાય, પહેલાં સ્થૂળ પણ પછી કોઈને ખબર ન પડે તેવું સૂમ, સોંય વડે સીવીને એ રીતે પુરુ કરે કે જાણે સ્વામી પાસે રહીને તે વસ્ત્ર સંધિકારે કરેલ હોય.
(૯) વર્ધકી - શિલાકાર, માયા વિના જ દેવકુલના રયોનું પ્રમાણ જાણે છે ચિત્યાદિના તાપને જાણે છે.]
(૧૦) ઘટકાર - પ્રમાણથી માટીને ગ્રહણ કરે છે. માટીના વાસણ પણ માયા વિના જ કરી દે છે. [આટલામાંથી આટલા ઘડાં જ બને.]
(૧૧) આપૂપિક - પૂડલા બનાવનારો. પલ પ્રમાણ વગેરે માપ્યા વિના જ આના આટલા પૂડલા બનશે તે જાણે છે.
(૧૨) ચિત્રકાર - માયા વિના જ પ્રમાણયુક્ત ચિત્ર બનાવે છે. જે કંઈ વર્ણન કર્યું, તે બધાં કર્મજા બુદ્ધિના દેહાંત જાણવા. - હવે પારિણામિડી બુદ્ધિના લક્ષણો પ્રતિપાદિત કરતા કહે છે - • નિયુક્તિ-૯૪૮ :
અનુમાન, હેતુ, દષ્ટાંત વડે સાધિત, વયના વિપાકથી પરિણામ પામનારી, હિત અને મોક્ષના ફળવાળી જે બુદ્ધિ તેને પરિણામિકી બુદ્ધિ કહેવાય છે.
• વિવેચન-૯૪૮ -
અનુમાન, હેતુ અને દષ્ટાંત વડે સાધ્ય અર્થને સાધે છે - તેવી, અહીં લિંગથી જ્ઞાનનું અનુમાન છે સ્વાર્થ, તેનો પ્રતિપાદક વચન હેતુ તે પરાર્થ અથવા જ્ઞાપક અનુમાન કારક તે હેતુ, દષ્ટ અર્થમાં લઈ જાય તે દટાંત * * * * * * * સાધ્ય ઉપમા ભૂત તે દેટાંત. * * * * * કાળકૃત દેહની અવસ્થા વિશેષ વય. તેના વિપાકમાં પરિણામ-પુટતા જેની છે તે તેવા પ્રકારની, અમ્યુદયના કારણરૂપ, મોક્ષના નિબંધનરૂપ ફળવાળી જે બુદ્ધિ તે પારિણામિત. આ ગાથાર્થ કહ્યો.
આના પણ શિષ્યગણના હિતને માટે દટાંતથી સ્વરૂપ કહે છે. • નિયુક્તિ -૯૪૯ થી ૯૫૧ -
અભય, શ્રેષ્ઠી, કુમાર, દેવી, ઉદિતોદય રાજા, નદીપેણ સાધુ, દીનદd, શ્રાવક, અમાત્ય, ક્ષાક, અમાત્ય પુત્ર, ચાણક્ય, સ્થૂલભદ્ર, નાસિક્ય સુંદરી નંદ, વજ, ચરણાઘાત, આમંડ, મણી, સર્પ, ગેંડો, સૂપ, ઈન્દ્ર એ બાવીશ પરિણામિકી બુદ્ધિના ઉદાહરણો છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
૨૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• વિવેચન-૯૪૯ થી ૯૫૧ :આ ગાથાઓનો અર્થ કથાનકોથી જાણવો. તે આ પ્રમાણે -
(૧) અભય - તેની પારિણામિકી બુદ્ધિ કઈ રીતે કહી ? જ્યારે પ્રધોતે રાજગૃહીને અવરોધી હતી, પછી અભયે પૂર્વે દાટેલ દીનારાદિ વડે પધોતને કહ્યું કે તારી છાવણીને પહેલાથી ફોડી નાંખેલ છે, તેમ કહેતા પધોત નાસી ગયો એ અભયની પારિણામિકી બુદ્ધિ જાણવી.
અથવા જ્યારે ગણિકા વડે છળથી બાંધીને લઈ જવાયો અને જ્યાં સુધીમાં ચાર વર [દાન] મેળવ્યા, ત્યારે અભય વિચાર્યું કે હવે હું મને છોડાવું ત્યારે વર (દાન માંગ્યા. •x - મને છળથી પકડી લાવ્યો હતો, હું દિવસે પ્રધોતનું હરણ કરીશ. તેને રોતો-કકડતો લઈ જઈશ.
તે રાજગૃહી ગયો. એક નોકરને ઉન્મત્ત બનાવ્યો, વણિક કન્યા લીધી. પ્રધોત ચીસો પાડતો રહ્યો અને તેનું હરણ કર્યું. એ પ્રમાણે અભય કુમારની પારિણામિક બુદ્ધિના ઘણાં દેટાંત છે.
- (૨) શ્રેષ્ઠી - કાષ્ઠ નામે શ્રેષ્ઠી કોઈ એક નગરમાં રહેતો હતો. તેને વજ નામે પત્ની હતી. તેનો નૈત્યિક [પડોશી] દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. તે શ્રેષ્ઠી લાંબી યાત્રાર્થે ગયો. તેની પત્ની દેવશર્મા સાથે આસક્ત બની. તે શ્રેષ્ઠીના ઘરમાં ત્રણ પક્ષી હતા - પોપટ, મેના અને કુકડો. શ્રેષ્ઠી તેને ઘેર રાખીને ગયેલો હતો. તે બ્રાહ્મણ પણ રાત્રિના જ આવતો હતો.
મેના બોલતી - તે કોણ છે ? ડરતો નથી ? પોપટ તેને વારે છે. જે માતાનો પ્રિય છે, તે આપણો પણ પિતા થાય છે. તે મેના તે બ્રાહ્મણને આકોશ કર્યા કરે છે. તેથી મેનાને મારી નાંખી. પોપટને ન માર્યો.
કોઈ દિવસે સાધુ ભિક્ષાર્થે તેના ઘરમાં આવ્યા. કુકડાને જોઈને એક સાધુ દિશાલોક કરતા બોલે છે - આનું જે માયું છે, તેને જે ખાય તે રાજા થાય. કોઈપણ રીતે તે બ્રાહ્મણે છુપાઈને સાંભળી લીધું. બ્રાહ્મણે વજને કહ્યું – તું કુકડાને મારી નાંખ, મારે તે ખાવો છે, તેણી બોલી - બીજો કુકડો લઈ આવ, મેં મની જેમ તેને રાખેલ છે. ના પાડતા બ્રાહ્મણે માર્યો. તેથી પે'લીએ કુકડાનું માંસ રાંધ્ય, જેટલાંમાં તે બ્રાહ્મણ ન્હાવા ગયો, તેટલામાં શ્રેષ્ઠીનો પત્ર શાળાએથી આવ્યો. તેણે પકાવેલ માંસ જોયું, તે ભુખથી રડતો હતો. કુકડાનું માથું તેને ખાવા આપી દીધું. બ્રાહ્મણ આવ્યો. વાસણમાં માંસ નાંખ્યું. બ્રાહ્મણે કુકડાનું માથું માંગ્યું. તેણી બોલી કે- તે બાળકને આપી દીધું. બ્રાહ્મણ ખીજાયો, તે માથાને માટે તો મેં કુકડો માર્યો હતો. કેમકે જે આ કુકડાનું માથું ખાય તે રાજા થવાનો છે. તેણે બાળકને મારવા વિચાર્યું.
આ વાત દાસીએ સાંભળી, તે તુરંત જ બાળકને લઈને પલાયન થઈ ગઈ. તે બંને બીજા નગરે ગયા. ત્યાં કોઈ રાજા અપુત્રિયો મરણ પામેલ. અa વડે અભિષેક કરાયો, તે બાળક રાજા થયો.
- આ તરફ કાષ્ઠ શ્રેષ્ઠી પાછો આવ્યો. પોતાના ઘરને શટિત-પતિત જોયું. વજતેની પત્નીને પૂછયું - તે કંઈ બોલી નહીં. પોપટોને પાંજરામાંથી મુકત કરતાં તેણે
બ્રાહ્મણાદિ બધો સંબંધ કહી દીધો. તે આ સંસાપ્તા વ્યવહારથી કંટાળી ગયો. તેને થયું કે હું આના કારણે કલેશ અનુભવું છું. આ તો એવી જ છે, તેથી તેણે દીક્ષા લીધી.
તે સ્ત્રી અને બ્રાહ્મણ તે જ નગરે ગયા, જ્યાં તે બાળક રાજા રાજા થયેલો હતો. સાધુ પણ વિહાર કરતાં ત્યાં જ ગયા. તેણી ઓળખી ગઈ. ભિક્ષામાં સુવર્ણ આયું, પછી કહેવા લાગી કે આમણે લઈ લીધું છે. તેથી રાજાની પાસે સાધુને લઈ ગયા.
ધાત્રી ઓળખી ગઈ. માતા અને બ્રાહ્મણ બંનેને દેશનિકાલની આજ્ઞા કરી. પિતાને ભોગ માટે નિમંત્રણા કરી. પણ સાધુ બનેલ કાહ શ્રેષ્ઠીએ તેની ઈચછા ન કરી. રાજાને શ્રાવક બનાવ્યો.
ચોમાસુ પર થતા જતા હતા ત્યારે તેમની અપકીર્તિ કરાવવાને પે'લા બ્રાહ્મણે કોઈ વૈશ્યાને ત્યાં લાવી મૂકી. પરિભષ્ટનું રૂપ કર્યું. તેણીને ગર્ભણી બનાવી, સાધુને પકડ્યા.
ત્યારે શાસનની ઉહણા ન થાય તે માટે કહ્યું - જો મારા કારણે આ ગર્ભ હોય તો યોનિથી નીકળે અને જે મારા કારણે ન હોય તો ઉદર ફાડીને આ ગર્ભ નીકળો. એટલું બોલતા વૈશ્યાનું ઉદર ફાટી ગયુંતેણી મૃત્યુ પામી. સાધુની કીર્તિ ફેલાઈ.
આ તે શ્રેષ્ઠીની પારિણામિકા બુદ્ધિ જાણવી.
(3) લકકુમાર • આ કથા યોગ સંગ્રહમાં છે. પરિણામને કારણે તેની બુદ્ધિ ચાલી, પ્રdયામાં સ્થિર થયો છે તેની પારિણામિકી બુદ્ધિ.
(૪) દેવી - પુષભદ્ર નગરમાં પુષસેન રાજા, પુષ્પવતી રાણી હતી. તેણીને બે સંતાન હતા - પુષસૂલ અને પુપચૂલા. તે બંને પરસ્પર અનુરક્ત થઈને ભોગો ભોગવતા હતા. તે વાત જાણીને વૈરાગ્યવંત બની પુષ્પવતી રાણીએ દીક્ષા લીધી, તે કાળ કરીને દેવલોકમાં દેવ થઈ.
તે દેવ વિચારે છે કે – જો આ બંને (સંતાનો) મરી જાય તો નરક કે તિર્યંચમાં ઉપજશે. તેણી પુષ્પચૂલા પુત્રીને સ્વપ્નમાં નરકનું દર્શન કરાવે છે, તેણી ડરી જઈને પાખંડીને પૂછે છે, તેઓ તેનો અર્થ જાણતા નથી. પછી ત્યાં અર્ણિકાપુત્ર આચાર્ય હતા, તેમને બોલાવ્યા. ત્યારે તે સૂત્ર કહે છે. ત્યારે પુષ્પચૂલા તેમને પૂછે છે કે - શું તમે પણ સ્વપ્ન જોયેલ છે ? આચાર્ય કહે છે કે – ના, અમારા સૂરમાં આ પ્રમાણે કહેલ છે.
ફરી પુષ્પવતી દેવ તેની પુત્રીને સ્વપ્નમાં દેવલોકને દેખાડે છે. તેણી તે વાત પણ અણિકાપુત્ર આચાર્યને કરે છે. આચાર્ય ભગવંત તે પણ સૂત્રમાં કહ્યા મુજબ તેણીને જણાવે છે. પછી પુ૫ચૂલા દીક્ષા લે છે.
આ તે દેવની પારિણામિકી બુદ્ધિ.
(૫) ઉદિતોદય : પરિમતાલ નગરમાં ઉદિવોદય નામે રાજા હતો. તેની શ્રીકાંતા નામે રાણી હતી. બંને પણ શ્રાવક હતા. રાણીએ પરિવ્રાજિકાને પરાજિત કરેલ હતી. દાસી વડે મુખ મર્કટિકાદિથી વિડંબના કરીને તેણીને કાઢી મૂકેલ હતી. તે પરિવ્રાજિકાને ઘણો જ થયેલો. - વારાણસીમાં ધર્મરુચી નામે રાજા હતો. પરિવ્રાજિકા ત્યાં ગઈ. લાકડાની પરિકા ઉપર શ્રીકાંતાનું રૂપ આલેખીને ધર્મરુચિ રાજાને બતાવ્યું. તે પણ શ્રીકાંતાના
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
૨૧૩
રૂપમાં આસક્ત થઈ ગયો. તેણે દૂતને મોકલ્યો. ત્યાં ઉદિતોદિત રાજાએ મારી, અપમાનિત કરીને કાઢી મૂક્યો. ત્યારે ધર્મરચિરાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. પરિમતાલ નગરીને રંધી. ત્યારે ઉદિતોદય સજા વિચારે છે કે- આટલો બધો જનક્ષય કરવાથી શો લાભ ? ઉપવાસ કરે છે. વૈશ્રમણ દેવે નગર સહિત રાજાને સંહરી લીધો.
આ તે ઉદિતોદિત રાજાની પારિણામિકી બુદ્ધિ.
(૬) નંદીષેણ સાધુ - શ્રેણિક રાજાનો એક પુત્ર નંદીષેણ નામે હતો. તેનો શિષ્ય અવધાનોપેક્ષી હતો. નંદીપેણને ચિંતા થઈ, જો ભઘવંત રાજગૃહે પધારે તો રાણીઓ અને બીજા અતિશયોને જોઈને આ શિષ્ય સ્થિર થાય. ભગવંત પધાય. શ્રેણિક અંત:પુર સહિત નીકળ્યો, બીજા પણ કુમારો પોતાના અંત:પુર સાથે નીકળ્યા. નંદીપેણનું અંતઃપુર પણ શેત વસ્ત્રો પહેરીને પદિરની મધ્યે હંસી માફક, આભરણ હિત, બધી છાયાને હરણ કરતી હતી.
તે શિષ્ય તે નંદીપેણના અંતઃપુરને જોઈને વિચારે છે કે જો મારા આચાર્ય ભદેતે આવી સુંદર સ્ત્રીઓનો ત્યાગ કર્યો તો પછી મારા જેવા મંદપુન્યએ અસતીને પ્રાર્યવાથી શો લાભ? તેમ વિચારીને તે નિર્વેદ પામ્યો. આલોચના, પ્રતિક્રમણ થઈને તે સ્થિર થઈ ગયો.
આ તે બંનેની પરિણામિકી બુદ્ધિ જાણવી.
(૩) ધનદત્ત - સસમાના પિતાને જે પરિણામ થયા કે જો આ [અસમાના મૃત શરીર] ને ખાઈશું નહીં તો માર્ગમાં આપણે મરી જઈશું.
અહીં પરિણામની જે વિચારણા તે પારિણામિડી બુદ્ધિ.
(૮) શ્રાવક - કોઈ શ્રાવક તેની પત્નીની સખીમાં મૂર્ણિત થયો, આસક્ત થયો. તેણીને એવા પરિણામ થયા કે – મારો પતિ ક્યાંક આવો આd કે વશાd થઈને મરીને નકમાં કે તિર્યંચમાં ઉત્પન્ન ન થાય તેવું કર્યું. તેણીએ આભરણાદિથી સખીનો વેશ લઈ પતિની અભિલાષા પૂરી કરી. પછીથી તે શ્રાવકને ખેદ થવા લાગ્યો. ત્યારે શ્રાવિકાએ સત્ય હકીકત જણાવી. આ તેણીની પારિણામિકી બુદ્ધિ.
(૯) અમાત્ય - વરધનુ મંત્રીએ લાક્ષાગૃહમાં સુતેલા બ્રહ્મદરને જોઈને વિચાર કર્યો કે - આ કુમારને કોઈ મારી ન નાંખે, કેમે કરીને તેનું રક્ષણ કર્યું. સુરંગ વડે તેને બહાર કાઢી લીધો, પલાયન થઈ ગયા. એ તે અમાત્યની પરિણામિકી બુદ્ધિ.
બીજ કહે છે - એક રાજા હતો, તેની અતિ પ્રિય રાણી મૃત્યુ પામી. રાજા મુગ્ધ હતો, તેણીના વિયોગમાં દુ:ખી થઈ શરીર સ્થિતિને કરતો નથી. મંત્રી વડે કહેવાયું - હે દેવ ! આવી સંસારની સ્થિતિ છે, શું કરીએ ? રાજા બોલ્યો – હું દેવીના શરીની સ્થિતિને અકુર્વતી નહીં કરું. મંત્રીએ વિચાર્યું - આનો કોઈ ઉપાય નથી. પછી કહ્યું - હે દેવી! દેવી સ્વર્ગે ગયા છે, તેથી ત્યાં રહીને જ તેણીને બધું મોકલવું, પ્રાપ્તિમાં દેવીકૃત સ્થિતિમાં પ્રવૃત્ત થયું રાજાએ તે વાતને સ્વીકારી. ઈત્યાદિ - X - X - X -
દષટાંત તો લાંબુ ચાલે છે. - X - X - ૪ - છેલ્લે મૃતકને બાળી નાંખ્યું. આ મંત્રીની પારિણામિકી બુદ્ધિ.
૨૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ (૧૦) ક્ષાપક-બાલ સાધુ :- કોઈ પક, શૈક્ષની સાથે ભિક્ષા લેવા માટે નીકળ્યો. શૈક્ષ વડે દેડકી મરી ગઈ. આલોચનાના અવસરે તે શૈક્ષ, દેડકી મર્યાની આલોચના કરતો નથી. ક્ષુલ્લકે કહ્યું – દેડકી માર્યાની આલોચના કરો. તે શૈક્ષ સાધુ ક્રોધિત થયા. હવે આ ક્ષપકને મારું, એમ વિચારી મારવા દોડ્યા. એક થાંભલામાં અચકાતા, તે સાધુ મૃત્યુ પામ્યા.
વિરાધિત શ્રામસ્યવાળા ઘણાં સાધુઓ તે કુળમાં દૃષ્ટિ વિષ સર્પ રૂપે જન્મીને એકઠાં થયેલા હતાં. એકબીજાને બરાબર જાણતા હતાં. [જાતિ સ્મરણ જ્ઞાનને પામેલા હતા.] તેઓ સગિના જ ચરતા હતા. જેથી તેઓ દ્વારા કોઈ જીવ મરાઈ ન જાય. પ્રાસુક આહાર કરતા હતા.
કોઈ દિવસે રાજાનો પુત્ર સર્પ વડે ડંસ દેવાવાથી મૃત્યુ પામ્યો. રાજાને સર્પો ઉપર ઘણો જ Àષ થયો. તેણે ઘોષણા કરાવી કે જે કોઈ સપને મારી નાંખશે, તેને રાજા દિનાર (સુવર્ણ મુદ્રા) આપશે.
કોઈ દિવસે ન ચાલવાથી તેઓની રેખા દેખાઈ. તેથી તે બિલમાં ઔષધિ વડે ધમણ કરી. મસ્તકો બહાર નીકળે છે, તેને છેદે છે. તે સર્પ અભિમુખ નીકળતો નથી. જાતિસ્મરણજ્ઞાનથી તે સર્પ વિચારે છે - ખેને ! કોઈ પણ જીવ મારાથી મરણ ન પામો. તે જેમ જેમ નીકળતો જાય છે, તેમ તેમ તેના છેદીને ટુકડા કરતા જાય છે.
ત્યારપછી નાગની દેવીએ રાજા પાસે ઉપસ્થિત થઈને કહ્યું કે- હવે નાગનો વધ ન કરશો. રાજાને બોધિત કર્યો. વર [દાન આપ્યું કે - તમને એક પુત્ર થશે. તે ક્ષપક સર્પ મરીને તે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે અવતર્યો. તે બાળકનું ‘નાગદત્ત' એવું નામ રાખ્યું.
તે બાળકે બાળભાવનો ત્યાગ કર્યો, પછી કોઈ સાધુને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થતાં તેણે દીક્ષા લીધી. તેને ખૂબ જ ભુખ લાગતી હોવાથી આહાર વગર ચાલતું ન હતું, તેથી તેણે અભિગ્રહ લીધો કે મારે રોષ ન કરવો.
તે પષિત [ઠંડા, પડી રહેલા અશનાદિ માટે ભ્રમણ કરે છે.
તે આચાર્યના ગચ્છમાં ચાર ક્ષપક હતા, એક માસિકી, બેમાસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી તપશ્ચર્યાવાળા. સત્રિના દેવી આવી, તે બધાં તપસ્વીને ઓળંગીને પે'લા ક્ષલક સાધુને વંદન કર્યું. તે નીકળતી હતી ત્યારે તે દેવીને કોઈ ક્ષપકે હાથેથી પકડી લીધી અને કહ્યું - હે કટપૂતના ! આ ત્રિકાળભોજીને તું વંદન કરે છે ? આ મહા તપસ્વીને વાંદતી નથી ?
દેવી બોલી - હું ભાવપક [ભાવ તપસ્વીને વાંદુ છું. દ્રવ્ય ક્ષાકોને વાંદતી નથી, એમ કહી તે ચાલી ગઈ. પ્રભાતે તે ક્ષુલ્લક પર્યાષિત શનાદિને શોધવા નીકળ્યા. આવીને ક્ષકોને નિમંત્રણા કરી. એક ક્ષપકે આહાર પગ લઈને તેમાં બળખો નાંખ્યો. તે ક્ષુલ્લકે કહ્યું કે – “મિચ્છા મિ દુક્કડં” હું આપને પ્લેખ પાત્ર લાવીને આપી ન શકયો. એ પ્રમાણે જ બાકીના ત્રણ તપસ્વીઓએ પણ કર્યું.
ક્ષલકે તે [આહાર એક તરફ કરી] ખાવાનો આરંભ કર્યો. તેઓએ મુલકને આહાર કરતાં રોક્યો. ત્યારે તે ક્ષુલ્લક સાધુ નિર્વેદ પામ્યો. ત્યાં જ શુક્લ ધ્યાનારૂઢ
Page #257
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
ર૬
૨Ro
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
થઈને કેવળજ્ઞાન પામ્યા. ત્યારપછી દિવીના પ્રતિબોધચી] બાકીના ચારે પણ કેવળજ્ઞાન પામ્યા. પાંચે પણ સિદ્ધ થયા.
આ તે બધાંની પારિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૧) અમાત્ય પુર • વરઘનુ, તેને તેનું પ્રયોજનોમાં પારિણામિકી બુદ્ધિ વાપરેલી. જેમકે – માતાને છોડાવી, તે પલાયન થયો. ઈત્યાદિ બધું કહેવું જોઈએ. બીજા આચાર્ય બીજે ટાંત આપે છે –
એક મંત્રીમ, કાપેટિક રાજકુમાર સાથે ચાલતો હતો. કોઈ દિવસ નિમિત્તક મળ્યો. રાત્રિના દેવકુલિકામાં રહીને શિવા રહે છે. કુમાર નૈમિત્તિકને પૂછ્યું કે- આ શું ભણો છો? તેણે કહ્યું - આ ભણવાથી આ નદીના કાંઠે પૌરાણિક ક્લેવર રહે છે. આ કટિમાં સો મુદ્રા વિશેષ છે, હે કુમાર ! તે તું ગ્રહણ કર. મુદ્રાઓ તારી અને ક્લેવર મારું. હું એકલો તે કરી શકું તેમ નથી.
કુમારને કૌતુક જગ્યું. તે નિમિતકને છેતરીને એકલો ગયો. ત્યાં જઈને મુદ્રાઓ ગ્રહણ કરીને પાછો આવી ગયો.
ફરી નિમિત્તક રટણ કરે છે, કુમાર ફરી પૂછે છે. તે બોલ્યો - કૌતુહલિક કહે છે - આ પ્રમાણે બોલે છે કે હે કુમાર ! તને પણ સો મુદ્રા મળી અને મને ફ્લેવર, કુમાર મૌન થઈ ગયો. મંત્રીપુત્ર વિચારવા લાગ્યા કે – આનું સત્ય જોઉં. આ કૃપણામે લઈને આવે છે કે બહાદુરીથી ? જો કૃપણcથી લાવે, તો આના રાજ્યમાં રહેવું નહીં.
સવારે કહ્યું - તું જા, મને તો પેટમાં શૂળની પીડા છે, હું જઈ શકું તેમ નથી. કુમારે તેને કહ્યું કે - તને છોડીને જવાનું યુક્ત નથી. પરંતુ અહીં મને કોઈ જાણે નહીં, તે રીતે આપણે જઈએ.
પછી કુલપુક ગૃહે જઈને બધું આપી દીધું. બધું પોષણ મૂલ્ય દીધું. મંત્રીપુત્રએ જાયું - આણે બહાદુરીથી કાર્ય કરેલ છે. • x - ૪ -
કુમારે રાજ્ય પ્રાપ્ત કર્યું. ભોગો પણ તેને આપ્યા. આ તે મંત્રીપુત્રની પારિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૨) ચાણક્ય :- ગોલ દેશમાં ચણક નામે ગામ હતું. ત્યાં ચણક નામે બ્રાહમણ રહેતો હતો. તે શ્રાવક હતો. તેના ઘેર સાધુઓ ઉતર્યા હતા. ચણકનો પુત્ર દાંત સહિત જન્મ્યો હતો. ચણકે તે પુત્રને સાધુના પગે લગાડ્યો. ત્યારે સાધુઓએ કહ્યું કે – આ સજા થશે. ક્યાંક મારો પુત્ર દુર્ગતિમાં ન જાય તેમ વિચારીને ચણ કે તેના દાંત ઘસી નાંખ્યા. ફરી પણ આચાર્યએ કહ્યું, હવે શું કરવું તે કહો? આચાર્ય બોલ્યા - હે તે પ્રચ્છન્ન રાજા થશે.
બાળ ભાવનો ત્યાગ કરીને તે બાળક ચૌદ વિધા સ્થાનોનો પાગામી બન્યો. તે શ્રાવક સંતુષ્ટ થયો. એક ભદ્ર બ્રાહ્મણકુળથી તેને માટે પની [કન્યા] લાવીને પી.
કોઈ દિવસે કોઈ કૌતુકમાં તેની પત્ની માતાને ઘેર ગઈ. કોઈ કહે છે કે – તેણીના ભાઈના વિવાહમાં ગયેલી. તેની બહેનને કોઈ પ્રયુર ધનાઢ્ય સાથે પરણાવી. તેણી અલંકૃત અને વિભૂષિત થઈને આવી. બધાં જ પરિજનો તેણીની સાથે વાતો
કરતા હતા. ચાણક્યની પત્ની એકાંતમાં ઉભેલી. તેને મનમાં ઘણો જ ખેદ થયો. ઘેર આવી, શોકમય રહેવા લાગી. ચાણક્યએ ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણીએ બધી વાત કહી.
ચાણક્યએ વિચાર્યું કે પાટલિપુગમાં નંદ રાજા દાન આપે છે. હું ત્યાં જાઉં. પછી કારતક પૂર્ણિમામાં પૂર્વે રાખેલા આસને જઈને તે બેઠો અને તે તેના-નંદના માટે સદા રખાયેલું હોય છે. નંદની સાથે સિદ્ધપુત્ર ત્યાં આવ્યો અને બોલ્યો કે - આ બ્રાહ્મણ નંદવંશની છાયાને આક્રમીત કરીને રહેલો છે. દાસીએ તેને કહ્યું - હે. ભદંતા બીજા આસને બેસો, તેણે બીજા આસને કંડિકા સ્થાપે છે, એ પ્રમાણે ત્રીજા આસને દંડક સ્થાપ્યો, ચોચા આસને માળા મૂકી, પાંચમાં આસને જનોઈ મૂડી, આ ધૃષ્ટ છે. એમ કહી તેને ત્યાંથી બહાર કાઢી મૂક્યો. તેણે મનમાં જ નંદને ઉખેડી દેવાની પ્રતિજ્ઞા કરી.
ફરી કોઈ વખત કહે છે કે – તે પુરુષને શોધવા નીકળ્યો. કેમકે ચાણક્ય તેિણે સાંભળેલું કે તે પરદા પાછળનો રાજા થશે.
ચાણક્ય, નંદના મયૂર પોષકોને ગામે ગયો. પuિાજકનો વેશ લીધો. તેના મહતરની પુત્રીને ચંદ્રનું પાન કQાનો દોહદ થયો. તે ભિક્ષા માટે ગયેલો. તેને પૂછે છે કે આને ચંદ્રપાન કરૂં છે, તો શું કરવું? ચાણક્ય બોલ્યો, જો આ બાળક મને આપી દો તો હું તેણીને ચંદ્રનું પાન કરાવીશ. તેઓએ હા કહી. પછી વાનો મંડપ કર્યો. તે દિવસે પૂર્ણિમાં હતી મંડપની મધ્યમાં છિદ્ર કર્યું. મધ્યમાં રહેલ ચંદ્રમાં સર્વ સહયુર દ્રવ્યો વડે સંયોજીને દુધનો થાળ ભર્યો, બાળકને બોલાવ્યો, ચંદ્રને જુએ છે અને પી જાય છે. ઉપર એક પુરષ આચ્છાદન કરતો જાય છે. તેનો દોહદ પરો થયો.
આવેલ બાળકનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું. તે પણ મોટો થવા લાગ્યો. ચાણક્ય ધાતુવાદ-સ્વર્ણરસાદિને શોધે છે. ચાણક્ય તે બાળક સાથે રાજનીતિથી મે છે, ઈત્યાદિ - * * * * * * ચાણક્ય તેને કહેલું કે જ્યાં સુધી હું તને રાજા ન બનાવી દઉં, ત્યાં સુધી હું પરિવ્રાજક છું. - x - કાળક્રમે ચાણક્ય લોકોને ભેગા કર્યા અને પાટલીપુત્રને રુંધ્યું. [ઘેરા ઘાલ્યો.].
નંદરાજાએ પરિવ્રાજકને ભગ્ન કર્યો, ઘોડા લઈને પાછળ પડ્યો. ચંદ્રગુપ્ત પાસરોવરમાં ડૂબાડી રાખ્યો. સંજ્ઞા વડે કહી દીધું કે અશ્વ સૈન્ય ચાલી જાય ત્યારે બહાર આવી જજે. ચંદ્રગુપ્ત પણ તેમ કર્યું.
બીજા કોઈ એમ કહે છે કે – ચંદ્રગુપ્તને પાસરોવરમાં ફેંકીને તે ધોબી થઈ ગયો. પછી એક જાત્યવાહી અશ્વકિશોર ઉપર જતાં અસવારે પૂછતા તેને કહ્યું કે - ચંદ્રગુપ્ત આ પાસરોવરમાં ડૂબી ગયો. પછી અસવારે તે જોયું. પછી તેણે ઘોડો ચાણક્યને આપ્યો. પગ નીચે મૂક્યું ચાવત બધું જ મૂકીને પાણીના ઉતરવાને માટે કંચક " નીચે પહેરવાનું વસ્ત્ર, તેને મૂકે છે. તેટલામાં ચાણક્યએ ખગ લઈને તે પુરુષના બે કટકા કરી દીધા.
ત્યારપછી ચંદ્રગુપ્તને બોલાવીને ઘોડા ઉપર બેસીને તે બંને પલાયન થઈ ગયા. ચાણક્યએ ત્યારપછી ચંદ્રગુપ્તને પૂછ્યું. જે વેળાએ તને સરોવરમાં ફેંકી દીધો,
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
૨૨૧
ત્યારે તું શું વિચારતો હતો ? ચંદ્રગુપ્ત કહ્યું - જલ્દીથી હમણાં-હમણાં જ કંઈક સુંદર-સારું થશે. આર્ય તે જાણે જ છે.
ત્યારે ચાણક્યએ વિચાર્યું કે – આ હજુ પણ જ છે, વિપરિણામ યુક્ત થયો નથી. ત્યારપછી ચંદ્રગુપ્ત ભુખ વડે પીડાતો હતો. ચાણક્ય તેને બેસાડીને ભોજનની વ્યવસ્થા માટે ગયો. તેને ડર હતો કે - ખેને ! મને કોઈ ઓળખી ન જાય. ભટ્ટ મહોદરનું બહાર નીકળી ગયેલ ઉદર-પેટ ફાડીને, તેમાંથી દહીં-ભાત કાઢી લઈને ચાણક્ય ગયો, બાળકને જમાડ્યો.
અન્ય કોઈ દિવસે અન્યત્ર ગામે સગિના ભિક્ષા લેવા ચાણક્ય ગયો. કોઈ વૃદ્ધાએ તેના પુત્રાદિને રાબ પીરસી, એક પુત્રે મધ્યમાં હાથ નાંખ્યો, તેનો હાથ બળી જતાં તે રડવા લાગ્યો. ત્યારે વૃદ્ધા બોલી - તું ચાણક્ય જેવો મુરખ છે. કેમ મુખ છું ? પહેલા અડખે-પડખેનું ગ્રહણ કરવું જોઈએને ? તે સાંભળીને ચાણક્ય હિમવંતા પર્વત ગયો. પાર્વતિકરાજા સાથે મૈત્રી થઈ. કહ્યું કે - આપણે બધાં ભેગા મળીને રાજ્યો ભાંગીએ. એકલા લુંટવા જ્યાથી નગરનું પતન કરી ન શકાય.
- ત્યાસ્પછી ચાણક્ય મદંડી થઈને પ્રવેશ્યો. બધી વસ્તુઓ જુએ છે. જોતાંજોતાં ઈન્દ્રકુમારીઓ જોઈ. તેમના પ્રભાવથી નગરું પતન થતું ન હતું. માયા કરીને તેને દૂર કરી. નગરનું પતન થયું. ત્યારપછી પાટલીપુત્ર નગરને ઘેરો ઘાલ્યો. ધર્મદ્વારને શોધે છે. એક રથ વડે જે શક્ય હોય તે તું લાવ. ત્યારે એક કન્યા, બે પત્નીઓ અને દ્રવ્યને લાવે છે.
તે કન્યા ચંદ્રગુપ્તને જોયા કરે છે. તેણીને કહ્યું - ચાલ આવવું છે ? ત્યારે તેણી ચંદ્રગુપ્તના રથમાં વળગી ગઈ, ત્યારે નવ આરાઓ ભાંગ્યા, તે વખતે ગિદંડીએ કહ્યું કે - તેને રોકતો નહીં, તારો વંશ નવ પુરુષ યુગ સુધી ચાલુ રહેશે. તે ગયો રાજ્યના બે ભાગ કર્યા.
એક કન્યા વિષભાવિત હતી - વિષકન્યા હતી. તેનામાં પર્વતકની ઈચ્છા થઈ. તે કન્યા પર્વતકને આપી દીધી. અગ્નિ પ્રદક્ષિણામાં પરિગત વિષથી તે મરવાને લાગ્યા. તેણે કહ્યું - હે મિત્ર! હું મરી રહ્યો છું, આ ઝરે મને ઘેરી લીધો છે. ચાણક્ય ભૃકુટી ચડાવી. ઝેરનું નિવારણ કરવા કહ્યું. પછી બંને પણ રાજયો તેના ચંદ્રગુપ્તના થઈ ગયા.
નંદના માણસો ચોરી કર્મથી જીવતા હતા. ચોર પકડનાર તેમને શોધે છે. ગિદંડી શાખાપુરમાં નલદાયે મકોટક મારકને જોઈને આવ્યો. રાજાને બોલાવ્યો. કોટવાલને સોંપ્યો, વિશ્વાસ પમાડ્યો, ભોજનના દાન વડે તેને કટુંબ સહિત મારી નાંખ્યો. • x *
કોશ નિમિતે પારિણામિકી બુદ્ધિ - જુગાર રમતા કૂટ-પાશા વડે, સોનાના થાળો ભરીને દીનાર લીધી. જે જય પામે તેને આ આખો પાળ અપાશે. જો હું જય પામે તો મને તમારે એક દીનાર આપવી. એ રીતે ભંડાર ભર્યો. પછી લાંબા કાળા સધી બીજા ઉપાયો વિચાય કે રાજનો ખજાનો ભરપુર કેમ કરવો? નગરજનોને બોલાવ્યા. પછી તેમને ઘણું ભોજન કરાવ્યું. મધપાન પણ સારા પ્રમાણમાં કરાવ્યું. ઉન્મત્ત થતાં નાચવા લાગ્યા. ત્યારે ચાણક્ય નૃત્ય કરતાં બોલ્યો કે – મારી પાસે
રરર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ બે ભગવા વસ્ત્રો ચે, સુવર્ણનું કમંડલ છે અને મિદંડ છે. રાજા પણ મને વશવર્તી છે, માટે મારી આ ઝલ્લરી વગાડો. ત્યારે બીજા નગરનો ધનપતિ તેની આ સવૃદ્ધિ સહન ન કરી શક્યો. તે પણ નાચવા અને ગાવા લાગ્યો – મદોન્મત્ત હાથીના તુરંતના જન્મેલા બાળ હાથી ૧૦૦૦ યોજન સુધી ચાલે, તેને પગલે પગલે લાખ લાખ મુદ્રા મૂકું. તેટલું નાણું મારી પાસે છે, એ વાતે ઝલ્લરી વગાડો.
ત્યારે વળી બીજો કોઈ ધનપતિ બોલ્યો કે એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણે તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ મુદ્રા મૂકો- તેટલું ધન મારી પાસે છે તો મારી ઝલ્લરી વગાડો. કોઈએ માખણની ઉપમાંથી, કોઈએ શાલિની ઉપમાથી એમ અનેક રીતે બધાં ધનપતિ મધપાનથી ઉન્મત્ત થઈ પોત-પોતાના જે કંઈ ધન-ધાન્યાદિક હતા, તે બધાંનું વર્ણન કરવા લાગ્યા. એ રીતે ચાણકયએ બધાંની સમૃદ્ધિ જાણીને જેની પાસે જેટલું યોગ્ય લાગે તેટલું ધન મેળવીને રાજના ભંડારની વૃદ્ધિ કરી - આ તેની પારિણામિકી બુદ્ધિ
- ચાણક્યએ પોતાની બુદ્ધિ વડે કોઈ પાસેથી રત્નો, કોઈ પાસેથી શાલિ, કોઈ પાસેથી ઘોડા, કોઈ પાસેથી નવનીત એ પ્રમાણે પોતાની બુદ્ધિ વડે માંગી-માંગીને રાજ્યને ધન-ધાન્ય વડે સમૃદ્ધ કરી દીધું.
(૧૩) સ્થૂલભદ્ર - તેની પારિણામિકી બુદ્ધિ આ પ્રમાણે છે - જ્યારે તેના પિતા મૃત્યુ પામ્યા ત્યારે નંદ રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને કહ્યું - હવે તું અમાત્ય થા. ત્યારે સ્થૂલભદ્ર, રાજાને કહે છે કે – હું વિચારીને કહ્યું. ત્યારપછી તે અશોક વનિકામાં ગયો, વિચારે છે કે – વ્યાક્ષિપ્ત લોકોને વળી ભોગ કેવા ? એટલે બધું છોડી નીકળી ગયો અને દીક્ષા લીધી.
રાજાએ ત્યારે રાજપુરુષોને બોલાવીને કહ્યું – પાછળ જઈને જુઓ. ક્યાંક તે કપટથી પાછો કોશા ગણિકાને ઘેર તો જતો નથીને? સ્થૂલભદ્ર જતો હતો ત્યારે કુતારાના કોહવાયેલા ફ્લેવર પાસેથી નાસિકાને બંધ કર્યા વિના ચાલ્યો ગયો. એ જોઈને તે રાજપુરુષોએ રાજાને જઈને કહ્યું કે આ ખરેખર જ ભોગથી વિક્ત થઈ ગયો છે.
ત્યારે નંદરાજાએ પૂલભના ભાઈ શ્રીયકને મંત્રી બનાવ્યો. આ તે સ્થૂલભદ્રસ્વામીની પારિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૪) નાસિક્ય સુંદરીનંદ - નાસિક્ય નગર હતું. ત્યાં નંદ વણિ હતો, તેને સુંદરી નામે પત્ની હતી. તે પનીમાં ઘણો આસક્ત હોવાથી લોકોએ તેનું સુંદરીનંદ એ પ્રમાણે નામ પાડી દીધેલ હતું.
તેના ભાઈએ દીક્ષા લીધી હતી. તેણે સાંભળ્યું કે – તેનો ભાઈ, તેની પત્ની સંદરીમાં ઘણો આસક્ત છે, તેથી મારે જઈને તેને પ્રતિબોધ કરવો. જેથી દુર્ગતિમાં ન જાય. ગુરુ આજ્ઞાથી તેના ભાઈ મુનિ, નંદના ઘેર પરોણારૂપે ગામમાં પધાર્યા, બીજે સ્થાને રહ્યા. ગૌચરી વેળા નંદના ઘેર પધાર્યા. ત્યારે તેણે અનશનાદિ વડે પ્રતિલાભિત કર્યા. - ત્યારપછી ભાઈ મુનિએ તેના હાથમાં પામ આપ્યું. ઉધાન ભૂમિ સુધી સાથે ચાલવા કહ્યું, ત્યાં સુધી સંદરીનંદ સાથે ગયો. લોકોએ તેના હાથમાં રહેશ્ત પણ જોયું. બધાં તેની મજાક કરવા લાગ્યા કે આ સુંદરીનંદે દીક્ષા લીધી છે. તો પણ તે ઉધાનમાં
Page #259
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
૨૨૩
ગયો, સાધુએ તેને વૈરાગ્યોત્પાદક દેશના આપી. પણ નંદને સુંદરીમાં અતિ રણ હોવાથી વૈરાગ્ય માર્ગે વાળવો મુશ્કેલ હતો.
તે મુનિ વૈક્રિયલબ્ધિધર હોવાથી વિચાર્યું કે આને બીજી કોઈ રીતે પ્રતિબોધિત કરું. તેણે મેરુ પર્વતની વિકુણા કરી, ત્યારે નંદે કહ્યું કે હું સુંદરીનો વિયોગ સહન કરી શકતો નથી, માટે તે મેરુ પર્વત લેવાની મને ઈચ્છા નથી. હું તેણીને મુહૂર્તમાનમાં લઈને આવતો રહીશ. મુનિએ કબૂલ્યું.
ત્યારપછી મુનિએ એક વાનર યુગલ વિકુવ્યું. સત્યનું દર્શન કરાવવા નંદને કહ્યું, સુંદરી અને આ વાંદરીમાં વધુ સુંદર કોણ છે ? વંદે કહ્યું કે આ તુલના જ
યોગ્ય છે, ક્યાં સરસવ અને ક્યાં મેરુ પર્વત? એમ કહ્યું તેથી મુનિએ વિધાધર યુગલ દેખાડીને પૂછ્યું કે - હવે આ બેમાંથી કોનું રૂપ ચડિયાતું છે ? ત્યારે નંદ બોલ્યો કે - સુંદરી અને વિધાઘરીનું રૂપ તુલ્ય જણાય છે. ત્યારે મુનિએ તેને દેવયુગલ બતાવીને પૂછ્યું- તો નંદે જણાવ્યું કે દેવીના રૂપ પાસે તો આ સુંદરી તદ્દન વાંદરી જેવી જણાય છે.
ત્યારે મુનિએ કહ્યું - થોડા ધર્માચરણના પ્રભાવથી આ દેવ થયો છે. ત્યારે નંદ બોધ પામીને શ્રાવક થયો. પછી તેણે પ્રવજયા પણ અંગીકાર કરી. આ તે સાધુની પરિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૫) વજસ્વામી - તેમની પારિણામિકી બુદ્ધિ આ પ્રમાણે કહી છે.
માતા અનુવર્તવા યોગ્ય નથી, સંઘની અવમાનના કરાય નહીં, માટે દીક્ષા જ શ્રેષ્ઠ વિકલા છે, તેવા પરિણામથી સાધુએ આપેલ જોહરણ લીધું.
ઉજજૈનીમાં દેવે વૈક્રિયલબ્ધિ આપી. પાટલીપુત્રમાં પરાભૂત ન થવા માટે વૈક્રિયલબ્ધિથી લાંખ પાંખડીવાળું કમળ વિકુવ્યું, તેની ઉપર બેસીને અતિ સૌમ્યરૂપ વિકુવ્યું. તે દેવતા સદંશ હતું. ઈત્યાદિ • x -
પુરિકા નગરીમાં શાસનની અપભાજના ન થાય તે માટે પુષ્પો લાવ્યા, શ્રીદેવી પાસે જઈને હિમવંત પર્વતથી કમળ લાવ્યા. દેવવિમાનમાં પુષ્પો ભરીને લાવ્યા. ઈત્યાદિ બધું જ કહેવું.
(૧૬) ચરણાઘાત- રાજાને તેની તરુણ પત્નીએ લાત મારી. તેણે યુવાન અને વૃદ્ધ મંત્રીની બુદ્ધિની પરીક્ષા માટે બધાંને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે – જે રાજાના મસ્તકે પગ વડે આહત કરે તો તેને શું દંડ આપવો ?
જે તરણો હતા, તેઓ બોલ્યા કે તેના તલ-તલ જેવા ટુકડા કરી દેવા, સ્થવિરોને પૂછયું - તેઓ વિચારવા લાગ્યા કે – આ વાત શક્ય જ નથી. વધુ વિચારતા તેમને થયું કે – નક્કી, સણી સિવાય બીજા કોણ લાત મારી શકે. તેથી આવીને બોલ્યા કે – રાજાને લાત મારે તેનો સત્કાર કરવો.
આ તેઓની પારિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૭) આમલક - કોઈ કૃત્રિમ આમળાને લાવ્યું. એકે જાણ્યું કે આ અતિ કઠિન છે, પણ કાળે આમળું પાકે કઈ રીતે ? માટે આ બનાવટી જ હોય. આ તે જણની પરિણામિડી બુદ્ધિ
૨૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ (૧૮) મણિ - એક સર્પ હતો, તે પક્ષીઓના ઇંડા ખાવાને માટે વૃક્ષ ઉપર ચડવા લાગ્યો. ત્યાં કોઈ ગીધ રહેલ હતો, તેણે સાપને મારી નાંખ્યો. તેથી સાપનો જે મણી હતો, તે પડી ગયો. તે સીધો નીચે કૂવામાં પડ્યો. તેની કાંતિના પરિણામથી કૂવામાં રહેલું પાણી લાલ દેખાવા લાગ્યું. જો તે મણી કાઢી લેવામાં આવે તો તેનું પાણી સ્વાભાવિક દેખાવા લાગે. બાળકોએ વૃદ્ધોને આ વાત કરી. વૃદ્ધે કૂવામાં ઉતરી તે મણી લઈ લીધો.
આ તે સ્થવિર પુરુષની પરિણામિકી બુદ્ધિ જાણવી.
(૧૯) સર્પ - ચંડકૌશિકે વીર ભગવંતને જોઈને વિચાર્યું કે આ તો મહાત્મા છે ઈત્યાદિ બધું કહેવું. શાંત મુદ્રા, દુધની ધારા ઈત્યાદિ જોઈને તેને આવી બુદ્ધિ જાગી. - આ તે સર્પની પારિણામિકી બુદ્ધિ.
(૨૦) ગેંડો - કોઈક શ્રાવક પુત્ર હતો. તે ચૌવન અને બળ આદિને કારણે ઉન્મત થયેલો હોવાથી ધર્મ ગ્રહણ કરતો નથી. તે મરીને ગેંડારૂપે ઉત્પન્ન થયો. તેની પાછળ અને બંને પડખે પાંખની જેમ ચામડી લટકે છે અટવીમાં ઉત્પન્ન થાય છે અને તે લોકોને મારતો ફરે છે. તે જ માર્ગે કોઈ વખત સાધુઓ પસાર થઈ રહ્યા હતા. તે ગેંડો વેગથી તેની સામે ધસ્યો. પરંતુ સાધુનું તેજ જોઈને તેમને હણવાને માટે સમર્થ થઈ ન શક્યો.
ગેંડો વિચારવા લાગ્યો કે મેં આવાને ક્યાંક પહેલાં જોયા છે. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેણે તુરંત પચ્ચકખાણ કર્યા. મરીને તે સ્વર્ગે ગયો. આ તેની પારિણામિડી બુદ્ધિ જાણવી.
(૨૧) સૂપ - વૈશાલી નગરીની મધ્ય મુનિસુવ્રત સ્વામીનો એક સૂપ હતો. તેના પ્રભાવથી, કોણિકે ગમે તેટલો ઉધમ કર્યો તો પણ વૈશાલી નગરીનું પતન થતું ન હતું. તે વખતે આકાશમાં દેવવાણી થઈ અને કૃણિકને કહ્યું કે - “જયારે કૂલવાલક શ્રમણ માગધિકા ગણિકામાં લેપાશે તેની સાથે ભોગમાં પડશે ત્યારે જ સજા અશોકચંદ્ર અર્થાત કોણિક આ વૈશાલી નગરીનું ગ્રહણ કરવા સમર્થ થશે.
કોણિક તે કૂલવાલકની તપાસ કરે છે.
આ કૂલવાલકની ઉત્પત્તિ શું છે ? તે જણાવે છે - કોઈ એક આચાર્ય હતા. તેને ક્ષાલક શિષ્ય હતો. તે ઘણો અવિનીત હતો. તે આચાર્ય વારંવાર તેની નિર્મર્સના કરતા, ક્ષુલ્લક તેના પ્રત્યે વૈર રાખવા લાગ્યો.
કોઈ દિવસે આચાર્ય સિદ્ધ પતિ તે શિષ્ય સહિત દર્શન-વંદન કરવાને ગયા હતા. જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે આચાર્યને મારી નાંખવા માટે તે ક્ષુલ્લક સાધુએ શિલા ગબડાવી. આચાર્યએ પમ તે જોયું. જોઈને તેણે બંને પગ ફેલાવ્યા, અન્યથા તે ચોક્કસ મૃત્યુ પામર્યા હોત. ત્યારે તેણે તે ક્ષુલ્લક સાધુને શાપ આપ્યો કે - હે દૂરાત્મા! નિશે તું ભવિષ્યમાં કોઈ સ્ત્રીના કારણે વિનાશ પામીશ.
લકે વિચાર્યું કે - આચાર્ય મિથ્યાવાદી થાઓ તેિમની વાણી ખોટી પડો] એમ વિચારી, તે તાપસના આશ્રમમાં રહ્યો. નદીના કિનારે તે આતાપના લેવા લાગ્યો. તે માર્ગમાં જતા-આવતા સાથે અને મુસાફરો પાસેથી મળતી ભિક્ષા દ્વારા જીવન
Page #260
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧
૨૨૫
નિવહિ ચલાવતા હતા. નદીના કિનારે આતાપના લેતા, તેમના પ્રભાવથી નદી બીજી તરફ વહેવા લાગી. તેણે નદીના કુલ કિનાસ ને પલટી દીધો. હોવાથી તેનું કૂલવાલક નામ પડ્યું -
ત્યાં રહેલા છે એમ જાણીને કોણિક ત્યાં આવ્યો. તેણે માગધિકા ગણિકાને બોલાવી, કૂલવાલક મુનિને લાવવા કહ્યું. એક ગણિકા બોલી કે - હું તેને અહીં લાવી આપીશ. તેણીએ કપટી શ્રાવિકાનો ઢોંગ રમ્યો. સાર્થની સાથે જઈને મુનિને વંદન કરે છે. મુનિને કહે છે કે હું વિધવા થઈ હોવાથી ચૈત્યોની વંદના કરવા નીકળી છું, આપના વિશે સાંભળ્યું એટલે આપની વંદનાર્થે આવી છું. તો હે મુનિપવર ! આપ મારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરવાની કૃપા કરો. પારણામાં લાડવા વહોરાવ્યા. તેમાં કોઈ પદાર્થોની ભેળસેળ કરેલી હતી, જેના પરિણામે મુનિને અતિસારનો રોગ થયો.
પ્રયોગ દ્વારા મુનિને નિરોગી કર્યા. પરંતુ તે ગણિકા મુનિની વૈયાવચ્ચ કરતી હતી, શરીર સાફ કરે, મર્દન કરે, બેસાડે, સુવડાવે, પડખાં બદલાવડાવે. એ બધાં કારણોથી મનિનું ચિત ભેદાયું. તે ધીમે ધીમે તે ગણિકામાં આસક્ત બનવા લાગ્યા. એ રીતે તે ગણિકા કૂલવાલક મુનિને રાજા કોણિકની પાસે લઈને આવી.
કોણિક રાજાએ મુનિને કહ્યું – એવો કોઈ ઉપાય કરો કે જેથી હું વૈશાલીને ગ્રહણ કરી શકું. મુનિએ તૂપ જોઈને વિચાર્યું કે આના જ પ્રભાવથી વૈશાલી નગરી ભાંગતી નથી. લોકોને ભ્રમમાં નાખીને સૂપને કઢાવી નાંખ્યો. એ રીતે રાજાએ વૈશાલીનગરી ગ્રહણ કરી.
આ તે ગણિકા અને કૂલવાલકની પારિણામિકી બુદ્ધિ.
(૨૨) ઈન્દ્રપાદુકા [ઈન્દ્રકુમારીઓ પૂર્વે ચાણક્યમાં કહેલ છે. તે ઈન્દ્રપાદુકાને ચાણકયો પડાવીને નગરને કજે કર્યું અને પાટલિપુત્ર ઉપર વિજય મેળવ્યો. આ તેની પારિણામિડી બુદ્ધિ
- એ પ્રમાણે અભિપ્રાય સિદ્ધનું વર્ણન કર્યું. - હવે તપ:સિદ્ધની પ્રતિપાદન કરવા માટે કહે છે – • નિયુક્તિ -૯૫ર
જે તપ વડે સ્નાન ન થાય, તે દઢપહારીની જેમ તપસિદ્ધ જાણવા અને જેણે સર્વે કમશોને ક્ષીણ કર્યા છે, તે કર્મક્ષય સિદ્ધ.
• વિવેચન-૫ર :
જે જીવો પ્લાન થતા નથી અથવા ખેદ પામતા નથી, તે બાહ્ય અને આખ્યતર તપ કરનારા, તે એવા પ્રકારે અગ્લાનિત્વથી તપ સિદ્ધ કહેવાય છે. જેમ દેઢ પ્રહારીને કહ્યા. આ ગાયાનો ભાવાર્થ કથાનકથી જાણવો.
કોઈ એક બ્રાહ્મણ દુદન તો, અવિનય કરતો, તેથી તે બધાં સ્થાનોથી કાઢી મૂકાતો. તેણે ચોર૫લીનો આશ્રય કર્યો. સેનાપતિએ તેને પુત્રરૂપે સ્વીકાર્યો. સેનાપતિના મરણ બાદ તે સેનાપતિ થયો. તે કૃપારહિતપણે હણતો હતો, તેથી તેનું ઢપહારી નામ ખાયું.
તે કોઈ દિવસે સેના સાથે એક ગામ ભાંગવા નીકળ્યો. ત્યાં એક દરિદ્ર હતો. [32/15
૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ તેણે પત્ર-પૌત્રોને માટે માંગી-માંગીને ધની યાચના વડે ખીર બનાવી હતી. તે
ન્હાવાને ગયો. ચોરો ત્યાં ગયા. એક ચોરે ત્યાં તે ખીરને જોઈ. તે ભુખ્યો હોવાથી ખીરને લેવા દોડ્યો. ત્યાં બાળકો રડતાં રડતાં પિતા પાસે ગયા. અમારી ખીર કોઈ ચોરી ગયું. તે દરિદ્ર રોષથી મારવાને ગયો. તેની સ્ત્રી તેને રોકવા લાગી, તો પણ તે જ્યાં ચોર સેનાપતિ હતો ત્યાં ગયો અને જઈને મહાસંગ્રામ કર્યો.
સેનાપતિએ વિચાર્યું કે આણે મારા ચોરોને પરાભૂત કર્યા છે. તેથી તલવાર હાથમાં લઈને નિર્દયતાથી તે દરિદ્રને છેદી નાંખ્યો. તેની પત્ની બોલી - હે નિકૃપ ! તેં આ શું કર્યું? ત્યારપછી તેણીને પણ મારી નાંખી, ગર્ભના પણ બે ટુકડા કરી નાખ્યા. ગર્ભ તફડવા લાગ્યો. તેના મનમાં દયા જન્મી, તેને થયું કે મેં ધર્મ કર્યો. તેને દેટતર નિર્વેદ જમ્યો.
હવે શું ઉપાય કરવો ? તેણે સાધુઓ જોયા. દેઢ પ્રહારીએ તેમને પૂછયું કે - ભગવત્ ! આવું ભયંકર પાપ કરેલ છે, હવે શો ઉપાય છે ? સાધુઓએ ઘમ કહ્યો. તે તેણે સ્વીકાર્યો, પછી ચાસ્મિ અંગીકાર કર્યું. કર્મોના સમુદ્યાત અર્થે ઘોર ક્ષાંતિ આદિ અભિગ્રહ કરીને ત્યાં જ વિચારે છે.
તે સ્થાને તે દઢપ્રહારી મુનિની હેલણા થાય છે, તેને મારે છે તો પણ તે સમ્યફ સહન કરે છે. ઘોર રૂપ કાયલેશ તપ કરે છે. અશનાદિ ન મળે તો પણ સહન કરે છે, વાવ તેણે કર્મોનું નિઘતન કર્યું અને તેને કેવળજ્ઞાન ઉપર્યું, પછી તે સિદ્ધ થાય.
• નિયુક્તિ-૯૫૩ :
લાંબા કાળની જ જેવું કર્યું કે જે આઠ પ્રકારે બાંધેલ હોય, તેને સીત અને બાત કરેલ હોય તેને સિદ્ધનું સિદ્ધવ જાણવું.
• વિવેચન-૯૫૩ :
દીર્ધ - સંતતિની અપેક્ષાથી અનાદિવટી સ્થિતિબંધકાળ જેનો છે, તે દીર્ધકાળ અને નિસર્ગ, નિર્મળ, જીવને અનરંજનથી કર્મો જ કહેવાય. તેની દીર્ધકાળની એવી જે રજ, જે કર્મ આવા પ્રકારના છે, તુ શબ્દ ભવ્ય કર્મના વિશેષણ અર્થે છે, કેમકે અભવ્ય કર્મ સવથ બાળી શકાતા નથી. તે ભવ્ય કર્મને શેષ કર્યો, શેષ એટલે સ્થિતિ આદિ વડે, ઘણાં હોવા છતાં સ્થિતિ, સંખ્યા, અનુભાવની અપેક્ષાથી અનાભોગ સદ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિના ઉપાયથી અ૫ કરેલા છે એ ભાવ છે.
પહેલાં કેવા હતા તેને અલા કર્યા ? જ્ઞાનાવરણાદિ ભેદથી આઠ પ્રકારના, સિત એટલે બદ્ધ કર્મ કહેવાય છે. હવે નિક્તિને દશવિ છે - બાકી રહેલા બદ્ધકોને ધ્યાનરૂપ અગ્નિ વડે બાળવા જેમ મહાઅગ્નિ વડે લોઢાના મળને પણ ઓગાળી દે, તે સિદ્ધ, એ પ્રમાણે કર્મને બાળ્યા પછી સિદ્ધનું એ પ્રમાણે સિદ્ધવ ઉત્પન્ન થાય છે. અસિદ્ધનું નહીં. - x • તેનો આત્મા સ્વાભાવિક જ કર્મનું આવરણ ખસી જતાં પ્રગટ થાય છે. - X - X -
અથવા સિદ્ધનું સિદ્ધવ ભાવરૂપ ઉત્પન્ન થાય છે. પણ દીવો બૂઝાઈ જતાં થતાં અભાવરૂપ એવી સ્થિતિ ન સમજવી.
Page #261
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૫૩
રર૩
૨૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
કહ્યું છે કે- જેમ દીવો નિવૃત્તિને પામે ત્યારે ધરતી કે આકાશમાં ક્યાય જતો નથી. કોઈ દિશા કે વિદિશામાં પણ જતો નથી. તેમના ક્ષયથી કેવળ શાંતિ પ્રાપ્ત થાય છે ઈત્યાદિ.
એવા પ્રકારે સિદ્ધવના અભાવમાં દીક્ષા આદિનો પ્રયાસ ચર્ચ થાય છે. -x - x • દીવાનું દૃષ્ટાંત પણ અસિદ્ધ થાય છે. તેથી કહે છે કે - ત્યાં તે જ પુદ્ગલો ભાસ્કર રૂપનો ત્યાગ કરીને તામસ રૂપાંતરને પામે છે, આટલો વિસ્તાર કર્યો છે પર્યાપ્ત છે.
અથવા બીજી રીતે વ્યાખ્યા કરે છે – દીર્ધકાળ રજ, તેમાં જ એટલે વેગ, ચેટાના અનુભવનું ફળ. જેની દીર્ધકાળની રજ છે તે કેમકે કર્મ સંતતિનું ઉપભોગ્યત્વ છે. જે ભવ્ય કર્મ તે વૈશ્યાના અનુભાવની શ્લેષિત છે. આઠ પ્રકારે બાંધ્યા છે આદિ પૂર્વવતું.
અથવા દીર્ધકાળરજ, તેમાં રજની માફક જ, સૂક્ષ્મતાથી સ્નેહ બંધન યોગ્યવથી જ કહેવાય છે. ઈત્યાદિ * * *
fuત થી કૃષ્ણ કે અશુભ અર્થ લીધો, કેમકે તે સંસારતે અનુબંધીપણે છે. આવા કર્મોનો ક્ષય જ શ્રેયસ્કર છે. શુભ કર્મોનો નહીં. એવી ભાવના કરી છે. આઠ પ્રકારે બદ્ધ, તે પૂર્વવત્ જાણવું.
પહેલી વ્યાખ્યાના પક્ષને આશ્રીને સંબંધ કહે છે - તે બાકી રહેલા કર્મોની સમસ્થિતિ થાય કે અસમસ્થિતિ થાય ? તે કર્મો વિષમ રીતે બંધાયા હોવાથી તેની સમ સ્થિતિ હોતી નથી. તે રીતે અસમસ્થિતિ પણ છેલ્લા સમયે ન હોય કેમકે યુગપતું કર્મક્ષય સંભવે છે. આ અયુક્ત છે, કેમકે બંને પણ અદોષ છે. તેથી કહે છે - વિષમરૂપે કર્મ બાંધેલા હોવા છતાં વિચિત્ર ક્ષયના સંભવથી કાલથી સંમસ્થિતિપણાનો વિરોધ નથી. ચરમ પક્ષમાં પણ સમુઠ્ઠાત ગમનથી સમસ્થિતિકરણ ભાવથી દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, નિર્યુક્તિકાર પણ કહે છે -
• નિયુક્તિ -૯૫૪ -
કેવળજ્ઞાનથી વેદનીયકમને અતિ દીધ જાણી અને આયુને અલ્પ જાણી સમુદ્ધાતથી સમસ્ત કર્મોને અપાવે છે.
• વિવેચન-૫૪ :
કેવળજ્ઞાન વડે જાણીને, શું ? વેદનીય કર્મને, કેવા ? બાકીના ભવોમગ્રાહી કર્મોની અપેક્ષાથી અતિ ઘણાં તથા આયુષ્ય કર્મને અલ્પ જાણીને અત્યંત આયુની અપેક્ષાથી વેદનીયને વધુ જાણીને, સમ્યક પ્રકારે પ્રાબલ્યથી કર્મનો ઘાત-હતન જેમાં પ્રયત્ન વિશેષ છે, તે સમુદ્ધાત, તેનાથી સંપૂર્ણ વેદનીયાદિ કર્મોને ખપાવે. અહીં
સંપૂર્ણ'' એટલે ઘણાં બધાં ખપાવવાથી બાકીના અથતુ અંતમુહર્ત કાળ અવધિપણાથી, એમ જાણવું. - x - x -
વેદનીયને બધાં કમોંથી બંધ કાળનું બહુપણું કેવળીને પણ હોય, તેના બંધકવ કરતાં આયુનું અાવ હોય. કહ્યું છે કે – જયાં સુધી આ જીવ એજન, બેજન, ચલન, પંદન કરે [‘કંપન કરે' એ શબ્દના વિવિધ પર્યાયો કહ્યા છે. ત્યાં
સુધી તે આઠ પ્રકારે કે સાત પ્રકારે કે છ પ્રકારે કે એક પ્રકારે કર્મના બંધક થાય અથવા બંધક રહે. કેમકે આયુષ્યનો બંધકાળ તો અંતર મુહૂર્ત જ હોય છે. જેમકે બીજા ભાગે અથવા બીજાના બીજા ભાગે હોય.
હવે સમુદ્ગાતાદિનું સ્વરૂપ બતાવતા કહે છે – • નિયુક્તિ૬૫૫ :
દંડ, કપાટ, મંતર કરે, પછી તેનું શરીરમાં સંહરણ રે, પછી ભાષા યોગનો નિરોધ કરે શૈલેશીકરણ કરે અને સિદ્ધ થાય.
વિવેચન-૫૫ -
અહીં સમુદ્ધાતનો આરંભ કરતા, પહેલાં આવર્જીકરણ કરે છે. અર્થાત્ અંતમુહર્ત ઉદીરણા આવલિકામાં કર્મ પુદ્ગલ પ્રક્ષેપ વ્યાપાર કરે. પછી સમુઠ્ઠાતમાં જાય. તેનો ક્રમ આ પ્રમાણે છે – પહેલા સમયે પોતાના દેહ સમાન વિÉભ તુલ્ય વિઠંભ ઉદર્વ અને અધો બંને બાજુ લાંબો લોકાંતગામી જીવપ્રદેશ સંઘાત દંડ દંડ
સ્થાનીય કેવલી જ્ઞાનના આભોગથી કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં પ્રસારે. બંને પડખેથી લોકાંત ગામી કપાટની જેમ કપાટ કરે છે.
ત્રીજા સમયે તે જ કપાટ દક્ષિણ-ઉત્તર બંને દિશામાં પ્રસારવા દ્વારા મર્ચનની જેમ મંથાન કરે છે - તે પણ લોકાંત પ્રાપ્ત કરાવનાર જ. એ પ્રમાણે લોકને પ્રાયઃ બહુ પરિપૂરિત કરે છે. અનુશ્રેણી ગમન દ્વારા મંયાન વડે અંતરાઓ પૂરિત થાય છે [ભરાઈ જાય છે.]
ચોથા સમયે તે જ મંથાન્તરો સાથે લોકના નિકૂટો વડે પૂરિત થાય છે. એ રીતે પછી સમસ્ત લોકને ભરી દે છે - પૂરિત કરે છે.
ત્યારપછી પાંચમાં સમયમાં યથોક્તકમથી ઉલટા ક્રમે મંયાંતરને સંહરે છે - જીવપદેશોને કર્મ સહિત સંકોચે છે, છઠ્ઠા સમયે મંચાનને સંહરે છે, ધનતર સંકોચથી સંકોચે છે. સાતમા સમયે કપાટને સંહરે છે – દંડરૂપ આત્મપદેશ સંકોચે છે અને આઠમા સમયે દંડને સંહરીને શરીરસ્થ થાય છે.
આ વ્યાખ્યાન અમે અમારી બુદ્ધિથી જ કરેલ નથી. કેમકે કહ્યું છે કે -- (૧- પહેલા સમયે દંડ, પછીના સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે લોક વ્યાપી થાય. (૨- પાંચમાં સમયે આંતરાને સંહરે, છઠ્ઠા સમયે મંચાનને સંહરે, સાતમા સમયે કપાટને સંહરે આઠમે દંડને સંહરે છે.
આ સમુદ્યાત ગત યોગવ્યાપાર વિચારાય છે. - યોગ એટલે મન, વચન, કાયા. તે મન-વચન-કાયાનો જ વ્યાપાર, પ્રયોજનના અભાવથી માત્ર કાયયોગનો જ માત્ર વ્યાપાર હોય.
તેમાં પણ પહેલા અને આઠમા સમયનો દારિકકાય પ્રાધાન્યથી દારિક યોગ જ હોય. બીજા અને છઠ્ઠા સમયમાં વળી દારિકમાં તેની બહાર કામણમાં વીર્ય પરિપંદથી ઔદારિક કામણ મિશ્ર હોય. બીજા-ચોથા પાંચમાં સમયમાં બહાર
દારિકથી ઘણાંઘણાં પ્રદેશવ્યાપારથી અસહાય કાર્પણ યોગ જ હોય. જેમકે તેની જ માત્ર ચેષ્ટા છે. બીજે પણ કહ્યું છે કે –
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ધૂપ
૨૨૯
પહેલો અને છેલ્લો સમય બાકી હોય ત્યારે ઔદારિક પ્રયોજે, દારિક મિશ્ર સાતમાં-છઠ્ઠા અને બીજા સમયમાં હોય, કામણ શરીર યોગ ચોથા, પાંચમાં અને બીજામાં હોય છે. આ ત્રણે સમયમાં નિયમથી અનાહારી હોય.
ભાષા યોગ નિરોધનો અર્થ શું ? સમુઠ્ઠાતને છોડ્યા પછી કારણવશ ત્રણે યોગનો પણ વ્યાપાર કરે. તેને માટે મધ્યવર્તી યોગ કહ્યો તે ભાષાયોગ. આ અંતરમાં અનુત્તર દેવ પૂછે તો મનોયોગ સત્ય કે અસત્યામૃષાને પ્રયોજે. એ પ્રમાણે આમંત્રણાદિમાં વાક્યોગ છે. બીજા બે ભેદ નથી. કાય યોગ પણ દારિક, ફલક પાછું આપવું આદિમાં હોય. પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગ નિરોધ કરે છે.
અહીં કોઈક એવું કહે છે કે- જઘન્યથી અંતમુહૂર્ત કાળથી, ઉત્કૃષ્ટ છ માસ થાય. પણ આ વિધાન અયુક્ત છે. “સંપૂર્ણ કર્મો ખપાવે" એ વચનથી ફલક આદિનું પ્રત્યાર્પણ પણ કહેલ જ છે. એ રીતે ગ્રહણ પણ થાય.
હવે પ્રસ્તુત વાત :- તે જ યોગનિરોધ કરતાં પહેલાં જ, જે આ શરીર પ્રદેશ સંબદ્ધ મનઃપયપ્તિ-નિવૃત્તિ વડે પૂર્વે મનોદ્રવ્ય ગ્રહણ કરીને ભાવમન પ્રયોજેલ હોય, તે કર્મ-સંયોગના વિઘટન માટે મંત્ર સામર્થ્યથી વિષમ સમાન તે ભગવંત અનુત્તર અચિંત્ય નિરાવરણ કરણ વીર્ય વડે તે વ્યાપારનો વિરોધ કરીને – (૧) પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં જઘન્ય યોગના મનોદ્રવ્યો હોય છે, તેટલો જ માત્ર વ્યાપાર કરે. (૨) તેના અસંખ્યગુણવિહિન સમયે સમયે રુંધતા તેમનનો અસંખ્ય સમયમાં સર્વ નિરોધ કરે. પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચન પર્યવો જેટલા હોય, તે અસંખ્યય ગુણવિહીન સમયે સમયે નિરંધે. સર્વ વચન યોગનો નિરોધ સંગાતીત સમયો વડે કરે છે. પછી સૂમપનકનો પ્રથમ સમય ઉત્પન્નનો જે જઘન્ય યોગ, તેને અસંખ્યાત ગુણહીન એક એક સમયમાં નિરંધતો દેહના પ્રિભાગને છોડીને, તે કાયયોગ તો સંખ્યાતીત સમયમાં રોધ કરે. એમ યોગનિરોધ કરી શૈલેશી ભાવને પામે.
શૈલ-પર્વત, તેના સ્વામી તે શૈલેશ અર્થાત મેરુ. તેના જેવી જે સ્થિરતા, આ સ્થિરતાના સામ્ય વાળી અવસ્થા તે શૈલેશી. અથવા અરીલેશી ભૂત, તભાવથી શૈલેશવતુ આચરે અથવા શૈલેશી થાય. અથવા સર્વ સંવર રૂપ શીલ, તેના સ્વામી તે શીવૈશ, તેની આ યોગ નિરોધાવસ્થા તે શૈલેશી. આ મધ્યમ પ્રતિપતિથી પાંચ હસ્તાક્ષર બોલાય તેટલો કાળ હોય છે. તે કાયયોગના નિરોધથી આરંભીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ ધ્યાન સુધી હોય, પછી સર્વ નિરોધ કરીને શૈલેશી અવસ્થામાં વ્યચ્છિન્ન કિયા- અપતિપાતી થાય. પછી ભવોપણાહી કર્મજાળને ખપાવીને ઋજુશ્રેણિ સ્વીકારી અસ્પૃશદ્ ગતિથી સિદ્ધ થાય છે. વધુ કહેતા નથી
- સમુદ્ધાત ક્યારે કરે તે હવે જણાવે છે - • નિયુક્તિ -૫૬ *
જેમ ભીની સાડી પહોળી કરવાથી જલ્દી સૂકાય છે, તેમ કમને ઓછા કરવાના સમયે જિન-કેવલી સમુઘાત કરે છે.
• વિવેચન-૫૬ :જે રીતે પાણી વડે ભીની થયેલ સાડીને પહોળી કરી દેવામાં આવે તો જદથી
૨૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ શેષને પામે છે અર્થાત સુકાઈ જાય છે. તે પ્રમાણે પ્રયત્ન વિશેષથી કર્મરૂપી જળને આશ્રીને તે પણ સૂકાઈ જાય છે. અર્થાત્ એ પ્રકારે કેવળીના સમુઠ્ઠાત સમયે કમ લઘુતાને પ્રાપ્ત કરે છે.
- તેમાં કર્મ એટલે અહીં આયુકર્મ લીધું તેની લઘુતાનો અર્થ અહીં અત્યતા કર્યો એટલે કે આયુ કર્મની અલાતા હોય, તેનો સમય - કાળ તે કર્મલઘુતા સમય, તે ભિન્ન મુહૂર્ત પ્રમાણ હોય તેમાં...
અથવા જીવની કર્મ વડે લઘુતા તે કર્મલઘુતા જાણવી.
તે સમુઠ્ઠાત પછી થનારી એ ભૂતોપચાર કરીને આવેલાને જ ગ્રહણ કરવા, તે સમયમાં ભિન્નમુહૂર્ત જ પામે છે.
નિન - કેવલી, સમુદ્ઘાતનો અર્થ પૂર્વે કહેલો છે.
હવે જે કહ્યું કે “શૈલેશીપણાને પામીને સિદ્ધ થાય છે. તેમાં એક સમયમાં લોકાંતે સિદ્ધિ પામે તેમ કહેવું. અહીં કર્મમુક્તની તે દેશનિયમથી ગતિ ન પ્રાપ્ત થાય એવા અવ્યુત્પન્ન વિભ્રમ ન થાય, એવા કારણે તે મતના નિરસન માટે ઈષ્ટ અર્થની સિદ્ધિને જણાવતા કહે છે –
• નિયુક્તિ-૫૩ :
તુંબડુ, એરંડ ફળ, અગ્નિનો ધૂમાડો, ધનુષ્યથી મૂકાયેલું બાણ, જેમ એ બધાંની ગતિ પૂર્વ પ્રયોગથી થાય છે, તેમ સિદ્ધોની ગતિ થાય છે.
• વિવેચન-૯૫૭ :
તુંબડ, વગેરેમાં ગમનકાળે સ્વભાવથી તેના નિબંધનો અભાવ છતાં પણ દેશાદિ નિયત જ ગતિ પૂર્વ પ્રયોગથી પ્રવર્તે છે. એ પ્રમાણે તું શબ્દ “જ'કાર અર્થમાં છે, તેમ સિદ્ધની ગતિ છે.
ભાવાર્થ પ્રયોગથી જણાવે છે - કર્મથી વિમુક્ત જીવ ઉtઈ જ આલોકથી જાય છે. અસંગત્વથી તેવા પ્રકારના પરિણામવથી આઠ માટીના લેપ વડે લિપ્ત નીચે ડૂબેલ ક્રમથી માટીનો લેપ દૂર થતાં પાણીના તળીયાની મર્યાદાથી ઉંચે જનારા તુંબડાની જેમ જીવ ઉંચે જાય.
તથા બંધન છેદાઈ જતા તેવા પ્રકારે પરિણd તેવા એરંડાના ફળની માફક જીવ ઉંચે જાય છે. તથા સ્વાભાવિક પરિણામપણાથી અગ્નિના ધૂમાડાની જેમ અથવા પૂર્વ પ્રયુક્ત તે ક્રિયા તથાવિધ સામર્થ્યથી ધનુષ્યથી છોડેલા બાણની માફક ઉંચે જાય છે. એમ પ્રતિપાદન કરતાં –
• નિયુક્તિ-૫૮ :
સિદ્ધો જ્યાં પ્રતિઘાત પામે છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? ક્યાં શરીરને છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
• વિવેચન-૫૮ :
ક્યાં પ્રતિહત એટલે પ્રતિખલિત થાય. સિદ્ધ-મુક્ત જીવો. ક્યાં પ્રતિષ્ઠિત થાય એટલે કે “રહે' ? તથા કયા ‘બોદિ’ શરીરનો ત્યાગ કરીને તથા કયા જઈને સિદ્ધ થાય - તિષ્ઠિતાર્થ થાય છે? - x • x -
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૫૮
અહીં શિષ્ય પક્ષને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૯૫૯ :
આલોકમાં સિદ્ધો પ્રતિઘાત પામે અને લોકમાં પ્રતિષ્ઠિત થાય છે, અહીં શરીરનો ત્યાગ કરે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે.
• વિવેચનW૯ :
કેવળ આકાશારિતકામાં સિદ્ધો પ્રતિખલિત થાય છે. કેમકે ત્યાં ધમસ્તિકાયાદિનો અભાવ છે. ત્યાં તેમનું પ્રતિખલન થાય પણ સંબંધ વિઘાત ન થાય. - X - પંચાસ્તિકાયાત્મક લોકની ઉપર પ્રતિષ્ઠિત ચાય અથ ફરી ન આવવા માટે ત્યાં રહે છે. અહીં - અઢીદ્વીપ સમુદ્રાંતમાં શરીરનો સર્વથા ત્યાગ કરે છે, લોકાણે અસ્પૃશદ્ગતિથી સમય પ્રદેશ અંતરને સ્પર્યા વિના જઈને નિષ્ઠિતાર્થ થાય છે. હવે લોકાંત એટલે શું તે કહે છે -
• નિર્યુક્તિ -૯૬૦ -
ઈuપાણભારા-શીતાથી ઉપર લોકાંતે એક યોજનમાં અને સવથિસિદ્ધથી ૧૨ યોજને સિદ્ધશિલા છે.
• વિવેચન-૯૬૦ :
સિદ્ધિ ભૂમિ જેને ઈષતુ પ્રાણુભારા કે શીતા કહે છે. ત્યાંથી લોકાંતમાં ઉંચે એક યોજને, નીચે તીઈ આટલા જ ક્ષેત્રનો અસંભવ છે. સવર્થસિદ્ધ વિમાનથી બાર યોજને તે ભૂમિ છે. સિદ્ધિ એટલે લોકાંત હોમરૂપ, એવું પણ બીજા કહે છે. તેમાં તવ શું તે કેવલી કહી શકે. હવે આના જ સ્વરૂપને વર્ણવતા કહે છે -
• નિયુક્તિ -૯૬૧ -
નિર્મળ જળ કણ, હીમ, ગાયનું દુધ અને મોતીના હાર જેવા શેત વર્ણવાળી, ઉત્તાન છ»ના આકારે સિદ્ધશિલા જિનવરે કહી છે.
• વિવેચન-૯૬૧ -
દગજ એટલે ગ્લણ જળકણિયા, તુષારહીમ. તેવા વર્ણ વાળી, આકાઉત્તાનછત્ર સંસ્થિત. હવે પરિધિના પ્રમાણને જણાવે છે -
• નિયુક્તિ-૯૬૨ - ૧,૨,૩,ર૪૯ યોજન સિદ્ધશિલાની પરિધિ છે. • વિવેચન-૯૬૨ -
ગાથાર્થ સુગમ છે. વિશેષ આ - ૪૫ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રનું અલા બીજે પરિધિ આધિક્ય પ્રજ્ઞાપનાથી જાણવું, સામાન્યથી આ છે.
હવે સિદ્ધશિલાનું બાહુલ્ય જણાવતા કહે છે - • નિયુક્તિ -૯૬૩ -
બહુ મધ્યદેશ ભાગમાં જાડાઈ આઠ યોજન છે, પછી પાતળી થતાં-થતાં છેલ્લે આંગુલનો અસંખ્યાત ભાગ રહે છે.
• વિવેચન-૯૬૩ - મધ્યદેશ ભાગમાં આઠ જ યોજન બાહચ-ઉચ્ચત્વથી છે. પશ્ચિમાંતમાં પાતળી
૨૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર થતાં થતાં અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ થાય. તે વળી આજ ક્રમ વડે પાતળાપણું દશવિ છે -
• નિર્યુક્તિ-૯૬૪ -
યોજને યોજને જતાં અંગુલ પૃથકcવની હાનિ થાય છે. તે સિદ્ધશિલા પો માખીની પાંખ કરતા પણ પાતળી થઈ જાય છે.
• વિવેચન-૯૬૪ -
ગાથાર્થ કહો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - હાનિ પામતાં પામતાં ઘીથી ભરેલા કટોરાના આકાર જેવી તે માખીની પાંછથી પણ પાતળી થાય. આના ઉપરના યોજનના ૨૪ ભાગે સિદ્ધો રહે તે કહે છે –
• નિર્યુક્તિ-૬૫ -
ઈપwાણુભારા-સીતાના એક યોજનમાં જે ઉપdi એક કોણ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતની અવગણહના કહી છે.
• વિવેચન-૯૬૫ -
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - એક યોજનના ચાર ગાઉ, ગાઉના છઠ્ઠો ભાગ એટલે યોજનનો ચોવીશમો ભાગ, ત્યાં સિદ્ધો રહે.
• નિયુક્તિ ૯૬૬ -
333 ધનુષ અને ઘનુષ્યનો ત્રીજો ભાગ તે આ કોશનો છઠ્ઠો ભાગ કેમકે સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના આ કોરાના છઠ્ઠા ભાગ પ્રમાણ જ હોય.
• વિવેચન-૯૬૬ -
૩૩૩-૧૩ ધનુષ એટલે આ ૧૬ કોશ. તે સિદ્ધોની પરમ અવગાહના વર્તે છે. તેમનો ઉપધાત કે અવગાહનાને હવે કહે છે –
• નિયુક્તિ -૯૬૭ :
સીધો સુતેલ, પડખે સુતેલ કે બેઠેલો એટલે કે જે-જે આસને કાળ કરે છે, તે તે જ રીતે સિદ્ધ તરીકે ઉપજે છે.
• વિવેચન-૯૬૭ :
ચતો, અધવિનત આદિ સ્થાનથી પડખે રહેલ કે તીર્થો રહેલો અથવા બેઠેલો જે જે પ્રકારે રહેલહોય અને કાળ કરે તે-તે પ્રકારે સિદ્ધ થાય છે. એ પ્રમાણે જ કેમ ? તે કહે છે -
• નિયુક્તિ-૬૬૮ :
આ ભવથી ભિન્ન આકાર કમના વરાથી ભવાંતરમાં થાય છે, સિદ્ધને તેવું કોઈ કર્મ નથી, તેથી તે તેવા જ આકારે રહે છે.
• વિવેચન-૯૬૮ -
સ્વગદિમાં ભવાંતરમાં આ ભવથી જુદી આકૃતિને પામે છે. કેમકે તેવા કર્મના બંધનથી આકાર ભેદ થાય, કર્મ સિદ્ધને તેમ ન થાય. • x -
• નિયુક્તિ-૯૬૯ :જે સંસ્થાન આ ભવને છોડતાં ચરમ સમયમાં હોય, તેવો જ આત્મ
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૬૯
૨૩૩ પદેશો યુક્ત ધન આકાર મોક્ષમાં સિદ્ધને હોય.
• વિવેચન-૯૬૯ -
મનુષ્ય ભવને છોડતા છેલ્લા સમયે જે આકાર હોય તે જ આકાર બીજા ભાગે ખાલી ભાગ આદિ પૂરાઈ જતાં બાકીનો ધનપદેશ આકાર રહે છે.
• નિયુક્તિ -૯૬o
દીધુ કે હુ જે સંસ્થાના છેલ્લા ભવમાં હોય, તેનાથી પ્રભાગ-હીન સિદ્ધની અવગાહના કહેલી છે.
• વિવેચન-૯90 -
દીર્ધ-૫૦૦ ધનુષ પ્રમાણ, હસ્વ-બે હાય પ્રમાણ, વચ્ચેની તે મધ્યમ, જે છેલ્લા ભવે આકાર હોય, તે સંસ્થાનથી બીજા ભાગ હીન, કેમકે ત્રીજા ભાગ વડે પોલાણ પૂરાઈ જાય છે, સિદ્ધોની અવગાહના - સ્વ અવસ્થા તીર્થકર અને ગણઘરે કહેલી છે. હવે ઉત્કૃષ્ટાદિ ભેદ ભિન્ન અવગાહના –
• નિયુક્તિ -૯૭૧ થી ૯83 :
સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના 333-*, ધનુણ કહી છે. ૪-* હાથ એ સિદ્ધોની મધ્યમ અવગાહના છે અને સિદ્ધોની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮-અંગુલ કહેલી છે.
• વિવેચન-૯૭૧ થી ૯૭૩ -
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – ભાગકાર આક્ષેપ અને પરિહાર કરતાં જણાવે છે - મરુદેવી માતા નાભિકુલકરથી કંઈક ન્યૂન ઉંચા હતા, તે કઈ રીતે સિદ્ધ થાય ? ૫oo ધનુષથી અથવા સંકોચથી થયા.
સાત હાય જઘન્યથી કહ્યા, તો બે હાથવાળા કઈ રીતે સિદ્ધ થયા? સાત હાથ પ્રમાણ કદાચ તીર્થકરને આશ્રીને હશે, બાકીના કુમપુત્રની માફક બે હાથ કે કંઈક વધુ-ઓછી અવગાહનાથી પણ સિદ્ધ થાય.
સૂત્રમાં બહલતાથી પo૦ ધનુષ ઉત્કૃષ્ટ અને જઘન્ય સાત હાથ કહેલ છે, બાકી અંગુલ કે ધનુષ પૃથકત્વથી હીનાધિક પણ હોય.
કોઈ આશ્ચર્ય ઘટેલ હોય તો સામાન્યશ્રુતમાં તેનું કથન ન થાય. • નિયુક્તિ-૯૩૪ -
અવગાહના વિષયમાં સિદ્ધો અંતિમ ભાવના શરીરથી બીજો ભાગ ન્યૂન હોય, જરા-મરણ વિપમુક્ત સિદ્ધોનું સંસ્થાન અનિયન આકાર હોય.
• વિવેચન-૯૩૪ -
ગાથાર્થ કહ્યો. વિશેષ આ – “આવા-આવા આકારે રહેલ છે તેમ કહેવું શક્ય ન હોય તે ‘અનિલ્ચ' સંસ્થાન. લૌકિક કોઈ પ્રકારેથી અસ્થિત. સામાન્યથી કહ્યું, આ શું દેશ ભેદથી સ્થિત છે કે નહીં ?
• નિયુક્તિ-૯૫ -
જ્યાં એક સિદ્ધ રહેલ છે, ત્યાં ભવક્ષયથી વિમુકત, પરસ્પર અવગાઢ અનંતા સિદ્ધો હોય છે, તે લોકાંતે સ્પર્શ કરીને રહેલા છે.
• વિવેચન-૯૭૫ -
જે દેશમાં જ એક સિદ્ધ રહેલ હોય, ત્યાં અનંતા રહેલા હોય કેવા ? ભવના ક્ષયથી વિમુક્ત. આના વડે વળી સ્વેચ્છાથી ભવમાં ફરી અવતાર લેવાની શકિતવાળા સિદ્ધનો વ્યવચ્છેદ કરેલ છે. તેવા પ્રકારના અચિંત્ય પરિણામપણાથી ધમસ્તિકાયાદિ માફક પરસ્પર સમવગાઢ રહે. બધાં જ લોકાંતને ધૃષ્ટ-વળગેલા હોય. • x - તથા
• નિયુક્તિ-૯૭૬ -
એક સિદ્ધ સર્વ આત્મ પ્રદેશો વડે નિયમથી અનંત સિદ્ધોને સ્પર્શે છે, તેના કરતાં પણ દેશ-પ્રદેશથી અશયેિલા અસંખ્યગણા છે.
• વિવેચન-૯૭૬ -
આત્મ સંબંધી સર્વ પ્રદેશો વડે અનંત સિદ્ધોને કોઈ એક સિદ્ધ નિયમથી સ્પર્શે છે. ઈત્યાદિ - x - કઈ રીતે ?
સર્વ આત્મ પ્રદેશો વડે અનંતા પર્શિત છે તથા એક-એક પ્રદેશથી પણ અનંતા જ છે, તે અસંખ્યય પ્રદેશાત્મક છે. તેમાં મૂળ અનંતા, સર્વ જીવ પ્રદેશ અસંખ્યય અનંત વડે ગુણિત કરતા આ યચોક્ત સંખ્યા આવે છે.
હવે સિદ્ધો જ લક્ષણથી કહે છે – • નિર્યુક્તિ-૯૭૭ -
આશીશ, જીવપદેશથી ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયોગવાળા, સાકાર અને અનાકાર, તે સિદ્ધોનું લક્ષણ છે.
• વિવેચન-૯૭૭ :
અવિધમાન શરીરી થતુ દારિકાદિ પાંચ પ્રકારના શરીરથી રહિ. ધનપોલાણના પૂરવાથી, ઉપયોગવાળા - ક્યાં ? કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં જ, અહીં આ સામાન્ય સિદ્ધ લક્ષણ છે તેમ જણાવવા માટે છે - X - X • તેમાં સામાન્ય વિષયકે તે દર્શન અને વિશેષ વિષયક તે જ્ઞાન છે માટે સાકાર અને અનાકાર તે સામાન્ય અને વિશેષ રૂપ છે. ‘લક્ષણ’ તે તેનાથી અન્ય વ્યાવૃત - સ્વરૂપ.
ઉપર કહેલ તું શબ્દ હવે કહેવાનાર નિરૂપમ સુખના વિશેષણાર્યો છે. સિદ્ધ - નિહિતાર્થ.
હવે કેવળજ્ઞાન-કેવલદર્શનની અશેષ વિષયતા બતાવે છે – • નિયુક્તિ-૯૩૮ -
કેવળજ્ઞાનના ઉપયોગવાળા સર્વે પદાર્થોના ગુણ-પયિોને જાણે, અનંત એ કેવળદર્શન વડે તે ચારે બાજુથી જુએ.
• વિવેચન-૯૭૮ -
કેવળજ્ઞાનના ઉપયોગવાળા માત્ર અંત:કરણથી તહીં કેમકે તેનો અભાવ છે. જાણે છે - સર્વે પદાર્થોના ગુણ અને પર્યાયોને જાણે છે. પહેલો ભાવ શબ્દ પદાર્થ વચન છે, બીજો પર્યાયવયન છે. ગુણ-પર્યાય ભેદ સહવર્તી છે. ગુણો ક્રમવર્તી પયયિો છે.
તથા જુએ છે ચારે તરફ જ. અનંત કેવલદર્શન વડે.
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૭૮
અહીં આદિમાં જ્ઞાનનું ગ્રહણ પહેલા તેના ઉપયોગમાં રહેલા સિદ્ધ થાય છે, તેમ જણાવવાને માટે છે.
[શંકા] શું એક સાથે જુએ છે અને જાણે છે ? ના એક સાથે જાણતા નથી. તો કઈ રીતે જાણે ? તે જણાવે છે
-
--
૨૩૫
• નિર્યુક્તિ-૯૭૯
-
જ્ઞાન અને દર્શન એ બેમાંથી એક ઉપયોગવાળા છે. બધાં જ કેવલીને એક સાથે બંને ઉપયોગ ન હોય.
• વિવેચન-૯૭૯ :
જ્ઞાન અને દર્શન બેમાંથી એક ઉપયોગવાળા, કેમકે તેવા સ્વભાવથી કોઈપણ કેવલીને એક કાળે બે ઉપયોગ હોતા નથી. ક્ષાયોપશમિક સંવેદનમાં પણ તેવું દર્શન છે. - ૪ - ૪ - હવે નિરૂપમ સુખના ભાગી હોય છે તે –
• નિયુક્તિ-૯૮૦
મનુષ્યોને તે સુખ નથી, સર્વે દેવોને પણ તે સુખ નથી, જે સુખ અવ્યાબાધપણાને પામેલા સિદ્ધોને હોય છે.
• વિવેચન-૯૮૦ :
ચક્રવર્તી આદિને પણ તે સુખ નથી, અનુત્તર દેવોને પણ તેવું સુખ નથી. જે સુખ સિદ્ધોને છે. વિવિધ આબાધે તે વ્યાબાધા, તેનો અભાવ તે અવ્યાબાધ, તેને પ્રાપ્ત. જે રીતે નથી તે રીતે કહે છે –
• નિયુક્તિ-૯૮૧
દેવોના સમૂહોનું ત્રણે કાળનું સમસ્ત સુખ ભેગું કરીને તેને અનંતગણું કરીએ, તેનો પણ અનંતવાર વર્ગ કરીએ તો પણ મુક્તિના સુખ સમાન સુખને પામતાં નથી.
• વિવેચન-૯૮૧ :
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - સમસ્ત એટલે સંપૂર્ણ, અતીત, અનાગત અને વર્તમાનકાળના સમૂહથી ઉદ્ભવેલ, સર્વકાળ સમય ગુણિત, કદાચ અસદ્ભાવ કલ્પનાથી એકૈક આકાશ પ્રદેશમાં સ્થાપિત કરાય, તે સકલ લોકાકાશઅલોકાકાશ અનંત પ્રદેશ પૂરણથી અનંત થાય છે. તો પણ તે સિદ્ધિ સુખથી પ્રકર્ષગત સુખ ન થાય. - ૪ - આનો જ અનુવાદ –
• નિયુક્તિ-૯૮૨ :
સિદ્ધનો સુખરાશિ સમસ્ત કાળનો એકઠો કરાય ત્યારે જેટલો થાય, તેને
અનંત વર્ગથી ભાંગીએ તો પણ સર્વાકાશમાં ન સમાય.
• વિવેચન-૯૮૨ :
સિદ્ધના સંબંધભૂત સુખ રાશિ એટલે સુખસંઘાત. કલ્પના માત્રથી કહે છે, તે સર્વકાળ સમય ગુણિત જો થાય, તે અનંત વર્ગથી અગિત થઈ એકીભાવે જ હોય, ત્યારે લોકાલોકાકાશમાં પણ સમાતું નથી.
અહીં વિશિષ્ટ આહ્વાદરૂપ સુખ ગ્રહણ કરાય છે. ત્યાંથી જે આરંભી શિષ્ટ
૨૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ જનોની સુખશબ્દ પ્રવૃત્તિ છે, તે આહ્લાદને આશ્રીને એક-એક ગુણવૃદ્ધિ તારતમ્યથી આ આહ્લાદ વિશેષિત થતાં યાવત્ અનંતગુણ વૃદ્ધિથી નિરતિશય ગુણ નિષ્ઠાને પામેલ, તેનાથી આ સુખ અત્યંત ઉપમાતીત, એકાંત ઉત્સુકતા વિનિવૃત્ત અકલ્પ્ય ચરમ આહ્લાદ સદા સિદ્ધોને હોય છે. - x - x - ગુણ તારતમ્યથી આહ્લાદ વિશેષ તે સર્વ આકાશપ્રદેશાદિથી પણ વધારે છે, તેમ કહ્યું - x - બાકી તો તેમની નિયત દેશમાં અવસ્થિત છે, - ૪ - ૪ - વિસ્તાર કેટલો કહેવો?
હવે આ જ ભવ હોવાથી નિરૂપમતાં કહે છે -
• નિયુક્તિ-૯૮૩,૯૮૪ :
જેમ કોઈ મ્લેચ્છ, ઘણાં બધાં નગરગુણોને જાણતો હોય, પણ ઉપમાના અભાવે તે કોઈને કહી શકતો નથી, એ પ્રમાણે આ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેને કોઈ ઉપમા નથી, એ કારણે વિશેષથી કંઈક સાદશ્ય કહીશું તે તમે સાંભળો. • વિવેચન-૯૮૩,૯૮૪ -
જેમ કોઈ મ્લેચ્છ સગૃહ નિવાસાદિ અનેક પ્રકારના નગરગુણો જાણતો અરણ્યમાં ગયો, પણ બીજા મ્લેચ્છોને તે કહી શકતો નથી. કયા કારણે ? તે કહે છે – તેની પાસે તેવી ઉપમા નથી. તેનો ભાવાર્થ જણાવે છે -
કોઈ એક મહા અરણ્યવાસી મ્લેચ્છ, અરણ્યમાં રહેતો હતો. આ તરફ કોઈ રાજા ઘોડા ઉપરથી ઉતરીને અટવીમાં પ્રવેશ્યો, તેણે જોયો, સત્કાર કરીને તેને જનપદમાં લઈ ગયો. રાજા પણ પછી તેને ઉપકારી જાણીને નગરમાં લઈ ગયો.
રાજાની જેમ રહ્યો. થોડો વખત જતાં તેને અરણ્ય સાંભળ્યું રાજાએ વિદાય આપી, લોકો પૂછે છે – નગર કેવું હતું? પણ તેવી કોઈ ઉપમા ન હતી કે જેનાથી તે નગરના ગુણ કહી શકે.
એ પ્રમાણે સિદ્ધોને અનુપમ સુખ વર્તે છે. પરંતુ એવી કોઈ ઉપમા નથી કે તે વર્ણવી શકાય, તો પણ બાલજનની પ્રતિપત્તિને માટે કંઈક વિશેષથી આકર્ષત્વી આ આદૃશ્ય બતાવે છે –
• નિર્યુક્તિ-૯૮૫,૯૮૬ ઃ
જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરીને, ભૂખ અને તરસથી મુક્ત થઈને, અમૃતથી તૃપ્ત થયો હોય તેમ રહે છે. એ પ્રમાણે સદાકાળ તૃપ્ત કર્મક્ષયને પામેલા શાશ્વત આવ્યા બાધ સુખ પામીને સિદ્ધો રહે છે.
• વિવેચન-૯૮૫,૯૮૬ -
“જે રીતે”. ઉદાહરણનો ઉપન્યાસ કરે છે. સર્વ સૌંદર્યથી સંસ્કૃત એવા ભોજનને કોઈ પુરુષ ખાઈને, જાણે અમૃતથી તૃપ્ત થયો હોય તેમ. અબાધા રહિતપણાથી, આ રસનેન્દ્રિયને આશ્રીને ઈષ્ટ વિષય પ્રાપ્તિના ઔસુક્ચથી નિવર્તીને સુખ પામે, અન્યથા કોઈ બાધા ના સંભવથી સુખનો અભાવ થાય. [અહીં વૃત્તિકારે સાત શ્લોક નોંધ્યા છે, તે સાતે શ્લોક સુખને દર્શાવવા માટેના છે, તેમાંથી અમે માત્ર ભોજન સુખને અત્રે નોંધીએ છીએ –
“વિવિધ રસથી યુક્ત એવા અનને આ માત્રા વડે ખાઈને અને જળને પીને
Page #266
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰-૧, નમસ્કાર નિ - ૯૮૫,૯૮૬
તૃપ્ત થયેલો આત્મા શુભ સ્વાદિમનો આ સ્વાદ લે છે.''
આ ભોજન અને સંગીત, વાધ, કામ કથા સાંભળતો, સુંદર પ્રાસાદાદિ જોઈને નયનને આનંદ પમાડતો, વિવિધ સુગંધને સુંઘતો, મૃદુ તળાઈના સ્પર્શન પામતો, ઈષ્ટ ભાર્યામાં ફ્ક્ત એવો સર્વે ઈન્દ્રિયાર્થને પ્રાપ્ત સર્વ બાધાથી નિવૃત્ત એવો પ્રશાંત આત્મા જે આનંદ પામે, તેના કરતાં મુક્તાત્મા અનંતસુખ પામે છે.
એ પ્રમાણે સર્વકાળ તૃપ્ત, સ્વ સ્વભાવમાં સ્થિતપણાથી અતુલ નિર્વાણને પામેલા સિદ્ધો, સર્વદા સર્વ ઔત્સુક્ચથી વિનિવૃત્ત, તેથી જ સર્વકાળભાવિ વ્યાપાર બાધા પરિવર્જિત સુખને પામીને સુખી થઈને રહે છે.
[પ્રશ્ન] સુખને પ્રાપ્ત એમ કહ્યું તો પછી ‘સુખી’ શબ્દ અનર્થક છે, [સમાધાન]ના, દુઃખનો અભાવ માત્ર મુક્તિ સુખના નિરાસ વડે વાસ્તવ સુખ પ્રતિપાદનાર્થે કહ્યું છે. તેથી કહે છે – સંપૂર્ણ દોષના ક્ષયથી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામી સુખી થઈને રહે છે, માત્ર દુઃખના અભાવરૂપ સુખ નહીં. હવે વસ્તુતઃ સિદ્ધપર્યાય શબ્દોને પ્રતિપાદન કરે છે -
૨૩૭
• નિર્યુક્તિ-૯૮૭ :
સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે, કર્મકવચથી મુક્ત છે, અજર-અમર અને અસંગ છે.
• વિવેચન-૯૮૭ :
કૃતકૃત્યત્વથી સિદ્ધ છે, કેવલજ્ઞાનથી વિશ્વને જાણે છે માટે બુદ્ધ છે, ભવસમુદ્રને પાર જવાથી પારગત, પુન્ય બીજ સમ્યકત્વ જ્ઞાન ચારિત્ર ક્રમ પ્રતિપત્તિનો ઉપાય
કહેવાથી પરંપરાએ ગયેલ હોવાથી તેને પરંપરાગત કહે છે. બધાં કર્મોથી રહિત
હોવાથી કર્મકવચ મુક્ત કહેવાય છે વયના અભાવથી ‘અજર' છે, આયુષ્યના અભાવે ‘અમર' છે, સકલ કલેશના અભાવથી અસંગ છે. હવે ઉપસંહાર કહે છે— • નિર્યુક્તિ-૯૮૮ :
સર્વ દુઃખોનો જેમણે અત્યંત છેદ કરેલો છે, જન્મ જરા-મરણના બંધનથી વિમુક્ત થયેલા સિદ્ધો શાશ્વત અવ્યાબાધ સુખને અનુભવે છે.
• વિવેચન-૯૮૮ ઃ
વસ્તુતઃ વ્યાખ્યાત જ છે, તેથી વિસ્તાર કરતાં નથી.
• નિયુક્તિ-૯૮૯ થી ૯૯૨ :
સિદ્ધને કરેલ નમસ્કાર જીવને હજારો ભવોથી મૂકાવે છે, વળી ભાવથી નમસ્કાર બૌધિની પ્રાપ્તિ માટે થાય છે, ભવનો ક્ષય કરતા ધન્ય જીવોના હૃદયને ન છોડતો સિદ્ધોનો નમસ્કાર અશુભ અધ્યસયાને નિવારે છે. એ પ્રમાણે નિશ્ચે સિદ્ધોનો નમસ્કાર મહા અર્થવાળો છે, તેથી વર્ણવ્યો. જે મરણ મજીક આવતા ઘણીવાર અને સતત કરવામાં આવે છે. આ સિદ્ધોનો નમસ્કાર સર્વ પાપનો પ્રકૃષ્ટ નાશક છે, તે સર્વ મંગલોમાં બીજું મંગલ છે.
• વિવેચન-૯૮૯ થી ૯૯૨ :
સિદ્ધ નમસ્કાર કહ્યો. હવે આચાર્ય નમસ્કાર. આચાર્ય એટલે કાર્યાર્થ વડે
૨૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
જે સેવાય છે, તે આચાર્ય. તે નામાદિ ચાર ભેદે કહેલ છે
• નિયુક્તિ-૯૯૩,૯૯૪ -
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી એમ ચાર ભેદે આચાર્ય કહ્યા. દ્રવ્યમાં એક ભવિક વગેરે, લૌકિક શિલ્પશાસ્ત્રાદિ ભણાવનાર. ભાવથી પંચવિધ આચારને આચરતા તથા પ્રભાસતા અને આચારને દર્શાવતા હોવાથી તે આચાર્ય કહેવાય છે. • વિવેચન-૯૯૩,૯૯૪ :
નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય, ભાવાચાર્ય ચાર ભેદ છે. પહેલાં બે સુગમ છે. દ્રવ્યાચાર્ય આગમ, નોઆગમાદિ ભેદે છે. - ૪ - તવ્યતિક્તિ દ્રવ્યાચાર્યને કહે છે – એક ભવિક બદ્ધાયુક અભિમુખ નામ અને ગોત્ર અથવા આવિ શબ્દ દ્રવ્યભૂત આચાર્ય કે દ્રવ્ય નિમિત્તે જે આચારવાન્ ઈત્યાદિ હોય. ભાવાચાર્ય લૌકિક અને લોકોત્તર બે ભેદે. તેમાં લૌકિક તે શિલ્પ શાસ્ત્રાદિના જ્ઞાનથી, તેના ભેદ અને ઉપચારથી કહેલ છે. - ૪ - ૪ - લોકોત્તર ભાવાચાર્ય કહ્યા, તે આ પ્રમાણે –
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના ભેદથી આચાર એટલે કે મર્યાદામાં ચરણ, મર્યાદા - કાળ નિયમાદિ લક્ષણથી ચરવું તે. અર્થાત્ તેને અનુષ્ઠાનરૂપે આચારતા તથા વ્યાખ્યાન વડે તેને પ્રભાષિત કરતા, પડિલેહણાદિ દ્વારથી આચારને દર્શાવતા અને મુમુક્ષુઓ વડે જે કારણે સેવાતા, તે કારણે આચાર્ય કહેવાય છે. આ જ અર્થ કહે છે
-
• નિયુક્તિ-૯૯૫
-
જ્ઞાન આદિ આચાર, તેને આચરવાથી કે પ્રરૂપણા કરવાથી મુમુક્ષુ વડે જે સેવાય છે તે અને ભાવાચારમાં ઉપયુક્તને ભાવાચાર્ય કહ્યા. • વિવેચન-૯૯૫ -
આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે, તે આચારને આચરવા અને પ્રરૂપવાથી તેમજ દર્શાવવાથી જે મુમુક્ષુ કે ગુણવાન વડે સેવાય છે, તે ભાવાચાર્ય કહેવાય છે. આવી આચરણાદિ અનુપયોગથી પણ સંભવે છે, તેથી કહે છે – ભાવાર્થથી આચારમાં
ઉપયોગવંત.
આચાર્યને નમસ્કાર ઈત્યાદિ ચાર ગાથા સામાન્યથી અર્હત્ નમસ્કારવત્ જાણવી, વિશેષથી તો સુગમ જ છે.
આચાર્ય નમસ્કાર અધિકાર કહ્યો. હવે ઉપાધ્યાય નમસ્કાર અધિકાર કહે છે. તેમાં ઉપાધ્યાય એટલે - જેની સમીપે જઈને સાધુઓ સૂત્રને ભણે છે તે. આ ઉપાધ્યાય નામાદિ ચાર ભેદે છે –
• નિયુક્તિ-૬ :
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદે ઉપાધ્યાય છે. દ્રવ્યમાં લૌકિક ભેદમાં શિલ્પાદિ પાઠક કે નિહવો છે. ભાવમાં આ પ્રમાણે • વિવેચન-૯૯૬ :
-
તત્વથી આ ગાથા આચાર્યની ગાથાની તુલ્ય છે, માટે વિસ્તાર કરતા નથી. વિશેષ નિશ્ર્વ - જે કહ્યા, તેમાં તેઓ અભિનિવેશ દોષથી એકાદ પદાર્થની અન્યથા પ્રરૂપણા કરતા
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્ય-૧, નમસ્કાર નિ ૯૬
૨૩૯ મિથ્યાદેષ્ટિ જ છે તેથી તેમને દ્રવ્યથી ઉપાધ્યાય કહેલાં છે. ભાવથી ઉપાધ્યાય -
• નિયુક્તિ -૯૯૭ -
જિનેશ્વરે ભાખેલ બાર અંગ અર્થથી અને બુધોએ તે સ્વાધ્યાય સૂઝથી કહો. તેને વાચનારૂપે ઉપદેશવાથી તેને ઉપાધ્યાય કહેવાય છે.
- વિવેચન :
આચાર આદિ ભેદથી બાર અંગ, અહંત પ્રણિત વાચના નિબંધનવથી સ્વાધ્યાય છે, તેને સૂગથી બુધ - ગણધરાદિ કહેલ છે. તે સ્વાધ્યાયને વાચના રૂપે ઉપદેશે છે. તે કારણે ઉપાધ્યાય કહ્યા છે. જેની પાસે જઈને ભણાય અવર્ષની પ્રાપ્તિ છે - ઉપાધ્યાય શબ્દાર્થ બીજી રીતે :
• નિર્યુક્તિ-૯૯૮ + વિવેચન :
3 અક્ષર ઉપયોગ કરવા અર્થમાં છે, ફા એ ધ્યાનનો નિર્દેશ કરે છે. પ્રાકૃતૌલીમાં આ રીતે ૩ થયું. ઉપયોગપૂર્વક ધ્યાનને કરનાર. આ અન્ય પણ પર્યાય છે. - અથવા - • નિયુક્તિ-૯૯ :
ઉપયોગ કરવામાં, ૩ - પાપના પરિવર્જનમાં, ૪ - ધ્યાન કરવામાં, ૩ - કર્મથી સરકી જવાની અર્થમાં છે.
• વિવેચન-૯ :
ઉપયોગપૂર્વક પાપને પરિવર્જતો ધ્યાનમાં રહીને કર્મોને દૂર લઈ જાય છે, તે ઉપાધ્યાય. - X - X -
ઉપાધ્યાયને નમસ્કાર ઈત્યાદિ જે ચાર ગાથા તે સામાન્યથી અહં નમસ્કારવતું જાણવી. વિશેષથી તો સુગમ છે જ. ઉપાધ્યાય નમસ્કાર અધિકાર કહ્યો. હવે સાધુ નમસ્કાર અધિકાર કહે છે. તેમાં - અભિલષિત એટલે ઈષ્ટ અર્થને સાધે છે માટે સાધુ. તે નામાદિ ચાર ભેદથી છે –
• નિયુક્તિ-૧૦૦૦ + વિવેચન : -
નામ સાધુ, સ્થાપના સાધુ, દ્રવ્યસાધુ અને ભાવસાધુ એ ચાર ભેદ છે. દ્રવ્યમાં લૌકિક આદિ અને ભાવમાં સંયત સાધુ જાણવા.
હવે દ્રવ્ય સાધુને પ્રતિપાદિત કરતાં કહે છે - • નિયુક્તિ -૧૦૦૧ :
ઘટ, પટ, રથ વગેરે દ્રવ્યને સાધતો હોય તે દ્રવ્ય સાધુ છે, અથવા દ્રવ્યભૂત [પાશ્ચાદિ તે દ્રવ્ય સાધુ કહેવાય છે.
• વિવેચન-૧૦૦૧ - દ્રવ્યભૂત એટલે ભાવપર્યાય શૂન્ય. હવે ભાવ સાધુને કહે છે - • નિયુક્તિ-૧૦૦૨ + વિવેચન :
નિર્વાણ સાધક યોજના - સમ્યગ્દર્શનાદિ પ્રધાન વ્યાપારોને જેથી સાધે છે માટે સાધુ - વિહિત અનુષ્ઠાન પરવથી કહ્યા. તથા સર્વે જીવોમાં સમાન છે, તેથી તેમને ભાવ સાધુ કહેવાય છે.
૨૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • નિયુક્તિ-૧૦૦૩ થી ૧૦૦૫:
સાધુના શું તમે તપ, નિયમ કે સંયમ ગુણ જુઓ છો ? તે માટે તમે સાધુને વાંદો છો. એ પ્રમાણે મેં પૂછ્યું, તમે તેનો ઉત્તર આપો.
વિષય સુખથી નિવૃત્ત, વિશુદ્ધ ચાસ્ત્રિ અને નિયમથી યુક્ત, સર્વ ગુણના સાઘક સદા મોક્ષ કૃત્યમાં ઉધમીને નમસ્કાર થાઓ.
જગત પોતે અસહાયક હોવા છતાં મને સંયમના ખલનમાં સહાય કરે છે, એ કારણોથી હું સર્વે સાધુઓને નમું છું
• વિવેચન-૧003 થી ૧oo૫ :
ગાથાર્થ કહ્યા. ત્રીજી ગાથામાં વૃતિકાર લખે છે કે - પરમાર્થ સાધન પ્રવૃત્તિમાં જગત પોતે અસહાયક છે છતાં અથવા અસહાયકને સહાય કરે છે - મને સંયમ કરતાને સહાયક છે. માટે સર્વે સાધુને નમું છું.
સાધુને કરેલ નમસ્કાર'' ઈત્યાદિ ચાર ગાથાનો વિસ્તાર સામાન્યથી અહંતુ નમસ્કારવત જાણવો. વિશેષ તો સુખેથી જ્ઞાત છે જ.
આ પ્રમાણે વસ્તુ દ્વાર કહ્યું.
[અહીંથી આગળ “એસો પંચ નમુક્કારો” ઈત્યાદિ શ્લોક પુસ્તકની પ્રતિમાં દેખાય છે, પણ વૃત્તિમાં તેની વ્યાખ્યા કે સૂચના નથી.] જો કે દીપિકાના ચયિતાએ “એસો પંચ નમુક્કારો આદિ ચાર પદ નિક્તિરૂપે નોંધેલ છે. પણ ચૂર્ણિમાં પણ તેનો ઉલ્લેખ નથી. - x • x • x • x • x •
નિર્યુક્તિ-૫૬૪ થી ૧૦૦૫નો સટીક અનુવાદ
મુનિ દીપરત્નસાગર દ્વારા પૂર્ણ
ભાગ-૩૨-સમાપ્ત .
-
X
-
X
-
X
-
X
–
Page #268
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #269
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટક અનુવાદ
(૩૩)
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #270
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમસટીકઅનુવાદ
33/1
આવશ્યક 3
h
મલ
તા. ૨૩/૧૦/૨૦૦૯
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગ્ર
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-A-૧૦,૦૦૦
મળાબેન
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
શ્રી ૧૯૪૫ ર પર્યાવાળ #મંડાર
સાબરમ
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
Ta
a[kj
Page #271
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - 33 માં છે... ૦ આવશ્યક મૂલ-૧ ની -૦- નિર્યુક્તિ -૧૦૦૬ થી
આરંભીને -૦- નિર્યુક્તિ-૧૨૭૩ સુધી -૦- અધ્યયન-ર-સંપૂર્ણ
-૦- અધ્યયન-3-સંપૂર્ણ -૦-અધ્યયન-૪-સૂત્ર-૨૬-ચાલુ.
– x
-x
-x
-x
– x – x – x –
૧ ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
-: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel, 079-25508631.
-
-
Page #272
--------------------------------------------------------------------------
________________
ગણસ્વીકાર
o વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ચક્યસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? )
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્સાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #273
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૩] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી આ સાલી શ્રી ધ્યાનસ્સાશ્રી, સા. શ્રી પ્રફૂલ્લિતાશ્રીઓ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી માંગરોળ જૈન સંઘ
માંગરોળ
Page #274
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #275
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #277
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #278
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #280
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #281
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #284
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #285
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #286
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
ભાગ-૩૩
૪૦ આવશ્યક-મૂલસૂત્ર 3
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૧૭
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં આવય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને ‘આવશ્ય’' નામે જ ઓળખે છે. આ
આગમમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે, માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિંભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટું થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહત્ ભાષ્ય, ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે ચૂર્ણિ અને વૃત્તિને લઈએ તો જૈન વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૃષ્ટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીસ્રોત
બની રહે છે.
અહીં અમે અનુવાદમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું તાત્ત્વિક ઉંડાણ સમાવાયું છે.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણાદિ છોડેલ પણ છે. કથા-દૃષ્ટાંતો પણ ક્યાંક વાક્યમૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે.
અમે આ આગમને નિર્યુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંરચેલ છે. જેમાં પહેલા બે ભાગોમાં ૧ થી ૧૦૦૫ નિર્યુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં નિર્યુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ને સમાવેલ છે.
આ ત્રીજા ભાગમાં અધ્યયન ૧ થી ૩ સંપૂર્ણ અને પ્રતિક્રમણ અધ્યયનમાં સિદ્ધોના ૩૧-ગુણો સુધીના સૂત્રોનું વિવેચન કરેલ છે.
33/2
6
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ૐ આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ
— x — x — x — x — x — x — x — x — x —
(૧) આ પૂર્વે ભાગ-૧ અને ભાગ-૨માં થઈને ૧ થી ૧૦૦૫ નિયુક્તિ અને તેનું વિવેચન સમાવેલ છે. આ ભાગ-૩-માં નિયુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ એમ કુલ-૨૬૮ નિયુક્તિનો સમાવેશ છે. ભાગ-૨ માં “નમસ્કાર મંત્ર એક જ મૂળસૂત્ર આવેલ હતું. વાસ્તવિક રીતે અધ્યયન-૧-“સામાયિકનો આરંભ આ ત્રીજા ભાગમાં છે. આ ભાગ-૩-માં મૂળસૂત્રો-૧ થી ૨૬ [અધુરુ] નો અમે સમાવેશ કરેલ છે. જેમાં ત્રણ અધ્યયનોમાં મૂળસૂત્ર ૧ થી ૧૦ પુરા છે “પ્રતિક્રમણ” નામે ચોથું અધત્વ છે, જેમાં સુત્રો-૧૧ થી ૩૬ છે. તેમાંથી અને સૂત્ર-૨૬ સુધી આ ભાગમાં લીધા છે. તે ૨૬માં પણ “બીશયોગસંગ્રહ" ભાગ-૪-માં લીધેલ છે.
(૨) [ભાગ-૧ અને ૨ માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન એવા બે અલગ ભાગ પાડેલા. આ ભાગમાં નિયુક્તિ અને વિવેચન બંને સાથે જ લીધેલ છે, અલગ-અલગ વિભાગ કરેલાં નથી.]
(૩) વાંચતી વખતે ઓળખવું સહેલું પડે માટે મૂળસૂમો ઈટાલિક બોલ્ડમાં સૂત્રનું વિવેચન નોર્મલ ટાઈપમાં અને નિયુક્તિ અને ભથ્ય તથા તે બંનેના વિવેચનને સેમી બોલ્ડમાં કમ્પોઝ કરાવેલ છે.
• નમસ્કાર નિયુક્તિ... ભાગ-૨-થી ચાલુ ઃ
હવે આક્ષેપદ્વારનો અવયવાર્થ પ્રગટ કરતા કહે છે –
• નિયુક્તિ-૧૦૦૬ + વિવેચન :
આક્ષેપ-આ નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર પણ નથી. સંક્ષેપ બે છે સિદ્ધ અને સાધુ, વિસ્તાર અનેક પ્રકારે છે, તેમાં પાંચ ભેદ યુક્ત નથી.
આ પાંચ અંશક પાઠ તે અપપાઠ છે, - X - તેમાં સંક્ષેપવત્ તે સામાયિક સૂત્ર છે, વિસ્તારથી ચૌદ પૂર્વી છે. જ્યારે પંચ નમસ્કાર સૂત્ર ઉભયાતીત છે. તેથી આ સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. કેમકે જો આ સંક્ષેપ હોત તો તેમાં બે ભેદે જ નમસ્કાર કહેવાત. સિદ્ધને અને સાધુને. કઈ રીતે ? સિદ્ધ શબ્દથી અહંતાદિ પરિનિવૃત્ત છે, માટે ફક્ત સંસારીનું જ સાધુ શબ્દથી ગ્રહણ થાય છે. - ૪ - ૪ - તેથી સિદ્ધ અને સાધુના નમસ્કારથી બાકીનાનો નમસ્કાર થઈ જ જાય છે.
જો આનો વિસ્તાર કરીએ તો, તે પણ અસુંદર થશે. કેમકે વિસ્તાર કરવાથી અનેક ભેદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ આદિ ચોવીશ અરહંતોને નમસ્કાર, સિદ્ધનો વિસ્તાર કરતા - અનંતર સિદ્ધોને, પરંપર સિદ્ધોને, પ્રથમ સમય સિદ્ધોને ઈત્યાદિ અનંતનો વિસ્તાર થાય.
આ રીતે બંને પક્ષને સ્વીકારતા પંચ પ્રકારો યોજી શકાય નહીં.
આ રીતે આક્ષેપદ્વાર કહ્યું. હવે પ્રસિદ્ધિદ્વારનો અવયવાર્થ કહે છે તેમાં *સંક્ષેપ'ની યોગ્યાયોગ્યતા વિચારી કહે છે - X - X - બે ભેદ લેતાં સર્વ ગુણ નમસ્કાર
અસંભવ છે - ૪ - તેથી કહે છે –
• નિયુક્તિ-૧૦૦૭ વિવેચન :
આ અર્હત્ આદિ નિયમથી સાધુઓ છે. કેમકે સાધુના ગુણોનો તેમાં સદ્ભાવ છે. સાધુઓનો અર્હત્ આદિમાં ભજના છે, કેમકે તે બધાં અર્હત્ આદિ નથી. કેટલાંક
Page #287
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૦
(10)
(PROO
અરહંત જ જે કેવલી છે, કેટલાંક આચાર્યો છે, જે સમ્યફ સૂત્રાર્થના જ્ઞાતા છે. કેટલાંક ઉપાધ્યાય છે, જે સુગવિ છે, કેટલાંક આ બધાંથી વ્યતિરિક્ત શિષ્ય સાધુ જ છે, અરહંતાદિ નથી.
તેથી એક પદના વ્યભિચારથી તુલ્ય અભિધાનતા નથી. તેના નમસ્કારથી બીજાને નમસ્કારનું ફળ ન મળે. સાધુ મામનો નમસ્કાર વિશિષ્ટ અહંતુ આદિ ગુણ નમસ્કારના ફળને પ્રાપ્ત કરાવવામાં સમર્થ નથી. કેમકે તે સામાન્ય અભિઘાન નમસ્કારત્વથી છે, જેમ મનુષ્ય માત્ર કે જીવમાત્રના નમસ્કારવતુ તેમ કહ્યું. તેથી નમસ્કાર પંચવિધ જ છે.
| વિસ્તારથી વ્યક્તિ અપેક્ષાથી કવું અશક્ય છે. • x • x • પ્રસિદ્ધિ દ્વાર કહ્યું, હવે કમદ્વારનો અવયવાર્થ પ્રતિપાદન કરતા કહે છે –
• નિર્યુક્તિ-૧૦૦૮ + વિવેચન :
અહીં પૂર્વાનુપૂર્વી કે પશ્ચાનુપૂર્વી કમ નથી, જો પહેલો ક્રમ માનો તો સિદ્ધાદિ આવે, બીજો ક્રમ માનો તો સાધુ આદિમાં આવે. આિક્ષેપ ગાથા છે.]
અહીં ક્રમ બે ભેદે છે – પૂર્વાનુપૂર્વી અને પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી તો ક્રમ જ નથી કેમ કે સમંજસ થાય. સિદ્ધાદિના અનભિધાનથી આ અરહંતાદિ ક્રમની પૂર્ણાનુપૂર્વ ન થાય. એકાંત કૃતકૃત્વત્વથી અહંતુ નમસ્કાર કાર્યત્વથી અને સિદ્ધોના પ્રધાનત્વથી આમ કહ્યું. તે રીતે આ પશ્ચાનુપૂર્વી ક્રમ પણ ન થાય. સાધુ આદિનું અનભિધાનત્વ છે. અહીં બધાંથી પાછળ હોવાથી સાધુઓ પધાનપણે છે. * * * * *
હવે પૂર્વાનુપૂર્વીત્વ જ પ્રતિપાદિત કરવા કહે છે – • નિર્યુક્તિ-૧૦૦૯ વિવેચન :
અરહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે. પ્રત્યક્ષાદિ ગોયર અતિકમીને તેના વડે અરહંતાદિ પૂવનુપૂર્વી ક્રમ જણાય છે. તેથી જ રિહંત અગ્રહિતત્વથી કૃતકૃત્ય અને અલ્પકાળ વ્યવહિતત્વથી પ્રાયઃ સમાન જ છે. તથા અરહંત નમસ્કાયવ પણ અસાધન છે. અરહંતનમસ્કાર પૂર્વક સિદ્ધત્વના યોગથી અરહંત પણ વસ્તુત: સિદ્ધ નમસ્કાર્યત્વથી પ્રધાનપણે છે, તે ભાવના છે. - X - X - અહીં અરહંત અને સિદ્ધ પરમનાયક રૂપથી છે, આચાર્યો તેમની પર્ષદા સમાન છે. ક્યાંય પહેલા પર્ષદાને પ્રણામ કરીને પછી રાજાના પ્રણામ હોતા નથી. • X - કમ દ્વાર કહ્યું.
હવે પ્રયોજન ફળ દર્શાવતા કહે છે – • નિયં-૧૦૧૦ વિવેચન -
અહીં નમસ્કાર કરવામાં આ પ્રયોજન છે – કર્મનો ક્ષય અને મંગલનું આગમ. તેમાં ઇલૌકિક અને પારલૌકિક બે ભેદે ફળ છે.
કરણકાળમાં જે કહ્યું - "ક્ષવ - જ્ઞાનાવરણીય આદિ કર્મનો પગમ, અનંત પદગલના અપગમ પછી ભાવથી ન કાર માની પ્રાપ્તિ ઈત્યાદિ કહી છે તથા મંગલ આગમ પણ કહેલ છે. તે કાલાંતર ભાવિ અને ઈલૌકિક તથા પારલૌકિક ભેદથી બે પ્રકારે ફળ છે, તેમાં વચમાણ લક્ષણ-દષ્ટાંત છે.
• નિયુક્તિ-૧૦૧૧ વિવેચન :
આ લોકમાં ફળ અર્થ, કામ, આરોગ્ય, અભિરતી અને નિષ્પત્તિ છે, પરલોકમાં ફળ - મોક્ષ, સ્વર્ગ, સુકુલમાં ઉત્પત્તિ આદિ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અર્થ, કામાદિ શુભ વિપાકી હોય છે. • x - આ લોકમાં અથિિદ છે પરલોકમાં તે જ શુભાનુબંધિત્વથી નિષ્પન્ન થતુ પુન્યની જાણવી. અથવા અભિરતિ અને નિષ્પત્તિ તે એકવાક્યતા જ છે. • x - અહીં સિદ્ધિ ઈત્યાદિ ક્રમ પ્રધાનફળની અપેક્ષાથી ઉપાય જણાવવા માટે છે. તેથી કહે છે – વિરલો જ એક ભવથી સિદ્ધિને પામે છે. ન પામનારા અવિરાધકો સ્વર્ગ કે સુકુલમાં ઉત્પત્તિ પછી અવસ્થાંતરને પામતા નથી.
હવે યથાક્રમે જ અર્થાદિને આશ્રીને ઉદાહરણો કહે છે - • નિયુક્તિ-૧૦૧૨ વિવેચન :
આ લોકમાં નિર્દડી, દિવ્ય, માતુલિંગવન જ દષ્ટાંત છે. પરલોકમાં ચંડપિંગલ ચોર અને હુંડિકયક્ષ દૃષ્ટાંત છે. ભાવાર્થ - કથાનકથી જાણવો.
નમસ્કાર અથવહ કઈ રીતે? એક શ્રાવક પુત્ર ધર્મ સાંભળતો ન હતો. તે શ્રાવક પણ મૃત્યુ પામ્યો. તે બાળક વ્યવહારાહત જ વિયરતો હતો. કોઈ દિવસે તે શ્રાવક લોકોના ઘર પાસે પરિવ્રાજકો આવ્યા. તેણે તેઓની સાથે મૈત્રી કરી. તેમણે કહ્યું - તું નિરુપહત અનાથમૃતને લઈ આવ, અમે તને ધનવાન બનાવીશું. તે કોઈ એવા મનુષ્ય મૃતકને શમશાને લાવ્યો. તે બાળકને પિતાને નમસ્કાર શીખવેલો અને કહેલું કે જો ડર લાગે તો નવકાર ગણજે. તે પરિવ્રાજકે મૃતકની આગળ વિધા સ્થાપી, મૃતકના હાથમાં તલવાર આપી, પરિવ્રાજક વિધા ભણે છે, વૈતાલ ઉઠવાનો પ્રયાસ કરે છે, તે બાળક ડરથી હૃદયમાં નમસ્કાર બોલે છે. પૈતાલ પડી જાય છે. આવું વારંવાર બનતા તે ત્રિદંડી પરિવ્રાજક તે બાળકને પૂછે છે – કંઈ જાણે છે ? બાળકે કહ્યું - ના. છેલ્લે વ્યંતરે રોષિત થઈને પગ ખેંચી લઈ ત્રિદંડીને જ મારી નાંખ્યો. તે સુવર્ણપુરુષ થઈ ગયો. તે બાળક એ સુવર્ણપુરુષના અંગોપાંગાદિ છુટા-છુટા કરીને ઘેર લઈ જઈને તે નમસ્કારના ફળથી ઐશ્વર્યવાનું થઈ ગયો. જે નવકાર ન ગણ્યા. હોત તો વૈતાલ તેને મારી નાંખત.
o કામનિષ્પત્તિ - એક શ્રાવિકા હતી. તેણીનો પતિ મિથ્યાદષ્ટિ હતો, બીજી પની લાવવા માટે રસ્તો શોધતો હતો - તે શ્રાવિકા હોવાથી તેને કોઈ સપળી - શોક મળતી ન હતી. વિચારે છે કે - આને કેવી રીતે મારી નાંખુ ? કોઈ દિવસે ઘડામાં કાળો સર્પ મૂકીને લાવ્યો સંતાડી દીધો. જમીને કહ્યું - ફૂલો લઈ આવ, અમુક ઘટમાં રાખેલ છે. તે શ્રાવિકા ઘરમાં પ્રવેશી, નમસ્કાર નિવકાર મંત્ર] નાશ ન પામે. ઘટમાં હાથ નાંખ્યો, દેવતાએ સપને હરી લીધો, ત્યાં ફૂલની માળા બનાવી દીધી, તેણી લઈને અાવી, તેના પતિને આપી દીધી. તે મિથ્યાર્દષ્ટિ સંભ્રમમાં ચિંતવવા લાગ્યો - આ શું ? તેણે જઈને ઘડો જોયો, તેમાં ફૂલની ગંધ હતી, કોઈ સર્પ ન હતો. તે પગે પડી ગયો, બધી વાત કરી દીધી, ક્ષમા માંગી, પછી તેણી જ ગૃહસ્વામિની થઈ.
o આરોગ્ય વડે - એક નગર હતું, નદીના કિનારે કોઈ ખરકર્મિક શરીર ચિંતાને માટે નીકળ્યો. નદીમાં વહેતા બીજોરાને જોયું, રાજાને આપ્યું. તેણે રસોઈયાને આયું, જમવામાં આવ્યું. પ્રમાણથી અતિરિક્ત વર્ણ, ગંધ, ઈત્યાદિ હતા. તે મનુષ્યને ખુશ કર્યો, ભોગો આપ્યા. રાજાએ કહ્યું - નદીમાં શોધવા, જેટલા મળે તે લાવવા. માર્ગનું ભાથું લઈ પુરષો ગયા, વનખંડ જોયું. જે ફળને ગ્રહણ કરે તે મરે છે. રાજાને કહ્યું - લોકો મરે છે, સજાગો વાસ રાખવાનું કહ્યું, જેનું નામ નીકળે તે જાય. એક વખત કોઈ શ્રાવકનો ક્રમ આવ્યો. તેણે વિચાર્યુ કે – કોઈને વિરાધિત શ્રામસ્થ ન થાય. તે માટે
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahal
Page #288
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૧, નમસ્કાર નિ - ૧૦૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
વૈષધિકી કરી નમસ્કારપૂર્વક જાય છે. વ્યંતર વિચારમાં પડ્યો, બોધ પામ્યો. તે ચા બોલ્યો કે હું ત્યાં જ બીજોરુ આપી જઈશ. રાજાને વાત કરી - ૪ -
એ પ્રમાણે તે શ્રાવકને અભિરતિ - ખુશીની નિષ્પત્તિ થઈ, ભોગો પણ પામ્યો, જીવિત પણ ટક્યું, તો આરોગ્યનું તો પૂછવું જ શું?
પરલોકમાં નમસ્કારનું ફળ : વસંતપુર નગરમાં જિતમ્ રાજા હતો, તેની ગણિકા શ્રાવિકા હતી. તે ચંડપિંગલ ચોર સાથે રહેતી હતી. કોઈ દિવસે તેણે રાજાને ઘેર ચોરી કરી અને હાર ચોરી લાવ્યો. ડરેલા એવા તેમણે ગોપવી દીધો. અન્ય કોઈ દિવસે ઉજૈની જવાનું થયું, ગણિકા સર્વતયા વિભૂષિત થઈને ચાલી, તે બધાંથી અતિશયવાળી લાગતી હતી. તેણીએ હાર પહેર્યો. સણીની દાસ જાણી ગઈ. રાણીને કહ્યું. ચંડપિંગલ પકડાયો, શૂળીએ ચડાવી દીધો. ગણિકાને થયું મારે કારણે માનું મૃત્યુ થશે. તેણીએ ચંડપિંગલને નમસ્કાર આપ્યો. તેણે નવકાર ભણતાં નિયાણું કર્યું કે આ જ સજાના પુત્ર રૂપે ઉત્પન્ન થવું. અગમહિષીનો પુત્ર થયો. તે ગણિકા શ્રાવિકા તેને ક્રીડા કરાવનાર માતા થઈ, કોઈ વખતે વિચાર આવ્યો કે ગર્ભકાળ અને મરણકાળા સમાન છે, કદાચ તે ચોરનો જ જીવ હોય. તે બાળક રડે ત્યારે શ્રાવિકા કહેતી અંડપિંગલ રડ નહીં. તે બોધ પામ્યો. રાજાના મૃત્યુ પછી તે સજા થયો. ઘણાં કાળ પછી તે બંનેએ દીક્ષા લીધી. આ સંકુલમાં જન્મ.
o અથવા બીજું દષ્ટાંત – મયુરા નગરીમાં જિનદત શ્રાવક હતો. ત્યાં હુંડિક નામે ચોર હતો. નગર લુંટતો, કોઈ દિવસે પકડાઈ ગયો. શૂળીએ ચડાવ્યો. તેને સહાય કરનારને પણ પકડી લેવાના હતા. જિનદત્ત શ્રાવક તેની સમીપથી પસાર થયો. ચોરે તેને કહ્યું - હે શ્રાવક ! તું અનુકંપાવાળો છે, મને તૃપા લાગી છે. મને પાણી આપ તો હું શાંતિથી મરું શ્રાવક બોલ્યો - તું આ નમસ્કાર ગણ, તેટલામાં પાણી લાવી આપું, જે નવકાર ભૂલી જઈશ તો પાણી લાવવા છતાં પણ નહીં આપું. તે લોલુપતાથી નવકાર ગણે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હમણાં પાણી પાશે તેથી નવકાર મોટેથી બોલતા તેનો જીવ નીકળી ગયો. યક્ષ રૂપે ઉતપન્ન થયો. તે શ્રાવકને રાજાના પુરુષોએ પડી લીધો. રાજાએ કહ્યું - આને પણ શૂળીએ ચડાવી દો. યક્ષે અવધિજ્ઞાનથી જોયું, શ્રાવકને અને પોતાના શરીને જોયું. પર્વત ઉપાડ્યો, નગરની ઉપર ઉભો રહ્યો. મને ઓળખો છો ? આ શ્રાવકને છોડી દો નહીં તો બધાંનો ચૂરો કરી દઈશ. ઈત્યાદિ - x - નમસ્કારથી આવું ફળ પામે.
હવે સૂત્રના ઉપન્યાસ અર્થે પ્રત્યાસત્તિ યોગથી વસ્તુતઃ સૂત્ર સ્પર્શ નિયુક્તિગતા જ ગાથા કહે છે –
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL.
છે અધ્યયન-૧-“સામાયિક @
- X - X - X - X - X - X -x - o હવે સૂકપર્શિક નિયુક્તિ કહે છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન :
“iદી અને અનુયોગદ્વાર તથા વિધિવત્ ઉપોદ્ધાત જાણીને પંચમંગલ કરીને સૂત્રનો આરંભ થાય છે.” - X - X - પંચમંગલ રૂપ નમસ્કાર કરીને સૂઝનો આરંભ થાય છે. અહીં નંદિ આદિનો ઉપન્યાસ વિધિ અને નિયમને જણાવવા માટે છે. મંદિ આદિ જાણીને જ કે ભણીને જ પણ અન્ય રીતે નહીં. ઉપોદ્ભાત ભેદોપન્યાસ પણ સર્વ પ્રવચન સાધારણત્વથી તેના પ્રધાનતત્વથી છે. • x • સંબંધાંતર પ્રતિપાદનાર્થે હવે આ કહે છે –
• નિયુક્તિ૧૦૧૪ વિવેચન :
“પાંય નમસ્કાર કરીને શિષ્ય સામાયિક કરે – એ આગમ છે” – એમ કહ્યું. નમસ્કાર સામાયિકનું જ અંગ છે, તેથી શેષ સૂત્રને હું કહીશ. - X - X - જેણે પંચ નમસ્કાર કરેલ છે, તેવા પ્રકારનો શિષ્ય સામાયિક કરે છે. તે પંચ નમસ્કાર કહ્યો. આ સામાયિકનું જ માંગ છે. સામાયિક અંગતા પૂર્વે કહી. - X - X --
• સૂત્ર-૨ -
હે ભદેતા સામાયિક સ્વીકાર કરું છું. જાવજીવને માટે સર્વે સાવધ યોગના પચ્ચક્ખાણ કરું છું. કેિવી રીતે ?] ગિવિધ, વિવિધ વડે અથ]િ મન, વચન, કાયા વડે હું ]િ કરું નહીં કરાવું નહીં, કરનારને અનુમોદુ નહીં
હે ભદંત હું તેને પ્રતિકમું છું વંદુ છું ગહું છું. મારા તે ભૂતકાલીન પર્યાયરૂપ આત્માને વોસિરાવું છું.
• વિવેચન-૨ :
અહીં સૂવાનુગમ જ અહીનાક્ષર આદિ ગુણયુક્ત કહેવું જોઈએ. તે આ પ્રમાણે - હીન અક્ષર નહીં, અતિ અક્ષર નહીં, અવ્યાવિદ્ધ અક્ષર, અખલિત, અમિલિત, અવ્યત્યામેડિત, પ્રતિપૂર્ણ, પરિપૂર્ણઘોષ ઈત્યાદિ • X - X -
વ્યાખ્યા લક્ષણ - સંહિતા, પદ, પદાર્થ, પદ વિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ શાસ્ત્રની વ્યાખ્યા છે ભેદે છે. તેમાં (૧) ખલના વિના પદોનું ઉચ્ચારણ કરવું અથવા બીજાનો સંનિકર્ષ તે સંહિતા. જેમકે કfક તે સમય ઈત્યાદિ. (૨) પદ - પાંચ પ્રકારે છે, તે આ રીતે - નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આધ્યાતિક, મિશ્ર. તેમાં અશ્વ એ નામિક છે ઈત્યાદિ પૂર્વવતું.
તેમાં - હે ભદંત! હું સામાયિક કરું છું ઈત્યાદિ સૂત્ર પદો કહ્યા. હવે પદાર્થ - તે ચાર ભેદે છે, તે આ પ્રમાણે - કારક, સમાસ, નિરતિ અને તદ્ધિત વિષયક, તેમાં કાકવિષયક તે પર્વત ત્તિ પર્વ • x x x • વગેરે. રોમિ - સ્વીકાર કરવાના અર્થમાં છે - x - મયત - ભયનો અંત કરનાર. • x • સાવધ - અવધ અર્થાત પાપ સહિત. યોજાય તે યોગ અર્થાત વ્યાપાર, તેના પચ્ચકખાણ કરું છું. પ્રતિ
મુનિ દીપરત્નસાગરે કરેલ નમસ્કાર નિયુક્તિનો સટીક અનુવાદ પૂર્ણ
0 મા-ષિમુક્તિની ગાથા-૮૮૭ થી ૧oo૫ ભાગ-ર-માં છે.
અને ગાના ૧oo૬ થી ૧૦૧ર આ ભાગ-૩માં છે. o
Page #289
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ - ૧૦૧૪
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
• પ્રતિષેધ, મા - આભિમુખ્ય, રડ્યા - પ્રકથન. સાવધ યોગની પ્રતિ અભિમુખ કહેવું તે હું કરું છું અચંત્િ પ્રત્યાખ્યાન કરું છું. અથવા પ્રત્યાયક્ષ - પ્રતિષેધ કરેલના આદરથી હું અભિધાન કરું છું.
વાવનીd - ચાવતું શબ્દ પરિમાણની મર્યાદાનું અવધારણા વયન છે. તેમાં પરિમાણ • જ્યાં સુધી મારા જીવનનું પરિમાણ છે ત્યાં સુધી હું પ્રત્યાખ્યાન કરું છું. મર્યાદામાં ચાવજીવન, મરણમર્યાદા સુધી, મરણ કાળમક જ નહીં. * * જીવન પર્યાના પચ્ચકખાણ, તે પછીના નહીં. જીવન જીવવું તે. -x-x- ગિવિધ-ત્રણ પ્રકારે, મન, વચન, કાયાથી. તેમાં મનન અથવા જેના વડે મનાય તે મન. તે ચાર ભેદ • નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદથી. દ્રવ્ય મન તેને યોગ્ય પુદ્ગલમય છે, ભાવમન-મનના કરતો જીવ જ. વયન અથવા જેના વડે કહેવાય તે વાચા [વાણી]. તે પણ નામાદિથી ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય વાચા તે શબ્દ પરિણામ યોગ્ય પુદ્ગલો જીવે પરગ્રહણ કલા, ભાવ વાણી, તે જ પગલો શબ્દ પરિણામને પામે ત્યારે થાય. ચયન કે જેના વડે એકઠું થાય તે કાયા. જીવના નિવાસરૂપ પુદ્ગલોનું ચયન - X • અથવા કાયા એટલે શરીર. તે પણ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યકાય એટલે જે શરીરત્વ યોગ્ય અને તેના સ્વામી વડે અગૃહીત અથવા જીવે છોડેલ જ્યાં સુધી પરિણામને ન છોડે ત્યાં સુધી દ્રવ્યકાય છે. ભાવકાય તેના પરિણામથી પરિણત જીવ બદ્ધ અને જીવ સંપયુક્ત.
આના વડે ત્રણ કરણભૂતથી ત્રિવિધ પૂર્વાધિકૃત સાવઘ યોગ હું ન કરું, ન કરાવું, કરતા એવા બીજાની અનુમોદના ન કરું.
તેનું અર્થાત્ અધિકૃત યોગનો સંબંધ કરાય છે ‘મયાંત’ શબ્દ પૂર્વવતું. પ્રતિકકું છું – હું નિવનું છું, નિંદુ છુ - હું ગુપ્સા કરું છું. ગણું છું. તેમાં આત્મસાક્ષિકી નિંદા અને ગુરસાક્ષિકી ગહ. અતીત સાવધ યોગકારી આત્માને વિવિઘ કે વિશેષ અર્થમાં વિ શબ્દ, ન્ શબ્દ - બહુ કે ઘણાં અર્થમાં, યુનાઈમ - યજુ છું. એ પ્રમાણે પદાર્થ - પદ વિગ્રહ યથાસંભવ કહ્યો.
હવે જ્ઞાનના પ્રત્યવસ્થમાં વક્તવ્ય છે - સૂત્ર સ્પર્શ નિયુક્તિ - • નિયુક્તિ-૧૦૧૫-વિવેચન :
અસ્મલિત આદિ સુણ ઉચ્ચારિત કર્યા પછી અને સંહિતાદિ ચારનું વ્યાખ્યાન દર્શાવ્યા પછી આ સૂત્રસ્પર્શ નિયુક્તિનો વિસ્તાર કહે છે -
- નિર્યુક્તિ-૧૦૧૬-વિવેચન :
કરણ, ભય, સંત, સામાયિક, સર્વ, અવધ, યોગ, પ્રત્યાખ્યાન, જાવાજી, ત્રિવિધેન આટલા પદો છે. પદાર્થો ભાષ્યગાથા દ્વારા કહેવાશે. * * *
હવે કરણ નિક્ષેપને દર્શાવતા કહે છે - • ભાષ્ય-૧૫૨-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ એ પ્રમાણે કરણનો નિક્ષેપ છ પ્રકારે છે. • x • હવે દ્રવ્યકરણ પ્રતિપાદનાર્થે કહે છે –
• ભાષ્ય-૧૫૩-વિવેચન :અહીં યથાસંભવ દ્રવ્યના, દ્રવ્યથી કે દ્રવ્યમાં કરણ તે દ્રવ્યકરણ, તે નોઆગમથી
જ્ઞ અને ભવ્યથી અતિરિક સંજ્ઞા તે નોસંજ્ઞાથી કરણ છે. અહીં આવું કહે છે કે – જ્ઞ અને ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યકરણ બે ભેદે છે – સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કેટ-કરણાદિ આદિ શબ્દથી પેલુકરણાદિ પરિગ્રહ, - X - X •
[શંકા] આ નામકરણ જ પર્યાયમાત્રથી સંજ્ઞાકરણ છે, કંઈ વિશેષ નથી.
સિમાધાન] અહીં નામકરણ અભિધાનમાત્ર ગ્રહણ થાય છે. સંજ્ઞાકરણ વર્ષથી સંજ્ઞાનું કારણ છે, કેમકે દ્રવ્યનો સંજ્ઞા વડે નિર્દેશ છે. * * * * નો સંજ્ઞાકરણ બે ભેદે છે . પ્રયોગથી અને વિસસાથી. તેમાં વિસસા કરણ બે ભેદે છે - આદિ અને અનાદિ. તેથી ગ્રન્થકાર કહે છે –
• ભાષ્ય-૧૫૪-વિવેચન -
વિશ્રા એટલે સ્વભાવ, તેનાથી કરણ તે સ્વાભાવિક કરણ. - X - એના - આદિ તિ, થsif૬ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ ગણેનું અન્યોન્ય સમાધાન તે કરણ. - X - X - X - ઘટાદિને આશ્રીને જે સંયોગાદિ કરણ થાય છે, તે સાદિ જાણવું. - ૮ - એ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોને આશ્રીને કહ્યું. મૂર્ણ દ્રવ્યોને આશ્રીને વળી તેનું કારણ સાદિ થાય છે. તે વળી ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી ગ્રાહ્ય એમ બે ભેદે છે - સાદિ ચક્ષુઃસ્પર્શ તે ચાક્ષુષ જેમકે વાદળ ઈત્યાદિ અયા તે અણુ, દ્વિઅણુકાદિ જાણવા. અહીં કરણ એટલે તે-તે ભાવરૂપે પરિણમવું તે.
ચાક્ષુષ અને અચાણ ભેદ જ વિશેષથી બનાવે છે – • ભાષ્ય-૧૫૫-વિવેયન :
સંઘાત, ભેદ, તદુભય વડે કરણ, ઈદ્રાયુધાદિ ધૂળ અનંત પુદ્ગલરૂપ પ્રત્યક્ષ થતુ ચાક્ષુષ છે. બે અણુકાદિમાં આદિ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુક કરણ વર્તે છે. તે છદ્મસ્થાદિને પ્રત્યક્ષ અચાક્ષુષ છે. અહીં મારું શબ્દ સ્વગત અનેક ભેદના પ્રતિપાદન માટે છે.
વિશ્રમા કરણ કહ્યું હવે પ્રયોગકરણ કહે છે – • ભાષ-૧૫૬-વિવેચન :
અહીં પ્રાયોગિક કરણ બે પ્રકારે છે - જીવ પ્રાયોગિક અને અજીવ પ્રાયોગિક, પ્રયોગ વડે નિવૃત્ત તે પ્રાયોગિક. વરમ - અજીવ પ્રાયોગિક કરણ, કુસુભરાગ આદિ. આદિ શબ્દથી શેષ વણિિદ લેવા. એ પ્રમાણે અાવક્તવ્યતા થકી ઓવથી જીવે પ્રયોગ કરણ કહ્યું. હવે જીવ પ્રયોગ કરણ કહે છે –
જીવ પ્રયોગકરણ બે ભેદે - મૂલગુણકરણ અને ઉત્તરગુણ કરણ. તેનો વિસ્તાર પ્રથકાર જ કહેશે. તેમાં અાવક્તવ્યતા હોવાથી પહેલા અજીવકરણને જણાવવા કહે છે -
• ભાગ-૧૫૩-વિવેચન :
જે-જે નિર્જીવ પદાર્થના જીવપ્રયોગથી તે-તે વણદિ કુસંભ આદિ રૂપ કમદિ કે કુમિ-ભોયતળીયુ આદિ અજીવ વિષયત્વથી જીવકરણ.
• ભાગ-૧૫૮-વિવેચન :
જીવ પ્રયોગકરણ બે ભેદે છે . મૂલ પ્રયોગકરણ અને ઉત્તર પ્રયોગકરણ. મૂલ પ્રયોગ કરણમાં પાંય શરીર આવે છે.
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #290
--------------------------------------------------------------------------
________________
૧/૨ નિ - ૧૦૧૬, ભા.૧૫૯
• ભાષ્ય-૧૫૯-વિવેચન :
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ શરીર ઓધ-સામાન્યથી મૂલ પ્રયોગ કરણ છે. ઉત્તર પ્રયોગ કરણ તે મૂળશરીરથી નિષ્પન્ન થયેલા શરીરથી નિષ્પન્ન થાય છે. અર્થાત્ જે પ્રયોગથી લોકમાં નિષ્પન્ન મૂલ પ્રયોગથી નિષ્પન્ન થાય છે તે ઉત્તકરણ. આ ઉત્તર કરણ આધ ત્રણ શરીરમાં જ સંભવે છે. અહીં એવું કહેવા માંગે છે કે – પાંચ ઔદારિક શરીરોમાં પહેલાં સંઘાત કરણ તે મૂળ પ્રયોગકરણ કહેવાય છે, અંગ-ઉપાંગ આદિ કરણ તે ઉત્તરકરણ કહેવાય. તે ઔદારિકાદિ ત્રણમાં સંભવે છે. તૈજસ-કાર્પણમાં સંભવતું નથી.
તેમાં ઔદારિકાદિ આઠ અંગો મૂલકરણ છે, તે આ પ્રમાણે છે – ભાષ્ય-૧૬૦-વિવેચન :
૨૫
મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, બે સાથળ, એ આઠ અંગો છે. જ્યારે
આંગળી આદિ ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. બાકીના એટલે હાથ-પગાદિ.
• ભાષ્ય-૧૬૧-વિવેચન :
વાળ આદિ નિર્માણ અને સંસ્કારવા, નખ અને દાંતને રંગવા વગેરે. તે ઔદારિક અને વૈક્રિયનું ઉત્તરકરણ છે. યથાસંભવ આ યોજના કરવી. ઔદારિકમાં વિશેષથી ઉત્તકરણ છે, જેમકે કાન આદિ નાશ પામે ત્યારે તેનું સંસ્થાપન કરાય તે તે વૈક્રિય આદિમાં કહ્યું નથી, કેમકે તેના વિનાશનો અભાવ છે. સર્વથા વિનાશ અભાવે સંસ્થાપનાનો અભાવ છે. આવા પ્રકારનું ઉત્તરકરણ આહાસ્કમાં પણ નથી. કેમકે તેમાં માત્ર ગમનાગમન થાય છે.
અથવા આ બીજા પ્રકારે ત્રિવિધિકરણ છે. તે આ – સંઘાતકરણ, પરિશાટકરણ અને સંઘાતપરિશાટ કરણ. તેમાં આધ ત્રણ શરીરો જે તૈજસ, કાર્મણરહિત છે તેમાં આ ત્રણે કરણો સંભવે છે. બેમાં તો છેલ્લા બે જ હોય.
• ભાષ્ય-૧૬૨-વિવેચન :
પહેલાં ત્રણના સંઘાત સાટન અને તદુભય થાય છે, તૈજસ અને કાર્પણનો સંઘાતસાટન કે સાન થાય છે. હવે ઔદારિકને આશ્રીને સંઘાત આદિ કાળમાનને કહે છે –
ભાષ્ય-૧૬૩-વિવેચન :
- સર્વ
ઔદારિકમાં સંઘાત એક સમયમાં હોય છે, પરિસાડણ પણ એક સમયમાં હોય છે, સંઘાત પરિસાડણ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ હોય છે. અહીં સંચાત સંઘાતકરણ એક સમય થાય છે. જેમ તપેલ કડાઈમાં પહેલા સમયે પુડલો માત્ર તેલને જ ગ્રહણ કરે છે, પણ ત્યાગ કરતો નથી. બીજા વગેરે સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને કરે છે કેમકે તેવા પ્રકારે સામર્થ્યયુક્તત્વ હોય છે. પુદ્ગલો સંઘાત-ભેદ ધર્મવાળા હોય છે. એ રીતે જીવ પણ પહેલા સમયે ઉત્પન્ન થતો ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ મૂકતો નથી. દ્વિતીયાદિમાં લે-મૂક બંને કરે છે એથી સંઘાતની એક સમયની સ્થિતિ છે. તે પ્રમાણે પરિશાટન કરણ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ગ્રહણ કહ્યું, કેમકે અહીં જધન્યકાળ પ્રરૂપવાનો છે, તેથી વિગ્રહથી ઉત્પન્ન થયેલો જીવ લેવો કેમકે તેમાં ભવના બે સમય ઓછા થઈ શકે. અહીં ક્ષુલ્લક ભવ જધન્યાયુનો હોય છે.
(13)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ભાષ્ય-૧૬૪-વિવેચન :
આ જઘન્યય સંધાતાદિ કાલમાન કહ્યું, ઉત્કૃષ્ટ તો સમય ન્યૂન ત્રણ પલ્યોપમ વિરહ - અંતકાળ કહે છે, ઔદારિકને વિશે તે આ હોય છે –
૨૬
અહીં ઉત્કૃષ્ટકાળ કહેવાનો હોવાથી અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થયેલો ત્રણ પલ્યોપમ આયુવાળો જીવ લેવો. આ ભવના શરીરનું સાટન કરી ત્રણ પલ્યોપમ પ્રમાણ પરભવાયુનો પહેલા સમયે સંઘાત કરે છે બીજા વગેરે સમયે સંઘાતપરિશાટ, તેથી ઉત્કૃષ્ટ સંઘાત-પરિશાટ કાળ સંઘાત સમયથી ન્યૂન થાય છે. તેનાથી સંઘાતના સમયથી ન્યૂન ત્રણ પલ્યોપમ થાય છે. - ૪ - ૪ - ૪ - ૪ - [આક્ષેપ અને પરિહાર ગાથા અમે છોડી દીધેલ છે.] એ પ્રમાણે ઔદારિક જઘન્ય અને ઉત્કૃષ્ટ સંઘાત પરિશાટ કાળ કહ્યો. સંધાત અને પરિશાટ તો એક સમય જ છે. બીજો સમય અસંભવ છે. હવે સંધાતાદિ વિરહ જધન્ય અને ઉત્કૃષ્ટ ભેદે કહે છે. વિરહ તે અંતકાળ કહેવાય છે. ઔદારિકમાં તે સંધાતાદિનો આ વિરહ છે.
• ભાષ્ય-૧૬૫-વિવેચન :
ત્રણ સમય હીન ક્ષુલ્લકભવ એ સર્વ સંઘાતનું અંતર છે. પૂર્ણ ક્ષુલ્લક ભવ એ સર્વશાટનું અંતર છે, ઉત્કૃષ્ટ તો પૂર્વકોટિના સમયથી અધિક ૩૩-સાગરોપમ અને સર્વશાટનું એક સમય ન્યૂ તેટલું અંતર છે.
ભવમ્ - ભવગ્રહણ, સર્વબંધશાટકનો અંતકાળ, ત્રણ સમયહીન સર્વબંધનો, ક્ષુલ્લક તો સંપૂર્ણ શાટકનો જાણવો. ઈત્યાદિ - ૪ - તેનો ભાવાર્થ ભાષ્ય ગાથાથી જાણવો. જેમકે સર્વ સંઘાત અંતકાળ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ છે, બે વિગ્રહગતિના સમય અને ત્રીજો સંઘાતનો સમય. તે ક્ષુલ્લક ભવ ધરીને પરભવમાં અવિગ્રહ ગતિએ જાય ત્યારે પરભવના પ્રથમ સમયે સંધાતયત જાણવો ઉત્કૃષ્ટ ૩૩સમયાધિક પૂર્વકોટિ અધિક, તે સાગરોપમ અવિગ્રહથી આ સંઘાત છે. પૂર્વકોટિ આયુ ધારણ કરીને, દેવતા શ્રેષ્ઠનું આયુ ભોગવી, આ ત્રીજા સમયે સંઘાતયત થાય − - x - ૪ - ૪ - ૪ - હવે સંધાત-પરિશાટ અંતર ઉભયરૂપ જણાવવા કહે છે – • ભાષ્ય-૧૬૬-વિવેચન :
ઔદારિક સંબંધી ગ્રહણ શાટન ઉભયરૂપનું જધન્ય અંતર એક સમય છે, ઉત્કૃષ્ટ તો ત્રણ સમય સહિત ૩૩-સાગરોપમ છે. ભાવાર્થ માટે ભાષ્યગાથા કહે છે – ઉભયાંતર જઘન્ય સમય નિર્વિગ્રહથી સંઘાતમાં પરમ તે ત્રણ સમય અને ૩૩-સાગરોપમ થાય, દેવાયુમાં ૩૩-સાગરોપમ ભોગવીને અહીં આવીને ત્રીજા સમયે સંઘાતવત જ જાણવું. ઔદારિકને આશ્રીને સર્વ સંઘાતાદિ વક્તવ્યતા કહી.
હવે મૈક્રિયને આશ્રીને કહે છે –
• ભાષ્ય-૧૬૩-વિવેચન :
:
વૈક્રિય સર્વ સંઘાત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે. વળી વૈક્રિય વિકુર્વણામાં સાડન તો એક જ સમય નિર્દેશાયેલ છે.
વૈક્રિયસંઘાત, કાળથી સર્વસ્તોક સમય જ છે. તુ શબ્દ 'જ'કાર અર્થમાં છે. આ ઔદારિક શરીરીના વૈક્રિયલબ્ધિવાના વિક્રુર્વણાના આરંભે અને દેવનાસ્કોને તે પ્રથમ વખત શરીર ગ્રહણમાં હોય. બે સમય માન ઉત્કૃષ્ટ વૈક્રિય સંઘાત કાળ વર્તે છે. તે વળી ઔદારિક શરીરીને વૈક્રિયલબ્ધિવાળાને તેની વિક્ર્વણાના આરંભે જ વૈક્રિયસંઘાત સમયથી
Page #291
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ
- ૧૦૧૬, ભા.૧૬૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
કરીને આયુના ક્ષયથી મરેલને અવિગ્રહગતિથી દેવોમાં ઉપજતાને વૈકિય સંઘાતથી જાણવો. શાટના વળી કાળથી સમય જ પૈક્રિયશરીર વિષય વિનિર્દિષ્ટ છે.
હવે સંઘાત પરિશાટના કાળમાન જ કહે છે – • ભાષ્ય-૧૬૮-વિવેચન :
સંઘાતન પરિશાટ જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33સાગરોપમ હોય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ઉભયમાં જઘન્ય એક સમય થાય છે. તે વળી બે સમય વૈકિય મરેલો હોય. પરમતર [ઉત્કૃષ્ટ] સંઘાત સમય હીન 13સાગરોપમ છે. હવે વૈકિયને આશ્રીને જ સંઘાતાદિ અનંતરને જણાવવા કહે છે.
• ભાષ્ય-૧૬૯-વિવેચન :
ઉભયનો સર્વગ્રહ અને શાટણ તથા વૈક્રિયના, તે અંતર એક સમય છે, શાટનો વિરહ અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે.
અહીં સર્વગ્રહ એટલે સંધાત અને સંધાતપરિશાટ અને શાટણ. અંત-વિરહકાળ, વૈક્રિયશરીર સંબંધી સમય અને સંપાત ઉભયનો, શાટનું અંતમુહૂd, આ જઘન્ય ત્રણેમાંથી કઈ રીતે જાણવું ? તેથી કહે છે – ઉત્કૃષ્ટ વૃક્ષકાળ - અનંતથી નિવૃત્ત અથતુ વૃક્ષાકાલિક, ભાવાર્થ આ રીતે છે -
- સંઘાત અક્ષર સમય, બે સમય વૈકિય, મૃતનો ત્રીજામાં, તે સ્વર્ગમાં સંઘાતયતનો ત્રીજા કે મૃતનો ત્રીજો. ઉભયનો ચિરવિકુર્વિત મૃતનો દેવમાં સવિગ્રહ જનારનો. શાટનનું અંતર્મુહૂર્ત, ગણેનું પણ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ.
વૈકિય શરીરાશ્રિત સંઘાતાદિ વક્તવતા કહી. હવે આહાકને આશ્રીને તેનું પ્રતિપાદન કરે છે –
• ભાષ્ય-૧૩૦-વિવેચન :
આહારક શરીરમાં સંઘાત અને પરિશાટન એક સમયના હોય છે. ઉભય - બંને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય છે.
આહાર - આહારકશરીર, સંઘાત-પ્રાથમિક ગ્રહ, પરિશાટ - પર્યને અને મોક્ષા. કાળથી સમય તુલ્ય થાય છે. અર્થાત્ સંઘાત પણ ચોક સમય અને શાન પણ એક સમય છે. ઉભય - સંઘાત અને પરિશાદ બંને ગ્રહણ કરાય છે. તે જઘન્ય - ઉત્કૃષ્ટ બંને અંતમુહર્ત વર્તે છે. - x - પણ ઉત્કૃષ્ટથી જઘન્ય તમુહૂર્તન લઘુતર જાણવું.
હવે આહારકને આશ્રીને સંધાતાદિ અંતર જણાવે છે – - ભાણુ-૧૧-વિવેચન :
બંધન, શાટ અને ઉભયનું જઘન્ય અંતર અંતમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતર દેશોન અપાદ્ધ પગલપરાવર્ત છે. અહીં વધન - સંઘાત, ૩૫૫ • સંધાત અને શોટ, સર્વ
સ્તોક અંતર્મુહર્ત વિરહકાળ અર્થાતુ એક વખત પરિત્યાગ પછી અંતર્મુહર્તો જ તેનો આરંભ થાય. ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધ પુગલ પરાવર્ણ કાળ થાય. કેમકે સખ્યણું દૃષ્ટિકાળનો ઉત્કૃષ્ટનો પણ આટલો જ પરિણામ છે - આહારક શરીરને આશ્રીને સંધાતાદિ કથન કર્યું. હવે તૈજસ અને કાર્પણ શરીરને આશ્રીને કહે છે -
• ભાષ્ય-૧૩૨-વિવેચન :
તૈજસ અને કાર્પણ બંને શરીરને અનાદિ સંતાનના કારણથી સંઘાત નથી, કેમકે તેનું પ્રથમપણે ગ્રહણ નથી. કેમકે પૂર્વે જ સિદ્ધિના પ્રસંગ છે. કેટલાંક ભવ્યોને
શાટણ હોય. ક્યારે ? શૈલેશીના ચરમ સમયમાં. તે એક સમયનું જ હોય છે.
• ભાષ્ય-૧૩૩-વિવેચન :
સંઘાત અને પરિશાદ ઉભય પ્રવાહને આશ્રીને સામાન્યથી અનાદિ અનંત છે. કેટલાંક ભવ્યોને શાંત હોય છે. બધાંને સાંત ન હોય. અનાદિ ભાવથી અને અત્યંત વિયોગથી બંને શરીરમાં અંતર સંભવતું નથી.
અથવા આ અન્ય જીવ પ્રયોગ નિવૃત્ત ચાર ભેદે કરણ હોય છે. • ભાષ્ય-૧૩૪-વિવેચન :
અથવા સંધાત, શાટન, ઉભય, ઉભયનિષેધ [આ ચાર કરણો છે.] પટ, શંખ, શકટ, એ જીવપયોગમાં અનુક્રમે ચાર દષ્ટાંતો છે.
અથવા શબ્દ બીજો પ્રકાર દશવિ છે. સંપાત તે સંઘાત કરણ, સાતન તે સાતમાં કરણ, ઉભય તે સંઘાતશાતન કરણ, ઉભયનિષેધ તે સંઘાત સાતન શૂન્ય. આના જ ઉદાહરણો દર્શાવતા કહે છે - પટ આદિ. જીવ પ્રયોગ કરણાં તે કાયવ્યાપારને ઓશ્રીને અનુકમે આ ઉદાહરણો જાણવા. જેમકે પટતંતુ સંઘાત સ્વરૂપ હોવાથી તેમાં સંઘાતકરણ, શંખમાં એકાંત સાટકરણ હોવાથી શાટ કરણ, શકટગાડુ, છોલવામાં કલિકાદિ યોગથી ઉભય કરણ, હુંઠામાં વળી ઉર્વ તિર્યકકરણના યોગથી સંઘાટ-શા. વિરહથી ઉભય શૂન્ય.
[શંકા] જે-જે નિર્જીવોને આશ્રીને પ્રયોગ થાય તે અજીવકરણ જ છે ઈત્યાદિ, તેથી અહીં અજીવ કરણતા જ યુક્તિયુક્ત છે. [સમાધાન] ના, તેમ નથી. અભિપાયના અપરિફાનથી તમે આવું કહો છો. -x - “જીવના પ્રયોગથી કરવું” આવી વ્યુત્પત્તિથી જીવ પ્રયોગકરણ” એમ પણ કહી શકાય.
દ્રવ્ય કરણ કહ્યું. હવે ક્ષેત્ર કરણનો અવસર છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન :
ક્ષેત્રનું કરણ નથી, કેમકે આકાશ ક્ષેત્ર તે અકૃત્રિમ ભાવ છે. છતાં પણ વ્યંજન પપિન્ન તેનું પણ કરણ થાય છે. જેમકે - Uાકરણાદિ.
નમ-કાશ ક્ષેત્રનું નિવૃત્તિ કારણથી મુખ્ય વૃત્તિઓ કરણ વિદ્યમાન નથી. કેમકે આકાશ ફોમ એ અકૃતક પદાર્થ છે. તે નિત્ય હોવાથી તેના કારણથી ઉપપત્તિ નથી. તેમ છતાં નિયુક્તિકારે જે નિફોપગાથા મૂકી, તેનું કારણ એ છે કે - વ્યંજન પર્યાય પામીને પણ ઈશ્નકરણાદિ હોય જ છે. અહીં વ્યંજન શબ્દથી ક્ષેત્રના અભિવ્યજનકત્વથી પુદગલો ગ્રહણ થાય છે. તેના સંબંધથી પયય કુથયિતુ પૂવવિસ્થા છોડીને બીજી અવસ્થા પામે છે. • x •x - તેથી પર્યાય દ્વારથી ક્ષેત્રકરણ છે. ઉપચાર માત્રથી ઈકુકરણાદિ કહ્યા. જેમકે - ઈક્ષક્ષેત્ર કરણ, શાલિહોત્ર કરણ ઈત્યાદિ.
ફોગ કરણ કહ્યું. હવે કાલકરણ કહે છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૦૧૮-વિવેચન :
કાળમાં પણ કરણ નથી, તો પણ વ્યંજનના પ્રમાણથી - બેવ, બાલવ આદિ કરણોથી અનેક પ્રકારે વ્યવહાર થાય છે. • • • કલન, કલાસમૂહ તે કાળ. તે કાળમાં પણ કરણ નથી. કેમકે તેનું વર્તનાદિ રૂપ છે. સમયાદિ અપેક્ષામાં પર ઉપાદાનત્વથી આ ભાવના છે. છતાં નિર્યુક્તિમાં ઉપન્યાસ કર્યો કેમકે તે પણ બંજન પ્રમાણથી થાય છે. અહીં વ્યંજન શબ્દથી વર્તના આદિ અભિવ્યંજકત્વથી દ્રવ્યો ગ્રહણ કરાય છે. તેના
E:Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #292
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ
- ૧૦૧૮
(15)
(PROOF-1)
પ્રમાણથી, તેના બળથી થાય છે. તેથી કહે છે - વ્યવહાર નયથી સમયાદિ કાલ અપેક્ષાથી કાલકરણ છે - X - X - બવ, બાલવ, કોલવ, સ્ટીવિલોયન, ગર, વણિજ, વિટી આ સાત કરણ ચલ વર્તે છે. બીજા-શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંતુષ્ણ એ સ્થિર કરણો છે. કૃષ્ણ ચૌદશની બે શકુનિ, બાકીના ત્રણ કરણ ક્રમશઃ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે - કૃષ્ણ ચૌદશની રાત્રે શકુનિ કરણ હોય, બાકીના ત્રણ ચતુષ્પદ આદિ કરણ અમાસના દિવસે અને રણે હોય. પછી એકમના દિવસે કહ્યું. પછી શુદ્ધ એકમની રાત્રિમાં બવ આદિ હોય ચે.
આ કરણને જાણવા માટે પક્ષની તિથિને બે વડે ગુણી જો શુક્લ પક્ષ હોય તો બે રૂપ ઓછી કરવી, પછી સાત વડે ભાગતા જે આવે તે દિવસ સંબંધી કરણ થાય છે, તેને જ એકરૂપ અધિક કરતાં રાત્રિનું કરણ આવે છે. અહીં આવી ભાવના છે - અધિકૃત દિવસના કરણ જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણતા જેમકે શુક્લ ચોથને બે વડે ગુણતા આઠ આવે. શુક્લપક્ષને બે વડે હીન કરતાં છ વધે. તેને સાત વડે ભાંગતા દૈવસિક કરણ આવે છે. અહીં ભાગ થતો નથી તેથી છ જ રહ્યા. તેથી બવ આદિ કમથી ચાર પ્રહરવાળા કરણ ભોગવી ચોથને દિવસે વણિજૂ કરણ થાય છે. તે પ્રમાણે સમિમાં એક વધતા વિષ્ટિ કરણ થાય. જો કૃષ્ણપક્ષમાં બે સંખ્યા ન ઘટાડાય. એ પ્રમાણે બધે ભાવના કરવી.
કહ્યું છે કે – કૃષ્ણપક્ષની રાત્રે ત્રીજ અને દશમે તથા દિવસના સાતમે અને ચૌદશે વિષ્ટિ. તે શુક્લપક્ષના ચોથ અને એકમની રાત્રે અને દિવસે આઠમે અને પૂનમે હોય. તથા શુક્લપક્ષની એકમે રણે, પાંચમે દિવસે, આઠમે રમે, બારસના દિવસે અને પૂનમે રાત્રે બવ કરણ હોય છે. કૃષ્ણ પક્ષની ચોથે દિવસે અને સાતમે સગિના અને ૧૧ના દિવસે બવ કરણ હોય.
કાળ કરણ કહ્યું. હવે ભાવકરણ કહે છે. તેમાં ભાવ એટલે પર્યાય. તે જીવ અને અજીવ ઉપાધિના ભેદથી બે ભેદે છે. કરણ પણ સામાન્યથી બે ભેદે હોય છે. તેથી કહે છે -
• નિયુક્તિ-૧૦૧૯-વિવેચન :
ભાવમાં જીવ શાને રાજીવ કરણ છે, તેમાં અજીવકરણ વણદિનો ફેરફાર છે. જીવકરણ બે ભેદે - શ્રુતકરણ અને નોડ્યુતકરણ. - * - અહીં અા વક્તવ્યત્વથી અજીવ ભાવકરણ પહેલાં કહે છે, - X - X - વર્ણ આદિ - જે બીજાના પ્રયોગ વિના વાદળા વગેરેના જુદા જુદા રંગો થાય છે, અહીં આદિ શબ્દથી ગંધ આદિ લેવા. [શંકા. આને પહેલાં દ્રવ્ય વિશ્રસાકરણ કહેલ જ છે. તો અહીં ભાવ કરણ કેમ કહો છો ? અહીં ભાવનો અધિકાર હોવાથી પાયિની પ્રધાનતાને આશ્રીને એમ કહેલ છે. દ્રવ્યવિશ્રામાં દ્રવ્યની પ્રધાનતા છે.
જીવકરણ બે પ્રકારે છે – શ્રુતકરણ અને નોડ્યુતકરણ. શ્રુતના જીવ ભાવથી શ્રુતભાવકરણ, નોડ્યુતભાવકરણ તે ગુણ કરણાદિ છે.
હવે જીવ ભાવકરણનો અધિકાર છે. તેને જ યથોદિષ્ટ તે પ્રમાણે જ ભેદથી પ્રતિપાદિત કરવા કહે છે.
• નિયુક્તિ-૧૦૨૦-વિવેચન :મૃત બે પ્રકારે - બદ્ધ અને ચાબદ્ધ. બાર અંગમાં નિર્દેશ કa તે બદ્ધ અને
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાથી વિપરીત તે અબદ્ધ. બદ્ધ પણ નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે છે. ગાથામાં 'તુ' શબ્દ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં તેમાં પધ, ગધ બંધનથી બદ્ધ શાખપદેશવત્ છે. તેથી કહ્યું - બદ્ધ એટલે દ્વાદશાંગ, આચારાદિ ગણિપિટક નિર્દિષ્ટ, તું શબ્દ વિશેષણાર્યવથી આ લોકોત્તર છે. લૌકિક તે ભારત સાદિ જાણવા. તેનાથી વિપરીત તે અબદ્ધ છે.
બદ્ધકૃતને નિશીથ અને નિશીથ બે ભેદ છે. તેમાં રહસ્યપાઠ અને રહસ્ય ઉપદેશથી જે પ્રચ્છન્ન છે, તે નિશીથ કહેવાય છે. પ્રગટ પાઠકે પ્રગટ ઉપદેશવથી છે તે અનિશીથ કહેવાય છે.
હવે નિશીથ અને અનિશીથના જ સ્વરૂપને પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૦૨૧-વિવેચન :
ભૂત, અપરિણત, વિગત ઈત્યાદિ વિશેનું જેમાં હોય તે નિશીથ નથી, ગુપ્તા અર્થવાળું જે હોય તે નિશીથ, જેમકે નિશીથ અધ્યયન.
પૂત - ઉતપન્ન, અપરિપત - નિત્ય, વિજત - વિનષ્ટ. અહીં એવું કહેવા માંગે છે • ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધુવ છે. આના વડે શ૦૬ કરણ ઉક્તિ કહી. એ જ ભૂતાદિ શબદકરણ - નિશીથ થતું નથી કેમકે પ્રકાશપાઠ અને પ્રકાશ ઉપદેશત્વથી કહ્યું. નિશીથ તે રહસ્યપાઠ કે રહસ્ય ઉપદેશથી નિશીથ નામે અધ્યયન છે અથવા નિશીયને ગુપ્તાઈ કહે છે. જેમકે -
• નિર્યુક્તિ-૧૦૨૨-વિવેચન :
અગ્રાયણીય પૂર્વમાં પાઠ છે કે જેમ – જ્યાં એક હીપાયન હણાય ત્યાં ૧૦૦, જ્યાં ૧૦૦ હણાય ત્યાં ૧ હણાય. જ્યાં ૧ ખાય ત્યાં ૧૦૦ ખાય અને જ્યાં ૧૦૦ ખાય ત્યાં ૧-ખાય. - આની પરંપરાના અભાવે વ્યાખ્યા કરી નથી, એટલે આ ગુપ્ત અર્થવાળું છે. કેમકે આનું તાત્પર્ય સ્પષ્ટ નથી.
• નિર્યુક્તિ-૧૦૨૩-વિવેચન :
એ પ્રમાણે પહેલાં કહેલ શ્રુત તે બદ્ધ, અબદ્ધના ૫૦૦ આદેશ છે. જેમ એક મરુદેવી માતા અત્યંત સ્થાવરથી સિદ્ધ થયા.
એ પ્રકારે વિદ્ધિ તે લોકોત્તર, લૌકિકમાં અહીં અરણ્યકાદિ જાણવા. વિદ્ધ ની પ૦૦ આદેશ છે. જેમ એક • તે સમયમાં બીજા મરદેવી એટલે કે પ્રકષભદેવની માતા, વનસ્પતિકાયથી ઉદ્વર્તીને સિદ્ધ-નિષ્ઠિતાર્થ થયા. ઉપલક્ષણથી બીજા પણ આદેશ છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રના માછલા અને કમલપત્રો વલવજી બધાં આકારના સંભવે છે.
rajsaheb Adhayan-33\Book33A
E:\Ma
- અહીં વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – આહંતુ પ્રવચનમાં ૫૦૦ આદેશ જે અનિબદ્ધ છે, તેમાં એક મરદેવાનો પાઠ અંગમાં નથી, ઉપાંગમાં પણ નથી. જેમકે અત્યંત સ્થાવર થઈ અનાદિ વનસ્પતિથી સિદ્ધ થયા. બીજું સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યોનું સંસ્થાના સવકારે હોય ત્યાદિ. ત્રીજું વિષ્ણુકુમાર મુનિએ સાધિક એક લાખ યોજનનું વૈક્રિય શરીર બનાવ્યું. ચોથું કુરટ અને ઉત્કરટ બંને ઉપાધ્યાય હતા. કુણાલા નગરીને વરસાદ વડે ભીંજવીને જળબંબાકાર બનાવી દીધી તે આ પ્રમાણે
કુણાવામાંથી કુરુટ અને ઉત્કટને નગરજનોએ કાઢી મૂક્યા. રોષથી કુટે કહ્યું - હે દેવા કુણાલામાં વરસ. ઉત્કર્ટે કહ્યું - પંદર દિવસ સુધી. ફરી કર્ટે કહ્યું
Page #293
--------------------------------------------------------------------------
________________
Vર નિ • ૧૦૨૩
(16)
(PROOF-1)
- મુદ્ધિ માના ધારા વડે, ફરી ઉત્કર્ટે કહ્યું. જેમ પત્રિમાં તેમ દિવસમાં. એમ કહીને નીકળી ગયા. કુણાલામાં પંદર દિવસ સુધી અનુબદ્ધ વષથિી જનપદ સહિત નગરી પાણી વડે અપકાંત થઈ. પછી તે બંને ત્રીજા વર્ષે સાકેત નગરમાં કાળ કરીને ધાસપ્તમી નરકમાં બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિક થયા.
કુણાલા નગરીના વિનાશકાળથી તેરમે વર્ષે ભગવંત મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ.
આ બધાં બદ્ધના દૃષ્ટાંતો કહ્યા, તે ૫૦૦ આદેશ છે. * * * * * * * * - શ્રુતકરણ કહ્યું, હવે નોડ્યુતકરણ કહે છે -
• નિયુક્તિ-૧૦૨૪-વિવેચન :
નોડ્યુતકરણ બે ભેદે છે – ગુણકરણ અને યોજનાકરણ. ગુણકરણ બે ભેદે છે - તપકરણ અને સંયમ કણ. : : : શ્રુતકરણ ન હોય તે નોડ્યુતકરણ. ગુણકરણ • ગુણોનું કરણ કે ગુણોની કૃતિ. યોજના કરણ - મન વગેરેની વ્યાપારકૃતિ. ગુણકરણી વળી બે ભેદે છે – તપકરણ, તેમાં અનશનાદિ બાહ્ય-અત્યંતર ભેદથી કરણ તે તપકરણ. તથા સંયમકરણ તે પાંય આશ્રવના વિરમણાદિનું કરણ.
હવે યોજના કરણની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૨૫-વિવેચન :
યોજનાકરણ ત્રણ ભેદે છે – મન, વચન, કાયાથી. મનમાં સત્ય આદિની યોજના કરવી. સ્વસ્થાને તેના ભેદો ચાર, ચાર અને સાત છે.
મનોવિષયક આ રીતે - (૧) સત્ય મનોયોજના કરણ, (૨) અસત્ય મનોયોજના કણ, (3) સત્યમૃષા મનોયોજના કરણ, (૪) અસત્યામૃષા મનોયોજના કરણ. સ્વસ્થાનમાં - પ્રત્યેક મન-વચન-કાય લક્ષાણમાં, યોજના કરણની વિભાગ ચાર, સાર, સાત છે. તેનો ભાવાર્થ મા છે . મનોયોજના કરણે ચાર ભેદ : સત્યમનોયોજના કરણાદિ, વાકયોજના કરણ પણ ચાર ભેદે, કાય યોજના કરણ સાત ભેદે છે - દારિકકાય યોજના કરણ, એ પ્રમાણે દારિક મિશ્ર, વૈક્રિયકાય, વૈકિયમિશ્ર આહારકકાય, આહારક મિશ્ર, કામણકાય યોજના કરણ. આ ઉદિષ્ટકરણ સુધી કહ્યું.
હવે જેનો અધિકાર છે, તે દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૧૦૨૬-વિવેચન :
ભાવબૃત શબ્દ કરણમાં અહીં અધિકાર જાણવો. નોધૃતકરણમાં ગુણકરણયોજનાકરણમાં યથાસંભવ અધિકાર હોય છે.
અહીં ભાવકૃત શબ્દકરણમાં શ્રુતસામાયિકનો અધિકાર છે. ચાસ્ત્રિ સામાયિકનો નથી. આ ભાવથુત સામાયિકનો ઉપયોગ જ છે. શdદકરણ પણ અહીં તે શબ્દ વિશિષ્ટ શ્રુતભાવ જ વિવક્ષિત છે પણ દ્રવ્યશ્રુત નથી. નોડ્યુતકરણને આશ્રીને ગુણકરણ અને યોજનાકરણ યથાસંભવ હોય છે. તેમાં યથાસંભવ ગુણ કણમાં ચાસ્ત્રિ સામાયિકનો અવતાર છે કેમકે ચારિત્ર, તપ-સંયમગુણાત્મકવથી છે. યોજનાકરણમાં મન-વચન યોજનામાં સત્ય, અસત્યાગૃષ બંને બંનેમાં વિયોસ્વા.
કાય યોજનામાં પણ બંને આધને કહેવા. હવે સામાયિક કરણ જ અભુતપન્ન વિનય વર્ગ વ્યુત્પાદનાર્થે સાત નુયોગ
૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્વાર વડે કૃત-અકૃતાદિથી નિરૂપતા કહે છે -
• નિર્યુક્તિ-૧૦૨૭-વિવેચન :
(૧) કૃતાકૃત, (૨) કોના વડે કૃત, (3) કયા દ્રવ્યોમાં કરાય છે ? (૪) ક્યારે કરનારો હોય છે , (૫) નયથી, (૬) કરણ કેટલા પ્રકારે છે અને (૩) કેવી રીતે પ્રાપ્ત થાય છે ? સામાયિકનું કણ એ ક્રિયા સાંભળીને શિષ્ય આક્ષેપ કરે છે - આ સામાયિક આ ક્રિયાની પૂર્વે શું કરીને કરાય છે ? અથવા અકૃત છે ? બંનેમાં પણ દોષ છે. કૃત પક્ષમાં ભાવથી જ કરણની ઉપપત્તિ નથી. યકૃત પક્ષમાં પણ વેણાના પુત્રની જેમ કરણની ઉપપત્તિ થઈ શકતી નથી. તેનો ઉત્તર આપતા કહે છે -
સામાયિક કૃતાકૃત છે. અહીં નયના મતથી ભાવના કરવી, “કોના વડે કરાયુ" તે કહેવું. કયા દ્રવ્યમાં - ઈષ્ટાદિમાં કરાય છે ?, માનો કરનારો ક્યારે હોય છે, તે વક્તવ્ય, કોના વડે આલોચનાદિ નથી, કારણ કેટલા ભેદે છે, કયા પ્રકારે સામાયિક પમાય. તે વક્તવ્ય.
અવયવાર્થ પ્રતિદ્વારે ભાષ્યકાર જ કહે છે. તેમાં પહેલા હારનો અવયવાર્થ જણાવવા કહે છે –
• ભાષ્ય-૧૩૫-વિવેચન :
ઉતપન્નાનુતા, કૃતાકૃતમાં નમસ્કારની જેમ જાણવું. કોના વડે - અર્થથી તેને જિનેશ્વરે કર્યું અને સૂઝથી ગણધરોએ કર્યું.
બધી જ વસ્તુ ઉત્પન્ન-અનુત્પન્ન કરાય છે. કેમકે વસ્તુ દ્રવ્ય, પયય અને ઉભયરૂપપણે છે. અહીં નૈગમાદિ નયો વડે ભાવના કરવી જોઈએ. તેથી જ કહે છે – જેમ નમસ્કારમાં નય ભાવના કરી તેમજ અહીં કરવી જોઈએ. તે નમસ્કાર અનુસાર જ ભાવવા યોગ્ય છે.
તે પુન:ભાવના • અહીં કેટલાંક ઉત્પન્ન ઈચ્છે છે, કેટલાંક અનુતપન્ન ઈચ્છે છે. તે મૈગમાદિ સાત મૂલ નયો છે. તેમાં તૈગમ અનેકવિધ છે. તેમાં આદિ મૈગમમાં અનુતપન્ન કરાય છે, ઉત્પન્ન નહીં. જેમ પંચાસ્તિકાય નિત્ય છે, એ પ્રમાણે સામાયિક પણ કદી ન હતી - નથી કે નહીં હોય તેમ નથી, પણ હતી - છે અને હશે. ધ્રુવ, નૈત્યિક, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. તે સામાયિકને કોઈએ ઉત્પન્ન કરેલ નથી. ભલે ભરત અને રવતમાં તે વિચ્છેદ પામે છે પણ મહાવિદેહમાં તે અવ્યવચ્છિન્ન હોવાથી અનુત્પન્ન છે.
બાકીના બૈગમ અને સંગ્રહાદિ છે નયોના મતે તે ઉત્પન્ન છે. કેમકે પંદરે પણ કર્મભૂમિમાં પુરષને આશ્રીને ઉત્પન્ન થાય છે. જો ઉત્પન્ન છે તો કઈ રીતે ઉત્પન્ન થઈ ? ત્રણ સ્વામીત્વથી ઉત્પત્તિ થાય છે. તે આ પ્રમાણે - સમુત્યાનથી, વાસનાથી, લબ્ધિથી.
તેમાં કયો નય, કઈ ઉત્પત્તિ ઈચ્છે છે ? તેમાં જે પહેલા સિવાયના નૈગમો છે, અને સંગ્રહ તથા વ્યવહાર નય છે, તે ત્રણે પ્રકારે ઉત્પત્તિને ઈચ્છે છે. સમુત્યાન વડે - જેમકે તીર્થકરના પોતાના ઉત્થાનથી. વાયના વડે - વાયનાચાર્યની નિશ્રાથી, જેમભગવતે ગૌતમસ્વામીને કહી. લબ્ધિ વડે - અભવ્યને નથી, ભવ્યને વળી ઉપદેશક સિવાય પણ પ્રતિમાદિ જોઈને, સામાયિક આવક કર્મોના ક્ષયોપશમથી સામાયિક લબ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ • સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રતિમા આકારની મત્સ્ય, પા મો પણ પ્રતિમા સંસ્થિત અને સાધુ સંસ્થિત હોય છે. ત્યાં વલય સંસ્થાનને છોડીને બધાં
rajsaheb Adhayan-33\Book33A1
E:\Mal
Page #294
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ - ૧૦૨૩,
ભા.૧૩૫
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
આકારના માછલા હોય છે. તેવા આકાર જોઈને કોઈને સમ્યકત્વ, શ્રુત, ચાસ્ત્રિાયાસ્ત્રિ સામાયિકાદિ ઉત્પન્ન થાય.
ગજુસણ નય પહેલા સમુત્યાન વડે સામાયિકને ઈચ્છતા નથી. કયા કારણે ? ભગવંત જ ઉત્થાન છે, તે જ ગૌતમ વગેરેના વાયનાચાર્ય છે, તેથી બે ભેદે વાચના સ્વામિત્વ અને લબ્ધિ સ્વામિત્વ છે. જે કહ્યું છે કે – વાયનાચાર્યની નિશ્રાથી સામાયિક લબ્ધિ જેને ઉત્પન્ન થાય.
ત્રણ શબદ નાયો લબ્ધિને ઈચ્છે છે. જે કારણે ઉત્થાન અને વાયનાચાર્ય વિધમાન હોવા છતાં ભવ્યને ઉત્પન્ન થતી નથી.
એ પ્રમાણે ઉત્પન્ન કે અનુતપન્ન સામાયિક કરાય છે. કૃતાકૃત દ્વાર કહ્યું. હવે બીજા દ્વારને આશ્રીને કહે છે – “કોણે કરી.” તેનો ઉત્તર છે કે અર્થને આશ્રીને તે સામાયિક તીર્થંકરો વડે કહેવાઈ, સૂગને આશ્રીને ગણધરો વડે કહેવાઈ. આ વ્યવહાર મત છે. નિશ્ચય મતે તો વ્યક્તિની અપેક્ષાથી જે જેનો સ્વામી, તે તેના વડે જ છે. વ્યક્તિ અપેક્ષાથી અહીં તીર્થકર અને ગણધરનો ઉપન્યાસ જાણવો. કેમકે પ્રધાન વ્યક્તિ છે. * * * * * * * હવે કયા દ્રવ્યોમાં કરાય છે, તેનું વિવરણ કરે છે -
• ભાષ્ય-૧૩૬-વિવેચન :
તે કયા દ્રવ્યોમાં રહીને કરાય છે ત્યાં મૈગમ કહે છે – ઈષ્ટ દ્રવ્યોમાં, બાકીના નયો કહે છે – સર્વે દ્રવ્યોમાં પણ સર્વે પયયોમાં નહીં.
વૈગમનય કહે છે – ઈષ્ટ દ્રવ્યો મનોજ્ઞ પરિણામના કારણપણે હોવાથી મનોજ્ઞ શયન, સનાદિ દ્રવ્યોમાં કરાય છે. નૈગમવાદી કહે છે કે – મનોજ્ઞ ભોજન કરીને, મનોજ્ઞ શયનસને, મનોજ્ઞ ઘરમાં મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. બાકીના - સંગ્રહાદિ નયો કહે છે - બધાં દ્રવ્યોમાં રહીને સામાયિક થાય, કે જ્યાં તે મનોજ્ઞ પરિણામ માને છે, બધાં પર્યાયિોમાં અવસ્થાન અભાવે ન થાય. તેથી કહે છે - જે જ્યાં નિષધાદિમાં રહે છે, તે ત્યાં તેના સર્વ પર્યાયિોમાં રહેતો નથી, કેમકે તેના એક ભાગમાં જ સ્થિત હોય છે. • x -
ભાણકાર અહીં કહે છે - (૧) ઉપોદ્ઘાતમાં “શેમાં સામાયિક હોય છે.” એમ પહેલા કહેલું છે, અહીં પાછી શેનાથી એ પૃચ્છા છે એટલે અહીં 'વોનું' થી શું પૂછવા માંગો છો? ‘તુ’ એ ત્યાં વિષય કહેલો, અહીં કયા દ્રવ્યોમાં રહેલાને સામાયિકનો લાભ થાય છે? એવું પૂછે છે.
શેષ નયો કહે છે તેમ સર્વ દ્રવ્યોમાં રહેવાનું કેમ બને ? જાતિ માત્ર વચનથી આ કથન છે, કેમકે બધાં લોકો અવશ્ય ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના આધારવાળા છે. અથવા ઉપોદઘાતમાં સર્વે દ્રવ્યો સામાયિકના વિષયમાં આવે છે, એમ કહેલું. અહીં તો તે જ સામાયિકનો લાભ તેના હેતુભૂત સર્વે દ્રવ્યોમાં થાય છે, કેમકે શ્રદ્ધેય-ડ્રોય-કિયા નિબંધનત્વ એવું સામાયિક છે. • X - X - X - અથવા કૃતાકૃતાદિ દ્વારોમાં કાર્ય અથવા કોના વડે કરાયું છે કે, કોનામાં ? તે કરણ ભાવ છે.
હવે ક્યારે આનો કારક થાય, તેની નિરૂપણા કરતાં કહે છે – • ભાષ્ય-૧૩૩-વિવેચન :
આ સામાયિકનો કારક ક્યારે હોય છે, એ પ્રશ્ન છે. તેનો ઉત્તર નયો વડે અપાય છે. ઉદ્દિષ્ટ-ઉદ્દેશો કરાય ત્યારે એમ નૈગમ માને છે. અહીં ભાવના આ પ્રમાણે 33/3]
છે – સામાન્યગ્રાહી મૈગમનયને ઉદ્દિષ્ટ માત્રથી જ સામાયિકમાં ગુરુ વડે શિષ્ય ન ભણાવાય તો પણ, તે ક્રિયા આરંભી ન હોવા છતાં તે સામાયિકનો કતાં કહેવાય છે. અહીં ઉદ્દેશો પણ તે સામાયિકનું કારણ છે. તેમાં કારણમાં કાર્યનો ઉપચાર છે.
સંગ્રહ અને વ્યવહારનય માને છે કે ઉપસ્થિત થાય ત્યારે તે સામાયિકનો કારક બને છે. અહીં ભાવના આ પ્રમાણે છે - ઉદ્દેશો કરાયા પછી વાસનાને માટે જ્યારે વંદન કરીને ઉપસ્થિત થાય છે, ત્યારે અતિ નીકટનું કારણ હોવાથી તેને સામાયિકનો કારક માને છે.
બાજુસબ માને છે - ભણવાનો આરંભ કરી દીધેલો હોય તે સામાયિકનો કાસ્ક મનાય છે. અર્થાત્ ઉદ્દેશા પછી, ગુરુના પાદમૂલે વાંદીને ઉપસ્થિત-સામાયિક ભણવાનો આરંભ કરેલ તે કાક કહેવાય. વૃદ્ધો કહે છે – માગ ભણતો નહીં, પરંતુ સમાપ્ત થતાં કારક કહેવાય, તેથી સામાયિક ક્રિયા કરતો પણ તેના ઉપયોગરહિત પણ કારક છે. કેમકે સામાયિકના અર્થમાં સામાયિક શબ્દ કિયા તે અસાધારણ કારણ છે.
શળદ નયો માને છે કે સમાપ્ત થાય અને ઉપયુક્ત હોય તે સામાયિકને કારક થાય છે. શબ્દ કિયા રહિત પણ સામાયિકમાં ઉપયુક્ત હોય તે કારક કહેવાય - ૪ - . ર # દ્વાર પૂરું થયું. - X - X -
• ભાષ્ય-૧૩૮-વિવેચન :
આલોચના, વિનય, ક્ષેત્ર, દિશા, અભિગ્રહ, કાળ, નાગ, ગુણસંપદા, અભિવ્યાહાર એ આઠ ગયો કહેલા છે. તેમાં (૧) અભિમુખ્યતાથી ગુરુ સામે પોતાના દોષો કહેવા તે આલોચના નય. (૨) વિનય - પગ ધોવા વગેરે અનુરાગ આદિ (3) ક્ષેત્ર • શેરડીનું ક્ષેત્ર આદિ, (૪) દિગભિગ્રહ - હવે કહેવાનાર રૂપ છે. (૫) કાળ, (૬) નક્ષત્ર સંપત્તિ, (૩) ગુણ-પ્રિયધમદિ (૮) અભિવ્યાહાર,
વિસ્તારાર્થે પ્રત્યેક પદ ભાષ્યકાર જ સમ્યક્ રીતે કહેશે – - ભાગ-૧૩૯ :
દીક્ષાને યોગ્ય હોય તેટલું ગૃહસ્થને વિશે આલોચન કરવું તથા સાધુને વિશે સૂત્ર, અર્થ, તદુભય અને ઉપસંપદામાં આલોચન કરવું.
દીક્ષાને યોગ્ય જે સ્ત્રી, પુરુષ, નપુંસકભેદે પ્રાણિ હોય, તેની તપાસ કરવી, તેટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થના વિષયમાં છે અથાત્ સર્વ ઉપાધિથી વિશુદ્ધ તે યોગ્ય કહેવાય છે. પછી તે અન્વેષણ વડે બધે જ આ વિધિ છે - તું કોણ છે, તારો નિર્વેદ કેવો છે ? ઈત્યાદિ પ્રશ્નોથી આક્ષેપ છે ત્યારપછી પ્રયુક્ત લોયાની યોગ્યતા અવધારણા પછી તેને સામાયિક આપવી. પણ બાકીના પ્રતિષિદ્ધ દીક્ષાવાળાને ન આપવી. એવો નય-અભિપાય છે. એમ ગૃહસ્થ-કૃતસામાયિકને આલોચના કહી. ( ધે કૃતસામાયિક - સાધુને માટે પ્રતિપાદન કરતા કહે છે - ઉપસંપદાવાળા સાધુમાં આલોચના વર્તે છે – સૂત્ર, અર્થ, તદુર્ભયમાં. અહીં આ ભાવના છે - સામાયિક સુત્રાદિ અર્થમાં જો ક્યારેક કોઈને ઉપસંપદા આપે, ત્યારે આ આલોચની આપે છે. અહીં વિધિ - સામાચારી કહી જ છે.
[શંકા] સામાયિકસૂગ અલા છે, તો શા માટે, તેના અર્થમાં પણ સાધુને ઉપસંપા હોય ? તેના અભાવે તે સાધુ કઈ રીતે થાય? પ્રતિક્રમણ સિવાય તેની કઈ રીતે શુદ્ધિ થાય ? તેનો ઉત્તર આપે છે - મંદ, ગ્લાનાદિ વ્યાઘાતથી વિસ્મૃત સૂગવાળા પતિને
E:Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #295
--------------------------------------------------------------------------
________________
૧/૨ નિ - ૧૦૨૭, ભા.૧૭૯
સૂત્રાર્થે પણ ઉપસંદ્ અવિરુદ્ધ જ છે - x - તેનો અભાવે પણ, ત્યારે ચાસ્ત્રિ પરિણામયુક્ત હોવાથી તે યતિ જ છે. જેટલું સૂત્ર ભણેલ હોય, તેટલા પ્રમાણથી જ પ્રતિક્રમણ કરે. હવે એક જ ગાથા વડે વિનયાદિ ત્રણે દ્વાર કહે છે –
૩૫
- ભાષ્ય-૧૮૦,૧૮૧ -
આલોચના કર્યા પછી વિનીતને પ્રશસ્ત ક્ષેત્રમાં તે સામાયિક અપાય છે. બે દિશાને સ્વીકારીને કે યથાક્રમે જ્યાં વિચરતા હોય ત્યાં, નિષિદ્ધ દિવસને છોડીને, મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં, પ્રિયધર્માદિ ગુણસંપદા હોય ત્યારે સામાયિક આપવી જોઈએ. આલોચના કરાયા પછી વિનીતને, પગ ધોવા અનુરક્ત હોવું ઈત્યાદિ વિનયવાળા એવા ભક્તિવંત આદિ ગુણવાન શિષ્યને તે સામાયિક અપાય છે. તે પણ અહીં-તહીં ગમે ત્યાં નહીં. તો?
–
પ્રશસ્ત ક્ષેત્રમાં - ઈક્ષુ ક્ષેત્રાદિમાં. કહ્યું છે – ઈક્ષુવન, શાલિવન, પાસરોવર, કુસુમિત વનખંડ, ગંભીરસાનુનાદમાં, પ્રદક્ષિણારૂપ જળ સ્થાન પાસે કે જિનગૃહમાં સામાયિક આપવી. પરંતુ ભાંગેલા, બળેલા, શ્મશાન, શૂન્યગૃહમાં કે અમનોજ્ઞ ઘરમાં, ક્ષાર-અંગાર-કચરો-અશુચિ આદિ અશુભ દ્રવ્યોથી દુષ્ટ ક્ષેત્રમાં આપવી ન જોઈએ.
દિશા અભિગ્રહ - પૂર્વ કે ઉત્તર દિશામાં દેવી તથા જે દિશામાં તીર્થંકર, કેવલિ, મન પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વી આદિ યાવત્ યુગપ્રધાનો વિચરતા હોય, યથાક્રમે તેમના ગુણની અપેક્ષાથી, તે દિશામાં યથાક્રમે અપાય છે. - X - ત્રણ દ્વાર ગયા. હવે કાલાદિ ત્રણ દ્વાર –
પ્રતિષિદ્ધ દિવસો ચૌદશ આદિ છોડીને, અનિષિદ્ધ એવા પાંચમ આદિમાં આપવી. કહ્યું છે ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છટ્ઠ, ચોથ, બારસ બંને પક્ષની આ તિથિઓ છોડી દેવી. આ દિવસોમાં પ્રશસ્ત મુહૂર્તોમાં અપાય છે, પ્રશસ્તમાં નહીં. મૃગશીર્ષાદિ નક્ષત્રોમાં દેવાય. કહ્યું છે કે મૃગશીર્ષ, આર્દ્રા, પૃષ્ય, ત્રણે પૂર્વા, મૂલ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા એ દશ નક્ષત્રો જ્ઞાનના વૃદ્ધિકર છે. સંધ્યાગત, રવિગત, વિષેર, સંગ્રહ, વિલંબી, રાહુગત, ગ્રહભિન્ન એ સાત નક્ષત્રો વર્જવા,
-
-
તથા પ્રિયધર્માદિગુણ સંપત્તિ હોય તેને સામાયિક આપવી જોઈએ. કહ્યું છે પ્રિયધર્મ, દૃઢધર્મ, સંવિગ્ન, અવધીરુ, અસઠ, શાંત, દાંત, ગુપ્ત, સ્થિરવય, જિતેન્દ્રિય, ઋજુ એ ગુણ સંપઘ્ર શોધવી. હવે ચરમ દ્વાર –
ભાષ્ય-૧૮૨-વિવેચન :
કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તદુભયથી અભિવ્યાહાર હોય છે. દૃષ્ટિવાદમાં તો દ્રવ્ય-ગુણપર્યાયથી અભિવ્યવહાર જાણવો. તેમાં - અભિ વ્યાહરણ એટલે - આયાર્ય અને શિષ્યના વચન-પ્રતિવચન. તે 'આચાર' આદિ કાલિક શ્રુતમાં સૂત્ર, અર્થ, તભયથી હોય છે. અહીં આ ભાવના છે - શિષ્ય વડે ઇચ્છાકાથી “આ અંગાદિ ઉદ્દેશો કરો'' એમ કહેવાતા ઈચ્છા પૂર્વકના આચાર્ય વચન – “હું આ સાધુને આ અંગ અધ્યયનનો ઉદ્દેશો ઉદ્દિશાવુ છું - વાંચવા આપું છું - [કેવી રીતે ?] આપ્તઉદ્દેશ-પરંપરા જણાવવા ક્ષમાશ્રમણોના હાથથી પણ સ્વબુદ્ધિથી નહીં. સૂત્રથી, અર્થથી કે તભયતી. આ કાલિક શ્રુતમાં. ઉત્કાલિક શ્રુત-દૃષ્ટિવાદમાં કઈ રીતે ?
દ્રવ્ય, ગુણ, પર્યાયથી દૃષ્ટિવાદ-ભૂતવાદ જાણવો. તે અભિવ્યાહાર છે. અહીં એવું કહે છે કે – શિષ્યના વયન પછી આયાર્યવચન ઉદ્દેશ છું - સૂત્ર અને અર્થથી. દ્રવ્ય
(gu)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ગુણ-પર્યાય વડે, અનંતગમ સહિતથી. એ પ્રમાણે ગુરુ વડે સમાદિષ્ટ અભિવ્યાહાર પછી શિષ્યનો અભિવ્યાહાર આ રીતે - શિષ્ય બોલે કે “આ મને ઉદ્દેશાવો”. હું પૂજ્યો વડે કરાતા અનુશાસનને ઈચ્છું છું. એ પ્રમાણે અભિવ્યાહાર. આઠમું દ્વાર નીતિવિશેષ વડે - નયો વડે કહ્યું – હવે અધિકૃત મૂલદ્વારમાં “કરણ કેટલાં” કહે છે. • ભાષ્ય-૧૮૩-વિવેચન :
૩૬
ઉદ્દેશ, સમુદ્દેશ, વાયના, અનુજ્ઞા આ ચાર કરણ આચાર્ય વિશે હોય છે. શિષ્યને વિશે ઉદ્દેશ, સમુદ્દેશ, વાચના, અનુજ્ઞા કરે છે.
આ ગુરુ અને શિષ્યના સામાયિક ક્રિયા વ્યાપાર કરણ છે, તે ચાર ભેદે છે – ઉદ્દેશકરણ, સમુદ્દેશકરણ, વાયાકરણ અને અનુજ્ઞાકરણ. છંદના ભંગના કારણે વાચનાકરણ પછી લખ્યુ છે, અન્યથા ક્રમ આ રહે ઉદ્દેશ, વાસના, સમુદ્દેશ અને અનુજ્ઞા. આદિત્ય - ગુરુ વિષયક કરણ. શિષ્યમાં - શિષ્ય વિષયક ઉદ્દિશ્યમાન, વામાન, સમુદ્દિશ્યમાન, અનુજ્ઞાયમાન કરણ. આ જે કહ્યું તે ઋતિવિધ નો ઉત્તર છે.
[શંકા] પૂર્વે અનેકવિધ નામાદિકરણ કહેલ જ છે, અહીં ફરી શા માટે કહ્યા ? [ઉત્તર] અહીં ગુરુ અને શિષ્યમાં દાન-ગ્રહણ કાળમાં ચાર ભેદે કરણ કહેલ છે. અથવા પૂર્વે અવિશેષથી કરણ કહ્યા. અહીં ગુરુ-શિષ્યની ક્રિયા વિશેષથી વિશેષિત છે. અથવા આ જ કરણનો અવસર છે - ૪ -
-
હવે થમ્ એ દ્વારની ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૦૨૮,૧૦૨૯-વિવેચન :
સામાયિકનો લાભ કેવી રીતે થાય ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે. તે સામાયિકના સર્વવિધાતી અને દેશવિધાતી સ્પર્ધકો હોય છે. આ સામાયિકાવરણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મિથ્યાત્વ મોહનીય છે, તેમાં બે ભેદે સ્પર્જકો છે દેશધાતી અને સર્વઘાતી. તેમાં સર્વઘાતિમાં બધાં ઉદ્ઘાતિત થતાં દેશધાતિ પદ્ધકોમાં પણ અનંત ઉદ્ઘાતિત-ક્ષીણ થતાં અનંતગુણવૃદ્ધિથી પ્રતિ સમય વિશુદ્ધયમાન શુભ-શુભતર પરિણામ ભાવથી [કરેમિભંતેના] કારને મેળવે છે. તેનાથી અનંત ગુણવૃદ્ધિથી પ્રતિસમય વિશુદ્ધ થતા રે વર્ણ પ્રાપ્ત થાય, એ રીતે બાકીના પણ જાણવા.
તેથી જ કહે છે - દેશઘાતિ સ્પર્ધ્વક અનંતવૃદ્ધિથી વિશુદ્ધ થતાં. શું? એ પ્રમાણ દ્દ કારની પ્રાપ્તિ થાય, એ પ્રમાણે શેષ વર્ણોની પ્રાપ્તિ થાય છે. આ ભાવકરણ છે. એમ કરણ દ્વારમાં કહ્યું, તેની વ્યાખ્યા કરી.
[શંકા] ઉપક્રમદ્વારે કહ્યું કે આ – ક્ષયોપશમથી થાય છે. ફરી ઉપોદ્ઘાતમાં કહ્યું કે આ – ર્થ નમ્મતે માં ત્યાં કહ્યું. અહીં વિશ્ર્વ પ્રશ્ન તે પુનરુક્તતા કહે છે. [સમાધાન] આ ત્રણે અપુનરુક્ત છે. કઈ રીતે? ઉપશમમાં ક્ષયોપશમથી ‘સામાયિક' પ્રાપ્ત થાય છે તેમ કહ્યું, ઉપોદ્ઘાતમાં તે જ ક્ષયોપસમ તેના કારણભૂત કઈ રીતે પ્રાપ્ત થાય તે પ્રશ્ન છે. અહીં ફરી વિશેષિતતર પ્રશ્ન છે - તે ાયોપશમ ક્યાં કર્મનો છે. હવે દ્વારનો ઉપસંહાર કરે છે - અનંતરોક્ત સામાયિક કરણ જે તે ભાવકરણ છે ઈત્યાદિ - ૪ - મૂલ દ્વાર ગાથામાં વાળ એ દ્વારની વ્યાખ્યા કરી, આ વ્યાખ્યાનથી સૂત્રમાં પણ રેમિ અવયવ કહ્યો. હવે બીજા અવયવની વ્યાખ્યા કરીએ છીએ–
- ભાષ્ય-૧૮૪ -
ભયાંત તે ભયનો અંત કરનાર, રચના ભયના છ ભેદોની છે, છ પ્રકારે ભય
-
-
Page #296
--------------------------------------------------------------------------
________________
૧/૨ નિ - ૧૦૨૮,૧૦૨૯,ભા.૧૮૪
(PROOF-1)
વર્ણવ્યા પછી અનુક્રમે અંતના પણ છ નિક્ષેપા છે.
ભદંત એટલે કલ્યાણકર - ૪ - સુખકર. અથવા પ્રાકૃત શૈલિથી ભવાંત થાય છે. અહીં ભવ : સંસારનો અંત, તે આચાર્ય વડે કરાય છે તેથી ભવાંતકર, તથા ભયતકર. અહીં જા એટલે ત્રાસ. તે આચાર્યને પામીને ભયનો અંત થાય માટે ભયાંત - ગુરુ અથવા ભયના તકને ભવાંતક. તેને આમંત્રણ છે.
સના • નામ આદિ વિન્યાસ રૂ૫. ભયના છ પ્રકારો છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી. તેમાં પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે. છઠ્ઠો ભાવભય. તે સાત ભેદે છે - ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, શ્લોકભય, આજીવિકાભય, મરણમય. તેમાં (૧) આલોક ભયમાં સ્વભવથી જે પ્રાપ્ત થાય (૨) પરલોકભય • પરભવથી, (3) આદાનભય - કંઈક દ્રવ્યનું આદાન, તેના નાશ કે હરાઈ જવાનો ભય. (૪) અકસ્માતભય - બાહ્ય નિમિત્ત વિના અહેતુક ભય અકસ્માત થાય તે. (૫) અશ્લોભય-પ્રશંસાથી વિપરીત અપાંસાનો ભય, (૬) આજીવિકામયદુર્જીવિકા, (૭) મરણભય - પ્રાણનો પરિત્યાગ.
‘ત' શબદના પણ છ ભેદ છે. અંત એટલે અવસાન, છેડે. તેના છ ભેદ આ પ્રમાણે - નામાંત, સ્થાપનાંત, દ્રવ્યાંત, ક્ષેત્રાંત, કાલાંત અને ભાવાંત. તેમાં દ્રવ્યાંત તે ઘટ વગેરેનો નાશ, ક્ષેત્રાંત-ઉર્વલોક આદિ ક્ષેત્રનો નાશ, કાલાંત-સમયાદિનો અંત, ભાવાંત-દયિકાદિ.
• ભાગ-૧૮ :
એ પ્રમાણે સર્વ અંત વર્ણવ્યા પછી, આ અધિકાર હોય છે - સાત ભય વિમુક્ત તથા ભવાંત અને ભયાંત.
ઉક્ત પ્રકારે અનેક ભેદ ભિન્ન ભયાદિ વર્ણવ્યા પછી - X • મૂળદ્વાર ગોથામાં ભયાંતના બે દ્વારની વ્યાખ્યા પછી ભદંત, ભવાંત અને ભયત એ ગુર આમંત્રણ અર્થમાં સૂગ અવયવ છે. અહીં ભણકાર કહે છે - હે ભદંતા સામાયિક કરું છું, એમ શિષ્ય ગુરને આમંત્રણ કરે છે. અહીં ગુરને આમંત્રણ વયન પહેલાં કર્યું, તેનું શું કારણ ? ગુરુકુલવાસી હોય છે. કેમકે સિદ્ધાંતમાં કહ્યું છે કે – ગુરુકુલમાં રહેનાર જ્ઞાનનો ભાગી થાય. દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય, તેથી ધન્ય જીવો જીવનપર્યત ગુરુકુલ વાસને છોડતા નથી. આવશ્યક પણ નિત્ય ગુરુના ચરણકમળમાં થાય છે, કાય કારણવશ અલગ વસતિમાં પણ રહેતો હોય. એ પ્રમાણે બધાં આવશ્યક કાર્યો પૂછીને કરવા આમંત્રણ છે.
- ભદંત શબ્દ તેની આદિમાં છે, માટે સર્વ આવશ્યકની સાથે તે અનુવર્તે છે. તેથી ‘ઋષિ પંજો' કહ્યું. કેમકે કરવા યોગ્ય કે અયોગ્ય ગુરુઓ જાણે છે તથા વિનયના સ્વીકાર માટે છે, શ્વાસોચ્છવાસ કિયા સિવાય બધાં કાર્યો મુરને પૂછ્યા વિના નિષેધ છે. ગુરુનો વિરહ હોય તો ગુરુની સ્થાપના પણ “તેના ઉપદેશથી કરું છું' એવું બતાવવા માટે છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિનબિંબની આરોવના • આમંત્રણ સફળ થાય છે. જેમ પરોક્ષ રહેલ રાજા કે મંગદેવતાની સેવા છે તેમ પરોક્ષ એવા ગુરની પણ સેવા વિનયહેતુ માટે છે. - x - હવે સામાયિક દ્વારની વ્યાખ્યા
• નિયુક્તિ -૧૦3૦,૧૦૩૧-વિવેચન :સામ, સમ, સમ્યક એ સામાયિકના કાર્થી નામો છે. તેનો નામ, સ્થાપના,
૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્રવ્ય, ભાવથી નિક્ષેપો થાય છે. મધુર પરિણામ તે સE, દુધ અને ખાંડનું સમ્યફ મીલન તે સમ, હારના દોરમાં મોતીનું પ્રવેશવું તે દ્રવ્ય “ઇક', આ દ્રવ્યના ઉદાહરણો છે.
- X - X • સામાદિનો નિક્ષેપ - નામસામ, સ્થાપનાસામ, દ્રવ્યસામ અને ભાવસાન. પ્રમાણે સમ અને સમ્યફ પદના પણ જાણવા.
તેમાં દ્રવ્યસામ વગેરેને પ્રતિપાદન કરતા કહે છે - અહીં ઓધથી મધુર પરિણામ દ્રવ્ય - સાકર વગેરે તે દ્રવ્ય સામ છે, ઈત્યાદિ - ગાથાર્થમાં કહ્યું. હવે “ભાવ સામ" આદિ પ્રતિપાદિત કરતાં કહે છે –
• નિર્યુક્તિ-૧૦૩ર-વિવેચન :
આત્માની ઉપમાથી બીજાને દુઃખ ન કરવું તે ભાવસામ. અર્થાતુ પોતાની જેમ બીજાને પણ દુઃખ ન પમાડવાના પરિણામ તે ભાવસામ. તથા રાગ દ્વેષને ન સેવવા એટલે કે રાગ-દ્વેષની મણે વર્તવું તે સમ બધે પોતાના સમાન રૂપથી વર્તવું તે. તથા જ્ઞાનાદિ ત્રણે એકત્ર તે સમ્યફ જાણવા. તેથી કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રને જોડવા તે સમ્યફ જ, અર્થાત્ મોક્ષ પ્રસાધકત્વથી છે. | સામ આદિ આત્મામાં પ્રવેશ કરાવવા તેને “ઈક' કહે છે. તેથી જ કહે છે - ભાવ સામ આદિમાં આ ઉદાહરણો છે. સામાયિક શબ્દની યોજના આ રીતે જાણવી. આત્મામાં સામાયિક નિપાતન થવાથી સામાયિક શ0દ બને છે. માન ની માફક સમ શબ્દનો માય આદેશ થતાં તેમાંથી પણ ‘સામાયિક' બને છે. એ રીતે બીજે પણ ભાવના કરવી.
હવે સામાયિકના પર્યાય શબ્દોને પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૦33-વિવેચન :
સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, શિવ, સુખ, અનિંધ, અગર્ણ, જુગુપ્સનીય, અનવધ એ એકાર્યક શબ્દો છે.
[શંકા] નિરપ્તિમાં જ સામાઈય, સમઈય આદિ પયયિ શcદોને કહેલા છે, તો પછી ફરી કેમ કહ્યા 1 [સમાધાન] ત્યાં માત્ર પર્યાયશાદ છે. અહીં તો બીજા વાક્યથી અર્થ નિરૂપણ છે. એ પ્રમાણે પ્રત્યેક શહદમાં અર્થની અભેદતાથી અનંતા ગમ અને અનંતા પયયો એક સૂત્રના જ્ઞાપિત છે. અતવા અસંમોહાથે ત્યાં કહ્યા છતાં અહીં કથન અદુષ્ટ જ છે.
હવે કંઠતઃ સ્વયં જ ચાલનાને પ્રતિપાદિત કરવા કહે છે - • નિર્યુક્તિ-૧૦૩૪-વિવેચન :
કારક કોણ છે ? કરતો હોય છે. કર્મ શું છે? કતાં વડે કરાય છે. કારક અને કરણ પરસ્પર ભિન્ન છે કે અભિજ્ઞ? એ આક્ષેપ તે ચાલના.
અહીં “હે ભદંતાં હું સામાયિક કરું છું' એમાં કત, કર્મ, કરણ વ્યવસ્થા વક્તવ્યતા છે. જેમકે – હે સજા! હું ઘડો કરું છું, તેમાં કુલાલ' એ કત, ઘટ એ કર્મ, દંડાદિ તે કરણ છે. તેમ અહીં કરનાર તે “આત્મા' જ છે. • x - જે કરાય છે, તે તદ્ગુણરૂપ સામાયિક જ છે. 7 શબ્દ કરણ પ્રશ્નના નિર્ણયનના સંગ્રહ માટે છે. તે જણાવે છે – “ઉદ્દેશાદિ ચાર ભેદે કરણ છે.”
કારક અને કરણ વચ્ચે તથા ૨ શબ્દથી કર્મનો કારક વચ્ચે ભેદ છે કે અભેદ છે ? ભેદ માનશો તો સામાયિકવાળાને સામાયિક કળમોક્ષનો ભાવ થશે, કેમકે આત્મારૂપ કારકથી તે સામાયિક અન્ય છે, જેમ મિથ્યાર્દષ્ટિથી સામાયિક અલગ હોવાથી
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
Page #297
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ - ૧૦૩૪
૩૯
તેનો મોક્ષ થતો નથી. જો અભેદ માનશો તો સામાયિકના ઉત્પત્તિ અને વિનાશથી આત્માની પણ ઉત્પત્તિ અને વિનાશનો પ્રસંગ આવશે. આ અનિષ્ટ છે. તેના અનાદિત્વનો સ્વીકાર આદિ તે આક્ષેપ એ ચાલના છે.
અહીં વૃત્તિમાં ભાષ્યકાર કથિત પાંચ ગાથાઓ નોંધેલ છે - X - X - X - X - એ રીતે ચાલના કહી હવે પ્રત્યવસ્થાના પ્રતિપાદિત કરે છે –
• નિયુક્તિ-૧૦૩૫-વિવેચન :
મારો આત્મા એ કારક છે, સામાયિક કર્મ છે, આત્મા કરણ છે, પરિણામ થતાં આત્મા જ સામાયિકને પામે છે. • અહીં આત્મા જ કાક કહ્યો. કેમકે તેની સ્વતંત્રપણે પ્રવૃત્તિ છે. સામાયિક કર્મ છે કેમકે તેનો ગુણ છે, કરણ • ઉદ્દેશાદિ લક્ષણ રૂપ તેના કિયત્વથી આત્મા જ કારણ છે. તો પણ યથોક્ત દોષનો સંભવ છે. કઈ રીતે ? પરિણામ હોય પછી આત્મા જ સામાયિક રૂપે પરિણામ પામે છે. કંઈક પૂર્વરૂપના ત્યાગ કર્યા વિના ઉત્તર રૂપને પ્રાપ્ત કરે છે. અહીં - X - X - ભાવાર્થ આ પ્રમાણે છે –
પરિણામ હોતા તેના નિત્ય, અનિત્યાદિ અનેક રૂ૫ત્વથી દ્રવ્ય-ગુણ-પયિોના ભેદભેદ સિદ્ધ થાય છે. અન્યથા બધાં સંવ્યવહારના છેદનો પ્રસંગ આવે છે. એકાંત પક્ષથી અન્યત્વ, અનન્યત્વનો સ્વીકાર નથી. આ રીતે એકત્વ અનેકવ પાની કdકર્મ-કરણ વ્યવસ્થા સિદ્ધ થતા, આત્મા સામાયિક જ છે તે પ્રસિદ્ધ છે. - X - X - X
(PROOF-1)
-
૪
-
ભાણકાર અહીં કહે છે કે – આત્મા જ મારે કાક છે, સામાયિક કર્મ છે, કારણ આત્મા જ છે. તેથી આત્મા અને સામાયિકનું પરિણામથી ઐક્ય છે. જે કારણે જ્ઞાનાદિ સ્વભાવ સામાયિક અને યોગાદિને કરણ કહ્યા. ઉભયના તે પરિણામ અને પરિણામથી જેની અવ્યતા નથી. તેથી આત્મા, સામાયિક અને કરણ અભિન્ન છે. તો શું એનીવ કQાથી તેના નાશથી જીવનાશ છે ? જો પયયસામાયિક રૂપ છે, તેનો નાશ થાય તો શું દોષ આવે ? બધું નાશ પામે. જેથી તે આત્મા ઉત્પાદ, વ્યય, ઘૌવ્ય ધર્મ અનંત પર્યાય છે. બધું જ પ્રતિ સમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા નિત્ય છે. એ પ્રમાણે સુખ, દુઃખ, બંધ-મોક્ષાદિનો સદ્ભાવ છે. એક જ વસ્તુ પરિણામવશથી બીજા કારકને પામે છે, તેથી આદોષ છે. ઈત્યાદિ [આ બધું કથન તજજ્ઞ પાસે જ સમજવું.)
હવે પરિણામ પક્ષે એકવ - અનેકત્વ પણાના અવિરોધથી કતૃ-કર્મ-કરણ વ્યવસ્થાને દશવિતા કહે છે -
• નિયક્તિ -૧૦૩૬-વિવેચન :
એકવમાં - કઠું કર્મ કરણના અભેદમાં કતૃ-કર્મ-કરણ ભાવ દેખાય છે. જેમ મહી કરે છે, અહીં ‘દેવદત્ત’ કત છે. તેના હાથ એ કર્મ છે અને તેનો જે પ્રયળ વિશેષ તે કરણ છે. અર્થાતરમાં કઈ-કર્મ-કરણોનો ભેદે દેખાય છે જ. જેમ ઘડો આદિ કરે.
તેમાં પણ કુંભાર કત છે, ઘડો કર્મ છે, દંડાદિ કરણ છે. અહીં તો સામાયિક ગુણ છે, તે ગુણી એટલે આત્માથી કંઈક જ ભિન્ન છે. [શંકા ગુણને દ્રવ્યથી એકાંતે અથન્તિર-અલગ વસ્તુ માનતા કોણ કોની સાથે સંબદ્ધ થશે ? કોઈ કોઈની સાથે સંબદ્ધ નહીં બની શકે. કેમકે જ્ઞાનાદિ પણ ગુણો છે અને તેઓ આત્માથી ભિન્ન છે. આત્મામાં જ્ઞાનનો અભાવ માનતા બધી વ્યવસ્થાની અનુપપત્તિ થશે. એ પ્રમાણે એકાંતે અનર્થાન્તરભાવમાં પણ દોષો આવે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ચાલના અને પ્રત્યવસ્થાના દ્વાર કહ્યું. - X - પ્રસ્તુત સૂત્રમાં સર્વ સાવધ યોગ ઈત્યાદિ કહે છે. તેથી અહીં “સવ' શબ્દ નિરૂપતા કહે છે –
• નિયુક્તિ-૧૦૩૩-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, આદેશ, નિરવશેષ એ પાંચ સર્વ તથા સર્વ પત્તસર્વ અને ભાવસઈ એ સાતમું છે. • • • અહીં સર્વ શબ્દમાં ' માતા' એમાં ઔણાદિક 8 પ્રત્યયથી સર્વ શબદ થયો અથવા નિપાત છે. ત્રિવતે કે પ્રિયતે તે સર્વે. તે આ નામસર્વ,
સ્થાપનાસવદિ સાત છે વિસ્તારાર્થે ભાણકાર સ્વયં કહેશે. નામ, સ્થાપના છોડીને બાકીના ભેદ કહે છે -
• ભાષ્ય-૧૮૫-વિવેચન :
દ્રવ્ય સર્વના ચાર ભાંગા થાય છે. દ્રવ્ય સર્વ-દેશ સર્વ, દ્રવ્યાસવ-દેશસવ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ, દ્રવ્યસર્વ-દેશઅસર્વ. આદેશ સર્વ, નીશેષ સર્વ, સર્વગ બે ભેદે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે –
અહીં જે વિવક્ષિત દ્રવ્ય અંગુલી આદિ તે પરિપૂર્ણ છે. અન્યૂન સ્વ અવયવો વડે ‘સવ’ કહેવાય છે. એ પ્રમાણે તે જ દ્રવ્યના કોઈ અવયવનો દેશ સ્વ અવયવ પરિપૂર્ણતાથી
જ્યારે સકલ વિપક્ષ કરાય છે, ત્યારે દેશ પણ સર્વ છે. એ પ્રમાણે ઉભય દ્રવ્યમાં અને તેના દેશમાં સર્વત્વ છે. તે બંનેને યથા સ્વમ્ અપરિપૂર્ણતામાં સર્વત્વ છે. તેથી ચતુગી છે – (૧) દ્રવ્યસર્વદેશથી પણ સર્વ, (૨) દ્રવ્ય સર્વ - દેશથી અસઈ, (3) દેશ સર્વ - દ્રવ્ય અસર્વ, (૪) દેશ અસર્વ, દ્રવ્યથી પણ અસર્વ. અહીં યથાક્રમે ઉદાહરણ છે – સંપૂર્ણ આંગળી દ્રવ્ય સર્વ, તે જ દેશોન દ્રવ્ય સર્વ, ઈત્યાદિ - ૪ -
આદેશ કરવો તે આદેશ, ઉપચાર, વ્યવહાર. તે બહેતર કે પ્રધાનમાં દેશથી પણ આદેશ કરાય છે, જેમકે વિવણિત ધીને આશ્રીને ઘણાં જમ્યા. તોક કે શેષમાં ઉપચાર કરાય છે - બધાં ધીનું ભોજન ખવાયું. પ્રધાનમાં પણ ઉપચાર, જેમકે ગામના પ્રધાન પરપના જતાં “ગામ ગયું” એવો વ્યપદેશ કરાય છે. તેમાં પ્રધાનપક્ષને આશ્રીને જ ગ્રંથકારે કહેલ છે. - X - X -
અહીં ઉદાહરણ કહે છે, તેમાં – • ભાષ્ય-૧૮૬-વિવેચન :
અનિમિષ નયનવાળા સર્વે દેવો છે. આ સર્વ શાપરિશેષ સર્વ છે. કેમકે કોઈપણ દેવોની મળે અનિમિષત્વ વ્યભિચરતું નથી. તેનું દેશ અપરિશેષ તે આ રીતે - અસુરો બધાં કાળા હોય છે. અહીં આ ભાવના છે - તે જ દેવોની એક દેશ નિકાય તે અસુરો છે, તે બધાં જ અશ્વેત વર્ષના છે.
હવે સર્વધzસર્વના પ્રતિપાદન માટે કહે છે – • ભાષ્ય-૧૮૩-વિવેચન :
બધી વસ્તુની સ્થાપના કરવી તે સર્વધ૪. જેમ વિશ્વની બધી વસ્તુ બે પ્રકારમાં આવી જાય ... જીવ અને અજીવ. દ્રવ્ય સર્વમાં સંપૂર્ણ ઘટસ્પટાદિ એક એક આવે છે. સર્વધરમાં સમસ્ત તે વસ્તુનો સમુદાય આવી જાય.
• X - X - પિત્ત-સ્થાપેલ અથવા તે અાવ્યુત્પન્ન શબ્દ છે અથવા સર્વધ નિવશેષ વચન છે - x •x - તે બે પ્રકારે છે, જીવ અને જીવ. કેમકે લોકમાં જે કંઈ છે, તે બધું જીવો અને અજીવો છે, તે સિવાય કશું નથી.
E:\Maharajsaheb\Adhayan-33\Book33
Page #298
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ - ૧૦૩૭, ભાષ્ય-૧૮૭
૪૨
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
દ્રવ્યસર્વ અને સર્વઘત્ત સર્વમાં શો ફેર છે ? દ્રવ્ય સર્વમાં ઘડો આદિ એક એક સંપૂર્ણ દ્રવ્ય લેવાય, સર્વધરં સમસ્ત વસ્તુ જાતિને વ્યાપીને રહેલ છે. હવે માવસર્વ કહે છે –
• ભાષ્ય-૧૮૮-વિવેચન :
ભાવમાં સર્વ ઉદયલક્ષણ ઔદયિક ભાવ, જેમ આ છે તેમ શેષ ભાવો પણ સમજી લેવા. અહીં ક્ષાયોપશમ ભાવસવનો અધિકાર છે અને નિરવશેષ સર્વનો ઉપયોગ અધિકાર છે .. સર્વ બે પ્રકારે છે - શુભ, અશુભ ભેદથી. ઔદયિક-ઉદય લક્ષણ. કર્મોદય નિપજ્ઞ. - x • મોહનીય કર્મના ઉપશમના સ્વભાવથી બધું જ ઔપશમિક શુભ છે. કર્મના ક્ષયથી જ બધું ક્ષાયિક પણ શુભ જ છે. શુભાશુભ મિશ્ર તે સર્વ ક્ષાયોપથમિક, પરિણતિ સ્વભાવ સર્વ શુભાશુભ તે પારિણામિક. અહીં ક્ષાયોપથમિક ભાવ સર્વથી અધિકાર છે.
‘સવ’ અવયવની વ્યાખ્યા કરી, હવે સાવધ અવયવ કહે છે - • નિયુક્તિ-૧૦૩૮-વિવેચન :
અવધ કર્મ તે ગહલાયક હોય અથવા ક્રોધાદિ ચાર વધે છે. તેની સાથેનો જે યોગ, તેના હું પચ્ચકખાણ કરું છું. - - - - અનુષ્ઠાન અવધ કહેવાય છે. અવધ એટલે જે નિંધ કે ગહિંત હોય છે. સર્વ અવધનો હેતુપણે હોવાથી ક્રોધાદિ ચાર અવધ છે. કારણમાં કાર્યનો ઉપચાર છે. અવધ સહિત જે વ્યાપાર તે સાવધ કહેવાય છે. પ્રત્યાખ્યાન-નિષેધ લક્ષણ છે. - X - વર્જનીય એટલે વર્ય, વ્યંજનીય. વજર્ય સહ તે સવર્ય, સકારના દીર્ધ આદેશથી સાવજ [સાવધ હવે “યોગ' કહે છે, તે દ્રવ્યથી, ભાવથી -
• નિયુક્તિ-૧૦૩૯-વિવેચન :
મન,વચન, કાયને યોગ્ય દ્રવ્યો તે દ્રવ્યયોગ. ભાવમાં બે ભેદે - સમ્યકત્વ આદિ પ્રશસ્ત છે, મિથ્યાત્વ આદિ પશસ્ત છે. - X - જીવ વડે અગૃહીત કે ગૃહીત સ્વ વ્યાપારમાં રાખવૃત્ત તે દ્રવ્યયોગ, દ્રવ્યોના કે હરીતક આદિના યોગ તે દ્રવ્ય યોગ. ભાવે વિષયક યોગ-પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં સમ્યકત્વાદિ પ્રશસ્ત છે, આદિ શહદથી જ્ઞાન અને ચારિત્ર લેવા. જેના વડે આત્મા વર્ગમાં જોડાય તે પ્રશસ્ત. મિત્યાત્વાદિ આપશસ્ત છે, કેમકે તેમાં આત્મા અષ્ટવિધ કર્મથી જોડાય છે.
સાવધયોગની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યામિ એ અવયવના પ્રસ્તાવથી પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. •X - પ્રતિ શબદ પ્રતિષેધ અર્થમાં છે, • આભિમુખ્ય અર્થમાં, • પ્રકથન અર્થમાં છે. હું સાવધ યોગના આભિમુખ્યમાં પ્રતિષેધનું કથન કરું છું અથવા પ્રતિષેધનું આદરથી અભિધાન કરું છું. પ્રતિષેધનું કથન તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ. તે છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષોત્ર, અનીચ્છા અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે
• નિયુક્તિ-૧૦૪૦-વિવેચન :
દ્રવ્યમાં નિલવાદિ, ક્ષેત્રમાં દેશ નિકાલ કરાયેલા, ભિક્ષાદિ ન આપવામાં અદિછી અને ભાવમાં બે ભેદે પ્રત્યાખ્યાન છે. • x : નિલવાદિ જે પ્રત્યાખ્યાન કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. આ શબ્દથી દ્રવ્યોના, દ્રવ્યભૂતના કે દ્રવ્યહેતુથી જે પ્રત્યાખ્યાન, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. જેને દેશ નિકાલનો આદેશ કરાયેલ હોય તેને ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. મf
શદથી નગર આદિનો પ્રતિષેધ લેવો. દેવાની ઈચ્છા ન થવી તે અદિચ્છા, ત્યાં ભિક્ષાદિને ન આપવાનું કથન તે અદિચ્છા પ્રત્યાખ્યાન. આદિ શબ્દથી વાદિ લેવા. – “જેમ આને કોઈ ભિક્ષા આપતા નહીં' તેવું વચન.
ભાવ પ્રત્યાખ્યાન - બે ભેદે છે. માર્ચ - સાવધ યોગનું પ્રત્યાખ્યાન અથવા માવત: શુભ પરિણામના ઉત્પાદથી કે ભાવના હેતુથી . નિવણિાર્થ. સાવધ યોગ વિરતિ લક્ષણ પ્રત્યાખ્યાન. તે ભાવ પ્રત્યાખ્યાન. હવે બે ભેદ દર્શાવવા કહે છે –
• નિર્યુક્તિ-૧૦૪૧-વિવેચન :
શ્રુત પ્રત્યાખ્યાન, નોકૃત પ્રત્યાખ્યાન, શ્રુત બે ભેદે – પૂર્વશ્રુત, વાપૂર્વકૃત. નોધૃતપત્યાખ્યાન બે ભેદે – મૂલગુણ, ઉત્તરગુણ. -x - શ્રુતo બે ભેદે – (૧) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, (૨) અપૂર્વકૃત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વે જ પ્રત્યાખ્યાન સંક્સિત હોય તે પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, પૂર્વભૂત પ્રત્યાખ્યાન તે આતુર પ્રત્યાખ્યાનાદિ. નોધૃતપત્યાખ્યાન • શ્રુત પ્રત્યાખ્યાનથી અય. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન દેશથી અને સર્વથી. દેશથી - શ્રાવકોનું અને સર્વથી - સંયતોનું. અહીં અધિકૃત સર્વ, સામાયિક પછી લીધેલ છે તે.
અહીં વૃદ્ધ સંપદાય છે – કોઈ રાજપુત્રીએ એક વર્ષ માંસ ન ખાધુ. પારણે અનેક જીવોનો ઘાત કર્યો. સાધુએ બોધ પમાડ્યો. દીક્ષા લીધી. તો પહેલાં કર્યું તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, પછી કર્યું તે ભાવ પ્રત્યાખ્યાન.
હવે ‘ચાવજીવ' શબ્દની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૪ર-વિવેચન :
‘સાવતુ' શબ્દ અહીં “અવધારણ'માં છે. “જીવન' શબ્દ “પ્રાણધારણ'માં કહેલ છે. પ્રાણધારણ સુધી પાપથી અટકવું અર્થ છે. તેની આગળ કરવાનું વિધાન નથી, પ્રતિષેધ પણ નથી. વિધિમાં આશંસા દોષનો પ્રસંગ આવે અને પ્રતિષેધમાં દેવ આદિમાં ઉત્પણનો ભંગ પ્રસંગ આવે.
અહીં જીવે તે જીવ એ ક્રિયાશદ છે. જીવન – પ્રાણધારણ, અહીં જીવિત શબ્દ દશ ભેદે વર્તે છે. તેનું નિરૂપણ કરે છે -
• નિયુક્તિ-૧૦૪૩-વિવેચન :
નામ જીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવ જીવિત, તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત એ દશ ભેદો છે. અવયવાર્થ ભાણકાર પોતે કહેશે. તેમાં (૧) નામ, (૨) સ્થાપના સુગમ હોવાથી બાકીના ભેદ ભાષ્યકાર કહે છે –
• ભાષ્ય-૧૮૯-વિવેચન :
(3) દ્રવ્યજીવિત - સચિત્તાદિ, આદિ શબ્દથી મિશ્ર, ચિત્ત લેવા. અહીં કારણમાં કાર્યના ઉપચારથી જે દ્રવ્ય વડે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી પગ, હિરણ, ઉભયરૂપથી જેનું જે રીતે જીવિત કે તેને તે રીતે તે દ્રવ્યજીવિત કહેવાય. બીજા દ્વિપદાદિ દ્રવ્યને કહે છે.
(૪) આયુ’ એ પ્રદેશકમ છે. તે દ્રવ્ય સહ ચરિત જીવને પ્રાણ ધારણ સદા સંસારમાં થાય તે ઓઘ, ઓઘજીવિત એટલે સામાન્ય જીવિત, આને આશ્રીને જો પછી સિદ્ધ થાય તો પછી ઓધજીવિત ન હોય.
(૫) ભવ એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. સ્વભવમાં સ્થિતિ તે ભવજીવિત.
E:Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #299
--------------------------------------------------------------------------
________________
૧/૨ નિ - ૧૦૪૩, ભાષ્ય-૧૮૯
૪૩
४४
(PROOF-1)
(૬) તદ્ભવજીવિત - તે જ ભવમાં જીવિત આ ઔદારિક શરીરીને જ હોય છે. કેમકે તેમાં જ ઉપપાત થાય છે. તે આયુના બંધના પલ્લાં સમયથી આરંભીને છેલ્લા સમય સુધી અનુભવ. તે ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યોને છે • * * * * * * શા માટે તે ઔદારિકોને જ કહ્યું છે ? તેમને જ ગર્ભકાળમાં વ્યવહિત યોનિથી નીકળવાને જન્મ કહે છે. તેથી ગર્ભકાળ સહિત જ તદ્ભવજીવિત છે. વૈકિય શરીરીને ઉપપાતથી કાલાંતર વ્યવહિત જન્મ છે. જીવિત સ્વ અબાધાકાળ સહિત છે. તેથી તદ્ભવ જીવિત ઔદારિકોને જ કહ્યું છે. તેમને આ સ્વકાય સ્થિતિ અનુસાર જાણવું.
• નિયુક્તિ-૧૦૪૪ :
ચકી આદિનું ભોગજીવિત, સંયત માણસનું સંયમ જીવિત, ભગવંતનું યશ અને કીર્તિ જીવિત છે. અહીં સંયમ અને નરભવ જીવિતથી અધિકાર છે. (9ભોગજીવિત • ચકવતી આદિનું, માર શબ્દથી બલદેવ, વાસુદેવ આદિ લેવા. (૮) સંયમ જીવિત - સંયતજન અર્થાત્ સાધુલોકનું જાણવું.
(૯,૧૦) ભગવંત મહાવીરનું જીવિત યશ અને કીર્તિ યુક્ત હતું તેમાં યશ એટલે પરાક્રમ કૃતુ અને કીર્તિ તે દાન-પુન્યના ફળરૂપ છે. કેટલાંક બંનેને એક ગણે છે. અસંયમજીવિત અવિરતિગત સંયમના પ્રતિપક્ષથી ગ્રહણ કરવું.
માવજીવપણું તેમાં જીવ એટલે પ્રાણધારણ. - X - X - X - જેમાં પ્રત્યાખ્યાન કિયા ચાવજીવને માટે છે તે. જેનો યોગ ત્રણ બેદે છે, તે ગિવિધ. સાવધયોગ તેનું પ્રત્યાખ્યાન કરવું. ત્રિવિધ યોગ, ત્રિવિધ કરણથી - મનથી, વચનથી, કાયાથી. અહીં મન વગેરેનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. - x -- ન કરું, ન કરાવું, ન અનુમો.
[શંકા] કયા કારણે ઉદ્દેશકમને ઉલ્લંધીને વ્યત્યાસથી નિર્દેશ કર્યો ?
[સમાધાન યોગના કરણતંગથી ઉપદેશ માટે. તેથી કહે છે - યોગ કરણવશ જ છે. કરણના ભાવે યોગનો પણ સદ્ભાવ છે. કરણના અભાવે યોગનો અભાવ છે. હવે ગ્રંથ વિસ્તારભયે વધુ કહેતા નથી.
અહીં કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં પછી પ શબ્દ છે તે વર્તમાનકાળ સાથે અતીતકાળનો પણ નિર્દેશ કરે છે. તેથી કરેલાનું પણ, કરાવેલાનું પણ તથા ભવિષ્ય કાળમાં પણ કરાશે કે કરાવાશે તેનું પણ. એમ ત્રણે કાળનો સંગ્રહ જાણવો. પણ ક્રિયા અને કિયાવાળાનો ભેદ નથી અહીં માત્ર કિયા સંભવતી નથી તે જણાવવા ન્ય નું ગ્રહણ કરેલ છે - X - X - એ પ્રમાણે અહીં સુધીનું સૂત્ર કહ્યું.
અહીં પ્રત્યારામ શ0€ છે, તેથી ગૃહસ્થ અને સાધુને આશ્રીને ભેદ - પરિણામથી નિરૂપણ કરતા કહે છે -
• નિયુક્તિ-૧૦૪૫-વિવેચન :
ત્રિવિધ ગિવિધથી ૧૪૭ મંગો થાય, તે સમિતિ અને ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે એ પ્રમાણે સૂત્ર-સ્પર્શ નિયુક્તિનો વિસ્તાર થયો.
હવે ત્રિવિધ ગિવિધ વડે આની જ વ્યાખ્યા કરે છે. તેમાં વિવિધ સાવધયોગનું પ્રત્યાખ્યાન કરવું તે કરવું-કરાવવું-અનુમોદવું ત્રણ બેદે. ગિવિધથી તે મન, વચન, કાયા વડે. હવે તેના ભેદો જણાવતા કહે છે –
[શંકા] અહીં સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાનના અધિકારથી ૧૪૭ પ્રત્યાખ્યાન
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદત્વથી અયુક્ત જ છે.
[સમાધાન ના, તેમ નથી. પ્રત્યાખ્યાન સામાન્યથી ગૃહસ્થ પ્રત્યાખ્યાન મેદની અભિધાનમાં પણ દોષપણે નથી. ધે પ્રસ્તુત ભેદો કહે છે -
૧૪૩ ભેદો ગૃહસ્થ પ્રત્યાખ્યાન ભેદ પરિમાણથી છે. તે વિધિપૂર્વક પ્રયત્નથી વિચારવા. ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય છે ત્રણ-બે-ચોક, ત્રણ-બેએક, ત્રણ-બે-એક કરણો લેવા. પહેલામાં એક ભેદ બાકીના પદોમાં ત્રણ-ત્રણ-ત્રણ ભેદ થાય છે. બે-નવક ત્રિકને બે-નવક ત્રણ વડે ગુણતાં ૧૪૭ મંગો થાય છે. તે આ પ્રમાણે.
(૧) મન, વચન, કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં.
[શંકા ન કરે ઈત્યાદિ ત્રણે દેશવિરત ગૃહસ્થને કઈ રીતે સંભવે ? વિષય-ક્ષેત્ર બહારનો પ્રતિષેધ અનુમત છે. - ૪ - સ્વદેશમાં અનુમતિ નિષેધ છે. તે પુત્રાદિ સંતતિ નિમિત્તથી છે. દીક્ષાને અભિમુખ થયેલા ગૃહસ્થને ૧૧-મી પ્રતિમા સ્વીકારે ત્યારે વિવિધગિવિધથી પ્રત્યાખ્યાન હોય છે.
તો પછી મન વડે કરણ, કારવણ, અનુમત કઈ રીતે છે? મનથી પણ કરણાદિ ઘટી શકે છે. કેમકે વચન અને કાયાના કરણાદિ મનને આધીન છે. મનથી વિચારીને સાવધ કરે છે. કર્યા પછી પણ “સારુ કર્યું એવું અનુમોદન કરે છે, એ પ્રમાણે વિવિઘ, ગિવિધથી એક ભેદ કહ્યો.
હવે બીજો ભેદ – (૧) મનથી અને વયનથી કરે - કરાવે - અનુમોદે નહીં. (૨) તે રીતે મનથી અને કાયાથી, (૩) વયન અને કાયાથી. એ બીજો મૂળ ભેદ.
ધે ત્રીજો ભેદ – (૧) મન વડે કરે - કારવે - અનુમોદે નહીં. (૨) એ રીતે વચન વડે, અને (3) કાયા વડે. આ ત્રીજો મૂલ ભેદ.
હવે ચોથો ભેદ – (૧) ન કરે, ન કારવે મન-વચન-કાયાથી. (૨) એ પ્રમાણે • ન કરે, ન અનુમોદે. (૩) ન કરાવે, ન અનુમોદે. એમ ચોથો ભેદ.
હવે પાંચમો ભેદ – (૧) મનથી અને વચનથી - ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ન અનુમોદે, (૩) ન કરાવે, ન અનુમોદે. આ ત્રણે ભંગો મન અને વયનથી કહ્યા. બીજા પણ ગણ મનથી અને કાયાથી થાય. બીજા પણ વચન અને કાયાથી થાય. એ પ્રમાણે બધાં મળીને નવ ભેદ થાય.
હવે છઠ્ઠો ભેદ – (૧) મન વડે ન કરે, ન કરાવે. એ પ્રમાણે (૨) ન કરે, ને અનુમોદે, (3) ન કરાવે, ન ચાનુમોદે. એ પ્રમાણે વચન અને કાયા વડે પણ ત્રણ-ત્રણ ભેદો થાય છે.
સાતમો ભેદ – મન, વચન, કાયાથી ન કરે તે એક ભેદ, એ પ્રમાણે (૨) ના કરાવે, (3) કરનારને અનુમોદે નહીં. આઠમો ભેદ – (૧) મન, વચનથી ન કરે, (૨) મન, કાયાથી ન કરે, (3) વચન, કાયાથી વ કરે. એ પ્રમાણે ન કરાવે નાં પ્રણ ભેદ, એ પ્રમાણે ન અનુમોદેના ત્રણ ભેદ.
નવમો ભેદ – (૧) મન વડે ન કરે, (૨) ન કરાવે, (૩) ન અનુમોદે. એ પ્રમાણે વચનથી ગણ ભેદ, કાયાથી પણ ત્રણ ભેદ.
એ રીતે ૪૯ ભેદો થયા. તેને ભૂત-વર્તમાન-ભાવિ એ ત્રણ કાળથી ગુણતા ૧૪૭ ભેદો થાય. ••• અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચકખાણ. એ રીતે
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #300
--------------------------------------------------------------------------
________________
૧ર નિ - ૧૦૪૫
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩
(PROOF-1)
ત્રણ કાળથી ૧૪૩ ભેદો તીર્થકરાદિએ કહેલા છે.
એ પ્રમાણે ગૃહસ્થના પ્રત્યાખ્યાનના ભેદો કહ્યા, હવે સાધુના પ્રત્યાખ્યાનની ભેદોનું સૂચન કરે છે. તે આ રીતે – ત્રિવિધ-ગિવિધથી. આના દ્વારા સર્વ સાવધ યોગના પ્રત્યાખ્યાનથી અર્થથી ૨૩ ભેદો કહે છે -
અહીં સાવધ યોગ પ્રસિદ્ધ છે. તે હિંસાદિ સ્વયં સર્વે ન કરે, ન કરાવે, કરનાર બીજાને સારા ન જાણે. એકૈક કરણ મિકથી મન, વચન, કાયા વડે નવ ભેદો છે. તે અતીતાનાગત-વર્તમાન ગણ કાળથી ગણતાં સત્તાવીશ ભેદો થાય છે. આ પ્રત્યાખ્યાનમાં ભેદજ્ઞાન સમિતિ, ગુપ્તિ હોવાથી થાય છે અથવા સમિતિ, ગુપ્તિ વડે નિષ્પન્ન થાય છે. તેમાં ઈયસિમિતિ આદિ પ્રવીયારરૂપ સમિતિ પાંચ અને પ્રવીચાર-ચાપવીચારરૂપ મનોગુપ્તિ આદિ ગણ ગુપ્તિ હોય છે.
કહ્યું છે - “સમિતિ એ નિયમથી ગુપ્ત છે, ગુપ્તિમાં સમિતિપણાની ભજના છે." કુશળ વયનને બોલતો જે વયનગુપ્ત છે, તે સમિત પણ છે.
બીજા કહે છે, આ આઠ પ્રવચન માતા સામાયિક સૂગ વડે સંગ્રહ કરાયેલ છે તેમાં “કરેમિ ભંતે સામાઈય” વડે પાંય સમિતિ ગૃહિત છે અને “સર્વે સાવજે'' જોગં પચ્ચકખામિ" વડે ત્રણ ગુતિ ગૃહિત છે. અહીં પ્રવર્તનમાં સમિતિ છે અને નિગ્રહમાં ગુપ્તિ છે. આ આઠ પ્રવચન માતામાં સામાયિક અને ચૌદ પૂર્વો સમાયેલા છે. માતા તે મૂલ છે, તેમ કહ્યું છે.
• x • એ પ્રમાણે સૂગ સ્પર્શ નિયુક્તિનો વિસ્તરાયેં કહ્યો. હવે સૂગ જ અતીતાદિ કાળ ગ્રહણ કણ ભેદે કહે છે, તે દશવિ છે -
નિયુક્તિ-૧૦૪૬-વિવેચન :
સામાયિકને કરું છું, સાવધ પચ્ચકખું છું, પૂર્વે કરેલાનું પ્રતિકમણ કરું છું, એમ વર્તમાન, ભાવિ અને ભૂતકાળને ગ્રહણ કરવામાં આવ્યો છે. – આ પ્રમાણે જ અનુકમ ત્રણે કાળનો જાણવો. હવે તેનું હે ભદંત! “પડિક્કમામિ' શબ્દની વ્યાખ્યા કરે છે. - x - x • જે આ સાવધ યોગ છે, તે ત્રણે કાળનો વિષય છે, તેમાંથી અતીત સાવધ અંશનું હું પ્રતિકમણ કરું છું.
અહીં ચશંકા પદને જૂ કરતાં કહે છે કે – • નિયુક્તિ-૧૯૪૩-વિવેચન :
અહીં ત્રિવિધેન પદ કહ્યું તે યુક્ત નથી. કેમકે પ્રતિપદ વિધિ વડે તેનો અર્થ કહેવાઈ જ ગયો છે. અર્થ વિકલ્પના ગુણભાવના માટે કહેલ છે, તેથી તેમાં કોઈ દોષ નથી. આ નિર્યુક્તિનો ભાવ આ પ્રમાણે છે –
પ્રતિપદ - મનથી, વચનથી, કાયાથી. અહીં આ ત્રણે પદો વિયેન શબ્દનો અર્થ વિકા સંગ્રહ કરવા માટે છે. તેથી પુનરુક્તિ નથી. અથવા ગુણ-ભાવના ફરી ફરી કહેવાથી થાય માટે તેમાં કોઈ દોષ નથી, અથવા મન વડે, વયન વડે, કાયા વડે એમ કહેતા પ્રતિપદમાં ન કરું, ન કરાવું, ન અનુમોદુ એ અનુકમ ન થાય માટે ત્રિવિધ વડે એક એક કહેલ છે. • x -
- હવે પ્રસ્તુત સૂત્ર કહે છે - હે ભદંત ! તેનું હું પ્રતિકમણ કરું છું. અતિયાર નિવૃત્તિ અને કયા અભિમુખ થઈ, તેની વિશુદ્ધિ માટે આમંત્રણ કરતા વેત કહ્યું. [શંકા] પૂર્વે કહેલ પર્વત શબદ અનુવર્તે જ છે. આ અર્થે પહેલાં કહેલ છે, તો પછી ફરી
શા માટે કહે છે ? સિમાધાનો અનુવર્તન અર્થ જ આ ફરી અનુસ્મરણ માટે પ્રયોજેલ છે. અહીં અાવતના ફરી કહેવાથી થાય છે માટે કહેલ છે અથવા સામાયિક કિયા પ્રત્યર્પણ વચનથી ભદત શબ્દ છે. આના વડે આવું જ્ઞાપિત થાય છે - બધી જ ક્રિયાના અંતે ગુરુને પ્રત્યર્પણ કરવું જોઈએ. • x -
પ્રતિકમણ એટલે મિથ્યાદુકૃત તે બે ભેદે – દ્રવ્યથી, ભાવથી. • નિયુક્તિ-૧૦૪૮-વિવેચન :
દ્રવ્ય પ્રતિકમણ નિવાદિ, તેમાં કુંભારના મિચ્છા મિ દુક્કડ નું ઉદાહરણ છે, ભાવમાં તેમાં ઉપયુક્ત મૃગાવતીનું ઉદાહરણ છે. •x - x - અહીં નિકુવાદિમાં આ શબ્દથી અનુપયુક્તાદિને લેવા.
કુંભારનું મિથ્યાદુકૃત : એક કુંભકારના ઘેર સાધુઓ રહેલા. તેમાં એક બાળસાધુ, તે કુંભારના વાસણોને કાંકરા મારીને કાણા કરે છે. કુંભકારે જાગીને જોયું અને કહ્યું – મારા વાસણોમાં કેમ કાણાં પાડો છો ? બાળસાધુએ કહ્યું – મિચ્છા મિ દુક્કડ, એ પ્રમાણે ફરી પણ તે મિચ્છા મિ દુક્કડં કરતો વાસણને કાણા કરે છે.
પછી તે કુંભારે તે બાળસાધુના કાન આમડ્યા. બાળ સાધુ બોલ્યા - મને પીડા થાય છે. કુંભારે કહ્યું – મિચ્છા મિ દુક્કડં. એ રીતે કુંભાર વારંવાર કાન મરડીને મિચ્છા મિ દુક્કડ' આપે છે. ત્યારે બાળ સાધુ બોલ્યા - અહો ! તમારું “મિચ્છા મિ દુક્કડ' ઘણું સુંદર છે. કુંભારે કહ્યું – તમે પણ આવું જ મિચ્છા મિ દુક્કડં આપેલું ને! ત્યારે તેણે ભાજનમાં કાણા કરવા બંધ કર્યા.
જે દુકૃતને મિથ્યા કરીને તે જ પાપનું પુનઃ સેવન કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટનો પ્રસંગી છે. આ દ્રવ્ય પ્રતિક્રમણ.
ભગવંત વર્ધમાનસ્વામી કૌશાંબીમાં સમોસર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય બંને ભગવંતને વાંદવાને વિમાન સહિત અવતર્યા. ત્યાં આ મૃગાવતી. ઉદાયનની માતા, દિવસ છે. તેમ સમજી ઘણો કાળ બેઠા. બાકીના સાધ્વી ભગવંતને વાંદીને પોતાના આવાસે ગયા. ચંદ્ર અને સૂર્ય પણ ભગવંતને વાંદીને ગયા, તુરંત જ વિકાળ થઈ ગયો. મૃગાવતી સંશાંત થઈ, આ ચંદના પાસે ગયા. ચંદનાએ ત્યાં સુધીમાં પ્રતિક્રમણ કરી લીધેલ.
મૃગાવતી સાળીએ આલોયના શરૂ કરી, આય ચંદનાએ કહ્યું કે – હે આયT કેમ આટલો લાંબો સમય રહ્યા ? તારા જેવી ઉત્તમ કુળમાં જન્મેલ માટે આમ એકલા
ત્યાં રહેવું યોગ્ય નથી. મૃગાવતીએ સદ્ભાવથી મિથ્યા દુષ્ક આપ્યું. આ ચંદનના પગે પડયા. તે સમયે આ ચંદના સંથારામાં રહેલા, તેમને નિદ્રા આવી ગઈ, સુઈ ગયા. મૃગાવતીએ પણ તીવ્ર સંવેગને પામીને તેમના પગે પડવાથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું.
તે માર્ગથી સર્પ આવતો હતો. આ ચંદનાનો હાથ સંથારાથી લાંબો થયો. મૃગાવતીએ સર્ષ ન કરડે તેવી બુદ્ધિથી તેમનો હાથ સંથારામાં ગોઠવી દીધો. ચંદનાઆર્યા જાગીને બોલ્યા - આ શું છે ? હજી પણ તમે મિથ્યાદુષ્ક દઈ રહ્યા છો ? નિદ્રા પ્રમાદથી મને ઉઠાડવી ન હતી.
મૃગાવતી કહે છે – આ સર્પ તમને ન કરડે તે માટે હાથ પાછો ખેંચેલ. ચંદના આયએ પૂછ્યું - સર્પ ક્યાં છે? મૃગાવતીએ દેખાયો. આયચંદનાએ સર્પ ન જોયો. ત્યારે મૃગાવતીને પૂછ્યું - તને કોઈ અતિશય થયો છે ? તેણી બોલ્યા – હા. ફરી
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #301
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ
૧૦૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(24)
(PROOF-1)
પૂછ્યું - તે છાડાસ્થિક છે કે કૈવલિક છે? મૃગાવતી બોલ્યા - કૈવલકિ. પછી ચંદના આયએ તેણીના પગે પડીને ‘મિસ્યા મિ દુક્કડ' કહ્યું કેમકે મેં કેવલીની આશાતના કરી. આ ભાવ પ્રતિક્રમણ.
કહ્યું છે - જો પાપ કરીને અવશ્ય પ્રતિકમણ કરે, તો પછી તે પાપ કર્મ ફી ન કરવાથી પ્રતિકાંત થયો તેમ કહેવાય.
આ તમામ એ ભૂતકાળના સાવધ યોગથી હું નિવૃત્ત થાઉં છું, તેથી જેની નિવૃત્તિ, તેની અનુમતિથી વિરમણ છે તથા નિંદ્રામાં એટલે ગુપ્સા કરું છું જો કે નહીં પણ ગુપ્તા અર્થમાં જ છે. તો પણ તે બંનેમાં ભેદ છે – સામાન્ય અર્થ ભેદ છતાં ઈષ્ટ વિશેષાર્થ શકદ છે - x - તે કહે છે –
• નિર્યુક્તિ-૧૦૪૯-વિવેચન :
પોતાના દુષ્ટ ચાસ્ત્રિનો પસ્તાવો કરવો તે નિંદા, તેના ચાર નિક્ષેપ થાય છે. દ્રવ્યમાં ચિત્રકાર પુત્રી, ભાવમાં ઘણાં ઉદાહરણો છે. પાણીના સ્વ ચરિનો પશ્ચાત્તાપ તે નિંદા થતુ આત્મસાક્ષીએ ગુપ્તા. તેમાં કે તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપ થાય છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય નિંદામાં ચિત્રકારપુગીનું ઉદાહરણ છે. તેણી જે રીતે રાજાને પરણીને પોતાની નિંદા કરે છે. તે ભાવ નિંદામાં ઘણાં ઉદાહરણો યોગસંગ્રહમાં કહેવાશે. તેનું લક્ષણ આ પ્રમાણે છે – હા! ખોટું કર્યું, હા! ખોટું કરાવ્યું, હા ! ખોટાની અનુમોદના કરી, તેના પશ્ચાત્તાપથી મારું અંતર બની રહેલ છે.
• નિયુક્તિ-૧૦૫૦-વિવેચન :
ગઈ પણ તેવી જ છે, પરંતુ તેમાં બીજા આગળ દોષ પ્રકાશવાના છે. દ્રવ્ય ગહમાં મરુકનું દષ્ટાંત છે, ભાવમાં ઘણાં ઉદાહરણો છે.
ગહાં, નિંદાની જાતિની જ છે. તેમાં વિશેષ આ છે – બીજા સમક્ષ પ્રગટ કરવું તે નહીં કહેવાય. અથવા ગુરુ સનમુખ જે સ્વગુપ્તા તે ગઈ. તે પણ ચાર ભેદે છે. તેમાં નામ, સ્થાપના છોડીને કહે છે - દ્રવ્યમાં મરુકનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – આનંદપુરમાં મર્કની પૂત્રવધુ સાથે સંભોગ કરીને ઉપાધ્યાયને કહે છે - મેં સ્વપ્નમાં તમારી પુત્રવધૂ સાથે સંભોગ કર્યો.
ભાવગહમાં - સાધુએ ગુરુ પાસે જઈને, અંજલિ કરીને, વિનયપૂર્વક, જેવું પાપ પોતે જાણે છે, તે પ્રમાણે જ ગુરુને જણાવી દે.
તેમાં દહીં એટલે ગુપ્તા. કોની જુગુપ્સા કરે ? આત્માની - ભૂતકાળના સાવધયોગકારી આત્માની અથવા અતીત સાવધ યોગના ત્રાણ હિત આત્માની જુગુપ્સા કરે. હવે સામાયિક વડે ત્રાણ-રક્ષણ છે. અથવા સતત સાવધ યોગના પ્રવર્તનથી નિવર્તવું. હુિં નિવવું છું..
વ્યસૃજામિ - વિવિધ અર્થ કે વિશેષ અર્થમાં ‘વિ' શબ્દ છે. ૩ શબ્દ “શાર્થેબહુ અર્થમાં છે. સૃજામિ એટલે હું ત્યાગ કરું છું. સાથતુ હું વિશેષ કરીને ઘણો જ ત્યાગ કરું છું. વ શdદ અધ: અર્થમાં છે.
[શંકા] સાવધયોગના પરિત્યાગથી હું હે ભદંતા સામાયિક કરું છું. એ પ્રમાણે સાવધયોગની નિવૃત્તિ કહે છે. તેમાં વ્યસૃજામિ' શબ્દ વિપરીતતાને પામે છે. સિમાધાન] ના, તેમ નથી. - x - સામાયિક પછી પણ પ્રયોજાયેલ “વ્યસૃજાતિ' શબ્દમાં તેનો વિપક્ષ ત્યાગ પણ જાણવો. વિસ્તાર ભયથી વધારે કહેતા નથી.
હવે વ્યુત્સર્ગના પ્રતિપાદન માટે કહે છે – • નિયુક્તિ-૧૦૫૧-વિવેચન :
દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્નચંદ્રનું દષ્ટાંત છે અને તે જ ફરી જ્યારે સંવેગમાં આવી જાય છે, ત્યારે તે દૃષ્ટાંત ભાવમાં પણ છે જ.
અહીં દ્રવ્ય વ્યુત્સર્ગ - તે ગણ, ઉપધિ, શરીર, , પાન આદિનો ત્યાગ અથવા દ્રવ્ય વ્યત્સર્ગ તે આdધ્યાનાદિ ધ્યાતાનો કાયોત્સર્ગ. તેથી કહે છે - દ્રવ્ય વ્યુત્સર્ગમાં પ્રસન્ન ચંદ્રનું ઉદાહરણ છે. ભાવ વ્યુત્સર્ગ તે જ્ઞાન આદિનો પરિત્યાગ અથવા ધર્મ-શુક્લધ્યાન કરનારનો કાયોત્સર્ગ જ. તેથી કહ્યું કે સંવેગ પામીને પછી ભાવ વ્યુત્સર્ગમાં પ્રસણચંદ્રનું જ દષ્ટાંત છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર રાજા હતો. ત્યાં ભગવંત વીર સમોસય. પછી રાજા ધર્મ સાંભળીને સંવેગ પામ્યો. દીક્ષા લીધી, ગીતાર્થ થયો. કોઈ દિવસે જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છાથી સર્વ ભાવનાથી આત્માને ભાવિત કરે છે. તે કાળે રાજગૃહગરમાં મશાનમાં પ્રતિમા સ્થાને રહ્યા.
ભગવંત મહાવીર ત્યાં જ સમોસરેલા. લોકો પણ વંદનાર્થે નીકળ્યા. બે વણિકો ફિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાં આવ્યા. પ્રસન્નચંદ્રને જોઈને એક વણિક બોલ્યો - આ આપણાં સ્વામી છે, રાજલક્ષમી છોડીને, તપરૂપી લમી સ્વીકારી છે. અમે તેની ધન્યતા છે. બીજો બોલ્યો - આની વળી ધન્યતા? જે અસંજાત બળવાળા પુત્રને રાજ્યમાં સ્થાપીને દીક્ષા લઈ લીધી. તે ભાયાતો દ્વારા પરાભવ પામશે. ઉત્તમ નગર ક્ષયને પામશે. એ પ્રમાણે ઘણાં લોકોને દુઃખમાં સ્થાપ્યા, તે દેખાતું નથી.
આ સાંભળીને પ્રસન્નચંદ્રને કોપ ચડ્યો. તે વિયાવા લાગ્યા કે – કોણ મારા પુત્રને અપકાર કરે છે ? નક્કી - અમુક. તે વળી શું કરી લેશે ? અહીં આ અવસ્થામાં રહીને પણ તેને ખતમ કરી દઈશ. માનસ સંગ્રામથી શૈદ્ર ધ્યાન પામ્યો. હાથી વડે હાથીને ખતમ કરવા લાગ્યો.
એ સમયે શ્રેણિક રાજા ભગવંતને વાંદવાને નીકળેલો. તેણે પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા અને વંદન કર્યું. શ્રેણિકને થયું - આ પ્રષિ શુક્લધ્યાને ચડેલા છે. તો આવા ધ્યાનમાં કાળધર્મ પામે તો તેમની શું ગતિ થાય, એમ ભગવંતને હું પૂછીશ.
ત્યાં જઈ, વંદન કરીને ભગવંતને શ્રેણિકે પૂછ્યું - જે ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વાંધા, તે વખતે તેઓ કાળ કરે તો ક્યાં ઉપપાત થાય? ભગવંત બોલ્યો - સાતમી નકમાં.
ત્યારે શ્રેણિકે વિચાર્યું – અરેરે આમ કેમ? ફરી તે જ પ્રશ્ન કર્યો. તેટલામાં પ્રસન્નચંદ્ર માનસિક સંગ્રામમાં પ્રધાન નાયક સાથે લડતા તલવાર, શક્તિ, ચેક, કલ્પની
દિ આયુધો કુમાવી ચૂકેલા. ત્યારપછી તેણે શિરસ્ત્રાણ-મુગટ વડે હું તેને ખતમ કરી દઉં એમ વિચારી માથા ઉપર હાથ ફેવ્યો. ત્યારે તેણે જાણ્યું કે લોય કરેલ છે [મસ્તક મંડિત છે.] ત્યારે સંવેગ પામ્યો. મહા વિશુદ્ધયમાન પરિણામથી આત્માની નિંદા કરવા લાગ્યા. ફરી શુક્લધ્યાન પામ્યા.
એટલામાં શ્રેણિકે ફરી પણ ભગવંતને પૂછ્યું - ભગવન્! જે ધ્યાને હાલ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વર્તી રહ્યા છે, તેમાં મૃત્યુ પામે તો ક્યાં ઉપજે ? ભગવતે કહ્યું - અનુત્તર દેવમાં. ત્યારે શ્રેણિકે પૂછ્યું - પૂર્વે કેમ જુદુ પરૂપેલ હતું કે મેં કંઈ જુદુ સમજેલ
jsaheb\Adhayan-33\Book33AL
E:IMa
Page #302
--------------------------------------------------------------------------
________________
૧/ર નિ - ૧૦૫૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
હતું? ભગવંતે કહ્યું – ના તેમ ન હતું.
- શ્રેણિકે ફરી પૂછયું - તો આમ કઈ રીતે? ત્યારે ભગવંતે તેને બધો વૃત્તાંત કહ્યો. એટલામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ સમીપે દિવ્ય દેવ દુંદુભિના નાદ સહિત મહાનું કલકલ થયો. ત્યારે શ્રેણિકે પૂછ્યું - ભગવન ! આ શું થયું ? ભગવંતે કહ્યું – તેને વિશુદ્ધયમાન પરિણામથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દેવો તેનો મહોત્સવ કરી રહ્યા છે.
આ જ દ્રવ્ય અને ભાવ વ્યુત્સર્ગનું દૃષ્ટાંત છે. હવે સમાપ્તિમાં સામાયિકના કત વિષયક સંપથી કહે છે – • નિયુક્તિ-૧૦૫ર-વિવેચન :
સામાયિકના આરંભે આત્મા ત્રિવિધકરણ અને ત્રિવિધ યોગથી પાપને તજીને સાવધયોગથી વિરામ પામે છે, આ પાઠ સમાપ્ત થયો.
સાવધયોગથી વિરત, કઈ રીતે ? પાપનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને અથવા પાઠાંતરથી સાવધયોગ વિરત થઈને ત્રિવિધ ત્રિવિધે ભવિષ્યમાં થનારા પાપનો ત્યાગ કરે છે. - X - X - અનુગમ કહ્યો.
હવે નય કહે છે - તે લૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂગ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ રીતે સાત છે. તેનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં દશવિલું જ છે. પણ અહીં સ્થાન અભૂખ્યાર્થે જ્ઞાન-કિયા બે નયમાં સમાવેશ થતો હોવાથી સંક્ષેપથી કહે છે –
• નિયુક્તિ-૧૦૫૩-વિવેચન :
વિધા અને ચરણ નયમાં બાકીના નયોનો અવતાર કરવો જોઈએ. સામાયિક નિયુક્તિ જે સુભાષિત અર્થવાળી છે, તે પૂરી થઈ. અહીં વિદ્યા અને ચરણ એટલે જ્ઞાન અને ક્રિયારૂપ નવ જાણવા. તેમાં બીજા નયો સમજી લેવા.
હવે સવદ્વાર જ બાકીના નયના અંતભવથી અધિકૃતુ મહિમાથી - ૪ - જ્ઞાન અને ચરણ નો કહીએ છીએ. તેમાં જ્ઞાન નયનો મત આ પ્રમાણે છે – જ્ઞાન જ આલોક - પરસ્પોકના ફળની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. યુક્તિયુક્ત વડે આ કહ્યું. તેથી જણાવે છે –
• નિયુક્તિ-૧૦૫૪-વિવેચન :
ગ્રહિતવ્ય અને સંગ્રહિતવ્ય અર્થ જાણ્યથી જ મુક્તિ માટે ચન કરી શકાય છે, આ જ્ઞાનનય જાણવો • • • જ્ઞાતિ - સમ્યફ જાણવું. ગ્રહિતવ્ય-ઉપાદેય, અણહીતળે - હેય, ત્યાજ્ય = શબદ - ઉપાદેય અને હેય બંને જ્ઞાતત્વના અનુકર્ષણાર્થે છે. અથવા ઉપેક્ષણીયના સમુચ્ચયાર્થે છે. વ કાર અવધારણા છે. તેના આવો વ્યવહિત પ્રયોગ જાણવો - જ્ઞાત જ ઉપાદેય તથા હેચ તથા ઉપેક્ષાકીયમાં છે. અજ્ઞાત નહીં.
અર્થ - ઐહિક અને આમુર્મિક. તેમાં હિક અર્થમાં - ઝહીંતવ્ય તે માળા,. ચંદન અને સ્ત્રી વગેરે. અહીંતવ્ય - વિષ, શસ્ત્ર, કંટકાદિ, ઉપેક્ષણીય - તૃણ દિ. આમુખિક અર્થમાં ગ્રહીતવ્ય • સમ્યગ્દર્શનાદિ, જાગ્રહીતથમિથ્યાત્વ આદિ, ઉપેક્ષણીય • વિવાથી અમ્યુદયાદિ. તે અર્થમાં પ્રયત્ન કરવો જોઈએ. આ ક્રમથી ઐહિક અને આમુખિક ફળ પ્રાપ્તિના અર્થી જીવોએ પ્રયત્ન કQો જોઈએ • પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન કરવો. - X - X - તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અાર્થીઓએ પણ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે – 3િ3/4.
“પહેલું જ્ઞાન અને પછી દયા" એ પ્રમાણે બધાં સંયતે રહેવું. અજ્ઞાની શું કરી શકે ? છેક કે પાપકને શું જાણશે? તથા અાગમમાં કહે છે –
ગીતાર્થનો વિહાર છે, બીજો ગીતાર્થ મિશ્રક કહેલ છે. આ સિવાય બીજો કોઈ વિહારની જિનવરે અનુજ્ઞા આપેલ નથી.
અહીં અભિપ્રાય એવો છે કે અંધ વડે મધને ખેંચી જવાથી સમ્યક્ માર્ગ પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણે ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું. ક્ષાયિકને પણ સ્વીકારીને વિશિષ્ટ કળસાધકત્વ તેનું જ જાણવું. જેથી અરહંતને પણ ભવસમુદ્રના કાંઠે રહેવા છતાં દીક્ષા લઈને ઉત્કૃષ્ટ તપ-ચાસ્ત્રિવાળા છતાં ત્યાં સુધી અપવર્ગની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી જીવાજીવાદિ અખિલ વસ્તુના પરિચ્છેદ રૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય.
તેથી જ્ઞાન જ મુખ્ય છે અને તે ઐહિક-મુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાને કારણ કહેલ છે. જે ઉપદેશ જ્ઞાનની પ્રાધાન્યતા જણાવનાર છે, તે જાયને જ્ઞાનનય કહે છે.
- આ ચતુર્વિધ સમ્યકત્વાદિ સામાયિકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બંનેને ઈચ્છે છે. કેમકે તે જ્ઞાનાત્મકપણે છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિક તો તેનું કાર્ય છે, તેના લાભપણાથી તેને ઈચ્છતા નથી, ગુણભૂતને ઈચ્છે છે તે ગાથાર્થ.
જ્ઞાન નય કહ્યો. હવે ક્રિયા નયનો અવસર છે.
કિયાનયનો મત આ પ્રમાણે છે – ક્રિયા જ ઐહિક, આમુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે યુક્તિયુક્તત્વથી કામ કર્યું. આ પણ ઉક્ત લક્ષણ જ સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે - મિe
આની ક્રિયા નયના દર્શનાનુસાર વ્યાખ્યા – જ્ઞાતમાં ઉપાદેય અને હેય - અર્થમાં ઐહિક અને આમુર્મિક ફળ પ્રાતિને અર્થે પ્રયત્ન કરવો જોઈએ જ. જેથી પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન સિવાય જ્ઞાનવાળા પણ અભિલષિત અર્થની પ્રાપ્તિ જોતા નથી. બીજાએ પણ કહ્યું છે -
મનુષ્યોને ક્રિયા જ ફળદાયી છે, જ્ઞાન ફળદાયી માનેલ નથી. કેમકે સ્ત્રી-ભક્ષ્ય અને ભોગનો જાણકાર માત્ર જ્ઞાનથી સુખી થતો નથી.
તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અર્થી વડે કિયા જ કરવા યોગ્ય છે. તથા મુનિદ્રવચન પણ એ પ્રમાણે જ વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે – ચૈત્ય, કુલ, ગણ, સંઘોમાં અને આચાર્ય તથા પ્રવચનમાં, બધામાં પણ તપ અને સંયમમાં ઉધમ કરવો જોઈએ. આ જ સ્વીકારવું જોઈએ કે જેથી તીર્થકર અને ગણધરોએ પણ ક્રિયા હિતને જ્ઞાન પણ વિકલ જ કહેલ છે.
આગમમાં પણ કહ્યું છે કે – ઘણું જ્ઞાન ભણીને પણ ચાસ્ત્રિહીન શું કરશે ? જેમ અંધની પાસે લાખો-કરોડો દીવા પ્રગટાવીને પણ શો લાભ ?
આ પ્રમાણે ક્ષાયોપથમિક ચાસ્ત્રિ આશ્રીને કહ્યું. ચાસ્ત્રિ, ક્રિયા આદિ પર્યાય શાદો છે. ક્ષાયિકને આશ્રીને પણ પ્રકૃષ્ટ ફલ સાધકવથી તેને જ જાણવી. જે કારણે અરહંત ભગવંત પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્યાં સુધી મુક્તિ પામતા નથી, જ્યાં સુધી સર્વે કર્મ ઇંઘણ અગ્નિભૂત થઈ હૃસ્વપંચાક્ષર બોલવાના કાળ માત્રા જેટલી સર્વ સંવરરૂપ ચારિત્રક્રિયા પામતા નથી. તેથી ક્રિયા જ ઐહિક અને આમુખિક ફલ પ્રાપ્તિમાં પ્રધાન કારણે છે.
એ પ્રમાણે ઉક્ત ન્યાયથી જે ઉપદેશ ક્રિયાપ્રાધાન્ય જણાવે છે તે નયને કિયા
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
Page #303
--------------------------------------------------------------------------
________________
૧/૨ નિ - ૧૦૫૪
નય કહે છે. આ સમ્યકત્વાદિ ચતુર્વિધ સામાયિકમાં દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામાયિકને ઈચ્છે છે. કેમકે તે ક્રિયાસ્વરૂપ છે. સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિક તેના માટે ઉપાદીયમાનપણાથી છે માટે તેને ઈચ્છતા નથી. ગુણભૂતને ઈચ્છે છે. આ જ્ઞાન અને ક્રિયાયનું સ્વરૂપ છે. તે જાણીને શિષ્યને સંશય થયો કે આમાં તત્ત્વ શું છે? આયાર્ય ત્યારે નીચેની ગાથા કહે છે અથવા જ્ઞાન-ક્રિયા નય મતને જણાવીને હવે સ્થિતપક્ષ કહે છે –
૫૧
• નિયુક્તિ-૧૦૫૫-વિવેચન :
બધાં નયોની બહુવિધ વક્તવ્યતાને સાંભળીને, તે સર્વ નયોમાં વિશુદ્ધ છે, જે ચરણગુણમાં સ્થિત સાધુ છે.
બધાં મૂળ નયો તથા તેના ભેદો અને દ્રવ્યાસ્તિક આદિ નયોની સામાન્ય કે વિશેષ જ ઉભયરૂપની અપેક્ષા વિના અથવા નામાદિ નયોમાં કોને કયા સાધુ ઈચ્છે છે ઈત્યાદિ સાંભળીને સર્વ નય સંમત વચન - જે ચરણગુણ સ્થિત સાધુ, જેથી સર્વે નયો ભાવનિક્ષેપો જ ઈચ્છે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
(97)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
પર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
* અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ' છે
- — — x — x = x — x — x —
હવે સામાયિક અધ્યયન પછી ચતુર્વિશતિ સ્તવ અધ્યયન આરંભીએ છીએ. અહીં અધ્યયન ઉદ્દેશ સૂત્રના આરંભમાં બધે જ કારણ અને અભિસંબંધ કહેવો, એ વૃદ્ધવાદ છે. તેનું કારણ કહે છે – જાત્યાદિ ગુણ સંપદા યુક્ત શિષ્યને ગુરુ આવશ્યક શ્રુતસ્કંધ સૂત્રથી અને અર્થથી આપે છે. તે અધ્યયન સમુદાયરૂપ વર્તે છે. તેથી કહ્યું છે . હવે આગળ હું એક-એક અધ્યયનનું કીર્તન કરીશ. પહેલું અધ્યયન સામાયિક કહ્યું. હવે બીજું –
-
આચાર્યના વચનના પ્રામાણ્યથી અધિકાર ઉપન્યાસ સિદ્ધિ થાય છે. “સાવધયોગ વિરતિ ઉર્તિન' ઈત્યાદિથી હવે બીજું અધ્યયન કહે છે. - ૪ - x - x - તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિક કહી. અહીં તેના ઉપદેષ્ટા અરહંતનું ઉત્કીર્તન-સ્તવના એ કર્તવ્ય કહે છે અથવા સામાયિક અધ્યયનમાં તેના આસેવનથી કર્મક્ષય કહ્યો. - X + X -
અહીં પણ ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોત્કીર્તનરૂપ ભક્તિના તત્વથી આનું જ પ્રતિપાદન કરે છે. કહ્યું છે – જિનવરોની ભક્તિથી પૂર્વના સંચિત કર્મોનો ક્ષય થાય છે. એ પ્રમાણે આ સંબંધથી આવેલ ચતુર્વિશતિ સ્તવ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં નામ નિક્ષેપામાં “ચતુર્વિશતિ સ્તવ” તેથી કહે છે – • નિયુક્તિ-૧૦૫૬-વિવેચન :
ચતુર્વિશતિ સ્તવનો નામનિષ્પન્ન નિક્ષેપો થાય છે. ચતુર્વિશતિ શબ્દનો છ પ્રકારે અને સ્તવનો છ પ્રકારે નિક્ષેપ થાય છે. - X + X -
અવયવાર્થ તો ભાષ્યકાર જ કહેશે. તેમાં આધ અવયવને આશ્રીને નિક્ષેપના ઉપદર્શનાર્થે કહે છે -
• ભાષ્ય-૧૯૦-વિવેયન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ચતુર્વિશતિનો નિક્ષેપો થાય છે. (૧) કોઈ જીવ કે અજીવનું 'ચતુર્વિશતિ' એવું નામ રાખે. (૨) સ્થાપના ચતુર્વિશતિ - કોઈને તે રૂપે સ્થાપના. (૩) દ્રવ્યયતુર્વિશતિ સચિત્ત, અચિત્ત, મિશ્રભેદથી ૨૪-દ્રવ્યો. તેમાં સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, અપદ ભેદથી છે. અચિત્ત - કાર્યાપણાદિ, મિશ્ર-કટક આદિ અલંકૃત્ દ્વિપદાદિ. ક્ષેત્રથી ૨૪-ક્ષેત્રો અથવા ભરતાદિ ક્ષેત્રપ્રદેશો તે ચોવીશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય. કાળથી ૨૪-સમયાદિ, આટલું કાળ સ્થિતિ દ્રવ્ય છે. ભાવથી ૨૪-ભાવ સંયોગ કે ૨૪ ગુણ કૃષ્ણ દ્રવ્ય. આ ચતુર્વિશતિનો નિક્ષેપ થયો. અહીં સચિત્ત-દ્વિપદ મનુષ્ય ચતુર્વિશતિનો અધિકાર છે.
ચતુર્વિશતિ કહ્યું, હવે સ્તવ'નું પ્રતિપાદન કરે છે -
• ભાષ્ય-૧૯૧-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ સ્તવના ચાર નિક્ષેપા છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, ભાવસ્તવ-વિધમાનગુણોનું કિર્તન છે. અહીં નામ એટલે ‘નામ સ્તવ’ ઈત્યાદિ - x
- જાણવું. - X - તેમાં નામ અને સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્યસ્તવ અને
.
Page #304
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૨, નિ : ૧૦૫૬, ભા૧૯૧
(PROO
ભાવસ્તવનું સ્વરૂપ કહે છે -
દ્રવ્ય સ્તવ તે પુષ, ગંધ, ધૂપ આદિ છે. કારણમાં કાર્યનો ઉપચાર છે, અન્યથા દ્રવ્યસ્તવ તે પુણદિ વડે સમ્યફ આર્યન થાય સદ્ભૂત ગુણો તે સદ્ગણો. આના વડે અસતભૂત ગુણોનું કીર્તન નિષેધેલ છે, તે કસ્વાથી મૃષાવાદ લાગે છે. સગુણોનું પ્રબળતાથી પરામક્તિની કીક્ત તે સગુનોજીન જેમકે - હે નામ પે સમ ગણ જગતને પ્રકાશિત કરે છે, તેવી રીતે બઘાં પરતીયદિપે પણ કહેલ નથી. ઈત્યાદિ ૫, ભાવ સ્તવ
અહીં યાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગૃજ્ઞાનને માટે છે. ચાલના કદાયિત્ શિષ્ય કરે છે, કદાયિત્વ સ્વયં ગુરુ કરે છે. • x • અહીં ધનપરિત્યાગ આદિથી દ્રવ્યસ્તવ જ ઘણો લાભદાયી થશે, એમ અલ્પબુદ્ધિવાળાને આશંકા સંભવે છે. તેનો નિરસ કરવા, તેના અનુવાદપૂર્વક કહે છે -
• ભાષ્ય-૧૯૨-વિવેચન :
દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં દ્રવ્યસ્તવ ઘણાં ગુણવાળો છે એવી બુદ્ધિ થાય, અનિપુણબુદ્ધિવાળાનું વચન છે. કેમકે જિનેશ્વરો છે જીવનિકાયના હિતને કહેનાર છે. * * * * * કદાચ આવું કરતા ઘનના ત્યાગથી શુભ જ અધ્યવસાય સાને તીર્થની ઉન્નતિકરણ જોઈને તેમ કરનાર બીજાને પણ પ્રતિબોધ થવાથી, તે સ્વ-પરને અનુગ્રહકારી છે. એવું મનમાં માને તો “વ્યસ્તવ ઘણાં ગુણવાળું છે" એ માન્યતાની અસારતા જણાવે છે . આ વચન અનિપુણ મતિના છે. કેમકે તીર્થકરો પૃથ્વીકાયાદિ છ કાયના હિતને કહેવાય છે, કેમકે તે પ્રધાન મોક્ષસાધન છે. ઇ જીવનું હિ
• ભાણ-૧૯૩-વિવેચન -
છ ઇવનિકાયનો સંયમ દ્રવ્યસ્તવમાં પૂર્ણપણે વિરોધી છે. તેથી સંપૂર્ણ સંયમને જાણનારા સાધુ પુષ્પાદિ દ્રવ્યરતવને ઈચ્છતા નથી.
છ ઇવનિકાય તે પૃથ્વી આદિ રૂપ છે. સંયમ • સંઘનાદિ પરિત્યાગ. આ છે જીવકાર્યનું હિત. દ્રવ્યતવ-પુપાદિ વડે ગાર્ચન ૩૫. તેમાં પુપાદિમાં ચુંટવા કે સંઘના આદિ સંપૂર્ણ સંયમની અનુપપત્તિ છે. સંપૂર્ણ સંયમ પ્રધાન વિદ્વાન તે તત્ત્વથી સાધુ કક્વાય છે. અહીં સંપૂર્ણ સંયમગ્રહણ તે અસંપર્ણ સંયમી વિદ્વાન શ્રાવકોના નિષેધ માટે છે. તેથી કહે છે - પુષ્પાદિ દ્રવ્યસ્તવને બહું માનતા નથી. જે કહ્યું છે -
વ્યસ્તવ કરતા ધનના ભાગથી શુભ જ અયવસાય” ઈત્યાદિ. તે પણ યત્કિંચિત છે. કોઈક અઘસવી કે અવિવેકી શુભ અધ્યવસાય ન પણ પામે. કીર્તિ આદિને માટે પણ જીવોમાં દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દેખાય છે. શુભ અધ્યવસાય ભાવમાં પણ તે જ ભાવસ્તવપણાથી દ્રવ્યનું તે કારણે પધાનત્વ છે.
ભાવતવથી જ તીર્થની ઉન્નતિકરણ તત્ત્વતઃ જાણવું ભાવ તવ જ તેનું સમ્ય દેવાદિ વડે પણ પૂજ્યત્વ છે. એને કરતા જોઈને બીજા પણ સારી રીતે બોધ પામે છે. સ્વ-પનો અનુગ્રહ થાય છે.
શિંકાવું તો શું આ દ્રવ્યસ્તવ એકાંતે ય જ વર્તે છે કે ઉપાદેય પણ છે? સિમાધાન] સાધુને માટે જ જ છે. શ્રાવકને ઉપાદેય પણ છે.
• ભાષ્ય-૧૯૪-વિવેચન -
સંયમમાં સંપૂર્ણપણે ન પ્રવર્તતા એવા દેશવિરતિવાળાને આ દ્રવ્યસ્તવ યુક્ત છે. સંસાને પાતળો કરવામાં દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત છે. ••• સંયમમાં જેઓ સંપૂર્ણ
૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પ્રવર્તે છે, તેવા શ્રાવકોને આ દ્રવ્યસ્તવ યુક્ત જ છે. શા માટે? સંસાનો ફાય કરવાને માટે. દ્રવ્યસ્તવ પ્રકૃતિથી જ સુંદર હોય તો શ્રાવકોને કઈ રીતે યુક્ત છે, તેમાં કૂવાનું દેટાંત છે.
જેમ નવા નગરાદિ સંનિવેશમાં કોઈક પૂરતાં પાણીના અભાવથી તુણાદિથી પીડાતા, તેને નિવારવાને કૂવો ખોદે છે. તેમને બે કે તૃણાદિ ત્યારે વધે છે, માટીકાદવ આદિથી વદિ મલિન થાય છે, તો પણ તેમાંથી પ્રાપ્ત થયેલ પાણીથી, તેમને તે તૃષ્ણાદિ અને તે મળ દૂર થાય છે. બાકીના કાળમાં પણ તે બીજા લોકો સુખી થાય છે. તેમ દ્રવ્યસ્તવમાં જો કે અસંયમ છે તો પણ તેનાથી પરિણામશુદ્ધિ થાય કે જેનાથી અસંયમ પામ્યા બીજા કમોં ખપાવે છે, તેથી દેશવિતને આ દ્રવ્યસ્તવ કર્તવ્ય છે. તે શુભપરિણામ અનુબંધી અને પ્રભૂતતર નિર્જરાફળદાયી છે.
સ્તવ કહ્યું. અહીં અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે અનુયોગ દ્વારમાં નિષેધ છે. નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
હવે મૂગાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂગ હોય તો થાય છે. સૂત્ર અનુગમથી હોય, તે બે ભેદે - મૂગાનુગમ, નિયુક્તિઅનુગમ. નિયુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. નિફોષ નિયુકિત અનુગમ, ઉપોદ્દાત નિયુક્તિ અનુગમ, સૂત્રસ્પરિક નિયુક્તિ અનુગમ. તેમાં નિકોપ નિયુક્તિ અનુગમ કહે છે, ઉપોદ્ઘાતo દ્વાર ગાથાઓથી જાણવો. • x • સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂમ હોવાથી થાય છે. સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત જ છે. * * *
સૂમ, સૂનાગમાદિ કથન ‘સામાયિક' અધ્યયનમાં કરે છે, તેથી તે અહીં - x - ફરી કહેતા નથી. સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે -
• સૂગ-3 -
લોકમાં ઉaોત કરનાર ધર્મતીર્થ કરનાર, જિન, એવા ચોવીશે પણ કેવલી અરિહંતની સ્તવના કરીશ.
- વિવેચન-3 -
• x • તેમાં અખલિત પદનું ઉચ્ચારણ, તે સંહિતા અથવા પરનો સંનિકર્ષ. તે આ છે - “લોગસ્સ જોયગરે'' ઈત્યાદિ પાઠ. હવે પદો - લોકના ઉધોતકર, ધર્મતીર્થકર ઈત્યાદિ • x -
હવે પદાર્ચ - જોવાય તે લોક. પ્રમાણ. પ્રમાણ વડે દેખાય છે. અહીં લોકને પંચાસ્તિકાય રૂપ લેવો. તેલોકનું શું? ઉધોતકરણશીલ, તેને ઉધોત કસ્તા, કેવળજ્ઞાનથી જોઈને, તેના સહિત પ્રવચન દીપ વડે સર્વલોકને પ્રકાશ કરનાર, પર્વ - દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે છે. તીર્થ - જેના વડે તરાય છે. ધર્મ એ જ કે ધર્મપધાન તીર્થ તે ધર્મતીર્થ. તેને કMારા તે ધર્મતીર્થકર નિન - રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ, આઠ પ્રકાના કર્મોને જીતવાથી જિત. અલ- અશોકાદિ આઠ મહાપાતિહાર્યાદિ ૫ પ્રજાને યોગ્ય હોવાથી અq. તેમને સ્વ નામ વડે સ્તવીશ. ચોવીશ એ સંખ્યા છે. આપ શબ્દ ભાવથી તે સિવાયનાના સમુચ્ચય અર્ને છે. તેમને કેવળજ્ઞાત વિધમાન હોવાથી કેવલી. એ રીતે પદાર્થ કહ્યા. પદવિગ્રહ અવસરે,
હવે ચાલનાનો અવસર છે. તે રહેવા દઈ, સૂત્રસ્પર્શિકા નિયુક્તિ જ કહીએ
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #305
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰૨, નિ - ૧૦૫૬, ભા.૧૯૪
છીએ.
૫૫
- ૪ - ચાલના પણ અહીં જ કહીશું. તેમાં લોકનું નિરૂપણ – • નિયુક્તિ-૧૦૫૩-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યવલોક એ પ્રમાણે આઠ ભેદે લોકનો નિક્ષેપ જાણવો. અહીં નામલોક, સ્થાપના લોક ઈત્યાદિ આઠ ભેદો કહેવા. વિસ્તાર ભાષ્યકાર જ કહે છે.
તેમાં નામ, સ્થાપના છોડીને દ્રવ્યલોકને જણાવતા કહે છે – • ભાષ્ય-૧૯૫-વિવેચન :
-
જીવ-જીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-પ્રદેશ જે દ્રવ્ય છે, તે દ્રવ્યલોક જાણવો. તે લોક નિત્ય-અનિત્ય છે. - - - અહીં સુખ, દુઃખ, જ્ઞાન ઉપયોગ લક્ષણ જીવ છે, તેથી વિપરીત છે તે અજીવ છે. આના બે ભેદ છે રૂપી અને અરૂપી. તે જીવમાં અનાદિ કર્મ સંતાન પરિગત તે રૂપી-સંસારી. અરૂપી તે કર્મરહિત સિદ્ધો. અજીવ તે અરૂપી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે રૂપી અજીવ તે પરમાણુ આદિ છે. આ જીવ-અજીવને સામાન્યથી સપદેશઅપ્રદેશ જાણવા. તેમાં સામાન્ય-વિશેષ રૂપાત્વથી પરમાણુ તો પ્રદેશ જ છે. બીજા કહે છે કે – જીવ કાલાદેશથી નિયમા સપ્રદેશી છે, લબ્ધિ આદેશથી સદેશી કે દેશી હોઈ શકે. એ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ અસ્તિકાયમાં પર-અપર નિમિત્ત બંને પક્ષ કહેવા. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાદિ અપેક્ષાથી વિચારવા. જેમકે પરમાણુ અપદેશ છે, દ્વિઅણુક આદિ સપ્રદેશ છે. ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ તે પ્રદેશ અને દ્વિપદેશાદિ અવગાઢ તે સપદેશ. એ પ્રમાણે કાળથી પણ એક-અનેક સમય સ્થિતિ છે, ભાવથી પણ એક-અનેકગુણ કૃષ્ણાદિ છે.
-
હવે પ્રસ્તુત સૂત્ર-આ આવા પ્રકારના જીવ-અજીવ યુક્ત એવો દ્રવ્યલોક તું જાણ. દ્રવ્ય એ જ દ્રવ્યલોક. આવા જ શેષ ધર્મને દર્શાવવાને કહે છે – નિત્ય, અનિત્ય જે દ્રવ્ય, મૈં શબ્દથી અભિલાષ્ય-અનભિલાષ્ટ આદિનો સમુચ્ચય.
હવે જીવાજીવની નિત્યાનિત્યતાને દર્શાવતા કહે છે – • ભાષ્ય-૧૯૬-વિવેચન :
ગતિ, સિદ્ધ, ભવ્ય, ભવ્ય એ ચાર જીવ આશ્રિત અપેક્ષાથી અને અજીવને આશ્રીને પુદ્ગલ, અનાગતદ્ધા, અતીતદ્ધા, ત્રણ કાયોની અનુક્રમે ચાર પ્રકારે સ્થિતિ કહેલી છે. - - - આની સામાયિકવત્ વ્યાખ્યા કરવી. સ્થિતિના ચાર ભંગ આ રીતે – સાદિ સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત એ રીતે જીવ અને અજીવ થઈને આઠ ભંગો છે. હવે ક્ષેત્રલોકને કહે છે –
• ભાષ્ય-૧૯૭-વિવેચન :
આકાશના જે પ્રદેશો - પ્રકૃષ્ટદેશો, ઉર્ધ્વલોક અધોલોક અને તીİલોકમાં રહેલા છે, તેને ક્ષેત્રલોક જાણ. અવલોકાય તે લોક. ઉર્દાદિલોક વિભાગ સુજ્ઞેય છે. લોકાકાશપ્રદેશ અપેક્ષાથી અનંત છે. તે જિનેશ્વરે શોભન વિધિ વડે કહેલ છે.
હવે કાલલોક પ્રતિપાદન કરતા કહે છે – • ભાષ્ય-૧૯૮-વિવેચન :
સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી-અવસર્પિણી અને પુદ્ગલ પરાવર્ત્ત કહ્યા. તેમાં સમય પરમનિકૃષ્ટકાળ, વૃત્તિા - અસંખ્યેય સમય પ્રમાણ, મુર્ત્ત - બે ઘડી, ૧૬ મુહૂર્તનો
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ૧-દિવસ, ૩૨-મુહૂર્તનો અહોરાત્ર, ૧૫-અહો રામનો ૧-૫ક્ષ, બે પક્ષનો ૧-માસ, ૧૨માસનું સંવત્સર, પાંચ સંવત્સરનો ૧-યુગ, પલ્યોપમ ઉદ્ધારાદિ ભેદ અનુયોગદ્વાર મુજબ જાણવા. સાગરોપમ પણ તે પ્રમાણે જ છે. દશકોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી, એ પ્રમાણે જ અવસર્પિણી જાણવી. પરાવર્ત્ત એટલે પુદ્ગલ પરાવર્ત્ત. તે અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ દ્રવ્યાદિ ભેદે છે. તેમાં અનંતા અતીતકાળ અને અંત આગામીકાળ જશે. એ રીતે કાળલોક કહ્યો. - ૪ - હવે ભવલોક કહે છે –
• ભાષ્ય-૧૯૯-વિવેચન :
નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચયોનિમાં રહેલા જે સત્ત્વો-પ્રાણી છે. તે-તે ભવમાં વર્તતા જે અનુભાવને અનુભવે છે, તે ભવલોક જાણવો. હવે ભાવલોકને દર્શાવે છે. • ભાષ્ય-૨૦૦-વિવેચન :
ઔદયિક, ઔપશમિક, શાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સંનિપાતિક એ છ ભેદે ભાવલોક જાણવો. - - . - - કર્મના ઉદય વડે થયેલ તે ઔદયિક. કર્મના ઉપશમથી થયેલ તે ઔપશમિક, કર્મના ક્ષયથી થયેલ તે ક્ષાયિક, એ પ્રમાણે બાકીના ભાવો પણ કહેવા. સાંનિપાતિમાં સામાન્યથી અનેક ભેદો જાણવા. અવિરુદ્ધ ૧૫ ભેદ છે. ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક એમ ત્રણ ભાવરૂપ એક એક ભંગ ચાર ગતિમાં વિચારવો. ક્ષયના યોગમાં પણ ચાર તેના અભાવમાં, ઉપશમથી પણ ચાર ભંગ થાય. ઉપશમ શ્રેણિમાં એક, કેવલીને પણ એક, સિદ્ધને પણ એક એમ પંદર ભેદ થાય.
• ભાષ્ય-૨૦૧-વિવેચન :
જે જીવને તીવ્ર રાગ અને દ્વેષ ઉદય પામ્યા છે, તેને તું ભાવલોક જાણ, એમ સારી રીતે અનંત જિનેશ્વરોએ કહેલું છે. તેમાં રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે પીતિ. એક વાક્યતાથી અનંત જિનેશ્વરોનું આ કથન છે.
હવે પર્યાયલોક કહે છે – તેમાં ઓધથી પર્યાય ધર્મો કહે છે. અહીં નૈગમનય
કે મૂઢનય દર્શનને આશ્રીને ચાર ભેદે પર્યાયલોક છે
-
* ભાષ્ય-૨૦૨-વિવેચન :
દ્રવ્યના ગુણો, ક્ષેત્રના પર્યાયો, ભવના અનુભાવો, ભાવના પરિણામો, એમ સંક્ષેપથી પર્યાયલોક ચાર પ્રકારે તું જાણ. - - - દ્રવ્યના ગુણો - રૂપ આદિ, ક્ષેત્રના પર્યાયો - અગુરુલઘુ, બીજા કહે છે ભરત આદિ. ભવનો નાક આદિ અનુભવ
તીવ્રતમ દુઃખાદિ કહ્યું છે – નરકમાં નારકોને આંખના પલકારા જેટલો પણ સુખનો અનુભાવ નથી, માત્ર દુઃખનો અનુબદ્ધ છે, અશુભ અને ઉદ્વેગજનક શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શી નકમાં નૈરયિકને હોય. ઈત્યાદિ એ પ્રમાણે શેષ અનુભાવો પણ કહેવા.
ભાવ – જીવ, અજીવ સંબંધી પરિણામ, તે અજ્ઞાનથી જ્ઞાનનીલ, લોહિત આદિ પ્રકારે થવા તે. આ ચારને ઓધથી પર્યાયલોક જાણ. તેમાં જે દ્રવ્યના ગુણો ઈત્યાદિને દેખાડતાં કહે છે –
• ભાષ્ય-૨૦૩-વિવેચન :
વર્ણ, રસ, ગંધ, સંસ્થાન, સ્પર્શ, સ્થાન, ગતિ, વર્ણ ભેદ એ દ્રવ્યના ગુણો છે. બહુવિધ પરિણામો તે પર્યાયલોક જાણ. અહીં ગાથામાં ત્ર શબ્દથી રસ આદિ ભેદ પણ
Page #306
--------------------------------------------------------------------------
________________
અધ્યક્ટ ૨, નિઃ - ૧૦૫૭, ભા.૨૦૩
E
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
લેવા. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે –
વર્ણ આદિ ભેદ સહિત લેવા. તેમાં af કાળો આદિ ભેદથી પાંચ પ્રકારે છે, જH - તિક્ત આદિ ભેદથી પાંચ પ્રકારે, ધ - સુગંધી આદિ ભેદથી બે પ્રકારે, સંસ્થાન - પરિમંડલાદિ
ભેદથી પાંચ પ્રકારે, સ્પર્શ - કર્કશ આદિ ભેદથી આઠ પ્રકારે. થાન • અવગાહના લક્ષણ છે, તેને આશ્રીને અનેક ભેદો છે. ગત - પૃશ, અસપૃશદ્ બે ભેદે અથવા કૃષ્ણ વણદિના સ્વભેદની સાપેક્ષાથી એક ગુણ કૃણાદિ અનેક ભેદના ઉપસંગાર્યું છે.
પરિણામો બહવિઘ છે તેમ કહી ચરમદ્વાર કહ્યું. જીવ-જીવના ભાવથી ઘણાં પરિણામો છે. તે પર્યાયલોક જાણ. હવે લોકના પર્યાયો.
નિયુક્તિ-૧૦૫૮-વિવેચન :
આલોક, પ્રલોક, લોક, સંલોક એ એકાર્થિક શબ્દો છે. લોક અાઠ પ્રકારે છે, તેનાથી આ ‘લોક' કહેવાય છે. - x - x - તેનાથી આ “લોક' કહેવાય. જેનાથી તે આલોકાય છે ઈત્યાદિ ચારેમાં કહેવું. • • • હવે ઉધોતને કહે છે -
• નિયુક્તિ-૧૦૫૯-વિવેચન :
ઉધોત બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણી અને વિધુતુ એ દ્રવ્યોધોત છે. • x • જેના વડે પ્રકાશ કરે છે કે ઉધોત કરે છે, તે ઉધોત. - X - X - ગ્રંથ વિસ્તાર ભયે વધુ કહેતા નથી. - X -
• નિયુક્તિ-૧૦૬૦-વિવેચન :
જેના વડે યથાવસ્થિત વસ્તુ જણાય તે જ્ઞાન, તે જ્ઞાનને ભગવંતે ભાવોધોત કહેલ છે. તેનો ઉપયોગ કરવો તેને તું ભાવોધોમ જાણ. • x • x - અહીં સર્વભાવદર્શી ભગવંતે જે કહેલ છે, તેને જ્ઞાન સાથતુ સમ્યજ્ઞાન કહેલ છે. જો કે ભગવંતે કહ્યું, તે પણ અવિશેષથી ઉધોત નથી, પણ તે જ્ઞાનનું ઉપયોગકરણ તેને ભાવોધોત જાણવો, અન્યદા નહીં. ત્યારે જ તેની વસ્તુતઃ જ્ઞાનને સિદ્ધ થાય.
હવે જે ઉધોતથી લોકના ઉધોતકર જિન છે, તેને દશવિ છે -
નિયુક્તિ-૧૦૬૧-વિવેચન :
લોકને ઉધોત કરનાર દ્રવ્ય ઉધોતથી જિન નથી, પણ ભાવ ઉધોત કરનારા ચોવીશે જિનવરો છે. - x - તીર્થકર નામના કમોંદયથી અતુલ સત્ત્વાર્થકરણથી ભાવોદ્યોતકર ચોવીશે જિનવર થાય છે. આત્માને આશ્રીને જ ઉધોકર છે, તથા લોક પ્રકાશક વયન પ્રદીપની અપેક્ષાથી અને શેષ ભવ્યવિશેષને આશ્રીને કહ્યા. કેમકે કેટલાંક પ્રાણીને આશ્રીને ઉધોતકરત્વનો અસંભવ છે. ‘ચોવીશ' સંખ્યાનું ગ્રહણ અધિકૃત અવસર્પિણીની તીર્થકર સંખ્યા પ્રતિપાદનાર્થે છે. ઉધોત અધિકારમાં જ દ્રવ્યોધોતભાવોધોતની વિશેષતાના પ્રતિપાદનને માટે કહે છે –
• નિયુક્તિ-૧૦૬૨-વિવેચન :
દ્રવ્યોધોતનો ઉધોત પરિમિતક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભાવ ઉધોતનો ઉધોત લોકાલોકને પ્રકાશિત કરે છે. . . . દ્રવ્યોધોતોધોત એટલે દ્રવ્ય ઉધોતનો પ્રકાશ. પુદ્ગલાત્મકત્વથી અને તથાવિધ પરિણામયુક્તત્વ થકી પ્રકાશે છે અથવા પરિમિત ફોગમાં પ્રભાસે છે. અહીં જ્યારે પ્રકાશે છે ત્યારે પ્રકાશ્ય વસ્તુનો આશ્રય કરે છે જયારે પ્રભાસે છે ત્યારે તે જ દીપે છે. ભાવોધોત તે લોકાલાકને પ્રકાશે છે. હવે ‘સૂર' શબ્દનો અવસર આવેલ છે, તો પણ ધર્મતીર્થકરમાંના 'ઘ' શબ્દને પ્રતિપાદન કરે છે -
• નિર્યુક્તિ-૧૦૬૩-વિવેચન :
ધર્મ બે પ્રકારે છે - દ્રવ્યધર્મ અને ભાવધર્મ. દ્રવ્યમાં, દ્રવ્યનો અથવા દ્રવ્ય એ જ ધર્મ તે દ્રવ્ય ધર્મ. તિક્ત વગેરે દ્રવ્યનો સ્વભાવ કે ગખ્ય વગેરે નો વિષય કે કુલિંગ તે દ્રવ્યધર્મ. દ્રવ્યનો ધર્મ - ઉપયોગ રહિત જીવનું મૂલગુણ કે ઉત્તરગુણા અનુષ્ઠાન. અહીં અનુપયુક્ત તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એ જ ધર્મ - તે ધમસ્તિકાય અથવા તિક્ત અાદિ દ્રવ્ય સ્વભાવ તે દ્રવ્ય ધર્મ. ગમ્યાદિ ધર્મ-સ્ત્રી વિષયક. કેટલાંકને મામાની પુત્રી ગમ્ય - મોગ્ય મનાય છે, કેટલાંકને અગમ્ય. અથવા કુલિંગ એટલે કુતીચિંકનો ધર્મ પણ દ્રવ્યધર્મ કહેવાય છે.
• નિર્યુક્તિ-૧૦૬૪-વિવેચન :
ભાવાર્મ બે પ્રકારે છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતવિષયમાં સ્વાધ્યાય અને યાત્રિમાં શ્રમણધર્મ • ક્ષાંતિ આદિ દશ ભેદે છે. • x - સ્વાધ્યાય એટલે વાયનાદિ શ્રુતધર્મ. - x • હવે તીર્થનું નિરૂપણ કરે છે –
• નિયુક્તિ-૧૦૬૫-વિવેચન :
નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. આ એક એકમાં અનેક પ્રકાર જાણવા. ગાથા સુગમ છે. હવે દ્રવ્યતીર્થની વ્યાખ્યા -
• નિયુક્તિ-૧૦૬૬-વિવેચન :
દાહોપશમ, તૃણાનો છેદ, મલનું ધોવાણ, આ ત્રણ અર્થોથી યુક્ત જે પદાર્થ હોય તે દ્રવ્યતીર્થ કહેવાય. ••• અહીં દ્રવ્ય તીર્થમાં માગધ, વરદામ આદિ લેવા. બાહ્ય દાહથી તેમાં ઉપશમનો સદ્ભાવ છે. રા - બાહ્ય સંતાપ, તેનો ઉપશમ જેમાં છે તે – દાહોપશમન. તૃષા-તરસનું છેદન, જળ સમૂહથી તે દૂર થાય. મત - બાહ્ય, શરીર સાથે ચોટેલ લેવો, જળ વડે તેને નિવારવો • ધોવો. આ ત્રણ અર્થ વડે કે અાથમાં નિશ્ચયથી યુક્ત તે નિયુક્ત - પ્રરૂપિત કે નિયોજિત. તેથી માગધ આદિ દ્રવ્યતીર્થ છે, કેમકે તે મોક્ષના સાધકપણે નથી. - હવે ભાવતીર્થ કહે છે.
• નિયુક્તિ-૧૦૬૩-વિવેચન :
અહીં ભાવતીય ક્રોધાદિ નિગ્રહ સમર્થ પ્રવચન જ ગ્રહણ કરાય છે. તેથી કહે. છે - ક્રોધનો જ નિગ્રહ કરતા વેષરૂપ અગ્નિનો અંત એટલે પ્રશમન થાય છે. લોભનો નિગ્રહ કરતા તૃષા-આસક્તિરૂપ રાગનો છેદ અથતુ થપગમ થાય છે. એમ ગાથાર્થ છે.
• નિર્યુક્તિ-૧૦૬૮-વિવેચન :
ઘણાં ભવોની સંયિત આઠ પ્રકારની કમજ તપ અને સંયમથી ધોવાય છે. તેથી તે ભાવતીર્થ છે. સર્જર • કર્મ જ જીવના અનુજનથી જ છે. ધોવાય - શોધાય છે. તેથી તે • પ્રવયન મોક્ષના સાધનરૂપ હોવાથી ભાવથી તીર્થ છે. આ ગાથાર્થ છે.
• નિયુક્તિ-૧૦૬૯-વિવેચન :
દર્શન, જ્ઞાન, ચારિત્રમાં બધાં કષભ આદિ તીર્થકરો વડે નિયોજિત કરાયેલ છે. જેથી આવા સ્વરૂપના ત્રણ અર્થમાં નિયુક્ત છે, તેથી તે પ્રવયન મોક્ષસાધકપણે હોવાથી ભાવથી તીર્થ છે. તીર્થ કહ્યું. હવે #ર કહે છે.
• નિયુક્તિ-૧૦૩૦-વિવેચન :
નામ-કર, સ્થાપના-કર, દ્રવ્ય-કર, ક્ષેત્ર-કર, કાળ-કર, ભાવ-કર એ પ્રમાણે ‘' શબ્દનો નિક્ષેપ છ પ્રકારે છે. તેમાં દ્રવ્યકરને કહે છે -
E:Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #307
--------------------------------------------------------------------------
________________
૨/૩, નિ - ૧૦૭૧,૧૦૭૨
નિયુક્તિ-૧૦૭૧,૧૦૩૨-વિવેચન :
ગાય, ભેંસ, ઉંટ, પશુ, બકરા વગેરેના કર એટલે રાજાને દેવાનો ભાગ જામવો. તૃણ, લાલ, ભુસુ, કાષ્ઠ, અંગારનો કર. શીતા કર [હળનું ખેડાણ, ભોગ ક્ષેત્ર પરિમાણોદ્ભવ કર], ઉંબરો, જંઘા, [દેશાવર વ્યાપારાર્થે જવાનો કર], બળદ, ધી અને ચામડા વિષયક કર, ચુલ્લક [ભોજનરૂપ] કર, આટલા કરો સ્વાભાવિક છે, અઢારમો કર સ્વકલ્પનાશિલ્પ નિર્મિત છે જેને ઉત્પત્તિકર કહે છે. એ રીતે દ્રવ્યકર કહ્યો, હવે ક્ષેત્ર કરાદિ કહે છે. • નિયુક્તિ-૧૦૭૩-વિવેચન :
જે ક્ષેત્ર સંબંધી કર હોય તે ક્ષેત્રકર. જે કાળમાં કર હોય તે કાળ સંબંધી કર - કાળકર. ભાવમાં કર બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્તનો
પરિત્યાગ કરીને પ્રશસ્ત સદ્ભાવથી છે. તેમાં પહેલા પ્રશસ્તકરને કહે છે – • નિયુક્તિ-૧૦૭૪-વિવેચન :
કલહકર, ડમરકર, અસમાધિકર, અનિવૃતિકર ઈત્યાદિ આ બધાં પ્રશસ્ત કરો જાણવા. - - - અનાદિ ભવાભ્યાસથી પ્રશસ્તનું આસેવન જલ્દી થાય છે, તેથી તે જણાવવાને તેને પહેલા મૂક્યું. તેમાં દ - ભાંડવું, તેમાં અપ્રશસ્ત કોપાદિ ઔદયિક ભાવથી છે, તેને કરનાર તે કલહકર', એ પ્રમાણે ડમર આદિમાં પણ
Че
-
કહેવું. વિશેષ એ कलह વાયાથી થાય, કાયા-વચન-મન વડે તાડન આદિ તે કમર છે. સમાધાન તે સમાધિ, સ્વાસ્થ્ય. સમાધિનો અભાવ તે અસમાધિઅસ્વાસ્થ્યનિબંધન, તે-તે કાયાદિ ચેષ્ટા. આવા પ્રકાર વડે જ અનિવૃત્તિ કહી. આ પ્રશસ્ત. આ જાતિ અપેક્ષાથી કહ્યું, વ્યક્તિ અપેક્ષાથી નહીં. તેથી જ કહ્યું - આ વગેરે શસ્ત જાણવા.
હવે પ્રશસ્ત ભાવકર જણાવવા માટે કહે છે -
• નિયુક્તિ-૧૦૭૫-વિવેચન :
અર્થકર, હિતકર, કિર્તિકર, ગુણકર, ચશકર, અભયકર, નિવૃત્તિકર, કુલકર, એ બધાં પ્રશસ્તર જાણવા.
તીર્થંકર અને અંતકર
-
તેમાં સામાન્યથી વિધાદિ અર્થ છે. તેથી પ્રશસ્ત વિચિત્ર કર્મ ક્ષયોપશમાદિ ભાવથી, તેને કરવાના સ્વભાવવાળા તે અર્થકર. એ પ્રમાણે હિતાદિમાં પણ કહેવું. વિશેષ આ - તિ - પરિણામર્થ્ય કુશલાનુબંધી. કીર્તિ-દાનપુન્યનું ફળ, ગુણ-જ્ઞાનાદિ, યશ-પરાક્રમકૃત, તેમાંથી ઉત્પન્ન સાધુવાદ, અભયાદિ પ્રગટ અર્થવાળા છે. અંત - કર્મનો લેવો અથવા તેના ફળરૂપ સંસારનો લેવો. - - - ભાવકર કહ્યો, હવે નિન આદિને કહે છે -
• નિયુક્તિ-૧૦૭૬-વિવેચન :
જેણે ક્રોધ, માન, માયા જિત્યા છે, લોભ જિત્યો છે. તેથી તે જિન કહેવાય છે, અરિ-શત્રુને હણનાર કે રજતે હણનાર [હરનારા] છે, તેથી તે અરિહંત કહેવાય છે અરિહંત વિશે વિશેષ નમસ્કાર નિયુક્તિમાં જુઓ. હવે શીતવિદ્યામિ - ઈત્યાદિની
વ્યાખ્યા કરતા કહે છે –
• નિયુક્તિ-૧૦૭૭-વિવેચન :
નામ અને ગુણ વડે હું કીર્તન કરીશ. કેવાનું ? કીર્તનીય એટલે સ્તવને યોગ્ય એવાનું. દેવ, મનુષ્ય, અસુર સહિતના લોકનું એટલે ત્રૈલોક્યનું ગુણો - દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ હેતુ તથા તપ અને વિનય જેમણે દર્શાવલ છે એવા [ભગવંતોનું]
ન
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
નિયુક્તિ-૧૦૭૮-વિવેચન :
ચોવીશ એ સંખ્યા છે, તે કહેવાનાર ઋષભદેવાદિની જ છે. અપિ શબ્દના ગ્રહણથી વળી ઐવત અને મહાવિદેહમાં જે તીર્થંકરો છે, તેઓની પણ સ્તુતિ કરવામાં આવી છે, તેમ સમજવું.
૬૦
• નિયુક્તિ-૧૦૭૯-વિવેચન :
કેવલજ્ઞાનની જેમ સમસ્ત લોકને જેઓ જાણે છે અને જુએ છે, સર્વોત્તમ ચારિત્ર અને જ્ઞાનવાળા છે, તેથી તેઓ કેવલી હોય છે. અહીં મૃત્ન એટલે સંપૂર્ણ, ત્ત્વ શબ્દ ઉપમાના અર્થમાં છે. x - લોક-પંચાસ્તિકાયરૂપ વિશેષરૂપે જાણે છે, પૂર્વવત્ સંપૂર્ણ જ અને સામાન્યરૂપે જુએ છે. - x - x - વિશેષોમાં નિર્વિશેષ તે દર્શન કહેવાય અને
-
વિશિષ્ટ ગ્રહણ તે જ્ઞાન જ છે એ પ્રમાણે કેવલચારિત્રી અને કેવલજ્ઞાની છે માટે કેવલી કહ્યા. એમને કેવલ વિધમાન હોવાથી કેવલી કહેવાય છે. અહીં ‘કેવલચારિત્રી' શબ્દ એટલે પ્રયોજેલ છે કે – કેવલયાત્રિ પ્રાપ્તિ પૂર્વિક જ નિયમથી કેવલજ્ઞાન પ્રાપ્તિ થાય. પહેલી સૂત્ર ગાથા આ રીતે વ્યાખ્યાયિત કરી. અહીં ચાલના અને પ્રત્યવસ્થાનમાં વિશેષથી નિર્દેશ કરે છે.
[શંકા] અહીં “લોકના ઉધોડ્કર” ઈત્યાદિ કહ્યું. આ અશોભન છે. લોકના કેમ કહ્યું? લોક ચૌદરાજલોકપણે પરિમિત છે. કેવલજ્ઞાનનો ઉધોત તો અપરિમિત હોવાથી લોકાલોક વ્યાપકપણે છે. [સમાધાન] કેવલજ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. સામાન્યથી લોકાલોકને ઉધોત કરે છે તેમ કહેવું. પરંતુ અહીં લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક લીધો છે, તેથી આકાશાસ્તિકાય એવા ભેદથી અલોક જુદો કહેલ નથી. આ અનાર્ષ પણ નથી. બીજા કહે છે “લોકનો ઉદ્યોત કરનારા' એટલું જ સાધુ [યોગ્ય છે. 'ધર્મતીર્થંકર' કહેવાની જરૂર નથી. [સમાધાન] લોકના એક દેશમાં પણ, ગામના એક દેશમાં ગામવત્ લોક શબ્દની પ્રવૃત્તિ ન થાય, તેનો ઉધોત કરવામાં અવધિ વગેરે અને ચંદ્રાદિના લોક દ્રવ્યો પ્રકાશિત કરે છે, તેના વ્યવચ્છેદને માટે ધર્મ તીર્થંકર કહ્યા છે. [પુનઃશંકા] જો એમ છે તો ધર્મતીર્થંકર જ કહેવા જોઈએ લોકના ઉધોતકર ન કહેવું જોઈએ ? નદી આદિ વિષમ સ્થાનોમાં મુગ્ધતાથી ધર્મ માટે ઉતરે તે ધર્મતીર્થ-કર જ કહેવાય, તેના નિરાસ માટે આ પદ છે.
-
બીજો કહે છે – નિન શબ્દ વધારાનો છે. કેમકે યથોક્ત પ્રકારવાળા જિન હોય જ. [સમાધાન] કુનયમતાનુસારી પરિકલ્પિત પણ આવા પ્રકારના ગણાતા હોય તેનો સમાવેશ ન થઈ જાય માટે તેનો વિચ્છેદ કરવાને નિન શબ્દ કહેલ છે. કેમકે કુમત દર્શનમાં પણ સંભળાય છે કે – “જ્ઞાની, ધર્મતીર્થના કર્તા, પરમપદ ભોક્તા” ઈત્યાદિ. તેઓ રાગાદિને જિતનારા હોતા નથી. અન્યથા કૃતકૃત્ય થયેલાને ફરી ભવાંકુર પ્રભવ કઈ રીતે થાય? કર્મબીજ બળી ગયા પછી ઉગે કેમ ? ઈત્યાદિ - ૪ - x -
[શંકા] જો એમ છે તો નિન શબ્દ જ રાખો, પછી લોકોધોતકર શબ્દ વધારાનો શા માટે રાખવો? આ જિપ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શ્રુતઘરાદિ પણ 'જિન' જ કહેવાય છે, જેમકે – શ્રુતજિન, અવધિજિન, મનપર્યાયજિન, છાસ્થ વીતરાગ તેમાંના કોઈ ન લેવાઈ જાય તે માટે લોકના ઉધોતકર ઈત્યાદિ વિશેષણ દોષરહિત જ છે.
[શંકા] કોઈ કહે છે – ‘અરિહંત' શબ્દ ન કહેવો કેમકે અનંતર કહેલ સ્વરૂપ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨/૩, નિં - ૧૦૭૯
૬૧
અરહંત સિવાય કોઈનું હોતું નથી. [સમાધાન] અરહંત જ વિશેષ્યપણે હોવાથી કોઈ દોષ નથી. [શંકા] જો એમ છે તો ફક્ત 'અરહંત' શબ્દ જ રાખોને, પછી લોકોધોતકર આદિ વિશેષણો નકામા છે. [સમાધાન] ના, તેમ નથી, કેમકે તે વિશેષણોની સફળતા પ્રતિપાદિત કરેલી જ છે.
[શંકા] વળી કોઈ કહે છે, તો વેતિ શબ્દ ન કહેવો. યશોક્ત સ્વરૂપવાળા અરહંતો કેવલિત્વથી જુદા નથી. તેથી વિશેષણ સફળ છે, જો સંભવ હોય તો વિશેષણ અર્થવાળું થાય છે. જેમકે – નીલોત્પલ અને વ્યભિયાના અભાવે, તેના ઉપાદેયમાનતા છતાં પણ જેમ કાળો ભમરો, સફેદ બલાકા ઈત્યાદિવત્ - ૪ - તેથી ‘કેવલી' શબ્દ વધારાનો છે.
[સમાધાન] ના, અભિપ્રાયના અપરિજ્ઞાનથી આમ કહેલ છે. આ કેવલી જ યથોક્ત સ્વરૂપે અરહંત છે, બીજા નહીં, તે નિયમાર્થત્વથી સ્વરૂપજ્ઞાનાર્થે જ આ વિશેષણ અનવધ છે. એકાંતથી વ્યભિચાર સંભવ નથી જ, તેથી વિશેષણનું ઉપાદાન સફળ છે. - ૪ - ૪ - ૪ -
[શંકા] જો કેવલી શબ્દ આટલો સુંદર છે, તો લોકોધોતકરાદિ શબ્દો અનર્થક છે. [સમાધાન] અહીં શ્રુતકેવલી આદિ બીજા પણ કેવલી કહ્યા છે, તેથી તેનો સમાવેશ
ન કરવા આ લોકોધોતરાદિ કહ્યા છે. - ૪ - આટલો વિસ્તાર ઘણો છે.
હવે જે શીતવિદ્યામિ કહ્યું છે, તે કીર્તન કરતાં કહે છે –
• સૂત્ર-૪ થી ૬ ઃ
[૪] ઋષભ અને અજિતને, સંભવ અભિનંદન અને સુમતિને, પદ્મભુ સુપાર્શ્વ તથા ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદુ છું... [૫] સુવિધિપુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંતને, તથા ધર્મ અને શાંતિજિનને હું વંદુ છું... [૬] કુથુ અર અને મલિને, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાનને [એ સ] જિનને હું વંદુ છું [એ રીતે ત્રણ ગાથાથી ૨૪
જિનને વંદના કરી છે.
• વિવેચન-૪ થી ૬ ઃ
અહીં અરહંતોના નામને અન્વર્યથી આશ્રીને સામાન્ય લક્ષણ તથા વિશેષલક્ષણથી (અર્થ) કહે છે. તેમાં [અનુક્રમે અર્થ આ પ્રમાણે –]
(૧) સામાન્યલક્ષણ - સમગ્ર સંયમ ભારને વહેવાથી વૃષભ, બધાં જ ભગવંતો
આ સ્વરૂપના હોય તેથી વિશેષ હેતુ પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૮૦/૧-વિવેચન :
જે કારણે ભગવંતના બંને પણ સાથળમાં વૃષભ લંછન હતુ, મરુદેવા-ભગવંતની માતાએ સ્વપ્નામાં સૌદ મહાસ્વપ્નોમાં પહેલા વૃષભનું સ્વપ્ન જોયું, તેથી તેમનું વૃષભ નામ કરાયું. બાકીના તીર્થંકર માતાએ પહેલા સ્વપ્નમાં હાથીને જોયેલો, પછી વૃષભ જોયેલો, ઋષભ-વૃષભ એકાર્થક છે.
હવે (૨) અજિત – તેમાં સામાન્ય અર્થમાં જોતાં - પરીષહ ઉપસર્ગાદિ વડે ન જિતાયેલ તે અજિત. બધાં ભગવંતો શોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૦/૨-વિવેચન :
ભગવંતના માતા-પિતા જુગટુ રમતા હતા. પહેલાં રાજા જિતતો હતો. જ્યારે
(31)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે રાજાને બદલે રાણી જિતવા લાગ્યા. પછી અક્ષ-પાસામાં કુમારના પ્રાધાન્યથી રાણી ન જિતાયા માટે અજિત નામ.
હવે (૩) સંભવ :- તેમાં સામાન્યથી જેમાં પ્રર્ષ વડે ૩૪-અતિશય ગુણો સંભવે છે માટે સંભવ. બધાં ભગવંતો થોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૧/૧-વિવેચન :
જેઓ ગર્ભમાં હતા ત્યારે ધાન્યની અધિકાધિક નિષ્પત્તિ થઈ, તેથી સંભવ' કહ્યા. ––– હવે (૪) અભિનંદન :- તેનું સામાન્ય નામાર્થ - દેવેન્દ્રો આદિથી જે અભિનંદાયા માટે ‘અભિનંદન' નામ છે. બધાં જ ભગવંતો યથોક્ત સ્વરૂપના હોય છે, તેથી વિશેષ હેતુ બતાવવા કહે છે –
• નિયુક્તિ-૧૦૮૧/૨-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા પછી શક વારંવાર અભિનંદિત થતો હોવાથી તેમનું અભિનંદન નામ કરાયું. ——– હવે (૫) સુમતિ :- તેમનો સામાન્ય નામાર્થ છે – શોભન મતિ જેની છે તે સુમતિ. બધાં ભગવંત સુમતિ જ છે.
• નિયુક્તિ-૧૦૮૨/૧-વિવેચન :
ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે માતા બધાં જ નિશ્વયોમાં અતીવ મતિસંપન્ન થયા. - બે શોક્યો કે જેનો પતિ, મૃત્યુ પામેલ, તેમની વચ્ચે પુત્ર અને ધન માટે વિવાદ થયો. રાણી બોલી કે મારે પુત્ર ઉત્પન્ન થયો છે, તે મોટો થયા પછી આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારો વિવાદ ભાંગશે. ત્યાં સુધી રાહ જુઓ. ત્યારે પરમાતાએ સ્વીકારી લીધું. પણ પુત્રની સાચી માતાએ તે ન સ્વીકાર્યું, તેથી તે સગી માતા જણાતા તેણીને પુત્ર સોંપી દીધો. એવા પ્રકારના ગુણ ગર્ભના પ્રભાવથી થતાં ‘સુમતિ' નામ રાખ્યું.
હવે (૬) પદ્મપ્રભુ :- સામાન્ય નામાર્થથી અહીં નિષ્પકતાને આશ્રીને પાની જેવી પ્રભા જેની છે, તે પાપભ. બધાં ભગવંત આવા જ હોય.
• નિયુક્તિ-૧૦૮૨/૨-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે કમળમાં સુવાનો માતાને દોહલો જન્મ્યો, ત્યારે દેવોએ તેણીને માટે પદ્મ શય્યા સજાવી, વળી પ્રભુનો વર્ણ પણ પદ્મ જેવો હતો. તેથી પદ્મપ્રભ' એવું નામ રાખ્યું. ——– હવે (૭) સુપાર્શ્વ :- તેમનો સામાન્યથી નામાર્થ - શોભન છે. પડખાં જેના તે સુપાર્શ્વ. બધાં જ અરહંતો આવા હોય છે. માટે વિશેષ નામાર્થ કહે છે –
• નિયુક્તિ-૧૦૮૩/૧ -
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમના અનુભાવથી માતાના બંને પડખાં શોભન થયા, તેથી તેમનું સુપાર્શ્વ નામ રાખ્યું. −– એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષ નામાર્થને આશ્રીને નામનો વિસ્તાર જાણવો. અહીં તે સુજ્ઞાતપણાથી છે અને ગ્રંથવિસ્તાર ભયથી પણ કહેતાં નથી [પહેલો અર્થ સર્વ સામાન્ય અને બીજો અર્થ ભગવંતના વિશેષ નામરૂપ સમજી લેવો.]
[૦ ગ્રંથકારશ્રી માફક અમે પણ હવે અહીં પદ્ધતિમાં થોડો ફેરફાર કરી રહ્યા છીએ. બધી નિયુક્તિ અને વૃત્તિ સાથે લઈને ભગવંતના નામના ક્રમાનુસાર પહેલાં સર્વસામાન્ય અને પછી વિશેષ નામાર્થ નોંધીએ છીએ.
Page #309
--------------------------------------------------------------------------
________________
(PROOF-1)
૨૪ થી ૬, નિ ૧૦૮૩ થી ૧૦૯૧
• નિયુક્તિ-૧૦૮૩ થી ૧૦૯૧ + વિવેચન :
(૮) ચંદ્રપ્રભ • ચંદ્મા જેવી પ્રભા • જ્યોના જેની સૌમ્ય છે, તે ચંદ્રપ્રભા, બધાં તીર્થકરો ચંદ્ર જેવા સૌમ્ય વેશ્ય જ હોય. વિશેષ - સખીતે ચંદ્રના પાનનો દોહદ થયો અને ચંદ્ર સમાન વણે ભગવંતનો હોવાથી ચંદ્રપ્રભ.
(૯) સુવિધિ • તેમાં જેની શોભન વિધિ છે, તે સુવિધિ. અહીં બધે કૌશલ્યવિધિ કહે છે. તે બધામાં આવી જ હોય. વિશેષ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે બધી વિધિમાં માતા વિશેષ કુશલ થયા તેથી સુવિધિનામ કર્યું.
(૧૦) શીતલ • બધાં જીવોના સંતાપને દૂર કરનાર અને હાદના જનક હોવાથી શીતલ કા. બધાં ભગવંત છુ કે મિત્ર પ્રતિ શીતલગૃહ સમાન હોય ગે. વિરોષ - તેમના પિતાને પૂર્વે પિત્તદાહ ઉત્પન્ન થયેલો. તે ઔષધ વડે શાંત થતો ન હતો. ભગવંત રાણીના ગર્ભમાં આવ્યા ત્યારે માતાના સ્પર્શ માત્રથી તે શાંત થઈ ગયો. માટે શીતલ નામ કર્યું.
(૧૧) શ્રેયાંસ * સમસ્ત ભુવનને હિતકર હોવાથી 'શ્રેયાંસ' કહે છે. બધાં પણ મૈલોક્યનો શ્રેય કરનાર છે. વિશેષ - તે સજાને પરંપરાગત શય્યા દેવતા પરિગૃહિતા પૂજતી. જે તે શય્યાની ઉપર બેસે તેને દેવતા ઉપસર્ગ કરતા ગમમાં વેત પધારતા તે ગણીને દોહદ થતાં શસ્યામાં બેઠા, સુતા અને તીર્થકરના નિમિતે દેવતાની પરીક્ષા થઈ. ગર્ભ પ્રભાવથી કલ્યાણકારી બનતાં તે ભગવંતનું શ્રેયાંસ નામ કરાયું.
(૧૨) વાસુપૂજ્ય • વસુ અયતુિ દેવો વડે પૂજ્ય તે વસુપૂજય. બધાં તીર્થકરો ઈન્દ્રાદિને પૂજ્ય હોય છે. વિશેષ = વાસવ દેવરાજા, ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે વારંવાર માતાની પૂજા કરતા હતા માટે વાસુપૂજ્ય નામ કર્યું. અથવા વસૂરનો, વાસવનૌશ્રમણ, ભગવંત ગામમાં આવતા વૈભ્રમણે વારંવાર રાજકૂલને રનોથી પૂ, માટે વાસુપૂજ્ય કહેવાયા.
(૩) વિમલ • મલ ચાલ્યો ગયો છે માટે વિમલ થવા જેના જ્ઞાનાદિ વિમલ છે છે. આ બધાં ભગવંતનું સામાન્ય લક્ષણ છે કે જ્ઞાન, દર્શન અને શરીર વિમલ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાના શરીર અને બુદ્ધિ અતિ વિમલ થયા, તેથી વિમલ નામ કર્યું.
(૧૪) અનંત » અનંત કમરિોનો જય કરવાથી અનંત અથવા જેના અનંત જ્ઞાનાદિ છે તે અનંત. બધાં તીર્થકરોમાં આ બંને ગુણ હોય છે. વિશેષ :* રન વડે ખચિત અતિ મોટા પ્રમાણવાળી માળા સ્વપ્નમાં માતાને જોઈ, તેથી ‘અનંત’ નામ કર્યું.
(૧૫) ધર્મ • દુર્ગતિમાં પડતાં બધાં જીવસમૂર્ત ધારી સખે છે માટે ધર્મ, બધાં તીર્થકર આવા જ હોય. વિશેષ - ભગવંત ગર્ભમાં આવતા તે માતા વિશેષતી દાનદયાદિ અધિકારી સુધમાં થઈ, તેથી ભગવંતનું નામ ઘમજિન કર્યું. ધિમ]
(૧૬) શાંતિ * શાંતિના યોગથી, તપતાથી, તેના કતૃત્વથી તે “શાંતિ' કહેવાય છે. આ સર્વ સામાન્ય છે. વિશેષ :- ઘણો જ અસિવ ઉપદ્રવ હતો. ભગવંત ગર્ભમાં આવતા તે ઉપશાંત થયો માટે ‘શાંત’ નામ કર્યું.
| (છ) કું. તેમાં મુ* પૃથ્વી, તેમાં રહેવાથી ‘કુંથ’ બધાંને આ સ્વરૂપ સામાન્ય છે. વિશેષ - મનોભ અનુત મહાદેશમાં વિચિત્ર રત્નોનો સ્તૂપ જોઈને માતા જાગ્યા તેથી ભગવંતનું ‘ક્યુ' નામ કર્યું.
' (૧૮) અર • સર્વોત્તમ મહાસત્વ કુળમાં જે જમે છે, તેની અભિવૃદ્ધિને માટે વૃદ્ધોએ એને ‘અર'ની ઉપમા આપી છે. ત્યાં બધાં ભગવંતો સર્વોત્તમ કુલમાં વૃદ્ધિ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરનારા જ થાય છે. વિશેષ - માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સ્વપ્નમાં સર્વરત્નમય અતિ સુંદર અને અતિ પ્રમાણ *અર ' આરાને જોયો તેથી ‘અર' નામ કર્યું.
(૧૯) મલ્લિ - પરીષહ અાદિ મલ્લનો જય કરવાથી તેને મલ્લિ કહે છે. બધાં જ તીર્થકર પણ પરીષહ મલ્લ અને રાગ-દ્વેષનો ઘાત કરે છે. વિશેષ - ભગવંત ગામમાં આવતા માતાએ સર્વ ઋતુક, શ્રેષ્ઠ, સુગંધી કુસુમની માળાની શય્યામાં યુવાનો દેહદ થયો. તે દોહદ દેવોએ પૂરો કર્યો. તેથી મલ્લિ’ નામ કર્યું.
(૨૦) મુનિસુવ્રત · ત્રિકાળ અવસ્થામાં જગત માને છે માટે મુનિ તથા શોભના છે વ્રતો જેના તે સુવત. મુનિ એવા આ સુવત તે મુનિ સુવત. બધાં તીર્થકર સુમુકિત સર્વભાવવાળા હોય છે. વિરોષ * ગર્ભમાં ભગવંત અાવતા માતા અતી શોભન વતવાળા થયા તેથી મુનિસુવ્રત નામ કર્યું.
(૧) નમિ • પરીષહ અને ઉપસર્ગોને નમાવવાથી ‘નમિ’ કહેવાય. * * * * બધાંએ પરીષહ ઉપસર્ગોને અને કપાયને નમાવેલા છે. વિશેષ - દુર્લલિત એવા પ્રત્યંત રાજાએ નગરને રંધેલ હતું ત્યારે રાણીની કુક્ષિમાં આ ભગવંત ઉત્પન્ન થયેલા.
ત્યારે રાણીના ગર્ભની પુણશકિતથી પ્રેરિત થઈ અઢાલિકાએ ચડ્યા. તેણીને બીજા સજઓએ જોયા. ગર્ભના પ્રભાવથી બધાં સામંત અને પાર્કિવો નમિ ગયા. તેથી તેમનું “નમિ' એવું નામ કર્યું.
(૨૨) નેમિ અિરિષ્ટનેમિ] ધર્મચકની નેમિ સમાન તે નેમિ. બધાં તીર્થકરો તેવા જ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં અાવ્યા ત્યારે માતા વડે રિહરનમય મા મોટી નેમિ ઉત્પન્ન થયાનું સ્વપ્ન જોવાયું. તેથી તેમનું ‘અરિષ્ઠનેમિ' એવું નામ કરાયું.
(૨૩) પાW - પૂર્વોકત મુક્તિ કલાપથી જ સર્વ ભાવોને જુએ છે, માટે પાર્થ, બીજા કહે છે પણ્યક' - જોનાર, બધાં તીર્થકર બધાં ભાવોના જાણનાર અને જોનાર હોય છે. વિશેષ :- ભગવત ગભીમાં આવ્યા ત્યારે મૈલોક્ય બાંધવ પ્રભાવે સાત ફણવાળો નામ શયામાં પસાર થતો સુતેલી માતાએ જોયો ત્યારે અંધકારમાં શામાં રહેલ સનિ ગર્મના પ્રભાવથી આવતો જોઈને સજાનો હાથ ઉંચો કરી કહે છે - “આ સર્ષ જાય છે" રાજાએ પૂછ્યું - કઈ રીતે જાણું ? સણી બોલી - હું જોઉં છું. દીવા વડે અજવાળું કરતા નામ જોયો. રાજાએ વિચાર્યું કે - આના ગર્ભનો અતિશય પ્રભાવ છે, જેનાથી આવા ઘોર અંધકારમાં જુએ છે. તેથી ભગવંતનું પાઈ નામ કર્યું.
(૨૪) વર્ધમાન • તેમાં ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિથી વૃદ્ધિ પામે છે, માટે વર્ધમાન. બધાં જ તીર્થકર જ્ઞાનાદિ ગુણથી વધે છે. વિશેષ - ગર્ભમાં રહેલ ભગવંતના પ્રભાવથી • જ્ઞાતકુળ વિશેષ પ્રકારે ઘનાદિથી વૃદ્ધિ પામ્યું. તેથી ભગવંતનું ‘વર્ધમાન' એવું કામ કર્યું.
આ પ્રમાણે સૂચની ત્રણે મૂળગાથાની વ્યાખ્યા કરી. • સૂત્ર-8 :
એ પ્રમાણે માત્ર વડે સ્તુતિ કરાયેલા, જેના રજમલ ધોવાઈ ગયા છે, જરા અને મરણ જેના પ્રકૃષ્ટપણે ક્ષીણ થયા છે, એવા ચોવીશે પણ જિનવરો - તીકરો મારા ઉપર પ્રસાદ કરનાર થાઓ.
• વિવેચન-૩ અનંતરોકત પ્રકારે મેં આભિમુખ્યતાથી ખવ્યા, અતિ સ્વ નામ વડે કીર્તિત
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #310
--------------------------------------------------------------------------
________________
૨/૩, નિ - ૧૦૮૩ થી ૧૦૯૧
૬૫
કર્યા. તે તીર્થંકર કેવા વિશિષ્ટ છે ? જેમના વડે રજ અને મલ દૂર કરાયેલા છે, તેવા પ્રકારના, તેમાં બંધાતા કર્મ તે રજ કહેવાય છે અને પૂર્વે બાંધેલ કર્મ તે મલ કહેવાય છે અથવા બદ્ધ થાય તે રજ અને નિકાચિત થાય તે મલ અથવા ઈર્યાપય કર્મ તે રજ અને સાંપરાયિક કર્મ તે મલ કહેવાય. આવા સ્વરૂપના હોવાથી જરા અને મરણ પ્રકૃષ્ટ ક્ષીણ થયા છે તેવા. કેમકે તેના કારણોનો અભાવ છે. તેમાં ના - વયની હાનિ રૂપ, માળ - પ્રાણત્યાગરૂપ.
ઉક્ત પ્રકારના ચોવીશે જિનવરો, અપિ શબ્દથી બીજા પણ જિનવરો લેવા. શ્રુત આદિ જિન પ્રધાન તે જિનવર, તે સામાન્ય કેવલી પણ હોય. તેથી કહે છે – તીર્થંકર. એ બધાં મારા ઉપર પ્રસાદ કરો.
[શંકા] ક્ષીણક્લેશપણાથી તેઓ પૂજકોને પ્રસાદ - કૃપા દેનારા હોતા નથી, તેથી તે પૂજ્યો કલેશનો ક્ષય કરનારા ન થાય. જેઓ વસ્તુતઃ પ્રસાદ કરે છે, તેઓ નિંદાથી રોષ પણ અવશ્ય પામવાના છે. બધે જ અસમચિત છે તેઓ કઈ રીતે સર્વને હિત દેનારા થાય? તીર્થંકરો તો અહીં રાગ-દ્વેષના ક્ષયથી ત્રિલોકને જાણનાર, પોતામાં અને પરમાં તુલ્ય ચિત્તવાળા હોય છે તેથી સજ્જનો વડે સદા પૂજ્ય હોય છે. ઈત્યાદિ ઈત્યાદિ - X + X *
[સમાધાન] જો કે તેઓ રાગાદિથી રહિત હોવાથી પ્રસાદ-કૃપા કરતા નથી, તો પણ તેમને ઉદ્દેશીને અચિંત્ય ચિંતામણિ સમાનને અંતઃકરણની શુદ્ધિથી સ્તવના કરનારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે.
• સૂત્ર :
કીર્તિત, વંદિત, પૂજિત એવા જે લોક મધ્યે ઉત્તમ સિદ્ધો છે, તેઓ
આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમસમાધિ આપો.
• વિવેચન-૮ :
સૂત્ર વ્યાખ્યા - તિતા - સ્વ નામપૂર્વક કહેવાયેલા, મંવિતા - ત્રિવિધ યોગથી સમ્યક્ રીતે સ્તવેલા, મમિ એટલે મયા - મારા વડે અથવા મહિતા - પુષ્પ આદિ વડે પૂજિત. એવા કોણ ? તે કહે છે ઃ- નોવ્ઝ - પ્રાણિલોક, કત્તમ - મિથ્યાત્વ આદિ
કર્મ મલ કલંકના અભાવથી પ્રધાન, અથવા અંધકારથી ઉપર ઉઠેલા એવા તે ઉત્તમ. સિદ્ધ-કર્મ બીજને હણી નાંખેલા અથવા કૃતકૃત્ય થયેલા (એવા સિદ્ધો, શું આપો ?) અરોગનો ભાવ તે આરોગ્ય - સિદ્ધત્વ, તેને માટે બોધિલાભ - ભાવિમાં જિનધર્મની પ્રાપ્તિને બોધિલાભ કહે છે તે નિદાન રહિત કરતા મોક્ષને માટે જ પ્રશસ્ય થાય છે. તેથી કહે છે – સમાધિ. સમાધિ દ્રવ્ય અને ભાવ બે ભેદથી છે. તેમાં દ્રવ્યસમાધિ જે જેમને ઉપયોગ વડે સ્વાસ્થ્ય થાય છે. ભાવ સમાધિ - જ્ઞાનાદિ સમાધાન જ, તેના ઉપયોગથી પરમ સ્વાસ્થ્ય યોગ થાય. તેથી અહીં દ્રવ્ય સમાધિના વ્યવછંદને માટે કહે છે – વર એટલે પ્રધાન અર્થાત્ ભાવસમાધિ.
ભાવસમાધિ પણ તાતમ્ય ભેદથી અનેક પ્રકારે છે. તેથી કહે છે उत्तम એટલે સર્વોત્કૃષ્ટ શું તેમનામાં [સિદ્ધોમાં] પ્રદાનનું સામર્થ્ય છે ? ના, તો પછી શા માટે 33/5
(ce)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
આ પ્રમાણે “આપો' એમ કહ્યું ? ભક્તિ બુદ્ધિથી. આ અસત્યામૃષા ભાષા છે. તે
ભક્તિથી સ્વયં જ તેની પ્રાપ્તિ થાય છે. બે ગાથાની વ્યાખ્યાથી થોડે અંશે કરી. હવે
સૂત્રસ્પર્થિક નિર્યુક્તિ કહીએ છીએ. તેમાં સ્તવ અને કીર્તનના એકાર્થિક કહે છે– • નિયુક્તિ-૧૦૯૨-વિવેચન :
સ્તુતિ, સ્તવન, વંદન, નમસ્કરણ આ એકાર્થિક શબ્દો છે. તથા કીર્તન, પ્રશંસન, વિનય અને પ્રણામ એકાર્થક છે.
હવે જે 'ઉત્તમા' શબ્દ કહ્યો, તેની વ્યાખ્યા કરે છે – • નિયુક્તિ-૧૦૯૩-વિવેચન
મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ, ચાસ્ત્રિમોહ આ ત્રણ પ્રકારના અંધકારથી મુક્ત થયેલા છે, તેથી તે ઉત્તમ કહેવાય છે. - x - અહીં મિથ્યાત્વ મોહનીયના ગ્રહણથી દર્શન સપ્તક ગ્રહણ થાય છે, તેમાં ચાર અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ લેવા. જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાદિ આવરણ ભેદથી પાંચ ભેદે લેવા. ચારિત્ર મોહનીયના વળી-૨૧-ભેદો લેવા. તેમાં અનંતાનુબંધી સિવાયના બાર કષાયો તથા નવ નોકષાય લેવા. આના દ્વારા જ ત્રણ ભેદે અંધકાર લીધો. તેનાથી પ્રબળપણે મુક્ત અર્થાત્ પૃથભૂત થયેલા. તેથી તે ભગવંતો ઉત્તમ કહેવાય છે. તમોવૃત્તિથી ઉપર ઉઠેલા. હવે 'આરોગ્ય બોધિલાભ' ઈત્યાદિ કહે છે –
• નિયુક્તિ-૧૦૯૪-વિવેચન :
-
“આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ મને આપો' - શું આ નિયાણું છે ? આ વિભાસા કરવી જોઈએ. - ૪ - ગાથાનો પૂર્વાદ્ધ પૂર્વે કહેલ જ છે. f - પ્રશ્નમાં છે, મૈં - વિતર્કમાં છે, દુ - તેના સમર્થનમાં છે. શું આ નિદાન છે? જે “આરોગ્યાદિ આપો" એમ કહ્યું. સૂત્રમાં તો નિષેધ છે. ના, તેમ નથી. વ્યર્થ ઉચ્ચારણ જ છે. ગુરુ કહે છે. વિભાષા એટલે વિષયવિભાગ વ્યવસ્થાપનાથી વ્યાખ્યા કરવી. અહીં આ ભાવના છે - આ નિદાન નથી, કેમકે કર્મબંધના હેતુનો અભાવ છે. કહ્યું છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધ હેતુઓ છે. પરંતુ મોક્ષની પ્રાર્થનામાં આમાંથી એક પણનો સંભવ નથી. તેનું ઉચ્ચારણ વ્યર્થ પણ નથી. તે અંતઃકરણ શુદ્ધિથી ઉંચ્ચારેલ છે.
[શંકા] જો આ અહીં નિયાણુ નથી, તો પણ દુષ્ટ જ છે. કઈ રીતે ? અહીં સ્તુતિ વડે આરોગ્યાદિને દેનારા થાય કે નહીં? જો આધ પક્ષ લો તો તેમના રાગાદિપણાનો પ્રસંગ આવે, જો ચરમ - તો આરોગ્યાદિ પ્રદાન રહિત છે, તે જાણવા છતાં પ્રાર્થનામાં મૃષાવાદ દોષ પ્રસંગ છે ના, આ પ્રાર્થનામાં મૃષાવાદનો યોગ નથી. તે માટે કહે છે – • નિયુક્તિ-૧૦૯૫-વિવેચન :
માત્ર ભક્તિથી આ અસત્યામૃષા ભાષા બોલાય છે. ખરેખર તો જેમના રાગ-દ્વેષ ક્ષય પામ્યા છે, તે સમાધિ અને બોધિ આપતા જ નથી. - X - આ અસત્યામા ભાષા વર્તે છે, તે આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારે છે, કહ્યું છે કે – આમંત્રણી, આજ્ઞાપની, યાયની, પ્રચ્છની અને પ્રજ્ઞાપની આદિ ભાષા અનુવર્તે છે. - ૪ - ૪ - તેમાં અહીં ‘ચાયના’ અધિકાર છે. કેમકે અહીં કહ્યું છે કે – “આરોગ્ય, બોધિલાભાદિ” મને આપો.
રાગાદિ રહિતપણાથી આરોગ્યાદિ દેવામાં અસમર્થ છે, પછી આ યાયનાથી શું થાય? તમારું કહેવું સત્ય છે. પણ આ ભક્તિથી બોલાયેલ છે, અન્યથા રાગદ્વેષ ક્ષીણ
-
Page #311
--------------------------------------------------------------------------
________________
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
દ4)
(PROO
૨૮, નિ - ૧૦૯૫ થયેલા કંઈ આપતા નથી. • x -
• નિયુક્તિ-૧૦૯૬-વિવેચન :
જે તેઓએ આપવાનું છે, તે બધાં જ જિનવરોએ આપેલ જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનો આ ત્રણ પ્રકારનો ઉપદેશ છે. –૦- ઋષભાદિ બધાં જિનવરોએ પૂર્વે જ આપેલ છે. શું આપેલ છે ? દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ સંબંધી - ભૂત આરોગ્યાદિ પ્રસાઘક આ ત્રણ પ્રકારનો ઉપદેશ. આમાં કોઈ એકનો ઉપદેશ એવું કોઈ ન માની લે, તે માટે ત્રણે પ્રકારનો એમ કહેલ છે.
જો આપેલ છે, તો શું હવે અભિલષિત આર્ય પ્રસાધન સામર્થ્યથી તેઓ હિત છે ? તો પછી તેમની ભક્તિ પણ શું ઉપયોગી થવાની છે?
• નિયુક્તિ-૧૦૯૭-વિવેચન :
જિનેશ્વરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે, જેમ આચાર્યને નમસ્કાર કરવાથી વિદ્યા અને મંત્ર પણ સિદ્ધ થાય છે. –૦વિજ્યા - અંતઃકરણ પ્રણિધાન રૂપ • x - પૂર્વસંચિત - અનેક ભવોપાર્જિત, કર્મો - જ્ઞાનાવરણીય આદિ. આ અર્થમાં જ નિયુક્તિમાં દષ્ટાંત છે કે - જેમ આચાર્યના નમસ્કારથી વિદ્યા કે મંત્ર સિદ્ધ થાય છે, તેમ જિનવરની ભક્તિ કરનારને શુભ પરિણામત્વથી સિદ્ધિ પ્રતિબંધક કર્મક્ષયથી સિદ્ધિ થાય છે, તેમ વિચારવું. તેથી અરિહંત ભક્તિ સાળી [સારી કે પ્રશસ્ય છે. કેમકે વસ્તુતઃ અભિલષિત આર્ય પ્રસાધકપણે અને આરોગ્ય અને બોધિ લાભ થાય છે. તેથી કહે છે -
• નિયુક્તિ -૧૦૯૮ -
જિનવરોની ભક્તિમાં શું વિશિષ્ટતા છે? પ્રધાન ભાવ ભક્તિ વડે, (કોની?) જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે તેવા જિનેશ્વરોની. (શું મળે?) આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણની જીવોને પ્રાપ્તિ થાય. અહીં આવી ભાવના છે - જિનભક્તિ વડે કર્મ થાય થવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં સમાધિકરણની પ્રાપ્તિ તે આરોગ્ય અને બોધિ લાભના હેતુપણાથી જાણવી. કેમકે સમાધિમરણની પ્રાપ્તિથી નિયમાં તેની પ્રાપ્તિ થાય છે. [શંકા હવે બોધિલાભની પ્રાપ્તિમાં પણ જિનભક્તિ માત્રથી જ ફરી બોધિલાભ થરો જ, તો આ વર્તમાનકાળમાં દુષ્કર અનુષ્ઠાનો વડે શું લાભ? એ પ્રમાણે કળારો અનુષ્ઠાન પ્રમાદી જીવોને આશ્રીને ઉપદેશ કરતી આ બે ગાથા છે –
- નિર્યુક્તિ-૧૦૯,૧૧૦૦ :
બોધિને મેળવીને સદનુષ્ઠાન વડે તેને સફળ ન કરતો અને ભાવિ બોધિ પ્રાપ્તિની પ્રાર્થના કરતો, તું જે પ્રમાણે દેખીશ તે હે વિહ્વળ થયેલા! હે જડ પ્રકૃતિ! તું સાંભળ. આ અને અન્ય બોધિનધર્મ)ને પણ તું ચૂકી જઈશ. બોધિને મેળવીને સદનુષ્ઠાન ન કરતો અને ભાવિમાં બોધિને પ્રાર્થતો એવો તું અત્યારે અન્ય બોધિ ક્યાં મૂલ્યથી લાવીશ ? –૦–૦- અહીં “લધા' એટલે વર્તમાનકાળે પ્રાપ્ત, ચોfધ • જિનધર્મ પ્રાપ્તિ મજૂર્વન્ - કર્મ પરાધીનતાથી સદનુષ્ઠાન વડે સફલ ન કરતો. ‘ચૂકી જઈશ' - વર્તમાન બોધિથી પણ ભ્રષ્ટ થઈશ.
અહીં ભાવના આ છે - બોધિ લાભ થતાં તપ અને સંયમ અનુષ્ઠાનમાં રક્તની ભાવિની ઈચ્છાવશ તે-તે પ્રવૃત્તિ જ બોધિલાભ કહેવાય છે, તે અનુષ્ઠાનરહિતની ફરી ઈચ્છાના અભાવે તે પ્રવૃત્તિની શી જરૂર ? એ પ્રમાણે બોધિલાભની પ્રાપ્તિ થતી નથી. એમ કહીને તો તમે ઈચ્છાના અભાવે બોધિલાભને અસંભવ કહી દીધો?
ના, તેમ નથી. અનાદિ સંસારમાં રાધાવેધના ઉપમા નથી અનાભોગથી પણ [ઈચ્છારહિતપણે પણ] કથંચિત્ કર્મક્ષયથી તેની પ્રાપ્તિ થાય પણ છે - X - X • તેથી બોધિલાભ થયેથી તપ-સંયમ અનુષ્ઠાનરક્ત થવું જોઈં. પણ કિંચિત્ ચૈત્ય આદિનું
લંબન ચિત્તમાં ધારીને પ્રમાદવાળા થવું ન જોઈએ. તપ-સંયમ ઉધમવાળાએ મૈત્ય અાદિમાં અવિરાધકત્વથી કૃત્ય કસ્વા. તેથી કહે છે -
• નિર્યુક્તિ-૧૧૦૧-વિવેચન :
તપ અને સંયમમાં ઉધમવંત વડે ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત, બધામાં પણ તેના વડે કૃત્ય કરાયું જ છે. • x • અહીં તપ અને ઉધમવંત ગોવા સાધુ લેવા. તેમાં ચૈત્ય - અરહંત પ્રતિમારૂપ, સુત - વિધાધર આદિ, મUT - કુળ સમુદાય, સંય - સમસ્ત સાધુ આદિનો સમૂહ મી વાર્ય - પ્રસિદ્ધ છે, શબ્દથી ઉપાધ્યાયાદિ લેવા. ભેદ કથન પ્રાધાન્ય જણાવવા માટે છે. આમ બીજે પણ જાણવું. પ્રવઘન - દ્વાદશાંગ, સૂત્ર અર્થ અને તદુભયરૂપ, શ્રુત-સૂત્ર જ. ૨ શબ્દ, સ્વગત અનેક ભેદ કહેવા માટે છે. આ બઘાં સ્થાનોમાં તેણે કૃત્ય કર્યું છે, જે તપ અને સંયમમાં ઉધમવાનું છે.
અહીં ભાવના આ પ્રમાણે છે - સાધુ નિયમથી જ્ઞાન અને દર્શનયુક્ત હોય. આ જ ગુલાઘવ આલોચીને ચૈત્યાદિ કૃત્યમાં સમ્યક્ પ્રવર્તે છે, જેથી આ ભવ-પરભવની ગુણ વૃદ્ધિ થાય છે. વિપરીત કૃત્યમાં પણ પ્રવર્તમાન છતાં અવિવેકથી અકૃત્યનું જ સંપાદન કરે છે.
એ પ્રમાણે બે સૂર ગાથા પૂરી થઈ, ધે છેલ્લું સૂત્ર –
સૂત્ર૯ :
ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્યથી વધુ પ્રકાશ કરનાર, શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર એવા હે સિદ્ધો મને સિદ્ધિ આપો.
• વિવેચન-૯ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - સર્વે કર્મમલ ચાલ્યો જવાથી ચંદ્ર કરતાં પણ નિર્મલતર, કેવળજ્ઞાનરૂપી ઉધોતથી વિશ્વને પ્રકાશન કરવાથી સૂર્ય કરતાં અધિક પ્રકાશકર કહ્યા. અહીં શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂમણ સમુદ્ર જાણવો. પરીષહઉપસદિથી ક્ષોભ ન પામતા હોવાથી ગંભીરતર કહ્યા. સિદ્ધ-કર્મો ચાલી જવાથી કૃતકૃત્ય થયેલા. સિદ્ધિ-પરમપદની પ્રાપ્તિ. મમ વિલંતુ - મને આપો.
- હવે સૂત્ર પર્શિક નિર્યુક્તિ કહે છે -
નિર્યુક્તિ-૧૦૨-વિવેચન :
ચંદ્ર, સુર્ય, ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, જ્યારે કેવલજ્ઞાનો લાભ લોકાલોકને પ્રકાશ કરે છે. –૦- અહીં ગ્રહોમાં - મંગાસ્ક આદિ લેવા. પ્રHT - જ્યોના, પ્રકાશે છે - ઉધોત કરે છે - x -x - કેવળજ્ઞાનથી સર્વધર્મ વડે લોકોલોકમાં ઉધોત કરે છે. અનુગમ કહો, નયો સામાયિકવતુ જાણવા.
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-ર-નો નિર્યુક્તિ-ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #312
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩, નિ - ૧૧૦૩/૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
છે અધ્યયન-૩-“વંદન” .
- X - X - X - X - X - X - X – હવે ચતુર્વિશતિ તવ પછી વંદન અધ્યયન, તેના આ સંબંધ છે અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિકના ઉપદેશક એવા અરહંતોની સ્તુતિ કરી. અહીં અરહંત ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદનરૂપ ભક્તિ કરવી તે પ્રતિપાદિત કરે છે. અથવા જે- ચતુર્વિશતિ સ્તવમાં અરહંત ગુણોકીતનરૂપ ભક્તિથી કર્મક્ષય કહ્યો, “વંદન' અધ્યયનમાં પણ કૃતિકર્મરૂપ સાધુ ભક્તિથી તે રૂપ એ જ કહે છે. કહ્યું પણ છે કે – વિનયોપચારથી માનનું ભંજન, ગુરુજનની પૂજના, તીર્થકરોની આજ્ઞાપાલન, કૃતધર્મ આરાધના અને અક્રિયા થાય છે.
અથવા સામાયિકમાં રાત્રિનું વર્ણન કર્યું, ચતુર્વિશતિ રતવમાં અરહંતની ગણ સ્તુતિ કરી, તે દર્શન-જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણે કહ્યા. આના વિનય આસેવનથી ઐહિક-આમિક અપાય થાય તે ગુરને કહેવા. તે વંદનપૂર્વક કહેવાય છે માટે વંદનની નિરૂપણ કરાય છે. વનીત - પ્રશસ્ત મન-વચન-કાય વ્યાપાર જાલથી ખવાય તે વંદન.
ધે તેના પયિ શબ્દોના પ્રતિપાદન માટે ગાથા-ખંડ કહે છે - • નિયુક્તિ-૧૧૦૩/ન-વિવેચન :
વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ એ પાંચે પર્યાયવાચી છે. તેમાં (૧) વંદનનો અર્થ કહ્યો. (૨) જીત - કુશલ કર્મનું ચયન તે ચિતિ, કારણમાં કાર્યના ઉપચારથી જોહરણાદિ ઉપધિ સંગ્રહ. અથવા ઓ એકઠું કરાય છે તે ચિતિ, (3) કૃતિ - કરવું તે, વિનામ આદિ કરણ અથવા આ કરાય છે તે કૃતિ, મોક્ષને માટે અવનામ-નમવું તે આદિ ચેષ્ટા.
અહીં વંદન, મિતિ અને કૃતિ ત્રણેમાં #H શબ્દ જોડાયેલ છે, તે અનેકાઈ છે. ક્યારેક કારકનો વાયક છે. કવચિત્ જ્ઞાનાવરણીયાદિ વાયક છે જેમકે - થનHવાનોક્ષ: એવું વચન છે. કવચિત્ કિસાવાયક છે. જેમકે - Tચવા નિત્તા સર્વે સામે મર્ષિ વયનથી. તે બધામાં અહીં કિયાવચન ગ્રહણ કરાય છે. તે વંદનકર્મ, યિતિકર્મ અને કૃતિકર્મમાં અહીં કિયા અભિધાનમાં વિશિષ્ટ અવનમનાદિ કિયા પ્રતિપાદન માટે હીવાથી અકુટ જ છે.
(૪) પૂળા • પ્રશસ્ત મન, વચન, કાય, ચેષ્ટા, પૂજન, પૂજાનું કર્મ તે પૂજાકમ અથવા પૂજા કર્યા. અથવા પૂજા એ જ કર્મ તે પૂજા કર્મ. શબ્દ પૂજાકિયાનું વંદનાદિ ક્રિયા સાથે સામ્ય દર્શાવવા માટે છે.
(૫) પૂર્વક નય તે વિનય, કર્મોને દૂર કરવા તે. અથવા જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર લઈ જવાય તે વિનય, તેનું કર્મ તે વિનયકર્મ. ૨ પૂર્વવતુ. વંદન કોને કરવું, કોના વડે કરવું ઈત્યાદિ પ્રશ્નો –
• નિર્યુક્તિ-૧૧૦૩/ર વિવેચન :
કેટલા દોષથી વિપમુક્ત કૃતિકર્મ કોને કરવું ? આ વંદન કર્તવ્ય કોને અથવા શેના વડે, કયા કાળમાં, કેટલી વાર કરવું ?
નવનીત - કેટલા અવનત તે વંદનમાં કરવા જોઈએ ? શિરો નમન કેટલાં થાય ? કેટલાં આવશ્યક • આવર્ત આદિ વડે પરિશુદ્ધ, ટોલગતિ આદિ કેટલા દોષથી મુક્ત વંદનકર્મ કઈ રીતે કરાય છે ?
હવે તેનો અવયવાર્થ કહે છે – (૧) વંદન કર્મ બે ભેદે છે • દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મિથ્યાર્દષ્ટિનું અને અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિનું તથા ભાવથી ઉપયુક્ત. સમ્યગ્દષ્ટિનું વદન. (૨) રિતિકર્મ પણ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસાદિ લિંગ ગ્રહણ કર્મ અને અનુપયુક્ત સમ્યફષ્ટિના જોહરણાદિ કર્મ. ભાવથી સમ્યફષ્ટિ ઉપયુક્ત રજોહરણાદિ ઉપધિ ક્રિયા.
(3) કૃતિકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી કૃતિકર્મ - નિકુવાદિને નમવું વગેરે કરણી અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનું નમન. ભાવથી ઉપયુક્ત સમ્યક્ દૈષ્ટિવાળાનું નમન. (૪) પૂજાકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી નિકુવાદિની મન-વચન-કાયાની ક્રિયા અથવા અનુપયુક્ત સમ્યકર્દષ્ટિની તે કિયા. ભાવથી ઉપયુક્ત સખ્યર્દષ્ટિની આ ક્રિયા. (૫) વિનયકર્મ પણ બે ભેદે - દ્રવ્યથી વિપ્લવ આદિ અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનો ભાવથી ઉપયુક્ત સમ્યકૃર્દષ્ટિની વિનય કિયા.
હવે વંદનાદિ કમમાં દ્રવ્ય-ભાવ ભેદ પ્રગટ કરતા દૃષ્ટાંત કહે છે - • નિયુક્તિ-૧૧૦૪-વિવેચન :
શીતલ, ક્ષુલ્લક, કૃણ, સેવક અને પાલક એ પાંચ દષ્ટાંતો કૃતિકર્મમાં હોય છે, તેમ જાણવું. તે “શીતલ' કોણ ? તેની કથા -
(૧) એક રાજાના પુત્રનું નામ શીતલ હતું. તે કામભોગથી કંટાળીને પ્રવજિત થયો. તેની બહેનને કોઈ બીજા રાજાને પરણાવેલી, તેણીને ચાર પુત્રો થયા. તે બહેન ચારે પુત્રોને અવસરે " અવસરે કથા કહેતી કે - તમારા મામાએ પહેલાં દીક્ષા લીધી છે, ઈત્યાદિ. એ પ્રમાણે કાળ જતો હતો. તે ચારે ભાઈઓ પણ કોઈ તેવા ગુણવાનું
સ્થવિરની પાસે દીક્ષિત થયા. ચારે બહુશ્રુત થયા. પોતાના આચાર્યને પૂછીને મામા શિતલાચાય ને વંદન કરવાને જાય છે.
કોઈ નગરમાં છે તેમ સાંભળ્યું. ત્યાં ગયા. સંધ્યાકાળ થઈ ગયો. એમ જાણીને બાહિરિકામાં રહ્યા. કોઈ શ્રાવક નગરમાં જઈ રહ્યો હતો. તેની સાથે શીતલાચાર્યને કહેવડાવ્યું કે તમારા ભાણેજ સાધુઓ આવેલા છે. સંધ્યા કાળ થઈ ગયો એટલે નગરમાં પ્રવેશ્યા નથી. શ્રાવકે જઈને કહી દીધું. શીતલાચાર્ય રાજી થયા. આ ચાર સાધઓને પણ શબિના શબ અધ્યવસાયથી કેવલજ્ઞાન થયું.
પ્રભાતમાં આચાર્ય દિશાનું પ્રલોકને કરે છે. હમણાં મુહૂર્તમાં [ઘડીકમાં] ચારે ભાણેજ સાધુ આવશે. સૂગ પરપી કરતા હશે એમ માનીને શીતલાચાર્ય રહ્યા. ઉંમ્બાડા અર્થ પૌરુષી થઈ. ઘણી જૂની દેવકુલિકામાં ગયા. ત્યારે સાધુ વીતરાગ થઈ જવાથી શીતલાચાર્યનો આદર ન કર્યો. શીતલાચાર્યએ દંડ સ્થાપ્યો. પછી ઈરિયાવહી પ્રતિક્રમી, આલોચના કરીને બોલ્યા – હું તમને કઈ રીતે વાંદુ ? ચારે સાધુએ કહ્યું - જેમ તમારી શોભા વધે તેમ. શીતલાચાર્ય વિચારે છે – અહો ! આ દુષ્ટ શૈક્ષ અને નિર્લજ પણ છે. તો પણ રોષથી વંદન કર્યું.
ચારે સાધુને વાંધા. પણ કેવલી પૂર્વ પ્રયુક્ત ઉપચાર માંગતા નથી યાવતું જાણતા નથી. આવો જીતકા છે. તેઓ બોલ્યા – પે દ્રવ્ય વંદન કર્યું, પણ હવે
jsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
Page #313
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિ - ૧૧૦૪
(36)
F-1) ROO
ભાવવંદન કરો. પછી વાંદતા કષાય કંડક વડે જ સ્થાનપતિત જોયા. શીતલાચાર્ય બોલ્યા - દ્રવ્ય વંદન હતું તે પણ જાણો છો ? તેઓ બોલ્યા - સારી રીતે જાણીએ છીએ. કેમ કોઈ અતિશય જ્ઞાન થયું છે ? તેઓએ કહ્યું – હા. તે જ્ઞાન છાઘસ્થિક છે કે કૈવલિક? તેઓ બોલ્યા - કૈવલિક.
ત્યારે શીતલાચાર્યને દુ:ખ થયું. અહો ! મેં મૅદભાગ્ય કેવલીની આશાતના કરી, તેથી સંવેગ પામ્યા. તે કંડકસ્થાનોથી નિવૃત્ત થયા. ચાવતું ચાપૂર્વકરણમાં પ્રવેશ્યા. કેવળજ્ઞાન પામ્યા.
તે જ કાયિકી ચેષ્ટા એકમાં બંધને માટે, એકમાં મોક્ષને માટે થઈ. પૂર્વે દ્રવ્યવંદન હતું, પછી ભાવવંદન થયું.
(૨) એક બાળ સાધુ હતા. આચાર્યએ કાળ કરતાં, તેને લક્ષાણયુક્ત જાણીને આચાર્યરૂપે સ્થાપ્યા. બઘાં દીક્ષિતો તે બાળ સાધુના આજ્ઞા અને નિર્દેશમાં રહેતા હતા,
સ્થવિરો પાસે ભણતાં હતા. કોઈ દિવસે મોહનીય વડે બાધા પામીને અને સાધુઓ ભિક્ષા માટે ગયેલા ત્યારે માત્રક લઈને ઉપહત પરિણામી થઈ એક દિશામાં ચાલી નીકળ્યા. થાકીને કોઈ વનખંડમાં વિશ્રામ લીધો.
ત્યાં પુષ્પિત ફલિત મધ્યે શમી શાખાને પીઠ બાંધેલી. લોકો ત્યાં પૂજા કરતા હતા. ત્યાં તિલક, બકુલાદિ કંઈ જ ન હતું. તે વિચારે છે - આની પીઠના ગુણથી આની પૂજા કરે છે, તેમાં ચિત્તિ-સંચય નિમિત્ત છે. તેણે પૂછ્યું - બાકીના વૃક્ષોને કેમ પજતા નથી તે લોકો બોલ્યો - આ પહેલાંથી કરાયેલ છે તેથી લોકો તે પીઠબદ્ધને વંદે છે.
તે બાળસાધુને વિચાર આવ્યો કે જેવી શમીશાખા [ખીજડો છે, તેવો હું છું. બીજ પણ ત્યાં બહુશ્રુતો, રાજપુત્રો, શ્રેષ્ઠીઓ આદિ દીક્ષામાં છે, તેમને ગચ ભોર ન સોંપ્યો અને મને આચાર્યરૂપે સ્થાપ્યો. મને બધાં પૂજે છે. મારામાં ગ્રામય ક્યાં છે ? જોહરણ માત્ર રૂપ યિતિ ગુણથી વંદે છે. પાછા ફર્યા. બીજા સાધુઓ ભિક્ષા લઈ પાછો આવ્યા. આચાર્યને શોધે છે, તે બાળ આચાર્ય ન મળ્યા. તેમની કોઈ કૃતિ કે પ્રવૃત્તિ ન જણાઈ.
ત્યારે તે બાળ આયાર્ય આવીને આલોચના કરે છે. જેમકે હું સંજ્ઞા ભૂમિ ગયો હતો. મૂળ વ્રતોથી દૂર થયો હતો, ત્યાં પતિત થયો પછી સ્થિર થઈને હવે ઉપશાંત થઈ પાછો આવેલો છું. તે સાધુઓ સંતુષ્ટ થયા. પછી તે બાળસાધુ કૃત આદિની આલોચના કરે છે, પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. તેમાં પૂર્વે દ્રવ્યયિતિ હતી, પછી ભાવયિતિ થઈ.
(3) દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ અને વીરક કોલક હતો. તે વીરક, વાસુદેવનો ભક્ત હતો. તે વાસુદેવ નિશ્ચ વરસમાં ઘણાં જીવોનો વધ ન થાય તે માટે નીકળતો ન હતો. વીરકને કૃષણવાસુદેવને મળવાનું ન થતું હોવાથી રાજના દ્વારની પૂજા કરીને રોજે રોજ ચાલ્યો જતો પણ કૃષ્ણ વાસુદેવનું મુખ જોવા ન મળતા જમતો ન હતો. દાઢીમુંછ વધી ગયા. વષરણ પૂરું થતાં રાજા નીકળ્યા. બધાં રાજા પાસે ઉપસ્થિત થયા. વીરક પગે પડી ગયો. રાજાએ પૂછ્યું - હે વીસ્કી દુબળો કેમ પડી ગયો છે ? દ્વારપાલે બધો વૃત્તાંત કહ્યો. રાજાને અનુકંપા જમી, વીકનો પ્રવેશ અનિવારિત કર્યો.
વાસુદેવ કૃણ તેની બધી જ પુત્રીઓને વિવાહકાળે જ્યારે પગે પડવા આવે ત્યારે પૂછતા કે શું પુગી દાસી થઈશ કે સ્વામિની ? તે કન્યા કહેતી - સ્વામિની થઈશ.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ત્યારે શા કહેતો કે સ્વામિની થવું હોય તો ભગવંત પાસે દીક્ષા લે. પછી મહા નિષ્ક્રમણ સકાથી સત્કાર કરીને દીક્ષા લેતી. એ પ્રમાણે કાળ જતો હતો.
કોઈ વખત કોઈ રાણીએ વિચાર્યું કે આમ તો બધી દીક્ષા લઈ લેશે, પોતાની પુગીને શીખવ્યું કે તને રાજા પૂછે ત્યારે – “દાસી થવું છે" તેમ કહેજે. પછી સવલિંકાર વિભૂષિત કરીને લાવ્યા. કૃણવાસુદેવ પૂછ્યું ત્યારે બોલી કે - મારે દાસી થવું છે, વાસુદેવને થયું કે મારી પુત્રી સંસારમાં ભટકશે. બીજા પણ અવમાનના કરશે. તે સુંદર નથી. હવે શો ઉપાય છે જેથી બીજા પણ આવું ન કરે. તેને ઉપાય જડી ગયો. વીરકને બોલાવીને પૂછ્યું - પૂર્વે તે કંઈ પસકમ કરેલ છે ? વીરક બોલ્યો - ના. ઘણું વિચારીને વિકે કહ્યું - બોરનો ઝાડ ઉપર કાકીડો હતો, તેને પત્થર મારીને પાડી દેતા મરી ગયેલો. ડાબા પગ વડે પાણીનો માર્ગ અવરોધેલ અને લોટામાં માખી પૂરીને હાથેથી ઉડાડી હતી.
બીજે દિવસે રાજસભામાં ૧૬,૦૦૦ રાજા મણે કહ્યું - આ વીરકની કુલોત્પત્તિ અને કર્મો સાંભળો. જેણે લાલ માથાવાળા નાગને બદરીવનમાં વસ કર્યો, પૃથ્વી શસ્ત્ર વડે પાડી દીધો તે ઉત્કૃષ્ટ ક્ષત્રિય છે. જેણે ચક્ર પ્રમાણ વહેતી ગંગાના જળને ડાબા પગે ઘારી રાખ્યું માટે તે ક્ષત્રિય છે. જેણે ઘોષ કરતી સેના કળશીપુરમાં વસતી હતી તેને ડાબા હાથે ધારી રાખી માટે તે ક્ષત્રિય છે.
હું આ વીકને મારી કન્યા આપુ છું. વીક તેને ઘેર લઈ ગયો. તેને શયનગૃહે રાખી, પોતે તેણીનું બધું કામ કરવા લાગ્યો. કોઈ વખત રાજાએ પૂછ્યું - મારી પુત્રી તારું કશું કરે છે ? વીરક બોલ્યો - હું તે સ્વામિનીનો દાસ છું રાજા બોલ્યો - તે બધાં કામો ન કરે તો તેણીને ફટકારજે. રાજાની આજ્ઞા જાણીને ઘેર ગયો. રાજપુગીને કહ્યું - મારે પગે પડ. તેણી રોષવાળી થઈ બોલી - હે કોલિક ! તારી જાતને ન ભૂલ. ત્યારે કોલિકે ઉભા થઈને દોરડા વડે મારવાનું ચાલુ કર્યું. તેણી રડતી-રડતી રજાની પાસે ગઈ, પગે પડીને બોલી કે – મને કોલિકે મારી. રાજાએ કહ્યું - તેમજ થાય, મે કહેલુંને * = સ્વામિની થાય. ત્યારે તે દાસત્વ માંગ્યું, હવે મારે ત્યાં ન રાખુ. તેણી બોલી – સ્વામિની થવું છે. હવે તો વીરક તને મુક્ત કરે તો થાય, વીરકે મુક્ત કરી, તેણીએ દીક્ષા લીધી.
- ભગવંત અરિષ્ટનેમિ સમોસર્યા. રાજા નીકળ્યો. બધાં સાધુને દ્વાદશવત વંદના કર્યા. રાજા શ્રમ પામીને ઉભો રહ્યો. વીરકે પણ વાસુદેવની અનુવૃત્તિથી વંદન કય. કૃષ્ણને તો પરસેવા વળી ગયેલા. ભગવંતને પૂછ્યું - હે ભગવન્! ૩૬૦ સંગ્રામમાં પણ હું ન થાકેલો એટલો થાક આજે લાગ્યો. ભગવંતે કહ્યું - હે કૃષ્ણ! તેં પાયિક સમ્યકત્વ ઉત્પાદિત કર્યું છે અને તીર્થકર નામગોબ પણ બાંધ્યું છે. જ્યારે પગમાં વિંધાઈને સાતમી પૃથ્વીમાં જવાનું આયુષ્ય બાંધેલ તે પણ ત્રીજી પૃથ્વી સુધી ઘટી ગયું છે - X -
આ વાસુદેવનું ભાવકૃતિકર્મ અને વીરકનું દ્રવ્યકૃતિકર્મ.
(૪) હવે સેવકનું દૃષ્ટાંત - એક રાજાને બે સેવક હતા. તે બંને નીકટના ગામના હતા. તેમની વચ્ચે સીમા નિમિત્તે ઝઘડો થયો. ઝઘડો રજદબારમાં ગયો. ત્યાં માર્ગમાં સાધુને જોયા. એકે કહ્યું – ભાવથી પ્રદક્ષિણા કરીને વંદન કરીને જવું, બીજાએ માત્ર તેનું અનુકરણ કર્યું. તેણે પણ વંદના કરી. પહેલો સેવક જીતી ગયો. અહીં પહેલા
ook33A1 rajsaheb\Adhayan-33\B& E:\Mahar
Page #314
--------------------------------------------------------------------------
________________
અધ્યo ૩, નિઃ - ૧૧૦૪
૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
(PROOF-1)
સેવકની અનુવૃત્તિ માત્ર કરી તે દ્રવ્ય પૂજા, બીજાની ભાવપૂજા જાણવી.
(૫) હવે પાલક કથા - દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ રાજા હતો. પાલક, શાંબ વગેરે તેના પુત્રો હતા. ભગવંત નેમિ પધાર્યા. વાસુદેવે કહ્યું - જે ભગવંતને કાલે પ્રથમ વંદન કરે તેને મારી પાસે જે માંગશે તે હું આપીશ. શાંબ શસ્યામાંથી ઉઠીને વંદન કય. પાલકે રાજ્યના લોભથી જલ્દી અશ્વરન વડે જઈને ભગવંતને વાંધા. તે અભવ્ય હોવાથી હૃદયના આક્રોશ સહ વંદના કરી. વાસુદેવ નીકળ્યો. ભગવંત પાસે જઈને પૂછયું - આપને આજે પહેલી વંદના કોણે કરી ? ભગવંતે ઉત્તર આપ્યો - દ્રવ્યથી પાલકે કરી અને ભાવથી શબે કરી. શબને તે આપ્યું.
આ પ્રમાણે વંદનની પર્યાય શબ્દ દ્વારથી નિરૂપણા કરી. હવે જે કહે છે – કર્તવ્ય કોનું • તે નિરૂપણ કરે છે. તેમાં જેમાં વંદન કોને ન કરવું જોઈએ તેને જણાવતા કહે છે –
નિયુક્તિ-૧૧૦૫-વિવેચન :
અસંયતને ન વાંદવા તેિવા કોને ?] માતા-પિતા-ગુરુને વાંદવું, સેનાપતિ, પ્રશાસ્તા, રાજા અને દેવતાને ન વાંદવા. - - અહીં - જે સંયત નથી તે અસંયત અર્થાત્ અવિરત. માતા-જનની, પિતા-જનક, ગુરુ-પિતામહ આદિરૂપ. આ ત્રણે સાથે અસંયત શબ્દ જોડવો. તથા સેના-હાથી, અશ્વ, રથ, પદાતિ તેનો સ્વામી તે સેનાપતિ - ગણરાજા. પ્રશાતા - ધર્મપાઠક આદિ, રાજા મુગટબદ્ધ અને દેવ-દેવીને ન વાંદવા. 4 શબ્દથી લેખાયાર્ય જાણવા. [ઉપર કહેલાં બધાં અસંયત હોય તો તેને વંદન કરાય નહીં]
હવે કોને વંદન કરાય તે કહે છે – • નિયુક્તિ-૧૧૦૬-વિવેચન :
શ્રમણને વાંદવા જોઈએ કિવા શ્રમણને ?] મેધાવી, સંયત, સુસમાહિત, પાંચ સમિત, ત્રણ ગુપ્ત અને સંયમની દુર્ગછા કરનારને.
શ્રમણને નમસ્કાર કરવો. કેવા? મેધાવી - ન્યાયથી રહેલને. તે શ્રમણ નામ, સ્થાપના આદિ ભેદે પણ હોય છે, તેથી કહે છે – સંયત તેમાં સમ્ - એકીભાવથી, વત: મળવાનું અતિ કિયા પ્રત્યે વનવાનું. આને પણ વ્યવહારનયના અભિપાયથી લબ્ધિ આદિ નિમિત્તે સંપૂર્ણ દર્શનાદિ પણ સંભવે છે. તેથી કહે છે – “સુસમાધિત' દર્શનાદિમાં સમ્યફ આહિત, તે સુસમાહિત્વ દશવિ છે – પાંચ ઈય સમિતિ આદિ સમિતિથી સમિત તે પંચ સમિત અને ત્રણ મનોગુપ્તિ આદિથી ગુપ્ત તે ત્રિગુપ્ત. પ્રાણાતિપાતાદિ લક્ષણને અસંયમ. આવા અસંયમની ગહ-ગુપ્સા કરે છે તે સંયમ ગુસક. એના વડે તેની દૈઢ ધર્મતા જણાવી.
fમ્ જેનું કર્તવ્ય વંદન છે, તે જ આદિમાં કેમ ન કહ્યું? જેને કર્તવ્ય નથી તે કહ્યું ? આ શાસ્ત્ર સર્વ પર્ષદા માટે છે. શિણો ત્રણ પ્રકારના હોય છે. કેટલાંક ઉદ્ઘટિતજ્ઞ, કેટલાંક મંદબુદ્ધિક, કેટલાંક પ્રપંચિતજ્ઞ. તેમાં પ્રાંતિજ્ઞોની મતિ ન થાઓ. - x • x • હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં પ્રવૃત્તિ તે ગુરુ સંસાકારણ છે. આટલું પ્રસંગથી બતાવ્યું..
આવા મેઘાવી સંયત શ્રમણને વાંદે, પાર્શ્વસ્થાદિને નહીં તે કહે છે - • નિયુક્તિ-૧૧૦૩-વિવેચન :પાંચને કૃતિકમ ન કરવું – પાર્શ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદોને
વંદન કર્મ ન કરવું જોઈએ. • x • પાર્શ્વસ્થ-ચોક્ત શ્રમણગુણ રહિતપણાથી, સંયત હોવા છતાં જે પાશ્ચાદિની સાથે સંસર્ગ કરે છે. તેમને પણ વંદનકર્મ કરવું ન જોઈએ. આ અર્થ ક્યાંથી જાણવો તે કહે છે - માલા અને મરુકા વડે દટાંત થાય છે. - X
(૧) જ્ઞાન • દર્શન, ચારિત્ર આસેવન સામર્થ્ય હિત જ્ઞાનાય પ્રધાનો એમ કહે છે કે – જ્ઞાની જે કૃતિકર્મ-વંદન કરવું જોઈએ. - * - (૨) દર્શન - જ્ઞાન અને સાત્રિ ધર્મ રહિત સ્વાસવી એમ કહે છે – દર્શનીને જ વંદન કરવું જોઈએ. * * તથા બીજા સંપૂર્ણ ચરણધમતુપાલનમાં અસમર્થ નિત્યવાસ આદિની પ્રશંસા કરે છે. સંગમ
સ્થવિરના ઉદાહરણથી જાણવું. બીજા વળી ચૈત્યાદિ આલંબન કરે છે. - X - X - અહીં નિત્યવાસમાં જે દોષ છે. શબ્દથી કેવલજ્ઞાન-દર્શનપો અને ચૈત્યભક્તિથી આર્થિકાલાભ-વિકૃતિ પરિભોગ પક્ષે તે વક્તવ્યતા છે.
ધે જે પાંય કૃતિ કર્મ કહા, તે ન કરવા. તે આ પાંચ કોણ ? તેનો સ્વરૂપથી. નિર્દેશ કરતા કહે છે –
• પ્રક્ષેપ ગાથા-ન-વિવેચન :- પાશ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાઈદ પણ આ પાંચે જિનમતમાં અવંદનીય છે - આ અન્ય કતની ગાથા જણાય છે. તો પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં –
(૧) પાસત્યા - દર્શનાદિની પડખે - બાજુએ રહે તે પાર્શ્વસ્થ અથવા મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ રૂપ પાશ છે, એ પાશમાં રહે છે, તે પાશસ્થ, તે પાસત્યા બે ભેદે છે - સવથી અને દેશથી. બધા જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જે પાર્શમાં છે તે. દેશથી પાસ્થ તે - શય્યાતર, અભ્યાહત કે રાજ પિંડ, નિત્ય પિંડ, ગ્રપિંડ આદિ નિકારણ ભોગવે છે. કુલ નિશ્રાથી વિયરે છે, કારણે સ્થાપનાકુળોમાં પ્રવેશે છે, સંખડી પ્રલોકન માટે જાય છે તથા સંસ્તવ કરે છે.
(૨) અવસજ્ઞ - સામાચારી આસેવનમાં સીદાતા એવા તે પણ બે ભેદે છે, સર્વમાં અને દેશમાં. તેમાં સર્વમાં તે ઋતુબદ્ધ પીઠ ફલકનાં સ્થાપિત અને ભોજી જાણવા. દેશ વસ તે - આવશ્યક અને સ્વાધ્યાયમાં, પ્રતિલેખનામાં, ધ્યાનમાં, ભિક્ષામાં, ભકતાર્થમાં, આગમનમાં, નિગમનમાં, સ્થાનમાં, નિષદનમાં અને વચ્ચવર્તન પિડખાં બદલવામાં] ... આવશ્યકાદિ ન કરે અથવા હીનાધિક કરે. ગુરવયનના બળથી અને ઓસણા વિસ] કહેલ છે. ગરવચનને ન કરે કે ધરાર કરે તે અવસ..
(3) કુશીલ - જેનું શીલ કુત્સિત છે, તે કુશીલ, કુશીલ ત્રણ પ્રકારે હોય. જ્ઞાનકુશીલ, દર્શનશીલ અને સાત્રિ કુશીલ. આ બઘાને વીતરાગે અવંદનીય કહેલા છે. જ્ઞાનમાં જે કાલ આદિ જ્ઞાનાયાને વિરાધે છે તે. દર્શનમાં દર્શનાચારને વિરાધે તે અને ચાસ્ત્રિમાં ચાસ્ત્રિ કુશીલ આ છે –
કૌતુક, ભુતિકર્મપ્રજ્ઞાપન નિમિત્તથી આજીવિકા કરે. વિધા મંત્ર ઈત્યાદિ વડે ઉપજીવિત હોય. સૌભાગ્યાદિ નિમિત્ત કહે, બીજાને સ્વપ્ન આદિ કૌતુક કહે, વરિતાદિમાં ભૂતિદાન અને ભૂતિકર્મનો નિર્દેશ કરે છે સ્વMવિધા કહે, ઇંખિણી - ઘંટિકાદિ કહે. પ્રસ્તાપગ્ન કરે, અતીતાદિ ભાવકથન કરે, ઈત્યાદિ સર્વે જાણવું - X X -
(૪) સંસક્ત • તે પ્રમાણે જ છે. જેમકે પાશ્વસ્થાદિ અવધે છે, તે રીતે આ પણ સંસાવત્ સંસક્ત છે. તેમાં પાર્સસ્થાદિ કે તપસ્વીને આશ્રીને સંનિહિત દોષગુણ
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
Page #315
--------------------------------------------------------------------------
________________
આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩
(PROOF-1)
આધ્ય૩, નિ - ૧૧૦૭, પ્ર ૧ અર્થ છે. કહ્યું છે કે – સંસક્ત આ છે, ગોભો -લંદકમાં ઉચ્છિષ્ટ કે અનુચ્છિષ્ટ જે કંઈ નાંખવામાં આવે તે બધું : એ પ્રમાણે મૂલ-ઉત્તર દોષો અને ગુણો જે કંઈ પણ હોય તે તેમાં સંનિહિત હોય તેને સંસક્ત કહે છે. રાજવિદૂષકાદિ અથવા નટ જેમ બહુરૂપ હોય અથવા મેલક કે જે હરિદ્વરાગાદિ બહુવર્ણ હોય. એ પ્રમાણે જેવા સ્વરૂપની શુદ્ધ કે અશુદ્ધની સાથે સંવાસ કરે છે. તેવા સ્વરૂપનો જ સંસક્ત કહેવાય છે.
તે સંસક્ત બે વિકલાવાળો રાગ, દ્વેષ, મોહને જિતેલા જિનવરે કહેલ છે. એક સંક્ષિપ્ત, બીજો અસંક્ષિપ્ટજે પાંચ આશ્રયમાં પ્રવૃત્ત છે, ત્રણ ગારવ વડે પ્રતિબદ્ધ છે, સ્ત્રી અને ગૃહી વડે સંક્ષિપ્ત છે, તેને સંન્નિષ્ટ સંસક્ત જાણવો. પાર્શ્વસ્થાદિક અને સંવિનામાં જે મળે છે, ત્યાં તેના જેવો થાય છે - પિયધર્મી અથવા અપિયધર્મી તેને અસંક્લિષ્ટ જાણવો. (૫) યથાછંદ - ઈચ્છા મુજબ જ અને આગમ નિરપેક્ષ જે પ્રવર્તે છે તે યથાણંદ. યથાણંદ અથવા ઈચ્છા છંદ - ઉલૂગને આયરતો કે ઉસૂગ પ્રરૂપતો, ઉત્સગને ઉપદેશતો તે સ્વચ્છંદ વિકહિત અનુપપાતિ, પરતૃપ્તિમાં પ્રવર્તે છે, તેને યથાઈદ જાણવો. સ્વછંદ મતિ વિકલપતિ, કંઈક સુખસાતા અને વિકૃતિ પ્રતિબદ્ધ તથા ત્રણે ગાવોથી મદવાળો થાય તેને યથાણંદ જાણવો જોઈએ.
આ પાક્ષસ્થાદિ અવંદનીય છે. ક્યાં ? જિનમતમાં, લોકમાં નહીં. હવે પાર્થસ્થાદિને વંદન કરનારને કયો દોષ છે ? તે કહે છે -
• નિયુક્તિ-૧૧૦૮-વિવેચન :
પાર્શ્વસ્થ આદિને વંદના કરતા કીર્તિ પણ થતી નથી કે નિર્જરા પણ થતી નથી, મન કાયકલેશ અને કર્મબંધ જ થાય છે . • પાસસ્થાદિને નમસ્કાર કરતા કીર્તિ - “ચાહો આ પુન્ય ભાગ છે." રૂપ તે હોય છે. તેવી કીર્તિ નહીં પણ અપકીર્તિ થાય છે કે - આ પણ આ પાસસ્થા જેવો જ લાગે છે કે જેથી તેને વંદન કરે છે. નિર્જસ - કર્મક્ષય લક્ષણ, તે પણ ન થાય. કેમકે તીર્થકર આજ્ઞા વિરાધનાથી તેઓનું નિર્ગુણ છે.
કાય - દેહ, તેને ક્લેશ - નમી જવા આદિ રૂપ તે કાયકલેશ. ફોગટ કાયકલેશ કરે છે, કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ રૂપ. તેનો બંધ - વિશિષ્ટ ચના વડે આત્મામાં
સ્થાપન અથવા આત્માને બંધ • સ્વ સ્વરૂપ તિરસ્કરણ લક્ષણ તે કર્મબંધ થાય છે. શબ્દથી આજ્ઞાભંગાદિ દોષો થાય છે. કઈ રીતે ? - ભગવંતે નિષેધેલને વંદનાથી આજ્ઞા ભંગ, તેમને જોઈને બીજા પણ મિથ્યાત્વને પામે, બીજા વંદન કરે તે અનવસ્થા. કાય કલેશથી આત્મ વિરાધના. તેને વંદનથી તેના કરાતી અનુમોદનાથી સંયમ વિરાધના. આ પ્રમાણે પાર્શ્વસ્થાદિને વાંદતા ઉક્ત દોષો લાગે. - હવે પાક્ષસ્થાને જ ગુણાધિક વંદન પ્રતિષેધ ન કરવાથી થતા અપાયોને જણાવવા માટે કહે છે -
નિર્યુક્તિ-૧૧૦૯-વિવેચન :
જે પાશ્વસ્થાદિ ભ્રષ્ટ બ્રહ્મચર્ય છે, બહાચારી તેમને વંદન કરે ત્યારે નિષેધ કરતા નથી, તે કોંટમેટા થાય છે અને તેમને બોધિ સારી રીતે દુર્લભ બને છે. -૦- ભ્રષ્ટ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય વગરના, અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનની વિરતિનો વાચક છે અને સામાન્યથી સંયમનો વાયક છે. અભિમાનથી પોતાના પગને વ્યવસ્થિત કરે છે કે
જ્યારે બ્રહ્મચારી તેમને વંદન કરે છે પથતુિ તેમને વંદનનો નિષેધ કરતા નથી. તેઓ તેના દ્વારા ઉપાર્જેલ કર્મથી નારકત્વ આદિ વિપાકોને પામીને અથવા કથંચિત્ કૃચ્છુ
માનુષત્વને પામે છે, તો પણ કોંટમેટા થાય છે. બોધિ-જિનશાસન અવબોધ રૂપ સંકલ દુ:ખવિરેકભૂત સુદુર્લભ થાય છે અને તે એક વખત પામ્યા પછી અનંત સંસારીત્વને પામે છે. - તયા -
• નિયુક્તિ-૧૧૧૦-વિવેચન :
આત્માનો સમાગથી સારી રીતે નાશ કરે છે. જે ચાસ્ત્રિથી પ્રકર્ષપૂર્વક ભ્રષ્ટ થઈ • દૂર થઈ, ગુણસ્થ સંસાધવનેિ વંદન કરાવે છે. તે ગુજન કેવા ? સુબ્રમણ - જેમાં શોભન શ્રમણો છે તે. યથોક્ત કિયાકલાપ કરવાના શીલવાળા તે યથોક્તકારીને.
એ પ્રમાણે વંદક-બંધ દોષનો સંભવ હોવાથી પાશ્વસ્થાદિને વંદન ન કરવા, ગુણવંતોએ તેમની સાથે સંસર્ગ કરનારને પણ ન વાંદના. કેમ? તે કહે છે –
• નિર્યુક્તિ-૧૧૧૧-વિવેચન :
જેમ અશુચિ સ્થાન • વિટાપ્રધાન સ્થાનમાં પડેલ ચંપકમાલા સ્વરૂપથી શોભન હોવા છતાં અશુચિ સ્થાનના સંસર્ગથી મસ્તકે મૂકાતા નથી. તે રીતે પાર્શ્વસ્થાદિ સ્થાને વર્તતા સાધુ અવંદનીય છે. પાર્થસ્થાદિના સ્થાનો - વસતિ, નિગમ ભૂમિ આદિ લેવા, બીજા આચાર્યો શય્યાતરપિંડાદિ ઉપભોગ રૂપ કહે છે. જેના સંસર્ગથી પાર્શ્વસ્થા થાય છે. પણ આ આર્ય બરાબર ઘટતો નથી. કેમકે ચંપકમાલા ઉદાહરણનો ઉપનય સમ્યગુ ઘટતો નથી.
અહીં દષ્ટાંત છે . એક ચંપકપ્રિયકુમાર હતો, મસ્તકમાં ચંપકમાલા કરીને ઘોડે બેસીને ચાલતો. ઘોડા ઉપરથી ઉછળી તે ચંપકમાલા વિટામાં પડી. પાછી લેવા વિચાર્યું પણ વિટામાં પડેલ જોઈ છોડી દીધી. તેને ચંપક વિના ચેન પડતું ન હતું. તો પણ સ્થાન દોષથી છોડી દીધી. એ પ્રમાણે ચંપકમાલાને સ્થાને સાધુ લેવા, વિટાના સ્થાને પાશ્વસ્થાદિ લેવા જે વિશુદ્ધ સાધુ તેમની સાથે રહે કે મળે તે પણ પરિહરણીય છે.
અધિકૃત અર્થને સાધવા માટે જ બીજું દષ્ટાંત આપે છે - • નિયુક્તિ-૧૧૧૨-વિવેચન :
પક્વણ કુળમાં વસતો શકુની પારગ પણ ગહિત થાય છે. એ પ્રમાણે પાર્થસ્થાદિ મણે વસતા સાધુઓ ગર્હિત થાય છે.
પકવણ - ગહિંત કુળ. પાગ • પારંગતવાનું. શકુની શાદનો બીજો અર્થ ચૌદ વિધા સ્થાનો પણ કર્યો છે. તેમાં છ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર મળીને ચૌદ સ્થાનો થાય. છ અંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિ અને નિરુક્તિ. સુવિહિત : સાધુ. કુશીલ-પાશ્વસ્થાદિ. અહીં એક કથાનક છે - - એક બ્રાહ્મણને પાંચ પુત્રો શકુની પારગ હતા. તેમાં એક બ્રાહ્મણ કોઈ દાસીના પ્રેમમાં પડયો. તેણી દારૂ પીતી હતી, બ્રાહ્મણપુ દારૂ પીતો ન હતો. દાસી બોલી - જો તું દારુ ના પીએ તો સ્નેહ નહીં વધે. રાત્રિના રિતિકામાનંદ] થશે. અન્યથા વિસર્દેશ સંયોગ થશે. એ પ્રમાણે ઘણું કહેતા તેણીએ દારુ પીવડાવ્યો. તે પહેલાં ખાનગીમાં પીતો હતો, પછી જાહેરમાં પીવાનો શરૂ કર્યો. પછી અતિ પ્રસંગથી મધ સાથે માંસ ખાનારો થયો. ચાંડાલો સાથે ભમવા લાગ્યો. તેઓની સાથે જ ખાતો, પીતો અને વસતો હતો.
પછી પિતા, સ્વજન, બધાંએ તેને પ્રવેશ નિષોધ કર્યો. કોઈ દિને તે પ્રતિભ4 થયો. તેનો બીજો ભાઈ નેહથી તેણીની કુટીરમાં પ્રવેશ્યો અને પૂછયું, તને કંઈ આપું ? તેને ઉપાલંભ આપીને પિતાએ કાઢી મૂક્યો. બીજે બાલ પાટકમાં રહીને પૂછે
jsaheb\Adhayan-33\Book33AL E:\Maharaj
Page #316
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિ - ૧૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ફરી શિષ્ય કહે છે - જો આ જ પ્રતિપક્ષસહિત હોય તો - • નિયુક્તિ-૧૧૧૭-વિવેચન :
ઘણો કાળ રહેવા છતાં નલતંબ નામે વૃક્ષ વિશેષ, શેરડીના સંસર્ગથી કંઈપણ મધુરતા પામતું નથી, જે સંસર્ગી પ્રમાણ હોય તો આમ કેમ ? આચાર્યએ કહ્યું – આ વિહિત ઉત્તર નથી. અહીં પણ કેવલી તો પાર્થસ્થાદિથી અભાવ્ય જ છે, પણ સરાગી ભાવ્ય છે. તેમની સાથે આલાપ માગતામાં સંસર્ગીને શું દોષ છે, તે કહે છે –
• નિયુક્તિ-૧૧૧૮-વિવેચન :
સો ભાગ જેટલું ચૂન હોવા છતાં રૂપ-આકાર તેટલા અંશે પ્રતિયોગી સાથે સંબદ્ધ થઈ તે ભાવને પામે છે, જેમ મીઠા આદિની ખાણમાં તેવું જોવાય છે. જેમ લોહ આદિ તે ભાવને પામે છે. તે પ્રમાણે પાર્શ્વસ્થાદિ સાથે આલાપ મગથી સંસર્ગી આદિ થતા સુવિહિતો તે ભાવને પામે છે. માટે કુશીલનો સંસર્ગ છોડવો જોઈએ.
ફરી પણ સંસર્ગ દોષનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૧૯-વિવેચન :
જેમ મધુર જળ અથતુ નદીનું પાણી, સાગરના સમુદ્રને-લવણ સમુદ્રને કમથી પામીને જે લવણભાવ • ક્ષાર ભાવને પામીને મધુર હોવા છતાં ખારું થઈ જાય છે, કેમકે
(39)
(PROOF-1)
મીલન દોષનો
:-
2
નીવર્વત સાથે મળીને મૂળ
છે, તેને પણ પિતાએ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાઓ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. ચોથા પુત્રએ પરંપરાએ મોકલાવ્યું. તેને પણ કાઢી મૂક્યો. પાંચમો પુત્ર તેની ગંધને પણ ઈચ્છતો ન હતો. તેને તે બ્રાહ્મણે ન્યાયાલયે જઈને બધાં ઘરનો સ્વામી બનાવ્યો. બાકીના ચારે ઘર બહાર કરાયેલા લોકમાં નહીં પામ્યા.
- આ દૃષ્ટાંતનો ઉપનય - જેવા ચાંડાલો છે, તેવા પાસ્થાદિ છે. જેવો બ્રાહ્મણ છે, તેવા આચાર્ય છે. જેવા પુત્રો છે તેવા સાધુઓ છે. જે રીતે બ્રાહમણપુત્રોને કાઢી મૂક્યા. તે પ્રમાણે કુશીલ સંસર્ગી શાસનમાં ગર્હિત થાય છે. જે તેમનો ત્યાગ કરે છે, તે પૂજ્યો સાદિ અનંત નિવણને પામે છે અને કુશીલો વડે તેમનો સંસર્ગ કરનારા વિનાશ પામે છે. જેની સાથે મૈત્રી કરે છે, તે તેના જેવા થાય છે. કૂલો સાથે વસવાથી તલ પણ તેવી ગંધવાળા થાય છે.
દ્વાર ગાથા ખંડની વ્યાખ્યા કરી. હવે વૈડૂર્યપદ વ્યાખ્યા. પાસત્યાદિ સંસર્ગ દોષથી સાધુ પણ અવંદનીય કક્ષા. પાર્થસ્થાદિ સંગે ગુણવાનુને શો દોષ લાગે? એમ શિષ્યો પૂછતા, જણાવે છે કે –
• નિયુક્તિ-૧૧૧૩-વિવેચન :
ઘણો કાળ રહેવા છતાં પણ પૈડૂર્ય કાયમણીપણાને પામતું નથી. એ પ્રમાણે પ્રાધાન્યગુણથી યુક્ત આત્મીય સુસાધુપણું છોડીને પાશ્વસ્થપણું પામતા નથી. • અહીં કાયમણિ એટલે કુત્સિત મણિ અર્થ છે, તેના વડે પ્રબળતાથી મિશ્ર તે કાયમણિકોર્ભિશ્ર, એવા કાયપણાના ભાવને ન પામે. પ્રાધાન્યગુણ - વૈમચગુણ, નિજ - પોતાના, એ પ્રમાણે સુસાધુ પણ પાશ્વસ્થાદિ સાથે વસવા છતાં પોતાના શીલગુણ વડે પાર્શ્વસ્થાદિ ભાવોને પામતા નથી.
અહીં આચાર્ય કહે છે - આ યત્કિંચિત્ છે. દષ્ટાંત માત્ર વડે અભિલષિત અર્થની સિદ્ધિ થતી નથી. કેમકે –
• નિયુક્તિ-૧૧૧૪-વિવેચન :
ભાવુક - પ્રતિયોગી વડે સ્વગુણોથી આત્મભાવ પ્રાપ્ત કરે છે અથવા પ્રતિયોગી હોય તો તેમના ગુણની અપેક્ષાથી તે પ્રમાણે થવાના સ્વભાવવાળા તે ભાવુક. તેનાથી વિપરીત તે અભાવ્યું. તે લોકમાં બે પ્રકારના હોય છે. દ્રવ્ય • જેમકે મણિ, તે અભાવ્ય છે. કોનાથી કાચ આદિથી. એ રીતે કેટલાંક - જીવો એવા પ્રકારે જ થશે. જે પાશ્વસ્થ આદિના સંસર્ગથી તેમના ભાવને પામતા નથી. - x -
• નિયુક્તિ-૧૧૧૫-વિવેચન :
જીવો જે અનાદિ અપર્વત છે, પાર્થસ્થાદિ આચરિત પ્રમાદાદિ ભાવના ભાવિત છે અને તિર્યંચ, નારક, દેવ, મનુષ્યાનુભૂતિ સ્વરૂપ સંસાર રૂપ ભાવના ભાવિતત્વથી
થિી તે પ્રમાદાદિ ભાવના વડે સંસર્ગદોષાનુભાવથી પોતાને ભાવિત કરે છે. હવે જો તમે દેટાંત માત્રથી સંતુષ્ટ હો તો મેં કહેલાનું દૃષ્ટાંત પણ છે, તે સાંભળો.
• નિયુક્તિ-૧૧૧૬-વિવેચન :
ઘણાં લાંબા કાળની લીંમડાના જળથી વાસિત ભૂમિમાં આમવૃક્ષ ઉત્પન્ન થયું. પછી તે આંબા અને લીંમડા બંનેના મૂળ એકીભૂત થઈ ગયા. સંગતિથી આમત્વ નાશ પામ્ય અને લીંબડાપણાને પામ્યું. કડવા ફળ આવ્યા. એ રીતે સંસર્ગદોષ દર્શનથી પાર્શ્વસ્થાદિનો સંસર્ગ છોડી દેવો.
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
• નિર્યુક્તિ-૧૧૨૦-વિવેચન :
એ પ્રમાણે નિશ્ચ શીલવાનું પણ પાર્શ્વસ્થાદિ આર્શીલવંત સાથે મળીને મૂળ અને ઉત્તરગુણરૂપ લક્ષણોની પરિહાની અર્થાત્ ગુણનો અપચય પામે છે. તે આલોક સંબંધી અપાય તે દોષથી ઉદ્ભવેલ છે. અર્થાત્ મીલન દોષનો અનુભાવે છે. તેમ હોવાથી કહે છે -
• નિયુક્તિ-૧૧૨૧-વિવેચન :
ક્ષણ અતિ લોયન નિમેષ મામ કાળ. મુહર્ત કે બીજી કાળ વિશેષ તો દૂર રહો, ક્ષણ માટે પણ પાશ્ચાદિ અનાયતનનું સેવન સુવિહિત સાધુઓએ કરવું યોગ્ય નથી. કેમકે જેમ સમુદ્રમાં ગયેલ મધુર જળ પણ ફારભાવને પામે છે, તે પ્રમાણે સુવિહિત પણ પાર્શ્વસ્થાદિ દોષસમુદ્રને પામીને તેતે ભાવોને પામે છે. તેથી પરલોકના અર્થીઓએ તેમના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ.
તેથી અહીં એમ કહેલ છે કે – જેઓ પણ પાશ્વસ્થાદિથી સંસર્ગ કરે છે, તે પણ વંદનીય નથી. માત્ર સુનિહિતો જ વંદનીય છે –
નિર્યુક્તિ-૧૧રર-વિવેચન .
હું સુવિહિત અથતિ શોભન અનુષ્ઠાનવાળાને કે દુર્વિહિત પાર્થસ્થાદિને જાણતો નથી. કેમકે અંતઃકરણ શુદ્ધિ કે અશુદ્ધિકૃત સુવિહિત કે દુર્વિહિતત્વ છે, પભાવથી તવતઃ તે સર્વજ્ઞનો વિષય છે. હું તો છાસ્થ છું. તેથી જોહરણ-ગુચ્છા-પાનને ધારણ કરવાના લક્ષણરૂપ સાધુને હું મન-વચન-કાયાની શુદ્ધિથી વાંદુ છું. તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૨૩-વિવેચન :
જો તારે આ દ્રવ્યલિંગ પ્રમાણ હોય - વંદન કરવામાં કારણ હોય, તો તું જમાવી આદિ બઘાં નિણવોને વંદન થશે. કેમકે તેઓ દ્રવ્યલિંગયુક્ત છે. તેથી મને મિથ્યાર્દષ્ટિવથી વંદાય નહીં. તો આ દ્રલિંગયુક્ત હોવા છતાં વંદન ન કરવાથી
Page #317
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિr - ૧૧૨૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
લિંગ-વેશ પણ અપમાણ થશે. અહીં લિંગ-વેશ માસના વંદન પ્રવૃત્તમાં અપમાણપણાને પ્રતિપાદિત કરાયા છતાં અનભિનિષ્ટ સામાચારી જિજ્ઞાસાથી શિષ્ય કહે છે –
• નિયુક્તિ-૧૧૨૪-વિવેચન :
જો દ્રવ્યલિંગ પ્રમાણ નથી – વંદન પ્રવૃત્તિમાં અકારણ છે, તો જ્યાં સુધી પરમાર્થથી છાસ્થતાથી પ્રાણી ન જાણે કે કોને કયો ભાવ છે ? કેમકે અસંયતો પણ લબ્ધિ આદિ નિમિતે સંયતવતુ જ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંતવતુ પ્રવૃત્તિ કરે. એ પ્રમાણે હોવાથી સાધુવેશ જોઈને પછી સાધુ વડે શું કરવું જોઈએ ?
એ પ્રમાણે શિષ્ય એ પૂછતા, આચાર્ય કહે છે – - નિયુક્તિ-૧૧૫ -
પૂર્વે ન જોયેલા સાઘને જોઈને, આસન છોડીને તેમની સામે જવું, દંડક આદિને ગ્રહણ કરવા તે કર્તવ્ય છે. કદાચ આ કોઈ આચાર્ય આદિ વિધાદિ અતિશય સંપન્ન હોય, તે આપવાને માટે જ આવેલ હોય, જેમ આચાર્ય કાલક પ્રશિષ્ય પાસે આવ્યા. તેને અવિનીત જોઈને વિધાદિ ન આપે. વળી પૂર્વે જોયેલા પણ બે પ્રકારના હોય - ઉધત વિહારી અને શીતલ વિહારી. તેમાં ઉધતવિહારી સાધુ પૂર્વે મળેલ હોય ત્યારે યથાયોગ્ય અમ્યુOાન, વંદન આદિ અને બહુશ્રુતને આશ્રીને જે યોગ્ય કર્તવ્ય હોય તે કરવું જોઈએ. વળી જે શીતલવિહારી હોય તેને અમ્યાન, વંદનાદિ ઉત્સર્ગથી કંઈ જ ન થાય.
ધે કારણે શીતલવિહારને પામેલ વિશે વિધિ જણાવવા માટેની સંબંધ ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૧૨૬-વિવેચન :
સંયમમાં કંપનથી મુક્ત, પ્રવચનના ઉપઘાતથી નિરપેક્ષ મૂલગુણ અને ઉત્તરગુણા જાળને સેવવાના શીલવાળા, વ્રતાદિ લક્ષણમાં ચરવાવાળા, પિંડવિશુદ્ધિ અાદિ કરણને કરવું. આ ચરણ-કરણથી પ્રકર્ષ વડે ભ્રષ્ટ, કેવળ દ્રવ્યલિંગયુક્ત જે કંઈ કરે છે, તે ફરી કહે છે - જે કારણને શ્રીને કંઈ કરે છે પણ કારણ અભાવે કંઈ કરતા નથી જ, તેથી જ તેમને પૂછ્યું કહ્યા, તેઓ કદાચિત્ સંપકટ સેવી ન હોય. તેઓ શું કરે છે? તે કહે છે -
• નિયુક્તિ-૧૧૨૩-વિવેચન :
નિગમભૂમિ દિમાં જોઈને વાણીથી અભિલાપ કરે છે - હે દેવદત્ત ! તું કેમ છે ? ઈત્યાદિરૂપ, મોટા કાર્યની અપેક્ષાથી તેને જ નમસ્કાર કરે છે. - X - અભિલાપ અને નમસ્કાર અંતર્ગત બે હાથ ઉંચા કરે છે, મસ્તક વડે નમન તે શિરોનમન કરે છે, કુશલ આદિની પૃચ્છા કરે છે, તેનું બહુમાન, તેની નીકટ આસનો કેટલોક કાળ સખે. આ તે બહિદષ્ટની વિધિ છે. કારણ વિશેષથી વળી તેના ઉપાશ્રયે પણ જાય. ત્યાં પણ આ જ વિધિ છે. વિશેષ એ કે - થોભવંદન કરે. અથવા પરિશુદ્ધ વંદન પણ કરે. આ વાચા-નમસ્કારાદિ અવિશેષથી કરાતા નથી. તો શું ?
• નિયુક્તિ-૧૧૨૮-વિવેચન :
પર્યાય અને પર્વ અને પુરુષ તથા ક્ષેત્ર, કાળ અને આગમને જાણીને કોઈ કારણ • પ્રયોજન ઉત્પન્ન થતાં યથાનુકૂળ પર્યાયાદિ યુક્તને જે સમનુરૂપ વાયાનમસ્કારાદિ હોય, તે તેને કરાય.
હવે અવયવાર્થ પ્રતિપાદન કરવા ભાગકાર કહે છે –
• ભાગ-ર૦૪ + વિવેચન :
પર્યાય એટલે બ્રહાચર્ય, તેને ઘણાં કાળથી જેણે અનુપાલન કરેલ છે, પરિષદુ કે વિનિતા એટલે તેનાથી પ્રતિબદ્ધ સાધુ સમુદાય. આ પુરુષને જાણીને, કઈ રીતે જાણીને ? કુળ કાયિિદ વડે આયતન આદિ શહદથી ગણ સંગ્રહ કાર્ય લેવું. માપધ૩ એટલે તે ક્ષેત્રમાં પ્રસિદ્ધ-તેના બળથી ત્યાં રહેવું. મુળ - અવમપતિજાગરણ આદિ. આરામ સૂઝઅર્થ-ઉભયરૂપ, શ્રુત-સૂત્રજ. આ બધું જાણીને.
• નિર્યુક્તિ-૧૧૨૯-વિવેચન :
આ વાયા-મકારાદિ કષાયની ઉત્કટતાને લીધે ન કરતા, યથાયોગ હતુ દર્શિત માર્ગમાં પ્રવચન ભક્તિ થતી નથી. પરંતુ અભક્તિમંત આદિ દોષો થાય છે. એ પ્રમાણે શિથિલવિહારીની વિધિ પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે - આ પયિાદિ અન્વેષણથી શંસર્વથા ભાવ શુદ્ધિ વડે કર્મોને દૂર કરવાને જિન પ્રણિત વેશને નમસ્કાર જ યુક્ત છે. કેમકે તેમાં રહેલ ગુણવિચાર નિષ્ફળપણે છે. તેના ગુણથી કંઈ નમસ્કાર કરનારને નિર્જા ઉત્પન્ન થતી નથી, પણ પોતાની અધ્યાત્મ શુદ્ધિથી નિર્જરા ઉતાવળ થાય છે. તથા કહે છે –
• નિર્યુક્તિ-૧૧૩૦-વિવેચન :
તીર્થકરના જ્ઞાનાદિ ગુણો તેમના બિંબ-પ્રતિમામાં હોતા નથી. સંશય રહિત જાણવા છતાં પણ આ તીર્થકર છે, એમ ભાવ શુદ્ધિ વડે પ્રણામ કરતા એવા તેને કમાય રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. આ દષ્ટાંત કહ્યું, તેનો ઉપાય આ પ્રમાણે
• નિયુક્તિ -૧૧૩૧-વિવેચન :
લિંગ • જેના વડે સાધુ ઓળખાય છે, તે જોહરણાદિઘારણ કરવા રૂપ ચિલ અરહેતો વડે જ પ્રાપ્ત છે, જેમ જિનપ્રતિમાને પ્રણામ કરતા વિપુલ નિર્જરા થાય છે તેમ મૂત અને ઉત્તરગુમ વડે અનેક પ્રકારે પ્રકર્ષથી હીન હોવા છતાં તેને જો ચિત્ત શુદ્ધિથી નમસ્કાર કરાય તો વિપુલ નિર્જસ થાય. • - • આ રીતે શિષ્યો કહેતા દષ્ટાંત અને દાખર્તિક બંનેની વિષમતા જણાવતા આચાર્ય કહે છે –
• નિર્યુક્તિ -૧૧૩ર-વિવેચન :
તીર્થકરના જ્ઞાનાદિ ગુણો વિધમાન કે શોભન છે, કેમકે આ પ્રતિમા તીર્થંકર - અરહંતની પ્રતિમા છે, તે પ્રમાણે નમસ્કાર કરતા આવું ચિત્તમાં હોય છે તથા તે પ્રતિમામાં સાવધ - સપાપા ક્રિયા હોતી નથી. પાશ્વસ્થાદિમાં અવચભાવિની સાવધા કિયા હોય છે. તેથી સાવધક્રિયાયુક્ત પાર્થસ્થાદિને નમતા સાવધ ક્રિયાની અનુમતિ હોય છે તે તું જાણ અથવા તીર્થકરમાં તીર્થકરના ગુણો વિધમાન છે, તેને અમે પ્રણમીએ છીએ, તેવું મનમાં વિચારે છે, તેથી અરહંતના ગુણના અધ્યારોપથી ઈષ્ટ પ્રતિમાના પ્રણામથી નમસ્કાર કરનારને સાવધ કિયા લાગતી નથી. જ્યારે પાર્થસ્થાદિમાં પૂજ્ય માનત્વથી અશુભ ક્રિયા યુક્તતાથી તેમના નમસ્કારથી નિશે અનુમતિ થાય છે. ફરી શિષ્ય કહે છે –
• નિર્યુક્તિ-૧૧૩૩-વિવેચન :
જેમ સાવધા • સપાપા કિયા પ્રતિમામાં વિધમાન નથી, તેમ નિવધા કિયા પણ નથી. નિરવધ ક્રિયાના અભાવે પુન્યરૂપ ફળ પણ નથી. તેથી તે નમસ્કાર નિકારણ થાય છે. કેમકે પ્રણમ્ય વસ્તુમાં કિયા હેતુના અભાવે ફળનો અભાવ છે. તેનાથી
E:\Maharajsaheb\Adhayan-33\Book33
Page #318
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિ - ૧૧૩૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(f)
(PROOF-1)
આકસ્મિક કર્મ સંભવથી મોક્ષાદિનો અભાવ છે. આમ શિષ્યો કહેતા આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૩૪-વિવેચન :
આ અનુમત છે. પ્રતિમામાં જે નિરવધકિયા અભાવ છે, તો પણ પુન્ય લક્ષણ ફળ વિધમાન છે. કેમકે ત્યાં મનોવિશુદ્ધિ છે. સ્વગત મનોવિશુદ્ધિ જ નમસ્કાર કતને પુન્યનું કારણ છે. નમસ્કરણીય વસ્તુગત કિયા પુન્યનું કારણ નથી. કેમકે આત્માંતરમાં ફળનો અભાવ છે. જો એમ છે તો પ્રતિમા વડે જ કેમ ? પ્રતિમાં તેને મનોવિશુદ્ધિનું નિમિત્ત છે. તેના દ્વારથી તેની સંભૂમિ દશવિ છે માટે કહે ચે. એ પ્રમાણે વેશ પણ પ્રતિમાની જેમ મનોવિશુદ્ધિનું કારણ થાય જ છે – ઉત્તર આપે છે.
નિયુક્તિ-૧૧૩૫-વિવેચન :
જો કે પ્રતિમાની જેમ મુનિના પ્રતાદિ ગુણના અધ્યવસાયમાં કારણ દ્રવ્ય લિંગ છે, તો પણ પ્રતિમા સાથે વૈધર્મ છે. કેમકે વંશમાં સાવધ કર્મ અને નિરવધ કર્મ બંને હોય છે. તેમાં નિરવધ કર્મયુક્ત જ જે મુનિગુણ અધ્યવસાય, તે સમ્યક્ છે, તે જ પુસફળ છે, પરંતુ જે સાવધકર્મ યુક્તમાં પણ મુનિગુમ અધ્યવસાય છે, તે વિષયતિ છે. તેનું ફળ કલેશ છે, કેમકે તે વિષયસરૂપ છે. પણ પ્રતિમા તો ચેષ્ટા રહિત હોવાથી, તેમાં આ બંને કર્મ હોતા નથી. તેથી તેમાં જિનગુણ વિષયક કલેશ ફળના વિપર્યાસ અધ્યવસાયનો અભાવ છે. કેમકે તે સાવધકર્મ હિત છે. તેથી શંકા કરે છે - નિરવધકર્મ રહિતપણાથી સમ્યફ અધ્યવસાય હોય તો પણ પુજે ફળનો અભાવ જ થશેને ? : ના, તેના તીર્થકરગુણના આરોપણમાં પ્રવૃત્તિનો અભાવ નથી. તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૩૬-વિવેચન :
નિયમથી અવચપણે તીર્થકરોમાં જ જ્ઞાનાદિ છે, પ્રતિમામાં નથી. પ્રતિમા જોઈને તેમાં અધ્યારોપણ કરી, જે ચિત્તમાં સ્થાપે છે, પછી નમસ્કાર કરે છે. તેથી તેને જિનગુણના અધ્યવસાયથી પુન્યફળ થાય, કેમકે સાવધકમરહિતપણે છે, તેમાં મel નિરવધકમના અભાવથી જ વિપયસિ અધ્યવસાય ન થાય. સાવધ કમોષિત વસ્તુ વિષયત્વ પણ નથી, બંનેથી હિત છે. માત્ર આકારની તુલ્યતાથી કેટલાંક ગુણ યુક્તના અધ્યારોપણથી યુક્તિયુક્ત છે.
અવિધમાન ગુણો વડે જ પાર્થસ્થાદિને તું જાણીને, તેને કઈ રીતે મનમાં ગુણવાનપણું કરીને નમસ્કાર કરીશ. કદાચ બીજા સાધુ સંબંધી તેમાં અધ્યારોપણ કરીને મનમાં ધારીને નમસ્કાર કરવો પણ ન થઈ શકે, કેમકે તેઓમાં સાવધકમ યુક્તતા હોવાથી અધ્યારોપ વિષય લક્ષણ રહિતતા છે. અવિષયમાં અધ્યારોપણ કરીને નમસ્કાર કરવાના દોષ દર્શાવતા કહે છે –
• નિયુક્તિ-૧૧૩૩-વિવેચન :
જેમ વિડંબક - ભાંડાદિ કૃત વેશને જાણનારને નમસ્કાર કરતા પ્રવચનહીલનાદિ રૂપ દોષ થાય છે, તેમ આ પ્રવયનોપઘાત નિરપેક્ષ પાશ્વસ્થાદિ છે, તેમ જાણીને પણ જો નમસ્કારાદિ કરવામાં આવે તો આજ્ઞા વિરાધનાદિ લક્ષણ આ અવભાવિ દોષ છે.
એ પ્રમાણે વેશ મગથી કારણ સાવધકિયાને જાણીને નમસ્કાર ન કરવો તેમ જણાવ્યું. ભાવલિંગ પણ દ્રવ્યલિંગરહિતને આ પ્રમાણે જ જાણવું. ભાવલિંગ અંતર્ગતુ દ્રવ્યલિંગને નમસ્કાર કરાય છે, કેમકે તે જ અભિલખિત અર્ચના કિયા પ્રસાધકત્વથી 1િ3/6]
rajsaheb\Adhayan-33\Book33AL.
છે. તે કહે છે –
• નિયુક્તિ-૧૧૩૮-વિવેચન :
અહીં રૂપ અને ટંકની ચતુર્ભાગી કહે છે - (૧) રૂપ અશુદ્ધ, ટંક વિષમાહતાક્ષર (૨) રૂપ અશુદ્ધ, ટૂંક સમાહતાક્ષર, (3) રૂપ શુદ્ધ, ટંક વિષમતાક્ષર, (૪) રૂપ શુદ્ધ, ટંક સમાહતાક્ષર. અહીં રૂ૫ સમાન ભાવલિંગ અને ટૂંક સમાન દ્રવ્યલિંગ જાણવું. અહીં પહેલા ભંગ સમાન ચરકાદિને જાણવા કેમકે ઉભય લિંગ અશુદ્ધ છે. બીજા ભંગતુલ્ય પાર્થસ્થ આદિ જાણવા, કેમકે ભાવલિંગ અશુદ્ધ છે. બીજ ભંગતુલ્ય પ્રત્યેક બુદ્ધો જાણવા કેમકે અંતમુહર્ત માત્ર કાલ ગૃહીત દ્રવ્યલિંગી છે. ચોથા ભંગ સમાન શીલવાન સાધુઓ જાણવા જેમાં ગચ્છમાં રહેલ કે ગચ્છ બહારના જિનકલ્પિકાદિનો સમાવેશ થાય છે. • x - x -
અહીં પ્રથમ ત્રણ ભંગમાં દશવિલા પુરુષો પરલોકાર્યા છે, તેથી તેઓ નમસ્કરણીય નથી. છેલ્લા બંગમાં કહ્યા તેવા સાધુ જ નમસ્કરણીય છે, તેવી ભાવના છે. અહીં રૂપ * શુદ્ધાશુદ્ધ ભેદે છે. ટેક્ષ • વિપર્યયપણે નિવિષ્ટ અક્ષર રૂપ છે. રૂપક પણ અસાંવ્યવહારિક છે. બંને પણ શુદ્ધ • રૂપ અને સમાહત અક્ષર ટંક હોય તો રૂપક છેકપણાને પામે છે, રૂપકના દૃષ્ટાંતમાં દાષ્ટાંતિક યોજના દર્શાવતા કહે છે -
• નિયુક્તિ-૧૧૩૯-વિવેચન :
રૂપ-પ્રત્યેકબુદ્ધ છે, આના દ્વારા બીજો ભંગ જણાવ્યો. ટંક - જે વેશધારી શ્રમણો, આના દ્વારા બીજો ભંગ કહ્યો. આના વડે અશુદ્ધ-શુદ્ધ ઉભયાત્મકનો પહેલો, છેલ્લા બે ભંગ છે. તેમાં દ્રવ્ય અને ભાવના છેક [નિપુણ] શ્રમણના સમાયોગમાં દ્રવ્ય ચાને ભાવલિંગનો સંયોગ તે શોભન સાધુ છે. આ પ્રમાણે વૈડૂર્ય દ્વાર કહ્યું.
ધે જ્ઞાનદ્વાર કહે છે - અહીં કોઈ જ્ઞાનને જ મુખ્યપણે મોક્ષના બીજરૂપે ઈછે. છે. કેમકે આગમમાં પણ કહ્યું છે કે - અજ્ઞાની જે કર્મ ઘણાં કરોડ વર્ષે ખપાવે છે, તે ત્રણગુપ્તિથી ગુપ્ત જ્ઞાની શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે. તથા જેમ દોર સહિતની સોય કચરામાં પડેલી હોવા છતાં નાશ પામતી નથી, તેમ સુત્રયુક્ત જીવો સંસારમાં રહા છતાં નાશ પામતા નથી. તથા જ્ઞાનને ભણે, જ્ઞાનને ગણે, જ્ઞાન વડે જે કૃત્યોને કરે છે, જ્ઞાનમાં સ્થિત જ્ઞાની ભવસંસાર સમુદ્રને તરે છે. તેથી જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેથી જ્ઞાનીને જ વંદન કરવું.
ચાસ્ત્રિ એ ભાવે વર્તે છે, તેમ કહ્યું માટે જણાવે છે – • નિયુક્તિ-૧૧૪૦-વિવેચન :
આ વાત અનુમત છે કે ચાસ્ત્રિ એ ભાવલિંગનું ઉપલક્ષણાર્થ છે, વળી તે જ્ઞાનયુક્ત હોય તો નિષ્ઠાને પામે છે. તેથી તે જ્ઞાન વડે જ આસેવનીય છે. તેથી ચારિત્ર જ પ્રધાન છે, જ્ઞાનને નહીં, ભાવ પણ નહીં ભાવ જ ભાવલિંગ તર્ગતુ હોવાથી પ્રધાન છે તે ભાવના છે. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. તે જ્ઞાનીને અમે પૂજીએ છીએ. બાહા કરણ સહિતને પણ અજ્ઞાની હોય તો ચાસ્ત્રિનો અભાવ જ કહ્યો છે...
• નિર્યુક્તિ-૧૧૪૧-વિવેચન :
તેથી પિંડવિશુદ્ધિ ચાદિ બાહ્ય કરણ મારે પ્રમાણ નથી, તૃતલક્ષણ ચાસ્ત્રિ પણ પ્રમાણ નથી, કેમકે તેના જ્ઞાનના અભાવે તેનો પણ અભાવ છે. તેથી મારે જ્ઞાન જ પ્રમાણ છે. તે હોય તો ચારિત્ર પણ હોય. જ્ઞાનમાં રહેલને જેથી તીર્થ છે કેમકે તે
E:\Mal
Page #319
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, લિ .૧૧
(PROOF-1)
આગમરૂપપણે છે.
બીજા કોઈ *દર્શન"ભાવ ઈચ્છે છે, કેમકે તખ્તામાં તેને પણ સ્થાન આપેલ છે. તે દર્શન બે ભેદે છે - અધિગમથી અને નૈસSિIક. આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ વર્તે છે, તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૪ર-વિવેચન :
સદભાવ : વિધમાન ભાવોને જાણીને કે- જીવાદિ છે. કઈ રીતે? અધિગમથી • જીવ આદિ પદાર્થની જાણકારી રૂપથી સમ્યકત્વ-શ્રદ્ધા રૂપ અધિગમ સમ્યકત્વ. આ અધિગમ સમ્યકત્વ પણ, અહીં ‘પણ' શબ્દથી આત્માને ચારિત્ર પણ ઉપજે છે. નૈસર્ગિક સમ્યકત્વને આશ્રીને કહે છે - જાતિ સ્મરણથી સ્વાભાવિક થયેલ . આ પણ આગમ રહિત દશન-ર્દષ્ટિ નથી. કેમકે સ્વયંભૂરમણના મસ્યાદિને પણ જિનપતિમાદિ આકારના મસ્સના દર્શનથી જાતિસ્મરણ દ્વારા ભૂતકાળના પદાર્થની આલોચનાના પરિણામે જ નૈસવિક સમ્યકત્વ ઉપજે છે. આ ભૂત-થાનું આલોચન તે જ્ઞાન છે, તેથી આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ છે, એમ કરીને જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનીને જ કૃતિકર્મ કર્યું.
આ પ્રમાણે જ્ઞાનવાદીએ કહેતા આચાર્ય કહે છે - • નિયુક્તિ-૧૧૪૩-વિવેચન :
જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, સ્વવિષય તે આનું પ્રકાશન જ છે. જો આમ છે, તો જ્ઞાનમાત્રથી કારની નિષ્પત્તિ નથી, આ અર્થમાં માર્ગ જાણનારનું દૃષ્ટાંત છે. સયેટ અને અોહ, અહીં એવું કહે છે - કોઈ પાટલિપુગાદિ માગનો જ્ઞાતા ઈષ્ટ દેશ પ્રાપ્તિ રૂપ કાર્ય માટે જવાને ઉધત થાય તો જ કાર્ય સાધી શકે. પ્રવૃત્તિ રહિતતાથી ગમે તેટલા કાળે પણ ન પહોંચે. એ પ્રમાણે જ્ઞાની શિવમાર્ગથી અવિપરીત રહ્યો હોય તો પણ સંયમકિયામાં ઉંઘત જ તેની પ્રાપ્તિરૂપ કાર્યને સાધે છે. અનુદત સાઘનો નથી. તેથી સંયમ હિત જ્ઞાન પણ નિરર્થક છે.
પ્રસ્તુત અર્થના પ્રતિપાદન માટે જ બીજું દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૧૪૪-વિવેચન :
મૃદંગાદિ વાધ, હાથ-પગ-મના પરિસ્પેશ્ય નૃત્ય આ બંનેમાં નિપણ એવી નર્તકી, રંગજન પધિરેલ હોય તો પણ, તે રંગજનોને હર્ષ પમાડતી નથી. કઈ રીતે? કાયાદિ પ્રવૃત્તિ કર્યા વિના, તેથી અપરિતુષ્ટ રંગજનોથી કંઈ દ્રવ્યાદિ પામતી નથી. બદલામાં સિંઘ અને હિંસા પામે છે. તેમાં સમા ને હીલના થાય તેને નિંદ કહે છે, પરોક્ષમાં થાય તેને ખિંસા કહે છે. હવે આ દષ્ટાંતનો નિષ્કર્ષ કહે છે -
• નિયુક્તિ-૧૪૫-વિવેચન :
એ પ્રમાણે વેશ અને જ્ઞાન સહિત એવો પણ જો કાયાના વ્યાપારમાં ન પ્રવર્તે, તો તેવે આ મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. પણ સ્વપક્ષ તરફથી નિંદા અને ખિંસા જ પામે છે. અહીં નર્તકી સમાન સાધુ જાણવા, વાઘ સમાન વ્યલિંગ, નૃત્યજ્ઞાન સમાન જ્ઞાન, યોગવ્યાપાર તુરા ચા»િ રંગજન તુલ્ય સંઘ, દાનના લાભ સમાન મોક્ષ સુખનો લાભ જાણવો. એ પ્રમાણે જ્ઞાનવા િસહિતને જ કૃતિકર્મ કરવું.
યાત્રિ સહિત જ્ઞાન અકિંચિંકર છે, આ અર્થના સાધક ઘણાં દષ્ટાંતો છે, તે જણાવવાને ફરી ત કહે છે -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 • નિયુક્તિ-૧૧૮૬-વિવેચન :
તસ્વાનું જાણવા છતાં જે કાયવ્યાપાર કરતો નથી, તે પુરષ નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. એ પ્રમાણે ચારિહિત જ્ઞાની સંસારરૂપી નદીના પ્રમાદરૂપી પ્રવાહમાં તણાઈ જાય છે. તેથી યાત્રિ હિત જ્ઞાનીને બદલે ઉભયયુક્તને કૃતિકામ કરવું જોઈએ. આ પ્રમાણે અસહાય જ્ઞાનપક્ષ છોડીને જ્ઞાનગરણ ઉભયક્ષમાં સમર્મિત કસતા બીજ કહે છે -
• નિયુક્તિ-૧૧૪મવિવેયન :
અહીં ઉત્સર્ગથી ગુણાધિક સાધુને વંદન કરવું જોઈએ. આ અર્થ - *શ્રમણને વાંદવા' ઈત્યાદિ ગ્રંથની સિદ્ધ છે. ગુણહીનવે ન વાંદવા. અથત કૃતિકમદિ પાંયે ન કરવા. આ ગુણાધિક કે ગુણહીનવ તવણી દુર્વિોય છે. છાસ્થ તત્વથી તો સમાંતસ્વતી ગુણાગુણોને ન જાણતો શું કરે? કોઈ ગુણહીનને પણ વાંદે. ગુણાધિકને પણ વંદે બંનેમાં દોષ છે. કોકમાં ગુણીને અનુમતિ છે. બીજામાં વિનયનો ત્યાગ છે. તેથી મૌન રહેવું જ સારું છે. વંદન ન કરવું ઠીક છે. આ પ્રમાણે શિષ્યો કહેતા વ્યવહારનયમતને આશ્રીને ગુણાધિકત્વના પરિફાન કાણોનું પ્રતિપાદન કરતાં આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૪૮-વિવેચન :
આલય, વિહાર, સ્થાન અને ગમન વડે સુવિહિતને જાણવા શક્ય છે. ભાષા અને વિનય વડે પણ જણાય છે. અહીં આનાથ એટલે વસતિ, સુપમાજિતરૂપ થવા
સ્ત્રી, પશુ, પંડક રહિત તે વસતિ, આવા લય-વસતિ ગુણવંતને ન હોય. frT4 • માયકલ આદિ વડે, સ્થાન • ઉદd ાન, વૈમન • ગમન. સ્થાન અને સંકમણ એટલે અવિરદ્ધ દેશ કાયોત્સર્ગ કરણથી અને યુગમમ દષ્ટિ વડે આગળ જોતાં-જોતાં ચાલવા વડે, ભાષાવૈવયકિ - વિનય વડે આલોચના કરીને બોલવું અને આયાદિનો વિનય કરવો તે. આવા સાધુઓ પ્રાયઃ અસુવિહિત હોતા નથી.
આમ જણાવતાં શિષ્ય કહે છે
નિયુક્તિ-૧૧૪૯-વિવેચન :
આલયથી, વિહારથી, સ્થાનથી, ગમનથી અને ભાષાવિનયથી પણ સુવિહિતને જાણવાનું શક્ય નથી. જેમ ઉદાયીપમારક સાધુ તથા આ પણ પ્રસિદ્ધ છે કે - અસંયત પણ હીન સત્ની લબ્દિ આદિ નિમિતે સંયતવત પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંતવત વર્તે છે.
• નિયુક્તિ-૧૧૫૦-વિવેચન :
ભરત અને પ્રસન્નચંદ્ર અત્યંતર અને બાહાના ઉદાહરણ છે. અગંતરમાં ભરતનું, કેમકે તેને બાલ કરણ રહિત હોવા છતાં વિભૂષિત થયેલા જ આદર્શગૃહમાં પ્રવેશ્યા ત્યારે વિશિષ્ટ ભાવના યુક્તતાથી કેવળજ્ઞાન ઉપજયું. બાણામાં પ્રાચંદ્ર છે, તેના બાણ ઉત્કૃષ્ટ કારણ છતાં અંતઃકરણ સહિતતાથી અધોસપ્તમી નરક યોગ્ય કર્મબંધ થયો. તે જ દોષોત્પત્તિ અને ગુણકર તે ભક્ત અને પ્રસન્નચંદ્રને થયા. ભરતને અશોભન બાણ કરણથી દોષોત્પત્તિ ન થઈ અને પ્રસન્નચંદ્ર શોભન હોવા છતાં ગુણકર ન થયું, તેથી અંતર જ કરણ પ્રધાન છે, તે આલય આદિથી જાણવા શક્ય નથી. ગુણાધિકને વંદન કહ્યું છે, તેથી મૌન જ રહેવું યોગ્ય છે.
- આ તીર્થના અંગભૂત વ્યવહારનય લિયે શિષ્યએ કહ્યું. તેના પારલૌકિક અપાયને દર્શાવતા આચાર્ય કહે છે -
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL.
Page #320
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૩, નિ - ૧૧૫૧
૮૫
નિયુક્તિ-૧૧૧૧-વિવેચન :
પ્રત્યેક બુદ્ધના કરણમાં, મંદમતિના જિનવરેન્દ્ર સંબંધી ચારિત્ર નાશ પામે છે, ક્યારેક બનતા ભાવના કથનમાં પ્રાણાતિપાત આદિ પાંચે સ્થાનોથી પાસસ્થાના ચાસ્ત્રિનો નાશ થાય છે.
પ્રત્યેકબુદ્ધ - પૂર્વભવના અભ્યાસથી ઉભય કરણવાળા ભરત આદિના કરણ, તેમાં જ ફળસાધકતા હોવા છતાં મંદ મતિઓના ચાત્રિ નાશ પામે છે. ક્યાં ? જિનવરેન્દ્ર સંબંધી પોતાના કે બીજાના. - X - કોઈક વખત થતાં એવા ભાવ કથન - બાહાકરણ રહિત જ ભરતાદિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ઈત્યાદિરૂપ. - ૪ - કેમકે -
• નિયુક્તિ-૧૧૫૨-વિવેચન :
ઉન્માર્ગ દેશનાથી જિનેન્દ્રસંબંધી પોતાના કે બીજાનાના ચારિત્રનો નાશ થાય છે. સમ્યગ્દર્શન વિનાશ પામેલાને નિશ્ચયથી જોવા પણ ન કલ્પે. - X - ૪ - જ્ઞાનદ્વાર પ્રસંગથી કહ્યું. હવે દર્શન દ્વાર કહે છે – તેમાં દર્શનનય મતાવલંબી કૃતિકર્મ અધિકારમાં જ જ્ઞાનનય કહ્યો, હવે કહે છે –
• નિયુક્તિ-૧૧૫:૩-વિવેચન
:
જેમ જ્ઞાન વિના ચારિત્ર નથી, પરંતુ સાથે જ છે. દર્શન વિના જ્ઞાન નથી પણ દર્શનીને જ જ્ઞાન છે. જેમકે “સમ્યગ્દષ્ટિને જ્ઞાન છે અને મિથ્યાર્દષ્ટિને વિપર્યાસ છે.” એવું વયના છે. દર્શન નથી અને ભાવ નથી, તેથી દર્શનીને અમે નમસ્કાર કરીએ છીએ. - ૪ - દર્શનના જ્ઞાનને ઉપકારકત્વથી, જેને દર્શન છે, તે દર્શનીને અમે પ્રણમીએ છીએ.
કદાય આ - સમ્યકત્વ અને જ્ઞાનનો યુગપત્ ભાવથી ઉપકારી - ઉપકારક ભાવ અનુપપત્તિ છે, તે અસત્ છે. કેમકે
-
નિયુક્તિ-૧૧૫૪-વિવેચન :
યુગપત્ " તુલ્યકાળે સમુત્પન્ન સમ્યકત્વ, જ્ઞાનથી સાથે અધિગમ વિશોધે છે. જેના વડે પદાર્થો જણાય તે અધિગમ અર્થાત્ જ્ઞાન, તે જ્ઞાનને વિમલ કરે છે - વિશોધે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે – કટક વૃક્ષનું ફળ તે કાયક, સૌવીરાદિ અંજન તે કાયકમાંજન, જળદૃષ્ટિને વિશુદ્ધ કરે છે, અહીં દૃષ્ટિ એટલે સ્વ વિષયમાં લોચન પ્રસારણ રૂપ. હવે ઉક્ત દૃષ્ટાંતના દાન્તિકને અંશતઃ ભાવતા કહે છે –
• નિયુક્તિ-૧૧૫૫-વિવેચન :
જેમ જેમ કાચક ફળના સંયોગથી જળ શુદ્ધ થાય છે, તેમ-તેમ તદ્ગત રૂપને દ્રષ્ટા જુએ છે. એ પ્રમાણે જેમ જેમ સમ્યકત્વરૂપ તત્ત્વરુચિ ઉત્પન્ન થાય છે, તેમ તેમ
તત્ત્વનો બોધ થાય છે. એ પ્રમાણે સમ્યકત્વ જ્ઞાનને ઉપકારક છે. - કદાય આ નિશ્ચયથી કાર્ય કારણ ભાવ જ ઉપકાર્ય - ઉપકારક ભાવ છે, તે અસંભવી યુગપત્ ભાવી છે. કહે છે –
•
• નિયુક્તિ-૧૧૫૬-વિવેચન :
જે રીતે આ કારણ કાર્ય વિભાગ દીપ અને પ્રકાશવત્ યુગપત્ ઉત્પાદ હોવા છતાં પણ જ્ઞાનનું કારણ સમ્યકત્વ છે. જો એમ છે તો બધાં ગુણના મૂળરૂપ એવા દર્શનના દર્શનીને કૃતિકર્મ કરવું. જાતે પણ તેમાં જ યત્ન કરવો. કેમકે તે સર્વ ગુણનું મૂળ છે.
આ પ્રમાણે શિષ્યએ જણાવતાં આચાર્ય કહે છે –
(43)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
પ્રક્ષેપગાથા-૧ થી ૩ઃ
આ ત્રણે ગાથા અન્યકર્તાની જણાય છે. ઉપયોગી છે એમ જાણીને તેની વ્યાખ્યા કરીએ છીએ – જ્ઞાનનું જો કે કારણ સમ્યકત્વ છે, અહીં પિ શબ્દ અશ્રુપગમવાદનો સૂચક છે, અશ્રુગમ્ય છતાં કહીએ છીએ, તત્ત્વથી તે કારણ જ નથી, કેમકે બંને વિશિષ્ટ ક્ષયોપશમના કાર્યપણે છે. સ્વવિષયમાં નિયત છે. આનો સ્વવિષય “તત્ત્વમાં રૂયિ જ છે.’’ તેથી સમ્યક્ત્વથી ફળ સંપ્રાપ્તિ જોડાતી નથી, અર્થાત્ મોક્ષ સુખની પ્રાપ્તિ ઘટતી નથી. કેમકે સ્વવિષય નિયતત્વથી અસહાય છે. આનાથી તેના પ્રતિપાદક સર્વ દૃષ્ટાંતનો સંગ્રહ કહે છે -
જેમ જ્ઞાનપક્ષમાં માર્ગજ્ઞ આદિ દૃષ્ટાંતો વડે અસહાય એવા જ્ઞાનનું આલૌકિકપરલૌકિક ફળ સાધત્વ કહ્યું, તેમ અહીં પણ દર્શનના આલાવાને જાણવો. દિશા માત્ર અહીં જણાવીએ છીએ – જેમ તીવ્ર શ્રદ્ધાવાળો પણ પુરુષ દેશાંતર ગમનની શ્રદ્ધા કરે, તો પણ ગમનના જ્ઞાન અને ક્રિયા લક્ષણથી રહિત હોય તો તે દેશે પહોંચતો નથી. તે વિષયમાં શ્રદ્ધાયુક્ત હોવા છતાં જ્ઞાન + આચરણથી જ પહોંચે. એ પ્રમાણે જ્ઞાન અને ચાત્રિ રહિત એવો સમ્યગ્દૃષ્ટિ પણ તત્ત્વશ્રદ્ધા યુક્ત હોવા છતાં મોદૅશને પામતો નથી, કેમકે માત્ર સમ્યકત્વથી નહીં પણ જ્ઞાનાદિથી યુક્ત જ મોક્ષને પામે છે, માટે ત્રણે પણ પ્રધાન છે.
તેથી ત્રણેથી યુક્તને જ કૃતિકર્મ કરવું જોઈએ. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની આસેવના કરવી જોઈએ. એ પ્રમાણે તત્ત્વને સારી રીતે કહ્યું. જેઓ અધર્મભૂતિષ્ઠ છે, જેઓ અસત્ આલંબનોને પ્રતિપાદિત કરે છે, તેને જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૧૫૭-વિવેચન :
યાત્રિ ધર્મથી નિવૃત્ત મતિ જેવી છે તે ધર્મનિવૃત્ત મતિઓ, પરલોક એટલે મોક્ષ, તેનાથી પરાંમુખ, શબ્દાદિ વિષયમાં અનુરક્ત એવા ચરણ અને કરણમાં અસમર્થો, શ્રેણિક રાજાનું આલંબન જણાવે છે. કઈ રીતે?
૬
• નિયુક્તિ-૧૧૫૮-વિવેચન
-
તે કાળે શ્રેણિક રાજા બહુશ્રુત-મહાકલ્પ આદિ શ્રુતધર કે આગમ જ્ઞાતા ન હતો. ભગવતી સૂત્રાદિ પ્રાપ્તિનો વેત્તા-જાણકાર ન હતો, વાયકપૂર્વધર ન હતો, તો પણ તે અસહાય દર્શનના પ્રભાવથી જ આગામી કાળમાં તીર્થંકર થશે. આ પ્રમાણે જોઈને બુદ્ધિથી દર્શનવિપાક તીર્થંકર નામક ફળનું પ્રસાધક છે, માટે દર્શન જ અંગીકાર કરવું જોઈએ. પરંતુ શક્ય ઉપાયોમાં જ જોવારે પ્રવૃત્તિ યોજવી, અશક્યમાં નહીં. - ૪ - ચારિત્ર એ તત્ત્વથી મોક્ષના ઉપાયપણે છે. - X - સૂક્ષ્મ અપરાધમાં પણ અનુપયુક્ત ગમનાગમનાદિથી વિરાધ્યમાનપણાથી અને પ્રયાસરૂપ હોવાથી છે. નિયમથી છાસ્થને તેના સર્વસ્વનો ભ્રંશ થાય છે.
• નિયુક્તિ-૧૧૫૯-વિવેચન :
ચાત્રિથી ભ્રષ્ટ-ન્ગ્યુત વડે સારી રીતે દર્શન ગ્રહણ કરાવું જોછેં. કેમકે તે ફરી બોધિ લાભનું અનુબંધી અને શક્ય મોક્ષના ઉપાયપણે છે. તથા - ચારિત્ર રહિત પ્રાણી સિદ્ધિ પામે છે અર્થાત્ દીક્ષા પ્રવૃત્તિ સિવાય પણ મરીને અંત કેવલી થાય છે, પણ દર્શનરહિત સિદ્ધિ પામતા નથી. તેથી દર્શન જ સિદ્ધિનું મુખ્ય કારણ છે. - ૪ - આ શિષ્યનો અભિપ્રાય કહ્યો. હવે એકલા દર્શનપક્ષના દોષો કહે છે –
તમે જે કહ્યું કે શ્રેણિક બહુશ્રુતાદિ ન હોવા છતાં ઈત્યાદિ. તેથી જ તે નકમાં
Page #321
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિઃ - ૧૧૫૯, પ્ર૦ ૧ થી ૩
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(44)
(PROOF-1)
ગયો, કેમકે એકલા દર્શનથી યુક્ત હતો. બીજા પણ આવા પ્રકારના દશારસિંહાદિ - [વાસુદેવો નરકે જ ગયા. કહે છે –
• નિયુક્તિ-૧૧૬૦-વિવેચન :
દશારસિંહ - અરિષ્ટનેમિના કાકાના પુત્ર કૃિષ્ણ], શ્રેણિક-પ્રસેનજિત રાજાનો પુત્ર, પૈઢાલપુગ સત્યડી એ બધાંને અનુત્તર પ્રધાન ક્ષાયિક દર્શન સંપત્તિ તે કાળે હતી, તો પણ ચાસ્ત્રિ વિના અધરગતિ થતુ નરકમાં ગયા - વળી -
• નિયુક્તિ-૧૧૬૧-વિવેચન :
નરક, તિયય, મનુષ્ય, દેવ એ બધી ગતિઓ જ્ઞાન-દર્શનધર જીવો વડે અવિરહિત છે, કેમકે બધામાં જ સમ્યકત્વ અને શ્રુતસામાયિક હોય જ છે. પણ મનુષ્યગતિ સિવાય
ક્યાંય ચાસ્ત્રિના અભાવે મુક્તિ નથી, તેથી ચાસ્ત્રિ જ મુક્તિનું કારણ છે. એમ છે તો પ્રમાદ કરીશ નહીં, કેમકે જ્ઞાન વડે ચાસ્ત્રિ રહિતથી તેના ઈષ્ટ ફળનું સાધકપણું નથી. અહીં જ્ઞાનનું ગ્રહણ દર્શનના ઉપલક્ષણાર્થે છે. આ રીતે ચાસ્ત્રિ જ પ્રધાન છે, નિયમથી સાત્રિ યુક્ત જ સમ્યકત્વ સભાવથી હોય. કહે છે કે –
• નિયુક્તિ-૧૧૬૨-વિવેચન :
યાત્રિ રહિત પાણીને સમ્યકત્વ વિકલ્પ હોય - કદાચ હોય અને કદાચ ન હોય, ઘણાં બધાં ચારિત્રરહિતને મિથ્યાદષ્ટિત્વથી સમ્યકત્વ નિયમથી ન હોય. જે ચારિત્રયુક્ત પ્રાણી છે, તેને હોય નિયમા સમ્યકત્વ હોય. તેથી સમ્યકત્વીને પણ નિયમથી ચારિત્રયુક્તતા જ ભાવથી પ્રાધાન્ય છે - વળી -
• નિયુક્તિ-૧૧૬૩-વિવેચન :
જિનવચનથી બાહ્ય : યથાવસ્થિત આગમના જ્ઞાનથી રહિતો, પ્રત્યેક જ્ઞાનtદર્શન નયાવલંબીઓ જ્ઞાનદર્શનની ભાવનાથી મોક્ષને ઈચ્છે છે. ઉદ્વર્તન - નારક, તિર્મય એકેન્દ્રિયોથી જે રીતે જીવ સિદ્ધ થાય છે. તેવા ઉદ્વતનથી અજાણ –૦- અહીં ભાવના આ છે - જ્ઞાનદર્શન ભાવમાં પણ નારકાદિ સિવાયના મનુષ્યભાવને પ્રાપ્ત થયો વિના કોઈ સિદ્ધ થતું નથી. કેમકે ચાસ્ત્રિનો અભાવ છે. તેથી દર્શન-જ્ઞાન એકલી મોક્ષના હેતુપણે ન થઈ શકે. તે ગતિમાંથી અને એકેન્દ્રિયમાંથી જ્ઞાનાદિ સહિત પણ ઉદ્વર્તી, મનુષ્યત્વ પામી ચાસ્ત્રિ પરિણામયુક્ત થઈને જ સિદ્ધ થાય છે. ચાસ્ત્રિ પરિણામ રહિત અકર્મભૂમિકાદિ સિદ્ધ થતાં નથી. • x -
ફરી પણ ચાસ્ત્રિ પક્ષના જ સમર્થનમાં કહે છે – • નિયુક્તિ-૧૧૬૪ -
અતિશયવાળા પણ સમ્યગુર્દષ્ટિ જે ચરણ-કરણ હિત છે, તે સિદ્ધ થતાં નથી અને જે મોક્ષના કારણરૂપ સમ્યકત્વ છે, મૂઢ તેનાથી જ નાશ પામે છે. કેમકે કેવળ તેના વાદને જ સમર્થન આપે છે. • x - અથવા ક્ષાયિક સ દ્દષ્ટિ પણ ચરણ-કરણી હિત હોય તો શ્રેણિકાદિ માફક સિદ્ધિ પામતા નથી. કેમકે સિદ્ધિનું મૂળ • ચરણકરણ છે. તે મૂઢ તેનું જ સેવન કરતો નથી. પરંતુ આગમવિદ્ સાધુને માત્ર આ દર્શન પણ જ નથી હોતો, તો કોને હોય છે ? તે કહે છે –
• નિયુક્તિ-૧૧૬૫-વિવેચન :
દર્શનપક્ષ પત્યાખ્યાન કષાયોદયવાળા શ્રાવકને હોય છે અને ચારિત્રભષ્ટને હોય તથા મંદધર્મી - પાર્થસ્થાદિને હોય છે. જ્યારે દર્શનચારિત્ર પક્ષ શ્રમણમાં હોય છે.
કેવા શ્રમણમાં ? પરલોક આકાંક્ષી સુસાધુમાં હોય. દર્શનના ગ્રહણથી જ્ઞાન પણ ગ્રહણ કરેલું જ જાણવું. તેથી દર્શનાદિ પક્ષ ગિરૂપ જાણવો. બીજા કહે છે. જો એ પ્રમાણે ઘણી યુક્તિ વડે ચા િજ પ્રઘાન ગણાય છે, તો પછી તે જ રહેવા દો, જ્ઞાન અને દર્શન વડે શું પ્રયોજન છે? છે જ. કેમકે જ્ઞાન-દર્શન વિના ચા»િx અસંભવ છે. કહે છે -
• નિયુક્તિ-૧૧૬૬-વિવેચન :
પરંપરાથી પ્રસિદ્ધિ • સ્વરૂપ સત્તા થાય છે. તે આ પ્રમાણે • દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી યાયિ. એ પ્રમાણે પરંપરાથી ચામિરૂપ સત્તા છે. તે દર્શન અને જ્ઞાનના હોવાથી યામિની થાય છે. તેથી આ ત્રણેને સ્વીકારવા. લૌકિક ન્યાય કહે છે - પરંપરાથી પ્રસિદ્ધિ જે રીતે થાય છે, તે રીતે ચા-પાન લોકમાં પણ પ્રતીત જ છે. તથા જ્ઞાર્થી સ્થાલી-ઇંઘન પણ ગ્રહણ કરે અને પાનાથ દાક્ષાદિ પણ ગ્રહણ કરે. તેથી આ ત્રણે પણ પ્રધાન છે.
શંકા - જો એ પ્રમાણે આ ત્રણે તુલ્ય બળપણે છે, તો જ્ઞાન આદિમાં પક્ષપાતા કરીને શા માટે ચારિત્રને જ પ્રશંસો છો ?
• નિર્યુક્તિ-૧૧૬૩-વિવેચન :
જે કારણે દર્શન અને જ્ઞાન મોક્ષરૂપ સંપૂર્ણફળને આપતું નથી, ચાસ્ત્રિયુક્તને આપે જ છે. તે કારણે ચાસ્ત્રિને વિશેષિત કરીએ છીએ, કેમકે ચારિત્રના હોવાથી ફળનો ભાવ છે. • પરંતુ -
• નિયુક્તિ-૧૧૬૮-વિવેચન :
ઉધમ કરતા સાધુને, ક્યાં ? તપ અને શ્રુતમાં, તપ અને જ્ઞાનની પ્રાપ્તિમાં જે રીતે સ્વશક્તિથી નિર્જરાદિ થાય છે, એ પ્રમાણે જ શક્તિને અનુરૂપ પૃથ્વી દિના સંરક્ષણરૂપ સંયમને કરતાં સાધુમાં કેમ ગુણો ન આવે? આવે જ. અથવા જે અવિકલ સંયમાનુષ્ઠાન રહિત વિરાધક સ્વીકારે તેમાં કઈ રીતે ગુણો ન હોય? તે કહે છે -
• નિયુક્તિ-૧૧૬૯-વિવેચન :
યથાશક્તિ વીર્ય-સામર્થ્યને શ્રુત અને તપમાં પ્રગટ કરતો ચાસ્ત્રિને વિરાધતો નથી, ખંડિત કરતો નથી ? જો પૃથિવ્યાદિના સંરક્ષણાદિ રૂપ સંયમમાં પણ ઉપયોગાદિ રૂપતાથી સામર્થ્યને માયા સ્થાન વડે પ્રચ્છાદિત ન કરે, તો સંયમની હાનિ કે ખંડળ કરતો નથી. સંયમઝુમી જ થાય છે.
• નિર્યુક્તિ-૧૧૭૦-વિવેચન :
પૃથ્વી આદિના સંરક્ષણાદિ યોગમાં સર્વકાળ જે પ્રાણી સામર્થ્ય હોવા છતાં પણ ઉત્સાહ પ્રગટ કરતો નથી, તે કઈ રીતે વિશુદ્ધ ચાસ્ત્રિી થાય ? ન થાય. બાહ્ય કરણ • આળસુ હોવાથી પ્રત્યુપેક્ષણ આદિ બાહ્ય ચેણ રહિત. [શંકા] જેઓ આલંબનને આશ્રીને બાહ્યકરણ - આળસુ થાય, તેનું શું કહેવું? તે કહે છે –
• નિયુક્તિ-૧૧૧-વિવેચન :
આલંબન વડે - સાધારણ સ્થાનમાં પડતાંને તે આલંબનથી, કોઈ પ્રાણી જે એમ માને કે હું સંયમમાં પ્રમાદ કરીશ • ત્યાગ કરીશ, તો તે આલંબન મel કોઈ પ્રમાણ નથી, પરંતુ તત્ત્વાર્થનું અન્વેષણ કરે કે – શું આ પુષ્ટ જાલંબન છે અથવા નથી? જ અપુષ્ટ આલંબન હોય તો તે અવિશુદ્ધિ ચારિત્રી જ છે, જો પુષ્ટ આલંબન હોય તો વિશુદ્ધ ચાસ્ત્રિી છે.
બીજા કહે છે – શું આલંબનરૂપ વિશેષ છે, જેથી વિશુદ્ધ ચાસ્ત્રિી થાય, અહીં
Book33AL rajsaheb\Adhayan-33\ E:\Mahar
Page #322
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિ - ૧૧૭૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
દષ્ટાંત કહે છે -
• નિયુક્તિ-૧૧૭૨-વિવેચન :
અહીં આલંબન બે ભેદે છે - દ્રવ્યાલંબન અને ભાવાલંબન. તેમાં ખાઈ આદિમાં પડતાને જે આલંબનરૂપ થાય તે દ્રવ્યાલંબન છે. તે પણ બે પ્રકારે - પુષ્ટ અને પુષ્ટ, તેમાં અપુટ તે કશ-વસ્યકાદિ દુર્બળ છે અને પુષ્ટ તે બળવાનું કઠિન વલ્લિદિ છે. ભાવાલંબન પણ પુષ્ટપુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં પુષ્ટ તે જ્ઞાનાદિ અપકારક અને તેનાથી વિપરીત તે પુષ્ટ. તે આ રીતે હું કરીશ અથવા ભણીશ. તપ અને ઉપધાનમાં ઉધમ કરીશ, ગણની નિત્ય સારણા કરીશ. આવા આલંબનને સેવનાર મોક્ષને પામે છે. એ પ્રમાણે રહીને આલંબન સહિત વર્તે છે, તે સાલંબન. આ પણ આત્માને દુર્ગમાદિમાં પડતાં અટકાવે છે કેમકે પુષ્ટાલંબન પ્રભાવ છે. એ પ્રમાણે સેવવું તે પ્રતિસેવના. ઉક્ત સાલંબન સેવા સંસારગામિાં પડતાને અટકાવે છે. (કોને ?) યતિ કે જે અશઠભાવ • માયા સ્થાનરહિત હોય તેને.
હવે સાધી શકવાના અર્થથી વ્યતિરેકને દશવિ છે - • નિયુક્તિ-૧૧૭૩-વિવેચન :
આલંબનહીન વળી ખલિત થઈને પડે છે. ક્યાં ? દુઃખે ઉતરી શકાય તેવી ગતમાં, એ પ્રમાણે નિકારણ સેવી સાધુ પુષ્ટ આલંબન હિત અગાધ એવી ભવરૂપ ગતમાં પડે છે. આનું અગાધત્વ તે દુઃખે ઉત્તરી શકવાના સંભવથી છે. સપસંગ દર્શનદ્વાર પૂરું થયું.
હવે “નીલ આવાસ'નો અવસર છે. તેનો સંબંધ કહેવાઈ ગયો છે તે કંઈક યાદ કરીએ છીએ. અહીં જે રીતે ચાસ્ત્રિરહિતો એકલા જ્ઞાનદર્શન પક્ષનું આલંબન કરે છે. એ પ્રમાણે નિત્યવાસાદિ પણ જાણવા.
• નિયુક્તિ-૧૧૩૪-વિવેચન :
જે શીતલવિહારી સાધુઓ અનિત્ય વાસાદિમાં જે કાળે ભગ્ન થઈ, અન્ય સ્થાને જવાને માટે અસમર્થ થઈ . સાસ સ્થાનમાં જવા શક્તિમાન ન થઈને એવી ઘોષણા કરે છે કે - અમારા વડે જે અંગીકાર કરાયેલ છે, તે વર્તમાનકાળને આશ્રીને પ્રધાન જ છે, અહીં સાર્થનું દેટાંત છે -
જેમ કોઈ સાથે પ્રવિસ્વ જળ અને વૃક્ષની છાયાને માર્ગમાં પામ્યા. ત્યાં કેટલાંક પરપો પરિશાંત થઈ પ્રવિરહ છાયામાં અથવા પાણી વડે આસક્ત થઈ ત્યાં રહેલા. બીજાને બોલાવીને કહે છે - આવો આ જ પ્રધાન છે. તે સાર્થમાં કેટલાંકે તેમની વાતને સ્વીકારી, કેટલાંકે ન સ્વીકારી. જેમણે સ્વીકાર્યું તે ભુખ-તરસ આદિ દુઃખોના ભાગી થયા. જેમણે ન સાંભળ્યું તે જલ્દી પ્રતિબદ્ધ થઈ માર્ગના મુખે જઈને શીતળ જળ અને છાયાના ભાગી થયા. જેમ તે પુરુષો વિષાદ પારખ્યા, તેમ પાર્થસ્થાદિ વિષાદ પામે છે. જેમ તેઓ નીકળી જવાથી સુખી થયા, તેમ સુસાધુઓ સુખી થાય છે.
હવે જે કહ્યું - આને “પ્રધાન' ઘોષણા કરે છે, તે દશવિ છે - • નિયુક્તિ-૧૧૩પ-વિવેચન :
નિત્યવાસકથ, ચૈત્યોમાં ભક્તિ, કુલ-કાયિિદ પરિણાહ, આર્થિકા-સાળી દ્વારા લાભ, દુધ વગેરે વિગઈઓમાં આસક્ત, નિર્દોષ પ્રેરિત કહે છે. [શંકા] નિત્યાવાસ વિહારમાં સદોષ પ્રેરિત હોવા છતાં તેને નિદોંષ કેમ કહો છો ? તે જણાવે છે.
E:\Maharajsaheb\Adhayan-33\Book33ALL
• નિયુક્તિ-૧૧૩૬-વિવેચન :
જ્યારે ગામ, આકર, નગર, પત્તનાદિમાં ભ્રમણ કરતાં સર્વથા શ્રાંત થાય-થાકે, તો કેટલાંક નષ્ટ નાશક નિત્યવાસી - બધાં જ નહીં, તેઓ સંગમ સ્થવિર આચાર્યનું આલંબન આગળ ધરે છે. કઈ રીતે?
• નિર્યુક્તિ-૧૧૭૩-વિવેચન :
તે સંગમ સ્થવિર કોણ ? તે કહે છે – કોલેર નગરમાં સંગમ નામે સ્થવિર હતા. દુર્મિક્ષમાં તેણે સાધુઓને વિસર્જિત કર્યા. તેઓ તે નગરને નવ ભાગમાં વહેંચી પરીક્ષીણ જંધાબળથી વિચરતા હતા. ત્યાંના નગરદેવતા ઉપશાંત થયા. તેમનો શિષ્ય દત્ત નામે હતો, તે ઘણાં કાળે આવ્યો. તે દત્ત સંગમ સ્થવિરને નિત્યવાસી છે તેમ જાણીને તેમની વસતિમાં પ્રવેશતો નથી. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક થઈ ચાલતા સંક્લેશ પામે છે. આ વૃદ્ધ છે, શ્રાદ્ધકુળ દેખાડશે નહીં. કોઈ શ્રેષ્ઠી કુળમાં બાળક રડતો હતો. તે છ માસ થયા રડવાનું બંધ કરતો ન હતો. આચાર્યએ ચપટી વગાડી, “રડ મા' એમ કહ્યું. વ્યંતરીએ તે બાળકને છોડી દીધો. તેઓએ સંતુષ્ટ થઈને ગૌચરી આદિથી ઈચ્છાનુસાર પ્રતિલાભિત કર્યા. પછી દત્તને વિદાય આપી કહ્યું : ઓટલા તે કુળો છે, આચાર્ય લાંબોકાળ ભ્રમણ કરી અંત-પ્રાંત ભિક્ષા લઈને આવ્યા.
આવશ્યક આલોચના કાળે આચાર્યએ કહ્યું – આલોચના કર. દd સાધુ બોલ્યા, તમારી સાથે જ ગૌચરી આવેલો. તે બોલ્યા - તેં ધાબીપિંડ ખાધેલ છે. આ અતિ સૂક્ષ્મ છે, એમ કહીને બેઠો. દેવતાએ અર્ધરાત્રિમાં વર્ષા અને સાંધકાર વિકુવ દત્તની હીલના કરી. આચાર્યએ કહ્યું - અંદર આવ. દત્ત બોલ્યો - અંધારુ છે. આયાર્યએ આંગળી દેખાડી, તે પ્રજ્વલિત થતી હતી. તેનાથી આવઈને આલોચના કરે છે. આચાર્યએ પણ વસતિના કરેલા નવ ભાગ કહી બતાવ્યા. એ પ્રમાણે બધાં મંદધર્મને આ પુષ્ટ આલંબન નથી.
• નિર્યુક્તિ-૧૧૭૮-વિવેચન :
દુમિક્ષમાં શિણોનું ગમવા, તથા તેનો જ પ્રતિબંધ - અાંગ અને અજંગમવેવૃદ્ધત્વ, તે જ ક્ષોત્રમાં વિભાગ કરવા, આ આલંબન જાળને આલોચતા નથી, પણ એક ક્ષેત્રમાં વાસ છે તેવું મંદબુદ્ધિઓ માને છે.
નિત્યાવાસ વિહાર દ્વાર કહ્યું, હવે ચૈત્યભક્તિદ્વાર - • નિયુક્તિ-૧૧૩૯-વિવેચન :
ચૈત્ય, કુલ, ગણ, સંઘ કે અન્ય કોઈની નિશ્રા કરીને થતું આલંબન કરીને, કઈ રીતે ? અહીં કોઈ ઐત્યાદિ પ્રતિજાગરક નથી તેથી અમે અસંયમ સ્વીકારેલ છે, જેથી ચૈત્યાદિનો વ્યવચ્છેદ ન થાય અથવા આર્ય વજની નિશ્રા કરીને તે અસંયમને મંદધર્મી સેવે છે.
• નિયુક્તિ-૧૧૮૦-વિવેચન :
વજસ્વામીએ કઈ રીતે ચૈત્ય પૂજા કરી? તેથી તે પણ સાધુને મોક્ષના અંગ સમાન છે, આનો ભાવાર્થ કથાકથી જાણવો, જે પૂર્વે કહેલ છે, તેથી મંદબુદ્ધિઓ વજ સ્વામીનું આલંબન કરીને આ વાત જોતા નથી -
• નિર્યુક્તિ-૧૧૮૧-વિવેચન :શાક્યાદિ દ્વારા અપભાજના અને સ્વતીર્થની ઉદ્ભાવના તથા શ્રાવકોનું વાત્સલ્ય,
Page #323
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૩, નિ - ૧૧૮૧
૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(46)
(PROOF-1)
આ બધાં આલંબનોને જોતો નથી, પૂર્વોપયિત પુષ્પના મહિમાને - કુસુમ વડે યાત્રાને ગણતો નથી.
ચૈત્યભક્તિદ્વાર ગયું. હવે આર્થિકાલાભ દ્વાર કહે છે – • નિયુક્તિ-૧૧૮૨-વિવેચન :
સાદવીઓ દ્વારા થતો લાભ, તે આર્થિકાલાભ, તેમાં આસક્ત, પોતાના લાભથી જે અસંતુષ્ટ, મંદધર્મી, ભિક્ષાચયથી ભગ્ન થતુ ભિક્ષાર્થે ભ્રમણથી કંટાળેલા, સુસાધુ વડે પ્રેરિત છતાં આ તપસ્વીને અભક્ષ્ય છે, એમ કહી અર્ણિકાપુત્ર આચાર્યના આલંબનને બતાવે છે.
• નિયુક્તિ-૧૧૮૩-વિવેચન :
પુપચૂલા સાધ્વી દ્વારા લેવાતા ભોજન અને પાન અણિકાપુગાયાયં વાપરતા હતા, તે તે જ ભવે આંતકૃતુ કેવલી થયા. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે યોગસંગ્રહમાં કહેશે. તે મંદમતિઓ આ આલંબન કરતાં આ બીજું જોતાં નથી.
શું ? તે કહે છે -
નિયુક્તિ-૧૧૮૪-વિવેચન :
દુર્મિક્ષ હોવાથી તેમના શિષ્યગણને વિસર્જિત કરેલ, સ્વયં ભિક્ષા માટે અસમર્થ હતા. વૃદ્ધ હતા. આ બધું વિચારતા નથી. પણ સમર્થ અને સહાયાદિ ગુણયુક્ત એવા તે શઠ-માયાવી સાધ્વી દ્વારા લાવેલના લાભને ઈચ્છે છે. આર્થિક લાભ દ્વાર પૂરું થયું. હવે વિગતિ દ્વાર કહે છે –
નિયુક્તિ-૧૧૮૫-વિવેચન :
ઓદનાદિ ભોજન કે દ્રાક્ષ પાનાદિ ભોગવીને - વાપરીને લોલુપ બનેલા, વિગઈ સંપર્કના દોષથી પાપથી પ્રછાદિત થઈ ઉદાયન ગાષિનું દૃષ્ટાંત આગળ ધરે છે. -૦અહીં વિકૃતિભીત કે વિકૃતિગત જે કંઈ સાધુ ખાય છે તે વિકૃતિ-વિગઈ વિકાર કરવાની સ્વભાવવાળી છે અને વાર વિગતિમાં સાધુને લઈ જાય છે. આ પ્રમાણે કોઈ સાધુને પ્રેરણા કરાતા, તે ઉદાયન ઋષિનું આલંબન આગળ ધરે છે. તે આ પ્રમાણે -
વીતભયનગરમાં ઉદાયન રજાએ યાવતું દીક્ષા લીધી. તેને ભિક્ષા આહારનો રોગ થયો. વૈધે તેને દહીં ખાવાનું જણાવ્યું. તે રાજર્ષિ વ્રત્તિકામાં રહ્યા. પછી કોઈ દિવસે વીતભય નગરે ગયા. ત્યાં તેનો ભાણેજ કેશી રાજા હતો. ઉદયન સજર્ષિએ જ તેને રાજાપણે સ્થાપેલો. તેના મંત્રીએ કેશીકુમારને કહ્યું - આ રાજર્ષિ પરીષહથી પરાજિત થયા છે, તે રાજ્ય પાછું માંગશે. કેશી કુમારે કહ્યું - આપી દઈશ. મંત્રી બોલ્યો - આ રાજધર્મ નથી, એ રીતે રાજાને વ્યગ્રાહિત કર્યો. લાંબા કાળે રાજાએ તે વાત સ્વીકારી. રાજર્ષિને વિષ આપી દેવું.
એક ગોવાલણને દહીં સાથે ઝેર આપી દેવા કહ્યું. તેણીએ એ પ્રમાણે દહીંમાં ઝેર વહોરાવી દીધું, દેવતાએ હરી લીધું અને ઉદાયન રાજર્ષિને કહ્યું કે હે મહર્ષિ! તમને ઝેર અપાયું છે, દહીં લેવાનું છોડી દો. રાજાએ દહીં છોડી દેતાં ફરી રોગ વધવા લાગ્યો. ફરી દહીં લેવાનું આરંભ્ય, ફરી વિષ પ્રયોગ થાયો, ફરી દેવતાએ ઝેર હરી લીધું. ત્રીજી વખત પણ દેવતાએ દહીં લેવાની ના પાડી. કોઈ વખત દેવીકે પ્રમાદ થયો, રાજર્ષિને ઝેર વ્યાપી ગયું. તેઓ કાળધર્મ પામ્યા. તેમનો શય્યાતર કુંભાર હતો. દેવીએ રાજાના કાળધર્મ પછી ધૂળની વર્ષા કરી. કુંભાને અનપરાધી જાણી છોડી દીધો. તેના નામે
કુંભકારપત્તનમાં લઈ જઈને ત્યાં તેને રાખ્યો. • x -
આ કારણિક કહેવાય, તેનું આલંબન બધાંએ ન લેવાય. • નિયુક્તિ-૧૧૮૬-વિવેચન :
શીતળ અને રૂક્ષ અન્ન તે રાજાને દીક્ષા લીધા પછી રોગથી અભિભૂત થતાં નનુરૂપ હતું. વિગઈ માટે ગોકુળમાં જતા એવા તે સમર્થ હોવા છતાં શઠો કહે છે - કેમ ઉદાયન મુનિ નથી ? મુનિ જ છે. વિગઈના પભિોગ છતાં તેઓને નિર્દોષ છે. એ પ્રમાણે નિત્યવાસાદિમાં મંદધર્મી સંગમ સ્થવિરાદિના આલંબનને આશ્રીને સીદાય છે. જ્યારે બીજા સૂત્રાદિને આશ્રીને જ સીદાય તે કહે છે -
• નિયુક્તિ-૧૧૮૭-વિવેચન :
, અર્થ, બાલ અને વૃદ્ધ તથા દ્રવ્યાદિ આપત્તિને ન સહન કરનાર, આલંબનોના પદને કરીને સંયમાનુપરોઘથી વર્તતા હોવા છતાં સીદાય છે. અહીં એવું કહે છે કે - સગની નિશ્રા કરીને, જેમકે – હું ભણું છું ત્યાં સુધી મારે બીજાથી શું ? એ પ્રમાણે અર્થની નિશ્રા કરીને સાંભળું છું ત્યાં સુધી, એ પ્રમાણે બાલત્વ, વૃદ્ધત્વ, અસમર્થત્વની નિશ્રા કરીને, એ પ્રમાણે આ દ્રવ્ય દુર્લભ છે એમ આલંબન લઈને, શોઝ શુલ્લક છે એમ જાણીને, કાળ-દુમિક્ષ જાણીને, ભાવથી - હું ગ્લાન છું ઈત્યાદિ આલંબનો કરીને સંથારો કરતો અલાસન્ધી સીદાય છે. એ રીતે -
• નિયુક્તિ-૧૧૮૮-વિવેચન :
વન ન કરવાની ઈચ્છાવાળા લોકોને સમગ્ર લોક આલંબનથી ભરેલો છે, તેઓ જ્યાં જ્યાં લોકમાં જુઓ ત્યાં ત્યાં આલંબન કરે છે. પરંતુ જીવો બે પ્રકારે હોય છે - મંદશ્રદ્ધાવાળા અને તીવ્ર શ્રદ્ધાવાળા. તેમાં કેટલાંક મંદ શ્રદ્ધાનું આલંબન છે અને કેટલાંકને તીવ્ર શ્રદ્ધાનું આલંબન હોય છે. કહ્યું છે –
• નિયુક્તિ-૧૧૮૯-વિવેચન :
જે કોઈ સાધુઓ જ્યાં ગ્રામ-નગરાદિમાં જે સુષમદુષમાદિ કાળમાં જ્યારે દુર્મિક્ષાદિમાં બહુશ્રુત ચરણ-કરણપભ્રષ્ટ હોય છે, જે તેઓ સમાયરે છે, પાર્શ્વસ્થાદિરૂપ તે આdબન મંદ શ્રદ્ધાવાળાને થાય છે તેથી જ મથુરામાં મંગુ યાયને સુભિક્ષમાં પણ હારાદિનો રાગ ન છોડતાં પાશ્વસ્થતાને પામ્યા.
• નિર્યુક્તિ-૧૧૯૦-વિવેચન :
જે કોઈ જે ગામ-નગરાદિમાં સુષમદુષમાદિમાં જ્યારે પણ દુમિક્ષાદિમાં બહુશ્રુત અને ચરણકરણ સંપન્ન હોય અને તેઓ જે સમાચરે, તે ભિક્ષુપતિમાદિ તીવ્ર શ્રદ્ધાવાળાને લંબનરૂપ થાય છે.
આનુષાંગિક વાતમાં પાંચને કૃતિકર્મ ન કરવું તે વાત ઉભી રહી ગઈ, હવે નિગમન કરતાં કહે છે –
• નિર્યુક્તિ-૧૧૯૧-વિવેચન :
દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ તથા તપ અને વિનયની સર્વકાળ પડખે રહે દૂિર રહેવું તે સર્વકાળ પાસસ્થા. અહીં ‘નિત્ય' કાળ ગ્રહણ ઈત્તર પ્રમાદના વ્યવચ્છેદ માટે છે. ઇવર પ્રમાદથી નિશ્ચયથી જ્ઞાનાદિનો અપગમ છતાં વ્યવહાથી સાધુ જ છે. આ (પાસસ્થા) અવંદનીય છે. કેમકે તેઓ પ્રવયનના યશના નાશક છે. યશોદાતી કેમ કહ્યા ? શ્રમણગુણ વડે પ્રાપ્ત જે યશ, તે તેનાથી વિતથ આયરણ વડે વાત કરે છે.
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
Page #324
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૩, નિઃ - ૧૧૧
૯૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અવિષાદી, મૂત્ર-અર્થ-ત૬ભયના જ્ઞાતા આવા પ્રતરના ગણાવયછેદક હોય છે. મને પણ વંદન કરવું.
રત્નાધિક-પર્યાયમાં મોટા. આમને ઉક્ત ક્રમે જ કૃતિકર્મ - વંદન નિર્જરાને માટે કરવું. બીજા કહે છે પહેલાં આલોચના કરતા બધાં વડે આયાર્યને વંદન કરવું પછી રત્નાધિકના ક્રમે વાંદવા. આચાર્યે પણ મધ્યમ ખામણા પછી કૃતિકર્મમાં જ્યેષ્ઠને કૃતિકર્મ
કરવું જોઈએ.
(PROOF-1)
પાર્શ્વસ્થાદિના વંદનમાં અપાયનો નિગમન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૧૯૨-વિવેચન :
કૃતિકર્મ-વંદન અને પ્રશંસા - “ બહુશ્રુત કે વિનીત છે.” ઈત્યાદિરૂપ, તે સુખશીલજન-પાસસ્થાને કરાય તો કર્મબંધન માટે છે. કઈ રીતે? કેમકે તેઓ પૂજ્ય છે, અમે નિપેક્ષતર છીએ. એ પ્રમાણે જે-જે પ્રમાદ સ્થાનો, જેમાં પાશ્વસ્થાદિ વિષાદ પામે છે, તેની ઉપબૃહણા-સમર્થન કે અનુમતિ થાય છે. તે નિમિત્તે કર્મબંધ થાય છે. જે કારણે આ અપાયો છે, તે કારણે પાર્થસ્થાદિ અવંદનીય છે, સાધુ જ વંદનીય છે, એ પ્રમાણે નિગમન કરતાં કહે છે –
• નિયુક્તિ-૧૧૯૩-વિવેચન :
દર્શન, જ્ઞાન, ચારિત્રમાં તથા તપ અને વિનયમાં સર્વકાળ જેઓ ઉઘતુ છે, તે જ વંદનીય છે. તેઓ વિશુદ્ધ માર્ગ પ્રભાવનાથી પ્રવચનના ચશકારી છે.
હવે સુસાધુ વંદનના ગુણો કહે છે - • નિયુક્તિ-૧૧૯૪-વિવેચન :
કૃતિકર્મ - વંદન અને પ્રશંસા સંવિઝ જનની કરાય તો તે કર્મક્ષયને માટે થાય છે. જે-જે વિરતિ સ્થાનોમાં સંવિનો વર્તે છે. તે-તેની ઉપબૃહણા - અનુમત છે તેમ કહેવાય છે. તે અનુમતિથી કર્મ નિર્જરા થાય છે. સંવિનો બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સંવિન હરણો છે, તેઓ સદા ઉગ્રસ્ત વિસ્તથી પાંદડા ઉપર ચાલે છે. ભાવ સંવિનો તે સાધુ છે, તેમનો અહીં અધિકાર છે.
સરસંગ નિત્યવાહાર ગયું. : * - દર્શનાદિમાં ઉપયુક્ત જ વંદનીય છે, હવે તે જ આચાર્યાદિ ભેદથી કહે છે –
નિયુક્તિ-૧૧૯૫-વિવેચન :
આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને નાધિક એ પાંયેને કૃતિકર્મ કરવું નિર્જરાને માટે થાય છે. તેમાં આચાર્ય સૂત્ર-અર્થ અને ઉભયના જ્ઞાતા તથા લક્ષણાદિયુક્ત છે. કહ્યું છે કે – સગાઈ જ્ઞાતા, લક્ષણયુક્ત, ગચ્છના મેઢિભૂત, ગણતપ્તિવિપમુક્ત, અર્થને કહેનારા તે આચાર્ય છે. સૂરણના નહીં. - X - ઉપાધ્યાયાદિ બધા વડે કૃતિકર્મવંદન પર્યાયહીન હોય તો પણ તેમને કરવું.
ઉપાધ્યાય એટલે સમ્યકત્વ, જ્ઞાન અને સંયમયુક્ત, સૂઇ અર્થ અને તદુભય વિધિજ્ઞ, આચાર્યના સ્થાનને યોગ્ય, સૂત્રની વાંચના આપે છે. - X - X - તેને પણ વંદન કરવું.
યથોચિત્ત પ્રશસ્ત યોગોમાં સાધુને પ્રવતાવેં તે પ્રવર્તક. કહ્યું છે કે – તપ, સંયમ, યોગોમાં જે યોગ હોય, તેમાં પ્રવતવિ, ગણની ચિંતા કરે અને અસહિષ્ણુને નિવારે તે પ્રવર્તક કહેવાય. આમનો પર્યાય ઓછો હોય તો પણ તેમને વંદન કરવું.
સીદાતા સાધુને આલોક અને પરલોકના અપાયના દર્શનથી મોક્ષમાર્ગમાં જ સ્થિર કરે છે, તે સ્થવીર. કહ્યું છે - સ્થિર કરણથી તે સ્થવિર છે, તે-તે વ્યાપારિત અર્થોમાં પ્રવર્તક છે, જે સાધુ જેમાં સીદાય છે, તેમ છતાં બળે તેમાં સ્થિર કરે છે. તેમને પણ વંદન કરવું.
અહીં ગણાવચ્છેદકનો સમાવેશ ન હોવા છતાં મૂળગ્રંથથી તેમને જાણવા, કેમકે સાહચર્ય છે. તે આ પ્રમાણે - ઉદ્ધાવન, પ્રધાવન, ક્ષેત્ર અને ઉપધિની માગણામાં
rajsaheb\Adhayan-33\Book33AL
પહેલી દ્વાર ગાથામાં • કોને તે દ્વાર કહ્યું. હવે ન • કોના વડે, કૃતિકમાં કરવું જોઈએ અને કોના વડે ન કરવું જોઈએ? અથતુ કોણ આ કારણના ઉયિત કે અનુચિત છે. તેમાં માતાપિતાદિ અનુચિત ગણ છે. તેથી ગ્રંથકાર કહે છે
• નિર્યુક્તિ-૧૧૯૬-વિવેચન :
માતાને, પિતાને, મોટા ભાઈને, માતામહને, પિતામહ-દાદાને, અમ્યુસ્થિત વંદના ન કરાવવું, કેમકે તે બધાં રાધિક છે - પર્યાયયેષ્ઠ છે. માતાદિને વંદન કરાવતા લોકમાં નહીં થાય છે. તેમને પણ ક્યારેક વિપરીત પરિણામ થાય છે. આલોચના, પ્રત્યાખ્યાન, સૂત્રાર્થમાં કરાવવું. સાગારિક સામે યતનાથી કરાવવું. આ વિધિ દીક્ષા લીધેલાને માટે છે. ગૃહસ્થ હોય તો કરાવવું – હવે કૃતિકર્મ કરણ ઉચિતનું પ્રતિપાદન કરે છે -
• નિયુક્તિ-૧૧૯૭-વિવેચન :
પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતો વડે યુક્ત, આળસ રહિત, જાતિ આદિ માનથી પશ્વિજિત મતિવાળા, સંવિન, કર્મયના અર્થી, એવા પ્રકારના સાધુને કૃતિકર્મ કરવું જોઈએ.
ક્રેન દ્વાર કહ્યું. હવે ફરી એ દ્વાર આવે છે. કૃતિકર્મ ક્યારે કરવું અને ક્યારે ન કરવું ? તેમાં.
• નિયુક્તિ-૧૧૯૮-વિવેચન :
ધર્મકથાદિમાં વ્યાક્ષિત હોય, પરાગમુખ હોય, ઉભેલા હોય, ક્રોધાદિ પ્રમાદથી પ્રમત્ત હોય, ત્યારે કદાપિ વાંદવા નહીં. આહાર કે નીહાર કરતા હોય તો ન વાંદવા. અહીં - ધમતરાય, અવધારણ, પ્રકોપ, આહાર, અંતરાય, મળ-મૂત્રાર્થે નિગમનાદિ દોષો વિસ્તારથી કહેવા.
તો વંદન ક્યારે કરવા? તે કહે છે – • નિયુક્તિ-૧૧૯૯-વિવેચન :
વ્યાખ્યાનાદિ વિહોપ રહિત-પ્રશાંત હોય, આસને બેઠા હોય, ક્રોધાદિ પમરાદ રહિત • ઉપશાંત હોય, “છંદેણ' ઈત્યાદિ કહેવા દ્વારા ઉધત હોય. આ પ્રમાણે હોય તો અનુજ્ઞા લઈ મેધાવી પછી વંદન કરે.
અનુજ્ઞાપનાના બે દેશ છે. જે ઘુવવંદન છે, તે પ્રતિક્રમણ આદિમાં અનુજ્ઞાપન કરતાં નથી, જે ઔત્પાત્તિક વંદન છે તેમાં અનુજ્ઞાપના કરે છે. ફ્રા દ્વાર કહ્યું. તત્વ દ્વાર કહે છે. જોતજ઼ - કેટલીવાર વંદન કરવું. તેમાં સેજ નિયત અને અનિયત વંદન હોય છે. આ બંને સ્થાનના નિદર્શન માટે નિયુક્તિદ્વાર કહે છે
• નિયુક્તિ-૧૨૦૦-વિવેચન :
પ્રતિક્રમણમાં, સ્વાધ્યાયમાં, કાયોત્સર્ગમાં, અપરાધમાં, પ્રાદુર્ણક એટલે મહેમાનમાં, આલોચનામાં, સંવરણમાં, ઉત્તમાર્થમાં વંદન કરવું.
E:\Mah
Page #325
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૩, નિ૰ - ૧૨૦૦
(૧) પ્રતિષ ક્રમણ તે પ્રતિક્રમણ, અપરાધસ્થાનથી ખસીને ગુણ સ્થાનોમાં વર્તવું તે. તેમાં સામાન્યથી વંદન થાય છે. (૨) સ્વાધ્યાય - વાયનાદિમાં, (૩) કાયોત્સર્ગ - જે વિગઈના પરિભોગને માટે આયંબિલના વિસર્જનાર્થે કરાય છે. (૪) અપરાધ - ગુરુના વિનયના ઉલ્લંધન રૂપ, તેમાં વંદન કરીને ખમાવાય છે. પાક્ષિક વંદન પરાધમાં ગણાય છે.
(૫) પ્રાધૂર્ણાંક - મોટા સાધુ આવે ત્યારે વંદન થાય છે. - ૪ - અહીં વિધિ આ છે – પ્રાચૂર્ણકો બે ભેદે છે. (૧) સાંભોગિક, (૨) અન્યસાંભોગિક. સાંભોગિક હોય તો આયાર્યને પૂછીને વાંદે છે, બીજાને વળી આયાર્યને વાંદીને, આજ્ઞા લઈને પછી મોહરહિત એવા યતિઓ વાંદે છે, કે વંદાવે છે.
(૬) આલોચના - વિહાર અને અપરાધથી ભિન્ન એવી આલોયનામાં. (૩) સંવરણ - ભોજનનું પ્રત્યાખ્યાન અથવા નવકારશી પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અજીર્ણાદિ કારણથી અભતાર્થે સંવરણ ગ્રહણ કરે તો, તેમાં વંદન થાય છે. (૮) ઉત્તમાર્થમાં - અનશન અને સંલેખનામાં વંદન.
Еч
આ પ્રમાણે સામાન્યથી નિયત-અનિયત વંદનના સ્થાનો બતાવ્યા. હવે નિયત વંદન સ્થાન સંખ્યા જણાવવાને કહે છે –
• નિયુક્તિ-૧૨૦૧-વિવેચન :
-
ચાર પ્રતિક્રમણમાં કૃતિમાં ત્રણ થાય છે અપરાણમાં રોજ ચૌદ કૃતિકમાં થાય છે.
સ્વાધ્યાયમાં, પૂર્વાણમાં અને
સ્વાધ્યાયમાં પૂર્વાણમાં - રોજ સવારે. કઈ રીતે? ગુરુને પૂર્વ સંધ્યામાં વાંદીને આલોચના કરે તે એક. અભ્યસ્થિત થયા પછી જે ફરી ગુરુને વાંદે તે બીજું. અહીં વિધિ આ છે - પછી જઘન્યથી ત્રણ, મધ્યમથી પાંચ કે સાત અને ઉત્કૃષ્ટથી બધાંને વાંદવા જોઈએ. જો વ્યાકુળ કે વ્યાક્ષેપ હોય તો એક ન્યૂન યાવત્ ઘટતાં ઘટતાં ત્રણને અવશ્ય વાંદવા જોઈએ. એ પ્રમાણે દૈવસિકની વિધિ છે. પાક્ષિકમાં અવશ્ય પાંચને વાંદે, ચાતુર્માસ અને સંવત્સરીમાં સાત સાધુને અવશ્ય વાંદે, તેમને વાંદીને જે આયાર્યને આશ્રયણ માટે કરાય તે ત્રીજું વંદન, પ્રત્યાખ્યાન માટે કરાય તે ચોથું વંદન.
સ્વાધ્યાયમાં ફરી વાંદીને પ્રસ્થાપિત થાય તે પહેલું, પ્રસ્થાપિત થઇ પ્રવેદન કરતાં બીજું, પછી ઉદ્દિષ્ટ અને સમુદ્દિષ્ટને ભણે છે, ઉદ્દેશ અને સમુદ્દેશના વંદનનો અહીં અંતર્ભાવ છે. પછી જો ચતુર્ભાગ શેષ પૌરુષી રહે ત્યારે પાત્રોની પ્રતિલેખના કરે છે. જો ભણવાની ઈચ્છા ન હોય તો વાંદે છે. જો ભણવાની ઈચ્છા હોય તો વાંધા વિના પાત્રા પડિલેહે છે. પડિલેહણ કરીને પછી ભણે છે, કાળ વેળાએ વાંદીને પ્રતિક્રમે છે.
આ ત્રીજું.
એ પ્રમાણે પૂર્વાણમાં સાત વંદના થયા.
અપરાણે - સંધ્યામાં કે બપોર પછીના પણ સાત જ થાય.
અનુજ્ઞા વંદનનો સ્વાધ્યાય વૃંદનમાં અંતર્ભાવ થાય છે. પ્રતિક્રમણના ચાર તો પ્રસિદ્ધ જ છે.
એ પ્રમાણે આ ધ્રુવ એવા રોજ ચૌદ વંદન અભક્તાર્થીને થાય. બીજાને પ્રત્યાખ્યાન વંદન અધિક થાય છે.
કતિકૃત્વા દ્વાર કહ્યું. વંદન આદિ પહેલી દ્વાર ગાથા કહી. હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરે છે તેમાં કેટલા અવનત'' ઈત્યાદિ –
-
(gr)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
નિયુક્તિ-૧૨૦૨/૧-વિવેચન :
બે અવનત, યથાજાત-કૃતિકર્મ, દ્વાદશાવર્ત્ત. અવનત - ઉત્તમાંગ પ્રધાન પ્રણમન [મસ્તક નમાવવા દ્વારા] તેમાં પહેલું – પહેલી વારના કૃચ્છામિ માસમળો! વિક નાવળિજ્ઞા॰ નામે ‘છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે, બીજું - જ્યારે આવર્ત કરીને નીકળતો, કૃમિ ઈત્યાદિ સૂત્રથી ફરી ‘છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે.
યથાજાત-શ્રમણત્વ આશ્રિત જન્મ. તેમાં રજોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો માત્રથી શ્રમણ જન્મ થાય. જેમ યોનિથી હાથના સંપુટપૂર્વક નીકળે, એ પ્રમાણે જ વાંદે છે. તેનાથી અવ્યતિરિક્ત યથાજાત જ કહેવાય. એવું કૃતિકર્મ કરે.
દ્વાદશાવર્ત - સૂત્રાભિધાનગર્ભ કાય વ્યાપાર વિશેષ જેમાં છે તે સંક્ષેપથી દ્વાદશાવત કહેવાય છે. અહીં પહેલાં પ્રવેશમાં છ આવો થાય છે. ગોળાવ થી નળનું આ મે સૂત્ર મધ્યે ગુરુ ચરણે રાખેલ હાથ અને શિર સ્થાપનારૂપ, બહાર નીકળીને, ફરી પ્રવેશીને પણ આ જ છ આવર્ત્ત થાય.
Εξ
આ અપાંતરાલ બે દ્વાર આધ દ્વારને ઉપલક્ષીને જાણવા.
અવનત દ્વાર ગયા. હવે `તિ શિર' દ્વાર માટે ગાથાખંડ કહે છે.
• નિયુક્તિ-૧૨૦૨/૨-વિવેચન :
જેમાં ચાર શિરો નમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ છે. ચાર શિરો
નમન આ રીતે – પહેલાં પ્રવેશમાં ખામણા કાળે શિષ્ય અને આચાર્ય બંનેના શિર અને ફરી નિષ્ક્રમણ કરીને પ્રવેશતા આ બે.
ત્રણ ગુપ્તિ જેમાં છે તે – મનથી સમ્યક્ પ્રણિહિત, વયનથી અસ્ખલિત અક્ષરનું ઉચ્ચારણ, કાયા વડે આવર્તોને ન વિરોધતો વાંદે.
બે પ્રવેશ પહેલાં અનુજ્ઞા લઈને પ્રવેશતો, બીજું નીકળીને ફરી પાછો પ્રવેશે તે. એક નિષ્ક્રમણ આવશ્યડીથી નીકળે તે.
-
આ પાંતરાલ ત્રણ દ્વારમાં ઋતિ શિ દ્વારથી ઉપલક્ષિત જાણવા. હવે કેટલા
આવશ્યકોથી પરિશુદ્ધ છે, તે દ્વારાર્થ કહે છે
-
• નિયુક્તિ-૧૨૦૩,૧૨૦૪-વિવેચન
અવનમન બે, યથાજાત, બાર આવર્તો, ચાર શિર, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ એમ પચીશ આવશ્યકોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ અન્યથા દ્રવ્યકૃતિકર્મ કહેવાય. કહ્યું છે –
• નિયુક્તિ-૧૨૦૫-વિવેચન :
કૃતિકર્મ-વંદનનો કરવા છતાં કૃતિકર્મનો નિર્જરાભાગી ન થાય. ક્યારે ? ઉક્ત પચીશ આવશ્યકમાંના કોઈ સ્થાનને વિરાધે તો. જેમ વિક્લ અનુષ્ઠાનવાળી વિધા ફળદાયી થતી નથી. એમ કૃતિકર્મ પણ નિર્જરા ફળદા થતું નથી. હવે અવિરાધના ગુણો દર્શાવે છે –
• નિયુક્તિ-૧૨૦૬-વિવેચન :
અવનતાદિ પચીશ આવશ્યકોથી શુદ્ધ - તેનાથી અવિકલ કૃતિકર્મ જે કોઈ કરે છે, કોને? આયાર્યાદિને કે અન્ય ગુણયુક્તોને, તે સ્વલ્પકાળમાં મોક્ષને અથવા
વિમાન-દેવલોકને પામે છે.
ઋતિ રોષ માં બીશ દોષ રહિત કહેવા, તે દોષ આ પ્રમાણે –
Page #326
--------------------------------------------------------------------------
________________
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
આધ્ય૩, નિ - ૧૨૦૭ થી ૧૨૧૧
• નિર્યુક્તિ-૧૨૦૩ થી ૧૨૧૧-વિવેચન :
૧- અનાદર, સંભ્રમ સહિત વાંદે, ૨- સ્તબ્ધ - જાતિ આદિ મદયુક્ત થઈ વાંદે, 3- પ્રવિદ્ધ - વંદન દઈને તુરંત નાશી જાય, ૪- પરિપિડિત - અનેક વંદનથી વાંદે, આવર્ત કે વ્યંજનાભિલાપોને વ્યવચ્છિન્ન કરતો વાંદે, ૫- ટોલગતિ - તિડની જેમ ઉડતો વાંદે, ૬ અંકુશ • જોહરણને બે હાથમાં અંકુશવતું ગ્રહણ કરીને વાંદે, - કાયદાની જેમ રેંગતો વાંદે, ૮- માછલીની માફક જલ્દીથી એકને વાંદીને બીજા સાધુને બીજા પડખાથી પરાવર્તતો વાંદે.
૯ મનમાં દ્વેષ રાખી, વંધને કોઈક ગુણથી હીન માનતો અસૂયાપૂર્વક વાંદે, ૧૦વેદિકાબદ્ધ - જાનુ ઉપર બંને હાથ રાખી ઈત્યાદિ રીતે વાંદે, ૧૧- ભયથી વાંદે • ક્યાંક મને ગચ્છાદિથી બહાર ન કરી દે. ૧ ભજતો એવો વાંદે - જેથી તેના ભક્તો મને વાંદે. ૧૩- મૈત્રી નિમિતે • પ્રીતિને ઈચ્છતો વાંદે, ૧૪-ગાવ • ગૌરવ નિમિત્તે વાંદે, મને આ સામાચારી કુશલ જાણે. ૧૫- કારણ - જ્ઞાનાદિ સિવાયના કારણે વાંદે, જેમકે મને વસ્ત્રાદિ આપશે. ૧૬- તૈન્ય • બીજાથી પોતાને છુપાવીને વાંદે - ખેની મારી લઘુતા ન થઈ જાય.
૧- પ્રત્યનીક-હારાદિકાળે વાંદે, ૧૮- રુષ્ટ - ક્રોધથી ધમ-ધમતો થઈ વાંદે, ૧૯- તર્જિત - કોપ પણ ન કરે • કૃપા પણ ન કરે કાષ્ઠની માફક વંદન કરે, ૨૦- શેઠ - શઠતાથી વાંદે, ગ્લાનાદિનો વ્યપદેશ કરી સમ્યફ રીતે ન વાંદે, ૨૧- હીલિત - હે ગણી! વાયક: શું તમને વાંદુ, એમ હીલના કરી વાંદે. ૨૨- વિપલિ કુંચિત - અડધુ વાંદતા દેશાદિ કથા કરે, ૨૩- દષ્ટાદેટ કે તમસમાં રહી ન વાંદે, ૨૪- શૃંગમ્ - મસ્તકના એક દેશથી વાંદે. - ૨૫- કર-ટેક્ષ [Tax] માનીને વાંદે, નિર્જરાર્થ નહીં. ૨૬- મોચન - વંદન કરીશ તો જ છોડશે, એમ માનીને વાંદે, ૨૭- આલિષ્ટ અનાશ્લિષ્ટ આ રજોહરણ અને મસ્તક વડે થતી ચતુર્ભગી છે. તેમાં પહેલો ભંગ-રજોહરણને બે હાથે પકડીને મસ્તકે હાથ લગાડે તે સુંદર છે, બાકીના ત્રણે ભંગ સામાન્ય છે, ૨૮- વ્યંજનાભિલાપમાં સંપૂર્ણ આવશ્યકથી વાંદે, ૨૯- ઉત્તચૂડ-વંદન કરી પછી મોટા શબ્દોથી “મત્યણ વંદામિ" એમ બોલે. 30મૂક : અલાવાને ઉચ્ચાર્યા વિના વાંદે, ૩૧- ઢ8-મોટા શબ્દોથી ઉચ્ચારતો વાંદે. ૩૨- ચુર્ણ લી - ઉલ્કા માફક છેડેથી જોહરણ પકડીને ભમાડતો વાંદે.
આ બત્રીશ દોષો છે, આના વડે પરિશુદ્ધ કૃતિકર્મ કરવું. જો આમાંના કોઈ દોષથી દુષ્ટ વંદન કરે તો તેના ફળને ન પામે.
• નિયુક્તિ-૧૨૧૨-વિવેચન :
કૃતિક-વંદનને કરતો પણ કૃતિકર્મ નિર્જરનો ભાગી ન થાય, જો તે બનીશ દોષમાંના કોઈપણ સાધુ સ્થાનને વિરાધે છે.
દોષરહિત કૃતિકર્મકરણમાં ગુણોને દર્શાવતો કહે છે – • નિયુક્તિ-૧૨૧૩-વિવેચન :
જે બનીશ દોષથી પરિશુદ્ધ કૃતિકર્મ ગુરુને પ્રયોજે છે, તે થોડાં કાળમાં જ નિવણને પામે છે, અથવા વિમાનવાસી થાય છે. શું દોષ પરિશુદ્ધ થઈ ચંદનરૂપ ગુણથી જલ્દી નિર્વાણ પામે ? તો કહે છે –
• નિયુક્તિ-૧૨૧૪-વિવેચન :
આવશ્યકમાં અવનતાદિમાં દોષ ત્યાગમાં જેમ જેમ પ્રયત્ન કરે, કંઈ હીન કે [3377
અધિક ન કરે, કેવો થઈને ? વિવિધ કરણ-મન, વચન, કાયામાં ઉપયુક્ત થઈને. તેમ તેમ તે વંદનકતને નિર્જરા અર્થાત્ કર્મક્ષય થાય છે. તેનાથી નિવણિની પ્રાપ્તિ થાય છે. - ૪ -
દોષવિમુક્ત દ્વાર કહ્યું. હવે જીવન વિતે એ દ્વાર કહે છે. તેમાં વંદન કસ્વાના કારણો પ્રતિપાદન કરતા કહે છે –
નિયુક્તિ-૧૨૧૫-વિવેચન :| વિનયોપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થંકરાજ્ઞા, કૃતઘમરાધના અને અક્રિયા એ કારણો કહા. તેમાં (૧) વિનય એ જ ઉપચાર તે વિનયોપચાર. (૨) માનઅહંકારનો વિનાશ, તે માટે વંદન. (3) માનભગ્ન વડે ગુરુજનની પૂજા થાય, (૪) તીર્થકરની આજ્ઞાપાલન થાય, કેમકે ભગવંતે વિનયમૂલ ધર્મ ઉપદેશેલો છે, તે વંદનાદિ લક્ષણ જ વિનય છે. (૫) શ્રતધર્મની આરાધના થાય છે, કેમકે વંદન પૂર્વક શ્રુતનું ગ્રહણ થાય છે. (૬) અકિરિય • પરંપરાઓ અકિયા થાય છે. કેમકે અક્રિય ને સિદ્ધ છે.
આ પણ પરંપરાએ વંદન લક્ષણ વિનયથી જ થાય છે પરમ ઠષિઓએ કહેલ છે - “ભગવનું ! તયારૂપ શ્રમણ કે માહણ વંદન કરતો કે પર્યાપાસના કરતો, તે વંદન રાને પપાસનાનું શું ફળ પામે ? ગૌતમાં શ્રવણ ફળને પામે, શ્રવણથી જ્ઞાનફળ થાય, જ્ઞાનથી વિજ્ઞાનફળ થાય, વિજ્ઞાનથી પચ્ચકખાણ ફળ થાય, તેનાથી સંયમરૂપ ફળ પામે. સંયમથી અનાશ્રવ ફલ પામે, આશ્રવથી તપ રૂ૫ ફળને પામે, એ રીતે અકિયાને પામીને પરંપરાએ સિદ્ધિગમનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. એ જ વાત વાયકમુખ્યએ પણ કહી છે -
વિનયનું ફળ શુશ્રુષા છે, શુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિરતિ છે, વિતિનું ફળ આશ્રવ નિરોધ છે, આશ્રવના નિરોધથી સંવર થાય, સંવરથી તપોબળ, તપોબળથી નિર્જરા ફળ કહ્યું. તેનાથી ક્રિયા નિવૃત્તિ થાય, ક્રિયા નિવૃત્તિથી અયોગીત્વ પામે યોગના નિરોધથી ભવસંતતિનો ફાય થાય છે, ભવસંતતિનાં ક્ષયથી મોક્ષ થાય તેથી બધાં કલ્યાણનું ભાજન વિનય છે.
• નિયુક્તિ-૧૨૧૬-વિવેચન :
વિનય એ શાસનનું મૂળ છે, વિનીત સંયત થાય છે. આ વિનયથી મૂકાયેલાને ધર્મ કે તપ ક્યાંથી હોય ? –૦- જેના વડે જીવો શાસિત થાય તે શાસન-દ્વાદશાંગ, તેમાં વિનય મૂળ છે. કહ્યું છે - વૃક્ષામાં મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, સ્કંધમાંથી પછી શાખા ઉગે છે. શાખાથી પ્રશાખા નીકળે છે, તેમાંથી પાંદડા, તેમાંથી પછી ફૂલ, ફળ અને સ ાદિ નીકળે છે. એ પ્રમાણે ધર્મનું મૂળ વિનય છે, તેનાથી મોક્ષ છે, જેનાથી કીર્તિ, કૃત આદિ પમરાય છે.
આ વિનયોપચાર માટે કૃતિકમ કરાય છે, હવે વિનય એટલે શું ? • વિનયનો શબ્દાર્થ કહે છે -
• નિર્યુક્તિ-૧૨૧૭-વિવેચન :
જેનાથી આઠ પ્રકારના કર્મો નાશ પામે છે, જે ચાતુરંત મોક્ષાને માટે અને સંસારના વિનાશને માટે છે, તેને વિદ્વાનો વિનય કહે છે. વિનયનાન્ વિનય, સંસાર ક્ષીણ થવો અથવા સંસાર નષ્ટ થવો તે વિનય. જેમ વિનીતા ગાય-ધ્ધ વગરની કહેવાય.
વિક વિતે દ્વાર દ્વાર પૂરું થયું. અવનત ઈત્યાદિ દ્વાર ગાથા કહી. હવે અહીં
E:\Maharajsaheb\Adhayan-33\Book33
Page #327
--------------------------------------------------------------------------
________________
અધ્ય૩, નિ : ૧૨૧૩
૧૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે બીજે સ્થાને કહેલ હોવાથી અહીં જણાવતા નથી. નામ નિua નિક્ષેપ પુરો થયો.
હવે સૂગ આલાપક નિષ્પન્નના નિક્ષેપનો અવસર છે તે સૂત્ર હોય તો જ થાય છે. સૂત્ર સૂબાનુગમથી આવે. તેથી તેની વક્તવ્યતા માટે આ સૂત્ર કહે છે –
સૂર-૧૦ -
[શિષ્ય કહે છે | હે ક્ષમાશ્રમણ ! આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત, નિર્વિકારી અને નિuપ કાયા વડે વંદન કરવાને ઈચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશવાની અનુજ્ઞા આપો.
નિસીહી [એમ કહી શિષ્ય અવગ્રહમાં પ્રવેશે.]
ધોકાય એટલે આપના ચરણને હું મારી કાયા વડે સારું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો.
અાગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતીત થયો ? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઈન્દ્રિયો ઉપtતરહિત વર્તે છે? | હે મા શ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું માનું છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું.
દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય, તેનાથી હું પાછો ફરું છું. વળી મિયાભાવથી થયેલ આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલ આશાતના વડે, ક્રોધ-માન-માયા-લોભની વૃત્તિ દ્વારા થયેલ આશાતના વડે, સર્વકાળ સંબંધી - સર્વ પ્રકારના મિeી ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલ આશાતના વડે.
જે કોઈ અતિચારો થયા હોય, તેનાથી હે ક્ષમાથામણ ! હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગહ હું છું અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મપયિનો ત્યાગ કરું છું.
• વિવેચન-૧૦ ગિનું) :
સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના, પ્રત્યવસ્થાન એ છ ભેદે સૂત્ર વિષયક વ્યાખ્યા કરાય છે.
તેમાં અખલિત પદોચ્ચારણ તે સંહિતા કહેવાય. તે આ - જીછાપ HTH ઈત્યાદિ સુગરૂપ છે.
હવે પદ વિભાગ કહે છે – છrfક ક્ષમશ્રામ ! તું પનીયા નવા મનુનાનીત ઈત્યાદિ સૂત્ર-પદો છે.
ધે પદાર્થ અને પદવિગ્રહ યથાસંભવ કહીએ છીએ -
ofમ - ઈચ્છામાં, આનું ઉત્તમપુરષ એક વચનાંત રૂપ છે ક્ષમા - સહન કરવું તે. શ્રમ-તપ કે ખેદમાં જાણવું. પ આદિ શ્રમ પામે તે શ્રમણ. ક્ષમાપધાન શ્રમણ તે ક્ષમાશ્રમણ. તેમને આમંત્રણ છે.
તું - વંદન કરવા માટે. યાપનીયા વડે, નિષેધ કરવો તે નૈષધિકી. એ
પ્રમાણે બાકીના પદાર્થો પણ વ્યુત્પતિથી કહેવા. અમે શિષ્યના સંમોહાર્યે કહેતા નથી. હવે પ્રકૃત સૂત્રનો અર્થ –
અવગ્રહની બહાર રહેલો શિષ્ય અર્ધઅવનવશરીરથી બે હાથમાં જોહરણ લઈને વંદનને માટે ઉધત થઈ કહે છે કે - હું ઈચ્છું છું - હે ામાશ્રમણ ! આપને નમસ્કાર કરવાને.
ચાપનીયયા - યથાશક્તિયુક્ત થઈને. નૈધિક્યા - પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત શરીર વડે.
એટલામાં ગુરુ વ્યાક્ષેપાદિ યુક્ત હોય તો “ગિવિધેન' કહે છે. પછી શિષ્ય સંક્ષેપમાં વંદન કરે છે. જો ગુરુ વાક્ષેપાદિ હિત હોય તો “છંદસા” એમ બોલે છે, ત્યારે શિષ્ય ત્યાં રહીને આ પ્રમાણે કહે -
| ‘અણુજાણહ' અનુજ્ઞા પ્રદાન કરો. મમ - એ પોતાને માટે કરાયેલ નિર્દેશ છે. શેની ? મિત એવો આ અવાહ, તે અવગ્રહ આચાર્યની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણ ક્ષેત્ર કહેવાય. તેમાં તેમની અનુજ્ઞા લીધા સિવાય પ્રવેશ કરવો ન કહો.
ત્યારે ગુરુ કહે – “અણજાણામિ”
ત્યારપછી શિષ્ય ‘નિસીહી’ કહી પ્રવેશીને ગુરુના પાદાંતિકને ધારીને ત્યાં જોહરણને પછી લલાટને બે હાથ વડે સ્પર્શતા આ પ્રમાણે બોલે – # - પગ રૂપ જે અધોકાયને પોતાના દેહ વડે સ્પર્શ તે અધોકાય સ્પર્શ, તેને હું કરું છું. આની અનુજ્ઞા આપો. તથા ‘ક્ષમણીય’ - આપ ખમો હવે દેહ ગ્લાનિરૂપ. તથા અલાસ્ટોક કલાત - ખેદ. તે થોડા ખેદને તે ઘણાં સુખ વડે. આપનો દિવસ પસાર થયો ? આપનો દિવસ સુખેથી પસાર થયો ?
એટલામાં ગુરુ કહે છે – ‘તહત્તિ', [હા, તે પ્રમાણે છે. જેમ તમે કહો છો. કરી શિણ કહે છે - ચા' તપો નિયમાદિ રૂ૫ અથવા ક્ષાયિક-મિશ્રપથમિક ભાવલાણા યાત્રા આપને સારી રીતે વર્તે છે ?
ત્યારે ગુરુ કહે છે - તારે પણ વર્તે છે ? મારે વર્તે છે.
ફરી શિષ્ય કહે છે - આપનો યાપનીય અ¢િ ઈન્દ્રિય અને નોઇન્દ્રિયનો ઉપશમ વર્તે છે ? ‘શરીર' અર્થ પણ થાય. ત્યારે ગુરુ કહે છે - હા, યાપનીય વર્તે છે.
ફરી શિષ્ય કહે છે - હે ક્ષમાશ્રમણ ! મને ક્ષમા કરો. [ક્ષમા શેના માટે ?) દૈવસિક વ્યતિકમ - દિવસ સંબંધી અપરાધોને. અહીં દૈવસિકનું ગ્રહણ સગિક આદિના ઉપલક્ષણાર્થે છે. ત્યારે તેને ગુરુ કહે છે – હું પણ પ્રમાદથી ઉદ્ભવેલ દિવસ સંબંધી અપરાધોને ખમાવું છું. પછી શિષ્ય પ્રણમીને જ આલોચના યોગ્ય અને પ્રતિક્રમણ યોગ્યને ખમાવીને પ્રાયશ્ચિત્ત વડે આત્માને શોધિત કરતો એટલામાં અકરણતયા [ન કરવા વડે] ઉસ્થિત થઈ અવગ્રહથી બહાર નીકળીને જે રીતે અર્થ વ્યવસ્થિત છે તે રીતે ક્રિયા વડે પ્રદર્શિત કરતો આવયિકી ઈત્યાદિ દંડકસત્ર કહે છે.
અવશ્ય કર્તવ્ય ચરણ કરણ યોગોથી નિવૃત્તા તે આવશ્ચિકી. તેના વડે આસેવન દ્વારથી હેતુભૂત જે સાધુ અનુષ્ઠિત છે તેનું હું પ્રતિકમણ કરું છું અર્થાત્
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
Page #328
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૩/૧૦ નિ - ૧૨૧૭
.
૧૦૧
દૂર થાઉં છું.
-
આટલું સામાન્યથી કહીને વિશેષથી કહે છે ક્ષમાશ્રમણના વ્યાવર્ણિત સ્વરૂપ સંબંધી દિવસ વડે નિવૃત્તા જ્ઞાનાદિ લાભની શાતના અર્થાત્ આશાતના વડે. આ આશાતના ૩૩-કહી. તેમાં ચાર મૂળ આશાતનામાં સમવતરે છે. દ્રવ્યાદિ ચાર આશાતના. દ્રવ્યાશાતના - રાત્વિકની સાથે ભોજન કરતો મનોજ્ઞ આહાર પોતે ખાઈ લે, એ પ્રમાણે ઉપધિ અને સંસ્તારકાદિમાં કહેવું. ક્ષેત્રાશાતના - રાત્વિકની નીકટ જવાથી થાય છે, કાલાશાતના-રાત્રે કે વિકાલે બોલાવે ત્યારે મૌનપણે રહે અને ભાવાશાતના - આયાર્યને તું-તા કરીને વાત કરે.
એમ તેત્રીશે આશાતના આ દ્રવ્યાદિમાં આવી જાય.
તેમાં જે કોઈ મિથ્યાને આશ્રીને, મન વડે દુષ્કૃતા તે મનોદુષ્કૃતા અર્થાત્ પ્રદ્વેષ નિમિત્તતાથી. અસાધુવચન નિમિતતાથી, નીકટ ગમનાદિ નિમિત્તે કાયદુષ્કૃતતાથી તથા ક્રોધ-માન-માયા-લોભથી અનુગતપણાથી. તેનો ભાવાર્થ આ છે – ક્રોધાદિ અનુગતથી જે કોઈ વિનયભ્રંશાદિ રૂપ આશાતના કરાઈ તેના વડે.
એ પ્રમાણે દૈવસિકી આશાતના કહી.
હવે આ ભવની અને અભવગત એવા અતીત અને અનાગત કાળના સંગ્રહને માટે કહે છે - સર્વકાળથી, અતીતાદિ નિવૃત્તા, તે સાર્વકાલિકી, તેના વડે. બધી જ મિચ્યોપચારા - માયા સ્થાનગર્ભિત ક્રિયા વિશેષા જેમાં છે તે સંક્ષેપ૫ણાથી. સર્વધર્મા - આઠ પ્રવચન માતા, તેનું અતિક્રમણ - ઉલ્લંઘન જેમાં છે તે સર્વધર્માતિક્રમણા. આવા પ્રકારની આશાતના વડે. મેં જે અતિચા-અપરાધ કર્યા. તે અતિચારોનું હે ક્ષમાશ્રમણ ! આપની સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું - ફરી ન કરવા વડે નિવર્યુ છું. તથા દુષ્ટ કર્મકારી આત્માને હું પ્રશાંત ભવ ઉદ્વિગ ચિત્તથી નિંદુ છું. આપની સાક્ષીએ હું આત્માની ગઈ કરું છું. દુષ્ટકર્મકારી આત્માને તેની અનુમતિના ત્યાગ વડે હું વ્યુત્સર્જન કરું છું - તજુ છું. સામાયિકાનુસાર નિંદાદિ પદાર્થો કહેવા.
એ પ્રમાણે ખમાવીને ફરી ત્યાં રહીને જ અવિનતકાયાથી જ બોલે ‘ફામિ માસમળો' ઇત્યાદિ બધું કહેવું. માત્ર આટલું વિશેષ કે ‘છમેમિ માસમળો' ઈત્યાદિ બધું સૂત્ર વસ્તિવા છોડીને ગુરુના પગે પડીને જ કહેવું.
શિષ્યના અસંમોહને માટે સૂત્ર સ્પર્શિક ગાથા સ્વસ્થાને છોડીને કંઈક તેના અર્થકશન વડે જ પદાર્થો જણાવ્યા.
• નિયુક્તિ-૧૨૧૮-વિવેચન :
ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના અને અપરાધ ખામણા આ છ સ્થાનો વંદનમાં હોય છે. તેમાં 'ફા' છ ભેદે –
• નિયુક્તિ-૧૨૧૯-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે ‘ફા' શબ્દનો નિક્ષેપો છ ભેદે થાય. તેમાં નામ અને સ્થાપના સુગમ છે.
દ્રવ્હેચ્છા - સચિત્ત આદિ દ્રવ્યનો અભિલાષ કે અનુપયુક્ત કૃમિ એમ કહે. ક્ષેત્રેચ્છા - મગધ આદિ ક્ષેત્રનો અભિલાષ, કાલેચ્છા-રાત્રિ આદિ કાળનો અભિલાષ. -
(51)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
x - ભાવેચ્છા - પ્રશસ્ત અને અપ્રશસ્ત બે ભેદે છે. પ્રશસ્તા-તે જ્ઞાનાદિ અભિલાષ, પ્રશસ્ત-સવાદિ અભિલાષ અહીં શિષ્યની ભાવેચ્છાથી અધિકાર છે.
ક્ષમાદિ પદો ગાથામાં કહ્યા નથી, તેના યથાસંભવ નિક્ષેપાદિ કહેવા. ક્ષુણ્ણ હોવાથી અને ગ્રંથ વિસ્તાર ભયથી અહીં કહેલ નથી.
૧૦૨
ઈચ્છા કહી, હવે અનુજ્ઞા કહે છે. તે પણ છ ભેદે છે – • નિયુક્તિ-૧૨૨૦-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અનુજ્ઞાનો નિક્ષેપ
થાય છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સામાન્ય છે.
દ્રવ્યાનુજ્ઞા - લૌકિકી, લોકોત્તરા અને કુપાવચનિકી છે. લૌકિકી-સચિત્તાદિ દ્રવ્ય ભેદથી ત્રણ પ્રકારે છે. - ૪ - લોકોત્તરા પણ ત્રણ ભેદે છે – કેવળ શિષ્ય, ઉપકરણ સહિત શિષ્ય અને વસ્ત્રાદિની અનુજ્ઞા. એ પ્રમાણે કુપાવયનિકીની વક્તવ્યતા કહેવી. ક્ષેત્રાનુજ્ઞા - જે જેને જેટલા ક્ષેત્રની અથવા જે ક્ષેત્રમાં અનુજ્ઞા કરાય તે. કાલાનુજ્ઞા પણ કહેવી. ભાવાનુજ્ઞા-આચારાદિ અનુજ્ઞા. અહીં ભાવાનુજ્ઞાનો અધિકાર છે. હવે અહીં ગાથામાં ન કહ્યા છતાં અક્ષુણ્ણ હોવાથી અવગ્રહનો નિક્ષેપ કરે છે— • નિયુક્તિ-૧૨૨૧-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અવગ્રહનો નિક્ષેપો હોય છે. તેમાં દ્રવ્યાવગ્રહ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેત્રાવગ્રહ - જે જે ક્ષેત્રને અવગ્રહે છે, તેમાં ચોતરફ સવા યોજન. કાલાવગ્રહમાં જે જે કાળને અવગ્રહે છે તે - વર્ષામાં ચાર માસ, ઋતુબદ્ધ કાળે એક માસ. ભાવાવગ્રહ પ્રશસ્ત અને અપશસ્ત ભેદે છે. પ્રશસ્ત તે જ્ઞાનાદિ અવગ્રહ. પ્રશસ્ત તે ક્રોધાદિ અવગ્રહ જાણવો. અથવા - અવગ્રહ પાંચ ભેદે છે • દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિક એ પાંચનો અવગ્રહ વીતરાગ ભગવંતે કહેલ છે.
-
અહીં ભાવ અવગ્રહ અને સાધર્મિક અવગ્રહનો અધિકાર છે.
ગુરુનો અવગ્રહ, તેમની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણનો જાણવો. તે સદા અનનુજ્ઞાત છે, તેમાં પ્રવેશવું કલ્પતું નથી. તેથી તેમાં અનુજ્ઞા પામીને પ્રવેશે છે. • નિયુક્તિ-૧૨૨૨-વિવેચન :
બહારના ક્ષેત્રમાં રહીને, અનુજ્ઞા પામીને મિત અવગ્રહમાં જોહરણ વડે સ્પર્શે, પછી અવગ્રહ ક્ષેત્રમાં પ્રવેશે. કેટલે દૂર સુધી? તે કહે છે – મસ્તક વડે પાદ સ્પર્શના થાય ત્યાં સુધી.
અવ્યાબાધ દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - ખડ્ગ આદિ વડે આઘાત વ્યાબાધ કારણ રહિત અને ભાવથી સમ્યગ્દષ્ટિ ચારિત્રવાનને. અહીં પણ કાયાદિના નિક્ષેપ વગેરે યથાસંભવ સ્વબુદ્ધિથી કહેવા.
યાત્રા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસ આદિનું સ્વ ક્રિયામાં જવું તે. ભાવથી સાધુનું સ્વક્રિયામાં ઉત્સર્પણ.
યાપના બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ઔષધાદિ વડે કાયાની યાપના. ભાવથી ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના ઉપશમથી શરીરની.
ક્ષામણા - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કલુશ આશયવાળાના આ લોકના અપાય, ભાવી સંવેગ પામેલ સભ્યષ્ટિના કહે છે –
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૩, નિ - ૧૨૨૨
૧૦૩
નિયુક્તિ-૧૨૨૩-વિવેચન :
અવ્યાબાધ બે ભેદે ઈત્યાદિ પૂર્વે વૃત્તિમાં કહેવાઈ ગયું છે. અપરાધ ખામણા પણ સવિસ્તાર વિભાષા કહેવી. એ પ્રમાણે બાકીના પદોમાં નિક્ષેપાદિ કહેવા. આ સૂત્રમાં પ્રાયઃ વેદમાનની વિધિ કહી. નિયુક્તિકારે પણ તેની જ વ્યાખ્યા કરી.
હવે વંધગત [વંદન પામનાર]ની વિધિ જણાવતા કહે છે – • નિયુક્તિ-૧૨૨૪-વિવેચન :
છંદેણ, અણુજાણામિ, તહત્તિ, તમને પણ વર્તે છે, એ પ્રમાણે હું પણ તને ખમાવું છું, આ બધાં વંદન યોગ્યના વયનો છે.
વિષય વિભાગ તો પદાર્થ નિરૂપણામાં નિર્દેશેલ જ છે.
• નિયુક્તિ-૧૨૨૫-વિવેચન
વંદન યોગ્ય વડે એ પ્રમાણે પ્રતિવયનો કહેવાવા જોઈએ. અપિ શબ્દના જકાર અર્થપણાથી ઋદ્ધયાદિ ગૌરવ રહિતતાથી, કષાય રહિત શુદ્ધ હૃદયથી, વંદન કરનારને સંવેગ જન્માવે તેવા, અહીં સંવેગ - એટલે શરીરાદિનો પૃથભાવ અથવા મોક્ષની ઉત્સુકતા. આ પ્રમાણે સૂત્ર સ્પર્શ નિયુક્તિથી સૂત્રની વ્યાખ્યા કહી. પદાર્થ અને પદ વિગ્રહ કહ્યો. હવે 'ચાલના' કહે છે –
• નિયુક્તિ-૧૨૨૬-વિવેચન :
અહીં આવર્ત્ત, વશ્યિકી આદિમાં યુગપત્-એક સાથે કાયા અને વચનનો વ્યાપાર કહેલ છે. તેમ હોય તો યુગપત્ બે ક્રિયાનો પ્રસંગ આવે. પરંતુ બંને ક્રિયા એક સાથે નિષેધેલ છે, કેમકે બે ઉપયોગનો એક સાથે અભાવ છે. તેથી આ વ્યાપાર અયુક્ત છે. તેથી સૂત્ર બોલીને કાય વ્યાપાર જ કરવો જોઈએ, તેથી કહે છે
• નિયુક્તિ-૧૨૨૭-વિવેચન :
અહીં ભિન્ન-ભિન્ન વસ્તુ વિષયમાં બે ક્રિયાનો નિષેધ છે. યુગપત્ જો સૂત્ર અને અર્થ કહોતો નય આદિ ગોયર અટન કરે છે. તેમાં ઉત્પ્રેક્ષામાં જ્યારે ઉપયુક્ત હોય ત્યારે અટનમાં ન હોય અને અટનમાં હોય ત્યારે ઉત્પ્રેક્ષામાં ઉપયોગ ન હોય, કેમકે કાળની સૂક્ષ્મતા છે. વિલક્ષણવિષયા ત્રણે યોગની ક્રિયા પણ વિરુદ્ધ છે. જેમ કહેલ છે કે – ભંગિક શ્રુતને ગણતો ત્રણે પણ યોગમાં વર્તે છે. પ્રત્યવસ્થાન કહ્યું. • નિયુક્તિ-૧૨૨૮,૧૨૨૯-વિવેચન :
શિષ્ય પહેલા પ્રવેશમાં વાંદવાને માટે આવશ્યિકીથી પ્રતિક્રમી, બીજા પ્રવેશમાં ફરી વાંદે છે. શું ચાલના છે અથવા જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી, વિસર્જિત કરાયા પછી વાંદીને જાય એ પ્રમાણે જ સાધુઓ પણ [બે વાંદણામાં કરે છે.] • નિયુક્તિ-૧૨૩૦-વિવેચન :
અનંતર કહેલ કૃતિકર્મ-વંદન વિધિને યોજીને ચરણ-કરણમાં ઉપયુક્ત થયેલા સાધુઓ ઘણાં ભવમાં ઉપાર્જિત અને સંચિત કર્મો ખપાવે છે. કેટલાં ખપાવે ? અનંત. અનુગમ કહ્યો. નયો સામાયિક નિયુક્તિવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
(1-1008d)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે અધ્યયન-૪-‘પ્રતિક્રમણ''
— — — — — — — —
વંદન અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રતિક્રમણનો આરંભ કરે છે. તેનો
સંબંધ આ પ્રમાણે – અનંતર અધ્યયનમાં અર્હત્ ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદન પ્રતિપત્તિ કરવી એવું પ્રતિપાદિત કર્યુ. અહીં વળી તેમ ન કરનાર આદિથી સ્ખલિતની જ નિંદા જણાવે છે અથવા વંદન અધ્યયનમાં કૃતિકર્મરૂપ સાધુ ભક્તિને તત્ત્વથી કર્મક્ષય કહ્યો. જેમકે વિનય ઉપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થંકરની આજ્ઞા, શ્રુતધર્મનું આરાધન અને અક્રિયા થાય છે.
પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિક્રમણ દ્વારથી કર્મનિદાન નિષેદ બતાવે છે. કહેશે કે – “મિથ્યાત્વનું પ્રતિક્રમણ તેમજ અસંયમમાં પણ પ્રતિક્રમણ, કષાયોનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત યોગોનું પણ પ્રતિક્રમણ અથવા સામાયિકમાં ચારિત્રનું વર્ણન કર્યુ. ચતુર્વિશતિ સ્તવમાં અરહંતોની ગુણ સ્તુતિ કરી, તે દર્શનજ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણેથી યુક્ત છે. આ વિતથ આસેવનના આલોક કે પરલોકના અપાયો દૂર કરવા ગુરુને નિવેદન કરવું જોઈએ અને તે વંદના પૂર્વક થાય તે આનાથી અનંતર અધ્યયનમાં બતાવ્યું. અહીં તે નિવેદન કરીને પછી શુભ સ્થાનોમાં જ પ્રતીપક્રમણનું આસેવન કરવું તે બતાવે છે. આ રીતે આના દ્વારા અનેકરૂપ સંબંધથી આવેલ આ પ્રતિક્રમણ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર યુક્તિ
સહિત કહેવા જોઈએ.
-
આ
તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં પ્રતિક્રમણ અધ્યયન છે. તેમાં પ્રતિક્રમણને નિરૂપે છે. પ્રતિ - એ આ ઉપસર્ગ છે. તે પ્રતિપાધ અર્થમાં વર્તે છે. પ્રતીપ કે પ્રતિકૂળ ક્રમણ [ગમન] તે પ્રતિક્રમણ. અહીં એમ કહે છે કે – શુભ યોગોમાંથી અશુભ યોગમાં ગયેલાનું શુભમાં જ પાછું કે પ્રતિકૂળ જે ક્રમણ તે પ્રતિક્રમણ. કહ્યું છે કે – સ્વસ્થાનથી જે પરસ્થાને પ્રમાદના વશથી ગયેલનું ફરી ત્યાં જ ગમન તે પ્રતિક્રમણ કહેવાય. અથવા ક્ષાયોપશમિક ભાવથી ઔદયિક ભાવને વશ ગયેલને ત્યાં જ તે જ અર્થે પ્રતિકૂળ જઈને સ્મરવું તે. અથવા પ્રતિ પ્રતિ ક્રમણ તે પ્રતિક્રમણ અર્થાત્ શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તવું તે. કહ્યું છે – મોક્ષ ફળ દેનારા શુભ યોગોમાં પ્રતિ પ્રતિ વર્તન, જે નિઃશલ્યનો યત્ન તેને પ્રતિક્રમણ જાણવું - x -
• નિયુક્તિ-૧૨૩૧-વિવેચન :
પ્રતિક્રમણ, પ્રતિક્રમક અને પ્રતિક્રમિવ્ય એ અનુક્રમે ત્રણે અતીત, વર્તમાન અને અનામત કાળમાં હોય છે. તેમાં પ્રતિક્રમણ શબ્દ પૂર્વે કહ્યો. પ્રતિક્રમે છે તે પ્રતિક્રમક, પ્રતિક્રાંતવ્ય-તે અશુભ યોગરૂપ કર્મ. - x - પ્રતિક્રમણાદિ ત્રણ કાળમાં યોજવા.
શંકા - પ્રતિક્રમણ એ અતીત વિષયક છે. કહ્યું છે – અતીતનું પ્રતિક્રમણ કર્યું છું, વર્તમાનને સંવરુ છું અને ભાવિને પચ્ચકખુ છું, તો ત્રણ કાળમાં કઈ રીતે અહીં યોજ્યું? [સમાધાન] પ્રતિક્રમણ શબ્દ જ અહીં અશુભયોગ નિવૃત્તિ માત્રના અર્થમાં
સામાન્યથી ગ્રહણ કરેલ છે. તેમ હોવાથી અતીત વિષય પ્રતિક્રમણ નિંદા દ્વારથી
Page #330
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪, નિ • ૧૨૩૧
૧૦૫
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
અશુભયોગની નિવૃત્તિ છે. વર્તમાન વિષય તે સંવર દ્વારથી અશુભયોગની નિવૃત્તિ છે. ભાવિકાળ વિષયક તે પ્રત્યાખ્યાન દ્વારથી અશુભ યોગની નિવૃત્તિ જ છે. તેમાં દોષ નથી.
હવે પ્રતિકામકનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૨૩ર-વિવેચન :
જીવો જ અશુભ પાપકર્મ યોગના પ્રતિકામક છે - અહીં પ્રતિકમે છે તે પ્રતિકામક. જો કે બધાં જીવો પ્રતિકામક નથી પરંતુ સમ્યગુર્દષ્ટિરૂપયુક્ત જીવો પ્રતિકામક છે. કોના પ્રતિકામક છે ? શુભ કે અશોભન એવા પાપકર્મ વ્યાપારના.
પ્રશ્ન - પાપકર્મ યોગ અશુભ જ હોય. પછી અશુભ વિશેષણ શા માટે ? ના, તેમ નથી. સ્વરૂપના અવાખ્યાન માટે છે. ધ્યાન અને પ્રશસ્ત યોગોને આશ્રીને પ્રતિકમતા નથી. પણ તેને સેવે છે. અહીં મનોયોગના પ્રાધાન્યને જણાવવાને ધ્યાનનું પૃથફ ગ્રહણ છે. પ્રશસ્ત યોગના ઉપાદાનથી ધ્યાન પણ ધર્મ અને શુક્લ ભેદે પ્રશસ્ત જાણવું.
પ્રશ્ન : પ્રતિકમણને છોડીને પહેલાં પ્રતિકામક કેમ કહ્યું? પ્રતિકામકની અા વક્તવ્યતા છે અને કર્તાને અધીનપણે ક્રિયા છે, માટે પહેલાં કહ્યું તેમાં દોષ નથી. - X - X - પ્રતિકામક કહ્યો. હવે પ્રતિકમણનો અવસર છે. તે શબ્દના પર્યાયો વડે તેની વ્યાખ્યા કરે છે -
• નિયુક્તિ-૧૨૩૩-વિવેચન :
પ્રતિકમણ, પ્રતિવરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગહાં અને શોધિ એ પ્રતિકમણના આઠ પર્યાયો કહ્યા. – – પ્રતિકમણનું તત્ત્વથી નિરૂપણ કર્યું, હવે ભેદથી નિરૂપે છે. તે નામાદિ ભેદે છે -
• નિયુક્તિ-૧૨૩૪-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાળ અને ભાવ એ છ ભેદે પ્રતિક્રમણનો નિક્ષેપો થાય છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય પ્રતિકમણ અનુપયુક્ત સમ્યકર્દષ્ટિનું લધ્યાદિ નિમિત્તે અથવા ઉપયુક્ત કે નિલવનું પુસ્તકાદિમાં રહેલ પ્રતિકમણ છે. હોગપ્રતિકમણ જે ક્ષેત્રમાં વર્ણવાય કે કરાય તે - X - કાળ પ્રતિકમણ બે ભેદે છે - ઘવ અને અધવ. તેમાં ઘવ તે ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં અપરાધ હોય કે ન હોય તો પણ ઉભયકાળે કરાય છે અને મધ્યના તીર્થકરના તીર્થોમાં અધુવ - કારણે કરાય છે.
ભાવ પ્રતિકમણ બે ભેદે છે – પ્રશસ્ત અને પ્રશસ્ત. પ્રશસ્ત તે મિથ્યાત્વ આદિનું અને પશસ્ત તે સમ્યકત્વાદિનું અથવા ઓઘથી જ ઉપયુક્ત સમ્યગુદષ્ટિનું, પ્રશસ્તનો અહીં અધિકાર છે.
પ્રતિવરણા - પ્રતિ પ્રતિ તે અર્થોમાં ગમન, તે-તે આસવના પ્રકારથી પ્રતિયરણા. તે છ ભેદે છે. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૨૩૫-વિવેચન :
નામ અને સ્થાપના પ્રતિયાણા સુગમ છે. દ્રવ્ય પ્રતિયાણા અનુપયુક્ત સમ્યકષ્ટિનું તે અથમાં આયરણીય-ગમન, અથવા ઉપયુક્ત કે નિલવનું લ૦ધ્યાદિ નિમિત્તે હોય છે. જ્યાં પ્રતિયાણા વ્યાખ્યાન થાય કે પ્રતિયણા કરાય છે. જે કાળમાં પ્રતિવરણા થાય તે કાળથી પ્રતિવરણા અને ભાવ પ્રતિયરણા પ્રશસ્ત અને પશસ્ત ભેદે છે. અપ્રશસ્તા-મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રતિયરણા અને પ્રશસ્ત તે સમ્યગુદર્શન,
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
જ્ઞાન, ચાસ્ત્રિ પ્રતિચરણા ઈત્યાદિ પૂર્વવતુ.
શુભયોગમાં પ્રવર્તન તે પ્રતિક્રમણ. પ્રતિવરણા પણ તેમજ છે. હવે પરિહરણા એટલે સર્વ પ્રકારથી વર્જના. તે આઠ ભેદે છે –
• નિયુક્તિ-૧૨૩૬-વિવેચન :
(૧) નામ, (૨) સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્ય પરિહરણા હેય વિષય આશ્રિત છે. • X - (૪) પરિવાર પરિહરણા - લૌકિક અને લોકોત્તર ભેદે છે. • x - (૫) વર્ષના પરિહરણા - લૌકિક અને લોકોત્તર બેદે છે, લૌકિકમાં ઈવર અને ચાવકયિકા • x • લોકોત્તરમાં ઈસ્વર - શય્યાતરપિંડાદિ પરિહરણા અને યાવકયિકા તે રાજપિંડાદિ પરિહરણા. (૬) પરિશ્ય પરિરણા - પર્વત કે નદીનો પરિરય પરિહરવો તે. () અનુગ્રહ પરિહરણા (૮) ભાવ પરિણા • પ્રશસ્ત અને અપશત. પશખ તે જ્ઞાનાદિ પરિહરણો અને પ્રશસ્ત તે ક્રોધાદિ પરિહરણા અથવા ઔઘથી ઉપયુક્ત સમ્યગુર્દષ્ટિનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા એ છે કે – પ્રતિકમણ પણ અશુભ યોગ પરિણથી જ હોય.
વારણા - વારવું, નિષેધ. તે નામાદિ ભેદથી છ પ્રકારે – • નિર્યુક્તિ-૧૨૩૩-વિવેચન :
નામ અને સ્થાપના વારણા સુગમ છે. દ્રવ્ય વારણા - તાપસ આદિના હળખેડા અાદિ પભિોગ નિધિ અથવા અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિને દેશના ઈત્યાદિ - X • ક્ષેત્ર વાણા - જે ફોનમાં વર્ણવાય કે કરાય તે અથવા અનાર્યક્ષેત્ર. કાળ વાણાં - જે કાળમાં વર્ણવાય કે કરાય છે અથવા વિકાલાદિમાં કે વર્ષોમાં વિહારનો નિષેધ. ભાવ વારણા બે ભેદે છે . પ્રશસ્ત અને અપશસ્ત. પ્રશસ્ત તે પ્રમાદવારણા, પશસ્ત તે સંયમ આદિ વારણા અથવા ઓઘથી ઉપયુક્ત સમ્યગુર્દષ્ટિના. તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પચયિતા પ્રગટ જ છે.
હવે નિવૃત્તિ કહે છે. નિવર્તવું તે નિવૃત્તિ છ ભેદે કહે છે - • નિર્યુક્તિ-૧૨૩૮-વિવેચન :
નામ અને સ્થાપના નિવૃત્તિ સુગમ છે. શેષ કથન વારણા માફક સ્વબુદ્ધિથી કહેવું. યાવત્ પ્રશસ્ત ભાવ નિવૃત્તિનો અહીં અધિકાર છે.
હવે નિંદા • તેમાં નિંદવું તે નિંદા, આત્માની સામે જ પોતાના આત્માની કુત્સા કરવી. તે નામાદિ ભેદે છ પ્રકારે છે –
• નિર્યુક્તિ-૧૨૩૯-વિવેચન :
નામ અને સ્થાપના નિંદા સુગમ છે. દ્રવ્યાદિ નિંદાનું કથન “વારણા' માફક જ છે. ભાવનિંદા આ રીતે • પ્રશસ્ત અને અપશસ્ત ભેદે. પશસ્ત તે સંયમાદિ આચરણ વિષયક અને પ્રશસ્ત તે અસંયમાદિ આચરણ વિષયક. જેમકે – અરેરે ! ખોટું કર્યું, ખોટું કરાવ્યું, ખોટાની સાનુમતિ આપી, વનદવથી જેમ વૃક્ષનું પોલાણ બળે તેમ મારું અંતર આ દુકૃત્યથી બળી રહેલ છે. શેષ પૂર્વવતું.
હવે “ગહ' ગહણા તે ગહ . પર સાક્ષીએ પોતાની કુત્સા. તે પણ નામાદિ ભેદથી છ પ્રકારે જ છે. તેથી કહે છે –
• નિયુક્તિ-૧૨૪૦-વિવેચન :નામ અને સ્થાપના ગહ સુગમ છે. દ્રવ્ય ગહ-તાપસાદિની જ સ્વ ગુરુ
Page #331
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪, નિ - ૧૨૪૦
૧09
૧૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
(bs).
(PROOF-1)
આલોચનાદિથી કે અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિ કે ઉપયુક્ત નિલવ આદિની ગહેણા. યાવતું અહીં પ્રશસ્ત ગહનો અધિકાર છે.
હવે શુદ્ધિ, શોધવું તે શુદ્ધિ અથતુ વિમલીકરણ. તે નામાદિ ભેદથી છ પ્રકારે, • નિયુક્તિ-૧૨૪૧-વિવેચન :
નામ અને સ્થાપના શુદ્ધિ સુગમ છે. દ્રવ્ય શુદ્ધિ - તાપસાદિની સ્વગુર પાસે લોયના અથવા અનુપયુક્ત સમદષ્ટિ કે ઉપયુક્ત વિહવની વા કે સુવણાંદિની જળ-ક્ષારાદિથી શુદ્ધિ. ગશુદ્ધિ જે ક્ષેત્રમાં કહેવાય કે કરાય અથવા થોઝના કુલિકાદિ શાસ્ત્રાદિ શાનું ઉદ્ધરણ. કાળ શુદ્ધિ - જ્યાં શુદ્ધિ કહેવાય કે કરાય અથવા શંકુ આદિ વડે કાળની શુદ્ધિ કરાય છે. ભાવશુદ્ધિ બે ભેદે • પ્રશસ્ત અને પશત. પ્રશસ્ત તે જ્ઞાનાદિની. પશસ્ત - અશુદ્ધ છતાં ક્રોધાદિનું વૈમરા આધાન અથવા ઔઘથી જ ઉપયુક્ત સમ્યગૃદૃષ્ટિની પ્રશસ્ત છે, તેનો અહીં અધિકાર છે. આની પ્રતિક્રમણ પર્યાયતા સ્પષ્ટ છે.
એ રીતે આઠ પ્રતિક્રમણ - પયયો કહ્યા. હવે શિષ્યના અનુગ્રહને માટે પ્રતિકમણાદિ પદોના યથાકમે દષ્ટાંતો બતાવતા કહે છે.
• નિયુક્તિ-૧૨૪૨-વિવેચન :
(૧) માર્ગ, (૨) પ્રાસાદ, (૩) દુગ્ધકાય, (૪) વિષભોજન - તળાવ, (૫) બે કન્યા, (૬) પતિમારિકા (9) વસ્ત્ર અને (૮) અંગદ.
તેમાં પ્રતિકમણમાં માર્ગનું દષ્ટાંત છે - જેમ એક સજાએ નગર બહાર પ્રાસાદ કરવાની ઈચ્છાથી શોભન દિવસે સૂમો પાડ્યા, રક્ષકો નીમ્યા અને કહ્યું કે જે કોઈ અહીં પ્રવેશે તો તેને મારી નાંખવો. પણ જો તે જ પગે પાછો ચાલતો સરકી જાય, તો તેને છોડી દેવો. પછી તે રક્ષકોના વ્યાક્ષિપ્ત ચિત્ત કાળહત બે ગામડીયા પુરુષો તેમાં પ્રવેશ્યા. તે બંને બહુ દૂર ગયા ન હતા, તેમને રક્ષકોએ જોયા. ખણ વડે પકડીને ખેંચ્યા.
તે બંનેને કહ્યું - રે દાસો! ચાહીં કેમ પ્રવેશ્યા? તે બંનેમાં એક કાકધૃષ્ટ બોલ્યો - આમાં શો દોષ છે એમ બોલી આમ-તેમ દોડવા લાગ્યો. તેને ત્યાંજ રક્ષકોમો મારી નાંખ્યો. બીજો કર્યો અને ત્યાં જ બંને પગે ઉભો રહીને બોલ્યો - હે સ્વામી! હું અજાણતા જ પ્રવેશ્યો છું મને મારશો નહીં તમે જેમ કહો તેમ હું કસ્વા તૈયાર છું. તેઓ બોલ્યો - જો કોઈ કમણ કર્યો. વિના તે જ પગે પાછા સરકી જાય, તો મૂકી દેવાય છે.
તે ડરીને પરમ પ્રયત્નથી તે જ પગલે પાછો ફરી ગયો. તેને છોડી દેવાયો. તે આ લોકના ભોગોનો ભાગી થયો. બીજો ભ્રષ્ટ થયો. આ દ્રવ્ય પ્રતિક્રમણ કહ્યું. ભાવમાં દૃષ્ટાંતનો ઉપનય કહે છે –
સાના સ્થાને તીર્થકર છે. પ્રાસાદને સ્થાને સંયમની રક્ષા કરવી જોઈએ તે આજ્ઞા છે, તે ગામડીયાના સ્થાને એક સાધુએ આજ્ઞાને અતિક્રમી. તે રાગ-દ્વેષ રક્ષકો વડે હણાયો. લાંબા કાળ સુધી તે સંસારમાં જન્મ મરણોને પ્રાપ્ત કરશે અને જે કોઈપણ રીતે પ્રમાદથી સંયમને પામ્યા છે, પછી તેમાંથી પ્રતિ નિવૃત્ત થઈને ફરી તેમ ન કરવા વડે પ્રતિક્રમણ કરે છે, તે નિવણના ભાગી થાય છે.
આ પ્રતિક્રમણમાં માર્ગનું દૃષ્ટાંત કહ્યું.
(૨) હવે પ્રતિયાણામાં પ્રાસાદનું દૃષ્ટાંત કહે છે - એક નગરમાં ધનસમૃદ્ધ વણિક હતો. તેને હમણાંનો બનાવેલ રનનો ભરેલો પ્રાસાદ હતો. તે તેની પત્નીને પ્રાસાદ સોંપીને દિગુયાને માટે ગયો. તેણી શરીરમાં આસક્ત હતી, મંડળ-પ્રસાધનાદિમાં રોકાયેલી
રહેતી, તે પ્રાસાદનું અવલોકન કરતી ન હતી. તેથી તેનો એક ભાગ પડી ગયો. તેણી વિચારે છે - આનું હું શું કરીશ? અન્ય કોઈ દિવસે પીપળાનો છોડ થયો, પડી ગયો. હવે આવું શું કરીશ એમ વિચારી છોડ ન કાઢ્યો. તેના વધવાથી પ્રાસાદ ભાંગી ગયો.
તે વણિક પાછો આવ્યો. નાશ પામેલો પ્રાસાદ જોયો. તેણીને ઘરની બહાર કાઢી મૂડી. બીજે પ્રાસાદ કરાવ્યો. બીજી પબી લાવ્યો અને કહ્યું - જો આ પ્રાસાદ વિનાશ પામશે ત્યારે તને નહીં છોડું એમ કહીને દિગ્ગયાગાને માટે ગયો. તેણી પણ તે પ્રાસાદને સવંદરથી ત્રણ સંધ્યાએ અવલોકે છે. જે કંઈ તેમાં કાષ્ઠકર્મ, લેયકર્મ, ચિત્રકમ રાજ્યાદિમાં જોતી તેને કંઈક આપી, લાવીને પ્રાસાદમાં ગોઠવતી. તેથી તે પ્રાસાદ તેવો જ રહ્યો.
- વણિકે આવીને જોયું. ખુશ થઈને ચાખા ઘરની સ્વામિની બનાવી. વિપુલ ભોગ સમુખ થયા. જ્યારે પૂર્વેની અશન, વસ્ત્રાદિ રહિત અત્યંત દુ:ખી થઈ. આ દ્રવ્ય પરિચરણા. ભાવમાં દટાંત ઉપનય કહે છે.
વણિક સ્થાનીય આચાર્ય, પ્રાસાદને સ્થાને સંયમ, પતિવરવું તે અાજ્ઞા છે. એક સાધુ વડે સાતા સૌની બહુલતાથી પ્રતિવરણ ન કર્યું. તે વણિકની પત્ની માફક સંસારમાં દુઃખનું ભાજન થઈ. જેણે પ્રતિવરણ વડે અજ્ઞાત સંયમ પ્રાસાદ ધર્યો, તે નિવણિ સુખ ભાગી થયો.
(3) હવે પ્રતિકરણામાં દુષ્પકાયનું દૃષ્ટાંત કહે છે - દુષ્પકાય નામે દુગ્ધઘટકનો કાપોતીનો એક કુળપુત્ર, તેની બે બહેનો કોઈ ગામમાં રહેતા હતા. તેને પુત્રી જન્મી. તે બંને બહેનોને પુત્રો થયા. બંને વય પ્રાપ્ત થતાં, તે બંને પણ બહેનો એક સાથે જ તેને વાવવા આવી.
તે બોલ્યો કે બંને અર્થી છે, બે માંથી કોને પ્રિય કરું ? તેણે બંને બહેનોને કહ્યું જઈને પુત્રોને મોકલ, જે ખેદજ્ઞ હશે, તેને મારી પુત્રી આપીશ. તેણે તે બંને યુવાનોને ઘડા આપ્યા, કહ્યું કે ગોકુળ જઈને દુધ લઈ આવો. તેને બંને કાપોતી [કાવડ લઈને ગયા. તે બંને દુધના ઘડા ભરી કાવડ લઈને પ્રતિનિવૃત્ત થયા [પાછા ફર્યો ત્યાં બે માર્ગો હતા – (૧) ફરીને જતો હતો તે સમ હતો. (૨) કાજુક હતો, પણ વિષમ ઠુંઠા, કાંટાદિની બદ્ધતાવાળો હતો.
બે માંથી એક પુત્ર બાજુ માર્ગે ચાલ્યો, તેના અથડાવાથી એક ઘડો ભાંગી ગયા, તેના પડવાથી બીજો પણ ભાંગ્યો. તે ખાલી હાથે પાછો ફર્યો. મામાની પાસે આવ્યો. બીજી બહેનનો પુત્ર સમ માર્ગથી ધીમે ધીમે આવ્યો. તેથી દુધની કાવડને અક્ષત લાવી શક્યો. તેના પ્રતિ કુળપુત્ર ખુશ થયો. બીજાને કહ્યું કે – મેં કહેલ ન હતું કે કોણ જલ્દી કે મોડો આવશે, મેં માત્ર એમ કહેલું કે દુધ લઈને આવવું. જે દુધ લાવ્યો, તેને પોતાની પુત્રી પરણાવી. બીજા ભાણેજને કાઢી મૂક્યો. છ દ્રવ્ય પરિણાં કહી.
ભાવ પરિહરણામાં આ દષ્ટાંતનો ઉપનય કહે છે – કુળપુત્રના સ્થાને તીર્થંકરની જ્ઞા, દુધના સ્થાને ચાસ્ત્રિની અવિરાધના અને કન્યાના સ્થાને સિદ્ધિની પ્રાપ્તિ છે. ગોકુળ સ્થાને માનવભવ, ચાસ્ટિામાં ઋજુમાર્ગ જિનકલ્પિકોનો છે, તે ભગવંતો સંઘયણ અને ધૃતિ સંપન્ન હોય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપત્તિમાં વિષમતામાં પણ ઉત્સર્ગથી ચાલે છે. વક એ સ્થવિરકલ્પીનો માર્ગ છે. તે ઉત્સર્ગ અને અપવાદયુક્ત છે. વિષમ છે જે અયોગ્ય એવો જિનકલ્પના માનિ સ્વીકારે છે, તે દુધના ઘડાના સ્થાને રહેલ ચા»િ વિરાધીને કન્યા સ્થાને રહેલ સિદ્ધિના ભાગી ન થાય. જે વળી ગીતાર્થ દ્રવ્યોગ-કાળ
Book33AL
rajsaheb Adhay E:\Mahar
Page #332
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪, નિ • ૧૨૪૦
૧૦૯
(55)
(PROOF-1)
ભાવ આપત્તિમાં યતના વડે વર્તે છે, તે સંયમ વિરાધ્યા વિના સિદ્ધિને પામે છે.
(૪) હવે વારણામાં વિષભોજન તળાવનું દૃષ્ટાંત છે – એક રાજાએ પસૈન્યને દૂરથી આવતું જાણીને ગામમાં દુધ, દહીં, ભ, ભોજય આદિમાં ઝેર ભેળવે છે. જે મીઠા પાણીના વાવ અને તળાવાદિ છે તેમાં પણ, જે વૃક્ષો પુપ અને ફળો યુક્ત છે. તેમાં પણ વિષ ભેળવી ભાગી ગયો. બીજો રાજા આવ્યો. તેણે બધું વિષભાવિત જાણીને સૈન્યમાં ઘોષણા કરાવી કે જે આ ભઠ્ય-ભોજન કરશે, તળાવાદિનું મીઠું પાણી પીશે, આ વૃક્ષના પુu-ફળ આદિના ઉપભોગ કરશે, તે મરશે. માટે આ ક્ષાર વાળું કટુક દુગધી પાણીનો ઉપભોગ કરવો. જેટલાં આ ઘોષણા સાંભલીને અટક્યા, તે જીવ્યા, જે ન અટક્યા [વિરમ્યા તેઓ મર્યા. આ દ્રવ્ય વારણા.
ભાવ વારણા - આ દૃષ્ટાંતનો ઉપનય લેવો. સજાને સ્થાને તીર્થકરે વિષયુક્ત રાજ્ઞ, પાન સમાન વિષયો છે તેમ કહીને વારણ કર્યું. તેમાં જેઓ આસક્ત થાય છે, તેઓ ઘણાં જન્મ-મરણોને પામશે. જેઓ તેમાં આસક્ત નહીં થાય, તેઓ સંસાસ્તો પાર પામશે.
(૫) હવે નિવૃત્તિમાં બે કન્યામાં પહેલાં કોલિક કન્યાનું દષ્ટાંત કહે છે – કોઈ એક નગરમાં કોલિક હતો. તેની શાળામાં ધૂર્તો આવેલા. તેમાં એક ધૂર્ત મધુર સ્વરથી ગાતો હતો. તે કોલિકની પુગી તેની સાથે પ્રેમમાં આસક્ત થઈ. તેણીને ધૂર્તે કહ્યું - આપણે નાસી જઈએ, જેથી કોઈ ન જાણે. તે કન્યા બોલી - મારી સખી રાજકવી છે, તેની સાથે મારે સંકેત છે કે આપણે બંને એકની પળી થઈશું. તેથી હું રાજકન્યા વિના છોકલી ન આપવું. ધૂત બોલ્યો - રાજકન્યાને પણ સાથે લઈ લો. તેણીને કહ્યું, તેણીએ હા પાડી. સવારમાં ભાગી છૂટ્યા. ત્યાં કોઈક બોલું - જે કુત્સિતા કણિકાર વૃક્ષ વિશેષો પુષિત થવા સમર્થ નથી. જો નીચકો કુત્સામાં પણ અશોભન કાર્ય કરે, તો તારે શું કરવાનું ? અથતિ સજજનોને આમ કરવું ઉચિત નથી.
આ પ્રમાણે સાંભળીને રાજકન્યા વિચારે છે - આ ચૂત [આમ] વસંતમાં ઉપલબ્ધ થાય, જે કર્ણિકાર જેવા ચૈત્ય વૃક્ષો પુપિત થાય તે ઉત્તમ પુષિકા થઈને શું ? તે અધિકમાસ ઘોષણા ન સાંભળી અહો તે સારું કહ્યું - જો કોલિકી આવું કરે તો મારે શું કરવું ? તેથી રાજકન્યા બોલી કે હું રીનો ડાબલો ભૂલી ગઈ, એ પ્રમાણે છળ કરીને પાછી ચાલી ગઈ અથતું પ્રતિનિવૃત્ત થઈ. તે દિવસે સામતરાજપુત્ર રાજાને શરણે આવેલો હતો. રાજાએ તેને આ કન્યા પરણાવી દીધી. ઈષ્ટ થયું. તેણે સસરા સાથે અગ્ર દાવાદને જીતીને રાજ્ય મેળવ્યું. રાજકન્યા તેની મહાદેવી થઈ આ દ્રવ્ય નિવૃત્તિ કહી. ભાવ નિવૃત્તિમાં આ દૃષ્ટાંતનો ઉપાય છે –
કાયાના સ્થાને સાધુ છે, પૂર્વ તે વિષયોમાં આસકત, ગીતને સ્થાને આયાય વડે અનુશિષ્ટ નિવૃત્ત તે સુગતિ પામ્યા. બીજા કુગતિ પામ્યા.
બીજું દષ્ટાંત દ્રવ્ય-ભાવ નિવૃત્તિમાં કહે છે – એક ગચ્છમાં એક તરુણ ગ્રહણધારણ સમર્થ હતો, તેથી તેને આચાર્ય બનાવેલ. કોઈ દિવસે તે અશુભ કર્મના ઉદયથી દીક્ષા છોડવાના વિચારે નીકળી ગયા. જતાં-જતાં ગીતને સાંભળ્યું. તેણે મંગલ નિમિત્તે તેમાં ઉપયોગ મૂક્યો. તેમાં તરણ શૂર યુવાનો ગીત ગાતા હતાં • સમર્થ પરણે પ્રતિજ્ઞાનો નિવહિ કરવો અથવા રણભૂમિમાં મરી જવું, પણ અસમાન લોકોના ઉલ્લાપો સન્ન કરવા નહીં કે જે કૂળમાં જગ્યા છે ત્યારે કોઈ મહાત્મા ઓ સંવાદ બોલ્યો - લજ્જા એ ગુણ સમુદ્રની માતા છે, જનનીની જેમ આર્યોને અતિ શુદ્ધ હૃદયથી અનુવર્તમાન
૧૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છે. ઈત્યાદિ - x -
ગીતિકાનો ભાવાર્થ એવો છે કે – કેટલાંક પ્રાપ્ત થશવાળા, સ્વામી વડે સમાનિત, વિરતાથી રણમાં સુભટોને પ્રહાર કરતા નાશ પામે, કોઈ સ્વપક્ષના વંશના આશ્રિત ખલના પામે છે. તે સાંભળીને પ્રતિનિવૃત્ત થાય, ઈત્યાદિ - X -. ગીતિકાનો અર્થ સાંભળીને તે સાધુને ચિંતા થઈ. આ પ્રમાણે સંગ્રામ સ્થાને પ્રવજ્યા છે, જો તેનાથી પરાભૂત થાય તે અસદંશ લોકો વડે હેલના પામે. આ સાધુ પાછો આવેલ છે.
તે પ્રતિનિવૃત્ત થયો, આલોચના - પ્રતિકમણાદિથી પાછા ફર્યા.
(૬) હવે નિંદામાં બે કન્યામાં બીજી કન્યા ચિત્રકારપુગીનું દૃષ્ટાંત - એક નગરમાં રાજા હતો. બીજા રાજાને ચિત્ર સભા છે, મારે નથી એમ જાણીને મહા મોટી ચિત્રસભા કરાવીને ચિત્રકારોના સમૂહને સોંપી. તેઓ ચિત્રો કરતા હતા. તેમાં એક ચિત્રકારની પુત્રી ભોજન લઈને આવે છે. રાજા રાજમાર્ગે અશ્વ દોડાવતો જતો હતો. તે ડરીને નાસી ગઈ, કોઈ રીતે બચીને નીકળી ગઈ. ત્યારે તેનો પિતા પણ શરીર ચિંતાર્થે ગયેલો. તે કન્યાએ ત્યાં ભોંયતળીયે રંગોવડે મોરનું પીછું બનાવ્યું. રાજા પણ ત્યાં એકલો ફરતો હતો. ચિત્રકારપુગી ત્યાં અન્ય યિત્ત રહેલી હતી. રાજાની ત્યાં ર્દષ્ટિ ગઈ, મોરપીંછું લેવા માટે તેણે હાથ લંબાવ્યો. નખ ભટકાતા દુઃખી થયો.
તે વખતે ચિત્રકાપુની હસીને બોલી – ત્રણ પાયા વડે આનંદક ન રહે જ્યાં સુધી ચોથો [પાયો શોધતા તમે મળી ગયા. રાજાએ પૂછ્યું - કઈ રીતે? તેણી બોલી - હું પિતા માટે ભોજન લાવતી હતી ત્યારે એક પુરુષ રાજમાર્ગમાં ઘોડાને દોડાવતો આવતો હતો, તેને એટલી ભાન નથી કે ક્યારેક કોઈકને મારી નાંખશે. હું મારા પુણથી જીવું છું, આ એક પાયો. બીજો પાયો રાજા, તેણે ચિત્રકારો પાસે વિકસભા વિસાવી. તેમાં એકૈક કુટુંબમાં ઘણાં ચિત્રકારો છે, મારા પિતા એકલા છે. તેમાં પણ તેને જ ભાગ આપ્યો, ત્રીજો પાયો મારા પિતા, જ્યારે હું ભોજન લઈને આવું છું તે ઠંડુ થઈ જશે. એમ વિચાર્યા વિના અત્યારે જ શરીર ચિંતાર્થે જાય છે.
રાજા બોલ્યો - હું ચોથો પાયો કઈ રીતે ? ચિત્રકારપુગી બોલી – બધાં પણ પહેલા વિચારે કે અહીં મોર ક્યાંથી આવે ? કદાચ આવી પણ જાય તો પણ ક્યાંક નજરે તો ચડેને? રાજા બોલ્યો - સાચી વાત, તે મૂર્ખ છે. રાજા ગયો. પિતાએ જમી લેતા તેણી ઘેર ગઈ. રાજાએ તેણી સાથે લગ્ન કરવા માંગુ મોકલ્યું. ચિત્રકાર બોલ્યો - અમે તો દરિદ્ર છીએ. અમારાથી રાજાની સપરિવાર પૂજા કઈ રીતે થાય ? રાજાએ તેમનું ઘર દ્રવ્યથી ભરી દીધું. ચિત્રકાર પુત્રી પરણીને રાજમાર્ગમાં ગઈ.
તેણીએ દાસીને શીખવાડ્યું કે સજા સુવા આવે ત્યારે તારે કહેવું છે સ્વામિની ! જ્યાં સુધી રાજા આવે ત્યાં સુધી કંઈક વાત કહો. મિજા આવ્યો, તે પ્રમાણે દાસી બોલી.] બિકર પુત્રી કથા કહે છે - એક કન્યા હતી. છોકસાથે ત્રણ વર તેને પરણવા આવ્યા. દાક્ષિણ્યથી માતા-પિતાએ ત્રણેને આપી. તે રખે સર્પ ડેસથી કન્યા મૃત્યુ પામી. એક તેની સાથે બળી ગયો. એકે અનશન કર્યું. એકે દેવને અરાધ્યો. દેવે તેને સંજીવન મંત્ર આપ્યો. તેણી જીવતી થઈ. તે ત્રણે પણ ઉપસ્થિત થયા, કન્યા કોને આપવી? શું એકને, બે કે ત્રણેને આપવી શક્ય છે?
ત્યારે તેણી બોલી, હવે નિદ્રા આવે છે, કાલે કહીશ. તે વાતના કુતૂહલથી બીજી દિવસે પણ રાજાએ તે રાણીનો જ વારો રાખ્યો.
rajsaheb\Adhayan-33\Book33ALL
E:\Mal
Page #333
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪, નિ - ૧૨૪૦
૧૧૧
૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(56)
F-1)
oo
.
ત્યારે તે દાસીએ ફરી પૂછ્યું - કન્યા કોને આપી ? ચિત્રકાર પુની રાણી બોલી કે જેણે તેને જીવાડી, તે તેનો પિતા કહેવાય, જે સાથે જીવી ગયો, તે ભાઈ કહેવાય. જેણે અનશન કર્યું તેને કન્યા પાય.
ઘસી બોલી - બીજી વાત કહો. સણી બોલી. એક રાજાના સોનીઓ ભોયરામાં મણિરત્નથી કરેલ ઉધોત કરીને આદર આભરણો કરે છે. એકે કહ્યું - શું વેળા થઈ ? એક બોલ્યો - સત્ર થઈ. તેણે કેમ જાણયું ? સૂર્ય કે ચંદ્ર દેખાતા ન હતા. તેણી બોલી ઉંઘ આવે છે, કાલે વાત.
બીજે દિવસે કહ્યું, તે રતાંધળો હતો. દાસી બોલી – બીજી વાત કહો. એક રાજાએ બે ચોરને પેટીમાં પુરી સમુદ્રમાં ફેંક્યા કોઈએ તે પેટી જોઈ, ઉઘાડી તો મનુષ્યો જોયા. પૂછ્યું કેટલા દિવસ પહેલાં તમને ફેંકેલા એકે કહ્યું - આજે ચોથો દિવસ છે. દાસી બોલી – તેણે કેમ જાણ્યું ?
ફરી બીજે દિવસે [રાત્રે કહ્યું – તેને ચોથાંતરીયો તાવ આવતો હતો. દાસી બોલી - કોઈ બીજી વાત કહો. બે શૌક્યો હતી, છોકની પાસે રનો હતા, તેણી બીજી પcrીનો વિશ્વાસ કરતી ન હતી. જ્યારે પણ બહાર જાય કે આવે ત્યારે ઘડામાં રાખેલાં રનો જુએ. બીજી પત્ની આ રહસ્ય જાણી ગઈ. રનો લઈ લીધા. પહેલી પત્નીએ જાણું કે રત્નો ચોરાઈ ગયા છે. તો તેને જોયા વિના કેમ ખબર પડી? કાલે વાત.
બીજે દિવસે કહ્યું કે – ઘડો કાચનો હતો. ઘસી બોલી – બીજી વાત કહો - એક સજાને ચાર પુરુષ નો હતા. તે આ પ્રમાણે – સૈમિતિક, રથકાર, સહયોધી અને વૈધ. તેમાં કોઈ એકને બદલે ચારને આપી. કેમકે - કળ્યા તે રાજાને અતિ સુંદર પુત્રી હતી. તેણીનું કોઈ વિધાધરે હરણ કર્યું. કોઈ જાણતું ન હતું કે ક્યાં લઈ ગયો. સજા બોલ્યો - જે કન્યા લાવે, તેને હું તેણી આપું. પછી નૈમિત્તિક બોલ્યો – અમુક દિશામાં લઈ ગયો છે. કાર વડે આકાશગમન રથ કરાયો. ચારે તે રથમાં બેસી નીકળ્યા. વિધાધરને સસયોધીએ મારી નાંખ્યો. તેણે પણ મરતા-મતા પે'લી કન્યાનું મસ્તક છેદી નાંખ્યું. પૈધે સંજીવની ઔષધિથી જીવિત કરી. ઘેર લાવ્યા. રાજાએ ચારેને કન્યા આપી. કન્યા બોલી - હું ચારેની પત્ની કઈ રીતે થઉં ? હું અગ્નિમાં પ્રવેશીશ. જે મારી સાથે અગ્નિમાં પ્રવેશે, હું તેની થઈશ. કોણ પ્રવેશશે ?
બીજે દિવસે રિબે કહ્યું – નિમિત્તકે નિમિત્તબળથી જાણ્યું કે આ મારો નહીં, તેણે સાથે અગ્નિ પ્રવેશ સ્વીકાર્યો. કન્યાએ ચિત્તાની નીચે સુરંગ ખોદાવી. અગ્નિ પ્રગટાવ્યો. બંને સુરંગ દ્વારા નીકળી ગયા. કન્યા તેને આપી. દાસી બોલી - બીજી વાત કહો.
સણી બોલી - X - X - X •x - આવી આવી વાતો કરતા કરતા રોજે રોજ સજા તેણીનો વારો જ સગે સખતો, એ પ્રમાણે છ માસ ગયા. ત્યારે શૌક્ય રાણીઓ તે સણીના છિદ્રો શોધવા લાગી. તે ચિત્રકાર પુત્રી સણી ઓરડામાં પ્રવેશી એકલી જ મણા વઓને આગળ કરી પોતાના આત્માને નિંદતી કે - તું મમ યિમકારપુગી છો, આટલું જ તારા પિતાનું છે અને આ જે રાજયલક્ષ્મી છે. બીજી ઉદિતોદિત કૂળમાં જન્મેલી રાજકન્યાઓ છે, છતાં તેમને છોડીને રાજા તને અનુવર્તે છે, તો ખોટો ગર્વ ન કરીશ, એ પ્રમાણે રોજેરોજ બારણા બંધ કરીને કરે છે.
બીજી રાણીઓએ કોઈ રીતે તે વાત જાણી લીધી. તેઓ રાજાને પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે - આ કાર્પણ કરનારી છે, મારી નાંખશે. તેણી ઓરડામાં પ્રવેશી કાર્પણ
કરે છે. રાજાએ તે જોયું અને સાંભળ્યું. ખુશ થઈ તેણીને મહારાણીની પદવી આપી. આ દ્રવ્ય નિંદા.
ભાવનિંદામાં સાધુ વડે આત્માને નિંદવો જોઈએ. હે જી ! તાર વડે સંસારમાં મમતા નક, તિર્યય ગતિમાંથી કોઈ રીતે મનુષ્યત્વ અને તેમાં સમ્યકત્વ, જ્ઞાન, ચાસ્ત્રિ પામ્યો. જેની કૃપાથી સર્વ લોકોને માનનીય અને પૂજનીય થયો છે. તો ગર્વ કરીશ નહીં કે હું બહુશ્રુતાદિ છું.
(9) નહીં • દ્રવ્ય ગહમિાં પતિમારિકાનું દષ્ટાંત છે. એક બ્રાહ્મણ અધ્યાપક હતો. તેની પત્ની તરણ હતી. તેણી વૈશ્વદેવને બલિ આપતા બોલતી – હું કાગડાથી કરું છું. તેથી ઉપાધ્યાયે છબોને નિયુક્ત કર્યા. રોજે રોજ ધનુષ ગ્રહણ કરીને રક્ષણ કરતાં ત્યારે તેણી વૈશ્વદેવને બલી કરતી. તેમાં એક છત્ર વિચાર્યું કે - આ મુગ્ધા નથી કે કાગડાથી બીવે. તેણી પ્રત્યે શંકાથી જોતો, તેની પાછળ ફરવા લાગ્યો.
તેણી નર્મદાના સામા કાંઠે પિંડાર હતો તેનામાં આસક્ત હતી. કોઈ દિવસે તેણી ઘડા વડે નર્મદા નદી તરતી પિંડારની પાસે જતી હતી. ચોરે પણ લાદી ઉતરી રહ્યા હતા. તેમાંના એક યોને શિશુ મારે પકડ્યો. તે બૂમો પાડવા લાગ્યો. તરણ સ્ત્રી બોલી – તેની આંખ ઢાંકી દે, ઢાંકી દેતા તે ચોરને છોડી દીધો. તરુણી બોલી - કેમ ખરાબ કિનારેથી ઉતર્યો? તે છ આ બધું જોઈ-જાણીને પાછો ફર્યો. તેણી બીજે દિવસે બલિ કરે છે, તે છામનો રક્ષણનો વારો હતો. તે બોલ્યો – “દિવસે કાગડાથી બીવે છે, સરિનાં નર્મદા તરી જાય છે, તું ખરાબ કિનારાને જાણે છે અને આંખના છાદનની પણ તને ખબર છે.”
તે તરુણી બોલી - શું કરું? તારા જેવા મારી ઈચ્છા કરતા નથી. તરુણીએ તે છમને પકડ્યો, બોલ હું તને ગમું છું. છમ બોલ્યો - હું ઉપાધ્યાય આગળ કઈ રીતે રહી શકું? તરુણીએ વિચાર્યું - જો હું આ ઉપાધ્યાયને મારી નાંખુ, તો આ મારો પતિ થશે. ઉપાધ્યાયને મારીને, પેટીમાં પધરાવીને અટવીમાં ફેંકી દેવા નીકળી, કોઈ બંતરીએ તેને ખંભિત કરી દીધી. તેણી અટવીમાં ભમવા લાગી. ભુખને સહન કરી શકી નહીં. પછી તે ઉપાધ્યાયનું લોહી તેની ઉપર પડવા લાગ્યું. લોકો હેલણા કસ્વા લાગ્યા - આ પતિમારિકા જાય છે. તેણી પણ બોલવા લાગી - પતિમારિકાને ભિક્ષા આપો. એમ ઘણો કાળ ગયો. કોઈ દિવસે સાધ્વીના પગે પડતાં માથેથી પેટી પડી ગઈ.
પછી દીક્ષા લીધી. આ પ્રમાણે દુશ્ચ»િની નહીં કરવી જોઈએ.
(૮) શુદ્ધિમાં વસ્ત્ર અને અગદ એ બે દષ્ટાંતો છે. તેમાં વસ્ત્રદષ્ટાંત - રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો, તેણે એક વસ્ત્રની જોડ ધોબીને ધોવા આપી. કૌમુદી મહોત્સવ હતો. તેણે બંને પત્નીને આપ્યું. શ્રેણિક અને અભય બંને ગુપ્તપણે તેમાં ચાલતા હતા. વસ્ત્ર જોયું. તાંબલ વડે તેના ઉપર પીચકારી મારી. બંને આ પાછી આવી ત્યારે ધોબી . ખીજણો. પછી ક્ષાર વડે વસ્ત્ર શુદ્ધ કર્યું. સવારે આવીને વસ્ત્રો સજાને આપ્યા. રાજાએ સત્ય શું છે ? તે પૂછતા, ધોબીએ સાચી વાત કહી દીધી. આ દ્રવ્ય વિશુદ્ધિ - એ પ્રમાણે સાધુએ પણ જલ્દીથી આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ, તેનાથી વિશુદ્ધિ થાય છે.
| ‘અમદ' જે રીતે નમસ્કારમાં કહેલ છે. એ પ્રમાણે સાઘુએ પણ નિંદાને ચગદના અતિયાર વિષય મુજબ કરવી જોઈએ. આ વિશુદ્ધિ.
એકાર્થક શબ્દો કહ્યા. હવે રોજેરોજ જે શ્રમણે કરવાનું છે, તે માળીના દૃષ્ટાંતને
heb\Adhayan-33\Book33AL
rajsal E:\Mahar
Page #334
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪, નિં - ૧૨૪૨
ચિત્તમાં ધારીને પ્રતિપાદન કરતા કહે છે –
• નિયુક્તિ-૧૨૪૩-વિવેચન :
અવલોચન, આર્લયન, વિકટીકરણ, ભાવશોધી. આલોયના કરે તો આરાધના થાય, આલોચના ન કરે તો ભજના કહી.
૧૧૩
જેમ કોઈ નિપુણ માલાકાર, પોતાના બગીચામાં સદા બંને સંધ્યાએ અવલોકન કરે છે, શું પુષ્પો છે કે નથી? જોઈને તેનું આલુયન અર્થાત્ ગ્રહણ કરે છે. પછી વિકટીકરણ અર્થાત્ વિકસિત, મુકુલિત, અર્ધ મુકુલિત એવા ભેદથી વિભાગ કરે છે. = શબ્દથી પછી ગ્રંથન કરે છે. પછી ગ્રાહકો લે છે. પછી માળીને ઈચ્છિત અર્થ લાભ થાય છે અને શુદ્ધિ તે ચિત્તના પ્રસાદ લક્ષણરૂપ છે. વિપરીતકારી માલાકારને આ લાભ ન થાય.
એ પ્રમાણે સાધુ પણ ઉપધિની પડિલેહણાદિ વ્યાપાર કરે, ઉચ્ચારાદિ ભૂમિ પડિલેહણા કરી, કાયોત્સર્ગ સ્થાને સૂત્રાનુપ્રેક્ષા કરે. ગુરુની સમીપે રહીને દૈવસિક આવશ્યકના મુખવત્રિકાની પડિલેહણાદિ કરીને કાયોત્સર્ગમાં અવલોકન કરે છે, પછી આલુંચન-સ્પષ્ટબુદ્ધિથી અપરાધગ્રહણ કરે, પછી વિકટીકરણ - ગુરુ લઘુ અપરાધ વિભાગ કરે. પછી ગ્રંથન કરે. યથાક્રમે ગુરુને નિવેદન કરે. એમ કરતો ભાવશુદ્ધિ ઉપજાવે - ઔદયિક ભાવથી ક્ષાયોપશમિક પ્રાપ્તિ કરે એ પ્રમાણે આલોયનાથી આરાધના થાય. આલોયના વિના કદાચ આરાધના થાય, ક્દાય ન થાય. તે આ રીતે –
આલોચના પરિણત થઈ સમ્યક્ પ્રકારે ગુરુ પાસે જાય, પણ જો માર્ગમાં જ કાળ કરી જાય તો આરાધક થાય. પણ જો તેમ ન થાય અને ઋદ્ધિ ગારવ, બહુશ્રુતના મદથી જે દુશ્ચરિત્ર ગુરુને ન કહે, તે આરાધક ન થાય. એ રીતે આલોયનાદિ પ્રકારથી ઉભયકાળ નિયમથી જ પહેલા અને છેલ્લી તીર્થંકરના તીર્થમાં સાતિયાર કે નિરતિયાર સાધુઓ શુદ્ધિ કરવી. મધ્યમ તીર્થંકરના તીર્થમાં એવું નથી. અતિયારવાળા જ શુદ્ધિ કરે. નિયુક્તિ-૧૨૪૪-વિવેચન :
પહેલાં અને છેલ્લા તીર્થંકરનો સપ્રતિક્રમણ ધર્મ છે, મધ્યમ બાવીશ જિનોમાં કારણે પ્રતિક્રમણ હોય છે. પહેલા-છેલ્લામાં સાધુઓને ઈર્યાપથ જતાં, ઉચ્ચારાદિ વિવેકમાં, ઉભયકાળે અપરાધ થાય કે ન થાય, નિયમથી પ્રતિક્રમણ કરવું જોઈએ. કેમકે શઠત્વ અને પ્રમાદની બહુલતા છે. અજિતાદિ તીર્થંકરના સાધુને અશઠત્વ અને પ્રમાદરહિતત્વને
લીધે અપરાધ ઉત્પન્ન થાય ત્યારે જ પ્રતિક્રમણ હોય છે.
• નિયુક્તિ-૧૨૪૫-વિવેચન :
જે સાધુ જે પૂર્વાણ આદિ કાળમાં પ્રાપ્ત પ્રાણાતિપાતાદિમાં ત્યારે જ, તે સ્થાનનું, એકલા જ અથવા ગુરુની સન્મુખ મધ્યમ જિનના સાધુઓ પ્રતિક્રમણ કરે [શંકા] પ્રતિક્રમણમાં આ ભેદ કેમ? કે બીજા પણ ભેદ છે? હા, ભેદ છે. તે કહે છે –
• નિયુક્તિ-૧૨૪૬-વિવેચન :
મધ્યમના બાવીશ તીર્થંકરો સામાયિક સંયમ ઉપદેશે છે. જ્યારે સામાયિક ઉચ્ચરાવે, ત્યારે જ વ્રતોમાં સ્થાપે છે. છેદોપસ્થાપનિક ભગવંત ઋષભ અને ભગવંત વીરમાં છે અર્થાત્ પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં પ્રજ્યા માત્રથી સામાયિક સંયત થાય છે, જ્યાં સુધી તે શાસ્ત્ર પરિજ્ઞાને જાણે, એ પ્રમાણે પૂર્વે હતું. હવે છ જીવ નિકાયનો બોધ થાય ત્યાં સુધી છે, પછી સૂત્ર અને અર્થથી સમ્યક્ અપરાધ સ્થાનોને જાણે ત્યારે વ્રતોમાં સ્થાપે છે. એ નિરતિચારમાં, સાતિયારમાં મૂળ સ્થાનને પ્રાપ્તને પણ ઉપસ્થાપના કરે છે. - ૪ - ૪ - હવે 33/8
(c)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે 'સપ્રતિક્રમણ ધર્મ' કહ્યો, તે પ્રતિક્રમણને દૈવસિકાદિ ભેદથી નિરૂપે છે
• નિયુક્તિ-૧૨૪૭-વિવેચન :
પ્રતિક્રમણ દૈવસિક અને રાત્રિક તે ઈત્વરિક અને યાવત્કથિક છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરિક ઉત્તમાર્થને માટે છે.
દૈવસિક-દિવસ સંબંધી આદિ ઈત્વર - અલ્પકાલિક તે દિવસ આદિ સંબંધી જ, યાવત્કથિક - વ્રતાદિ રૂપ ચાવજીવિક. પાક્ષિક - પક્ષ અતિયારથી નિવૃત્ત. [શંકા] આત્માની દૈવસિક શુદ્ધિ કર્યા પછી પાક્ષિકાદિ શા માટે? [સમાધાન] અહીં ગૃહનું દૃષ્ટાંત છે - જેમ ઘરની પ્રતિદિવસ શુદ્ધિ કરાયા છતાં પણ પક્ષની સંધિમાં સવિશેષ શોધિત કરાય છે, તે પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. એ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પણ જાણવું ઉત્તમાર્થ - ભક્ત પ્રત્યાખ્યાનમાં પ્રતિક્રમણ થાય છે. હવે યાવત્કથિક પ્રતિક્રમણ કહે છે –
• નિયુક્તિ--૧૨૪૮-વિવેચન :
પાંચ મહાવ્રત - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ. ઉપલક્ષણથી રાત્રિભોજન નિવૃત્તિરૂપ છઠ્ઠું. પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં છે. ‘ચાતુર્યમ' - નિવૃત્તિ ધર્મ જ અને ભક્ત પરિજ્ઞા, = શબ્દથી ઇંગિનીમરણ આદિ પહેલા અને છેલ્લા તથા મધ્યના બાવીશે તીર્થંકરોમાં યાવત્કથિક હોય છે. આ યાવત્કથિક અનેક ભેદ ભિન્ન પ્રતિપાદિત છે. ઈત્વકથિક પણ દૈવસિકાદિ ભેદે પ્રતિપાદિત જ છે. ફરી ઈત્વરને જણાવતાં કહે છે –
• નિયુક્તિ-૧૨૪૯-વિવેચન :
મૂત્ર, મૂળ, બળખાં, નાકનો મેલ આ બધાંના ત્યાગમાં સામાન્યથી પ્રતિક્રમણ હોય છે. તેમાં વિશેષ આ – મળ અને મૂત્રને વોસિરાવીને ઈર્યા પ્રતિક્રમે છે. માત્રકમાં વ્યુત્સર્જન કરે તો ન પ્રતિક્રમે, પણ જે સાધુ માત્રકને પરઠવે છે, તે નિયમથી પ્રતિકમે જ છે. બળખાં કે નાકના મેલ આદિનો ત્યાગ કરે તેમાં મિત્યાદુષ્કૃત આપે છે. આભોગ અર્થાત્ જાણતાં, અણાભોગ-અજાણતા, સહસાકરણમાં પ્રતિક્રમણ.
પડિલેહી કે પ્રમાર્જીને, ભોજન-પાન વોસિરાવીને, વસતિના કચરાદિનો ત્યાગ કરતાં નિયમથી સાધુ પ્રતિક્રમણ કરે. સો હાથથી આવીને કે જઈને, મુહૂર્ત માત્ર જ્યાં રહે, માર્ગમાં જતા, નદી ઉતરતાં પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ દ્વાર કહ્યું.
હવે પ્રતિક્રાંતવ્યને કહે છે તે ઓધથી પાંચ ભેદે છે –
• નિયુક્તિ-૧૨૫૦,૧૨૫૧-વિવેચન :
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયો અને પ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ, ચતુર્વિધ સંસારનું પ્રતિક્રમણ અનુક્રમે હોય છે. ભાવ પ્રતિક્રમણ ત્રિવિધ ત્રિવિધે જાણવું. અહીં મિથ્યાત્વ - મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલ યુક્ત આત્મ પરિણામ વિશેષ. અર્થાત્ જે આભોગ, અનાભોગ અને સહસાત્કારથી મિથ્યાત્વમાં જવું તેનું પ્રતિક્રમણ. અસંયમ વિષય પ્રતિક્રમણ, ગવમ - પ્રાણાતિપાતાદિ લક્ષણ. વાવ - ક્રોધ આદિ ચારનું પ્રતિક્રમણ, અશોભન એવા મન, વચનક, કાય સ્વરૂપ યોગોનું પ્રતિક્રમણ. સંસરવું તે સંસાર - તિર્યંચ, નાક, મનુષ્ય, દેવ ભવના અનુભવવા રૂપ તેનું પ્રતિક્રમણ.
નાકાયુના જે હેતુઓ મહારંભાદિ છે, તેનો આભોગથી, અનાભોગથી કે સહસાત્કારથી જે વર્તવું કે અન્યથા પ્રરૂપણા, તેનું પ્રતિક્રમણ આ પ્રમાણે તિર્યંય, મનુષ્ય અને દેવમાં પણ જાણવું. વિશેષ એ કે મનુષ્ય અને દેવમાં શુભ હેતુઓ વડે, માયાદિના
Page #335
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰૪, નિ - ૧૨૫૦,૧૨૫૧
૧૧૫
અનાસેવન રૂપથી, આશંસા રહિતપણે અધ્વર્ગના અભિલાષા વડે પ્રતિક્રમણ ન હોય. ભાવ પ્રતિક્રમણ વળી ત્રિવિધ ત્રિવિધે જાણવું. - ૪ - જે મિથ્યાત્વ આદિમાં ન જાય, ન જવા દે, ન અનુમોદે અને જે મન-વચન-કાયાથી કહેલ છે, તે ભાવ પ્રતિક્રમણ છે. મનથી પણ ન વિચારે કે – શાક્યાદિ ધર્મ સારો છે, વયનથી બોલે નહીં. કાયાથી
તેઓની સાથે નિશ્ચયોજન સંસર્ગ ન કરે. મનથી ચિંતવે પણ નહીં. આ ચરણકાદિ કેવા હોય ? વચનથી પણ ન પ્રવર્તાવ. કાયા વડે તે ચણકાદિને કંઈ આપે નહીં. કોઈ ‘ચણક' આદિ હોય તો તેનું અનુમોદન પણ ન કરે.
આ પ્રમાણે અસંયમાદિમાં વ્યાખ્યા કરવી.
અહીં મિથ્યાત્વાદિ વિષયક ભાવ પ્રતિક્રમણ કહ્યું. આ ભવનું મૂળ કષાયો છે. તેથી કહે છે – અનિગૃહિત ક્રોધ અને માન તતા વધતા એવા માયા અને લોભ આ સારે કષાયો પુનર્ભવના મૂળને સિંચવે છે.
હવે કષાય પ્રતિક્રમણનું જ ઉદાહરણ કહે છે – કોઈક બે સંયત [સાધુ] સંકેત કરીને દેવલોકે ગયા, આ તરફ એક નગરમાં એક શ્રેષ્ઠીની પત્નીએ પુત્ર નિમિત્તે નાગદેવતાના ઉપવાસ કર્યાં. નાગદેવીએ કહ્યું કે – તને દેવલોકથી આવીને પુત્ર થશે. ત્યાંથી એક દેવ ચ્યવીને તેને પુત્ર થયો. તેનું ‘નાગદત્ત' એવું નામ કર્યું. તે ૭૨-કળામાં વિશારદ થયો. તેને ગાંધર્વ અતિ પ્રિય હોવાથી ગંધર્વનાગદત્ત કહે છે. પછી તે મિત્રજાપરિવારાદિનું સુખ અનુભવે છે.
તેને મિત્ર દેવે ઘણો બોધ કર્યો, પણ તે બોધ પામતો જ નથી. ત્યારે તે દેવ અવ્યક્ત લિંગથી આ ન જાણે તેમ પ્રવ્રુજિત કરુ, એમ વિચારી તેની પાસે રજોહરણાદિ ઉપકરણ ન હતા. હાથમાં ચાર સર્પોનો કરંડીયો લઈને તે ઉધાનિકાની કંઈક નીકટથી પસાર થાય છે. તેના મિત્રોએ કહ્યું કે આ સર્પાક્રીડક છે. નાગદત્તે તેની પાસે જઈ પૂછ્યું – આમાં શું છે ? દેવ બોલ્યો સર્પો છે. ગંધર્વનાગદત્ત બોલ્યો – આપણે સર્વો વડે રમીએ, તું મારા સર્પ રમાડ, હું તારા સર્પને રમાડું. દેવ તેની સાથે રમવા લાગ્યો. નાગદત્ત સર્પો કરડવા છતાં દેવ ન મર્યો.
ગંધર્વ નાગદત્ત ઈર્ષ્યાથી બોલ્યો
-
હું પણ તારા સર્પો સાથે રમીશ. દેવે કહ્યું – તું મરી જઈશ જો આ નાગ કરડશે. મનાઈ કરવા છતાં ન માન્યો ત્યારે દેવે મંડલને આલેખીને ચારે દિશામાં કરંડીયા સ્થાપ્યા. પછી સર્વે સ્વજન, મિત્ર, પરિજનોને ભેગા કરીને તેમની સામે આ પ્રમાણે કહ્યું –
• નિયુક્તિ-૧૨૫૨-વિવેચન :
ગંધર્વ નાગદત્ત સર્પો સાથે રમવાને ઈચ્છે છે, આ સર્વે જો કોઈ પ્રકારે તેને કરડે, તો તેમાં તમારે મને દોષ ન આપવો. જે રીતે ચારે દિશામાં સ્થાપિત સર્પોનું માહાત્મ્ય જે કહ્યું. તે પ્રતિપાદન કરે છે –
• નિયુક્તિ-૧૨૫૩-વિવેચન :
તુરંતના ઉગેલા સૂર્ય જેવા નયનવાળો અર્થાત્ ક્તા, વિધુત્ લતા સમાન ચંચળ અગ્રજીભ વાળો, ઘોર, પ્રધાન વિષયુક્ત દાઢા વાળો, ઉલ્કાની જેમ પ્રજ્વલિત
રોષવાળો જે છે તે –
• નિયુક્તિ-૧૨૫૪-વિવેચન :
જે સર્પ વડે મનુષ્યને ડસાય તે કંઈજ કૃત કે અકૃતને જાણતો નથી, આ
(89)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરંડકમાં અĚશ્યમાન એવું મૃત્યુ વર્તે છે, મૃત્યુનો હેતુ હોવાથી મૃત્યુ કહ્યું. આવું છે, તો તું કઈ રીતે પ્રધાન સર્પને પકડીશ? આ ક્રોધ સર્પ છે. સંયોજના સ્વબુદ્ધિથી કરવી. - X -
• નિયુક્તિ-૧૨૫૫-વિવેચન :
મેરુ ગિરિ જેવો ઉંચો - તેના સદંશ, આઠ ફણાવાળો - જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ ઈત્યાદિ આઠ તત્ત્વથી યમ - મૃત્યુના હેતુરૂપ, તે યમને લાવે તે યમલા - બે જીભોવાળો, દક્ષિણ દિશામાં કરંડીયામાં રહેલો આ સર્પ છે - ૪ - માનમાં પ્રવૃત્ત. માનના હેતુભૂત છે.
• નિયુક્તિ-૧૨૫૬-વિવેચન :
જો ઉપરોક્ત સર્પથી ડસાય, તો તે મનુષ્ય સ્તબ્ધ થઈ ઈન્દ્રને પણ તુચ્છ ગણે છે. આ મેરુ પર્વત જેવા મહાનાગને તું કઈ રીતે ગ્રહણ કરીશ. આ માન સર્પ છે. • નિયુક્તિ-૧૨૫૭-વિવેચન :
જેની ગતિ મૃદ્ધી અને સ્મીતા છે તેવી [-લીસી લયક] ગતિ વાળી, સ્વસ્તિક લંછનથી અંતિ ફણા-પતાકા વાળી માયારૂપી નાગણ, નિવૃતિ - આંતર વિકાર, કપટવેશ પરાવર્તાદિ બાહ્યા અને આ બંને વડે પંચનામાં કુશલ [એવી માયા નાગણી] • નિયુક્તિ-૧૨૫૮-વિવેચન :
ઉક્ત પ્રકારની રૌદ્ર નાગણી છે. તું સર્પ ગ્રહણ શીલ, ઔષધિ બલરહિત અને
અક્ષ છે. જ્યારે તે નાગણી ચિરસંચિત વિષવાળી અને ગહન વનમાં વસનારી છે.
• નિયુક્તિ-૧૨૫૯-વિવેચન :
તેણીના ડસ્યા પછી તારો વિનિપાત થશે. અલ્પ ઔષધિ બળ વાળો એવો તું
તારી પોતાની ચિકિત્સા કરી શકશે નહીં.
• નિયુક્તિ-૧૨૬૦-વિવેચન :
બધાંને અભિભવ કરનાર, બધે અનિવાહિતપણે હોવાથી મહાલય, પૂર્ણ પુષ્કરાવર્તની જેમ નિર્દોષ જેનો છે તેવો, કરંડીયામાં ઉત્તર પાર્શ્વમાં રહેલો, તેથી જ સર્વોત્તર એવો લોભ, લોભના હેતુભૂતપણે વ્યાવર્તે છે તેવો નાગ છે.
• નિયુક્તિ-૧૨૬૧-વિવેચન
--
જે મનુષ્યને તે નાગ ડસે છે, તે સ્વયંભૂરમણ માફક દુષ્ઠુર છે, બધાં વ્યસનોનો રાજમાર્ગ છે, તેને તું કઈ રીતે ગ્રહણ કરીશ. કેમકે તે પ્રધાન સર્પ છે. - આ લોભ
સર્પ કહ્યો.
• નિયુક્તિ-૧૨૬૨-વિવેચન :
આ તે ચારે પાપસૌં છે – ક્રોધ, માન, માયા, લોભ. જેના વડે સદા સંતપ્ત તાવની માફક ભુવન ભવજલધિમાં ઉકળે છે.
નિયુક્તિ-૧૨૬૩-વિવેચન :
-
જે આ ચાર આશીવિશ્વ સર્પો વડે કરડાય છે, તે અવશ થઈને નરકમાં પડનારો થાય છે, તેને કોઈ આલંબન રહેતું નથી કે જેથી નસ્કમાં ન પડે. આ પ્રમાણે જાણીને આનાથી મુક્ત રહેવું. તે નાગદત્તને કરડ્યા, પડી ગયો અને મરી ગયો. પછી દેવ કહે છે – રોકવા છતાં વાં રોકાયો. પૂર્વે કહેલ તેના મિત્રો-વૈધોએ ઔષધ આપ્યું. પણ કંઈજ ગુમ કરતો નથી, પછી તેના સ્વજનો પગે પડ્યા – “આને જીવાડો.” દેવ બોલ્યો – આ પ્રમાણે
Page #336
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪, નિ - ૧૨૬૩
૧૧૩
૧૧૮
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૩
હું પણ સર્પો વડે ખવાયો હતો. હવે જે આવા પ્રકારની ચરીને પાડે તો જીવતો થાય. જો નહીં પાળે તો જીવતો થયા પછી પણ ફરી મરી જશે. તે ચરીને હવેની ગાથામાં કહે છે –
• નિયુક્તિ-૧૨૬૪-વિવેચન :
આ પ્રમાણે હું પણ ચાર આશીવિષ ધોરપપ સર્ષોથી કરડાયો હતો. વિષનો નાશ કરવાને માટે હું વિવિધ પ્રકારે ઉપવાસ, છકે, અમ આદિ તપક્રિયાને સેવું છે.
• નિયુક્તિ-૧૨૬૫-વિવેચન :
હું પર્વતો, કાનન, મશાન, વ્યગૃહ અને વૃક્ષના મૂળોને સેવું છું. પાપસર્પોનો હું ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરતો નથી. અહીં શૈલ-પર્વત કાનનÇરવતી વનો.
• નિયુક્તિ-૧૨૬૬-વિવેચન :
અતિ આહાર હું સહેતો નથી, અલપસ્નિગ્ધ ભોજન મને મળે એવું પણ નથી, કેમકે અતિ સ્નિગ્ધ કવિ પ્રચૂર શબ્દાદિ વિષયોને ઉદીરે છે. તેથી જેટલામાં સંયમ યાત્રા ચાલે, તેટલો જ આહાર કરું છું. વળી તે પણ પ્રકામ આહાર કરતો નથી.
• નિયુક્તિ-૧૨૬૭-વિવેચન :
પ્રાયઃ ચાકૃત હાર કે વિગઈ હિત આહારથી હું રહું છું જે કંઈ શોભન કે અશોભન ઓદનાદિ કરાયેલા આહાર હોય, ઉચ્છિત ધમ-તજવા યોગ્ય હોય, તેવા સાથ આહારથી નિવહિ કરું છું.
એ પ્રમાણે કિયાયુક્ત અને કિયાંતરના યોગથી ગુણો દશવિ છે – • નિયુક્તિ-૧૨૬૮-વિવેચન :
અલ્પ આહાર, ૫ બોલવું અને જે આ૫ નિદ્રાવાળો હોય, અલ્પ ઉપાધિ અને ઉપકરણ હોય, તેને દેવો પણ પ્રણામ કરે છે. આ પ્રમાણે જો નાગદત્ત વયનોને પાળે તો ઉભો થશે. કહે છે - આ પ્રમાણે જીવે તો પણ સારું જ છે. પછી તે પૂર્વાભિમુખ રહીને ક્રિયાને પ્રયોજવાની ઈચ્છાથી દેવ બોલે છે -
- નિર્યુક્તિ-૧૨૬૯-વિવેચન :
સિદ્ધોને નમસ્કાર કરીને સંસારસ્થને જે મા વૈધો છે - તેવા કેવલિ, ચૌદપૂર્વ આદિને નમસ્કાર કરીને હું સર્વ વિષ નિવારિણી દંડક્રિયા વિધાને કહીશ. તે આ છે
આ મહાત્માને સર્વ પ્રાણાતિપાત, અસત્ય વચન, અદતાદાન, બ્રહ્મ અને પરિગ્રહના પ્રત્યાખ્યાન થાય છે - સ્વાહા..
આ પ્રમાણે કહેવાથી નાગદત્ત ઉભો થયો, માતા-પિતાએ તેને બધી વાત કરી, નાગદત્તને શ્રધ્ધાન થઈ, પાછો દોડ્યો, પડી ગયો. ફરી પણ દેવે તે પ્રમાણે જ ઉભો કર્યો, ફરી નાગદત્ત દોડયો, ફરી પડ્યો. બીજી વખતે દેવે તેને વિષમુક્ત કરવાની ની પાડી દીધી. દેવને વિનવણી કરી ફરી નાગદત્તને ઉભો કરતાં તેણે બધું કબૂલ કર્યું. માતા-પિતાને પૂરીને તે દેવની સાથે ચાલ્યો. કોઈ વનખંડમાં પૂર્વભવો કહ્યો. ત્યારે તે બોધ પામ્યો અને પ્રત્યેકબુદ્ધ થયો. દેવ પણ પાછો ગયો.
એ પ્રમાણે નાગદત્તે તે કષાયોને જાણીને શરીરરૂપ કરંડીયામાં નાંખી દીધા અને ક્યાંય સંચરવા દીધા નહીં. એ પ્રમાણે તે ઔદયિક ભાવેને ન કરવાને માટે અમ્યુસ્થિત થયો. પ્રતિક્રમણ થયું. લાંબો શ્રમણપર્યાય પાળીને સિદ્ધ થયો. એ ભાવ પ્રતિક્રમણ.
કયા નિમિત્તે વારંવાર પ્રતિકમણ કરવું જોઈએ ? જેમ મધ્યના તીર્થકરના તીર્થમાં
સાધુ છે. તેની માફક કેમ કાર્ય પડતાં પ્રતિક્રમણ કરતાં નથી. આચાર્યએ કહ્યું કે - અહીં વૈધનું દૃષ્ટાંત છે – એક રાજાને તેનો પુત્ર અતિ પ્રિય હતો. તેણે વિચાર્યું કે – આને રોગ ન થાઓ. તે માટે કંઈક કરુ. તેણે વેધો બોલાવ્યા - મારા પુત્રની ચિકિત્સા કરો કે જેથી નીરોગી રહે તેઓ બોલ્યા : ચિકિત્સા કરીશું.
રાજાએ પૂછ્યું - તમારા યોગો કેવા છે ? એક બોલ્યો - જો રોગ હશે તો શાંત થશે, જો રોગ નહીં હોય તો નુકસાન કરશે. બીજો વૈધ બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે, જો નહીં હોય તો ગુણ કે દોષ કંઈ કરશે નહીં, બીજો બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે અને નહીં હોય તો વર્ણ, રૂપ, યૌવન અને લાવણ્યપણે પરિણમશે.
ત્રીજા વૈધને રાજાએ આજ્ઞા આપી, ઔષધોપચાર કર્યો.
એ પ્રમાણે આ પ્રતિકમણ પણ જો દોષ હોય તો વિશુદ્ધિ કરે છે, જો ન હોય તો શુદ્ધ ચાસ્ત્રિ શુદ્ધતર થાય છે.
પ્રસંગથી પ્રતિક્રમણ કર્યું. ધે અધ્યયન શબ્દાર્થે કહેવો જોઈએ, પણ તે બીજે કહેલ હોવાથી અહીં કહેતા નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ પુરો થયો, હવે સૂકાલાપક નિક્ષેપનો અવસર છે, તે સૂગ હોય તો થાય. • x - તે સૂત્ર આ પ્રમાણે છે –
• સૂત્ર-૧૧ - કરેમિ ભંતે: X - X - X - સાવવ વોસિરામિ. • વિવેચન-૧૧ -
અધિકૃત સૂત્રની વ્યાખ્યા અને લક્ષણ યોજના સામાયિકવતુ જાણવી. આ સ્વસ્થાને જ સામાયિક અધ્યયનમાં કહેવાયેલ સૂત્ર છે, ફરી અહીં શા માટે કહો છો ? પુનરપ્તિ દોષ ન લાગે ? પ્રતિરોધ કરેલનું સેવન સમભાવસ્થ વડે જ પ્રતિક્રમવું જોઈએ, તેમ જણાવવા માટે છે અથવા જેમ વિષઘાતાર્થે મંત્રપદ ફરી બોલવામાં દોષ નથી, તેમ રગ રૂપી વિષ વડે હણાયેલાને પુનરુક્તિ દુષ્ટ છે.
રાગ વિષથી હણાયેલાને જે કારણે મંગલપૂર્વ પ્રતિક્રમવું જોઈએ તે કારણે સૂત્રકાર મંગલને કહે છે -
• સૂઝ-૧૨ :
ચાર પદાર્થો મંગલરૂપ છે - અરિહંત મંગલ છે, સિદ્ધો મંગલ છે, સાધુ મંગલ છે, કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ મંગલ છે.
• વિવેચન-૧૨ :
મંગલ શબ્દ પૂર્વે કહેલ છે. કયા ચાર પદાર્થો મંગલ છે? તે બતાવતા કહે છે - અરિહંત આદિ. (૧) અશોક આદિ આઠ મહા પ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તે અરહંત મંગલ છે. (૨) કમને બાળી નાંખવાથી સિદ્ધ થયેલા, તે સિદ્ધો મંગલ છે. (૩) નિર્વાણ સાધક યોગોને સાધે છે, માટે સાધુ, તે મંગલ છે. સાધુના ગ્રહણથી આચાર્ય, ઉપાધ્યાય ગ્રહણ કરેલા જ જાણવા. (૪) ધારણ કરે તે ધર્મ, જેનામાં કેવળજ્ઞાન વિધમાન છે તે કેવલી-સર્વજ્ઞ, તેમના વડે પ્રરૂપિત એવો જે શ્રત અને ચારિત્ર ધર્મ, તે મંગલ છે. આના વડે કપિલાદિના ધર્મનો વ્યવચ્છેદ જાણવો.
અરહંત આદિની મંગલતા તેમનાથી જ હિત મંગલથી સુખની પ્રાપ્તિ છે. તેથી
Page #337
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪/૧૨ નિ - ૧૨૬૯
જ તેનું લોકોત્તમત્વ કહે છે
• સૂત્ર-૧૩ :
લોકમાં ચાર ઉત્તમ છે -
સાધુ લોકોતમ છે, કેવલિ પ્રાપ્ત • વિવેચન-૧૩ :
૧૧૯
અરિહંત લોકોત્તમ છે, સિદ્ધો લોકોત્તમ છે, ધર્મ લોકોત્તમ છે.
અથવા અહંતાદિની મંગલતા કઈ રીતે છે ? લોકોતમપણાથી, તેથી કહે છે – અનંતરોક્ત કે કહેવાનાર આ ચાર ભાવલોકમાં ઉત્તમ-પ્રધાન છે. આ કોણ ? તે બતાવે છે – અરહંત ઈત્યાદિ.
અરહંત - પૂર્વે શબ્દાર્થ કહેલ છે. તે ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – અહંતો ભાવલોકમાં ઉત્તમ કહ્યા છે. કેમકે તેમની સર્વ પ્રકૃતિ પ્રશસ્ત છે. અનુભાવને આશ્રીને વેદનીય, આયુ, નામ અને ગોત્રનો ભાવ ઔદયિકમાં નિયમથી ઉત્તમ હોય છે. એ પ્રમાણે જ ઉત્તર પ્રકૃત્તિ વિશેષ થકી પણ તેનું વૈશિષ્ટ્ય-ઉત્તમત્વ જાણવું, તે આ રીતે –
સાતા, મનુષ્યાયુ, બે નામ પ્રકૃતિ સમ ને પ્રશસ્ત છે, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક - તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, સમચતુરસ, સંસ્થાન, વજ્રઋષભનારાય સંઘયણ, વર્ણ-સ-ગંધ-સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છ્વાસ, વિહાયોગતિ પ્રશસ્ત છે. ત્રસ, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક સ્થિર અને અસ્થિર, શુભ ઉધોત, શુભ સ્વર, આદેય નામ અને યશોકીર્તિ, નિર્માણ અને તીર્થંકરનામ કર્યા. પછી ઉચ્ચગોત્ર, ચોત્રીશ ઔદયિક ભાવોથી તે ઉત્તમ, પ્રધાન અને અનન્યતુલ્ય થાય છે.
ઔપશમિક ભાવ અરહંતને વિધમાન હોતો નથી.
ક્ષાયિક ભાવમાં વળી બેના આવરણ હોય છે. તથા મોહ અને અંતરાય કર્મ.
એ ચારના સંપૂર્ણ ક્ષયથી આની પ્રતીતિ થાય છે.
ક્ષાયિક ભાવમાં તેઓ લોકમાં ઉત્તમ છે, તે નિશ્ચે વાત છે.
સાંનિપાતિક અને ઔદયિક ભાવમાં જે પૂર્વે કહ્યા. અરહંતોના જે ક્ષાયિક ભાવો કહ્યા છે. તેના સદા યોગથી સાંનિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. તેનાથી પણ ભાવલોકની ઉત્તમતા નિયમથી હોય છે.
સિદ્ધોનું લોકોતમપણું તે ક્ષેત્રલોકની ઉત્તમતાથી છે. સર્વે કર્મ પ્રકૃતિ રહિતતાથી જે ક્ષાયિક ભાવ થાય છે, તેના કારણે પણ તેની ઉત્તમતા છે.
સાધુઓની લોકોત્તમતા તે જિનેન્દ્રોએ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ રૂપ ભાવલોકથી કહેલી છે. તેમાં સાધુ શબ્દ પૂર્વે કહેલો છે. દર્શનાદિ ત્રય ભાવલોકની ઉત્તમતાથી લોકોત્તમ કહ્યા છે.
કેવલિ પ્રરૂપિત ધર્મ પૂર્વે કહ્યો છે – તે ક્ષાયોપશમિક, ઔપશમિક, ક્ષાયિક ભાવલોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ કહ્યો છે તથા કહ્યું છે કે ધર્મ તે શ્રુત અને
ચાસ્ત્રિ, તે બંને પણ લોકોત્તમ જાણવો.
જે કારણથી લોકોતમ છે, તે કારણે શરણ્ય છે. તેથી કહે છે – ચાર શરણા અંગીકાર કરું છું અથવા કઈ રીતે લોકોતમત્વ છે? આશ્રયણીયપણાથી. હવે તે
૧૨૦
આશ્રયણીયત્વ કહે છે
સૂત્ર-૧૪ :
હું ચાર શરણા આંગીકાર કરું છું. હું અરિહંતનું શરણ સ્વીકારું છું. સિદ્ધનું શરણું સ્વીકારું છું, સાધુનું શરણું સ્વીકારું છું અને કેવલિ ભગવંતે પ્રરૂપિત ધર્મનું શરણુ સ્વીકારું છું.
• વિવેચન-૧૪ :
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સંસારના ભયથી રક્ષણને માટે ચાર શરણા સ્વીકારું છું – ચારના આશ્રયે જઉ છું. ભેદ વડે તેને દર્શાવતા કહે છે – અરહંતનું શરણું સ્વીકારું છું. સાંસારિક દુઃખથી રક્ષણ માટે અરહંતના આશ્રયે જાઉ છું અર્થાત્ તેમની ભક્તિ કરું છું. એ પ્રમાણે સિદ્ધાદિનું શરણું સ્વીકારું છું.
આ રીતે મંગલોપચાર કર્યો. હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે –
• સૂત્ર-૧૫ :
હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. (આ અતિચાર
સેવન)
કાયાથી, વચનથી, મનથી કરેલ હોય.
-
• ઉત્સૂત્રભાષણ કે ઉન્માર્ગ સેવનથી (હોય.)
– અકલ્પ્ય કે અકરણીયથી (થયેલ હોય)
– દુધ્વનિ કે દુષ્ટ ચિંતવનથી (થયેલ હોય)
-
અનાચારથી, અનિચ્છનીયથી, અશ્રમપ્રાયોગ્યથી હોય.
જ્ઞાન, દર્શન કે ચારિત્ર - શ્રુત અને સામાયિકમાં હોય.
-
– ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવ્રત, છ જીવનિકાય, સાત પિન્કેષણા, આઠ પ્રવચનમાયા, નવ હાચર્ય ગુપ્તિ, દસ પ્રકારે શ્રમણ ધર્મ [તે-તે વિષયમાં પાલન-પાલનથી થયેલ હોય]
સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યોમાં પ્રમાદ કરવાથી જે-જે ખંડણા-વિરાધના થઈ હોય, મારું તે પાપ મિથ્યા થાઓ.
• વિવેચન-૧૫ :
ઈચ્છામિ પ્રતિક્રમિનું ઈત્યાદિ પદો કહેવા.
હવે પદાર્થ કહે છે – કૃમિ - હું ઈચ્છુ છું, અભિલાષા કરું છું. પડિક્કમિઉં – નિવર્તવાને, પ્રતિક્રમણ કરવાને. કોનું? અતિચારોનું મે - પોતાને માટે આ નિર્દેશ છે. દિવસથી થયેલ કે દિવસ પરિણામ તેદૈવસિક. અતિચરણ તે અતિચાર અર્થાત્ અતિક્રમ. મૃત - આના વડે ક્રિયાકાળ કહ્યો. 'મિચ્છામિવુપ્તકમ્' - આના વડે નિષ્ઠાકાળ કહ્યો. વળી આ અતિચાર ઉપાધિભેદથી અનેક પ્રકારે છે –
કાયા-શરીર વડે થયેલ તે કાયિક અર્થાત્ કાયકૃત. વાચા વડે નિવૃત્ત તે વાયિક - વાત. મનથી નિવૃત્ત તે માનસિક.
ઉત્સૂત્ર એટલે સૂત્રમાં ન કહેલ. માર્ગ - ક્ષાયોપશમિક ભાવ ઉત્પાર્ગ - ક્ષાયોપસમિક ભાવના ત્યાગથી ઔદયિક ભાવ સંક્રમ.
Page #338
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૧૫ નિ -૧૨૬૯
૧૨૭
કાનીય સમાન તે કલા, વિધિ, આચાર. કલય - ચરણ, કરણ વ્યાપાર, ન કલે તેવું તે અલય. વારyવ - સામાન્યથી કર્તવ્ય, ન કરવા યોગ્ય - તે ચાકરણીય.
અહીં હેતુ-હેતુમન્ ભાવ છે. જે કારણે ઉસૂત્ર છે, તેથી જ ઉન્માર્ગ છે, ઈત્યાદિ. અહીં સુધી કાયિક અને વાચિક કહ્યા.
હવે માનસિક અતિચાર કહે છે – દુષ્ટ ધ્યાત તે દુર્થાત-એકાગ્ર ચિતે આd રૌદ્ર લક્ષણરૂપ. દુષ્ટ વિચિંતિત - ચલચિત્તાથી અશુભ. જે કારણે આવા સ્વરૂપે છે, તે કારણે શ્રમણ પ્રાયોગ્ય છે, તેથી અનાચાર છે.
આચરવા યોગ્ય તે આચાર, ન આચાર તે અનાચાર - સાધુને અનાયમીય જે કારણે સાધુને અનાવરણીય છે, તેથી જ અનેzવ્ય છે - કિંચિત્ પણ મન વડે પ્રાર્ચનીય નથી.
આ અતિચાર કયા વિષયના છે ? તે કહે છે – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ વિષયક છે. હવે ભેદથી કહે છે :- શ્રત વિષયક - મતિ આદિ જ્ઞાનોપલક્ષણ. તેનાથી વિપરીત પ્રરૂપણા તે અકાલ સ્વાધ્યાયાદિ અતિચાર. સામાયિક વિષયક - સામાયિકના ગ્રહણથી સમ્યકત્વ સામાયિક અને ચાસ્ત્રિ સામાયિક લેવું.
તેમાં સમ્યકત્વ સામાયિક અતિસાર તે શંકા આદિ.
ચારિત્ર સામાયિક અતિયાર ભેદથી કહે છે - ત્રણ ગુપ્તિના, તેમાં પ્રતિચાર - અપવિચારરૂપ ગુપ્તિઓ છે. ચાર કષાયોનું - ક્રોધ, માન, માયા, લોભરૂપ. પાંચ મહાવતોનું • પ્રાણાતિપાતાદિથી નિવર્તવા રૂા. છ જવનિકાય - પૃથ્વીકાયિકાદિના, સાત પિષણા આ રીતે –
અસંસ્કૃષ્ટ હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલા હાથ અને ન ખરડાયેલા પાત્રથી ગ્રહણ કરવું, તે પહેલી પિડૅષણા. સંસૃથ્વ-ખરડાયેલ વડે વિચારતા - ખરડાયેલ હાથ અને ખરડાયેલ પણ. એ પ્રમાણે ગ્રહણ કરે તે બીજી. અલાલેપા અર્થાતુ નિર્લેપપૃથક્ આદિ ગ્રહણ કરતા ચોથી પિડૅષણા.
અવગૃહીતા - ભોજનકાળમાં શરાવલાદિમાં કઢાયેલું જ ભોજન હોય તો લેવું, તે પાંચમી. પ્રગૃહીતા - ભોજન વેળાએ દેવાને અગ્રુધત થયેલા હાથ આદિ વડે જ પ્રગૃહીત જે ભોજન કે ખાતો હોય તે સ્વહસ્તાદિથી આપે તો ગ્રહણ કરવું તે છઠ્ઠી પિÖષણા. ઉઝિતધમ - જે ફેંકી દેવાને યોગ્ય ભોજન હોય, જેને બીજા દ્વિપદાદિ પણ ઈચ્છે નહીં, તેવા અર્ધ વ્યક્તને ગ્રહણ કરવું તેમ ધારીને લે તે સાતમી.
આ સાત ભેદ સંક્ષેપથી કહ્યા. વિસ્તાર બીજેથી જાણવો.
કેટલાંક સાત પાર્ણપણા પણ કહે છે, તે પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ચોથી પારૈષણામાં ભેદ છે, તેમાં ઓસામણ અને કાંજી આદિને નિર્લેપ જાણવા.
આઠ પ્રવચન માતામાં ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ આવે. તેમાં પ્રવીચારઅવીચારરૂપ ગુતિઓ છે અને સમીતિ પ્રવીચારરૂપ છે. તેથી કહેવાય છે કે – સમિત નિયમા ગુપ્ત હોય, ગુપ્તમાં સમિતવ ભજનાઓ હોય છે. કુશલ વયનને બોલતો જે વયનગુપ્ત છે તે સમિત પણ હોય છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું સ્વરૂપ આગળ કહીશું.
૧રર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દશ પ્રકારે શ્રમણ - સાધુ ધર્મ, ક્ષાંતિ આદિ, તે આગળ કહીંશું.
આ ગુપ્તિ આદિમાં જે શ્રમણોના યોગો - વ્યાપારોના સમ્યક પ્રતિસેવન, શ્રદ્ધા અને પ્રરૂપણા લક્ષણોનું જે ખંડન-દેશથી ભંગ અને જે વિરાધના - સંપૂર્ણ ભંગ - x - તે ખંડણા, વિરાધના દ્વારા આવેલ ચાસ્ત્રિના અતિચારનું અને આ જ્ઞાનાદિ ગોચર દૈવસિક અતિચારનું, અહીં સુધી ક્રિયાકાળ કહ્યો.
તેનું જ “મિચ્છા મિ દુક્કડ' આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. મિચ્છ - હું આ દુકૃત્ - અકર્તવ્યનું પ્રતિક્રમણ કરું છું. અહીં આ સૂણ પર્શિકા ગાથા કહી છે – • નિર્યુક્તિ-૧૨3૧-વિવેચન :
પ્રતિષેધ કરેલું કરવું, કીધેલું ન કરવું, અશ્રદ્ધા કરી, વિપરીત પ્રરૂપણા કરી [. ચાર કારણે] પ્રતિકમણ હોય. – – નિવારીત એવા અકાલ સ્વાધ્યાયાદિના અતિયારોનું
સેવન કરે તો પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિકમણ - પાછા ખસવું તે. - આસેવનીય એવા કાલે સ્વાધ્યાયાદિને ન કરવા - અનાસેવન કરે, તો તેનું પ્રતિકમણ.
કેવલિ પ્રરૂપિત પદાર્થોની શ્રદ્ધા કરે તો પરિક્રમણ. વિપરીત પ્રરૂપણા એટલે અવ્યથા પદાર્થ કથનમાં પ્રતિકમણ.
આ ગાથા વડે યથાયોગે બધાં સૂત્રોને અનુસરવા જોઈ. તે આ રીતે - સામાયિક સૂત્રમાં પ્રતિષેધ કરાયેલા રાગ અને દ્વેષ, તે બંનેના કરવા તે કૃર્થ, તેનો નિગ્રહ - તેનું ન કરવું, સામાયિક છો મોક્ષનું કારણ છે. તેમાં શ્રદ્ધા. સમભાવ રૂપ સામાયિક છે એવી વિપરીત પ્રરૂપણામાં પ્રતિકમણ કરવું જોઈએ.
એ પ્રમાણે મંગલાદિ સૂત્રોમાં પણ યોજના કરવી. ચારે મંગલનો અહીં પ્રતિષેધ કરવો અને મંગલનો અધ્યવસાય કરવો ઈત્યાદિ પ્રકારે. એ રીતે ઓળથી અતિચારોનું પ્રતિક્રમણ કર્યું.
હવે આ જ વાત વિભાગથી કહે છે, તેમાં ગમનાગમનના અતિયારનું સૂત્ર - • સૂત્ર-૧૬ :
હું ઐયપિથિકી પ્રતિક્રમવાને ઈચ્છું છું. ગમનાગમન ક્રિયા દરમ્યાન થયેલ વિરાધનામાં [વિરાધના કઈ રીતે થઈ તે કહે છે –
જતા-આવતાં, મારા વકે કોઈ પણ કિસજીd], બીજ, હરિત [લીલી વનસ્પતિ, ઓસ ઝાકળ, કીડીના દર, સેવાળ, કીચડ કે કરોળિયાના જાળા વગેરે ચંપાયા હોય,
જે કોઈ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય [કઈ રીતે ?]
આ જીવો મારા વડે ઠોકરે મરાયા હોય, ધુળથી ઢંકાયા હોય, ભોંય સાથે પસાયા હોય, પરસ્પર તેના શરીર અફળાવાયા હોય, થોડા સમર્શિત થયા હોય, દુ:ખ ઉપજાવાયું હોય, ખેદ પમાડાયા હોય, ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજ સ્થાને ફેરવાયા હોય કે તેમના પ્રાણોનો વિયોગ કરાયો હોય.
તે સર્વે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
Page #339
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૧૬ નિ - ૧૨૭૧
• વિવેચન-૧૬ :
હું ઈચ્છુ છું – નિવર્તવાને, ઈપિથિકા વિરાધનામાં જે અતિચાર થયા હોય. આના દ્વારા ક્રિયાકાલ કહ્યો અને “મિચ્છામિ દુક્કડં', આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. તેમાં ઈર્યા એટલે ગમન, તેનાથી પ્રધાન પંચ તે ઈથ. તેમાં થાય તે ઈર્ષ્યા પથિકી.
૧૨૩
વિરાધવું - દુઃખમાં પ્રાણીને સ્થાપવા તે. આ વિરાધના કરતાં જે અતિચાર લાગ્યા હોય તે. તેનો વિષય દર્શાવતા કહે છે. ગમન અને આગમનમાં. મન - સ્વાધ્યાયાદિ નિમિતે વસતિથી જવું આગમન - પ્રયોજન પૂર્ણ થતાં ફરી આવીને વસવું તે. તેમાં અતિચાર કઈ રીતે?
બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણી, તેમને પગ વડે પીડા પહોંચાડવી તે પાળમળ. બીજોનું જીવત્વ, સકલ વનસ્પતિ, - ૪ - ઓસ-ઝાકળ. આ ઝાકળનું ગ્રહણ બાકીના જળનો સંભોગ પરિવારણાર્થે છે. ઉલિંગ-ગભાકૃતિ જીવો અથવા કીડીના નગરા, પનક-ફુગ, ટ્ટિ - કાદવ અથવા ૬ - અપકાય અને ટ્ટિ - પૃથ્વીકાય. કરોળીયાના જાળા.
ઉક્ત જીવોનું સંક્રમણ - આક્રમણમાં. મેં જે બધાં જીવોને વિરાધ્યા-દુઃખમાં સ્થાપ્યા. એકેન્દ્રિય - પૃથ્વી આદિ, બેઈન્દ્રિય-કૃમિ આદિ, તેઈન્દ્રિય-કીડી આદિ. ચઉરિન્દ્રિય - ભ્રમર આદિ, પંચેન્દ્રિય.
અભિહયા - પગ વડે ઘટ્ટન કર્યુ અથવા ઉડાડ્યા કે ફેંક્યા. વત્તિયા - એકઠાં કર્યા કે ધૂળથી ઢાંક્યા. લેસિયા - પિષ્ટ, પીસ્યા, ભૂમિ આદિમાં ઘસ્યા. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - X X - X -
આ ગમનાતિચાર પ્રતિક્રમણ કહ્યું. હવે વવર્તન [પડખાં બદલવા આદિ] અતિચારનું પ્રતિક્રમણ કહે છે –
• સૂત્ર-૧૭ :
હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છુ છું. [શેનું ?] પ્રકામ શય્યાથી, નિકામ શય્યાથી, સંથારામાં પડખાં ફેરવવાથી, પુનઃ તે જ પડખે ફરવાથી, આકુચન-પ્રસારણ કરવાથી, જૂ વગેરે જીવોના સંઘનથી, ખાતાકચકચ કરતા - છીંક કે બગાસુ ખાતા [મુહપતિ ન રાખવાથી, આમથી, સરજક વસ્તુને સ્પર્શવાથી, આકુળવ્યાકુળતાથી, સ્વપ્ન નિમિત્તે, સ્ત્રી વિપસિથી, દૃષ્ટિ વિષયાસથી, મન વિષયસિથી, પાન-ભોજન વિષયસિથી...
મેં જે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય.
તેનું મિચ્છા મિ દુક્કડ
• વિવેચન-૧૭ :
હું પ્રતિક્રમવાને ઈચ્છુ છું. શું?
પ્રકામ શય્યાના હેતુભૂતતાથી જે મારા વડે દૈવસિક અતિચાર થયા હોય તે. આના દ્વારા ક્રિયાકાળ કહ્યો. ‘મિચ્છામિ દુક્કડં' આના વડે નિષ્ઠાકાળ કહેલ છે. એમ બધે યોજવું.
૧૨૪
શયન તે શય્યા, પ્રકામ –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ચારે પ્રહર શયન તે પ્રકામ - શય્યા અથવા શય્યા
- સંસ્તાકાદિ રૂપ, પ્રકામ - ઉત્કટ શય્યા, તે આ રીતે – સંથારો, ઉત્તર પટ્ટો બંનેથી વધારાના પ્રાવરણને આશ્રીને અથવા ત્રણ વસ્ત્ર [બે સુતરાઉ અને એક ઉની પડોથી અતિક્તિ, તે હેતુથી, સ્વાધ્યાયાદિ ન કરવાથી આ અતિચાર છે.
પ્રતિ દિવસ પ્રકામ શય્યા જ નિકામ શય્યા કહેવાય.
ઉદ્વર્તન-પહેલાં ડાબા પડખે સુતા હોય અને જમણાં પડખે ફરવું તે. ઉદ્વર્તનઉદ્ધર્તન તે ઉદ્ધર્તના કહેવાય તેનાથી અને ફરી ડાબા પડખે જ વર્તવું તે પરિવર્તના, તેનાથી. અહીં અપમાર્જના કરવાથી અતિયાર લાગે છે. આકુંચન - શરીર સંકોચવારૂપ, તે જ આકુંચનથી. પ્રસારણ - શરીરનો વિક્ષેપ, તે જ પ્રસારણા કરવાથી.
અહીં કુક્ડીનું દૃષ્ટાંત બતાવે છે – વિધિથી ન કરે તો અતિચાર. જેમ કુકડી આકાશમાં પગ પ્રસારે, ફરી સંકોચે ઈત્યાદિ - તેમ જો પીડા થાય તો પ્રમાર્જીને આકાશમાં રાખે [પગને પ્રસારે એ પ્રમાણે પ્રમાર્જનાદિ વિધિ ન કરે તો તેને અતિચાર લાગે.
જૂ વગેરેને અવિધિથી સ્પર્શે, તેનાથી થતો અતિચાર.
કૂજિત-ખાંસવું, તેમાં અવિધિથી મુખવસ્ત્રિકા હાથમાં રાખે કે મુખે ન ધારણ કરે. વિષમા શય્યા-વસતિના દોષો ઉચ્ચારવા, તે કર્કર કરવું. તેમાં જે અતિચાર થાય તે. આ આર્તધ્યાન જ અતિચાર છે. છીંક અને બગાસુ અવિધિથી ખાય. સમર્થ - પ્રમાજવા વિનાના હાથથી સ્પર્શ કરવો તે તેમાં, સરજક - પૃથિવ્યાદિ રજ સહિત જે વસ્તુ સ્પર્શે તે, એ પ્રમાણે જાગતા જે અતિચાર લાગે તે કહ્યા.
હવે સુતા જે લાગે તે કહે છે – આકુળ વ્યાકુળતાથી જે સ્ત્રી આદિ પરિભોગ, વિવાહ, યુદ્ધાદિ સંસ્પર્શના વિવિધ પ્રકારના સ્વપ્નના નિમિત્તથી થાય તે વિરાધના કહેવાય છે. વળી તે મૂલગુણ અને ઉત્તરગુણ વિષયક થાય છે, તેથી તેને ભેદ વડે કહે છે – સ્ત્રીનો વિપર્યાસ તે સ્ત્રીવિપર્યાસ, અબ્રહ્મનું આસેવન. તેમાં થાય તે સ્ત્રી વૈપર્યાસિકી વડે, સ્ત્રીદર્શનના અનુરાગથી તેણીનું અવલોકન તે દૃષ્ટિ વિપર્યાસ, તેમાં થાય તે દૃષ્ટિવૈપયાસિકીથી.
એ પ્રમાણે મન વડે અધ્યપપાત તે મનોવિપર્યાસિકીથી એ પ્રમાણે પાન અને ભોજનના વિપર્યાસથી થતા-જેમકે-રાત્રિના પાન-ભોજનનો પરિંભોગ જ તેનો વિપર્યાસ
છે. આના હેતુભૂત જે અતિચાર છે, તે કહ્યા છે. મારા વડે દિવસના થયેલ કે દિવસ પરિણામ તે દૈવસિક અને અતિચાર - અતિક્રમ થયેલ હોય.
તેનું મિચ્છા મિ દુક્કડં.
[શંકા] દિવસે સુવાનો નિષેધ હોવાથી આ અતિચાર જ અસંભવ છે ? [સમાધાન] ના, આ અપવાદ વિષયથી છે. તેથી કહે છે. અપવાદથી સુતા હોય, જેમકે – દિવસના માર્ગના પશ્રિમથી સુવે, તે સંદર્ભમાં આ વચન જાણવું. એ પ્રમાણે ત્વગ્ વર્તના સ્થાન અતિચારનું પ્રતિક્રમણ બનાવીને હવે ગૌચર-અતિચાર પ્રતિક્રમણ કહે છે– • સૂત્ર-૧૮ -
હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ?] ભિક્ષા માટે ગૌચરી ફરવામાં લાગેલા
Page #340
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪/૧૮ નિં - ૧૨૭૧
અતિચારોનું [કઈ રીતે બંધ કરેલા બારણા-જાળી વગેરે ઉઘાડવાથી, કુતરાવાછરડાં કે નાના બાળકનો સંઘટ્ટો થવાથી, મંડી પ્રાકૃતિક, બલિ પ્રાભૃતિક કે સ્થાપના પ્રાભૂતિક લેવાથી, શંકિત-સહસાકારિત [આહાર લેવાથી, અનેષણાથી, જીવોવાળી વસ્તુનું-બીજનું કે હરિતનું ભોજન કરવાથી, પશ્ચાત્ કર્મ કે પુરોકર્મ કરવાથી, અષ્ટ હતથી, સચિત્ત એવા જળ કે રજવાળી વસ્તુ લેવાથી, પારિશાટનિકાથી, પારિષ્ઠાપનિકાથી, ઓહરણભિક્ષાથી -
જે ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી પરિશુદ્ધ પરિગૃહિત કે પરિભુત
હોય અને જે પરઠવેલ ન હોય –
તેનું ‘મિચ્છા મિ દુક્કડ'
• વિવેચન-૧૮ :
૧૨૫
હું પ્રતિક્રમું છું – નિવર્યુ છું. શેનાથી ?
ગોચરચર્યા - ભિક્ષારચર્યામાં જે અતિચાર લાગે છે, તેનાથી. ગાયનું ચરવું તે ગોચર, ગોચર જેવી ચર્ચા તે ગોચર ચર્ચા. કોની? ભિક્ષાર્થે ચર્ચા. તેથી કહે છે લાભાલાભ નિરપેક્ષ થઈ અદીનચિંતે મુનિ ઉત્તમ-મધ્યમ-અધમ કુળોમાં ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં રાગ-દ્વેષરહિત થઈને ભિક્ષા માટે ભમે છે. તેને અતિચાર કઈ રીતે લાગે?
૩૫ાડ - આગળીયો દીધેલ કે કંઈક બંધ કરેલ બારણા, તેને ઉઘાડવા તે અથવા તે માટે પ્રેરણા કરવી તે. આ રીતે બંધ કમાડાદિના ઉઘાડવાથી અપમાર્જનાદિથી અતિયાર લાગે તે. - X -
=
૦ મંડી પ્રાકૃતિકા – સાધુ આવે ત્યારે કોઈ વાસણથી અગ્રકૂર બીજા વાસણમાં કાઢીને સાધુને આપે, તેમાં પ્રવર્તન દોષ લાગે તે સુવિહિત-સાધુને ન કો. ૦ બલિપ્રાકૃતિકા - ચારે દિશામાં બલિની જેમ ફેંકે અથવા અગ્નિમાં ક્ષેપ કરીને સાધુને ભિક્ષા આપે, તે ન કો. ૰ ભિક્ષાચર માટે સ્થાપિત તે સ્થાપના દોષ, તે પણ ન કલ્પે.
આધાકર્માદિ - ઉદ્ગમ આદિ દોષોમાંથી કોઈપણ દોષની શંકા હોય અને આહાર ગ્રહણ કરે તો અતિચાર સહસાત્કારથી અકલ્પનીય ગ્રહણ કરે. અહીં તેનો ત્યાગ ન કરે અથવા અવિધિથી તેનો ત્યાગ કરે તો અતિચાર આ જ પ્રકારે
અનેષણાના હેતુભૂત અતિયાર પણ જાણવા. પ્રાણી - રરાજ આદિ, ભોજન-દહીં, ભાંત આદિમાં વિરાધાય છે કે નાશ પામે છે, જે પ્રાકૃતિકામાં તે પાળોવા, તેમાં સંઘનાદિ દાતા અને ગ્રાહકથી થતો દોષ જાણવો. તેથી અતિચાર છે.
એ રીતે બીજભોજન અને હતિભોજનમાં પણ જાણવું. પાણી વડે ધોવારૂપ કર્મ પછી કે પહેલાં જેમાં સંભવે છે તે.
અદૃષ્ટ-ઉત્કૃપથી લાવેલ, તેમાં જીવના સંઘનનો અતિચાર સંભવે છે. દસંસૃષ્ટ
- જળના સંબદ્ધવાળું લાવેલ અથવા હાથ માત્રગત જળ વડે સંસૃષ્ટ. એ રીતે રજ વડે સંદૃષ્ટ લાવેલ હોય. વિશેષ એ કે રજમાં પૃથ્વીરજ લેવી. પારિસાડણિયા - ત્યજી દેવા યોગ્યથી લાગેલ.
પાટ્ઠિાવણિયા - પશ્થિાપન - દેવાના વાસણમાં રહેલ બીજા દ્રવ્યના ત્યાગરૂપ,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
૧૨૬
તેના વડે નિવૃત્ત - થયેલ તે પાસ્થિાપનિકા. - ૪ -
ઓહાસણભિકખા – વિશિષ્ટ દ્રવ્ય ચાચનને સિદ્ધાંતની ભાષામાં ઓહાસણ કહે છે, તેનાથી પ્રધાન ભિક્ષા વડે.
આ પ્રમાણે ઘણાં ભેદો છે, તે બધાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણામાંનો કોઈ જ હોય છે. તેથી જે કંઈ અશનાદિ ઉદ્ગમ - આધાકર્માદિ લક્ષણ, ઉત્પાદન - ધાત્રિ આદિ રૂપ, એષણા - શંકિતાદિરૂપ અપરિશુદ્ધ લીધું, ખાધું કે પરઠવેલ ન હોય. ઈત્યાદિ - ૪ - એ રીતે જે અતિચાર થયો હોય, તેનું મિથ્યાદુષ્કૃત.
એ પ્રમાણે ગોચર અતિચાર પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાય આદિ અતિચારનું પ્રતિક્રમણ કહે છે –
સૂત્ર-૧૯ :
હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ” ચાર કાળ સ્વાધ્યાય ન કરવા. રૂપ અતિચારોનું, ઉભયકાળ ભાંડ અને ઉપકરણની પડિલેહણા ન કરી કે દુષ્ટ પડિલેહણા કરી, પ્રમાના ન કરી કે દુપમાર્જના કરી, અતિક્રમ-વ્યતિક્રમ - અતિચાર કે અનાચારના સેવનરૂપ મેં જે કોઈ દૈવસિક અતિચાર કર્યો હોય, તેનું મિચ્છા મિ દુક્કડ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ. • વિવેચન-૧૯ :
ચાકાળ – • દિવસના અને રાત્રિના પહેલા - છેલ્લા પ્રહરમાં. સ્વાધ્યાય - સૂત્ર પૌરુષીરૂપને, ન કરવાથી - ન સેવવાથી, જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય. તથા ઉભયકાળ - પહેલી, છેલ્લી પૌરુષી રૂપમાં ભાંડોપકરણ - પાત્ર અને વસ્ત્ર આદિને ન પડિલેહ્યા - મૂળથી ચક્ષુ વડે નિરીક્ષણા ન કરી, દુષ્પડિલેહણા - દુનિરીક્ષણા, [અવિધિથી જોવું તે]. અપ્રમાર્જના - મૂળથી જ જોહરણાદિ વડે સ્પર્શના ન કરવી, દુપમાર્જના - અવિધિથી પ્રમાર્જના કરવી તે. તથા અતિક્રમાદિથી જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય તે મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ.
અતિક્રમાદિનું સ્વરૂપ આધાકર્મ દોષના દૃષ્ટાંતથી કહે છે – (૧) આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો અતિક્રમ, (૨) ચાલવાનું આરંભે તો વ્યતિક્રમ, (૩) આધાકર્મ ગ્રહણ કરે તો અતિચાર, (૪) ભોગવતા અનાચાર.
આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો સાધુને અતિક્રમ અર્થાત્ સાધુ ક્રિયાનું ઉલ્લંઘનરૂપ થાય, કેમકે આવું વચન સાંભળવું પણ ન કલ્પે, તો સ્વીકારવાની વાત જ ક્યાં? ત્યાંથી પાત્રાદિ ગ્રહણ કરે ત્યાં સુધી અતિક્રમ. પાત્રનો ઉપયોગ કરી ચાલવા લાગે ત્યારે વ્યતિક્રમ, તે દોષ દાતા ભોજન લે ત્યાં સુધી લાગે. જ્યારે સાધુ તે ગ્રહણ કરે ત્યારે અતિચાર લાગે, તે દોષ વસતિમાં જઈ ઈર્યાપથ પ્રતિક્રમે સુધી રહે. તેના પછીના કાળે અનાચાર, જ્યારે મુખમાં કોળીયો મૂકે.
અહીં સુખેથી સમજાય તે માટે આધાકર્મનું દૃષ્ટાંત બતાવ્યું. અન્યત્ર પણ આને જ અનુસરવું. આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારે છે. વિસ્તાર કરતા-કરતાં બે, ત્રણ યાવત્ અસંખ્યેય ભેદે છે. - x - વિસ્તાર કરતાં અનંતભેદ પણ થાય. તેમાં
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અધ્ય ૪/૧૯ નિ - ૧૨૭૧ એક-વિધ આદિ ભેદે પ્રતિકમણના પ્રતિપાદન માટે કહે છે –
• સૂઝ-૨૦ - હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ] એક-વિધ સંયમનું.
હું પ્રતિકમણ કરું છું [શનું ?] બે પ્રકારના બંધનો - રાગરૂપ બંધનનું અને દ્વેષરૂપ બંધનનું.
પ્રતિક્રમણ કરું છું [શેતું ?] ત્રણ દંડ-મન દંડ વડે, વચન દંડ વડે, કાય દંડ વડે [થયેલા અતિચારોનું.
હું પ્રતિક્રમણ કરું છું - ત્રણ ગુતિ-મનોગુપ્તિ વડે, વચનગુપ્તિ વડે, કાયમુર્તિ વડે તેિના પાલન ન કરવાથી થયેલા અતિચારોની
• વિવેચન-૨૦ :
એક પ્રકારે અસંયમ - અવિરતિ લક્ષણરૂપ પ્રતિષેધ કરેલાનું કરવું, તેથી મને જે દૈવસિક અતિયાર લાગ્યો, તેનું મિચ્છામિ દુક્કડં. જેમ કહેશે કે- સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છામિ દુક્કડં.
બે બંધનનો હેતુ વડે જે અતિચાર થયા તેને હું પ્રતિક્રમુ છું. જે કારણે આઠ પ્રકારના કર્મોથી આત્મા બંધાય. તે બંધન. તે બે પ્રકારે સગ અને દ્વેષ. તેનું સ્વરૂપ “નમસ્કાર”માં કહેલ છે. આનું બંધનત્વ પ્રસિદ્ધ છે, કહ્યું છે – જેમ સ્નેહ વડે લેપાયેલ શરીરમાં ધુળ વડે શરીર ચોટે છે, એ પ્રમાણે રાગ અને દ્વેષથી પીડાતાને કર્મબંધ થાય છે જ.
દંડ • જેના વડે ચારિરૂપી ઐશ્વર્યનો અપહાર કરતો આત્મા અસાર કરાય છે, તે દંડ કહેવાય, તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. અહીં ભાવદંડનો અધિકાર છે, તેના કારણે થતા જે અતિયાર. તેના મનદંડાદિ ત્રણ ભેદ, મન વગેરે દુષ્ટ રીતે પ્રયોજાતા આત્મા દંડાય છે.
મનોદંડમાં ઉદાહરણ - કોંકણક સાધુ હતા. તે જાનુ ઉર્વ રાખી, મસ્તક નીચું રાખી વિચારતા હતા. સાધુઓ તેને- “આ વૃદ્ધ શુભધ્યાનમાં રહેલ છે. માનીને વાંદે છે. ઘણાં કાળે સંલાપ દેવો શરૂ કર્યો. સાધુએ પૂછ્યું - શું ધ્યાન કર્યું? તે કોંકણક સાધુ બોલ્યા - ખર વાત થાય છે, જો તે મારા પુત્રો હાલ તૃણાદિને સળગાવી દે, તો તેમના વરાત્રમાં સરસા ભૂમિમાં ઘણી જ શાલિ [ચોખા ની સંપત્તિ થશે. એમ મેં ચિંતવ્ય. આચાર્યએ આવું ન વિચારાય કહેતાં તે સમજ્યા. આ અશુભ મનથી ચિંતવેલ, તે મનોદંડ.
વચનદંડ - સાધુ સંજ્ઞાભૂમિમાં આવ્યા, અવિધિસી આલોચે છે. કર્યું - જેમ શૂકર ભિંડોનું વૃંદ જોયું. તે સાંભળી પુરુષોએ જઈને મારી નાંખ્યા.
કાયદંડ - ચંડદ્ધ નામે આચાર્ય ઉજ્જૈનીથી બહારના ગામે આવ્યા. તે ઘણો રોષવાળા હતા. ત્યાં પધાર્યા ત્યારે ગણિકાના ઘેરથી નીકળતો એક શ્રેષ્ઠીણ શૈક્ષ ઉપસ્થિત થયો. ત્યાં બીજાએ અશ્રદ્ધાથી ચંડરની પાસે મોકલ્યો. ગુસ્સાથી ચંડરદ્રાચાર્યે તેનો લોચ કરીને દીક્ષા આપી દીધી. વહેલી સવારે ગામે ચાલતા, આગળ નવદીક્ષિત
૧૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ સાધુ અને પાછળ ચંદ્રાચાર્ય ચાલતા હતા. આચાર્ય પડી જતાં રોપાયમાન થયા. શિષ્યને દંડ વડે મસ્તકમાં પ્રહાર કર્યો. શૈક્ષે સહન કર્યો.
આવશ્યક વેળાએ શિષ્યને લોહીથી ખરડાયેલો જોયો. ચંડરદ્રએ તે જોઈને - પોતાના દુકૃત્યની માફી માંગતા વૈરાગ્યથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શૈક્ષને પણ થોડા કાળ પચી કેવળજ્ઞાન થયું
o મનોગુપ્તિ આદિ ત્રણને હું પ્રતિક્રમં છું, કે જે ત્રણ ગતિ વડે જે અતિયાર મેં કર્યા હોય. ગુપ્તિમાં અતિચાર કઈ રીતે ? પ્રતિષેધ કરેલને આચરે, કરવા યોગ્યને ન કરે, અશ્રદ્ધા કરે, વિપરીત પ્રરૂપણા કરે ઈત્યાદિ પ્રકારે અતિયાર. આનો શબ્દાર્થ સામાયિક સૂત્રવત જાણવો.
મનોકુતિ- જિનદાસ નામે શ્રાવક હતો. તે સર્વ ગરિકી પ્રતિમા સ્વીકારીને ચાનશાળામાં રહ્યો. તેની પત્ની, કોઈ પુરુષ સાથે ખીલાવાળો પલંગ લઈને આવી. ત્યાં જિનદાસના પગ ઉપર જ પલંગનો પાયો રાખીને પરપુરષ સાથે અનાચાર આચરે છે, ખીલાથી જિનદાસનો પગ વીંધાઈ ગયો, તે ત્યાં ઘણી વેદના સહન કરે છે, મનમાં દુકૃત ઉત્પન્ન ન થયું, ધ્યાનમાં નિશ્ચલ મન રહ્યો. આ પ્રમાણે મનોગુપ્તિ પાળવી.
વચનગુપ્તિ - સાઘને સંજ્ઞાતીયપલ્લીમાં જતો જોયો. ચોર માનીને પકડ્યો. સોનાપતિએ છોડી દીધો. ઈત્યાદિ • * ધર્મકથાથી સેનાપતિને આવર્જિત કર્યો. આદિ • x - x • આ રીતે વચનગુપ્તિ પાળવી.
કાયગુપ્તિ - જેમ માર્ગને પામેલો સાધુ, તેને સામિાં વસતા ક્યાંય ચંડિલ ભૂમિ ન મળી. કેમે કરીને એક પગ રાખવાની જગ્યા મળી. તે ત્યાં આખી રાત્રિ એક પગે રહ્યા. - x • શકએ તેની પ્રશંસા કરી. કોઈ અશ્રદ્ધાળુ દેવ આવ્યો અને તેણે દેડકી વિકજ્વ. સાધુ યતનાપૂર્વક ત્યાંથી ચાલ્યા, દેવે હાથી વિકવ્ય, સાધુની પાછળ ગુલગુલાયતો આવ્યો તો પણ સાધુએ ગતિભેદ ન કર્યો. હાથીએ સૂંઢથી પકડ્યો
ત્યારે સાધુ બોલ્યો કે - મારાથી જીવ વિરાધના થઈ, તેનું મિચ્છા મિ દુક્કડું, પણ પોતાની ચિંતા ન કરી, દેવે ખુશ થઈ, નમસ્કાર કર્યો.
• સૂત્ર-૨૧ -
હું પ્રતિકમુ છું [કોને ?] ત્રણ શલ્ય - માયા, નિદાન અને મિથ્યાદશનિ શલ્યથી થયેલા અતિચારોને.
હું પ્રતિકમુ છુંમણ ગારવો - ઋદ્ધિ ગારવ, સગારવ અને શાતા ગારવ વડે થયેલા અતિચારોને.
હું પ્રતિકમ છું ત્રણ વિરાધના – જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચાસ્ત્રિ વિરાધના વડે થયેલા અતિચારોને.
હું પ્રતિકકું છું, ચાર કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વડે હું પ્રતિકસું છું ચાર સંજ્ઞા – આહાર, ભય, મૈથુન, પરિગ્રહથી
હું પ્રતિકસું છું, ચાર વિકથા - શ્રી કથા, ભોજન કથા, દેશ કથા અને રાજ કથા વડે થયેલા અતિચારોને.
Page #342
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૧ નિ - ૧૨૭૧
૧ર૯
.
હું પ્રતિકસું છું, ચાર ધ્યાન – અd, રૌદ્ધ, ધર્મ અને શુક્લથી (અથ4િ) પહેલાં બે કરવાથી, છેલ્લા બે ન કરવાથી થતાં અતિચારોને.
• વિવેચન-૨૧ :
ત્રણ શલ્યોના કરવાથી થયેલા અતિચારોને હું પ્રતિકકું છું. તે આ- માયાશલ્ય આદિ શ૦-દ્રવ્ય અને ભાવ બેદે છે. દ્રવ્યશલ્ય તે કાંટા આદિ. ભાવશલ્ય • આ માયાદિ છે. માયા એ જ શરા-માયાશચ. જે જ્યારે અતિયાર પામીને માયા વડે ન આલોચે કે અન્યથા આલોચે, કે અભ્યાખ્યાન આપે, ત્યારે તે જ શલ્ય અશુભકમ બંધન વડે આત્માને શચિત કરે છે, તેનાથી જે અતિચાર લાગે છે.
નિદાન - દિવ્ય કે માનુષી ઋદ્ધિના દર્શન કે શ્રવણ વડે, તેની ઈચ્છાથી અનુષ્ઠાન કરવું તે જ શલ્ય અધિકરણ અનુમોદનથી આમેશચ વડે મિથ્યા-વિપરીત દર્શન તે મિથ્યાદર્શન - મોહ કર્મના ઉદયથી થયેલ, તે જ શલ્ય, તે પ્રત્યય કર્માદાનથી આત્માને શશિત કરે, તેનાથી. તેથી ફરી અભિનિવેશ મતિ-ભેદથી થાય છે.
માયાશલ્ય-રુદ્રનું દૃષ્ટાંત કહેવાશે. પાંડુઆર્યાનું કહ્યું. નિયાણશલ્ય - બ્રહ્મદત્તનું કથાનક, તેના ચત્રિથી જાણવું.
મિથ્યાદર્શનશલ્ય - ગોઠામાહિલ, જમાલિ આદિ, અભિનિવેશ મતિભેદથી મિથ્યાત્વને પામ્યા. તેમાં આ બંને દેટાંતો સામાયિકમાં કહ્યા અને ભિક્ષુ ઉપચક શ્રાવકની કથા આગળ કહીશું.
ત્રણ ગાવ વડે થયેલા અતિચારને હું પ્રતિકકું છું. તેમાં ગાવ એટલે ગુરપણાનો ભાવ તે ગૌરવ [અભિમાન કે મદ જેવું]. તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે - દ્રવ્યગૌરવ તે વજ આદિ. ભાવગૌરવ તે અભિમાન અને લોભ વડે આત્માનો અશુભ ભાવ અર્થાત સંસાર ચકવાલમાં પરિભ્રમણ હેતુ કર્મનિદાન. તેમાં –
(૧) ઋદ્ધિ ગાd :- નરેન્દ્ર આદિ પૂજ્ય આચાયદિવ અભિલાષ લક્ષણથી, ગૌરવ - ઋદ્ધિ પ્રાપ્તિથી અભિમાન અને પ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારચી આત્માનો શુભ ભાવ તે ઋદ્ધિગૌરવ. (૨) રસગારવ - ઈષ્ટ સની પ્રાપ્તિમાં અભિમાન, પ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારચી આત્માનો અશુભ ભાવ, તેના વડે. (3) સાતા ગાવ - સુખસાતા પ્રાપ્તિમાં અભિમાન અને પ્રાપ્તિમાં પ્રાર્થનાદ્વારથી આત્માનો અશુભ ભાવ, તેનાથી.
ઉદાહરણ - મથુરામાં આર્ય મંગુ આચાર્ય હતા. ઘણાં બધાં શ્રાવકો ત્યાં ઈષ્ટ રસ, વસ્ત્ર, શયન, આસનાદિ અધિક આપતા હતા. તે ત્રણે ગૌરવથી અતિ પ્રતિબદ્ધ થઈ ત્યાં કાળધર્મ પામ્યા. મથુરામાં નિર્ધમન માર્ગ - ખાળમાં તેઓ યક્ષ રૂપે ઉત્પન્ન થયા. યક્ષાયતનની સમીપથી ત્યાં સાધુઓ સંજ્ઞાભૂમિએ જતાં ચપતિમા પાસેથી નીકળતા. ત્યારે તે મંગુ યક્ષ લાંબી જીભ કાઢીને દેખાડતા. આ પ્રમાણે ઘણી વાર થતાં સાધુએ પૂછ્યું કે - આ શું છે ? ત્યારે મંગુ યક્ષ કહે તો કે હું જીભ વળે દુષ્ટ એવો તમારો મંગૂ આચાર્ય છે. અહીં ઉત્પન્ન થયો છું. તેથી તમે કોઈ પણ આ પ્રમાણે કરતા નહીં. તેથી હું જીભ દેખાડુ છું, તે જોઈને ઘણાં સાધુ ગારવરહિત થયા.
- હું ત્રણ વિનાનાથી થયેલા અતિચારોને પ્રતિકકું છું. તે આ રીતે – જ્ઞાન [33/9
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 વિરાધના આદિ. તેમાં વિરાધના એટલે કોઈ વસ્તુનું ખંડન, તે જ વિરાધના. જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યેનીકતા આદિ રૂપ કહ્યું છે - જ્ઞાન પ્રત્યુનીકતા, નિવ, અતિ આશાતના, તેમાં અંતરાય આદિ કવાથી જ્ઞાનના અતિસારો લાગે છે. તેમાં પ્રત્યનીકતા તે પાંચ પ્રકારના જ્ઞાનની નિંદણા. તે આ રીતે - આભિનિબોધિક જ્ઞાન અશોભન છે, તેને જાણનાર કદાચિત્ તે પ્રમાણે હોય, કદાચિત્ અન્યથા હોય. એ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું અશોભનપણું કહેવું. કેવળજ્ઞાનમાં પણ સમય ભેદથી દર્શન-જ્ઞાન પ્રવૃત્તિના એક સમયમાં અકેવલપણે હોવાથી અશોભન જ છે.
નિલવ - અપલ૫, બીજા પાસે ભણે અને બીજાનું નામ આપે. અતિ આશાતના • કાયા અને વ્રત તે જ છે, તે જ પ્રમાદો અને અપમાદો છે. મોક્ષાધિકારીને જ્યોતિ યોનિ વડે શું કામ છે ? ઈત્યાદિ સ્વાધ્યાયિક આદિને અંતરાય કરવા. અકાલ સ્વાધ્યાયાદિથી જ્ઞાનવિસંવાદ યોગ કરે.
દર્શન-સમ્યગ્રદર્શનની વિરાધના વડે અતિયાર થાય છે. આ પણ પાંચ ભેદે છે. તેમાં દર્શનપત્યનીકતા ક્ષાયિકદર્શની પણ શ્રેણિક આદિ નરકમાં ગયા એવી નિંદા વડે, નિલવ - દર્શન પ્રભાવનીય શાસ્ત્રની અપેક્ષાથી પૂર્વવત જાણવું. અતિ આશાતના - આ કલહ શાસ્ત્રોથી શું લાભ? અંતરાય પૂર્વવત. શંકાદિ વડે દર્શન વિસંવાદ યોગ..
ચાસ્ત્રિ વિરાધના - વ્રત આદિ ખંડનરૂપથી અતિચાર.
ચાર કષાયો વડે થયેલ અતિચારોને હું પ્રતિકકું છું. તે આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ કષાયો વડે. કષાયનું સ્વરૂપ ઉદાહરણ સહિત નમસ્કાર મુજબ જાણવું.
ચાર સંજ્ઞા વડે થયેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તે આ રીતે - આહાર સંજ્ઞા ઈત્યાદિ ચાર. તેમાં સંજ્ઞાન તે સંજ્ઞા. તે સામાન્યથી ક્ષાયોપથમિકી અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને મતિભેદ રૂ૫ છે, તેનો અહીં અધિકાર નથી, બીજી સામાન્યથી આહાર સંજ્ઞાદિ લક્ષણ ચતુર્વિધ છે.
આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષધા વેદનીયના ઉદયથી ઉત્પન્ન આત્મ પરિણામ વિશેષ છે. તે વળી ચાર સ્થાનેથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે - ખાલી પેટ થવાથી, ક્ષઘા વેદનીય કર્મના ઉદયથી, મતિ વડે, તે હેતુથી ઉપયોગ વડે. તેમાં ‘મતિ’ આહારના શ્રવણાદિથી થાય છે. તેના હેતુથી ઉપયોગ તે આહારની સતત ચિંતનથી થાય છે, તે આહાર સંજ્ઞા વડે થયેલ અતિચાર વિશેષ.
ભય સંજ્ઞા - ભયનો અભિનિવેશ, ભયમોહનીયના ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાને ઉદભવે - હીનતાવતા, ભય મોનીયનો ઉદય, મતિ વડે, તદર્થોપયોગથી.
મૈથુનસંજ્ઞા - મૈથુનની અભિલાષા. વેદ મોહનીય ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાનોથી ઉદ્ભવે છે, તે આ - યિતમાંસલોહી વડે, વેદ મોહનીયના ઉદયથી, મતિથી, તદર્થોપયોગથી.
પરિગ્રહસંજ્ઞા- પરિગ્રહની અભિલાષા, તીવ્ર લોભોદયથી ઉત્પન્ન આત્મ પરિણામ
Page #343
--------------------------------------------------------------------------
________________
અધ્ય, ૪/ર૧ નિ ૧૨૭૧
૧૩૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
o ધ્યાન શતક o
આ પણ ચાર સ્થાને ઉદ્ભવે - અવિવિક્તતાથી, લોભના ઉદયથી, મતિ વડે, તદર્થોપયોગથી.
ચાર વિકથા કરતા થયેલ અતિચારોને હું પ્રતિકકું છું. તે આ – વિકથા એટલે વિરુદ્ધા કે વિનષ્ટા જે કથા. તે સ્ત્રીકથાદિ રૂપ છે.
આ કથા ચાર ભેદે છે - જતિકથા, કુલકથા, રૂપકથા, નેપષ્ય કથા. તેમાં જાતિકથા - બ્રાહ્મણી આદિમાંથી કોઈની પ્રશંસા કે હેપ કરે. કુળકથા - ઉગ્ર આદિ કુળમાં જન્મેલમાંથી કોઈની, રૂપકથા - આંધ આદિ દેશની કોઈક સ્ત્રીના પણ રૂપની પ્રશંસા કરે કે દ્વેષ કરે. નેપથ્ય કથા - ઉક્ત સ્ત્રીમાંના કોઈકના વસ્ત્રની પ્રશંસા કે દ્વેષ કરવો.
ભક્ત-ભોજન, તે વિષયક કથા. તે પણ ચાર ભેદે છે – આવ૫ કથા - આટલાં દ્રવ્યો શાક, ઘી આદિમાં ઉપયુક્ત છે.નિવપિ કથા - આ વ્યંજન ભેદાદિમાં પંદર રૂપિયા થાય. એ રીતે આરંભકથા અને નિષ્ઠાન કથા - X - X - કહી.
દેશકથા - જનપદ સંબંધી કથાથી. આ પણ છંદાદિ ભેદથી ચાર પ્રકારે છે - છંદ, વિધિ, વિકલા અને નેપથ્ય. વિારે ભેદ વિશે વૃત્તિકારે લોકો આપેલ છે, અમને મes શાદિક અનુવાદ સમજાયો, ભાવ પકડી શક્યા નહીં તેથી આ અનુવાદ છોડી દીધેલ છે.)
રાજકથા - આ પણ નરેન્દ્ર નિર્ગમાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે ચાર ભેદ આ પ્રમાણે - નિગમ, અતિગમ, બલ, કોશ કોઠાગાર નીકળતા એવા આ રાજાની આટલી ઋદ્ધિ અને વિભૂતિ છે, હાથીને સ્કંધે શોભી રહ્યા છે, અલકાપુરીમાં ઈન્દ્ર જતો હોય તેવું લાગે છે. આટલા હાથી, ઘોડા, સ્પ, પદાતિ બલવાહનો છે, આટલા કરોડ કોશ, કોઠાગાર છે ઈત્યાદિ કથા તે ચારે ભેદે રાજકથા કહી.
હું ચાર ધ્યાનને કરવા દ્વારા કે અશ્રદ્ધેયાદિ પ્રકારથી જે અતિચાર કર્યો, તેને પ્રતિકકું છું. તે આ રીતે – આર્તધ્યાનાદિ. તેમાં ધ્યાવવું તે ધ્યાન એ રીતે ભાવ સાધન છે. તે વળી કાળથી અંતમુહૂર્ત માત્ર છે. ભેદથી ચાર પ્રકારે છે, ધ્યયે પ્રકારો તે અમનોજ્ઞ વિષય સંપ્રયોગાદિ છે. તેમાં શોક, આકંદન, વિલાપ કરવો ઈત્યાદિ રૂપ આર્તધ્યાન છે, (તેનાથી થયેલ અતિચારોનું)
ઉત્સન્ન-વધ આદિ રૂપ રૌદ્રધ્યાન છે, તેનાથી જિનપ્રણિત ભાવ શ્રદ્ધાનું આદિ રૂપ ધર્મધ્યાન છે અવધ-અસંમોહાદિ રૂપ શુક્લધ્યાન છે
આ ચારે ધ્યાનનું ફળ અનુક્રમે તિર્યંચ, નક, દેવગતિ આદિ મોક્ષ નામે છે. આ સંક્ષેપથી ધ્યાન કહ્યું. તેનો વિસ્તાર ધ્યાનશતકથી જાણવો. તે આ છે :ધ્યાનશતકના મહાઈવથી વસ્તુતઃ શામતપણાથી પ્રારંભમાં જ વિદનવિનાયકને ઉપશાંત કરવાને મંગલ અર્થે ઈષ્ટ દેવતાનો નમસ્કાર કહે છે -
વૃિત્તિકાર મહર્ષિએ અહીં ધ્યાનશતક નોંધેલ છે. જે સૂગ-ર૧ની ટીકાની અંતર્ગત જ આપેલ છે. યુર્ણિકારશ્રીએ ધ્યtrી વ્યાખ્યા તેના ભેદ-પ્રભેદો સહિત કરી છે, અને તે ખૂબ જ મુદ્દાસર છે, તેઓએ માનશતક નોંધેલ નથી. શ્રી શlofસાગર સૂરિ તું પિયત અવમૂર્ણિમાં આ મન શતકની શોધતો છે, પણ વૃત્તિ સંક્ષેપમાં જ છે. અમે હારિભદ્રીય વૃત્તિ અને દીપિકા તથા અવમૂરિને આધારે આ વિવેયન નોંધેલ છે, માત્ર હારિભદ્વીયવૃત્તિનો અક્ષરશ: અનુવાદ નથી.]
o ગાથા-૧ -
શુક્લ દયાનાગ્નિથી બાળેલ કર્મ ધંધનવાળા યોગીશ્વર, શરય વીરને પ્રણામ કરીને હું ધ્યાન અધ્યયન કહીશ.
• વિવેચન-૧ - - વિશેષથી કર્મને પ્રેરે કે ગમન કરાવે તે વીર. - શોકને દૂર કરે તે શુક્લ. - જેના વડે તેવું ચિંતન થાય તે ધ્યાન, એકાગ્ર ચિત્ત નિરોધ. - કર્મ ધંધનના બાળવાથી અગ્નિરૂપ તે શુક્લધ્યાનાગ્નિ.
- મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગોથી કરાય તે કમજ્ઞાનાવરણીય આદિ. તે જ અતિ તીવ્ર દુઃખાનલના નિબંઘનવથી ઇંધનરૂપ છે. તેવા કર્મ ઇંધન તે શુક્લ યાનાગ્નિથી બાળેલ-ભસ્મીકૃત જેના વડે કરાયેલ છે તે.
– પ્રણમ્ય - પ્રકર્ષથી મન, વચન, કાયાના યોગથી નમીને. - ધ્યાન પ્રતિપાદક અધ્યયનને પ્રકર્ષથી કહીશ.
- વીર ભગવંત કેવા ? યોગીશ્વર, મન, વચન, કાયાના જોડાણ રૂપ હોવાથી પ્રધાન, અનુતર એવા મન-વચન-કાય વ્યાપારવાળા.
- આના દ્વારા કેવળ જ્ઞાનાદિ વડે આત્માનું જોડાણ કર્યું. તે ધર્મ-શુલરૂપ યોગ જેનામાં વિધમાન છે, તે યોગી તેના ઈશ્વર અતિ પ્રભુ કે સ્વામી તે યોગીશ્વર,
વળી ભગવંત કેવા છે ? શરમ્ય. રાગ આદિથી પરિભૂતને આશ્રયરૂપ, સવવત્સલ, રક્ષક એવા તે શરમ્ય કહેવાય.
અહીં શુક્લધ્યાનાગ્નિ વડે બાળેલ કર્મ ઇંધન રૂપ તો સામાન્ય કેવલી પણ હોય, પણ વાકાયાના અતિશયના અભાવે તે યોગેશર ન કહેવાય. તે જ તાવથી શરણ્ય છે, એમ જણાવવા માટે અહીં ભગવંતના બંને વિશેષણો મૂકેલ છે.
હવે ધ્યાનના લક્ષણને પ્રતિપાદન કરતા કહે છે – • ગાથા-૨ -
જે સ્થિર અધ્યવસાય છે, તે ધ્યાન છે. જે ચલ છે તે ચિત્ત છે, તે ચિત્ત ત્રણ ભેદે હોય – ભાવના, અનુપેક્ષા અથવા ચિંતા.
• વિવેચન-૨ - સ્થિર-નિશ્ચલ. અધ્યવસાન-મનની એકાગ્રતા, આલંબન. ચલ-અનવસ્થિત.
Page #344
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦ ૪/ર૧, ધ્યાનશતક-૨
૧૩૩
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ચિતના ત્રણ ભેદ (૧) ભાવના - તે યિત ભાવના થાય છે, ભવાય તે ભાવના થતુ ધ્યાનના અભ્યાસની ક્રિયા કે વિભાષા. (૨) અનુપેક્ષા - પશ્ચાત્ ભાવમાં જોવું તે, તે મૃતિ ધ્યાનથી ભ્રષ્ટ ચિત ચેષ્ટા છે. (૩) અથવા ચિંતા શબ્દ બીજા પ્રકારના પ્રદર્શન માટે છે, ચિંતા તે ઉક્ત બે પ્રકાર હિત છે તે મનોચેટા.
આ યાન લક્ષણ ઓઘણી બતાવીને હવે ધ્યાન જ કાળ અને સ્વામી વડે નિરૂપતા કહે છે –
• ગાથા-૩ -
અંતમુહૂર્ત માત્ર એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન એ છાસ્થોને ધ્યાન છે અને જિનેશ્વરને યોગ નિરોધ છે.
• વિવેચન-3 :
૩૭ લવ પ્રમાણ કાળ વિશેષ તે મહતું. કહ્યું છે - કાળનો પરમ વિરુદ્ધ અવિભાજ્ય ખંડને ‘સમય’ કહે છે. અસંખ્યાત સમયનો ઉચ્છવાસ નિઃશ્વાસ થાય છે. નિરુપલિટ હષ્ટપુષ્ટ પ્રાણીનો એક ઉચ્છશ્વાસ-નિઃશ્વાસને પ્રાણ કહે છે. સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ કહેવાય. 99-Gવનું મુહૂર્ત જાણવું.
અંતર્મહd માત્ર કાળ. મનની અવસ્થિતિ તે ચિત્તાવસ્થાન અર્થાતુ નિરૂકંપતાથી વૃત્તિ. ક્યાં ? એક વસ્તુમાં. પર્વ - જેમાં અદ્વિતીય ગુણ-પયયો વસે છે, તે વસ્તુ - ચેતન આદિ એક તે વસ્તુ, તે એક વસ્તુ, તેમાં તેમાં છાસ્થોનું ધ્યાન છે.
તેમાં જે છાદન કરે તે છા, તે જ્ઞાનાદિગુણના આવકવથી જ્ઞાનાવરણાદિ લક્ષણ ઘાતિકર્મ, છાસ્થ-કેવલી. તે છાસ્થોનું ધ્યાન. સમુદાય અર્થ આ પ્રમાણે છે - અંતર્મુહૂર્ત કાળ જે ચિતની એક જ વસ્તુમાં અવસ્થિત તે છવાસ્થોનું ધ્યાન.
થોન - દારિકાદિ શરીર સંયોગથી ઉત્પન્ન આમપરિણામ વિશેષ વ્યાપાર, તેનો નિરોધ તે યોગ નિરોધ-પ્રલય કરણ. કોને ? કેવલીને, તે યોગ નિરોધ જ છે, ચિતનું અવસ્થાન નથી. કેમકે તેમનો ચિતનો જ અભાવ હોય છે. અથવા યોગનિરોધ એ જિનેશ્વરોને જ ધ્યાન છે, બીજ છાસ્થોને નહીં, કેમકે તે બીજાને અશક્ય છે.
જે રીતે આ યોગ નિરોધ જિનોને ધ્યન છે, જેટલો કાળ તે થાય છે, તેથી આગળ હું કહીશ.
હાલ છવાસ્થોને અંતર્મુહૂર્તથી આગળ જે થાય છે તે કહું છું. • ગાથા-૪ -
અંતમુહૂર્તથી વધારે ચિંતામાં સ્થાનાંતર થાય, બહુ વસ્તુના સંક્રમમાં ઘણાં કાળે પણ ધ્યાન પ્રવાહ સંચરે છે.
• વિવેચન-૪ -
તમુહૂર્તથી આગળ પૂર્વોક્ત સ્વરૂપની ચિંતાને ધ્યાનાંતર કહ્યું. તેમાં અહીં ધ્યાન સિવાયનું બીજું ધ્યાન તે ધ્યાનાંતર ન લેવું. તો શું લેવું ? ભાવના અનુપેક્ષાત્મક ચિત. આ ધ્યાનાંતર તેના ઉત્તરકાળ ભાવિની ધ્યાન હોવાથી થાય છે.
તે કાળમાન વસ્તુ સંક્રમણ દ્વારથી નિરૂપતા કહે છે - ઘણી વસ્તુના સંક્રમમાં
પ્રભૂત કાળ જાણવો. તેટલો ધ્યાનપ્રવાહ કહ્યો. આ ઘણી વસ્તુ તે આભગત, પરગત જાણવી. તેમાં આત્મગત તે મન વગેરે, પરગત તે દ્રવ્યાદિ, તેમાં સંચરણ.
અહીં સુધી ધ્યાનના સામાન્ય લક્ષણ કહ્યા. હવે વિશેષ લક્ષણ જણાવવા ધ્યાનોદ્દેશનું વિશિષ્ટ ફળ ભાવ સંક્ષેપથી બતાવે છે –
• ગાયા-પ :
આd, રૌદ્ધ, ધર્મ અને શુકલ ધ્યાન એ ચાર ભેદ છે. તેમાં છેલ્લા બે નિવણ સાધક છે અને આd, રૌદ્ધ એ ભવના કારણરૂપ છે.
• વિવેચન-૫ :
(૧) આd - Bત એટલે દુ:ખ, તે નિમિતે દૃઢ અધ્યવસાય છે. આd અથતિ ક્લિષ્ટ. (૨) રૌદ્ર • હિંસાદિ અતિ કુરતાનુગત, (૩) ધર્મ-શ્રુત-ચા િધમનુગત, (૪) શુક્લ - આઠ પ્રકારના કર્મ મળને શોધે, ઘટાડે કે દૂર કરે તે શુક્લ. આ ચાર ધ્યાન વર્તે છે.
હવે કુળ હેતુવ દશવિ છે - અંત્ય છે એટલે ધર્મ અને શુક્લ, તે બંને નિવણિ સાધન છે. અહીં નિવૃત્તિ તે નિર્વાણ-સામાન્યથી સુખ કહેવાય છે. તેને સાઘવું - કરવું તે.
[શંકા આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, રૌદ્રધ્યાનથી નસ્કગતિ, ધર્મ ધ્યાનથી દેવલોક અને શુક્લધ્યાનથી સિદ્ધિ ગતિ પમાય છે. એમ જે કહ્યું તે ઉકત ગાયાવી વિરોધ ન પામે? ના, દેવગતિ અને સિહિગતિ સામાન્યથી સુખસિદ્ધિ છે. જો કે નિર્વાણ એ મોક્ષ છે, તો પણ પરંપરાથી ધર્મધ્યાન પણ તેના સાધનપણે હોવાથી વિરોધ નથી.
તથા ભવકારણ આd અને રૌદ્ર “જેમાં કર્મવશવર્તી પ્રાણી રહે છે.” તે ભવ એટલે સંસાર, તો પણ અહીં વ્યાખ્યાન વિશેષથી તિર્યંચ અને નરક ભવ લેવા.
હવે આર્તધ્યાનનો અવસર છે, તે સ્વવિષય અને લક્ષણ ભેદથી ચાર પ્રકારે છે, (૧) અમનોજ્ઞનો સંપ્રયોગ, (૨) મનોજ્ઞનો વિપ્રયોગ- વેદના (3) ઉભયરૂપ (૪) નિદાન. તેમાં પહેલો ભેદ કહે છે –
• ગાથા-૬ :
અમનોજ્ઞ શબ્દાદિ વિષય વસ્તુ પ્રાપ્ત થયા પછી તેના વિયોગની અતિઅતિ ચિંતા જે દ્વેષ મલિન પાણીને થવી, તેના વિયોગ માટે સંપયોગનું મરણ રૂપ [પહેલું આધ્યાન કહ્યું..
• વિવેચન-૬ -
મનોજ્ઞ એટલે મનને અનુકૂળ, અમનોજ્ઞ - મનોજ્ઞ નહીં તે. શું અમનોજ્ઞ ? શબ્દાદિ વિષયો, મારિ શબ્દથી વર્ણ આદિ લેવા. અહીં વિષય - આમાં આસત પ્રાણી વિષાદ પામે છે તે વિષય. અથવા ઈન્દ્રિય ગોચર તે વિષયો. વસ્તુ - તે તે વિષયના આધારભૂત દ્રવ્ય કે પ્રાણી તે વિષયો પ્રાપ્ત થયા પછી આ મનોજ્ઞ વિષયો કયારે વિયોગ પામે તેની ચિંતા. મને કઈ રીતે આનો વિયોગ થાય તે ભાવ. આના દ્વારા વર્તમાનકાળ લીધો. તેથી અસંપયોગનું અનુમરણ દ્વારા ભવિષ્યકાળ લીધો.
Page #345
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૬
'ત્ર' શબ્દથી પૂર્વે પણ વિયુક્ત-અસંપ્રયુક્તથી અતીતકાળ કહ્યો.
દ્વેષ મલીન - અપ્રીતિલક્ષણ રૂપ દ્વેષ, તેનાથી મલિન, તેથી આક્રાંત થઈ ઋત' - દુઃખી, પહેલો ભેદ કહ્યો. હવે બીજો કહે છે –
. ગાથા-૭ -
૧૩૫
શૂળ, શીર્ષ, રોગાદિ વેદનામાં વિયોગમાં દૃઢ અધ્યવસાયથી તેના અસંપયોગની ચિંતામાં તેના પતિકારમાં આકુળ મન હોવું તે.
• વિવેચન-૭ :
શૂળ, શિરોવેદના, રોગવેદના, બીજા રોગ અને આતંકમાં જે વેદના વેદે, તેના વિયોગ માટેનો દૃઢ અધ્યવસાય. આ વર્તમાનકાળ લીધો. અનાગતને આશ્રીને કહે છે – વેદનાના કથંચિત્ અભાવે તેના અસંપયોગની ચિંતા “કઈ રીતે મને આ આવતા રોગનો સંપયોગ ન થાય? ચિંતા અહીં ધ્યાન જ કહેવું. - ૪ -
આ વિયોગ પ્રણિધાનથી શું? તે વેદનાના પ્રતિકારમાં ચિકિત્સામાં વ્યગ્ર જે અંતઃકરણ તે વિયોગ પ્રણિધાનાદિ આર્તધ્યાન.
બીજો ભેદ કહ્યો. હવે ત્રીજો ભેદ કહે છે –
. ગાથા-૮ :
ઈષ્ટ વિષયાદિ કે વેદનામાં રાગક્ત જીવને તેના અતિયોગનો અધ્યવસાય તથા ન મળેલ માટે તેના સંયોગની ઈચ્છારૂપ દૃઢ અધયવસાય [રૂપ આર્તધ્યાન] • વિવેચન-૮ :
મનોજ્ઞ વિષયાદિ વસ્તુ તથા ઈષ્ટ વેદનામાં તેના અવિયોગનો દૃઢ અધ્યવસાય આના દ્વારા વર્તમાનકાળ કહ્યો. તથા મને કઈ રીતે આ વિષયોનો સંબંધ થાય તેવી ઈચ્છા. આના દ્વારા અનાગત કાળનું ગ્રહણ કર્યુ. ગાથામાં રાગક્ત પ્રાણીને એમ કહ્યું. તેમાં અભિષ્યંગ-આસક્તિ લક્ષણ તે રાગ, તેનાથી ભાવિત હોવું તે.
ત્રીજો ભેદ કહ્યો, હવે ચોથો ભેદ કહે છે –
* ગાથા-૯
દેવેન્દ્ર અને ચક્રવર્તીપણાના ગુણ, ઋદ્ધિના યાચના સ્વરૂપ નિયાણાનું ચિંતન થાય છે, તે અધમ છે. અત્યંત અજ્ઞાનતા સભર છે. [આ ચોથું આધ્યાન]
• વિવેચન-૯ :
દેવો - ભવનવાસી આદિ, તેનો ઈન્દ્ર તે દેવેન્દ્ર - ચમર આદિ. ચક્ર - એક આયુધ, તેના વડે વિજયનું આધિપત્ય વર્તાવનાર તે ચક્રવર્તી, જેમકે – ભરત આદિ. એ રીતે બલદેવ, વાસુદેવની ગુણ અને ઋદ્ધિ. તેમાં ગુણ - સુરૂપાદિ, ઋદ્ધિ-વિભૂતિ, તેની યાચના. તે જઘન્ય નિદાનનો અધ્યવસાય “હું આ તપ અને ત્યાગાદિથી દેવેન્દ્ર થાઉં ઈત્યાદિ રૂપ. અધમ કેમ કહ્યા ? જે કારણે અતિ અજ્ઞાન અનુગત છે, અને અજ્ઞાની સિવાયના કોઈને સાંસારિક સુખનો અભિલાષ ન થાય.
આર્તધ્યાનનો ચોથો ભેદ કહ્યો, હવે આ જે રીતે થાય, તેને જણાવવા માટે
કહે છે –
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
. ગાથા-૧૦ :
આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યિાન રાગ-દ્વેષ-મોહથી કલુષિત જીવને થાય, તે સંસાર વર્ધક અને તિચિગતિનું મૂળ છે.
• વિવેચન-૧૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે – સાધુને પણ શૂળાદિ વેદનાથી અભિભૂતને અસમાધિમાં તેનો પ્રતિકાર કરવામાં તેના વિપ્રયોગના પ્રણિધાનનો દોષ આવે તથા તપ અને સંયમના સેવનમાં નિયમથી સાંસાસ્કિ દુઃખ વિયોગ પ્રણિધાનથી આર્તધ્યાનની પ્રાપ્તિ થાય તેનું શું? આર્તધ્યાન રાગાદિ વશવર્તીને જ હોય, બીજાને ન હોય, તેથી
ગ્રંથકાર કહે છે
• ગાથા-૧૧ -
આ પીડા મારા કવિપાકથી ઉભી થયેલી છે' એવા વસ્તુ સ્વભાવના ચિંતનમાં તત્પર અને સમ્યક્ સહન કરતા મધ્યસ્થ મુનિને...[અનુસંધાન ગાથા૧૨માં છે.
• વિવેચન-૧૧ :
રાગ-દ્વેષની મધ્યે રહે તે મધ્યસ્થ. મધ્યસ્થના જ, બીજાના નહીં. ત્રિકાળ
અવસ્થામાં જગને માને તે મુનિ - સાધુ. સ્વકર્મના પરિણામથી જનિત આ શૂળાદિ - ૪ - કહ્યું છે કે – “અરે ! પૂર્વે કરેલ દુશ્રીર્ણ અને દુષ્પતિકાંત કર્મને વેદીને જ
મોક્ષ છે, પણ વેધા વિના નથી. અથવા તપથી ખપાવીને મોક્ષ થાય.''
એ પ્રમાણે વસ્તુ સ્વભાવ ચિંતનત શોભન અધ્યવસાય વડે સહેતા એવાને
અસમાધિ કઈ રીતે થાય ? પણ ધર્મ-અનિદાન થાય તે કહેશે. આશંકાગત પહેલા પક્ષનો પરિહાર કર્યો. હવે બીજો, ત્રીજો.
• ગાથા-૧૨ :
અથવા પ્રશસ્ત આલંબન કરીને, અલ્પ સાવધ ઉપાયને કરતા, તપ અને
સંયમરૂપ પ્રતિકારને સેવતા મુનિને અનિદાન ધર્મ છે.
• વિવેચન-૧૨ :
જ્ઞાનાદિ ઉપકારક પ્રશસ્ત આલંબન-પ્રવૃત્તિ નિમિત્ત શુભ અધ્યવસાયને કરતાં. - ૪ - ચિકિત્સારૂપ, અલ્પ સાવધ ઉપાય કરતાં. અહીં અસ્ય શબ્દ અભાવ કે થોડાંના
અર્થમાં છે. અતિદાન ધર્મ થાય કેમકે તે નિર્દોષ છે. આ નિર્દોષત્વ વચનના પ્રામાણ્યથી
છે. કહ્યું છે કે – “ગીતાર્થ તના વડે કૃયોગીને કારણે નિર્દોષ છે.' એ રીતે આગમના ઉત્સર્ગ - અપવાદરૂપે છે અન્યથા પરલોકની સાધના અશક્ય છે. તપ અને સંયમથી સાંસારિક દુઃખોનો પ્રતિકાર કરતા સાધુને આ ધર્મધ્યાન જ છે. કેમકે તે દેવેન્દ્રાદિના નિદાન રહિત સેવે છે.
[શંકા] “કરેલા કર્મના ક્ષયથી મોક્ષ થાય.' આ પણ નિયાણું જ છે ને? [સમાધાન] સાચું, આ પણ નિયમથી પ્રતિષેધ કરાયેલ જ છે. કેમકે – મોક્ષમાં કે સંસારમાં મુનિ સર્વત્ર નિસ્પૃહ છે.' તો પણ ભાવનામાં અપરિણત જીવને આશ્રીને
Page #346
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૧૨
૧૩૩
વ્યવહારથી આ અદષ્ટ જ છે. આ જ પ્રકારચી અને ક્રિયા પ્રવૃત્તિના યોગથી તેની ચિત્ત શુદ્ધિ થાય છે.
અહીં આdધ્યાનને સંસાર વર્ધન કેમ કહ્યું? તે બીજપણે હોવાથી. તે બીજવને જ દર્શાવતા કહે છે –
• ગાથા-૧૩ :
જે કારણથી રાગ, દ્વેષ, મોહ એ સંસારના કારણો કહiા અને આધ્યિાનમાં આ ત્રણે છે, તેથી તે સંસારનું બીજ છે.
• વિવેચન-૧૩ :
ગ, દ્વેષ, મોહ જે કારણથી સંસારના હેતપ છે, તેમ પરમમનિઓએ કહેલ છે, આર્તધ્યાનમાં આ ત્રણે સંભવે છે. તેથી તેને ભવવૃક્ષનું કારણ કહેલ છે.
(શંકા જો આ ઓઘથી સંસારવૃક્ષનું બીજ છે, તો પછી તિર્યંચ ગતિનું મૂળ કેમ કહ્યું ? તિર્યંચગતિ ગમનના નિબંધનત્વથી જ તેને સંસાર વૃક્ષનું બીજ કહ્યું છે. બીજા કહે છે તિર્યંચ ગતિમાં જ ઘણાં જીવોનો સંભવ અને સ્થિતિના દીર્ધત્વથી સંસારપણાંનો ઉપચાર કહ્યો. હવે આર્તધ્યાનીની વૈશ્યા કહે છે -
• ગાથા-૧૪ :
આધ્યાનીને અતિ સંકિવન્ટ નહીં એવી કાપોd, નીલ અને કૃષ્ણ વૈશ્યાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૧૪ :
કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાઓ રૌદ્રધ્યાન લેશ્યાની અપેક્ષાથી અતિ અશુભ અનુભાવવાળી હોતી નથી. કોની ? આર્તધ્યાનવાળા પ્રાણીની. એ કઈ રીતે બંધાય ? કર્મ પરિણામ જનિત, નૈશ્યા - કૃષ્ણાદિ દ્રવય યુક્ત આત્માના જે સ્ફટિક સમાન પરિણામ તે વેશ્યા. તે કર્મોદયથી થાય છે. ઓઘથી આdધ્યાની કઈ રીતે ઓળખાય ? ચિહ્નો વડે, તે કહે છે -
• ગાથા-૧૫ થી ૧૭ :
આધ્યાનના ચિહ્નો છે :- આકંદ, શોક, ઉકળાટ, કૂટવું આદિ. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ આવિયોગ તથા વેદના નિમિતે થાય છે તેમાં નિજ કાર્યોની નિંદા અને બીજાની વિભૂતીની સવિસ્મય પ્રશંસા કરે છે. તેની અભિલાષા કરે છે, એમાં જ મૃત બને છે, તેના ઉપાર્જનમાં ત થાય છે. શબ્દાદિ વિષય વૃદ્ધ બને છે, સદ્ધર્મ પરગમખ અને પ્રમાદમાં આસકત થાય છે. જિનાગમથી નિરપેક્ષ થઈ આdધ્યાનમાં વર્તે છે.
• વિવેચન-૧૫ થી ૧૭ :
આકંદન - મોટા શબ્દોથી રડવું. શોક - અશ્રુ પરિપૂર્ણ નયનથી દૈન્ય. પરિદેવન - ફરી ફરી ક્લિષ્ટ ભાષણ. તાડન - છાતી, મારું કુટવા કે વાળ ખેંચવા. તે ઈષ્ટ વિયોગાદિ ઉક્ત કારણે થાય. - બીજું -
પોતાના કૃત્યો - કર્મ, શિલ્પ, કલા, વાણિજ્યાદિના અભફળ કે નિષ્ફળતાને
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિંદે છે. પ્રશંસે- સ્તવે છે, - સાશ્ચર્ય બીજાની સંપત્તિને. બીજાની સંપત્તિની અભિલાષા રાખે છે. પ્રાપ્ત થતાં તેમાં રાગ કરે છે. તેને મેળવવામાં ઉંધુક્ત થાય છે, તે પણ આર્તધ્યાન છે - વળી -
શદાદિ વિષયમાં મૂર્ણિત અને કાંક્ષાવાળો, ક્ષાંતિ આદિ ચામિ ધર્મથી પરાંશમુખ, મધ આદિ પ્રમાદમાં આસક્ત, તીર્થકરોના આગમરૂપ પ્રવચનથી નિરપેક્ષ થઈ આdધ્યાનમાં વર્તે છે.
હવે આર્તધ્યાનને આશ્રીને જે અનુગત છે, અનઈ છે, તે – • ગાથા-૧૮ :
તે આદધ્યાન અવિરત, દેશવિરd કે પ્રમાદસ્થ સંયતને હોય છે. તેને સર્વ પ્રમાદનું મૂળ સમજી સાધુજનોએ ત્યાગ કરવો.
• વિવેચન-૧૮ -
વિરત - મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. દેશવિરત- એક, બે આદિ અણુવ્રતધારી શ્રાવક, પ્રમાદ નિષ્ઠ સંયતો. તેમને આર્તધ્યાન હોય પણ અપમત સંયતને ન હોય. આ સ્વરૂપથી સર્વ પ્રમાદનું મૂળ છે. તેથી તેનો ત્યાગ કસ્વો જોઈએ. કોણે? સાધુ લોકોએ અને ઉપલક્ષણથી શ્રાવકોએ કેમકે આર્તધ્યાન પરિત્યાગને યોગ્ય જ છે.
- હવે રૌદ્રધ્યાન કહે છે. તે પણ ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. તેમાં પહેલો ભેદ –
• ગાથા-૧૯ :
જીવોનો - વધ, વીંધવા, બાંધવા, બાળવા, અંકન કરવું અને મારી નાંખા આદિ સંકલાવાળું અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત, નિર્દય હદયી માણસનું અધમ વિપાકવાળું ધ્યાન તે રૌદ્રધ્યાન છે.
• વિવેચન-૧૯ -
સવ - એકેન્દ્રિયાદિ, વધ-કુશલતાદિથી તાડન, વેધ-ખીલી આદિથી નાકનું વેધન. બંધન-દોરડા આદિથી. દહન-ઉભકાદિથી, અંકન - શ્વગૃગાલ ચરણાદિથી, મારણ • પ્રાણ વિયોજન. મારે શબ્દથી આગાઢ, પરિતાપન, પાટનાદિ લેવા. આ બધું ન કરવા છતાં કરવા માટે દઢ અધ્યવસાય. તે રૌદ્રધ્યાન છે. કેવું પ્રણિધાન ? અતિ ઉત્કટ જે ક્રોધ તે જ અપાય હેતુત્વથી ગ્રહ છે, તેનાથી અભિભૂત. ક્રોધના ગ્રહણથી માન આદિ પણ લેવા. તે પણ દયારહિત અંતઃકરણથી કરે. તેનો નકાદિ પ્રાપ્તિ રૂપ વિપાક છે. પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ કહે છે –
• ગાથા-૨૦ -
પૈશુન્ય, અસભ્યવચન, અસત્યવચન, જીવ ઘાતાદિ આદેશ પ્રણિધાન, તે માયાવી : ઠગાઈ કરનાર કે ગુપ્ત પીને થાય છે.
• વિવેચન-૨૦ :
અનિષ્ટ સૂચક, જ-કાર મ-કાદિ અસભ્ય વચન, અમૃતવચન-તે વ્યવહાર નયથી ત્રણ પ્રકારે છે. (૧) અભૂત ઉદ્ભાવના, (૨) ભૂત નિલવ, (૩) અત્તર,
Page #347
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૨૦
૧૩૯
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સમાય છે. હવે આ જ સ્વામી દ્વારથી કહે છે. પ્રવરત - સમ્યગદષ્ટિ. દેશસંયત - શ્રાવકો. આના દ્વારા સર્વ સંયતનો વ્યવચ્છેદ કર્યો. આ અવિરતાદિના ચિત્તમાં સંચિત. અહીં મનનું ગ્રહણ યાન ચિંતાના પ્રધાન અંગપણે જણાવવા માટે છે. મધન્ય - અશ્રેયસ્કર, સિંધ પાપ.
હવે આ જ રીતે જેને વધારે છે તેને જણાવતા કહે છે – • ગાથા-૨૪ -
આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ, મોહથી વ્યાકુળ જીવને થાય છે. તે સંસારની વૃદ્ધિ કરનાર અને નરકગતિનું મૂળ છે.
• વિવેચન-૨૪ - ગાથાર્થ કહ્યો. હવે રૌદ્રધ્યાનીની લેશ્યા કહે છે – • ગાથા-૫ :
રૌદ્રધ્યાનીને કાપોત, નીલ અને કૃણ એ ત્રણ તીવ સંકલેશવાળી લેયાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૨૫ :- વ્યાખ્યા પૂર્વવતું. રૌદ્રધ્યાની કઈ રીતે જણાય છે ? ચિહો વડે, તેને દશવિતા
કહે છે -
જેિનો અર્થ ગ્રંથાચી જાણવો.] જેમાં જીવોનો ઉપઘાત છે તે ભૂતોપઘાત - છેદો, હણો આદિ. પ્રણિધાન - દૃઢ અધ્યવસાય. તે રૌદ્ર ધ્યાન કહેવાય. કોને હોય ? માયાવી - વણિકાદિ, પરવંચનમાં પ્રવૃત્ત. કૂટપ્રયોગકારી અથવા ધિગુજાતિક કુતીચિકાદિના સિદ્ભુત ગુણને ગુણવંત આત્મારૂપે પ્રખ્યાત કરે. તેથી કહે છે – ગુણરહિત પણ આત્માને જે ગુણવંત રૂપે જણાવે, તેને બીજું પ્રચ્છન્ન પાપ નથી.
બીજો ભેદ કહ્યો, હવે ત્રીજો ભેદ દશવિ છે – • ગાથા-૨૧ -
તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ તેમજ પરલોકના અનની પરવા વગરના જીવને રદ્રવ્ય હરણ અને તે માટે જીવઘાત સુધીનું & ચિંતન, એ ત્રીજું રૌદ્રધ્યાન છે.
• વિવેચન-૨૧ -
ગાથામાં ‘તથા' શબ્દ, દેઢ અધ્યવસાય પ્રકારના સાર્દશ્યને જણાવવા માટે છે. તીવ્ર - ઉત્કટ ક્રોધ અને લોભથી અભિભૂત પ્રાણીને. શું ? “ભૂતોપહનનમનાઈ.” જેના વડે હણાય તે હનન. સામીપ્યથી હનન, તે ઉપહનન જીવોનું ઉપક્તન. બધાં હેયધર્મોથી દૂર તે આર્ય. આર્ય નથી તે અનાર્ય. તે અનાર્ય કેવા છે ? પરદ્રવ્ય હરણ ચિતવાળા. તે જ રૌદ્રધ્યાન છે. બીજાના સચિતાદિ દ્રવ્યના વિષયમાં ચોરી લેવાની બુદ્ધિ, નસ્કગમનાદિ વિપાકને ન વિચારીને કરે તે રૌદ્રધ્યાન.
ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથો ભેદ દશવિ છે – • ગાથા-૨૨ -
શદાદિ વિષયોના સાધનભૂત, ધન સંરક્ષણ પરાયણ, અનિષ્ટ, સવની શંકા અને બીજાના ઉપઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત તે ચોથું રૌદ્રદયાન.
• વિવેચન-૨૨ -
શદાદિ વિષયોના સાઘન-કારણરૂપ, શબ્દાદિ વિષયને સાધવા માટેના ધનનું સંરક્ષણ - તેના પરિપાલનમાં પરાયણ-ઉધુક્ત, અનિષ્ટ-સજ્જનોને અનભિલાષણીય - અનીચ્છિત, બધાંના અભિશંકનથી અનાકુલ, શું કરશે તે જાણતા નથી. તેથી બધાંનો ઉપઘાત જ શ્રેય છે એમ પરોપઘાતથી, આત્માને કલુષ કરે તે કષાયો વડે વ્યાપ્ત અંતઃકરણવાળો. તેને રૌદ્રધ્યાન હોય. જો કે અહીં શ્રાવકો દ્વારા ચૈત્યઘનના સંરક્ષણમાં રૌદ્રધ્યાન નથી, તે જણાવવાનું છે. હવે ઉપસંહાર કહે છે -
• ગાથા-૨૩ -
આ પ્રમાણે કરવું, કરાવવું, અનુમોદનું રૂપ વિષય અનુચિંતન ચાર ભેદ છે. રૌદ્રધ્યાનના સ્વામી અવિરત અને દેશ સંવત લોકોના મનમાં સંસેવિત અને સાધન્ય છે.
• વિવેચન-૨૩ :
એ રીતે સ્વયં કરવું, બીજા વડે કરાવવું, કરતાંને અનુમતિ આપવી, આ જ વિષય જેનો છે, તેનું પ્રયાલોચન. તે હિંસાનું બંધી આદિ ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાં
• ગાથા-૨૬૩ -
રૌદ્રધ્યાનીના આ રિહો છે ઉત્પન્ન દોષ, બહલ દોષ, નાનાવિધ દોષ, આમરણ દોષ. આ દોષ હિંસાદિમાં બાહ્ય કરણ ઉપયુક્ત પણ હોય. બીજાની આફતમાં ખુશી થાય, નિરપેક્ષ, નિર્દય પશ્ચાતાપરહિત, પાપ કરીને ખુશી થતો હોય તે રૌદ્રધ્યાનયુક્ત ચિત્તવાળો જાણવો.
• વિવેચન-૨૬,૨૭ :
ઉસ દોષ - હિંસાનુબંધીમાંના કોઈપણમાં પ્રવર્તમાન અને તેનાથી ન અટકી બહુલતાએ પ્રવર્તતો છે. બહુલ દોષ - બધામાં જ એ પ્રમાણે પ્રવર્તે છે. નાનાવિધ દોષ - ચામડી ઉતેડવી, આંખો ખેંચી કાઢવી વગેરે હિંસાદિ ઉપાયોમાં અનેકવાર પ્રવર્તે છે છે. આમરણદોષ - પોતે મોટી આપત્તિમાં હોય અને બીજા પણ મોટી આપતિમાં હોય તો પણ કાલસૌરિકની માફક આમરણ અસંજાત અનુતાપવાળા હોય.
હિંસા-મૃષા આદિ ચારેના અનુબંધમાં બાહ્ય ઉપકરણ ઉપયુક્ત થઈ અર્થાત્ વચન અને કાયાથી તેમાં તીવ્ર ઉપયુકત થઈ વર્તે.
પોતાના સિવાયનો તે અન્ય, તે અન્યની આપતિમાં અતિ ક્લિષ્ટ ચિતપણાથી ખુશ થાય- “આને આમ થયું તે બહુ સારું થયું.” નિરપેક્ષ - આ ભવ કે પરભવના અપાયના ભયથી રહિત. નિર્દય-દયા વગરનો, બીજાની અનુકંપાશૂન્ય. નિરસુતાપ - પશ્ચાતાપ રહિત. વળી સિંહમારકની જેમ પાપ કરીને ખુશ થનાર, આ રૌદ્રધ્યાનના ચિહ્નો છે.
રૌદ્રધ્યાન કહ્યું. હવે ધર્મધ્યાનનો અવસર છે. તેમાં તેને જણાવવા આદિમાં આ બે દ્વાર ગાથા કહે છે –
Page #348
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-૨૮,૨૯
૧૪૧
• ગાથા-૨૮,૨૯ :
માનની ભાવના, દેશ, કાળ, આસન વિશેષ, આલંબન, ક્રમ, દયાતવ્ય, ધ્યાતા, અનપેક્ષા, લેયા, લિંગ, ફળને જાણીને, મુનિ તેમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે, ત્યારબાદ શુક્લધ્યાન કરે.
વિવેચન-૨૮,૨૯ -
ભાવના - જ્ઞાનાદિની. જાણીને - શું? તદુચિત દેશ, તદ્ ઉચિત કાળ અને આસનવિશેષ, વાયનાદિ આલંબન, મનોતિરોધાદિ ક્રમ, ધ્યાનનો વિષય, અપમાદાદિ યુકત ધ્યાતા, પછી ધ્યાતોપરમ કાળ ભાવિની અનિત્યાદિ આલોચનારૂપ અનુપેક્ષા. શુદ્ધ વેશ્યા, શ્રદ્ધા આદિ લિંગ, દેવલોકાદિ ફળ, ‘ત્ર' શબ્દ પોતાના અનેક ભેદ દર્શાવવાનો છે. આટલું જાણીને મુનિ ધર્મધ્યાન કરે. ધર્મધ્યાનનો અભ્યાસ થયા પછી શુક્લધ્યાન કરે.
આટલો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર જ કહેશે. તેમાં પહેલો દ્વાઅવયવ પ્રતિપાદનાર્થે કહે છે –
• ગાથા-૩૦ :
ભાવનાનો પૂર્વે અભ્યાસ કરનાર ધ્યાનની યોગ્યતાને પામે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વૈરાગ્ય એમ નિયત છે.
• વિવેચન-૩૦ :
દયાનની પૂર્વે જેણે આસેવનરૂપ અભ્યાસ કરેલો છે તેને પૂર્વકૃતાભ્યાસ કર્યો છે. તે ભાવનાના વિષયમાં અભ્યાસ પછી અધિકૃત ધ્યાનના વિષયમાં યોગ્યતા - અનુરૂપતા પામે છે. તે ભાવના જ્ઞાનાદિથી નિયત છે.
હવે જ્ઞાનભાવના સ્વરૂપ ગુણ દર્શન માટે કહે છે – • ગાથા-૩૧ -
જ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ રાખે, તેનાથી મનોધારણ અને વિશુદ્ધિ કરે, [ભવ નિર્વેદ કેળવે] જ્ઞાનગુણથી સારને જાણે, પછી તે સુનિશ્ચલમતિવાળો ધ્યાન કરે.
• વિવેચન-૩૧ : -
શ્રુતજ્ઞાનમાં સદા આસેવના - પ્રવૃત્તિ કરે. મન-અંતઃ કરણની, ચિતની. ધારણ - અશુભ વ્યાપાર નિરોધથી અવસ્થાન. વિશુદ્ધિ - પ્રાર્થનું વિશોધન. ૨ શદથી ભવનિર્વેદ. એ પ્રમાણે જ્ઞાનથી જીવ-અજીવ આશ્રિત ગુણ અને તેના પર્યાયોને જાણીને, તેથી થતાં પરમાર્થને કહે છે. અથવા જ્ઞાનના માહાસ્યથી જેણે વિશ્વનો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો થઈને ? અતિશય નિશલ સમ્યજ્ઞાનથી અન્યથા પ્રવૃતિકંપથી રહિત બદ્ધિ જેની છે તેવો થઈને. [ધ્યાનિ કરે.
જ્ઞાન ભાવના કહી, હવે દર્શન ભાવનાનું સ્વરૂપ કહે છે – • ગાથા-૩ર :શંકાદિ દોષરહિત, પશમ-સ્થિરિણાદિ ગુણસમૂહથી સંપન્ન, અસંમૂઢ
૧૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ મનવાળો થઈને, દર્શન શુદ્ધિથી ધ્યાનમાં સ્થિર થાય.
• વિવેચન-૩ર :
શંકાદિ દોષ સહિત - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને પર પાખંડ સંતવ, આનું સ્વરૂપ હું પ્રત્યાખ્યાન અધ્યયનમાં કહીશ. સમ્યકત્વના અતિયારરૂપ હોવાથી આ દોષો છે તેને છોડીને. ઉકત દોષરહિતત્વથી શું ? પ્રથમ ઐયદિ ગુણ સમૂહયુક્ત.
- તેમાં પ્રકર્ષથી શ્રમ તે પ્રશ્રમ - ખેદ. તે સ્વ-પર સિદ્ધાંત તત્વના અધિગમરૂપ છે. ધૈર્ય એટલે જિનશાસનમાં નિકંપતા. આદિ શબ્દથી પ્રભાવના આદિ લેવા. કહે છે કે – દર્શન દીપકના પાંચ ગુણ છે – સ્વપર સિદ્ધાંતનું કૈશલ્ય, સ્થિરતા, જિનશાસનમાં પ્રભાવના, આયતન સેવા અને ભક્તિ અથવા પ્રશમ આદિ વડે, ઐયદિ વડે ગુણ ગણથી યુક્ત. તેમાં પ્રશમાદિ – પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકરૂપ. આવો તે અસંમૂઢમનવાળો અર્થાત્ બીજા તવમાં અક્ષાંતરિત થાય છે. ઉક્ત લક્ષણ દર્શન શુદ્ધિથી ધ્યાન કરે.
દર્શન ભાવના કહી, હવે ચારિત્ર ભાવનાનું સ્વરૂપ કહે છે - • ગાથા-33 -
ચાઢિ ભાવનાથી . નવા કર્મનું અગ્રહણ, જુના કમની નિર્જસ, શુભ કમનું ગ્રહણ થતાં સહેલાઈથી ધ્યાનને પામે છે.
• વિવેચન-૩૩ :
નવા કર્મો - સંયિત કે એકઠાં થઈ રહેલા જ્ઞાનાવરણાદિ કર્મોનું અણહણ - આદાન ન થવું તે, ચારિત્ર ભાવનાથી થાય છે. લાંબા કાળના એકઠા થયેલા કર્મોની નિર્જસ તથા શુષ - પુન્ય અર્થાત્ સાતા, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુનામ-ગોત્ર તેનું આદાન. કઈ રીતે? ચારિ ભાવનાથી, અયનથી ધ્યાનને પામે છે.
ચા»િ ભાવના એટલે - ક્ષયોપશમ રૂપ, તેનો ભાવ તે ચા»િ. અહીં એવું કહે છે કે - આ કે પૂર્વના જન્મમાં સંચિત આઠ પ્રકારના કર્મોનો સંચયનો અપચય થતાં જે ચરણ ભાવ તે ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધયોગની નિવૃતરૂપ કિયા છે. તેનો અભ્યાસ, તે ચારિ ભાવના કહેવાય. –– હવે વૈરાગ્યભાવના સ્વરૂપ કહે છે –
ગાથા-૩૪ :
વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારો, નિસંગ, નિર્ભય અને આશારહિત બનીને ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે.
• વિવેચન-૩૪ :
અતીવ વિદિત એટલે જ્ઞાત, ચરાચર જગતના સ્વભાવને. કદાય આવો પણ, કર્મ પરિણતિવશ સંગવાળો થાય, તેથી નિઃસંગ કહ્યો. નિસંગ - વિષય જનિત સ્નેહસંગથી રહિત, આવો પણ કદાચ ભયવાળો થાય છે. તેથી કહે છે - “નિર્ભય’ એટલે લોકાદિ સાત ભયથી રહિત. દાચ આવો પણ વિશિષ્ટ પરિણતિના અભાવથી
Page #349
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૩૪
પરલોકને આશ્રીને આશાવાળો થાય. તેથી કહે છે – આલોક પરલોકની આશંસા રહિત હોય. '' શબ્દથી તેવા પ્રકારના ક્રોધાદિ રહિત.
જે આવા પ્રકારનો વૈરાગ્યથી ભાવિત મનવાળો થાય, તે જ્ઞાનાદિ ઉપદ્રવથી રહિત થઈ ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે.
વૈરાગ્ય ભાવના કહી. હવે દેશ દ્વારની વ્યાખ્યા કરે છે –
૧૪૩
. ગાથા-૩૫ -
સાધુને હંમેશાં સ્ત્રી, પશુ, નપુંસક તથા કુશીલજનોથી રહિત સ્થાન જોઈએ અને ધ્યાનકાળે વિશેષથી નિર્જનસ્થાન જરૂરી છે.
• વિવેચન-૩૫ :
માત્ર ધ્યાનકાળે નહીં પણ સર્વકાળે સાધુને યુવતી આદિ રહિત સ્થાન હોવું જોઈએ. અહીં યુતિ શબ્દથી મનુષ્ય સ્ત્રી અને દેવી લેવી, પશુ શબ્દથી તિર્યંચ સ્ત્રી લેવી. નપુંસક શબ્દ જાણીતો છે. સ્મિત - નિંદિત શીલ જેનું છે તે કુશીલ - જુગારી આદિ.
તપસ્વી સાધુને કે સાધ્વીને આવી શુદ્ધ વસતિ જોઈએ એ પ્રમાણે તીર્થંકર અને
ગણધરોએ નિયમથી કહેલ છે. અન્યત્ર પ્રવચનમાં કહેલ દોષ સંભવે છે. વિશેષથી
ધ્યાનકાળમાં અપરિણત યોગાદિથી અન્યત્ર ધ્યાનને આરાધવાનું અશક્ય છે.
એ રીતે અહીં અપરિણત યોગાદિનું સ્થાન કહ્યું. હવે પરિણત યોગાદિને આશ્રીને વિશેષી કહે છે –
• ગાથા-૩૬ :
સ્થિર અને કૃતયોગી તથા ધ્યાનમાં સુનિશ્ચલમનવાળા મુનિને લોકોથી વ્યાપ્ત ગામમાં, શૂન્યસ્થાનમાં કે અરણ્યમાં કોઈ તફાવત નથી.
• વિવેચન-૩૬ :
સ્થિર - સંહનન અને ધૃતિ વડે બળવંત. ભૃતા - નિર્વર્તિત, અભ્યસ્ત. યોગ - જ્ઞાનાદિ ભાવના વ્યાપાર અથવા સત્ત્વ સૂત્ર તપ વગેરે જે જોડાયેલ છે તે કૃતયોગી. સ્થિર - ફરી ફરી કરવા વડે પરિચિત કરાયેલા યોગો જેના વડે છે તે. અથવા સારી રીતે અભ્યસ્ત યોગવાળા મુનિઓ, જીવાદિ પદાર્થને માને છે તે મુનિ - સાધુ. ધ્યાન અધિકૃત એવા ધર્મધ્યાનમાં અતિશય નિષ્પપ મનવાળા.
ઉક્ત પ્રકારના સાધુને ધ્યાન માટે વસતિમાં, શૂન્યગૃહમાં કે અરણ્યમાં કોઈ ફેર પડતો નથી. તેમાં ગામ એટલે બુદ્ધિ આદિ ગુણો ગ્રસિત થાય છે તે અથવા કર આદિ લેવાય છે તે ગામ-સંનિવેશ તથા નગર, ખેડ, કર્બટાદિ પણ લેવા. જનાકુળ - ગામ કે ઉધાનાદિમાં બધે જ તુલ્ય ભાવત્વ અને પરિણતત્વથી તેમને કોઈ ભેદ નથી.
. ગાથા-૩૭ -
તેથી ધ્યાન કરનારાને જ્યાં મન, વચન, કાયાના યોગની સ્વસ્થતા રહે, એવું જીવ સંઘટ્ટાદિ વિરાધના રહિત સ્થાન લેવું.
• વિવેચન-૩૭ :
ઉક્ત ગાથામાં કહ્યા મુજબ ગ્રામાદિ સ્થાનોમાં જો સમાધિ રહેતી હોય તો,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ક્યાં ? મન-વચન-કાય યોગમાં સ્વસ્થતા રહેવી. [શંકા] મનોયોગની સમાધિ પર્યાપ્ત છે વચન અને કાચ યોગની સમાધિની ત્યાં શી ઉપયોગીતા છે ? તેનાથી ધ્યાન થતું નથી. [સમાધાન] સમાધિ સુધી મનોયોગ ઉપકારક છે, ધ્યાન પણ તે રૂપ જ થાય છે. પણ કહ્યું છે કે – “મારે આવી વાણી બોલવી, આવી ન બોલવી'' એમ વિચારીને વાક્ય બોલનારને વાયિક ધ્યાન હોય છે તથા સુસમાહિત હાથ-પગને કારણે જયણાથી જે ક્રિયાનું કરવું. તે સાધુને કાયિક ધ્યાન થાય છે. (કેમકે) અહીં માત્ર સમાધિપણું જ ગ્રહણ કર્યુ નથી, પણ જીવોપઘાત રહિતપણું પણ લીધું છે. તેમાં જીવ-પૃથ્વી આદિનું સંઘટ્ટન આદિને તજીને. અહીં હિંસા શબ્દથી અસત્યાદિ બધાંનો ત્યાગ જાણવો. આ પાંચે આશ્રવો છોડીને ધ્યાન કરે તે ઉચિત છે.
દેશદ્વાર પૂરુ થયું. હવે કાળ દ્વાર જણાવે છે –
• ગાથા-૩૮ -
૧૪૪
કાળ પણ તે જ ધ્યાનોચિત છે, જેમાં યોગ સ્વસ્થતા ઉત્તમ મળે છે. પણ દિવસ કે રાત્રિ જ યોગ્ય વેળા છે. એવો નિયમ ધ્યાતાને નથી, તેમ તીર્થંકરાદિ કહેલ છે.
• વિવેચન-૩૮ :
કલન કે કલા સમૂહ તે કાળ. તે અઢીદ્વીપ - સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યની ગતિ ક્રિયાથી ઉપલક્ષિત દિવસ આદિ જાણવા. કાળ પણ તેજ ધ્યાનોચિત છે, જે કાળમાં મનોયોગાદિ સ્વાસ્થ્ય પ્રધાનપણે પામે. પણ એવું નથી જ કે દિવસે અથવા રાત્રે જ નિયમથી ધ્યાન કરવાનું કહ્યું હોય. વેળા એટલે મુહૂર્ત આદિ, પૂર્વાણ કે પશ્ચિમાણ.
કાળદ્વાર પૂરુ થયું. હવે આસન વિશેષાદિ દ્વાર કહે છે –
. ગાથા-૩૯ *
અભ્યાસ કરેલ જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બને, તે
અવસ્થામાં ધ્યાન કરે. પછી તે બેઠા રહીને હોય, ઉભા રહીને હોય કે લાંબાટૂંકા સુતા રહીને હોય.
• વિવેચન-૩૯ :
અહીં જે કોઈ શરીરાવસ્થા ‘બેસવું’ આદિ રૂપે અભ્યસ્ત કે ઉચિત હોય, તેના વડે અનુષ્ઠાન કરતા અધિકૃત ધર્મધ્યાનમાં પીડાકારી થતું નથી, તે જ અવસ્થામાં [કઈ ?] કાયોત્સર્ગથી ઉભા રહે કે વીરાસનાદિ વડે બેસે કે દંડાયતાદિથી લાંબા-ટૂંકા
રહીને ધ્યાન કરે. [પ્રશ્ન] આ દેશ, કાળ, આસનોના અનિયમ કેમ ?
. ગાથા-૪૦ •
બધાં દેશ, કાળ, ચેષ્ટામાં વર્તાતા રહીને પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે.
• વિવેચન-૪૦ ઃ
સંપૂર્ણ દેશ, કાળ અને ચેષ્ટામાં શ્રેણૢ - દેહ અવસ્થામાં અવસ્થિત જે મુનિઓ
Page #350
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૪૦
૧૪૫
૧૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે કારણથી, પ્રધાન એવો આ કેવલ આદિ લાભને પામીને, મન:પર્યાયજ્ઞાનાદિ પામીને શું એક વખત જ પામે ? ના, કેવળજ્ઞાન સિવાયનો લાભ અનેક વખત પામે. શું વિશિષ્ટ છે ? નરકાદિમાં પાડે તે પાપ, તેનો ઉપશમ, તેને લાવે છે.
• ગાથા-૪૧ -
ધ્યાનના દેશ, કાળ, શરીરની ચેષ્ટા માટેનો કોઈ નિયમ આગમમાં નથી, મત્ર યોગોની સમાધિ - સ્વાથ્ય જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો, એ નિયમ છે.
• વિવેચન-૪૧ :
જે કારણે પૂર્વગાયામાં કહેલ છે, તેની સાથે આનો સંબંધ છે. તેથી દેશ, કાળ, ચેપ્ટાનો કોઈ નિયમ આગમમાં ધ્યાન માટે નથી. પણ મન વગેરે યોગોની સમાધિ જે રીતે રહે, તે રીતે યત્ન કરવો. જોઈએ એટલો અહીં નિયમ છે જ. આસન દ્વાર કહ્યા.
હવે આલંબન દ્વારનો અવયવાર્થ કહે છે - • ગાથા-૪૨ -
ધર્મધ્યાનમાં ચડવા માટે કરાતા વાચના, પૃચ્છના, પરાવતના, અનુચિંતન તથા સામાયિકાદિ અને સદ્ધર્મ આવશ્યકાદિ આલંબન છે.
• વિવેચન-૪ર :
આલંબન - ધર્મધ્યાને ચડવા માટે જેનું અવલંબન કરાય છે. વાચના - શિયોને નિર્જરાને માટે સૂત્રાદિનું દાન. પૃચ્છના - સૂત્રાદિમાં થયેલ શંકા દૂર કરવા ગુરુને પૂછવું છે. પરાવર્તના - પૂર્વે ભણેલા સૂત્રાદિનું અવિસ્મરણ અને નિર્જરા નિમિતે. અભ્યાસ કરવો છે. અનુચિંતન - મનથી જ અવિસ્મરણાદિ નિમિતે સૂગાનુસ્મરણ. આ ચારે મૃતધર્મ અનુગત વર્તે છે. તથા સામાયિક અને સદ્ધર્મ આવશ્યક ચા»િ ધર્મ શાનુગત વર્તે છે. સામાયિક આદિ એટલે સામાયિક, પડિલેહણ, સાધુ સામાચારી એ બધું વિધિવત્ સેવવું. - x -
ધે આ જ આલંબનત્વમાં નિબંધન કહે છે - • ગાથા-૪૩ :
જેમ દેઢ આલંબન વડે કોઈ પુરુષ વિષમ સ્થાનથી ઉચે ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન કરનારો ઉત્તમ ધ્યાને ચડે છે.
• વિવેચન-૪૩ :
વિષમ - નીચા કે દુ:ખે સંચરી શકાય તેવા સ્થાનથી સારી રીતે અને મુશ્કેલી વિના ઉપર આવે છે. કઈ રીતે? મજબૂત દોરડાના આલંબનથી. તે રીતે કોઈપણ પુરક્ષા વાયનાદિ કૃત આલંબનથી તે જ રીતે ધર્મધ્યાનને અવલંબે છે. આલંબન દ્વાર કહ્યું.
હવે ક્રમ દ્વાર - તેમાં લાઘવાર્થે ધર્મ, શુક્લ કહે છે – • ગાથા-૪૪ :
ધ્યાન પ્રાપ્તિનો ક્રમ મોક્ષગમનના નિકટના સંસારકાળે કેવલીને મનોયોગ નિગ્રહ આદિ હોય છે. બાકીનાને સમાધિ રહે તેમ હોય છે. [33/10]
• વિવેચન-૪૪ :
ધ્યાનનો પરિપાટી ક્રમ આ રીતે છે – પહેલા મનોયોગનિગ્રહ, પછી વયનયોગ નિગ્રહ, પછી કાયયોગ નિગ્રહ. આ ક્રમ સર્વથા આ પ્રમાણે નથી, પરંતુ કેવળીને મોક્ષગમન નીકટ હોય - શૈલેશી અવસ્થા અંતર્ગતુ અંતમુહર્ત પ્રમાણ જ બાકી હોય તેમને શુક્લધ્યાનમાં આ ક્રમ છે, બાકીનાને ધર્મધ્યાન પ્રાપ્તિમાં યોગ-કાળને આશ્રીને જે રીતે સમાધિસ્વસ્થતા કે, તે રીતે પ્રતિપત્તિ હોય છે.
હવે યાતવ્ય દ્વાર કહે છે – તે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિજય ધર્મધ્યાન ચાર ભેદે છે. તેમાં ‘આજ્ઞાવિચય' કહે છે.
• ગાથા-૪૫,૪૬ :
સુનિપુણ, અનાદિ અનંત, ભૂતહિત, સત્વભાવક, આનર્ણ, અમિત, અજિત, મહાઈ, મહાનુભાવ, મહાવિષય, નિરવધ, અનિપુણ જનથી દુચ, નય ભંગી પ્રમાણ, ગમગહન અને જગદીશ સમાન જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ.
• વિવેચન-૪૫,૪૬ -
(૧) સુનિપુણ - અતિકુશલ આજ્ઞા, તેનું નૈપુણ્ય સૂક્ષ્મ દ્રવ્યાદિ ઉપદર્શકcવથી તથા મતિ આદિના પ્રતિપાદકવથી કહી છે. આ રીતે સુનિપુણા ધ્યાન કરે. (૨) અનાદિ નિધન - અનુત્પન્ન, શાશ્વત. આ અનાદિ નિધનત્વ દ્રવ્યાદિ અપેક્ષાથી છે. (3) ભૂતહિત * પ્રાણીને પથ્ય, તેનું હિતવ અનુપરોધિનીત્વથી છે. આના પ્રભાવથી ઘણાં સિદ્ધ થયા. (૪) ભૂત ભાવન જીવોની ભાવના, તે સાંભળીને ચિલાતીપુત્રાદિ ઘણાં સુખને પામ્યા. (૫) અનર્થ - સર્વોત્તમત્વથી અમૂલ્ય, કેમકે કલ્પવૃક્ષ કથિત માત્રને આપે છે, ચિંતામણિ ચિંતિતને આપે છે, જિતેન્દ્ર ધર્મનો અતિશય તો જુઓ, તે લોકોને આ બંને રીતે જલ્દીથી આપે છે અથવા ઋણ એટલે કર્મ, તેને હણે તે ઋણન.
(૬) અમિત - અપરિમિત, બધી નદીના પાણી કે બધાં સમુદ્રના જળ કરતાં પણ અનંત ગણો અર્થ એક સૂત્રનો થાય છે. અથવા અમૃત કે મૃષ્ટ કે પથ્ય. કહ્યું છે કે – જિનવચનરૂપી જળને રાત્રિ અને દિવસે પીવા છતાં બુધ પુરષો તેનાથી તૃપ્તિ પામતાં નથી. તથા મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવગણના સાંસારિક સર્વ દુઃખ અને રોગોનું એક માત્ર ઔષધ જિનવચન છે જે આપવર્ગ સુખ અને અક્ષત ફળ દે છે.
(3) અજિત- બાકીના પ્રવચન આજ્ઞા વડે અપરાજિત છે, જેમ - જીવાદિ વસ્તુના ચિંતન કૌશલ્ય ગુણથી અનન્ય સદંશ તથા શેષ વચનોથી અજિત એવું જિનેન્દ્રવચન મહાવિષય છે. (૮) મહાર્ય - પ્રધાન અર્થ જેનો છે, તેવા પ્રકારની. તે પૂર્વાપર અવિરોધી અને નયગર્ભવથી પ્રધાન છે. અથવા ‘મહસ્થ” છે. તેથી પ્રધાન જીવોમાં રહેલ છે અથવા મોટ સમકિતી જીવોમાં રહેલ છે. અથવા મહાપુજામાં સ્થિત છે.
(૯) મહાનુભાવ • ઘણાં સામર્થ્યવાળી છે, આનું પ્રાધાન્ય ચૌદપૂર્વી અને સર્વલબ્ધિ સંપtવથી છે, પ્રભૂતવ - પ્રભૂત કાર્યના કવાથી છે. જેમકે ચૌદપૂર્વી ઘડામાંથી હજારો
Page #351
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-૪૫,૪૬
૧૪૩
૧૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ઘડા કરવા સમર્થ છે, એ આ લોકમાં અને પરલોકમાં જઘન્યથી વૈમાનિકમાં જ ઉપજે. (૧૦) મહાન વિષયવાળી - સર્વ દ્રવ્યાદિ વિષયવથી મહાનું છે.
સર્વ પદ ક્રિયા ચિંતવવી, નિરવધ-પાપરહિત, અસત્ય આદિ બનીશ દોષરૂપ અવધ રહિત. કઈ રીતે ધ્યાન કરે ? નિરવધ - આ લોક સંબંધી આશંસા સહિત. જિનેશ્વરની આજ્ઞા - વચનરૂ૫. કેવળ આલોકથી સર્વ સંશયરૂપ અંધકારનો નાશ કરવાથી જગતમાં પ્રદીપરૂપ તે જિનાજ્ઞા. તે અનિપુણ - અકુશળ લોકોને દય-દુ:ખે કરીને સમજાય તેવી છે. તે આજ્ઞા તૈગમાદિ અનેક ભેદયુક્ત નયો અને ક્રમ-સ્થાનભેદ રૂ૫ ભંગોથી ઘણી ગહન છે.
[શંકા આવા પ્રકારના વિશેષણોથી વિશિષ્ટ જિનાજ્ઞા મંદબુદ્ધિવાળાને બોધ પામવાને શક્ય નથી, ત્યાં ધ્યાન કરવાની તો વાત જ ક્યાં રહે ? જો કંઈ સમજાય જ નહીં તો અર્થ શો ?
• ગાથા-૪૦ થી ૪૯ :
તે આજ્ઞામાં મતિની દુર્બળતાથી, તેવા પ્રકારના આચાર્યના વિરહથી, ડ્રોયની ગહનતાથી, જ્ઞાનાવરણના ઉદયથી, હેતુ અને ઉદાહરણ ન મળવાથી, જે કંઈ સારી રીતે ન સમજાય તો પણ મતિમાન પુરષ એમ ચિંતવે કે સવાનો મત અવિતણ હોય નહીં, કેમકે જગત શ્રેષ્ઠ જિનેશ્વરો અનુપકૃત ઉપર પણ અનુગ્રહ કરવામાં પરાયણ, રાગ-દ્વેષ-મોહને જિતેલા છે, તેથી તેઓ અન્યથાવાદી ન હોય.
• વિવેચન-૪૦ થી ૪૯ -
તે આજ્ઞામાં, (૧) જડતા કે ચલત્વથી મતિની દુર્બળતા - બુદ્ધિથી સખ્યણ અર્થની અનવઘારણાથી, (૨) ત્યાં સમ્યક અવિપરીત dવને કહેવામાં કુશળ તથા સૂબાઈને જાણતા હોવાથી મુમુક્ષ વડે આસેવિત આચાર્યનો અભાવ હોવાથી બોધ ના મળતા, (૩) ધમસ્તિકાયાદિ શેયની ગહનતાથી બોધ ન થતાં, (૪) તે કાળે જ્ઞાનાવરણના ઉદયથી તેના વિપાકને લીધે બોધ ન પામતાં... [આગળની ગાથા સાથે સંબંધ છે.]
[શંકા જ્ઞાનાવરણના ઉદયથી જ મતિ દૌર્બલ્ય છે તથા તેવા આચાર્યનો વિરહ અને યગત અપ્રતિપત્તિ છે. તે કહેવાથી આ બધું કહેવાની જરૂર જ નથી? [સમાધાન ના, તે કાર્યના જ સંક્ષેપ-વિસ્તારથી ઉપાધિભેદથી આમ કહેલ છે - તથા -
હેતુ-જિજ્ઞાસિત ધર્મ વિશિષ્ટ અર્થોને જાણે છે. કારક અને વ્યંજક. ઉદાહરણ ચરિત કે કલ્પિત ભેદે છે. કોઈ પદાર્થ પ્રત્યે હેતુ અને ઉદાહરણના અસંભવમાં આ છ કારણે જે વસ્તુ સારી રીતે ન સમજાય, તો પણ મતિમાને એમ વિચારવું કે - સર્વજ્ઞ અર્થાત તીર્થકરોનો મત એટલે કે વચન અવિતથ - ચાસત્ય નથી, પણ સત્ય છે. તેના બોધ ન થવાના કારણે ન જાણવા છતાં તે મત કે વસ્તુને પર્યાલોચે.
આમ જ કેમ કહ્યું, તે જણાવે છે –
બીજાએ ઉપકાર ન કરેલ હોય તો પણ ધર્મોપદેશાદિથી બીજા ઉપર ઉપકાર કરવામાં ઉધુત જે કારણથી છે, કોણ? જિનેશ્વરો, કેવા? ચરાચર જગતમાં શ્રેઠ, આવા લોકો પણ રાગાદિભાવથી વિતાવાદી થાય છે, તેથી કહે છે - રાગ, દ્વેષ,
મોહનો નિરાસ કરેલા, તેમાં રાગ એટલે આસક્તિ, હેપ-અપ્રીતિ, મોહ-અજ્ઞાનરૂપ છે. તે કારણે અન્યથાવાદી નથી. આ ધ્યાત નો પહેલો ભેદ કહ્યો, હવે બીજો.
• ગાથા-૪૯ :
રણ, દ્વેષ, કષાય અને આમળાદિ ક્રિયાઓમાં વર્તતા જીવોને લોકપરલોકના અનર્થ કેવા આવે છે, તેને વર્યનો ભાગી થાવે.
વિવેચન-૪૯ :
રાગાદિમાં વર્તતો જીવ અપાયોને વિચારે, જેમકે રાગાદિ ક્રિયા આલોકપરલોક વિરોધી છે. કહે છે કે- રાગ પ્રાપ્ત થયા પછી પણ મહાવ્યાધિથી અભિભૂતને કુપચ્ચ અજ્ઞના અભિલાષવતુ દુ:ખદાયી છે. તથા તેષ પ્રાપ્ત થતાં શરીરીને કોટમાં રહેલ જવલન પદાર્થ કે દાવાનળથી વૃક્ષની જેમ બાળે છે. તથા દૈષ્ટિ આદિ ત્રણ ભેદ વાળા રાગથી દીસંસાર વધે તેમ સર્વજ્ઞ, સર્વદર્શીએ કહેલ છે. તથા કહે છે કે
હેપરૂ૫ અગ્નિથી બળતો જીવ આ લોકમાં દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપને પામીને પછી નરકરૂપ અગ્નિને પામે છે. ઈત્યાદિ.
તથા ક્રોધાદિ કષાયના અપાયો કહે છે – નિગ્રહ ન કરાયેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા એવા માયા અને લોભ આ ચારે કપાયો પુનર્જન્મના મૂળને સિંચે છે.
આશ્રવો - મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ, તેના અપાયો - મિથ્યાવ મોહિત મતિ જીવ આ લોકમાં દુઃખ પામે છે અને પ્રશમાદિ ગુણથી હીન નરકની ઉપમાયુક્ત પાપને પામે છે. - અજ્ઞાન કે ક્રોધાદિ સર્વ પાપોથી પણ વિશે કટરૂપ છે. તેના વડે અવાયેલો લોક હિત કે અહિત અર્થોને જાણતો નથી. ઈત્યાદિ * * * * *
તેથી આ પ્રમાણે રાગાદિ ક્રિયામાં વર્તતા જીવો અપાયોને ધ્યાવે. શું વિશેષથી, તે કહે છે – વર્જનીય તે વર્ષ , અકૃત્ય, તેના પરિવજી • અપ્રમત. બીજો યાતવ્ય ભેદ કહ્યો. હવે ત્રીજો કહે છે –
• ગાયા-પ૧ :
પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવથી ભિન્ન, શુભાશુભથી વિભકત, યોગાનુભાવ જનિત કર્મવિપકને ચિંતવે.
• વિવેચન-પ૧ :
પ્રકૃતિ-જ્ઞાનાવરણીય ભેદથી આઠ કર્મ પ્રકૃતિ, પ્રકૃતિના અંશ-ભેદ તે પર્યાયો. સ્થિતિ - તે કર્મોનું જ જઘન્યાદિ ભેદ ભિન્ન અવસ્થાન, પ્રદેશ - જીવપદેશ અને ક્રમપુદ્ગલોનો સંબંધ. અનુભાવ - કર્મોનો વિપાક. આ કર્મ પ્રકૃતિ આદિ શુભ-અશુભ ભેદથી ભિન્ન હોય છે. તેથી મનોયોગાદિ ગુણથી ઉત્પન્ન કર્મ વિપાકની વિચારણા કરે.
ભાવાર્થ - વૃદ્ધ વિવરણથી જાણવો. તે આ પ્રમાણે - પ્રકૃતિથી ભિન્ન, શુભાશુભ વિભક્ત કર્મ વિપાકને ચિંતવવો. તેમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ભેદો વડે વિભકત શુભ • પુન્ય, સાતા આદિ અને અશુભ - પાપ, તેનાથી વિભક્ત, કર્મપ્રકૃતિમાં કહેલા વિભિr વિપાકને વિશેષથી ચિંતવે પણ સ્થિતિથી વિભક્ત શુભાશુભ કર્મવિપાકને ચિંતવે.
Page #352
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-પ૧
૧૪૯
૧૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સ્થિતિ • તે જ આઠ કર્મપ્રકૃતિની જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કાળ અવસ્થા, જેમ કર્મપ્રકૃતિમાં કહી છે.
પ્રદેશ - જીવ પ્રદેશોનું કર્મ પ્રદેશો વડે સૂક્ષ્મતાથી એક ક્ષેત્રમાં અવગાઢ વડે પૃષ્ટ અવગાઢ અનંતર અણુ-બાદર ઉધ્વદિ ભેદથી બદ્ધનું વિસ્તારથી કર્મ પ્રકૃતિમાં કહેલા કર્મ વિપાકોનું ચિંતન.
અનુભાવ • તે જ આઠ કર્મ પ્રકૃતિનું પૃષ્ટ, બદ્ધ, નિકાચીતના ઉદયથી અનુભવવું છે. તે કમનુભાવ યોગ જનિત ચિંતવવો.
યોગ- મન, વચન, કાયાના. અનુભાવ - જીવગુણ જ. તે અનુભાવથી જનિત - ઉત્પાદિત જીવનું કાર્ય, તેનો વિપાક - ઉદય વિચારવો.
ધ્યાતવ્યનો બીજો ભેદ કહ્યો, હવે ચોથો કહે છે - • ગાથા-પર થી ૬ર :- [સંસ્થાના વિચયમાં શું ચિંતવવું ?]
જિનેશ્ચરોએ ઉપદેશેલ દ્રવ્યોના લક્ષણ, સંસ્થાન, આસન, વિધાન, પ્રમાણ, ઉત્પાદ, સ્થિતિ, ભંગાદિ પયરયો ચિંતવે.
જિનોક્ત અનાદિ અનંત પંચાસ્તિકાયમય લોકને નામાદિ ચાર ભેદથી વિહિત, અધોલોકાદિ ગિવિધ ભેદથી ચિંતવે.
- તેમાં ક્ષિતિગૃતી, વલયો, દ્વીપ, સાગર, નક, વિમાન, ભવન આદિ સંસ્થાન, દૌસાદિ પ્રતિષ્ઠાન નિયત લોકસ્થિતિ પ્રકાર ચિંતવે.
ઉપયોગ લક્ષણ, અનાદિ અનંત, શરીરથી જુદો, અરૂપી, વકર્મનો કત અને ભોકતા જીવ છે, તેમ ચિંતવે.....વળી જીવનો (સંસાર) વકર્મ નિત, જન્માદિ જળવાળો, કષાયરૂપ પાતાળવાળો, સેંકડો વ્યસનરૂપ જળચર જીવો વાળો, મોહરૂપી આddવાળો, અતિ ભયાનક.... અજ્ઞાન પવનથી પ્રેરિત સંયોગવિયોગરૂપી તરંગ માળાવાળો, અનોપાર, અશુભ સંસારસાગર ચિતવે.
વળી તેને તરી જવા માટે સમર્થ સચ્ચદનરૂપ સુબાંધન યુકત, નિપાપ અને જ્ઞાનમય સુમનવાળ ચાસ્વિરૂપ મહા જહાજ.... કે જે સંવરથી નિછિદ્ર કરાયતું તારૂપી પવનથી પ્રેરિત અધિક વેગવાળું, વૈરાગરૂપ માર્ગે પડેછે, હુણનિરૂપ લગથી અક્ષોભાયમાન.....મહાઈ શીલાંગરૂપી રનોથી ભરેલ તે જહાજમાં આરૂઢ થઈને મુનિરૂપી વણિકો શીઘ, નિર્વિને નિવણી નગરે પહોંચે છે.
વળી તે નિવણિ નગમાં ત્રણ રનના વિનિયોગમય એકાંતિક, નિરાભાઇ, સ્વાભાવિક, અનુપમ અને ક્ષય સુખ જે રીતે પામે છે, તે ચિંતવે. વધુ શું કહેવું? જીવાદિ પદાર્થના વિસ્તારથી સંપન્ન અને સર્વ નયસમૂહમય સમસ્ત સિદ્ધાંતના સદ્ભાવને ચિંતવે.
• વિવેચન-પ૨ થી ૬૨ -
[૫] fનન - તીર્થકરો, તેમના દ્વારા કહેવાયેલ તે જિનદેશિત. શું ? લક્ષણ આદિ. તેને ચિંતવે. ગાથામાં લખેલ ‘દ્રવ્યોના’ શબ્દને દરેક પદ સાથે જોડવો. તેમાં દ્રવ્યોના લક્ષણ • ધિમસ્તિકાયાદિના ગતિ આદિ સંસ્થાન-મુખ્યતા પુદ્ગલ રચનાની
આકારરૂપ પરિમંડલ આદિ જીવોના છે તે અને જીવ શરીરોના સમચતુરસ આદિ છ જાણવા તથા ધર્મ-અધર્મ અસ્તિકાયના લોકક્ષેત્રની અપેક્ષાથી કહેવા.
આસન - આધાર લક્ષણ, ધમસ્તિકાયાદિનો આધાર લોકાકાશ આદિ છે. વિધાન-ધમસ્તિકાયાદિના જ ભેદો છે. જેમકે ધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશો, ધમસ્તિકાયના પ્રદેશો વગેરે. માન-પ્રમાણ, ધમસ્તિકાયાદિને આત્મીય છે. ઉત્પાદ આદિમાં ઉત્પાદ, ભય, ધ્રૌવ્ય આ બધાંને ચિંતવે. - X - X -
[૫૩] પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે, તેમ જિનેશ્વરોએ કહેલ છે. ગતિ - પ્રદેશ, તેની કાયા તે ઉતા આ ધમસ્તિકાયાદિ ગતિ આદિનો ઉપકાર કરનારા જાણવા. કહ્યું છે કે – જીવોને અને પુદ્ગલોને ગતિનો ઉપકાર કરવામાં ધમસ્તિકાય છે, સ્થિતિ ઉપકાર કરવામાં કારણ અધમસ્તિકાય છે, આકાશાસ્તિકાય અવકાશ દાન કરે છે.
જે જ્ઞાનાત્મા છે, સર્વભાવજ્ઞ છે, કર્મનો કર્તા અને ભોક્તા છે, સંસારી કે મુક્ત કહેવાય છે, તેને જિનાગમમાં જીવ કહેલો છે.
જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ યુક્ત મૂર્ત સ્વભાવી છે, ભેદ અને સંઘાતથી નિપજ્ઞ છે, તેને જિનેશ્વરોએ પુદ્ગલ કહેલ છે.
આ બઘાં યુકત એવો લોક છે, જે કાળથી અનાદિ અનંત છે અને આ તીર્થંકર પ્રણીત જ છે. તથા નામ આદિ ભેદથી અવસ્થાપિત છે. કહ્યું છે કે- નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, ભવ પર્યાય એ આઠ ભેદથી લોકનો નિક્ષેપ છે.
[૫૪] હવે ક્ષેત્રલોકને આશ્રીને કહે છે - તે અધોલોકાદિ ભેદથી ત્રણ પ્રકારે છે તો શું ફોગલોકમાં આ જ વિચારવું ? તે પ્રતિપાદન કરે છે – ક્ષિતિ-વલયાદિ ચિંતવે, તેમાં fક્ષત્તિ - ધર્માથી ઈષહાભારા સુધીની આઠે પૃથ્વી લેવી. વલય - ઘનોદધિ, ધનવાત, તનુવાત રૂ૫, ધર્માદિ સાત પૃથ્વીને વીંટાઈને રહેલા ૨૧-છે. હીપજંબૂદ્વીપથી સ્વયંભૂ મણ દ્વીપ સુધીના અસંખ્ય. સાગર - લવણથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્ય.
નક - સીમંતક આદિ અપ્રતિષ્ઠાન સુધીની સંખ્યાત. કહ્યું છે - ૩૦ લાખ, ૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, 3 લાખ, પાંચ ન્યૂન એક લાખ ને પાંચ નકાવાસો અનુક્રમે છે.
| વિમાન-જ્યોતિકથી અનુતર સુધીના અસંખ્યાત વિમાનો છે. કેમકે જ્યોતિકોના અસંખ્યય વિમાનો છે. ભવન-ભવનવાસીના આલય રૂપ, અસુર આદિ દશ નિકાય સંબંધી અસંખ્યય ભવનો છે. કહ્યું છે કે – ભવનપતિના ૭,૭૨,૦૦,ooo ભવનો જાણવા. મારે શબ્દથી અસંખ્યાત વ્યંતર નગરને પણ લેવા.
આ ક્ષિતિ, વલય આદિનો સંસ્થાન - આકાર વિશેષ ચિંતવવો. તથા તે આકાશ આદિમાં પ્રતિષ્ઠિત છે, આ શબ્દથી વાયુ આદિને પણ લેવા. આવી લોકની સ્થિતિ છે. અહીં વિધિ - વિધાન કે પ્રકાર. લોકની સ્થિતિ એટલે લોક વ્યવસ્થા કે લોક મર્યાદા. કેવી છે ? નિયત કે શાશ્વત છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૫૨ થી ૬૨
૧૫૧
[૫૫] જેના દ્વારા ઉપમુક્ત થવાય તે ઉપયોગ. તે આકાર અને અનાકાર બે ભેદે છે. તે જેનું લક્ષણ છે તે ઉપયોગ લક્ષણ, જીવ છે તે ભવ કે અપવર્ગ પ્રવાહની અપેક્ષાથી નિત્ય છે તથા શરીરથી પૃથક્ છે. શરીર - ઔદારિક આદિ લેવા. જે જીવે છે, જીવશે કે જીવ્યો તે જીવ. તે અમૂર્ત છે. કર્મના કર્તા-નિર્વર્તક છે અને પોતાના બાંધેલ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉપભોક્તા છે.
[૫૬] તે જીવના પોતાના કર્મથી નિર્વર્તિત-જનિત સંસાર સાગરને કહે છે. આ સંસાર સાગર જન્મ, જરા, મરણ રૂપ જળથી ભરેલો છે કષાય જ અગાધ ભવજનની સામ્યતાથી પાતાળ જેવો છે. વ્યસન-દુઃખ કે ધૃત તેમાં સેંકડો પીડાના હેતુપણાથી શ્વાપદો તેમાં રહેલા છે. વળી મોહ - મોહનીય કર્મથી તેમાં વિશિષ્ટ ભ્રમણ કરતા હોવાથી આવર્ત સ્વરૂપ છે અને આ સંસાર મહાભયાનક છે.
[૫] જ્ઞાનાવરણ કર્યોદય જનિતને આત્મ પરિણામ તે જ અજ્ઞાન. તેના પ્રેરકપણાથી વાયુ વડે પ્રેરિત સંયોગ અને વિયોગ રૂપ તરંગો જેમાં છે, તેવા પ્રકારનો છે. સંચોળ - કોઈક સાથેનો સંબંધ અને વિોશ - તેનાથી જ વિપ્રયોગ. એ જ સતત પ્રવૃત્ત હોવાથી તરંગ છે, તેનો પ્રવાહ-સંતતિ. સંસરવું તે સંસાર તે સાગર જેવો હોવાથી સંસારસાગર કહ્યો. તે ‘અનોપાર’ એટલે અનાદિ અનંત છે. અશોભન છે એમ વિચારવું.
[૫૮] તે સંસારસાગરમાં તરવાને માટે સમર્થ જહાજને કહે છે. આ જહાજ - સમ્યગ્દર્શનરૂપ શોભન બંધનવાળું છે. અનય - અપાય છે. જ્ઞાનરૂપ નિમિક વિશેષથી યુક્ત છે, એવું તે ચારિત્ર્ જહાજ છે. આ મહાબોધિસ્થ જહાજને ચિંતવે.
[૫૯] આશ્રવનો નિરોધ તે સંવર. તેના દ્વારા જેના છિદ્રોને બંધ કરેલ છે, અનશન આદિ લક્ષણ તપ એ જ ઈષ્ટનગર પ્રતિ પ્રેરકપણે હોવાથી પવન છે, તેના વડે પ્રેરાઈને જલ્દીથી જેનો વેગ ચે તથા વિરાગનો જે ભાવ તે વૈરાગ્ય, એ જ ઈષ્ટપુરને પ્રાપ્ત કરવાનો માર્ગ હોવાથી વૈરાગ્યમાર્ગ કહ્યું, તે માર્ગે જતા તથા અપધ્યાનાદિ વિઘ્નોરૂપ તરંગો વડે જે જરા જ કંપતું ન હોવાથી નિષ્પકંપ છે. આવું જે જહાજ, તેના ઉપર – [૬૦] આરોહણ કરીને, મુનિવણિક - આય અને વ્યયની પ્રવૃત્તિમાં અતિ નિપુણ તે વણિક્ એવા મુનિ જહાજમાં બેસીને. વળી તે જહાજ મહામૂલ્યવાન છે, પૃથ્વીકાયાદિનો સંભાદિ પરિત્યાગ તે શીલરૂપ અંગોવાળું છે. એકાંતિક અને આત્યંતિક સુખના હેતુપણાથી રત્નો વડે તે ભરેલું છે. તે નિવૃણિપુર - સિદ્ધિ નગરે થોડા કાળમાં
જ અને અંતરાય રહિતપણે પ્રાપ્ત કરાવનાર - પહોંચાડનાર છે, તેમ ચિંતવે.
[૬૧] તે નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગ સ્વરૂપ, એકાંત ભાવિ અને અબાધારહિત, સ્વાભાવિક એટલે કૃત્રિમ નહીં તેવા નિરુપમ - ઉપમાતીત અપર્યવસાન - અક્ષય સુખને સમીપતાથી પામે છે, તેનું ચિંતવન કરે. વિશેષ શું કહેવું –
[૬૨] સંપૂર્ણપણે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામક પદાર્થથી યુક્ત સિદ્ધાંતનો સદ્ભાવ, દ્રવ્યાસ્તિકાદિ નય સંઘાતકાય ચિંતવે. એટલે કે સિદ્ધાંતના અર્થને હૃદયમાં ધારણ કરે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ધ્યાતવ્ય દ્વાર કહ્યું. હવે જે આના ધ્યાતા-ધ્યાન કરનારા છે, તેનું પ્રતિપાદન કરતાં કહે છે –
૧૫૨
• ગાયા-૬૩ :
સર્વ પ્રમાદથી રહિત મુનિ તથા ક્ષીણમોહ અને ઉપશાંત મોહવાળા, જ્ઞાનરૂપી ધનથી યુક્તને ધર્મધ્યાનના ધ્યાતા કહેલા છે.
• વિવેચન-૬૩ :
પ્રમાદ - મધ આદિ. એવા બધાં પ્રમાદથી રહિત અર્થાત્ તે ‘અપ્રમાદવંત’ કહેવાય. મુનિ અર્થાત્ સાધુ.
ક્ષીણમોહ - ક્ષક નિગ્રન્થ. ઉપશાંતમોહ - ઉપશામક નિર્પ્રન્ટ. ' શબ્દથી બીજા પણ પ્રમાદીને લેવા.
ધ્યાતા - ચિંતક, ધર્મધ્યાનના ધ્યાતા. તે કેવા છે ? જ્ઞાનરૂપી ધનવાળા. એવું તીર્થંકર અને ગણધરોએ કહેલ છે.
ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા. હવે શુક્લધ્યાનના પણ પહેલાં બે ભેદના અવિશેષથી આ જ ધ્યાતા હોય છે, તેથી પ્રસંગથી લાઘવતા માટે છેલ્લા બે ભેદને છે – . ગાથા-૬૪ :
આ જ મુનિ શુક્લધ્યાનના પહેલા બે ભેદના અધિકારી છે, માત્ર તે પૂર્વધર અને સુપ્રશસ્ત સંઘયણના ધાસ્ક હોવા જોઈએ. શુકલધ્યાનના પાછલા બે પ્રકારના ધ્યાતા તો સયોગી - અયોગી કેવળી જ હોય.
• વિવેચન-૬૪ ઃ
આ જે અનંતર ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા, તે શુક્લ ધ્યાનના પૂર્વના બે ભેદ - પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર એ બંનેના ધ્યાતા હોય છે. પણ તેમાં વિશેષ એટલું કે ચૌદ પૂર્વજ્ઞાતા અને તેમાં ઉપયોગવાળા અર્થાત્ અપ્રમત જ જાણવા, નિર્ગુન્હો નહીં. સુપ્રશસ્ત એટલે પહેલું સંઘયણ, તેનાથી યુક્ત હોવા જોઈએ. બંને શુક્લધ્યાનના પાછલા કે ઉત્તરકાળ ભાવિ ભેદ આ છે સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ અને વ્યુપસ્તક્રિયા અપ્રતિપાતિ. તે અનુક્રમે સયોગી અને અયોગી કેવળી
-
ધ્યાતા હોય છે.
આ પ્રમાણે જાણવું કે – શુક્લધ્યાનના બે ભેદ વીતી ગયા. પછી ત્રીજો ભેદ પ્રાપ્ત ન થયો હોય, એ ધ્યાનાંતસ્કિામાં વર્તતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ સુધી તે શુક્લલેશ્યાનો અધ્યાની રહે.
હવે અવસર પ્રાપ્ત અનુપ્રેક્ષાદ્વારની વ્યાખ્યા કરે છે -
• ગાથા-૬૫ ઃ
ધ્યાન ચાલ્યું ગયા પછી પણ મુનિ હંમેશાં અનિત્યાદિ ભાવનામાં રમણ કરે અને ધર્મધ્યાનથી ચિત્તને પૂર્વવત્ ભાવિત કરે.
• વિવેચન-૬૫ :
ધ્યાનથી ધર્મધ્યાન લેવું. તે ચાલી જતાં સાધુ સર્વકાળે અનિત્યાદિ ચિંતનમાં
Page #354
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૬૫
રમે. શ્રાદ્દે શબ્દથી અશરણ, એકત્વ ઈત્યાદિ બાર અનુપ્રેક્ષા ભાવવી. તેનાથી સચિત્તાદિમાં અનાસક્તિ અને ભવનિર્વેદ થાય. વળી અનિત્યાદિના ચિંતનથી સુભાવિત અંતઃકરણ ધર્મધ્યાન વડે થાય છે. અનુપ્રેક્ષા દ્વાર કહ્યું.
હવે લેશ્મા દ્વારનું પ્રતિપાદન કરે છે –
ગાથા-૬૬ ઃ
૧૫૩
ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર, મંદ કે મધ્યમ ભેદથી પીત-પ-શુકલ લેશ્યા હોય છે, તે ક્રમસર વિશુદ્ધિવાળી છે.
• વિવેચન-૬૬ :
પરિપાટી વિશુદ્ધ ઉત્પન્ન થાય છે. શું ? લેશ્યા. તે પીત, પદ્મ અને શુક્લ કહી. પીતલેશ્યાથી પાલેશ્યા વિશુદ્ધ છે, તેનાથી શુક્લ લેશ્યા ક્રમથી વિશુદ્ધ છે. એ કઈ રીતે બને ? ધર્મધ્યાનયુક્તને બને. તેમાં શું વિશેષતા છે ? તીવ્ર, મંદ, મધ્યમ ભેદથી છે. અથવા સામાન્યથી જ પરિણામ વિશેષ – તીવ્ર, મંદ, મધ્યમ ભેદો છે.
લેફ્સા દ્વાર કહ્યું, હવે લિંગ દ્વાર વર્ણવે છે –
ગાથા-૬૭ ઃ
આગમ, ઉપદેશ, આજ્ઞા, નિસર્ગ કે જિનપશ્ચિત છે, તે ભાવોની શ્રદ્ધા કરવી, તે ધર્મધ્યાનનું ચિહ્ન છે.
• વિવેચન-૬૭ :
આ આગમાદિ જે તીર્થંકર પ્રરૂપિત દ્રવ્યાદિ પદાર્થોની શ્રદ્ધા - આ અવિતથ છે, ઈત્યાદિરૂપ. તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. તત્ત્વશ્રદ્ધાથી ધર્મધ્યાયી ઓળખાય છે. અહીં આમ એટલે સૂત્ર જ, તદનુસાર કથન તે ઉપદેશ, આજ્ઞા તે અર્થ, નિસર્ગ એટલે સ્વભાવ. - ગાથા-૬૮ :
તે
જિનેન્દ્ર, સાધુના ગુણોનું કીર્તન, સ્તુતિ, વિનય, દાન એ બધાંથી સંપન્ન, શ્રુત-શીલ-સંયમરતને ધર્મધ્યાની જાણવા.
વિવેચન-૬૮ :
ગુણો - નિરતિચાર સમ્યગ્દર્શનાદિ, તે ગુણોનું કીર્તન, પ્રશંસા - વખાણ કરવા વડે ભક્તિપૂર્વક સ્તુતિ. વિનય - અભ્યુત્થાનાદિ, દાન-અશન આદિ આપવા તે. આ બધાંથી યુક્ત.
શ્રુત - સામાયિકાદિ બિંદુસાર પર્યન્ત. શીલ-વ્રત આદિ સમાધાન રૂપ, સંયમ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ રૂપ હોય.
ઉક્ત ગુણવાળાને ધર્મધ્યાની જાણવો. લિંગ દ્વાર કહ્યું.
હવે ફળ દ્વારનો અવસર છે - તે લાઘવાર્થે ફળાધિકારમાં શુકલધ્યાનમાં
કહેશે. એ રીતે ધર્મધ્યાન કહ્યું.
-
હવે શુક્લ ધ્યાનનો અવસર છે અહીં પણ ભાવનાદિથી ફળ સુધીના તે જ બાર દ્વારો થાય છે. તેમાં ભાવના, દેશ, કાળ, આસનમાં ધર્મધ્યાનથી અહીં વિશેષ
છે. આને છોડીને આલંબનો કહે છે -
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• ગાયા-૬૯ :
હવે આસન દ્વાર પછી નિમતમાં પ્રધાન ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા એ આલંબનો છે. તેનાથી શુકલધ્યાન ઉપર આરોહણ કરે છે. • વિવેચન-૬૯ :
ક્ષાંતિ આદિ ધર્મ – ક્રોધ, માન, માયા અને લોભના પરિત્યાગરૂપ. ક્રોધના ઉદયને અટકાવવો કે ઉદીર્ણ ક્રોધને વિફળ કરવો તે ક્રોધપરિત્યાગ. આ પ્રમાણે માન આદિમાં પણ વિચારવું.
આ ક્ષાંતિ આદિ ચારે જિનમનમાં પ્રધાન છે. બિનમત - તીર્થંકર દર્શનમાં કર્મક્ષય હેતુને આશ્રીને પ્રધાન. આનું પ્રાધાન્ય એટલા માટે છે કે અકષાયથી ચાસ્ત્રિ છે અને યાત્રિથી નિયમા મુક્તિ છે.
તેથી આ ચારે આલંબનરૂપ છે, આનું આલંબન કરવાથી શુક્લધ્યાનને આરોહે છે. તથા ક્ષમા આદિ આલંબનથી જ શુક્લધ્યાન સારી રીતે પામે છે, અન્ય
કોઈ રીતે નહીં.
શુક્લધ્યાનને આશ્રીને આલંબન દ્વાર કહ્યું. હવે ક્રમ દ્વારનો અવસર છે. પહેલાં બે નો ક્રમ ધર્મધ્યાનમાં કહ્યો જ છે, તેમાં આ વિશેષ – • ગાથા-૭૦ :
છાસ્ય ત્રિલોકના વિષયમાંથી ક્રમશઃ મનને સંકોચી પરમાણું ઉપર સ્થાપિત કરીને અતિ નિશ્ચલ બનેલો શુકલધ્યાન ધ્યાવે.
છેલ્લા બે ભેદમાં ર્જિન મનરહિત હોય છે.
• વિવેચન-૭૦ :
ત્રિભુવન – અધો, તીંછાં, ઉર્ધ્વ લોકના ભેદથી, તે વિષયક આલંબન જેના મનમાં હોય. તે ત્રિભુવન વિષય ક્રમથી પ્રતિવસ્તુના પરિત્યાગરૂપ લક્ષણથી સંકોચીને અંતકરણને મળુ - પરમાણુમાં સ્થાપે. કોણ ? છાસ્થ. અતીવ નિશ્વલ બની શુક્લ ધ્યાન કરે. ત્યારપછી પણ પ્રયત્ન વિશેષથી મનને દૂર કરીને અવિધમાન અંતઃકરણવાળા અરહંત કે જિન થઈ છેલ્લા બે ધ્યાન કરે છે. તેમાં પણ પહેલાંના અંતર્મુહૂર્તથી શૈલેશીને ન પામીને કરે છે.
છદ્મસ્થ શા માટે ત્રિભુવનવિષયક, મનને સંક્ષેપીને પરમાણુમાં સ્થાપન કરે છે ? કેવલી તેમાંથી દૂર કરે છે ? તે કહે છે –
ગાથા-૭૧ થી ૭૫ :
[૭૧] જે રીતે સર્વ શરીરમાં વ્યાપેલ ઝેર મંત્ર વડે સંકોચીને ડંખ - પ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, પછી શ્રેષ્ઠતર મંત્રયોગથી ડંખ – દેશથી પણ દૂર કરવામાં આવે છે...
[૨] તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલ મનરૂપી ઝેરને મંત્રના સામર્થ્યવાળો પરમાણુમાં લાવી મૂકે છે, પછી જિનવર રૂપી વૈધ તેમાંથી પણ મનોવિશ્વને દૂર કરે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૭૧ થી ૫
૧૫૫
]િ જે રીતે કાષ્ઠસમૂહ ક્રમશઃ દૂર થવાથી અનિ ઓલવાતો જાય છે, થોડાં જ ધણ ઉપર થોડો જ અગ્નિ રહે છે, તે થોડું પણ ઇંધણ દૂર થતાં શાંત થઈ જાય છે.
[૩૪] એ રીતે વિષયરૂપી ઇંધણ ક્રમશઃ ઘટતા મનરૂપ અનિ થોડાં જ વિષયરૂપી ઇંધણ પણ સંકોચાઈ જાય છે, અને તે થોડાં પણ વિષય-ઇંધણ ઉપરતી ખસેડ શાંત થઈ જાય છે.
[૫] જેવી રીતે કાચા ઘડામાં કે તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશઃ ઘટતું જાય છે, તે પ્રમાણે યોગીનું મનરૂપી જળ જાણ. [એમ અપમાદરૂપી અનિથી તપેલા જીવરૂપી વાસણમાં રહું ઓછું થતું જાય છે.)
વિવેચન-૩૧ થી ૩૫ -
[૧] જેમ સર્વ દેહમાં વ્યાપક વિશિષ્ટ વર્ણાનુપૂર્વી લક્ષણથી વિષમારણાત્મક દ્રવ્ય નિશ્ચયથી ધારણ કરે છે. ક્યાં ? ભક્ષણ દેશમાં, પચી તે ડંકને દૂર કરવામાં આવે છે. કોના વડે ? શ્રેષ્ઠતર મંત્રયોગથી અથવા મંત્ર અને યોગ વડે, અહીં ‘યોગ' શબ્દ વડે "વૈઘ’ લેવો. આ ટાંત છે, તેનો આ અર્થ ઉપનય છે -
[] ત્રિભુવન શરીર એ આલંબન છે. મન જ ભવમરણના નિબંધન સ્વરૂપ વિષ છે, મંતયોંગ બલયુકત - જિનવચન ધ્યાન સામર્થ્ય સંપન્ન પરમાણુમાં નિરુદ્ધ દષ્ટિવાળા તથા અચિંત્ય પ્રયત્નશી જિનવર રૂપ વૈધ તેને દૂર કરે છે. આ જ અર્થને બીજા દષ્ટાંતથી જણાવે છે -
[23] ઇંધણો દૂર કરતાં જે રીતે અગ્નિમાં ક્રમથી હાનિ થાય છે, અને થોડાંક જ ઇંધણથી અગ્નિમાં હોય છે. તેને પણ તે અલ ઇંધણ દૂર કરતાં ઓલવી દેવાય છે. આ ટાંતનો ઉપનય -
[૩૪] તે વિષયરૂપ ઇંધણ સહિત, દુઃખદાહના કારણવથી મન જ અનિરૂપ છે, તે પરમાણને દૂર કરતાં વિષય ઇંધણ નિશ્ચયથી નિવૃત - શાંત થાય છે. આ જ અર્થમાં કરી દેટાંત કહે છે -
[૫] ઘટિકામાં રહેલા જળની જેમ તથા તપતા એવા લોઢાના વાસણમાં ક્રમથી પાણી ઓછું થતું જાય છે. તે પ્રકારે યોગીનું મન જ અવિકલપણાથી જળ છે તેમ જાણ. તથા અપમાદરૂપ અગ્નિથી તપેલ જીવ રૂપી ભાજનમાં મનરૂપી જળ હાનિ પામે છે.
જિનવર રૂપ વૈધ એવો જે શબ્દ પૂર્વે વપરાયો, તેમાં કેવલી, મનોયોગને રંધે તેમ કહેલ છે.
હવે શેષ યોગ-નિયોગ વિધિને જણાવતા કહે છે - • ગાથા-૭૬ :
એ પ્રમાણે વાક્યોગનો નિરોધ કરે છે, ક્રમશઃ કાયયોગનો વિરોધ કરે છે, ત્યારપછી કેવલી મેરુ પર્વતવત્ સ્થિર રીલેશી બને છે.
• વિવેચન-૭૬ :આ પ્રમાણે આ વિષાદિ દૃષ્ટાંતોથી વાયોગાદિ વિરુદ્ધ છે, તે ગાથાર્થ કહ્યો.
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આનો ભાવાર્થ નમસ્કાર નિયુક્તિમાં કહેલો છે. તો પણ સ્થાન શૂન્યાયેં તે કંઈક કહીએ છીએ.
યોગોનું સ્વરૂપ આ પ્રમાણે - દારિકાદિ શરીર યુકતને આત્માની વીર્ય પરિણતિ વિશેષ કાયયોગ તથા ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપારથી આણેલ વાકદ્રવ્ય સમૂહયુક્ત જીવ વ્યાપાર તે વાયુયોગ અને ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાચી આણેલ મનોદ્રવ્યયુક્ત જીવનો વ્યાપાર તે મનોયોગ.
તે આ બધાંનો વિરોધ કરતો કાળથી અંતર્મહd ભાવિની પરમપદમાં ભવોપગ્રાહી કર્મમાં અને વેદનીય આદિમાં સમુદઘાતથી કે સ્વાભાવિક સમસ્થિતિ હોતા, તે કાળે કરે છે.
પરિણામથી પણ - પર્યાપ્ત માત્ર સંજ્ઞી જેટલામાં જઘન્યયોગી થાય છે, તેટલો માત્ર તેનો મનોદ્રવ્ય વ્યાપાર હોય છે. તેના અસંખ્ય ગુણહીનને સમયે સમયે નિરંધતા તે મનનો સર્વ નિરોધ અસંખ્ય સમયે કરે છે.
પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગીના જે પર્યાયો છે, તે અસંખ્ય ગુણહીનને સમયે સમયે રુંધતા સર્વ વચનયોગનો રોધ સંખ્યાતીત સમયોથી કરે છે.
પછી સૂક્ષ્મ પનકના પહેલાં સમયે ઉત્પન્નના જઘન્ય યોગ છે, તે અસંખ્યય ગુણહીન એક એક સમયમાં રુંધતા શરીરના ત્રીજા ભાગને મુક્તો કાયયોગને સંખ્યાતીત સમયે રુંધે છે.
પછી યોગનિરોધ કરીને શૈલેશી ભાવને પામે છે. શૈલેશ એટલે મેરુ, શૈલેશી એટલે જ તેના જેવી અચળતા, સ્થિરતાથી શૈલેશી થાય. અથવા શૈલ સમાન ઋષિ તે શૈલર્ષિ એમ સ્થિરતાથી થાય છે. અથવા શીલ કે સમાધાન તે નિશ્ચયથી સર્વસંવર, તેનો સ્વામી તે શીલેશ, તે અવસ્થામાં શૈલેશી થાય છે. જે પાંચ હૂવાક્ષર કાળ કહેવાય છે, તે કાળ માત્ર જ શૈલેશી પણામાં રહે છે.
પછીના કાળે તનુરોધના આરંભથી તે સૂમક્રિયા નિવૃત્તિ નામે ધ્યાનને ધ્યાવે છે. શૈલેશીકાળે વ્યછિન્નક્રિયા અપતિપાતી હોય છે.
તેની અસંખ્યગણી ગુણશ્રેણીથી રચિત પુરા કર્મ, સમયે - સમયે ક્ષય પામતા શૈલેશીકાળ વડે બધું જ ખપાવીને પછી કેટલાંક કમ બે ચરમ સમય રહેતા અને કેટલાંક ચરમ સમયે નિર્લેપ થાય છે. - x • વિશેષ કર્મ પ્રકૃતિ ગ્રંથથી જાણી લેવું. • x• પછી હજુશ્રેણી પામીને બીજા સમય કે બીજા પ્રદેશને ન સ્પર્શીને એક સમયમાં જ સિદ્ધ થાય છે અને ત્યારે તે સાકાર ઉપયોગવાળો હોય છે.
ક્રમ દ્વાર કહ્યું હવે ધ્યાતવ્યદ્વારનું વિવરણ કરે છે – • ગાથા-૩૭,૩૮ :
એક વસ્તુમાં ઉત્પાદ, સ્થિતિ, નાશ વગેરે પર્યાયોનું અનેક નયોથી પૂર્વગત મૃત અનુસાર જે ચિંતન છે તે –
સવિચાર આથ-વ્યંજન-ચોગાંતરથી તે પહેલું સુકલધ્યાન છે, પૃથકૃત્વ
Page #356
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૭૭,૩૮
વિતર્ક સવિચાર છે અને રાગભાવ રહિતને તે થાય છે.
• વિવેચન-૭૭,૮ :
ઉત્પાદાદિ, આર્િ શબ્દથી મૂર્ત અને અમૂર્તને ગ્રહણ કરવા. આના પર્યાયો જે એક જ દ્રવ્યમાં અણુ કે આત્માદિમાં દ્રવ્યાસ્તિકાદિથી અનુસ્મરણ - ચિંતન, જે પૂર્વગત શ્રુત અનુસાથી છે.
૧૫૭
મરુદેવી આદિને અન્યથા છે, તે શું છે ?
સવિચાર - વિચારની સાથે વર્તે છે તે. વિન્નાર - અર્થ, વ્યંજન, યોગ સંક્રમ. તેમાં અર્થ - દ્રવ્ય, વ્યંજન - શબ્દ, યોગ-મન વગેરે. એટલા ભેદે સવિચાર છે. આ આધ શુક્લ કહેવાય. તેને “પૃથકત્વ વિતર્કાવિચાર' કહે છે. તેમાં પૃથકત્વભેદથી, વિતર્ક-શ્રુત અને આ રાગ પરિણામ રહિતને થાય છે.
• ગાથા-૯,૮૦ -
પવન રહિત સ્થાનમાં રહેલ સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ - સ્થિતિ - નાશ આદિ ગમે તે એક પાયિમાં સ્થિર ચિત્ત છે. તે –
બીજા પ્રકારનું શુકલધ્યાન છે, તે અતિચાર અર્થાત્ અર્થ, વ્યંજન અને યોગના ફેરફારથી થતાં સંક્રમણ વિનાનું, પૂર્વગત શ્રુતના આલંબને થનારું એકત્વ વિતક વિચાર ધ્યાન છે.
• વિવેચન-૭૯,૮૦ :
વળી જે સુનિઘ્રકંપ - વિક્ષેપરહિત છે, વાયુ રહિત એવા ઘરના એક દેશમાં રહેલ દીવાની જેમ અંતઃકરણ ઉત્પાદ-સ્થિતિ-ભંગ આદિ કોઈ એક પર્યાયમાં સ્થિર રહે. પછી શું?
વિચાર - અસંક્રમ, ક્યાંથી ? અર્થ, વ્યંજન, યોગાંતથી, આવા પ્રકારનું તે બીજું શુક્લધ્યાન છે. તેનું નામ એકત્વ-વિતર્ક-અવિચાર છે. જેમાં એકત્વ-અભેદથી, વિતર્ક-વ્યંજનરૂપ કે અર્થરૂપ. આ પણ પૂર્વગત શ્રુતાનુસાર થાય છે.
ગાથા-૮૧,૮૨ :
નિર્વાણગમન કાળે કેવળજ્ઞાનીને કાયયોગ અડધો નિરુદ્ધ થતાં સૂક્ષ્મ કાયક્રિયા રહે, તેથી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું (શુકલ) ધ્યાન હોય છે. તેમને જે શૈલેશી પામતાં મેરુવત્ તદ્દન સ્થિર આત્મપદેશ થતાં વ્યુચ્છિન્ન ક્રિયા અપતિપાતી નામે સૌથું શુકલધ્યાન હોય.
• વિવેચન-૮૧,૮૨ -
નિર્વાણગમન કાળ - મોક્ષગમનના નીકટના સમયમાં, સર્વજ્ઞના મન અને
ન
વચનયોગ બંનેનો રોધ થતાં અને કાયયોગ અડધો રુંધાયા પછી સૂક્ષ્મક્રિયા અનિવર્તિ, જેમાં પ્રવર્લ્ડમાનતર પરિણામથી નનિવર્તિ તે અનિવર્તિ, એવું ત્રીજું ઘ્યાન હોય છે તે ‘તનુકાયક્રિય' કહ્યું અર્થાત્ પાતળા ઉચ્છ્વાસ-નિઃશ્વાસાદિ રૂપ કાયક્રિયા જેને છે તેવા પ્રકારનું. એ ગાથાર્થ કહ્યો.
તે કેવલીને શૈલેશીપણાને પામીને, નિરુદ્ધયોગત્વથી મેરુની જેમ સ્થિર થયેલને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વ્યવચ્છિન્નક્રિય યોગના અભાવથી તે અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ, એવું પરમ શુક્લ ધ્યાન હોય.
આ રીતે ચાર પ્રકારે ધ્યાન કહીને હવે આનાથી પ્રતિબદ્ધ જ શેષ વક્તવ્યતા કહે છે –
૧૫૮
ગાથા-૮૩ :
પહેલું શુક્લ ધ્યાન એક કે બધાં યોગમાં હોય, બીજું એક જ યોગમાં હોય, ત્રીજું સૂક્ષ્મ કાયયોગમાં અને ચોથું અયોગાવસ્થામાં હોય.
• વિવેચન-૮૩ :
પૃથકત્વ વિતર્ક સવિચાર મન આદિ યોગમાં કે બધાં યોગમાં ઈષ્ટ છે, તે અગમિક શ્રુતપાઠીને હોય. બીજા એકત્વ વિતર્ક અવિચારમાં એકયોગ જ હોય કેમકે બીજામાં સંક્રમનો અભાવ છે. ત્રીજું સૂક્ષ્મક્રિયા અનવર્તિ કાયયોગમાં હોય, બીજા યોગમાં ન હોય, ચોથું વ્યુપરત ક્રિયા અપ્રતિપાતી શૈલેશી કેવીલ અયોગીને હોય.
[શંકા] શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં મનોયોગ હોય જ નહીં કેમકે કેવલીને અમનપણું હોય. જ્યારે ધ્યાન તો મનોવિશેષ છે, તો આ કઈ રીતે બને ?
ગાયા-૮૪ -
જે રીતે છદ્મસ્થને સુસ્થિરમન એ ધ્યાન કહેવાય છે, તેમ કેવલીને સુનિશ્ચલ કાયા એ ધ્યાન કહેવાય છે.
• વિવેચન-૮૪ :
ગાથાર્થ કહ્યો. ચોયા શુક્લધ્યાનમાં નિરુદ્ધત્વથી કાયયોગ પણ હોતો નથી, તો ત્યાં શું કહેશો ? તે કહે છે –
• ગાથા-૮૫,૮૬ ઃ
પૂર્વપયોગને લીધે, કનિર્જરાનો હેતુ હોવાથી, શબ્દના અનેક અર્થ થતા હોવાથી અને જિનેન્દ્ર આગમમાં કહ્યું હોવાથી... ચિત્તનો અભવ હોય તો પણ સદા સૂક્ષ્મક્રિયા અને ન્યુચ્છિન્નક્રિયા થાય છે. આ બે અવસ્થા જીવના ઉપયોગ પરિણામથી ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ હોય છે.
• વિવેચન-૮૫,૮૬ ઃ
કાયયોગ નિરોધી, યોગીને કે અયોગીને પણ ચિત્તના અભાવય છતાં સૂક્ષ્મ ઉપરત ક્રિયા ધ્યાન હોય તેમ કહેલ છે. ગાથામાં સૂક્ષ્મ શબ્દથી સૂક્ષ્મક્રિયા અનિવર્તિ લેવું, ઉપસ્ત શબ્દથી વ્યુપરત ક્રિયા અપ્રતિપાતી અર્થ લેવો. પૂર્વપયોગ એ હેતુ છે, તેને કુંભારના ચાકડાના ફરવાના દૃષ્ટાંતથી જાણવું. જેમ ચક્ર ભ્રમણનું નિમિત દંડાદિ ક્રિયાના અભાવમાં પણ ભમે છે, તેમ આના મન વગેરે યોગ અટકી ગયા હોવા છતાં પણ જીવના ઉપયોગના સદ્ભાવથી ભાવમનના ભાવથી ભવસ્થને ધ્યાન હોય. - X - Xx -
વિશેષથી કહ્યું – “કર્મની નિર્જરાના હેતુથી પણ” ક્ષપક-શ્રેણિવત્ થાય છે. અર્થાત્ ક્ષપકશ્રેણીની જેમ આને ભવોપગ્રાહી કર્મની નિર્જરા થાય છે. તથા શબ્દાર્થ બહુત્વથી - જેમ એક ‘રિ' શબ્દના શક્ર, શાખા, મૃગ આદિ અનેક અર્થો છે, એ
Page #357
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૮૫,૮૬
૧૫૯
પ્રમાણે ધ્યાનશબ્દનો પણ વિરોધ નથી. જેમકે ધ્યાન-ચિંતન અર્થમાં, ધ્યાન-કાયનિરોધ અર્થમાં, ધ્યાન અયોગીવ અર્થમાં ઈત્યાદિ જાણવું.
તથા “જિનચંદ્રાગમ”થી પણ આમ જ છે. કહ્યું છે કે- જે અતીન્દ્રિય અર્થો આગમમાં જણાય, તે સભાવથી સ્વીકારવા.
યાતવ્યદ્વાર કહ્યું. યાતા દ્વાર ધર્મધ્યાનાધિકારમાં કહેલ જ છે. હવે અનુપ્રેક્ષાદ્વાર કહે છે -
• ગાથા-૮૭ :
થRધ્યાનથી જેણે ચિતને સુભાવિત કરેલ છે, એ ચાસ્ત્રિ સંપન્ન આત્મા, ધ્યાનથી વિરમ્યા પછી પણ નિયમા ચાર અનપેક્ષાનું ચિંતન કરે.
• વિવેચન-૮૭ :તેના પરિણામ હિતને તેના અભાવ છે. ભાવના આ રીતે - • ગાથા-૮૮ -
આક્યવહારોના અનર્થ, સંસારનો અશુભ સ્વભાવ, ભવોની અનંતર પરંપરા, વજુના વિપરિણામ ચિંતવે. એ ચારને
• વિવેચન-૮૮ :
(૧) આશ્રયદ્વારો - મિથ્યાત્વ આદિ, તેના અપાયો - દુ:ખ સ્વરૂપ. (૨) સંસારનો અનુભાવ, (૩) ભાવી નકાદિ અપેક્ષાથી અનંત ભવસંતતિ, (૪) સચેતના કે અચેતન વસ્તુના વિપરિણામ, સર્વ સ્થાનો અશાશ્વત છે.
અનપેક્ષા દ્વાર કહ્યું. હવે લેશ્યા દ્વાર કહે છે. • ગાથા-૮૯ :
પહેલાં બે દયાન શુકલ લેરામાં, ત્રીજું પમ શુકલ લેયામાં અને સ્થિરતાથી મેરને જીતનાર ચોથું શુક્લધ્યાન લેચા રહિત હોય છે.
• વિવેચન-૮૯ :
સામાન્યથી શુક્લ લેસ્થામાં પહેલાં બે ધ્યાન, ઉક્ત લક્ષણ બીજું ધ્યાન પરમ શુક્લ લેસ્સામાં, મેરવત નિપ્રકંપતા તે લેશ્યાતીત ચોથું પરમ શુક્લ છે વૈશ્યાદ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહેવા તેના નામ, પ્રમાણાદિને કહે છે – • ગાથા૦ થી ૯૨ :
અવધ, સંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ શુકલ ધ્યાનના લિંગો છે, જેનાથી શુક્લધ્યાને ચઢેલા ચિત્તવાળા મુનિ ઓળખાય છે.
- પરીષહ અને ઉપયગોંણી એ ધીર મુનિ ચલાયમાન થતા નથી કે નથી ભય પામતા, તેઓ સૂમ પદાર્થોમાં કે દેવમાયામાં મુંઝાતા નથી.
પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વે સંયોગોને જુદા જુએ છે. નિઃસંગ બનેલો તે દેહ તથા ઉપધિનો સર્વથા તજે છે.
• વિવેચન-૯૦ થી ૨ - શુક્લધ્યાનના ચાર લિંગો હોય છે - અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ
૧૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાની મુનિ શુકલધ્યાન પામેલ ચિતવાળા જણાય છે. આ ગાથાર્થ કહ્યો, હવે ભાવાર્થ કહે છે –
(૧) ધ્યાનથી ચલિત થતા નથી કે પરીષહ અને ઉપયગોંથી જે વીર ડરતા નથી, તે અવધલિંગ. (૨) અત્યંત ગહન પદાર્થોમાં જે સંમોહ પામતા નથી કે અનેકરૂપ દેવમાયામાં જે સંમોહ પામતા નથી તે અસંમોહ લિંગ, (3) દેહથી ભિન્ન આત્માદિને જુએ તે વિવેકલિંગ. (૪) દેહ અને ઉપધિના વ્યસર્ગથી નિઃસંગ બનેલા તે વ્યુત્સર્ગ લિંગ.
લિંગદ્વાર કહ્યું. હવે ફળદ્વાર કહે છે – આને લાઘવતા માટે પહેલાં કહ્યું. ધર્મફળ નામે શુકલધ્યાન ફળ કહેલ છે. કેમકે ધર્મફળને જ શુદ્ધતપણે કહેતા પહેલા બે શુકલધ્યાનના ફળ છે.
• ગાથા-૯૩ -
ઉત્તમ ધ્યાનના ફળ વિપુલ શુભઆશ્રવ, સંવરુ, નિર્જશ, દિવ્યસુખો હોય છે, અને તે શુભ અનુબંધવાળા હોય છે.
• વિવેચન-૯૩ :
શુભ આશ્રવ તે પુન્ય, સંવ-અશુભ કર્મના આવવાનો રોધ, નિર્જરા - કમાય, મસુખ-દેવના સુખ. આટલા દીર્ધ સ્થિતિને વિશુદ્ધિ ઉપપાતથી વિસ્તીર્ણ ધ્યાન પ્રધાનના શુભાનુબંધી ફળો - સુકુલમાં જન્મ, બોધિલાભ, ભોગ, પ્રવજ્યા, કેવલ, શૈલેશી, ચા વગદિ ધર્મધ્યાનના ફળો છે. ધર્મધ્યાન કહ્યું.
હવે શુકલધ્યાન કહે છે - • ગાથા-૯૪ -
આ જ શુભાશ્રવ આદિ અને અનુત્તર દેવના સુખ વિશેષપણે હોવા એ પહેલાં બે શુકલધ્યાનનાં ફળ છે, છેલ્લા બે નું ફળ પરિનિવણિ છે.
• વિવેચન-૯૪ -
પરિનિર્વાણ - મોક્ષગમન, પરિલ-છેલ્લા બે અથવા સામાન્ય ચકી જ સંસાર પ્રતિપક્ષભૂત આ બંને દશવિ છે –
• ગાથા-૫,૯૬ :
આમ્રવના દ્વારો એ સંસારના હેતુ છે, જે કારણથી તે સંસારના હેતુઓ ધર્મ અને શુકલધ્યાનમાં હોતા નથી, તેથી ધર્મ અને શુક્લધ્યાન નિયમો સંસારના પ્રતિપક્ષી છે. મોક્ષનો માર્ગ સંવર અને નિર્જસ છે, એ બંનેનો ઉપાય તપ છે, તેનું પ્રધાન અંગ ધ્યાન છે, તેથી તે ધ્યાન મોક્ષનો હેતુ છે.
• વિવેચન-૫,૯૬ :
ગાથાર્થ કહ્યો. સંસારના પ્રતિપક્ષપણે અને મોક્ષનો હેતુ ધ્યાન છે, એમ જણાવતા કહે છે - સંવર અને નિર્જર એ અપવર્ગનો માર્ગ છે, તે બંનેનો માર્ગ “તપ” છે. તપના અંતર કારણપણાથી સંવર અને નિર્જરા યાનનું પ્રધાન અંગ છે. આ અર્થને દષ્ટાંતથી કહે છે -
Page #358
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૯૭,૯૮
૧૬૧
• ગાથા-૯૭,૯૮ :
જેવી રીતે પાણી, અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લોટું અને પૃવીના મેલ, કલંક અને કીચડના અનુક્રમે શોધન, નિવારણ અને શોષણને સાધે છે, તે રીતે ધ્યાન પાણી, અગ્નિ, સૂર્ય એ અવરૂપી વસ્ત્ર, લોટું અને પૃથ્વીમાં રહેલ કમરૂપી મેલ આદિનાં શોધનાદિ કરે છે.
• વિવેચન-૯૭,૮ :ગાથાર્થ જ છે, વૃત્તિમાં કોઈ વિશેષતા નથી. • ગાથા-૯૯ :
જે રીતે ધ્યાનથી યોગોનું અવશ્ય તપન, શોષણ, ભેદન થાય છે, તેવી રીતે ધ્યાનીને પણ કમનું અવશ્ય તપન દિ થાય છે.
• વિવેચન-૯ :
તાપ એટલે દુ:ખ, તેથી જ શોષ – દૌર્બલ્ય, તેથી જ ભેદ – વિદારણ, વયનાદિ યોગોથી, તે જ પ્રકારે કર્મનો તાપ-શોષ-ભેદ થાય છે. કોને ધ્યાતાને. તે પણ નિયમથી થાય. - વળી -
• ગાથા-૧૦o :
જેમ રોગના આશયનું શમન વિશોષણ વિરેચન અને ઔષધ વિધિથી થાય છે, તેમ કમરોગોનું શમન ધ્યાન અને અનશન આદિ યોગોથી થાય છે.
• વિવેચન-૧૦o :
રોગાશયશમન રોગ નિદાન ચિકિત્સા. વિશોષણ • ભોજન, કમમિયશમના - કર્મરોગ ચિકિત્સા. વળી -
• ગાથા-૧૦૧,૧૦૨ -
જેમ પવનસહિત અનિ દીર્ધકાળના સંચિત ઇંધણને શીઘ ભસ્મીભૂત કરી દે છે, તેમ ધ્યાનાનિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મ-ઇંધણને બાળી દે છે... અથવા જે રીતે પવનથી ધકેલાયેલો વાદળનો સમૂહ ક્ષણમાં વિનષ્ટ થઈ જાય છે, તેમ ધ્યાનરૂપ વનથી હડસેલાયેલ કર્મ વાદળો જદીથી નાશ પામે છે.
• વિવેચન-૧૦૧,૧૦૨ -
ચિરસંચિત - ઘણાં કાળના એકઠા કરેલા, ઇંધણ - કાઠાદિ, અનલ-અગ્નિ, દુત-જદી, દહતિ-ભસ્મ કરે છે. અમિત - અનેક ભવના ભેગા કરેલ, ક્ષણ-સમય, ધનસંઘાત-મેઘસમૂહ, પવના હતા - વાયુથી પ્રેરિત, વિલય-વિનાશ. કર્મ પણ જીવ સ્વભાવના આવરણથી ધન છે. હવે આલોકમાં પ્રતીત જ ધ્યાનફલને દશવિ છે -
• ગાથા-૧૦૩ -
ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો આત્મા કષાયોથી ઉદ્ભવતાં માનસિક દુઃખો, ઈચ્છ, ખેદ, શોક દિથી પીડાતો નથી.
વિવેચન-૧03 :
કષાયસમુત્ય - ક્રોધાદિ ઉદ્ભવથી પીડાતો નથી. (શેનાથી ?) માનસદુ:ખ - [33/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ માનસ ગ્રહણ આતાપ ઈત્યાદિ જે કહ્યું. તેનાથી ન પીડાય ઈષ્ય - સામાપક્ષના અભ્યદયથી ઉત્પન્ન મત્સર વિશેષ. વિષાદ - વૈદ્ભવ્ય, શોક-દિનતા આ શબ્દથી હર્ષ આદિ પણ લેવા.
• ગાથા-૧૦૪ -
ધ્યાનથી સુનિલ ચિતવાળો શીત, તાપ આદિ અનેકાનેક પ્રકારે શારીરિક દુ:ખોથી પીડાતો નથી, કેમકે તે નિર્જરાપેક્ષી છે.
• વિવેચન-૧૦૪ -
અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલ હોવાથી શીત, આતપ આદિ વડે, મારું શબ્દથી સુધાદિ પણ લેવા. શારીરિક અનેક પ્રકારના. ધ્યાનથી ભાવિત મતિવાળો પીડાતો નથી. ધ્યાનથી સુખાદિ જાણવા. અથવા તેને ચલિત કસ્વાનું શક્ય નથી. નિર્જરાપેક્ષી - કર્મક્ષયની અપેક્ષાવાળો. ફળ દ્વાર કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે
• ગાથા-૧૦૫ -
આ પ્રમાણે ધ્યાન એ સર્વ ગુણોનું સ્થાન છે. સ્ટ-આદષ્ટ સુખોનું સાધન છે, સુપ્રશસ્ત છે, સર્વકાળ માટે શ્રદ્ધેય છે, જ્ઞાતવ્ય છે અને ભાતવ્ય છે.
• વિવેચન-૧૦૫ -
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી સર્વે ગુણસ્થાન દેટાદેટ સુખસાધન ધ્યાનને કરેલા છે, તે તીર્થકર, ગણધરાદિથી સેવિત હોવાથી સારી રીતે પ્રશંસેલ છે. તેથી જ શ્રદ્ધેય છે. સ્વરૂપથી જ્ઞાતવ્ય છે, ક્રિયા વડે અનુચિંત્ય છે, એ પ્રમાણે હોવાથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચા»િ આસેવિત થાય છે. વળી સર્વકાળ છે. [શંકા તો પછી બધી ક્રિયાનો લોપ પ્રાપ્ત થાય છે ? ના, તેમ નથી. તેનું આસેવન dવથી માનવ જ છે. એવી કોઈ ક્રિયા જ નથી. જેથી સાધુને ધ્યાન ન થાય.
અધ્યયન-૪-“પ્રતિક્રમણ' અંતર્ગતુ ધ્યાનશતકનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
Page #359
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪/૨૨, ધ્યાનશતક-૧૦૫
- સૂત્ર-૨૨ :
કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વૈર્ષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી એ પાંચ ક્રિયાઓનું હું પ્રતિક્રમણ કરું છું. • વિવેચન-૨૨ :
હું પ્રતિક્રમું છું [શું ?] પાંચ ક્રિયા વડે - પ્રવૃત્તિ રૂપથી જે અતિયાર થયા હોય. તે ક્રિયા કાયિકી આદિ પાંચ છે. (૧) કાયા વડે થતી તે કાયિકી તે ત્રણ પ્રકારે છે – અવિરતકાયિકી, દુપ્પણિહિત કાયિકી, ઉપરત કાયિકી. તેમાં મિથ્યાર્દષ્ટિને અને અવિરત સમ્યક્ દૃષ્ટિને અવિરત કાયિકી ક્રિયા લાગે. બીજી દુપ્પણિહિત કાયિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય. તે પણ બે ભેદે છે – ઈન્દ્રિય દુપ્પણિહિત અને નોઈન્દ્રિય દુપ્પણિહિત. તેમાં શ્રોત્ર આદિ વડે ઈષ્ટાનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં જે કંઈક સંગ નિર્વેદ દ્વારથી અપવર્ગ માર્ગ પ્રતિ જે દુર્વ્યવસ્થિત કાયિકી તે ઈન્દ્રિય દુપ્પણિત છે અને મન વડે દુપ્પણિહિત શુભાશુભ સંકલ્પ દ્વારથી દુર્વ્યવસ્થિત તે નોઈન્દ્રિયદુપ્પણિહિત ક્રિયા છે. ત્રીજી જે અપ્રમત્ત સંયતને સાવધયોગથી નિવૃત્ત થતાં જે લાગે તે ઉપરતકાયિકી.
૧૬૩
(૨) અધિકરણિકી - જેના વડે આત્મા નસ્કાર્ટિમાં લઈ જવાય તે અધિકરણ
અનુષ્ઠાન કે બાહ્ય વસ્તુ, તેના વડે થાય તે અધિકરણિકી તે બે ભેદે છે – પ્રવર્તિની અને નિર્તિની. તેમાં પ્રવર્તિની તે ચક્રમહોત્સવ, પશુ બંધાદિ છે. નિર્તિની તે ખડ્ગ આદિથી છે. આ બંને અંતપાતિત્વથી તેનું અધિકરણિકીપણું કહ્યું.
(3) પ્રાદ્વૈર્ષિકી - પ્રદ્વેષ એટલે મત્સર, તેનાથી નિવૃત્ત તેને પ્રાદ્ધેપિકી કહે છે. તે પણ બે ભેદે છે – જીવ પ્રાદ્ધેષિકી, અજીવ પ્રાદ્ધેપિકી. પહેલીમાં જીવ પ્રતિ દ્વેષ થાય છે. બીજીમાં અજીવ પ્રતિ દ્વેષ થાય છે. જેમકે પત્થરાદિમાં પડતાં, દ્વેષ થવો.
(૪) પરિતાપન - તાડનાદિ દુઃખવિશેષરૂપ, તેનાથી થતી ક્રિયા તે પાતિાપનિકી, તેના બે ભેદ – સ્વદેહ પારિતાપનિકી, પરદેહ પારિતાપનિકી. પહેલીમાં પોતાના દેહમાં પરિતાપન કરે છે, બીજીમાં પરદેહમાં પરિતાપન કરે છે. બીજો રોપાયમાન થઈને પણ સ્વદેહમાં કોઈક જડ પસ્તિાપન કરે. અથવા સ્વહસ્ત પરિતાપનિકી, પરહસ્તપરિતાપનિકી. (૫) પ્રાણાતિપાત – હિંસા, તે સંબંધી ક્રિયા તે પ્રાણાતિપાતિકી. આ પણ સ્વ અને પર બે ભેદે છે. પહેલીમાં પોતાની હિંસા કરે છે. બીજીમાં પરની હિંસા કરે છે. તથા કોઈ નિર્વેદથી કે સ્વર્ગાદિ માટે પર્વત ઉપરથી પડવા આદિ વડે સ્વ હિંસા કરે
છે. ક્રોધાદિ વશાત્ પર-હિંસા કરે છે. ક્રોધથી રોષિત થઈ હિંસા કરે. માનથી જાત્યાદિ વડે હીલના કરે. માયાથી વિશ્વાસ વડે અપકાર કરે. લોભથી કાયવત્. મોહથી સંસાર મોચક યાગ કરે. એ રીતે પાંચે ક્રિયા કહી.
ક્રિયાના અધિકારથી વીસ ક્રિયા બતાવે છે -
(૧) આરંભિકી – બે ભેદે છે. જીવારંભિકી, અજીવારંભિકી. તેમાં જે જીવોનો આરંભ-હિંસા કરે, તે જીવારંભિકી અને અજીવોનો આરંભ કરે તે અજીવ આરંભિકી ક્રિયા છે. (૨) પારિંગ્રહિકી ક્રિયા બે ભેદે જીવ, અજીવ જીવોનો પરિગ્રહ કરે તે જીવપારિંગ્રહિકી, અજીવોનો પરિગ્રહ કરે તે અજીવ પારિંગ્રહિકી, (૩) માયા પ્રત્યયિકી
-
૧૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
– આત્મ ભાવ વંચનતા અને પરભાવ વંચનતા. આત્માના ભાવોને ગોપવે
પણ બે ભેદે અને માયાવી ઋજુભાવને દર્શાવ, સંચમાદિમાં શિથિલ કરણનો ફટાટોપ દર્શાવ તે આત્મવંચનતા ક્રિયા. તેવું-તેવું આચરે, જેનાથી બીજો છેતરાય તે પરવંચનતાક્રિયા. (૪) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા પણ બે ભેદે – અનભિગૃહીત અને અભિગૃહીત અસંજ્ઞી કે સંજ્ઞીમાં પણ જે કંઈ કુતીર્થિક મતને ન સ્વીકારે તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી બે ભેદે - હીનાતક્તિ દર્શનમાં અને તદ્બતિક્તિ દર્શનમાં. 'દીન' જેમકે અંગુઠાના પર્વ જેટલો જ આત્મા છે. સવ માત્ર જ આત્મા છે આદિ. ધિ - આત્મા ૫૦૦ ધનુપ્ કે સર્વગત છે. અકર્તા છે. એ પ્રમાણે હિનાતિક્તિ દર્શન જાણવું. તેનાથી વ્યતિક્તિ દર્શન તે । – આત્મા કે આત્માનો ભાવ નથી. આ લોક કે પરલોક નથી. બધાં ભાવો અાત્ સ્વભાવવાળા છે. ઈત્યાદિ.
-
(૫) અપ્રત્યાખ્યાન ક્રિયા - અવિતોને જ હોય. તેમાં કોઈને વિરતિ ન હોય. તે બે ભેદે છે જીવ અપ્રત્યાખ્યાનક્રિયા, અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. કોઈ જીવ કે અજીવને વિરતિ હોતી નથી. (૬) દૃષ્ટિના ક્રિયા બે ભેદે જીવ દૃષ્ટિજા, અજીવ દૃષ્ટિજા. જીવદૃષ્ટિજા - અશ્વાદિને ચક્ષુર્દર્શન પ્રત્યયથી થાય છે. અજીવ દૃષ્ટિજા ચિત્રકર્માદિ વડે થાય છે. (૭) પૃષ્ટિજા કે પ્રાશ્નિકી ક્રિયા- તે બે ભેદે - જીવ પ્રાશ્વિકી અને અજીવ પ્રાન્તિકી. જીવપ્રાન્તિકી - જેમાં રાગથી કે દ્વેષથી જીવાધિકાર પૂછે છે અને અજીવમાં અજીવાધિકાર પૂછે. અથવા પૃષ્ટિજા એટલે સૃષ્ટિજા - સ્પર્શન ક્રિયા. તેમાં જીવ સ્પર્શન ક્રિયા સ્ત્રી, પુરુષ કે નપુંસકમાં સંવર્તન કરે છે તેમ કહેલ છે. અજીવોમાં સુખ નિમિત્તે મૃગના રોમાદિથી વસ્ત્ર બનાવે, મોતી કે રત્નો મેળવે તે.
(૮) પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે – જીવ પ્રાતીત્યિકી, અજીવ પ્રાતીત્યિકી. જીવને આશ્રીને જે બંધ, તે જીવ પ્રાતીત્યિકી. અજીવને આશ્રીને જે રાગ-દ્વેષનો ઉદ્ભવ તે અજીવ પ્રાતીત્યિકી ક્રિયા. (૯) સામંતોપનિયાતિકી-સમંતાત-ચોતરફથી અનુપતતિ - પડે
છે તે. આ ક્રિયા બે ભેદે છે – જીવ સામંતોષનિપાતિકી અને અજીવ સામંતોષનિપાતિકી. જેમાં એક ખંડના લોકો જેમ જેમ પ્રલોકે અને પ્રશંસે છે, તેમ તેમ હર્ષને પામે છે. અજીવોમાં સ્થ કર્માદિ છે. અથવા સામંતોપનિયાતિકી ક્રિયા બે ભેદે છે – દેશથી અને સર્વથી સામંતોપનિપાતિકી, પ્રેક્ષકો પ્રતિ જેમાં એક દેશથી સંયતોનું આગમન થાય તે દેશસામંતોપનિષાતિકી અને જેમાં ચોતરફથી પ્રેક્ષકોનું આગમન થાય તે
સર્વસામંતોષનિપાતિકી અથવા પ્રમત સંયતોને અન્નપાન પ્રતિ અનાચ્છાદિતા સંપાતિમાં જીવો વિનાશ પામે તેને સર્વ સામંતોપ નિપાતિકી ક્રિયા કહે છે.
(૧૦) નૈઃશસ્ત્રિકી ક્રિયા બે ભેદે છે – જીવ નૈઃશસ્ત્રિકી, અજીવ નૈઃશસ્ત્રિકી. તેમાં જીવ નૈઃશસ્ત્રિકી તે રાજાદિની આજ્ઞાથી જેમ યંત્રાદિથી જળ કાઢવું. અજીવ નૈઃશસ્કિી - જેમ પાષાણકને ગોફણથી, ધનુષાદિથી ફેંકવું અથવા નૈઃશસ્ત્રિકી - જેમ પાષાણને ગોફણથી, ધનુષાદિથી ફેંકવું અથવા નૈઃશસ્ત્રિકી તે જીવથી જીવ નીકળે તે - પુત્રાદિ. (૧૧) સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદે
જીવ સ્વાહસ્તિકી, અજીવ સ્વાહસ્તિકી.
-
-
Page #360
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦ ૪/૨, ધ્યાનશતક-૧૦૫
૧૬૫ જે જીવથી જીવને મારવો તે જીવસ્વાહસ્તિકી, અસિ દિથી માવો તે જીવ સ્વાહસ્તિકી અથવા જીવને સ્વ હસ્તે તાડન કરવું તે જીવ સ્વા હસ્તિકી અને અજીવનું સ્વ હસ્તે વસ્ત્ર કે પાત્રને તાડન કરવું તે અજીવ સ્વાહસ્તિકી ક્રિયા છે.
(૧૨) આજ્ઞાપનિકી ક્રિયા બે ભેદે છે - જીવ આજ્ઞાપનિકી, અજીવ આજ્ઞાપવિડી. જીવ કે જીવને બીજા વડે આજ્ઞા કરાવી તે. (૧૩) વિદારણિકી-ક્રિયા બે ભેદે છે - જીવ વિદારણિકી અને અજીવ વિદારણિકી. જીવતું વિદારણ કરે કે જીવનું વિદારણ કરે છે. - x - અથવા આને વિચારણિકી ક્રિયા કહે છે તે પણ બે ભેદે છે - જીવ વિચારણિકી,
જીવ વિચારણિકી. તેમાં અસત્ ગુણો વડે તું આવો છે કે તેવો છે, તેમ વિચારવું તે જીવ વિચારણિકી અને અજીવને વિપતારણ બુદ્ધિથી કહે કે - આ આમ છે.
(૧૪) અનાભોગ પ્રાયિકી ક્રિયા બે ભેદે છે - અનાભોગદાનને અને અનાભોગનિપજા. અનાભોગ એટલે અજ્ઞાન, તેથી આદાન, ગ્રહણ, નિક્ષેપણ અને સ્થાપન. તે ગ્રહણ કે સ્થાપન અનાભોગથી અપ્રમાર્જિતાદિ ગ્રહણ કરે કે મૂકે અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - લેવું અને મૂકવું અથવા અનાભોગ ક્રિયા બે ભેદે - આદાન નિક્ષેપ અનાભોગક્રિયા અને ઉત્ક્રમણ અનાભોગ ક્રિયા. તેમાં આદેન નિફોપમાં જોહરણ વડે પ્રમાઈને પત્ર, વસ્ત્ર આદિને લેવા કે મૂકવાની ક્રિયા કરે. ઉત્ક્રમણ અનાભોગ ક્રિયામાં લંઘન, હવન, પાવન, અસમીક્ષ્ય ગમનાગમન આદિ હોય.
(૧૫) અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા બે ભેદે છે – ઈસ્લૌકિક અનવકાંક્ષ પ્રચયિકી અને પાસ્લૌકિક અનવકાંક્ષ પ્રત્યચિકી. ઈહકિક અનવકાંક્ષમાં લોકવિરુદ્ધ ચોરી આદિ કર્મો કરે, જેનાથી આ લોકમાં જ વધ-બંધનાદિ પ્રાપ્ત થાય છે. પરવલોક અનવકાંક્ષમાં હિંસાદિ કર્મો કરતો પરલોકની આકાંક્ષા કરતો નથી.
(૧૬) પ્રયોગ ક્રિયા – ત્રણ ભેદે :- મનઃપ્રયોગ ક્રિયા, વચનપયોગ ક્રિયા અને કાય પ્રયોગ ક્રિયા. તેમાં મનપ્રયોગક્રિયા તે આd-રૌદ્ર થાયી ઈન્દ્રિયથી જન્મેલ અનિયમિત મન છે. વાપ્રયોગ તે સાવધ આદિ જે ગહિત તે સ્વ ઈચ્છાથી બોલે. કાયપયોગક્રિયા - કાયા વડે પ્રમતનું ગમન, આગમન, કંચન, પ્રસારણ આદિ.
(૧૭) સમુદાન ક્રિયા - સમગ્રનું ઉપાદાન તે સમુદાન. સમુદાય તે આઠ કર્મો છે. તેમાં જેના વડે ઉપાદાન કરાય છે તે સામુદાન ક્રિયા. તે બે ભેદે છે - દેશોપઘાત સમુદાનક્રિયા, સર્વોપઘાત સમુદાનક્રિયા. તેમાં દેશોપઘાતથી સમુદાન કિયા કરતા કોઈક ક્યાંક ઈન્દ્રિય દેશોપઘાત કરે છે. સર્વોપઘાત સમુદાન ક્રિયામાં સર્વ પ્રકારે ઈન્દ્રિય વિનાશ કરે છે.
(૧૮) પ્રેમ પ્રત્યચિકી ક્રિયા - તે બે ભેદે છે. માયા નિશ્રિતા અને લોભ નિશ્રિતા અથવા તે વચન બોલે છે, જેના વડે બીજાને રાખ થાય.
(૧૯) દ્વેષ પ્રત્યયિકી ક્રિયા - તે બે ભેદે છે - ક્રોધ નિશ્રિતા અને માન નિશ્રિતા. ક્રોધ નિશ્રિતા સ્વયં કોપે છે કે બીજાને ક્રોધ ઉત્પાદિત કરે છે, માના નિશ્રિતા • સ્વયં મદ કરે છે અથવા બીજાને માન ઉત્પાદિત કરે છે.
(૨૦) ઈયપિસિની ક્રિયા, તે બે ભેદે છે – ક્રિયમાણ અને વેધમાન. તે
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 અપમત સંયતને, વીતરાગજીદાસ્યને કે કેવલીને આયુક્ત જતા, આયુક્ત ઉભતા, આયુક્ત બેસતા, આયુક્ત પડખાં બદલતા, આયુક્ત ભોજન કરતા, આયુક્ત બોલતા, આયુક્ત વા, પાત્ર, કંબલ, પાપોંછણક લેતા કે મૂકતા યાવતા આંખની પાંપણ ઉંચી-નીચી કરતા જે સૂક્ષ્મક્રિયા થાય છે, તે ઈપથિકી ક્રિયા કરે છે. તે પહેલા સમયે બંધાય છે, બીજા સમયે વેદાય છે. તે બદ્ધા, ઋષ્ટા, વેદિતા, નિર્વાણ અને ભવિષ્ય કાળમાં અકસ્મશ પણ થાય છે.
આ પચીશ ક્રિયાઓ [૨૦] કહી. • સૂત્ર-૨૩ :
હું શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વડે લાગતા અતિચારોને પ્રતિકકું છું.
હું પાંચ મહાવતો - પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને આચરા લાગેલા અતિચારોને પ્રતિકકું છું.
હું પાંચ સમિતિ - ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભાંડ મામ નિક્ષેપણા સમિતિ અને ઉરચાર પ્રસવણ ખેલ્લ-જલ્લ-સિંઘાણ પારિષ્ઠાપનિકા સમિતિ પાળતા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
• વિવેચન-૨૩ :
હું પ્રતિકસું - પાંચ કામગુણો વડે, પ્રતિષેધ કરેલના કરવા રૂપ પ્રકારના હેતુભૂત જે અતિચાર કરાયેલા છે, તે આ રીતે- શબ્દાદિ વડે. તેમાં કામના કરાય તે વFTY શબ્દાદિ. તે જ સ્વ સ્વરૂપ ગુણ બંધ હેતુથી ગુણો છે. તેથી કહે છે - શબ્દાદિ આસક્ત કર્મો વડે બંધાય છે.
હું પ્રતિકસું છું - પાંચ મહાવ્રતો કરવા વડે જે અતિયાર થયા હોય, ઔદયિક ભાવમાં જવાથી જે ખંડન કરેલ હોય. મહાવ્રતોમાં અતિચાર કેમ લાગે ? પ્રતિષેધ કરાયેલ કંઈ કરવાથી.
હું પ્રતિકસું - પાંચ સમિતિ વડે આદરતા કોઈ અતિચાર લાગેલ હોય તો તેને. તે ઈયસિમિતિ આદિ પાંચ છે. સન્ - એકીભાવથી તે સમિતિ - શોભન એકાગ્ર પરિણામ ચેટા. (૧) ઈય સમિતિ - ઈર્યા વિષયક એકીભાવથી ચેષ્ટા. ર-શકટચાન-વાહનથી આકાંત માર્ગમાં સૂર્યના કિરણોથી પ્રતાપિત, પ્રાસુક વિવિક્ત માર્ગોમાં યુગમામદૈષ્ટિ વડે જે ગમન-આગમન કર્તવ્ય.
(૨) બોલાય તે ભાષા, તે વિષયક સમિતિ તે ભાષા સમિતિ, હિત-મિત, અસંદિગ્ધ આર્યનું ભાષણ.
(3) એષણા - ગવેષણા આદિ ભેદો કે શંકાદિ લાણવાળા. તેની જે સમિતિ તે એષણા સમિતિ. એષણાસમિતિ એટલે ગૌચરી ગયેલ મુનિ વડે સમ્યક્ ઉપયુક્ત થઈને નવ કોટી પરિશુદ્ધનું લેવું.
(૪) આદાન-ભાંડ-માન-નિફોપણા સમિતિ - ભાંડ મામમાં આદાન-નિક્ષેપ
Page #361
--------------------------------------------------------------------------
________________
અધ્યe ૪/૨૩
૧૬૭
વિષયક સમિતિ અર્થાત્ સુંદર ચેષ્ટા. અહીં સાત ભંગો થાય છે - પાકા આદિ પડિલેહણ ન કરે, ન પમાછૅચઉભંગી છે. તેમાં ચોથામાં ચાર ગમો છે – પ્રતિલેખિત, ૬૫માર્જિતની ચતુર્ભગી. પહેલાં જ અપ્રશસ્ત છે, છેલ્લો પ્રશસ્ત છે.
(૫) ઉચ્ચાર - પ્રાવણ-લેખ-સિંઘાન-મેલના પરિઠાપન વિષયક સમિતિઅથતુિ સુંદર ચેટ, તેનાથી. અહીં ઉચ્ચાર-વિષ્ટા, પ્રસવણ-મૂત્ર, ગ્લેમ-બળખા, સિંઘાન-નાકનો મેલ, જલ-મલ. અહીં પણ ઉક્ત સાત ભંગો જ લેવા.
o અહીં ઈસમિતિના વિષયમાં એક દષ્ટાંત છે - એક સાધુ ઈયસિમિતિ વડે યુક્ત હતા. શકનું આસન ચલિત થયું. શક એ દેવોની વચ્ચે પ્રશંસા કરી. ત્યારે તે સાધુની પ્રશંસા કરી તેની કોઈક મિથ્યાદૃષ્ટિ દેવે શ્રદ્ધા ન કરી. દેવલોકથી આવીને તે દેવ માખી પ્રમાણ દેડકીને વિદુર્વે છે. સાધુની પાછળ હાથીને વિકુર્તીને છોડે છે.
તે સાધુ ઈસમિતિ પાલન કરતાં ચાલે છે, ગતિ ભેદ કરતા નથી. હાથીએ ઉપાડીને પાડી દીધા. પણ સાધુને શરીરની સ્પૃહા નથી. માત્ર દુ:ખ છે કે – મારા પડવાથી જીવો મર્યા. એમ જીવદયા પરિણત રહે છે.
અથવા ઈયમિત અરહન્નક છે, દેવીએ પગને છેદી નાંખ્યા.
o ભાષાસમિતિ - સાધુ હતા, ભિક્ષાર્થે નીકળ્યા, નગર સંઘેલ હતું. કોઈક નિર્ગસ્થ બહાર કટકમાં ચાલતા હતા, કોઈએ પૂછ્યું - કેટલા હાથી, ઘોડા, ઘાન્યાદિ છે? સાધએ કહ્યું - સ્વાધ્યાય-ધ્યાન યોગથી વ્યાક્ષિપ્ત હોવાથી હું કંઈ જાણતો નથી.
o એષણા સમિતિ - વસુદેવના પૂર્વજન્મમાં એષણા સમિતિનું ઉદાહરણ છે. મગધમાં નંદીગ્રામે ગૌતમ નામે એક ચકકર બ્રાહ્મણ હતો. તેની પત્ની ધારિણી હતી. કોઈ દિવસે તેમઈને ગર્ભ રહ્યો. તે બ્રાહ્મ મરીને તે ગર્ભમાં જ જમ્યો. મામાએ ઉછેર્યો. લોકો તેને કહેતા કે અહીં તારું કોઈ નથી. ત્યારે મામાએ તેને કહ્યું કે લોકોની વાત ન સાંભળવી. હું તને મારી મોટી દીકરી પરણાવીશ. હું તને કહું તે કામો કર. સમયે તારો વિવાહ ગોઠવી દઈશું.
તે મોટી પુત્રી, તેની સાથે વિવાહ કરવા ઈચ્છતી નથી. તે બ્રાહ્મણ વિષાદ પામ્યો. મામાએ કહ્યું - હું મારી બીજી પુત્રી પરણાવીશ, તું ચિંતા ન કર. તે પ્રમાણે તે બીજી પુત્રી પણ તેની સાથે પરણવા ઈચ્છતી નથી. એ પ્રમાણે બીજી પુત્રી પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. સંસારથી ખેદ પામીને તે ધિજાતીય બ્રાહ્મણે નંદીવર્ધન આચાર્ય પાસે દીક્ષા લીધી. તે છઠ્ઠું-અમનો તપસ્વી થઈ આ અભિગ્રહ લે છે . માટે બાળ અને ગ્લાન આદિની વૈયાવચ્ચ કરવી.
તીવ્ર શ્રદ્ધાથી તે નિંદીપણ વૈયાવચ્ચ કરે છે. વિખ્યાત યશવાળો થયો. શક છે દેવસભામાં તેની પ્રશંસા કરી. કોઈ દેવને શકના વચનમાં શ્રદ્ધા ન થતાં તે નીચે આવ્યો. બે શ્રમણના સ્પો વિવ્ય. એકને અતિસારનો રોણી બનાવી અટવીમાં રાખ્યો અને બીજો તે વૈયાવચ્ચી મતિ પાસે આવ્યો. એક ગ્લાસ સાધ છે, જો તું વૈયાવચ્ચ કરે તો. નંદીપેણ મુનિ તે સાંભળી જલ્દી ઉભા થયા. છટ્ઠના પારણે આહાર લઈને આવેલા, કોળીયો લેવા જતા હતા, સાંભળતા જ બોલ્યા - ચાલો, શું કાર્ય છે ?
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 તે દેવ-સાધુ બોલ્યો, ત્યાં પાનકદ્રવ્ય - પાણી નથી, તેનો અમારે ખપ છે. નંદીષેણ મુનિ પાણી લેવાને માટે નીકળ્યા. નિર્દોષ પાણીની ગવેષણા કરતા ફરે છે, દેવ પાણીને અનેષણીય કરતો જાય છે. આ પ્રમાણે એક વખત ભ્રમણ કર્યું, બીજી વખત કર્યું એમ કરતાં ત્રીજી વખત ભ્રમણ કરતાં નિર્દોષ પાણી પ્રાપ્ત થયું. અનુકંપાથી તુરંત જ તે રોગગ્રસ્ત સાધુ પાસે પહોંચી ગયા.
તે ગ્લાન સાધુ કઠોર અને નિષ્ફર વચનોથી આક્રોશ કરતો રોપાયમાન થઈ બોલે છે - હે મંદભાગ્ય ! ખાલી-ખાલી નામ માત્રથી જ તું વૈયાવચ્ચી છો. “સાધુ ઉપકારી છો” એમ માનતો ફોગટ ફૂલાય છે. મારી આવી અવસ્થામાં પણ તું ભોજન લોલુપતા છોડતો નથી.
નંદીષેણ મુનિ, તે સાધુની વાણીને અમૃત સમાન માનતો, તે કઠોર વાણી સહન કરતો, તે ગ્લાન મુનિના પગ પાસે જઈને તેમને ખમાવે છે, તે મુનિની અશુચિનું પ્રક્ષાલન કરે છે. વિનંતી કરે છે, ઉઠો, આપણે ચાલીએ હું કેવી સેવા કરીશ કે થોડાં જ કાળમાં આપ નીરોગી થઈ જશો. - ગ્લાન મુનિ કહે છે કે – હું જવા માટે શક્તિમાનું નથી, મને પીઠે બેસાડી દે. નંદીષેણ તેમને પીઠે બેસાડે છે. ત્યારે તે મુનિ વિષ્ઠા છોડે છે. તે પરમ અશુચિ દુધી વાળી વિઠા છોડતો નંદીષણમુનિની પીઠ બગાડે છે અને કઠોર વાણી બોલે છે. હે મુંડિત ! તને ધિક્કાર છે. વેગમાં વિઘાત કરીને મને દુ:ખમાં પાડ્યો. એમ ઘણો બધો આક્રોશ કરે છે.
નંદિષેણ મુનિ તેને ગણકારતા નથી. તેમને દોષ પણ દેતા નથી. વિષ્ઠાદિ ગંધને ચંદન સમાન માનતા મિચ્છામિ દુક્કડં આપે છે અને વિચારે છે કે હું શું કરું ? કઈ રીતે આ સાધુને સમાધિ થાય ?
તેણે એષણા સમિતિનું ઉલ્લંઘન ન કર્યું. આ પ્રમાણે એષણા સમિતિમાં પ્રયત્નો કરવા જોઈએ. અથવા આ બીજું પણ એક ઉદાહરણ છે.
જેમકે- કોઈક પાંચ સંયતો તૃણા અને ઘા વડે માર્ગમાં કલેશ પામતા કોઈ એક ગામમાં વિકાસે પહોંચ્યા. પાણીની માર્ગણા-ગવેષણા કરે છે પણ તે લોકો તેને અનેષણીય કરી દે છે. તે સંયતો તેવા પાણીને ગ્રહણ કરતાં નથી. બીજે ક્યાંયથી પણ પાણી ન મળતા તેઓ તૃષાથી અભિભૂત થઈ કાળધર્મ પામ્યા.
ચોથું ઉદાહરણ - આચાર્યએ સાધુને કહ્યું- ગામમાં જા. ઉજ્ઞાહિત કરાતા કોઈ કારણે ત્યાં રહ્યા. એકે ત્યાં પડિલેહણ કરીને સ્થાપવાનો આરંભ કર્યો. સાધુએ તેને ટપારીને કહ્યું – કેમ શું અહીં સાપ રહે છે. નીકટ રહેલા દેવે સાપ વિકર્યો. આ જઘન્ય અસમિત. બીજાએ તે જ સ્થાન વિધિથી પડિલેહણ કરીને સ્થાપ્યું તે ઉત્કૃષ્ટ સમિત
અહીં એક ઉદાહરણ છે - એક આચાર્યને પno શિષ્યો હતા. તેમાં એક શ્રેષ્ઠીત્રએ દીક્ષા લીધી હતી. તે જ્યારે જે સાધુ આવે તેનો તેનો દંડ રાખે. એ પ્રમાણે તે ઉભો થાય. પછી બીજો આવે.પછી બીજો આવે, તો પણ તે મુનિ ભગવંત અત્વરિત, અચપલ, ઉપપ્નીચે પ્રમાજીને દંડને સ્થાપે. એ પ્રમાણે ઘણાં કાળે પણ
Page #362
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૨૩
૧૬૯
પરિતજ્યા નહીં. વીતરાગ તેને ચરમ સમિતિમાં કહેલા છે.
પારિઠાપના સમિતિમાં ધર્મચિનું દૃષ્ટાંત છે. કાયિકીસમાધિ અને પારિષ્ઠાપનાનો તેણે અભિગ્રહ લીધો હતો. શકે તેની પ્રશંસા કરી કોઈ દેવને અશ્રદ્ધા થતાં દેવે આવીને ઘણી કીડીઓ વિદુર્થી. કાયિકી-સમાધિમાં બાધા ઉત્પન્ન થઈ. બીજો સાધુ ઉભો થઈને મોટે મોટેથી બરાડા પાડે છે. અહીં કાયિકી વડે પીડાઉ છું, ઉભો રહે, મને પરિષ્ઠાપન કરી દે.
ધર્મરુચિ નીકળીને જ્યાં વ્યસર્જન કરવા - પાઠવવા જાય છે. ત્યાં ત્યાં કીડીઓ સકે છે. થાકી જતાં તે મૂળ પીવા જાય છે, ત્યારે દેવે તેને અટકાવી દીધો. તેની પારિષ્ઠપનિકા સમિતપણાની ભાવનાથી પ્રસન્ન થઈ તેમને વંદન કરીને ગયો.
બીજો એક દૃષ્ટિવાદિક ક્ષલ્લક હતો. તેણે કાયિકી સ્પંડિલને લોભથી સગિના જોયેલનહીં. ચંડિલ ભૂમિ જોઈ ન હોવાથી તે પરઠવતો ન હતો. દેવતાઓ અનુકંપાથી ઉધોત કર્યો. ત્યાં ભૂમિ જોઈને પાઠવ્યું. આ સમિતને બતાવ્યો.
બીજો વળી અસમિત બતાવે છે - તે કાયિકીભૂમિ આદિ એક એક આગળ પડિલેહે છે, પણ ત્રણ ત્રણનું પ્રત્યુપેક્ષણ કરતો નથી અને બોલતો કે શું અહીં ઉંટ બેસવાનો છે ? ત્યાં દેવતા ઉંટનું રૂપ કરીને બેઠા. તે રણે ઉઠીને ગયો, ત્યાં ઉંટને જુએ છે. બીજી વખત ગયો ત્યારે પણ ઉંટને બેઠેલા જોયો, ત્રીજી વખત ગયો, તો પણ ઉંટ બેઠેલ હતો. પછી બીજે સ્થાપિત કર્યો. તે પ્રમાણે જ દેવતો કહ્યું કેમ બરાબર પુરી પ્રતિલેખણા કરતો નથી ? ત્યારે સમ્યક્ સ્વીકાર કર્યો.
ઉચ્ચારાદિની આ પારિઠાપનિકા સંક્ષેપમાં વર્ણવી. કહે છે કે શું આટલી જ પારિઠાપના છે કે અન્ય પણ છે ? કહે છે કે બીજી પણ છે, ક્યાં અને કઈ રીતે પરિઠાપના કરવી જોઈએ ? આ સંબંધથી પારિઠાપનિકી નિર્યુક્તિ આવેલ છે –
છે પારિષ્ઠાપનિકી નિયુક્તિ છે ૦ વૃત્તિકારશ્રીએ અહીં નિયુક્તિ નોંધેલ છે. જેની ૮૩ ગાથાઓ છે, તેની હરિભદ્રસૂરિજીની વૃત્તિ થાય છે. અમે અહીં પારિષ્ઠાપત્રિકા વિર્યક્તિ માટે “.નિ.” સંthથી કમાંકન કરેલ છે. જેમાં નિયુક્તિ ગાથાનો અર્થ અને તેની વૃત્તિનો ભાવાર્થ નોંધેલ છે.
• પા.નિ.-૧ -
ધીર પુરુષોએ કહેલ પારિષ્ઠાપનિકાની વિધિ હું કહું છું, જે જાણીને સુવિહિતો પ્રવચનનો સાર પામે છે.
• વિવેચન-૧ -
સર્વ પ્રકારો વડે સ્થાપન તે પરિસ્થાપન - ફરી ગ્રહણ ન કરવા રૂપે મૂકવું. તેનાથી નિવૃત્ત-થયેલ તે પારિસ્થાપિનિકી. તેની વિધિપકાર હું કહીશ. શું સ્વબુદ્ધિથી ? ના, અર્થ અને સૂત્રો વડે જે તીર્થકર અને ગણધરોએ પ્રરૂપેલ છે તે - ધીરપુરુષ પ્રજ્ઞd.
એકાંતથી વીર્યાન્તરાયનો અગમ તે ધરપુરષ-તીર્થકર અને ગણધર, ધી
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બુદ્ધિ, તેનાથી શોભે છે તે – ધીર.
શંકા - જો આ પરિસ્થાપતિકા વિધિ ઘીરપુરષે પ્રરૂપેલ છે જ તો શા માટે પ્રતિપાદિત કરાય છે, તેમ કહ્યું.
સમાઘાન - ધીરપુર યુક્તિ-પ્રયુક્તિથી કહેલ છે, તે જ સંક્ષેપ રચિથી જીવોના અનુગ્રહને માટે અહીં સંaોપથી કહે છે.
સુવિહિત-સાધુ. પ્રવચનનો સાર - પ્રવચન સંદોહને જાણે છે.
વળી તે પારિસ્થાનિકી ઓઘથી એકેન્દ્રિય-નોએકેન્દ્રિય પરિસ્થાયી વસ્તુ ભેદથી બે પ્રકારે છે. તે કહે છે –
પ્રા.નિ.-૨ :
પારિષ્ઠપનિકા સં@ોપથી બે ભેદે છે - એકેન્દ્રિય અને નોકેન્દ્રિય આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા કહું છું.
• વિવેચન-૨ -
એકેન્દ્રિય-પૃથ્વી આદિ. નોએકેન્દ્રિય-ત્રસાદિ. સંક્ષેપથી બે પ્રકારે આ પારિસ્થાપના કહી છે. આ બંને પદોની પ્રત્યેકની પૃથક પૃથક્ પ્રરૂપણા-સ્વરૂપ કથન હું કહીશ. તેમાં એકેન્દ્રિય પારિસ્થાપનિકીનું પ્રતિપાદન કરવાને તેના સ્વરૂપને પહેલાં પ્રતિપાદિત કરીશ.
• પ્રા.નિ.-3 :
પૃથ્વી, અપુ, તેd, વાયુ અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારે એકેન્દ્રિય પારિસ્થાપિનકી છે, તેના તદ્દાત અને અતત બે ભેદ છે.
• વિવેચન-3 :
પૃથ્વી આદિ પાંચ પ્રકારે એકેન્દ્રિયો છે. જેને એક માત્ર વયા-સ્પર્શન ઈન્દ્રિય છે, તે એકેન્દ્રિય કહેવાય. આ એકેન્દ્રિય પારિસ્થાપનિકી બે ભેદે છે - તજ્જાત અને અતજ્જાત. આનો ભાવાર્થ આગળ કહીશ.
ગ્રહણના સંભવથી જુદી પરિસ્થાપના થાય, તો પૃથ્વી આદિનું ગ્રહણ કઈ રીતે થાય ? તે કહે છે –
• પા.નિ.-૪ :
ગ્રહણ બે પ્રકારે થાય - આત્મસગુલ્ય અને પરસમુ. તે એક એક પણ બે ભેદે છે – આભોગમાં અને અનાભોગમાં.
• વિવેચન-૪ -
પૃથ્વી આદિનું ગ્રહણ બે ભેદે - (૧) આત્મસમુત્ય - સ્વયં ગ્રહણ કરતો અને (૨) પરસમુલ્ય - બીજા પાસેથી ગ્રહણ કરતો.
વળી આ બંને પણ બે ભેદે છે. કઈ રીતે ? આભોગણી - ઉપયોગ વિશેષથી તે આભોગથી આત્મસમુત્ય અને પરસમુત્ય કહેવાય, અનાભોગ એટલે અનુપયોગથી. તેમાં અનાભોગ આભ કે પર સમુત્ય કહેવાય.
Page #363
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૨૩પ્રા.નિ.૪
૧૩૧
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
આનો ભાવાર્થ આ પ્રમાણે – આત્મસમુલ્ય હોય તે આભોગથી કઈ રીતે થાય ? સાધને સર્પ વડે ડસાતા કે વિષ ખાતા કે વિષ ફોટિકા ઉભી થાય, ત્યાં જે અયિત પૃથ્વીકાય, કોઈ વડે આણેલ હોય તે માંગે - ગવેષણા કરે. જો કોઈ ન લાવેલ હોય તો જાતે પણ લાવે. તેમાં પણ જો અયિત ન હોય તો મિશ્ર લાવે. છેલ્લે હળથી ખોલ કે ભીંત આદિથી લાવે. તે પણ ન મળે તો અટવીથી લાવે. માર્ગમાં રહેલ કે દવથી બાળેલ લાવે. તે પણ ન મળે તો સચિત માટી પણ લાવે. જદીમાં જો કાર્ય હોય તો જે મળે તે લાવે. આ પ્રમાણે લવણ પણ જાણવું.
અનાભોગિક - તે લવણ માંગ્યા પછી અચિત એમ કરીને મિશ્ર કે સચિત લાવીને આવેલ હોય, પછી જાણે ત્યારે ત્યાં જ ત્યજી દે. ખંડમાં માંગેલ હોય આવો ખંડ-ગાંગળો લવણ આપો. તો પણ ત્યાં જ છોડી દે. ન આપેલ હોય તો જાતે જ ત્યજી દે.
આ આત્મસમુત્ય બે પ્રકાર જાણવા.
પસમુત્ય આભોગવી ચાવત સચિતદેશ માટી કે લવણનો કાર્યને માટે આપેલા ગવેષતા અનાભોગથી આપે, ત્યારે પૂછે કે- તમે ક્યાંથી લાવ્યા છો? જ્યારે કહે ત્યારે ત્યાં ત્યજી દે. જો ન કહે કે ન જાણે તો તેના ઉપલક્ષિતવ્ય વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી જાણે. તે ખાણમાં પરઠવે. ખાણ ન હોય તો માર્ગ કે વિકાસ વર્તતો હોય તો શુક મધુર કપુર ગવેછે. તે ન મળે તો વડ કે પીપળાનું પાન લઈ, તેમાં મૂકીને પરઠવે.
અકાયમાં ગ્રહણ બે ભેદે – પોતાથી જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ.
પોતા વડે જાણતાં વિષકુંભ હંતવ્ય છે કે વિષસ્ફોટિકાસિંચેલ છે કે વિષ ખાધેલ છે કે મૂછવી પડેલ છે કે ગ્લાન છે. તો –
ઉકત કાર્યોમાં પહેલાં અચિત, પછી મિશ્ર, હમણાં જ ધોયેલ ચોખાનું ધોવાણ આદિ આતુરના કાર્યમાં સચિત પણ હોય. કાર્ય પર થયા પછી બાકીનું ત્યાંજ પરઠવી દે.
આપેલ ન હોય ત્યારે પૂછે કે ક્યાંથી લાવ્યા? જો કહી દે, તો ત્યાં જ ખાણમાં પરઠવી દે. જે ન કહેકે ન જાણતો હોય તો પછી વર્ણાદિથી ઓળખીને તેમાં પરઠવી દે.
અનાભોગથી કોંકણમાં પાણી અને અસ્ત ભેગાં વેદિકામાં રહેલ હોય. અને ભૂલથી ગ્રહણ કરેલ હોય.].
ધે અવિરતિકા માર્ગણા કહે છે - તે ગ્રહણ કરે પછી, જ્યારે જાણે ત્યારે ત્યાંજ પરઠવી દે. ન આપેલ હોય તો ખાણમાં પરઠવી દે.
જાણવા છતાં અનુકંપાવી આપે અને એમ કહે કે- “ભગવાન ! આ પાણીનો રસ નથી પણ સરોવરનું જળ છે અથવા પ્રત્યુનીકતા - શત્રુતાથી આપી દે કે ભલે, આનું વ્રત ભાંગે. જો આ વાત સાધુ જાણે તો ત્યાં જ તે જળ પરઠવી દેવું જોઈએ.
જોન આપેલું લાવેલ હોય, તો તે સ્થાનને પૂછીને ત્યાં તે જળ લઈ જઈને પરઠવી દે. જે ન જાણી શકે તો વર્ણ આદિ વડે ઓળખે - પછી નદીનું પાણી નદીમાં પરઠણે,. એ રીતે તળાવનું પાણી તળાવમાં પરઠવે, વાવ-કૂવા-સરોવરદિનું સ્વ સ્વ સ્થાને પરવે.
જો તળાવ સુકાયેલ હોય તો વડ કે પીપળાના પાનમાં લઈને ધીમેથી ત્યજી.
દે, જેથી પ્રવાહ ન થાય. જો કોઈ ભાજન-વાસણ ન હોય તો કાનથી ચાવતુ નીચે સુધી પછી ધીમેથી પાણી ચોટે તેમ તજે.
જો કૂવાનું પાણી હોય અને જો કૂવાનો વટ ભીનો હોય, તો તેમાં ધીમેથી પાણીને વહાવે. જો સુકો તટ હોય અને ભીનું સ્થાન ન હોય તો ભાજન-પાકને સિક્કા વડે બાંધે, મૂળમાં દોરડું બાંધે, પાણીને સીંચીને મૂળ દોરી ઉંચે ફેંકે, પછી પલોટે.
કવો દુર ન હોય પણ ચોર કે શિકારીનો ભય હોય ત્યારે શીતલ મધર વૃક્ષની નીચે પાત્ર સહિત પરઠવી દે. જો પત્ર પણ ન હોય તો ભીના પૃથ્વીકાયને શોધીને તેના વડે પરઠવે. જો તે ન મળે તો શુકને ઉષ્ણ જળ વડે ભીનું કરીને પછી પરઠવે. જે વ્યાધાન ન હોય તો કઈમમાં ખાડો કરીને પુનાલિકા વડે ત્યાગ કરે અને શુદ્ધિ કરે છે. એ વિધિ છે.
જો શત્રુતાથી અકાય મિશ્ર કરીને આપેલ હોય તો તેનો ત્યાગ કરે. જો સંયતે પૂર્વે ગ્રહણ કરેલ પાણીમાં અકાય અનાભોગથી આપેલ જો પરિણત હોય તો ભોગવે, જો ન પરિણમે તો જે કાળે અંડિલભૂમિ પ્રાપ્ત થાય ત્યારે ત્યાગ કરે. જો હરતતુક હોય તો થોડો કાળ રાહ જુએ પછી ત્યાગ કરે.
વૈજકાય તે પ્રમાણે જ પ્રાપ્ત, આભોગથી, સંયત સ્વ અગ્નિકાયથી કાર્ય પડે ત્યારે - જેમકે - સર્પ ડંસથી કે ફોટિકાથી જો બળે છે, વાતગ્રંથિ કે અંગ્રવૃદ્ધિથી બળે. વસતિમાં પ્રવેશીને ઉદરના શૂળને તપાવવું જોઈએ. આવા કોઈ કારણથી જે કાર્ય માટે લાવેલ હોય તે પુરૂ થતાં તેમાં પરઠવી દે.
જો ન આપેલ હોય તો તે જ કાષ્ઠ વડે જે અગ્નિ હોય, તેને તેની જાતિના કાઠમાં ત્યાં જ તેમાં પરઠવી દે. પણ કદાચ ન હોય તો અથવા કોઈએ ન આપેલ હોય તો તેમાંથી થયેલ રાખ વડે આચ્છાદિત કરે, પછી અન્ય જાતિયતી પણ કરે.
દીવાથી તેલ ગાળી લે. મલ્લક સંપુટ કરે. પછી યથાયુક પાળે, ભક્તપત્યાખ્યાનાદિમાં મલક સંપુટ કરીને રહે, સંરક્ષણ કરે. કાર્ય પૂર્ણ થતાં તે પ્રમાણે જ વિવેક રાખે [ત્યાગ કર] અનાભોગથી ગ્લેમનું મલ્લક લોચ ક્ષારાદિમાં રાખે. તે પ્રમાણે જ બીજાના આભોગથી આપેલમાં કરે. વસતિમાં અગ્નિ કે જ્યોતિ કરે, તો તે રીતે જ વિવેક રાખે.
અનાભોગથી પણ આ રીતે જ અંગારા આપે તો પૂર્વવત્ વિવેક રાખે.
વાયુકાયમાં આત્મસમુત્ય આભોગથી, કઈ રીતે ? બસ્તિ કે કૃતિથી કાર્યમાં તે કદાચિત સચિત્ત કે અચિત કે મિશ્ર પણ હોય.
કાળ બે પ્રકારે નિગ્ધ અને સૂક્ષ. નિષ્પ ગણ ભેદે - ઉત્કૃષ્ટ. મધ્યમ અને જઘન્ય. રૂક્ષ પણ ત્રણ ભેદે - ઉત્કૃષ્ટાદિ. ઉત્કૃષ્ટ શીતમાં જો બાળેલ હોય તો પહેલી પરષી સુધી અચિત, બીજીમાં મિશ્ર અને બીજીમાં સયિત થાય. મધ્યમ શીત હોય તો બીજીથી આરંભીને ચોથી સુધી સયિત થાય છે. મંદશીતમાં ત્રીજીથી પાંચમી પરપી સુધી સચિત્ત થાય છે.
ઉણકાળમાં મંદfણમાં ઉત્કૃષ્ટથી દિવસથી પછી બે, ત્રણ, ચાર અને પાંચ.
Page #364
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૪
૧૩
એ પ્રમાણે ‘બસ્તિની દૈતિમાં' પૂર્વે બાળલનો આ કાળવિભાગ છે, તેમ જાણવું.
જે વળી આ પ્રમાણે જ બાળીને પાણી ઉતારેલ હોય તો તેના પહેલાં સો હાથમાં અયિત, બીજામાં મિશ્ર, બીજમાં સચિત થાય, તેમાં કાળનો વિભાગ નથી.
જે પાણી કુદરતી રીતે જ શીતલ હોય, તે પૂર્વે અચિત હોય તો માંગે, પછી મિશ્ર અને ન મળે તો સચિત શોધે.
અનાભોગથી આ અચિત છે એમ માનતો મિશ્ર કે સચિવ શોધે. બીજો પણ એ પ્રમાણે જ જાણતો કે અજાણતો આપે, તો જાણ્યા પછી તેને લેવા જ ન ઈચ્છે, ધીમેથી કમાડમાં પ્રવેશી તેને મૂકી દે. ન મળે તો શાખામાં મૂકે, પછી વનનિકુંજમાં મૂકે. ન મળે તો શૃંગાટિકામાં યતનાથી મૂકે, તેમ જાણવું.
એ પ્રમાણે દૈતિમાં પણ સયિત કે અચિત કે મિશ્ર હોય, તો બધે આ જ વિધિ જાણવી. બીજી વિરાધના ન કરવી.
વનસ્પતિકાયિકમાં આભ સમુત્ય આભોગથી ગ્લાનાદિના કાર્યને માટે મૂળ આદિનું ગ્રહણ થાય છે. અનાભોગથી ગ્રહણ કરીને ભોગવે કે પહેલાના પીસે, ચૂર્ણ કરે ઈત્યાદિ તો પરણી વિભાગ પૂર્વવત્ કહેવો. દુકૃષ્ટ લાંબો કાળ રહે, પણ ભીનાશથી મિશ્રિત કે ચપલક મિશ્રિત કૂકોટિકા આદિમાં અંદર નાંખીને કમઈની સાથે કે કાંજી કે બીજા કંઈમાં બીજ કાય પડેલ હોય. તલની જેમ તેનું ગ્રહણ થાય.
જો આભોગથી ગ્રહણ કરેલ કે આભોગથી આપેલ હોય તો તેમાં વિવેક કરવો. જો અનાભોગથી ગૃહીત કે અનાભોગવી આપેલ હોય તો જો તેનો ત્યાગ કરસ્વાનું - પરવવાનું શક્ય હોય તો બીજા પાકમાં કે સ્વપાકમાં પરઠવી દે.
સંથારામાં લીલ કે પનક હોય, તો ઉષણ કે શીત જાણીને પાઠવે. આ પણ વનસ્પતિકાયિક છે. છેલ્લા વનસ્પતિકાયની આ વિધિ છે. આદ્રને આદ્ધ ક્ષેત્રમાં, બાકીનાને ખાણમાં પરઠવે.
જો ખાણ ન મળે તો નિર્ચાઘાત હોય તો મધુર ભૂમિમાં પરઠવે. જો વ્યાઘાત હોય તો પાત્ર આદિથી આ વિધિ કરે.
જે ભિન્ન જાતિયમાં પારિસ્થાપનિકા કરે, તો તે પારિસ્થાપિનિકા કર્પર આદિમાં યથાયોગ પરિસ્થાપના કરે તેમ જાણવું.
એકેન્દ્રિય પારિસ્થાપિનિકા કહી. હવે નો એકેન્દ્રિય પારિસ્થાપનિકા પ્રતિપાદન કરતાં કહે છે -
ઉકત વૃત્તિમાં જે તાત અને અતક્નાત પારિસ્થાપના પૃથ્વી આદિ પ્રત્યેકમાં કહી, તેને ભાણકાર સામાન્યથી જણાવે છે –
• ભાણ-૨૦૫ -
તજાત પારિસ્થાપના ખાણ આદિમાં થાય, તેમ જાણવું. પણ અતાત પારિસ્થાપના કર્પર આદિમાં જાણવી.
• વિવેચન-૨૦૫ - તાત એટલે તુલ્ય જાતિય, આકરૂપૃથ્વી આદિની ખાણો, અતજાત-ભિન્ન
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જાતિય. બાકી પૂર્વવત્.
• પા.નિ.-૫ :
નોએકેન્દ્રિય પારિસ્થાપનિકા છે તે બે પ્રકારે અનુક્રમે આ રીતે છે - હે સુવિહિતા બસ પાણ અને નોનસથી જાણ.
• વિવેચન-૫ - જે એકેન્દ્રિય નથી તે નોએકેન્દ્રિય-બસ આદિ.
નોએકેન્દ્રિય પારિસ્થાપિનિકા બે પ્રકારે હોય છે. અનુક્રમથી આ વૈવિધ્ય-બે ભેદને દશવિ છે.
જે ત્રાસ પામે તે બસ, બસ એવા તે પાણી • તે ત્રણ પ્રાણી
સુવિહિતા એ સુશિષ્યનું આમંત્રણ છે, આના દ્વારા કુશિષ્યોને આ ન આપવું, તે દર્શાવે છે. તેમ જાણવું.
નોબસ-જે ત્રસ નથી તે - આહારાદિ, તેનાથી કરણભૂત. • પા.નિ.-૬ :
બસપાણી વડે આ પરિસ્થાપિનિકા છે તે બે ભેદે અનુક્રમે છે - તે વિકસેન્દ્રિય બસ અને પંચેન્દ્રિય વડે જાણ.
• વિવેચન-૬ :વિકલેન્દ્રિય • બેઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિય સુધીના રસ જીવો. • પા.નિ.-૩ :
વિકલેન્દ્રિય વડે આ પરિસ્થાપનિકા છે, તે ત્રણ પ્રકારે અનુક્રમે થાય છે - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયને આશ્રીને તજાત અને અતજાત.
• વિવેચન-૭ :
બેઈન્દ્રિયાદિ ત્રણે પ્રત્યેક બે ભેદથી છે. તજાત-તુરાજાતિયમાં જે પારિસ્થાપના કરાય છે તે તજાતા અને અતજ્જાત-અતુલ્ય જાતિમાં જે પારિસ્થાપના કરાય છે.
આનો ભાવાર્થ આ છે –
બેઈન્દ્રિયમાં આત્મસમુત્ય જતૌકા, ગંડાદિમાં કાર્ય હોય ત્યારે ગ્રહણ કરીને ત્યાંજ પરઠવાય. સતુકા કે આલેપન નિમિતે ઉર્ણિકા સંસક્ત ગૃહીત હોય વિશોધિ કરી આકારમાં પરઠવે.
જો આકર ન હોય તો સકતુકની સાથે નિત્યઘાતમાં પરઠવે. અથવા કોઈ સંસક્ત દેશમાં ક્યાંક હોય તો, અનાભોગ ગ્રહણ થયેલ હોય ત્યારે તે દેશમાં ન જાય, અશિવાદિ હોય તો જાય.
જ્યાં સમતુકા હોય તેમાં કર - [ભાત] માંગે. જો તે ન મળે તો તે જ દિવસના સકતુક [સાચવાને શોધે. ઈત્યાદિ પૂર્વવત્.
જો તેમ ન મળે તો પડિલેહીં-પડિલેહીને ગ્રહણ કરે, વેળા વીત્યા પછી કે માર્ગ મળે ત્યારે પરઠવે. જો શંકિત હોય તો માત્રકમાં ગ્રહણ કરે. ઉધાનની બહાર, દેવકેલમાં ઉપાશ્રયની બહાર આણને વિસ્તીરને તેની ઉપર એક ઘન મસૃણા
Page #365
--------------------------------------------------------------------------
________________
અધ્યક ૪/૨૩, પ્રા.નિ.
૧૫
પટલને ત્યાં ઢાંકે. ઉર્ણિકાની ત્રણ વખત પ્રતિલેખના કરે.
જો તેમ ન હોય તો ફરી પ્રતિલેખના કરે. ત્રીજી વખત મુઠ્ઠીમાં ગ્રહણ કરી, જો શુદ્ધ હોય તો પરિભોગ કરે.
એક વખત જોઈને ફરી પણ મૂળથી પતિલેખના કરે. તેમાં જે જીવો હોય તેને મલકમાં સાથવાની સાથે સ્થાપે. પછી ખાણ આદિમાં તેને ત્યજે - પરઠવી દે.
જો તેમ ન હોય તો બીજરહિતમાં પરઠવે.
એ પ્રમાણે જ્યાં પાણી હોય તે પણ બીજા પાત્રમાં પડિલેહીને ઉજ્ઞાહિકમાં ફેંકે છે. સજથી સંસક્ત હોય તો પાત્ર સહિત ત્યાગ કરે.
પત્ર ન હોય તો ચિંચિણિકા પ્રાતિહારિક માગે. તે પણ ન મળે તો સુકી સિંચિણિકાને ભીની કરે.
બીજી પણ કોઈ ચિંચિણિકા ન મળે તો બીજો નાંખી પરઠવે. તે પણ ન હોય તો બીજરહિતમાં ત્યાગ કરે.
ત્યારપછી પ્રાતિહારિક કે અપ્રાતિહારિક ઉપાશ્રયમાં ત્રણે કાળ રોજેરોજ પડિલેહણા કરે. જો પરિણત હોય તો ત્યાગ કરે. ભાજન-પત્ર હોય તો પાછું આપે.
જો ભાજન-પાત્ર ન હોય તો અટવીમાં અનાગમન માર્ગમાં છાયામાં જે કાદવ હોય, ત્યાં ખાડો ખોદીને નિછિદ્ર લેપીને પ્રનાલ વડે ચત્તાપૂર્વક મૂકી દે.
એક વખત પાણી વડે ભીનું કરે છે, પછી પણ ત્યાં જ ફેંકે છે. એ પ્રમાણે ત્રણ વખત કરે છે, પછી કયે છે - ગ્લષ્ણ કાષ્ઠ વડે માળ કરે છે. કાદવ વડે લીધે છે, કાંટાની છાયાથી આચ્છાદિત કરે છે. તે ભાજન વડે શીતલ પાણી લાવતા નથી, અપશ્રાવણ કૂર વડે ભાવિત કરે છે. એ પ્રમાણે દિવસના બે-ત્રણ વખત કરે છે.
સંસક્તને ગ્રહણ કરીને ન ચાલે, કેમકે વિરાધના થાય છે.
સંસક્તને ગ્રહણ કરીને ન ખાય, થાકી જાય તો જે ન ચાલતા હોય તે લઈ લે ઈત્યાદિ • x -
એક વખત પડિલેહણ કરેલ, બીજી વખત, ત્રીજી વખત પડિલેહીને પછી શુદ્ધ થયા પછી પરિભોગ કરે છે.
એ પ્રમાણે ગોરસ પણ ગાળીને લે. દહીં કે માખણમાં શું વિધિ છે? છાસનો ૧૮ ભાગ નાંખે તેમાં તેમાં જુએ. છાસ ન હોય તો શું વિધિ છે? ગોસ ઘોળે, પછી . ઉણ જળ શીતળ કરે. પછી મધુર ચોખાનું પાણી નાંખે, તેમાં શુદ્ધ હોય તે ખાય, શુદ્ધને પરઠવે.
પછી જતા-આવતા પડિલેહણ કરે. સમુદ્ર આદિને કિનારે સુતા હોય ત્યારે પણ આ વિધિ છે.
બીજા દ્વારા આભોગ-અનાભોગ વડે તે વિધિ ધારણ કરે. ૦-o dઈન્દ્રિયોનું ગ્રહણ કરવામાં પૂર્વે કહેલ વિધિ છે.
તિલકીટકો પણ તે પ્રમાણે જ કહેવા. દહીં આદિમાં પણ તે પ્રમાણે જ છે.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છાણની કૃમિમાં પણ તે પ્રમાણે જ છે.
સંથારા ગ્રહણમાં પણ ઘણાદિનો ખ્યાલ આવતા તે પ્રમાણે જ તેવા પ્રકારના લાકડામાં સંક્રમવાય છે.
ઉદ્દેહિકા-ધીમેલ ગ્રહણ કરાય તો તેને પણ પરઠવે. ત્યારે તેને પણ અવતારણ કરાય છે, તેને લઈને સ્વસ્થાને મૂકે.
જૂ-પપદિકાને સાત દિવસ વિશ્રામ અપાય છે. કારણે ગમન કરવાનું થાય ત્યારે શીતળ સ્થાને નિર્ણાઘાત હોય તો મૂકાય. - ૪ -
કીડા આદિ વડે સંસત પાણી હોય તો અને કીડા જીવતા હોય તો પાણીને જદી ગાળી લેવું. જીવડાને નીચે પાડીને લેપ કરેલા - ભીના હાથે જ ઉદ્ધરણ કરવું - કાઢી લેવા.
એ પ્રમાણે માખી આદિમાં પણ જાણવું.
સંઘાટક હોય તેમાં એક ભોજન ગ્રહણ કરે, જેથી પડી ન જાય અને બીજો પાણી ગ્રહણ કરે. હાથને સુકવેલા રાખે.
જો કીડી મરી ગયેલ હોય તો પણ પાણી ગાળી લે. અન્યથા બુદ્ધિને હણે છે અને માખી આવી જાય તો વાયનું દર્દ થાય.
જો ચોખાના ધોવાણાદિમાં પૂરા હોય તો પ્રકાશમાં વાસણમાં નાંખીને વર વડે આચ્છાદન કરે, પછી કોશ કે ક્ષૌક વડે કાઢે, થોડાં પાણી વડે સારી રીતે પરઠવે.
અકાય જીવ પ્રાપ્ત થતાં કાષ્ઠ વડે લઈને જળને અગ્ર ભાગે ધારણ કરે, ત્યારે જાતે જ તેમાં પાડે છે.
એ પ્રમાણે તેઈન્દ્રિયોમાં કીડી કે કીડાથી સંસક્ત હોય તો શુક કે કૂરમાં પોલાણમાં વિખેરે. તે પ્રમાણે જ તે પ્રવેશે છે. પછી મુહર્ત માત્ર તેની રક્ષા કરે છે, જયાં સુધી તે તેમાં પ્રવેશી જાય.
ચઉરિન્દ્રિયમાં અશ્ચમક્ષિકા, આંખની પુપિકાને બહાર કાઢે તે ગ્રહણ કરે. બીજાના હાથે, ભોજનમાં કે પાણીમાં જ માખી હોય તો તે અનેષણીય છે, સંયત સાથે ઉદ્ધરી લેવી. નિગ્ધ-ચીકાશમાં નાંખી, ક્ષારાદિ વડે અવગુંડિત કરાય છે.
કોલ્યલકારિકા હોય તો વામાં કે પાત્રમાં ઘર બનાવીને બધું પરઠવે. અથવા બીજાના ઘરમાં સંક્રમિત કરાવે.
સંથારામાં માંકડ હોય તો પૂર્વે ગ્રહણ કરે તો ઉપરોક્ત વિધિ. જો ગ્રહણ કરતો હોય તો પાદપ્રીંછનથી જે ત્રણ વખત પડિલેહણ કરવા છતાં રોજેરોજ સારી રીતે જોતાં તેવા પ્રકારના જ કાઠમાં મૂકી દે.
દંડકમાં પણ આ જ વિધિ જાણવી.
ભમરમાં વિવેક રાખવો, સાંડમાં કાષ્ઠ સહિત પરઠવે. પૂતરકમાં પૂર્વે કહેલ વિવેક રાખે. એ પ્રમાણે યથાસંભવ વિભાષા કરવી.
વિકલેન્દ્રિય ત્રસની પરિસ્થાપનિકા કહી. હવે પંચેન્દ્રિય બસની પારિસ્થાનિકાનું વિવરણ કરતાં કહે છે –
Page #366
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૨૩, પ્રા.નિ.૮
૧es
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• પા.નિ.-૮ :
પંચેન્દ્રિયની જે પરિસ્થાપનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા મનુષ્ય વડે અને નોમનુષ્ય વડે.
• વિવેચન-૮ :
સ્પર્શ આદિ પાંચ ઈન્દ્રિયો જેમને છે તે પંચેન્દ્રિય-મનુષ્યાદિ તેમના વિષયમાં આ પારિસ્થાનિકા અનુક્રમે બે ભેદે છે –
હે સુવિહિત ! તે મનુષ્ય અને નોમનુષ્ય-તિર્યંચ વડે. ભાવાર્થ આગળ કહીશું. ગાથાનો અક્ષરાર્થ કહેલ છે. • પા.નિ.-૬ :
મનુષ્યમાં જે પારિસ્થાપિનિકા છે, તે બે ભેદે હોય છે. અનુક્રમે આ પ્રમાણે - સંયતમનુષ્યો વડે અને અસંયત મનુષ્યો વડે જાણવી.
ગાથાર્થ કહ્યો, ભાવાર્થ આગળ કહીશું. • પા.નિ.-૧૦ :
સંયત મનુષ્ય વડે જે પારિસ્થાપિનિકા છે, તે અનુકમે બે ભેદે હોય છે. હે સુવિહિતા સયિત્તથી અને અચિત્તથી જાણવી.
• વિવેચન-૧૦ -
સંયતમનુષ્ય સાધુ વડે કરણભૂત જે પારિસ્થાપિનિકા, તે બે ભેદે હોય છે. યિત સક્તિ વર્તે તે સચિવ-જીવ. અવિધમાત ચિત તે ચિત- મૃત. આ ગાથાર્થ કહ્યો.
અહીં સુધી ઉદ્દેશ કર્યો. હવે ભાવાર્થ કહે છે. તેમાં જે રીતે સચિત સંયતોનું ગ્રહણ અને પારિસ્થાનિકા સંભવે છે, તે પ્રમાણે પ્રતિપાદિત કરતા કહે છે -
• પા.નિ.-૧૧ -
અનાભોગ કારણથી કે નપુંસક આદિની દીક્ષા થઈ હોય તો તે સચિત્ત કહેવાય છે. ત્યારે નપુંસકને વોસિરાવવો, બાકીના જડ આદિમાં તેટલો કાળ પ્રતિક્ષા કરવી.
• વિવેચન-૧૧ -
આભોગ એટલે ઉપયોગવિશેષ. આભોગ નહીં તે અનાભોગ. અનાભોગથી કે અશિવાદિ કારણે નપુંસકાદિને દીક્ષિત કરતાં થાય છે.
તેને વ્યવહારથી સચિત સંયત મનુષ્ય પારિસ્થાપનિકા કહેવાય, એ ભાવના છે. આ શબ્દથી “જડ' આદિને લેવા.
તેની વિધિ આ પ્રમાણે છે – જે અનાભોગથી દીક્ષિત થયા, હોય તેને આભોગિવમાં - જાણ થતાં ત્યાગ કરવો જોઈએ. તેથી કહ્યું કે - નપુંસકનો પરિત્યાગ કરવો.
બાકીના કારણે દીક્ષા કરી હોય તેવા જડ આદિમાં, જેટલા કાળે તે કારણની સમાપ્તિ થાય, એટલો કાળ જડ આદિમાં પ્રતિક્ષા કરવી, પણ તેનો ત્યાગ ન કરવો.
હવે તેનું શું કારણ છે કે આવાને દીક્ષા અપાય છે ? તેમાં અનેક ભેદ - કારણને દર્શાવતા કહે છે – [3312]
- પા.નિ.-૧૨ -
અશિવમાં, દુમિક્ષમાં, રાજદ્વિપ, ભય એ બધાં આગાઢ કારણે તથા ગ્લાનત્વ, ઉત્તમાર્થમાં, જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ-તપ નિમિત્તે દીક્ષા આપે.
• વિવેચન-૧૨ :
શિવ - વ્યંતરસ્કૃતુ ઉપદ્રવ, અવમૌદર્ય - દુર્મિક્ષ, રાજદ્વિષ્ટ - રાજાનો દ્વેષ, ભય-શત્રુઓ દ્વારા. બTTTઇ • ખૂબ જ. આ આગાઢ શબ્દ બઘાં સાથે સંબંધ ધરાવે છે. ગ્લાનત્વ - બિમારી, ઉત્તમાર્ચ - કાળધર્મ. જ્ઞાન-શ્રુતઆદિ, દર્શન-તેના પ્રભાવક શાસ્ત્રરૂપ, ચાસ્ત્રિ-પ્રસિદ્ધ છે.
આ અશિવાદિમાં ઉપકાર કરે છે, જે નપુંસકાદિને દીક્ષા આપે છે. કહ્યું છે કે - રાજદ્વિષ્ટ ભયોમાં રક્ષણના માટે રાજાની પાસે જવું, ગ્લાનનું વૈધો પાસે જવું ગુરુ પાસે જ્ઞાનાદિ માટે જવું ઈત્યાદિમાં ચરણદેશથી નીકળી અશિવાદિમાં તેની પાસે જવું. આ આગાઢ કારણોમાં જેને દીક્ષા અપાય છે, તે નપુંસકાદિમાં કાર્ય પૂર્ણ થતાં વિવેક રાખવો - ત્યાગ કરવો.
જે તે અશિવાદિ કારણે દીક્ષા અપાય છે તે નપુંસક બે ભેદે છે – જ્ઞાયક અને અજ્ઞાયક. જે જ્ઞાયક છે, તે જાણે છે કે સાધુને નપુંસકને દીક્ષા દેવી કલ્પતી નથી, પણ જ્ઞાયક જાણતા નથી. તેમાં જ્ઞાયક કહે તેમ ન વર્તે તે પ્રવજ્યા જ્ઞાનાદિ મામ વિરાધનારૂપ તેને થશે. તે ઘરમાં રહિને જ સાધુના અનુગ્રહને માટે વર્તે તો તેને વિપુલ નિર્જસ થશે. જો આમ કહેવાથી તે તેમ કરવા ઈચ્છે, તો સુંદર, જો ન ઈચ્છે તો તેના અજ્ઞાયકને અને કારણે દીક્ષા અપાયેલાને આ યતના કરાય છે -
• પા.નિ.-૧૩ :
કટિપક કરવો, શિખાને ન ઈચ્છતા કાતરીને વાળને દૂર કસ્વા, મુંડન કે લોય કે પાઢને કરે. સંજ્ઞીને ધર્મકથા કહે, રાજકુળમાં આ વ્યવહાર કહી દે અને વિશિંયન કરવું જોઈએ.
• વિવેચન-૧૩ :ગાથાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે –
દીક્ષા દેતા તેને કટિપક કરાય છે. કહે છે કે – અમારે દીક્ષા દેતા આ પ્રમાણે જ કરાય છે. સિલી નામે શિખા, તે મંડતા નથી, લોચ કરતા નથી. તેને કાતરેલા વાળ રાખવા કરે છે અથવા છરા વડે મુંડે છે. જો તેમ કરવા ન ઈચ્છે તો લોય પણ કરાય છે. જેથી લોકો જાણે કે આ નપુંસક છે.
અજ્ઞાત-અજાણ હોય તો પણ આમ જ કરાય છે, એ જ સારુ છે કે લોકો જાણે કે - આ ગૃહસ્થ જ છે.
પાઠ ગ્રહણથી બે પ્રકારની શિક્ષા - ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા આપે. તેમાં ગ્રહણ શિક્ષામાં ભિક્ષુકાદિના મતો શીખવે. જે કંઈ સ્વ સિદ્ધાંતમાં શીખવા ન ઈછે, તો પરતીર્થિક મતો તેને શીખવે. તે પણ જો શીખવા ન ઈચ્છે તો સ્વસમયસિદ્ધાંત વક્તવ્યતા પણ બીજાએ કહેલા અર્થ-વિસંવાદન ભણાવે. અથવા ક્રમથી
Page #367
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪/ર૩, પ્રા.નિ.૧૩
૧૬
વીર્યસ્ત આલાવા તેને આપવામાં આવે, આ ગ્રહણ શિક્ષા.
આસેવન શિક્ષામાં ચરણ-કરણ ન ગ્રહણ કરાવે. પરંતુ વિચા-ગોચર ગ્રહણ કરાવે. સગિના સ્થવિરની પાસે અને તરુણોથી દૂર રાખે એમ કહે કે- જો હું ભણાવું ત્યારે સ્થવિરો પ્રયત્નથી શીખે છે.
વૈરાગ્ય કથા, વિષયોની નિંદા, ઉઠવા-બેસવામાં ગુપ્ત અને ખલન થાય તો ઘણાં જ સરોષની જેમ તરણો તર્જના કરે.
સરોષથી તર્જના કરતાં સારું વિપરિણમન - ધર્મકથા ભણાવે અથવા તેને ધર્મનું આખ્યાન કરે કે -
તારી અણુવ્રત દીક્ષા નથી, માટે બીજા લોકને ન હણ.
સંજ્ઞીદ્વાર - એમ કહેવા છતાં જો ન માને તો સંજ્ઞીઓ કે ખરકર્મિકો બીવડાવે. અહીં આવો સંવિગ્ન ક્યાંથી આવ્યો ? રાજાની આજ્ઞાથી આને દીક્ષા આપી છે અથવા અજાણતાં જ પ્રતિષેધ કરેલ છે. સંજ્ઞી એટલે શ્રાવક કે ખરકમિક કે યથાભદ્રક. પૂર્વજ્ઞાપિત તેને ડરાવે છે કે – આ તમારી મધ્યે આવો નપુંસક ક્યાંથી ? તું જલ્દી ભાગી જા, ક્યાંક તને આ બધાં મારી નાંખશે. - સાધુઓ પણ તે નપુંસકને કહે છે – અરે ઓ ! આ અનાર્યો તને મારી નાંખશે, તો જલ્દી તું ભાગી જા.
જો ભાગી જાય તો સારું છે, પણ જો કદાચ તે રાજકુળમાં જઈને ફરિયાદ કરે કે - આ લોકો મને દીક્ષા આપીને કાઢી મૂકે છે [દબડાવે છે) તો રાજ-વ્યવહાર કરવો જોઈએ.
જો તે અજ્ઞાત હોય અને જો રાજકુલ વડે ન જણાય કે આમના વડે જ આ દીક્ષિત કરાયેલ છે, બીજા કોઈ પણ ન જાણતા હોય ત્યારે કહે -
આ શ્રમણ નથી, તમે જ તેનો ચોલપટ્ટક આદિ વેશ જુઓ. શું અમારો આવે વેશ છે?
હવે જો આ બધું કરવા છતાં તેઓ ન માને તો, કહેવું કે – આ સ્વયં વેશ ધારણ કરેલો છે.
ત્યાર તે નપુંસક કહેશે કે – હું આમની પાસે જ ભણેલો છું.
ત્યારે પૂછવું કે શું ભણેલો છે ? ત્યારે છલિત કથાદિ કહેશે. એ બધો અર્થ અહીં નિર્યુક્તિકાર સ્વયં કહે છે –
• પા.નિ.-૧૪ થી ૧૬ :
(૧૪) હું આમના દ્વારા જ ભણેલો છું, તેને અટકાવીને પૂછવું કે – શું ભણેલ છો ? પછી છલિત કથા આદિ કહે છે. ત્યારે કહેવું કે કયા આ યતિઓ અને ક્યાં આ છલિતાદિ ?
(૧૫) પૂર્વાપર સંયુક્ત વૈરાગ્યકર સ્વતંત્ર અવિરુદ્ધ. સૂત્ર પુસણી અર્ધમાગધી ભાષામાં નિયત થયેલા છે.
(૧) જે સુબગુણો કહા, તે પૂર્વે વિપરીત ગ્રહણ કરાયેલા છે. નિતીના કારણોમાં તેના ત્યાગમાં યતના કરવી.
૧૮૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • વિવેચન-૧૪ થી ૧૬ :ગણે ગાયા સૂગ સિદ્ધ જ છે.
હવે કદાચિત જો તે ઘણાં સ્વજનવાળો કે રાજનો પ્રિય હોય અને તેનો ત્યાગ કરવો શક્ય ન હોય તો આ યતના કરવી –
• પા.નિ.-૧૩ :
કાપાલિક, સરસ્ક, તદ્વર્ણિક વેશ-રૂપેથી વસે. વેડુંબગ દીક્ષિત થયા પછી વિધિપૂર્વક તેનો પરિત્યાગ કરવો.
• વિવેચન-૧૭ :
કાપાલિક-gયાભાગી, તે કાપાલિકના વેશ-રપથી તેની સાથે હોય છે. સરસ્ક વેશ-રૂપથી અર્થાત્ ભૂતવેશરૂપી. તર્ધ્વર્ણિક-લાલ વસ્ત્રના વેશરૂપથી.
વેડંબર પ્રવજિત - નરેન્દ્ર આદિ વિશિષ્ટ કુળથી ઉદ્ભવેલ હોય તેને વેડંબગ કહે છે. તેમાં પ્રવજિત થયેલ હોય તો ઉક્ત વિધિથી તેને વોસિરાવવો - ત્યાગ કરવો.
ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે -
પા.નિ.૧૮,૧૯ :રાજને પ્રિય અને ઘણાં સ્વજન પટાવાળો હોય, તરુણ વૃષભ સમ તેને પરતીર્થિકોની ભેદ કથાઓ કહેવી ઈત્યાદિ.
ભિક્ષા આદિ લક્ષણથી તારી સાથે આવીને નાસી જશે અથવા તેને છોડીને તરુણ સાધુઓએ ચાલી જવું.
• વિવેચન-૧૮,૧૯ :બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ જ છે. આ નપુંસક વિવેક - ભાગવિધિ કહી. હવે જડની વક્તવ્યતા. • પા.નિ.૨૦ :
જડ ત્રણ પ્રકારે હોય છે - ભાષાડ, શરીરજ, કરણજs. ભાષાજક પ્રણ ભેદે હોય છે - જલ, મમ્મણ, એકમૂક.
• વિવેચન-૨૦ :
તેમાં જલમૂક આ પ્રમાણે - જેમ જળમાં બૂડતો “બૂડ-બૂડ” એમ બોલે છે, તેની કોઈપણ પરીક્ષા કરી શકતું નથી, આવા પ્રકારનો જે શબ્દ છે, તેને જલમૂક’ કહેવાય છે.
એડકમૂક - જેમ એડક-ઘેંટો બબડે છે તેમ બોલે..
મમ્મણમૂક - મખ્ખન કરતા જેની વાચા ખલના પામે છે, તેને “મમ્મણમૂક’ કહેવામાં આવે છે.
કદાચ જો આવાને મેઘાવી સમજીને દીક્ષા અપાય તો આવા જલમૂક, એડકમૂક અને મમ્મણમૂકને દીક્ષા આપવી કાતી નથી.
ક્યા કારણે ? કારણાંતરથી તેમાં બીજા પણ આ દોષો લાગે. • પા.નિ.૨૧ થી ૨૪ - [૧] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સમિતિ અને કરણયોગમાં ઉપદેશ કરાયેલ
Page #368
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૨૧ થી ૨૪
છતાં જલમૂક અને એડકમૂક તે ગ્રહણ કરતા નથી.
[૨૨] જ્ઞાનના હેતુથી દીક્ષા માટે પણ ભાષાડ યોગ્ય નથી તે પણ ગ્રહણ, અધિકરણાદિથી નિયમા બહાર છે.
૧૮૧
[૨૩] શરીર જડ ત્રણ ભેદે છે – માર્ગમાં, ભિક્ષામાં અને વંદનમાં. આ કારણોથી જડને દીક્ષા આપવી કલ્પતી નથી.
[૨૪] માર્ગમાં પલિમંથ, ભિક્ષાચર્ચામાં અપરિહસ્ત ઈત્યાદિ દોષો ગચ્છમાં શરીર જડને હોય છે.
• વિવેચન-૨૧ થી ૨૪:
ચારે ગાયા સૂત્રસિદ્ધ છે. બીજા કારણોથી તેમાં બીજા પણ આ થાય છે, તે
જાણ =
• પા.નિ.-૨૫ થી ૨૮ઃ
[૨૫] ઉર્ધ્વ શ્વાસ, અપરાક્રમ, ગેલન્ન, લાઘવ, હિતોદયાદિમાં જડને આગાઢ અને ગ્લાનનું અસમાધિમરણ છે.
[૨૬] સેક વડે કક્ષાદિ, કુચ્છથી ધ્રુવભુષ્પિલાવણ (?) - X - મુંડાતિપાતમાં ચોરો નિંદા પામે છે.
[૨૭] ઈયાંસમિતિ, ભાષા-એષણા અને આદાન સમિતિ તથા ગુપ્તિમાં, ચરણકરણમાં કર્મોદયને કારણે જે કરણજટ્ટુ છે, તે સ્થિર થઈ શકતો નથી - સ્થાયી ન થાય. [૨૮] આવાને દીક્ષા ન આપવી, તે ઉત્સર્ગ માર્ગ છે.
અથવા જો કોઈને તેવા કારણથી દીક્ષા અપાય, તો તેમાં જે આગળ વિધિ છે, તે હું કહીશ.
• વિવેચન-૨૫ થી ૨૮ :
ચારે ગાથા સ્વયં સિદ્ધ છે [સુગમ છે.]
તેમાં જે મન્મન છે, તેને જો દીક્ષા અપાય, તો તેની વિધિ કહે છે – ♦ પા.નિ.-૨૯ :
ગ્લાનનું કાર્ય છોડીને દુર્મેધને છ માસ સુધી પ્રતિયરે છે. એક-એકમાં છ માસ, પછી જોઈ-તપાસીને વિવેક રાખવો.
• વિવેચન-૨૯ :
એક-એકમાં અર્થાત્ કુળમાં, ગણમાં અને સંઘમાં છ-છ માસ પ્રતિયરે. જેને જોઈને જડ મૂકને માટે આ વિવેક હોય છે.
અથવા જેને જોઈને સુંદર થાય, તેને તે આભાવ્ય થાય અથવા ન થાય તો વિવેક [ત્યાગ] કરવો.
શરીર જડ ચાવજીવ પરિચર્ચા કરે.
• પા.નિ.૩૦-૩
વળી જે કરણ જડ હોય, તેને ઉત્કૃષ્ટથી છ માસ થાય છે, કુલ, ગણ, ગંધ નિવેદન (કરે કે) આ વિધિ ત્યારે કરવી.
• વિવેચન-૩૦ :
આ નિયુક્તિ પ્રગટાર્થ જ છે.
૧૮૨
આ સચિત્ત મનુષ્ય સંયત વિવેક [પાસ્થિાપન] કહ્યું.
હવે અચિત્ત સંયત પારિષ્ઠાપનવિધિ કહે છે. તે આ રીતે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
* પા.નિ.-૩૧ :
આસુકાર, ગ્લાન, પ્રત્યાખ્યાત અનુક્રમે અચિત સંયતને વિધિપૂર્વક વોસિરાવવો
તેને કહીશ.
• વિવેચન-૩૧ :
૫ - અચિત કરવું તે લેવું. આસુકાર-શીઘ્ર કરનાર, તે હેતુપણાથી ‘અહિવિષય’ વિચિકાદિ ગ્રહણ કરાય છે. તેના વડે જે નિશ્ચે અયિતિભૂત થયેલ
હોય તે.
ગ્લાન-મંદ જે હોય તે અથવા અનુપૂર્વીશી પ્રત્યાખ્યાત-કરણ શરીર પકિર્મકરણના અનુક્રમથી કે ભોજનમાં પ્રત્યાખ્યાત હોય અને જે અચિત્તીભૂત થાય તે.
આ અચિત્ત સંયતોને જિનોક્ત પ્રકારથી કઈ રીતે વોસિરાવવા - પરિત્યાગ કરવો, તે કહીશ.
* પા.નિ.૩૨ :
એ પ્રમાણે કાળ કરેલ મુનિ વડે સૂત્રાર્થ ગૃહિત સારથી વિષાદ ન કરવો જોઈએ પણ વિધિપૂર્વક પરઠવવા જોઈએ.
• વિવેચન-૩૨ :
આ પ્રકારે સાધુ મૃત્યુ પામે ત્યારે બીજા સાધુ વડે - કેવા પ્રકારના ? ગીતાર્થ હોય તેમણે વિષાદ - સ્નેહાદિ સમુત્ય સંમોહ કરવો ન જોઈએ. પરંતુ વિધિપૂર્વક - પ્રવચનોક્ત પ્રકારથી પરિત્યાગરૂપ વ્યુત્સર્જન કરે.
હવે અધિકૃત વિધિના પ્રતિપાદન માટે બે ગાયા સ્વયં નિર્યુક્તિકારશ્રી કહે છે – - નિયુક્તિ-૧૨૭૨,૧૨૭૩
-
પડિલેહણા, દિશા, અંતક, કાળ-દિવસ કે રાત્રિમાં, કુસપડિમા, પાનક, નિયત્તણ, તૃણ, શિર, ઉપકરણ... ઉત્થાન, નામગ્રહણ, પ્રદક્ષિણા, કાયોત્સર્ગ કરણ, ક્ષપણ, અસ્વાધ્યાય અને અવલોકન [આ પ્રમાણે નિયુક્તિકારશ્રીએ ૧૬-દ્વારો કહેલા છે.]
- વિવેચન-૧૨૭૨,૧૨૭૩ :
પડિલેહણ - પ્રત્યુપેક્ષણ, મહાસ્થંડિલ્યનું કાર્ય. દિસ-દિશા વિભાગ નિરૂપણા, નંતક - ગચ્છની અપેક્ષાથી સદા ઉપગ્રહિક મૃત આચ્છાદનમાં સમર્થ વસ્ત્ર ધારણ કરવું જોઈ. - x - ત્ર શબ્દથી કાષ્ઠ લેવા.
કાળ-દિવસે કે રાત્રે મર્યા છતાં યથોચિત લાંછનાદિ કરવા કુસપડિમા - નક્ષત્રોની વિચારણા કરી ઘાસની એક કે બે પ્રતિમા કરવી કે ન કરવી. પાનક - ઉપઘાતની રક્ષા માટે પાનક ગ્રહણ કરાય છે.
નિયતણ - કંઈક સ્પંડિલના અતિક્રમમાં ભ્રમણ કરીને જો જાણે કે આ માર્ગ
નથી. તણ - સમાન તૃણ આપવું જોઈએ.
સીસ - ગામ, જ્યાંથી શિર કાર્ય થાય. ઉપકરણ - ચિહ્નને માટે જોહરણાદિ ઉપકરણ મૂકાય છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, નિ.૧૨૭૨,૧૨૩૩
૧૮૩
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ઉત્થાન - ઉઠતા શબનું ગ્રામ ત્યાગાદિ કાર્ય કરવું.
નામગહણ - જો કોઈક કે બધાંનું નામ ગ્રહણ કરે, તો લોચ આદિ કાર્ય કરે. પાહિણ - સ્થાપીને પ્રદક્ષિણા ન કરવી. પણ સ્વસ્થાનથી જ નિવવું - પાછા કરવું જોઈએ.
કાયોત્સર્ગકરણ - વસતિમાં સ્થાપિત કરીને, આવીને, કાયોત્સર્ગ કરવો જોઈએ.
સ્વાધ્યાય - રાધિક આદિ મૃત્યુ પામતાં ક્ષપકે અસ્વાધ્યાય કરવો. પછી બીજા દિવસે પરિજ્ઞાનાર્થે અવલોકન કાર્ય કરવું જોઈએ.
હવે બધાં દ્વારોનો અવયવાર્થ કહે છે. તેમાં પહેલાં દ્વાર અવયવાર્થને જણાવતાં કહે છે -
• પ્રોપ-૧ + વિવેચન :
જે કોઈ ગ્રામ આદિમાં સાધુ માણકા કે વિપકલાને માટે વાસ કરે છે, ગીતાર્થો પહેલાં તો ત્યાં મૃતકના ત્યાગના સ્થાનો કે જેને મહાગ્રંડિલ કહે છે, તેની ત્રણ પ્રત્યુપેક્ષણા કરે. આ વિધિ છે.
આ અચકતની ગાથા કહી. હવે “દિગ્ગદ્વાર'ની નિરૂપણા કરે છે – • પા.નિ.33 થી ૩૫ :
[33] દિશા-પશ્વિમ દક્ષિણ, દક્ષિણ, પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, પૂર્વ, ઉત્તર પૂર્વ અને ઉત્તર.
[૪] પહેલીમાં પ્રચુર અન્નપાન, બીજીમાં ભોજનપાન ન લહે, બીજીમાં ઉપધિ આદિ, ચોથીમાં સઝાય નથી...
[૫] પાંચમીમાં અસંખડી, છઠ્ઠીમાં ગણવિભેદન જાણવું. સાતમીમાં ગ્લાન અને આઠમીમાં મરણ કહેલ છે.
• વિવેચન-૩૩ થી ૩૫ - ઉક્ત નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતા વૃત્તિકારશ્રી લખે છે –
પશ્ચિમ-દક્ષિણ દિશામાં મહાત્યંડિલ ભૂમિનું પડિલેહણ કરવું. તેમાં આટલા ગુણો થાય છે - ભોજન, પાન, ઉપકરણની સમાધિ થાય છે. આ દિશામાં ત્રણ સ્પંડિલની પ્રતિલેખના થાય છે, તે આ પ્રમાણે - નીકટ, મધ્ય અને દૂર, શા માટે ત્રણ ચંડિલની પ્રતિલેખના કરે ?
વાઘાત થાય, ક્ષેત્ર ખેડાઈ જાય, પાણી વડે પલાળાઈ જાય, વનસ્પતિકાય ઉગી જાય, પ્રાણીઓ વડે સંસક્ત થઈ જાય, ગામ વસી જાય, સાથે તેનો પડાવ નાંખે તેવા કારણે ત્રણ ગ્રંડિલ ભૂમિની પડિલેહણા કરી રાખવી જોઈએ.
પહેલી દિશા વિધમાન હોવા છતાં જો દક્ષિણ દિશાને પડિલેહે, તે આવા દોષો લાગે- ભોજન, પાન, પ્રાપ્ત ન થાય. તે પ્રાપ્ત ન થવાથી સંયમ વિરાધના પ્રાપ્ત થાય છે કે એષણા સમિતિ બગડે.
અથવા ભિક્ષા ન પ્રાપ્ત થતાં માસકાનો ભંગ થાય, ચાલવા માંડે તે માર્ગમાં વિરાધના થાય, તે બે ભેદે - સંયમની અને આત્માની વિરાધનાને પ્રાપ્ત થાય છે.
ઉક્ત કારણે પહેલી દિશાને જ પડિલૈહવી.
વળી જ્યારે પહેલી દિશા શક્ય ન હોય, જળ-ચોર કે શિકારી પશુ આદિનો વ્યાઘાત હોય, ત્યારે બીજી દિશાનું પડિલેહણ કરે.
બીજી દિશા વિધમાન છતાં જો બીજી દિશાને પડિલેહે તો તેને ઉપકરણ પ્રાપ્ત ન થાય. - ૪ -
ચોથી દક્ષિણપૂર્વ દિશા, ત્યાં વળી સ્વાધ્યાય ન કરે.
પાંચમી પશ્ચિમ ઉત્તર દિશા, આ દિશામાં સંયત, ગૃહસ્થ કે અન્ય તીર્થિક સાથે કલહ થાય છે, તેમાં ઉજ્ઞહણા અને વિરાધના થાય.
છઠ્ઠી પૂર્વ દિશા. તેમાં ગણભેદ કે ચા»િ ભેદ સંભવે છે.
સાતમી ઉત્તર દિશા. તેમાં ગ્લાનત્વથી પરિતાપ પામે અને આઠમી પૂર્વોતરામાં બીજા પણ મારી નાંખે.
આ દોષો હોવાથી પહેલી દિશામાં પડિલેહણ કરે. તે શક્ય ન બને તો બીજી દિશામાં પ્રતિલેખે. તેમાં એ જ ગુણો છે, જે પહેલીમાં છે. બીજી વિધમાન હોવા છતાં જો બીજી દિશાને પડિલેહે તો એ જ દોષો પ્રાપ્ત થાય, જે ત્રીજી દિશામાં કહેલા છે.
એ પ્રમાણે છેલ્લી દિશા સુધી પ્રતિલેખના ચરમામાં તે દોષ થાય.
બીજી દિશા વિધમાન ન હોય તો બીજી દિશામાં પડિલેહણ કરે, તેમાં એ જ ગુણો પ્રાપ્ત થાય, જે પહેલીમાં કહ્યા છે. ત્રીજી દિશા વિધમાન હોવા છતાં જો ચોથી દિશા પડિલેહે, તો તે જ દોષ પામે, જે દોષ ચોથીમાં કહ્યા છે. એ પ્રમાણે બાકીની દિશા પણ જાણવી.
દિશા નામે બીજું દ્વાર કહ્યું.
o હવે અનંતક - લંબાઈ અને પહોળાઈમાં અનંતકનું જે પ્રમાણ કહેલ છે, તેની લંબાઈ-પહોળામાં જે અતિરેકવ પ્રાપ્ત થાય, ચોખું - પવિત્ર અને તકે જેમાં મેલ નથી, ચિત્રયુક્ત ન હોય, પવિત્ર સુગંધી હોય તે ગચ્છમાં જીવિતોપકમ નિમિતે ધારણ કરવું જોઈએ.
જઘન્યથી ત્રણ વા (અનંતક) છે. એક - વિસ્તારવા માટે, બીજા વડે ઢાંકવા માટે અને જે ત્રીજુ છે, તે ઉપર ઓઢાડાય છે. આ ત્રણે જઘન્યથી ઉત્કર્ષથી ગચ્છને જાણીને વધારે પણ ગ્રહણ કરે છે. જો ન ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે - આજ્ઞા વિરાધના થાય.
વિરાધના આ રીતે – મલિત કુવો લઈ જવાતા જોઈને લોકો કહે છે - આ લોકમાં જ આની આ અવસ્થા છે, તો પરલોકમાં પાપતા થશે. પવિત્ર અને ચોખા વઅને લોકો પ્રશંસે છે - અહો સુંદર ધર્મ છે, એ રીતે દીક્ષા સ્વીકારે છે કે શ્રાવકધર્મ અંગીકાર કરે છે.
અથવા અનંતક ન હોય તેથી રાત્રિના લઈ જશે, એમ વિચારી સ્થાપી રાખે, તો ઉત્થાનાદિ દોષો લાગે છે. - ઉક્ત કારણે અનંતકોને ગ્રહણ કરવા જોઈએ. તેને મોટા સાધુ રક્ષણ કરે છે. પકિન, ચૌમાસી, સંવત્સરીમાં પ્રતિલેખના કરે છે. અન્યથા તે મેલા થઈ જાય છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦ ૪/ર૩, પ્રા.નિ.૩૩ થી ૩૫
૧૮૫
રોજેરોજ જો પડિલેહણ કરે તો પણ તે વસ્ત્રો મેલા થાય. અહીં આ ગાથા કહી છે–
• પા.નિ.-૩૬ :
પૂર્વે દ્રવ્યાલોચન, પૂર્વે કાઠનું ગ્રહણ કરવું. અનિમિતે મૃત્યુ થઈ જાય તો ? તે માટે આ ક૫ ગચ્છમાં જાણવો.
• વિવેચન-૩૬ :આ નિયુકિતની અક્ષણમનિકા આ પ્રમાણે છે –
પૂર્વના રહેલાં જ તૃણડગલ-રાખ આદિ દ્રવ્યનું અવલોકન કરે. કાષ્ઠનું ગ્રહણ પણ ત્યાં કે બીજે પહેલાં કરે. કાષ્ઠ ગ્રહણની વિધિ -
વસતિમાં રહેતા સાગાકિને ત્યાં વહન લાયક કાષ્ઠનું અવલોકન કરે છે. આ વહનકાઠનું અવલોકન શા માટે ?
કોઈ અનિમિત્ત મરણથી જો બે કાળ કરે, ત્યારે જો સાગારિક વહનના કાષ્ઠની અનુજ્ઞા આપે તો તેને ઉઠાવે. ત્યારે અકાય, ઉધોત આદિ અધિકરણ દોષો તેમ ઉઠાવવામાં ન લાગે.
જો એક જ સાધુ તેને લઈ જવા સમર્થ હોય તો કાષ્ઠ ગ્રહણ ન કરે. જો સમર્થ ન હોય તો ત્યારે જેટલો સમર્થ હોય તેમ કરે, પછી તે પૂર્વ પ્રતિલેખિત કાષ્ઠ વડે મૃતકને લઈ જાય.
જે તે કાષ્ઠ ત્યાં જ જો પરઠવે તો બીજા વડે ગ્રહણ કરતાં અધિકરણ થાય. સાગારિક કે કોઈ તેને ન જુએ એ રીતે લઈ જાય તો વેષથી સુચ્છેદ આદિ કરે. તેથી (વિધિપૂર્વક) લાવવા જોઈએ.
જે ફરી લાવીને તે રીતે જ પ્રવેશ કરે તો સાગારિક જોઈને મિથ્યાત્વને પામે. આ લોકો બોલે કે- અમને આદત ન કશે. આ કાષ્ઠ આ રીતે ગ્રહણ કરેલા હતા. અથવા એમ બોલે કે - ઓ શ્રમણો ! ફરી પણ તે પ્રમાણે જ લાવેલા છો, શું આના વડે સરજો પણ જિતાયા. ગુપ્તનીય મૃતકનું વહન કરીને મારે ઘેર લાવો છો ? આ પ્રમાણે ઉઝુહણા કરે કે સુચ્છેદ કરે.
જે કારણે આ દોષો છે, તે કારણે એ રીતે લાવે કે- એક તેને ગ્રહણ કરીને બહાર ઉભો રહે, બાકીના અંદર આવે. જો ત્યાં સુધી સાગારિક ઉભો ન થયો હોય તો અંદર લાવી, તે પ્રમાણે જ મૂકી દે, જેમાં પહેલાં હતા અથવા જો તે ઉઠી ગયો હોય તો એમ કહે કે – તમે ઉંઘતા હતા, તેથી અમે તમને ઉઠાડ્યા નહીં. સમિના જ સાધુ કાળધર્મ પામ્યા. તેથી અમે તમારી આ વહની નિનામી જેવા કાઠો]. લઈ ગયેલા.
ધે જો તે એમ કહે કે આ પારિસ્થાપના કરો અથવા દર લાવો તો તે પ્રમાણે કરે.
હવે જો તેના વડે ન જાણે તેમ સ્થાપેલ હોય અને પછી તે સામાકિ જાણે અને કહે કે આ વહનીને પરઠવી દો, તો પરઠવે. જો ત્યાં તે તીવ્રરોષ કરે, તો આચાર્ય કોઈકને પૂછે કે – આ કોણે કર્યું? અમુક સાધુએ આમ કર્યું. ફરી આચાર્ય
૧૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેને કહે કે- કેમ પૂછડ્યા વિના આ પ્રમાણે કરો છો ? એમ બોલીને તે સાગારિકની આગળ નિર્ભર્ચના કરી સાધુને કાઢી મૂકે.
તે વખતે જો સાગારિક એમ બોલે કે – તેને કાઢી ન મૂકો, તે ફરી આવું નહીં કરે, તો ઘણું સારું. પણ જો એમ કહે કે - અહીં રહેતા નહીં. તો પછી તે સાધુ બીજાની વસતિમાં રહે.
માયાકપટથી જો કોઈ સાધુ બોલે - આ મારો સ્વજન છે, જો તેને કાઢી મૂકશો તો હું પણ ચાલ્યો જાઉં છું. અથવા કોઈ સામાકિ સાથે કલહ કરે, તો તેને પણ કાઢી મૂકે.
જો બહાર કંઈ ભય હોય કે વસતિ જ ન હોય તો બધાં જ ત્યાંથી નીકળી જાય. અનંતક કાષ્ઠ દ્વાર કહ્યું.
હવે “કાળ” એ દ્વાર, તે દિવસે કાળ કરે કે સગિના કરે. • પા.નિ.33 :
મુનિ જો સહસા કાળ પામી જાય તો, સૂત્રાર્થગૃહીત સારમુનિ વડે વિષાદ ન કરવો, પણ વોસિરાવવાની વિધિ કરવી.
સહસા કાળ પામે તે આસુકારી વડે – • પા.નિ.૩૮ રી ૪૦ :
(૩૮) જે વેળા કાળ પામે, નિકારણ કારણે નિરોધ થાય, છેદન-બંધન-જમ્મણકાયિક માબ-હસ્તપુટ વ્યિાખ્યા જુઓ.]
(૩૯) અન્યાવિષ્ટ શરીરમાં, પ્રાંતા કે દેવતા ઉભા થાય, ડાબા હાથે કાયિડીપેશાબ લઈ છાંટે, હે ગુહ્યક ! ઉભો ન થા.
(૪૦) ત્રાસ આપે, હાસ્ય કરે, ભીમ કે અટ્ટહાસ્ય મૂકે, તો ડર્યા વિના ત્યાં વોસિરાવવાની વિધિ કરવી જોઈએ.
• વિવેચન-3૮ થી ૪૦ :ઉક્ત ત્રણ નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતાં કહે છે કે –
દિવસના કે રાત્રિના જે વેળાએ કાળધર્મ - મૃત્યુ પામે, તે જ વેળામાં જો કોઈ કારણ ન હોય તો કાઢી જવો.
જો કોઈ કારણ હોય તો મૃતકને સ્થાપી રાખે. શું કારણ હોય ? રાત્રિમાં ત્યાં આરક્ષકો, ચોર અને વ્યાપદનો ભય રહે છે. ત્યાં સુધી દ્વારા પણ ન ઉઘાડવા. તે નગરમાં મહાજન ન્યાયી હોય અથવા દંડિકાદિ વડે આદર કરે, તે નગરમાં શ્રાવકોમાં, કુળોમાં જે લોક વિખ્યાત હોય કે પ્રત્યાખ્યાત ભક્ત હોય, સજ્ઞાતીયો હોય તેને કહે - અમને પૂછ્યા વિના આ મૃતક ન લઈ જશો.
અથવા તે લોકોમાં એવો રીવાજ હોય કે રાત્રિના ન કાઢવા. તો એવા કારણોથી રમે મૃતકને ન લઈ જાય.
દિવસમાં પણ ચોખા અનંતક ન હોય તો કે દંડિક આવતો કે જતો હોય તો, તે દિવસમાં પ્રતીક્ષા કરે.
આવા કારણે નિરુદ્ધમાં - મૃતક ન લઈ જવામાં આ વિધિ છે –
Page #371
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૩, પ્રા.નિ.૩૮ થી ૪૦
૧૮૩
છેદન બંધન ઈત્યાદિ તે જે મૃતક હોય તેને લાંછિત કરે, બંધન એટલે અંગુઠાનું
બંધન કરે અથવા સંથારાને પાસ્થિાપનિકા નિમિત્તે દોરડા વડે ઉંચો વહન કરે.
જાગરણ - જેઓ શૈક્ષ, બાલ કે અપરિણત હોય તેઓને દૂર કરાય છે અને જે ગીતાર્થ અને અભીરુ હોય, નિદ્રાવિજેતા, ઉપાય કુશલ, આશુકારી હોય, મહાબલ પરાક્રમી, મહાસત્વી, દુર્ઘર્ષ હોય, કૃતકરણ અને અપ્રમાદી હોય આવા વિશિષ્ટ ગુણવાનો જાગે છે.
કાયિકી માત્ર - જાગતા હોય તે કાયિકી માત્ર ન પરઠવે.
હસ્તપુટ - જ્યારે મૃતક ઉભો થાય ત્યારે કાયિકી માત્રકથી હસ્તપુટ વડે કાયિકી ગ્રહણ કરીને સીંચે છે. જો ફરી ઉભો થાય તો તેનું શરીર છેધા કે બાંધ્યા વિના તે જાગે છે કે સુતો છે તેમ કહે તો આજ્ઞાદિ દોષ લાગે. કઈ રીતે દોષ લાગે? તે કહે છે
-
અન્યાવિષ્ટ શરીર - વિશેષથી ફરી પ્રાંતા કે દેવતા ઉભા થાય. અહીં પ્રાંત એટલે પ્રત્યેનીકો, તે પ્રાંતા દેવતા છળ કરે છે. મૃત ક્લેવરમાં પ્રવેશીને ઉભા થાય છે, નૃત્ય કરે છે કે દોડે છે.
જે કારણે આ બધાં દોષો છે, તે કારણે મૃતકને છેદ કરાય છે કે બાંધવામાં આવે છે. પછી જાગવામાં આવે છે.
જાગવા છતાં કદાચ ઉભો થાય તો આ વિધિ છે –
“કાયિકી વામહસ્તન' કાયિકી એટલે મૂત્ર તેને પાત્રમાં લઈ ડાબા હાથથી ગ્રહણ કરવું. પછી આ પ્રમાણે બોલે કે હે ગુહ્યક! તું બોધ પામ અને આને છોડી દે. અથવા મુક્ત થા. હવે સંચારામાંથી ઉઠતો નહીં. બોધ પામ અને પ્રમાદી ન થા. અહીં ગુહ્યક શબ્દનો અર્થ “દેવ” એવો કર્યો છે. [કેમકે દેવ ગુહ્ય રીતે ત્યાં વસે છે.]
વળી તે જાગૃત થાય અને કથંચિત્ આવા દોષો થાય - કેમકે ત્રાસ પહોંચાડે, હસે વગેરે તે આ પ્રમાણે - વિત્રાસળ - વિકરાળ રૂપ આદિ દેખાડે. સન - સ્વાભાવિક હસવું, ભીમ-ભયાનક, અટ્ટહાસભીષણ રોમ હર્ષજનક શબ્દોને છોડે. આવું કરે ત્યારે શું કરવું?
જરા પણ ડર્યા વિના, જ્યારે તે આવું વિત્રાસન આદિ કરે ત્યારે વિધિપૂર્વક પૂર્વોક્ત પ્રતિપાધમાન એવા વ્યુત્સર્જન - મૂત્રને ત્યાં પરઠવવું [મૃતક ઉપર છાંટવું] જ્યારે સાધુ કાળધર્મ પામેલ હોય ત્યારે જ તેના હાથ અને પગ બંનેને સીધા કરી દેવા, કેમકે પછી જો અક્કડ થઈ જાય તો તેને સીધા કરવાનું સહેલું હોતું નથી.
તેની આંખોને પણ બંધ કરી દેવી જોઈએ.
તેના મુખ ઉપર મુહપતિ બાંધી દેવી જોઈએ.
તેના આંગળાના અંતરમાં જે સાંધા હોય, તેમાં પાઠા ભરાવે, પગના અંગુઠા અને હાથના અંગુઠા સાથે તેને બાંધી દે. દૃષ્ટાંતાદિ કહે. એ પ્રમાણે જાગતા રહે, આ વિધિ કરવી જોઈએ.
કાળદ્વાર પ્રસંગસહિત કહ્યું.
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
હવે કુશપ્રતિમા દ્વાર કહે છે. તેમાં આ ગાથા છે ♦ પા.નિ.૪૧ :
-
બે સાઈક્ષેત્ર - અઢી ક્ષેત્રમાં, દર્ભમય પુતળા બનાવવા, સમ ક્ષેત્રમાં એક, અપાઈ અને અભિજિમાં પુતળા ન કરવા.
• વિવેચન-૪૧ :
અઢી ક્ષેત્ર નક્ષત્રમાં ઘાસના બે પુતળા બનાવવા, સમક્ષેત્રમાં એક પુતળુ બનાવે. અપાઈ ભોગી નક્ષત્ર અને અભીચિ નક્ષત્રમાં પુતળું ન બનાવે આ ગાથાના
અક્ષરાર્થ કહ્યો.
એ પ્રમાણે બીજાની પણ અક્ષરગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે – જે સમયે સાધુકાળ કરે ત્યારે કહ્યું નક્ષત્ર છે, તે જોવું. જો ન જુએ તો તે અસમાચારી છે. જોઈને પીસ્તાળીશ મુહૂર્તવાળા નક્ષત્રમાં બે પુતળા કરવા. જો તેમ ન કરાય તો બીજા બે ને મારી નાંખે છે. તો તે પીસ્તાલીશ મુહૂર્વવાળા નક્ષત્ર કયા છે? તે નક્ષત્રોને હવેની ગાથામાં બતાવે છે— * પા.નિ.૪૨ :
ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા. આ છ નઙ્ગો પીસ્તાળીશ મુહૂર્ત સંયોગવાળા છે.
• વિવેચન-૪૨ :
ત્રણ ઉત્તરા - ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ.
ત્રીશ મુહૂર્તોમાં વળી પંદર નક્ષત્રોમાં એક પુળું કરાય છે. તેમ ન કરવાથી એકનું મૃત્યુ થાય છે. ત્રીશ મુહૂર્વાવાળા નક્ષત્ર આ છે –
* પા.નિ.૪૩,૪૪ :
અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, ફલ્ગુ, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, ભાદ્રપદ, રેવતી. આ પંદર નક્ષત્રો ત્રીશ મુર્ત્તવાળા થાય. પારિષ્ઠાપનાવિધિના કુશળ સાધુએ નો જાણવા જોઈએ.
પંદર મુહૂર્તવાળા નક્ષત્રો અને એક અભિજિતમાં એક પણ પુતળું કરવું નહીં. તે નક્ષત્રો આ પ્રમાણે * પા.નિ.૪૫ :
શતભિષર્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા. આ છ નક્ષત્રો પંદરમુહૂર્ત સંયોગવાળા છે.
♦ વિવેચન-૪૫ :
કુશપ્રતિમા દ્વાર કહ્યું. હવે ‘પાનક' દ્વાર કહે છે -
♦ પા.નિ.૪૬ :
સૂત્ર, અર્થ અને તદુભયના જાણકારની આગળ પાનક અને ઘાસ લઈને જાય
અને જે રીતે ઉડ્ડાહણા ન થાય, તે રીતે હાથ-પગની પારિષ્ઠાપના કરી આયમન કરે.
• વિવેચન-૪૬ :
આગમ વિધિજ્ઞ માત્રક વડે સારી રીતે સંસૃષ્ટ પાણી અને ઘાસને સમચ્છેદ કરીને
Page #372
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/ર૩, પ્રા.નિ.૪૬
૧૮૯
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
પરસ્પર અસંબદ્ધ હાથ ચાર ગુલ પ્રમાણ લઈને આગળ કે પાછળ ન જોતો ચાલે
સ્પંડિલાભિમુખ જાય કે જે પૂર્વે જોયેલ હોય. દભદિ ન હોય તો કેસરા કે ચૌણને ગ્રહણ કરે. જો સાગારિક હોય તો ત્યારે બંને હાથ-પગને સ્થાપિત કરીને શૌચ કરે, આચમન કરે. ત્યારપછી આચમન ગ્રહણ કરીને જે-જે રીતે ઉગ્રુહણા ન થાય તેમ કરે.
હવે નિવર્તન દ્વાર કહે છે – • પા.નિ.-૪૩ :
વ્યાઘાતમાં સ્પંડિલ અથવા અનાભોગથી અનિષ્ટ સ્પંડિત હોય ત્યારે ફરીને - પ્રદક્ષિણા ન કરતો જાય. તે જ માર્ગે ન નિવર્તે.
• વિવેચન-૪૩ -
એ પ્રમાણે લઈ જતાં ચંડિલને વ્યાઘાતમાં, જો વ્યાઘાત હોય તો તે પાણી અને વનસ્પતિ સંમિશ્ર થઈ જાય. અથવા અનાભોગવી કે અનિષ્ટ થંડિલભૂમિ હોય ત્યારે ફરીને પ્રદક્ષિણા ન કરતો જાય. જો તે જ માર્ગથી નિવર્તે તો અસામાચારી થાય.
કદાચિત મૃતક ઉભું થાય. તે જ્યાં ઉભો થાય, પછી ચાલવા માંડે દોડે] પછી જ્યાંથી ઉઠે, તો તે તરફ ચાલવા માંડે. જે ગામથી હોય તે તફ જ ચાલે. તેથી ફરીને જ્યાં સ્પંડિત ભૂમિ અવધારેલી હોય ત્યાં જવું જોઈએ. પણ તે જ માર્ગે જવું નહીં.
નિવર્તન દ્વાર કહ્યું. • પા.નિ.૪૮ :
કુશ મુષ્ટિ વડે એક અવિચ્છિન્ન એવી ધારાથી સંથારો પાથરવો, સર્વત્ર સમ જ કરવો જોઈએ.
• વિવેચન-૪૮ :
જો સ્પંડિલભૂમિ પ્રમાજિત હોય તો કુશમુષ્ટિ વડે એક અને અવિચ્છિન્ન ધારાણી સંચારો સંઘરે-ફેલાવે. તે બધે જ સમ કો જોઈએ. વિષમ સંથારામાં આ દોષો લાગે છે –
• પા.નિ.૪૯,૫o :
જે તૃણો ઉપર, મળે કે નીચે વિષમ હોય તો મરણ કે ગ્લાવાવ આવે તેથી આ ત્રણેનો નિર્દેશ કર્યો છે –
જો વિષમ સંથારો હોય તો તેમાં ઉપર આચાર્યનું, મધ્યે વૃષભ-મોટા સાધુનું અને નીચે ભિક્ષ-સાધુનું. મરણ કે ગ્લાનત્વ અનુક્રમે વિષમ સંથારામાં જાણવું. તેથી આ ત્રણેની રક્ષા માટે સર્વત્ર સમ સંથારો કરવો.
• વિવેચન-૪૯,૫૦ - બંને ગાથા પાઠસિદ્ધ છે, જો તૃણ ન હોય તો આ વિધિ છે – - પા.નિ.૫૧ -
જે તૃણો ન હોય તો ત્યાં ચૂર્ણ કે કેશરા વડે બુચ્છિન્ન ધારાથી જ કાર કરવો, તેની નીચે ત કાર બાંધવો.
જો ચૂર્ણ કે કેસર ન હોય તો પ્રલેપાદિ વડે પણ કરે છે. તૃણનું દ્વાર પૂરું થયું. હવે શીર્ષ દ્વાર કહે છે
• પા.નિ.પર -
જે દિશામાં ગામ હોય તે દિશામાં મસ્તક કરવું, જો ઉભો થાય તો સંક્ષેપથી આ વિધિ રક્ષણાર્થે કહી છે.
• વિવેચન-પર :
પરિઠાપન કરવા જતી વેળાએ જે દિશામાં ગામ હોય તે મસ્તક કરવું જોઈએ. ઉપાશ્રય-વસતિથી લઈ જવાતા હોય ત્યારે પહેલા બંને પગ બહાર કાઢવા, પછી મસ્તક કાઢવું. શા માટે ?
ઉભો થઈ જાય તો રક્ષણ માટે
જ ઉભો થાય તો સીધો ચાલવા માંડે, કેમકે ફરીને જવાનું તે અમંગલ છે, એમ માને છે. -૦- મસ્તક દ્વાર કહ્યું.
હવે ઉપકરણ દ્વાર કહે છે - • ગાયા-પ૩ :
ઉપકરણોને સ્થાપવા જોઈએ, તેમ ન કરવામાં દોષ લાગે છે. મિથ્યાત્વ પામે, ગામના વધકરણમાં પ્રવૃત્ત થાય.
• વિવેચન-પ૩ :
પારિઠાપન કરતી વેળાએ સયાજાત ઉપકરણ- મુખવત્રિકા, જોહરણ અને ચોલપક સ્થાપવા - રાખવા જોઈએ. જો એ પ્રમાણે ન સ્થાપે તો અસામાચારી, આજ્ઞા વિરાધના દોષ લાગે.
ત્યાં તેને જોનાર લોકોએ દંડિક કહ્યો, તે સાંભળી, કોપાયમાન થઈ, કોઈને ઉપદ્રાવિત કરે, એ રીતે ગ્રામ વધ કરે, મિથ્યાત્વ પામે.
જેમ ઉજૈનીમાં તે વર્ણના વેશથી કાળધર્મ પામી - મરીને મિથ્યાત્વ ઉપર્યું, પછી આચાર્ય વડે પ્રતિબોધિત કરાયો, જે ગામની સમીપે પરઠવેલ હતો, તે ગામે અમુક સમય પછી દંડિક વડે પ્રતિવૈર આપ્યું. આ દોષો અયિત કરવામાં થાય છે.
ઉપકરણ દ્વાર કહ્યું હવે ઉત્થાન દ્વાર કહે છે. તેમાં આ બે ગાથા છે - • પા.નિ.૫૪,૫૫ -
વસતિ, નિવેશન, શાખા, ગ્રામ મળે, ગ્રામદ્વારે, અંતર, ઉધાનાંતર, વૈશ્વિકી, ઉસ્થિત કહેવું.
વસતિ, નિવેશન, શાખા, ગ્રામાદ્ધ, ગામે મૂકવો. મંડલ કાંડ દેશમાં વૈષેધિકી, ગયે, મુકવું જોઈએ.
• વિવેચન-૫૪,૫૫ -
ઉક્ત બે ગાયાનું વ્યાખ્યાન- મૃત ફ્લેવર કાઢતી વખતે વસતિમાં ઉભું થાય, તો વસતિ છોડી દેવી. નિવેશનમાં ઉભું થાય, તો નિવેશન છોડી દેવું તેમાં નિવેદન એટલે એક હારવાળું, ફરતું બંધાયેલા અનેકગૃહ સહ ફળીયુ હોય છે. પાટક [પાળા] માં ઉભો થાય, તો પાળો છોડી દેવો. અહીં પાટક એટલે શાખા-ઘરોની પંક્તિ.
જો ગામ મધ્યે ઉભો થાય તો ગ્રામાદ્ધ છોડી દેવી. ગ્રામ દ્વારે જો ઉભો થાય
Page #373
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૫૪,૫૫
તો ગામ છોડી દેવું. ગામના ઉધાનના અંતરમાં ઉભો થાય તો મંડલ છોડી દેવું. મંડલ એટલે વિષયમંડલ - દેશનો લઘુતમ વિભાગ. ઉધાનમાં ઉભો થાય તો કાંડ [-દેશનો લઘુતર ભાગમાં છોડી દેવું. અહીં કાંડ એ દેશ ખંડ છે, તે મંડલથી મોટું કહેવાય છે. ઉધાનની નૈપેધિકીના અંતરે ઉભો થાય તો તે દેશ [લઘુ] છોડી દેવો. નૈષેધિકીમાં ઉભો થાય તો તે રાજ્ય છોડી દેવું.
એ પ્રમાણે લઈ જવાની વિધિ કહી.
૧૯૧
તેમાં પષ્ઠિાપિત કરવામાં ગીતાર્થો એક પડખે મુહૂર્તની પ્રતિક્ષા કરે છે. કદાચિત્ જો પષ્ઠિાપિત કરવા છતાં પણ ઉભો થાય, ત્યાં વૈષેધિકીમાં ઉભો થાય અને જો ત્યાં જ પડી જાય તો તે ઉપાશ્રય છોડી દેવો. નૈષેધિકીથી ઉધાનના અંતરામાં જો પડી જાય
તો તે નિવેશન છોડી દેવું. ઉધાનમાં પડી જાય તો શાખા-પાળો છોડી દેવો. ઉધાનના અને ગામના અંતરામાં જો પડી જાય તો ગ્રામાર્દ્ર છોડી દેવું. ગામના દ્વારે પડી જાય તો ગામ છોડી દેવું, ગામની મધ્યે પડી જાય તો મંડલ છોડી દેવું.
શાખામાં પડી જાય તો કાંડ છોડી દેવો. નિવેશનમાં પડી જાય તો તે દેશ છોડી દેવો, વસતિમાં પડી જાય તો રાજ્ય છોડી દેવું.
કાઢી ગયા પછી જો બીજી વખત પણ આવી જાય તો બે રાજ્યો છોડી દેવા. ત્રીજી વખત આવે તો ત્રણ રાજ્યો છોડી દેવા. ત્યારપછી ઘણીવાર જો પ્રવેશે, તો ત્રણ જ રાજ્યો છોડવા. ભાષ્યકાર કહે છે –
• ભાષ્ય-૨૦૬ + વિવેચન :
અહીં વિપર્યય ક્રમના સ્વીકારમાં તુલ્યતા જ વૈવિધ્ય છે. તથા નિર્ગમનમાં પણ ગ્રામ દ્વારે ઉત્થાનમાં ગ્રામ પરિત્યાગ કહ્યો છે. અહીં પણ તે જ તુલ્યતા છે.
નિયૂઢ-કાઢી ગયા પછી જો બીજી વખત પાછો આવે તો બે રાજ્યો છોડી દેવા, ત્રીજી વખત પાછો આવે તો ત્રણ રાજ્યો છોડી દેવા. ત્યારપથી જો ઘણીવાર આવે તો પણ ત્રણ જ રાજ્ય છોડવા.
♦ પા.નિ.૫૬ :
અશિવાદિ કારણે ત્યાં વસતાને જેને જે તપ હોય, અભિગૃહિત અભિગ્રહથી તેને તે યોગની પવૃિદ્ધિ થાય છે.
• વિવેચન-૫૬ :
જો અશિવ આદિ કારણોથી બહાર ન નીકળે, ત્યારે ત્યાં જ વસતો યોગની વૃદ્ધિ કરે છે.
નમસ્કાકિા [નવકારસીવાળા] પૌરુષી કરે છે, પૌરુષીવાળા પુરિમટ્ટ કરે છે.
જો સામર્થ્ય હોય તો આયંબિલ પારે છે.
જો તે માટે સમર્થ ન હોય તો નિવિગ્નઈ કરે છે.
તે માટે પણ સમર્થ ન હોય તો એકાસણું કરે છે. એ પ્રમાણે સદ્વિતીય, પૂર્વાર્ધીયાથી ચતુર્થ, ચતુર્થીયા છટ્ઠ કરે ઈત્યાદિ વિભાષા.
ઉત્થાન દ્વાર કહ્યું. હવે નામગ્રહણ દ્વાર કહે છે
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
પા.નિ.૫૭ :
જો એકનું નામ ગ્રહણ કરે તો એકનો, બેનું ગ્રહણ કરે અથવા તો બધાંનું ગ્રહણ કરે તો જલ્દીથી તેનો લોય કરવો. પરિજ્ઞા ગણ ભેદ બારનો તપ અપાય છે. [અથવા વૃત્તિમાં કહ્યું તેમ જાણવું.]
• વિવેચન-૫૭ :
૧૯૨
જેટલાં નામો ગ્રહણ કરે છે, તેટલાનો જલ્દી લોચ કરવો.
‘પરિજ્ઞા’ પાંચ ઉપવાસ અપાય છે. તે માટે સમર્થ ન હોય તો ચાર ઉપવાસ, અટ્ટમ, છઠ્ઠુ કે એક ઉપવાસ અપાય છે.
ગણભેદ કરાય છે, ગણથી બહાર કઢાય છે.
નામગ્રહણ દ્વાર કહ્યું. હવે પ્રદક્ષિણા દ્વાર કહે છે –
* પા.નિ.પટ ઃ
જે જ્યાં હોય તે ત્યાંથી જ નિવર્તે છે, પ્રદક્ષિણા કરતો નથી. કેમકે ઉત્થાનાદિ દોષો અને બાલ-વૃદ્ધની વિરાધના થાય છે.
• વિવેચન-પ૮ :
પારિષ્ઠાપન કરીને જે જ્યાં હોય તે ત્યાંથી જ નિવર્તે છે. પણ પ્રદક્ષિણા કરતાં નથી, કેમકે જો તેમ કરતાં મૃતક ઉભો થાય તો બાળ અને વૃદ્ધ આદિની વિરાધના થાય છે. કેમકે તે જેની અભિમુખ સ્થાપિત હોય તે તફ જ ચાલે છે [દોડે છે.] પ્રદક્ષિણા પદ કહ્યું. હવે કાયોત્સર્ગકરણ –
- પા.નિ.-૫૯ :
ઉત્થાનાદિ દોષો ત્યાં જ કાયોત્સર્ગ કરવામાં થાય છે. તેથી ઉપાશ્રયે આવીને
ગુરુની પાસે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે,
• વિવેચન-૫૯ :
કોઈ પૂછે કે – ત્યાં જ શા માટે કાયોત્સર્ગ કરતા નથી. તો કહે છે કે – ઉત્થાનાદિ દોષો લાગે છે.
ત્યાંથી આવીને ચૈત્યગૃહે જાય છે. ચૈત્યોને વાંદીને શાંતિને માટે અજિતશાંતિ સ્તવ કહે છે. અથવા ત્રીજી સ્તુતિ ઘટાડતાં કહે છે.
ત્યાંથી આવીને આચાર્યની પાસે અવિધિ પારિષ્ઠાપનાને માટે કાયોત્સર્ગ કરે
છે. આટલો વૃદ્ધ સંપ્રદાય છે.
વળી આચરણા ઉન્મત્તાક જોહરણ વડે ગમનાગમન આલોચે છે. પછી ઈર્યાપથ પ્રતિક્રમે છે. પછી ચૈત્યાને વાંદે ઈત્યાદિ શિવમાં - જો અશિવ ન હોય તો વિધિ કહી છે. અશિવમાં ન કરે.
જે ઉપાશ્રય-વસતિમાં ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ-માત્રકોને શોધે છે [શુદ્ધિ કરે છે] વસતિને પ્રમાર્જે છે.
કાયોત્સર્ગ દ્વાર કહ્યું. હવે ક્ષપણા અને અસ્વાધ્યાય દ્વાર –
* પા.નિ.૬૦ ઃ
ક્ષપણ અને અસ્વાધ્યાયમાં રાન્તિક, મહાનિનાદ કે નિજકોને છે. બાકીનાને
Page #374
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૦
૧૯૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
પણ કે અસ્વાધ્યાય હોતી નથી.
• વિવેચન-૬૦ :
ક્ષપણ અને અસ્વાધ્યાય, સનિક એટલે આચાર્ય, મહાનિનાદ તે મહાજનજ્ઞાત કે નિજકો- સજ્ઞાતીયોને હોય છે. કેમકે તેમને અધૃતિ હોય છે. બાકીના સાધુમાં પણા કરાતી કે સ્વાધ્યાયિક હોતા નથી. એટલે કે સ્વાધ્યાય પણ કરાય છે, તેમ કહ્યું.
આ પ્રમાણે અશિવ ન હોય ત્યાં સુધી [શિવમાં કહ્યું. અશિવમાં ક્ષપણને યોગવૃદ્ધિ કરાતી નથી. કાયોત્સર્ગ અવિધિપરિઠા પનિકીમાં કરાતો નથી. ઉપાશ્રયમાં મુહૂર્ત પ્રતિક્ષા કરે છે, જ્યાં સુધી ઉપયુક્ત થાય. ત્યાં યથાકાત કરાતા નથી.
- તેમાં જે સંયાર વડે નિકાશિત કરાયા હોય - કઢાયેલા હોય તે અવિકતવ્ય કરાય છે. જો ન કરે તો અસામાચારી વધે છે અથવા પ્રાંતા દેવતા અધિકરણ લાવે છે. માટે વિકરણ એ કર્તવ્ય છે.
ક્ષપણા સ્વાધ્યાય દ્વાર કહ્યું. હવે અવલોકન દ્વાર - - પા.વિ.૬,૬૨ :
અવરજય, પછી સૂઝાઈ વિશારદ વડે - સ્થવિર વડે અવલોકન કરાય કે શું શુભાશુભ ગતિ થઈ છે ?
જે દિશામાં તે શરીર કઢાયું હોય, અક્ષણ તે સમ્યફ જુએ. તે દિશામાં સૂત્રાર્થ વિશારદ, ધીર શિવને કહે છે.
વિવેચન-૬૧,૬૨ - ૩વર યક્ષ - બીજે દિવસે અવલોકન કરવું જોઈએ, શેનું ? શુભાશુભના જ્ઞાનાર્થે અને ગતિના જ્ઞાનાર્થે. પછી કોનું ગ્રહણ કરે ?
આચાર્યનું, મહર્ધિકનું, પ્રત્યાખ્યાત ભક્તનું કે બીજા કોઈ મહાતપસ્વીનું, જે દિશામાં તેનું શરીર કઢાયેલ હોય, તે દિશામાં સુભિક્ષ અને સુખ વિહારને કહે છે.
જો ત્યાં જ કઢાયેલ હોય, ત્યારે તે દેશમાં શિવ, સુભિક્ષ અને સુખ વિહાર થાય છે. જેટલા દિવસ રહે, તેટલાં વર્ષો સભિક્ષ થાય.
આ શુભાશુભ કહ્યું. હવે વ્યવહારથી ગતિ કહું છું. • પા.નિ.૬૩ -
અહીં સ્થલ કરણમાં વૈમાનિક, જ્યોતિક વાણવ્યંતર સમમાં થાય. ખાડો પડે તો ભવનવાસી થાય. સંક્ષેપથી ગતિ કહી.
• વિવેચન-૬૩ -
આ ગાથા નિગદ સિદ્ધ જ છે. બે દ્વાર ગાથાની વ્યાખ્યા કહી. હવે તે જ હાગાથા બીજીમાં જે વિધિ કહી છે, તે સર્વે ક્યાં કરવી, ક્યાં ન કરવી, તે પ્રતિપાદન કરતાં કહે છે –
• પા.નિ.૬૪ -
આ બધી વિધિ જો શિવ હોય તો કરવી, જે જ્યાં વસે છે. શિવમાં ખમણ વિવૃદ્ધિ અને કાયોત્સર્ગ વર્જવો જોઈએ. [33/13]
• વિવેચન-૬૪ -
અનંતર વ્યાખ્યાત વિધિ, મર્યાદા - સીમા - આચરણ એ કાર્યક શબ્દો છે, તે કરવી જોઈએ. વ્યવહિત સંબંધ કવ્ય છે.
ક્યાં ? જે સાધુ, જે ફોનમાં વસે છે.
અશિવમાં શું કરે ? અશિવમાં ક્ષપણાનું વર્જન કરે. બીજું શું ? યોગ વિવૃદ્ધિ કરે છે. કાયોત્સર્ગ પણ કરતાં નથી.
હવે ઉકતાર્થના ઉપસંહાર માટે ગાયા કહે છે – • પા.નિ.૬૫ :
આ દિશા વિભાગ જાણવો. દ્વિવિધ દ્રવ્ય હરણ કહ્યું. વોસિરાવવું, અવલોકન અને શુભાશુભ ગતિવિશેષ.
• વિવેચન-૬૫ -
આ અનંતર ગાયાદ્વિકનો અર્થ છે. તે શું છે ? દિશા વિભાગને જાણવો જોઈએ. તેમાં દિશાવિભાગ - અચિત સંયત પારિઠાપનિકી વિધિ પ્રતિ દિપ્રદર્શન સોપથી દિકપ્રતિપાદન કહેલ છે અથવા દિશાવિભાગ એ મૂલહાર ગ્રહણ છે.
બાકીના દ્વારના ઉપલક્ષણ આ રીતે જાણવા. અચિયત પારિઠાપતિની પ્રતિ આ દ્વાર વિવેક જાણવો.
બે પ્રકારે દ્રવ્યહરણ - બે પ્રકારે દ્રવ્ય એટલે પૂર્વકાળે ગૃહિત કુશ આદિ જાણવા તે અનુવર્તે છે. વ્યત્સર્જન એટલે સંયતના શરીરને પાઠવવું તે અવલોકન એટલે બીજા દિવસે શુભાશુભ ગતિ વિશેષ અને વ્યંતરાદિમાં ઉપપાતનું નિરીક્ષણ કહ્યું છે.
આવી અચિયત્ત સંયત પારિષ્ઠાપનિકા કહી. હવે અસંયત મનુષ્યોની પારિઠાપનિકા કહીએ છીએ –
• પા.નિ.૬ :
અસંયત મનુષ્યોની પારિષ્ઠાપનિકા બે ભેદે છે – હે સુવિહિત : તે સચિત્તથી અને અચિત્તથી જાણવી.
• વિવેચન-૬ :
આ ગાથા સ્વયં સિદ્ધ જ છે. તેમાં જે સચિવનો ભેદ કહ્યો, તો તેનો સંભવ કઈ રીતે થાય ? તે કહે છે –
- પા.નિ.૬૩ :
કથક રૂપ સંયતને વસતિમાં વોસિરાવે. ઉદયપથે, બહુસમાગમમાં અવલોકન કરીને ત્યાગ કરવો.
• વિવેચન-૬૭ :
કોઈ વખત કોઈ અવિરતિક સંયતને વસતિમાં કલાસ્થક રૂપે સંહરે, તે ત્રણ કારણે પરહવે ક્યા ? આનો ઉaહ થાય, પ્રત્યનીતાણુતાથી ફેંકે, કોઈ સાધર્મિણી લિંગાર્થીની આણે મારો વેશ હરી લીધો છે. એમ માને પ્રતિનિવેશથી કાક રૂપે વસતિ નજીકમાં સંહરે.
Page #375
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૭
૧૫
૧૯૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
અથવા ચરિકા કે તે વર્ષની બ્રાહ્મણી વગેરે “અમને અયશ ન થાઓ” એમ વિચારી સંયત ઉપાશ્રયની નજીક સ્થાપે તેનાથી ઉલુહ થાય.
અનુકંપાથી કોઈ દુકાળમાં બાળકરૂપને તજવાની ઈચ્છાથી વિચારે કે - આ ભગવંતો સત્વના હિતાર્થે રહેલાં છે. આમની વસતિમાં જો હું સંહ. તો આને ભોજન-પાન આપશે અથવા કોઈ શય્યાતર કે બીજાના ઘરમાં મૂકશે. તેથી સાધુના ઉપાશ્રયે રાખે.
ભયથી કોઈક રંડા કે પતિ બહાર ગયો હોય તેવી સંહરે કે આની અનુકંપા કરશે એમ માને. ત્યારે શું વિધિ છે ?
રોજેરોજ વસતિ વડીલ સાધુએ ચારે તરફથી ફરીને જોવી - વહેલી સવારે, સંધ્યાકાળે, મધ્યાહે અને અર્ધસત્રિમાં. જેથી આવા આવા દોષો ન લાગે. જો કોઈ આવીને છોડી જાય તો ફરિયાદ કરે કે- આ સ્ત્રી બાળકનો ત્યાગ કરીને નાસી ગઈ.
તે જાણીને લોકો જતી એવી તેણીને પૂછશે. પછી તે લોકો જે જાણશે તેમ કરશે. પણ ન જોઈ હોય તો ?
તો તે બાળકનો પાણી લેવાના માર્ગે અથવા જે પ્રદેશમાં જ્યાં લોકો જતાં હોય ત્યાં આગળ જઈને ઉભો રહે, પછી ત્યાં રાખીને અન્યતોમુખ કરીને પાછો ફરે, જેથી લોકો ને જાણે અથવા કોઈકની પ્રતિક્ષા કરતો રહે. જે રીતે તેને કાગડો, બીલાડો કે કુતરા મારી ન નાંખે.
જ્યારે કોઈક જુએ ત્યારે તે ત્યાંથી સસ્કી જાય.
આ રીતે સચિત સંમત મનુષ્ય પરિષ્ઠાપના કહી. હવે અચિત અસંયત મનુષ્યની પારિષ્ઠાપના કહે છે -
• પા.નિ.૬૮ :
કોઈ પ્રયfીક શરીરને ફેંકે જે વનીપકનું અયિત્ત શરીર હોય, તો કાળની ઉપેક્ષા કરીને વિવેકથી તેનો ત્યાગ કરવો.
• વિવેચન-૬૮ :
કોઈ પ્રયનીક - શુ કોઈ વનીક-ભીખારીના શરીરને ફેંકૈ કે જેથી આમની ઉaહણા થાય. તે વનીપક હોય કે ત્યાં આવીને મરી ગયો હોય અથવા કોઈએ તેને મારીને અહીં નિર્દોષ સ્થાન માનીને ત્યાગ કરેલ હોય.
અથવા અવિરતિક મનુષ્ય વડે ઉદ્ગદ્ધ કરેલ હોય, તો ત્યાં તે પ્રમાણે જ બુમો પાડતો કહે છે – આ મરી ગયો છે. આ બાંધેલ સ્થિતિમાં મર્યો છે, તેનું નિવારણ કરો, તે મારિત આત્મા થશે. તેથી જોયા પછી સહેજ પણ સમય ન ગુમાવવો.
- જો કોઈ ન હોય તો પડિલેહણ કરીને, જ્યાં કોઈનું નિવેશન ન હોય, ત્યાં ત્યાગ કરે કે ઉપેક્ષા કરે.
જ્યારે પ્રદોષકાળ થાય ત્યારે નીકળે. લોકોનો સંચાર ત્યારે ન હોય તો વિવેક-ત્યાગ કરવો. જે રીતે અહીં આદેશની ઉપેક્ષા ન થાય તે પ્રમાણે જ ત્યાગ કરવો. અતિપ્રભાતે અપસાવાસ્કિની પ્રતિક્ષા કરીને પછી તેનો ત્યાગ કરવો. જો કોઈ ત્યાં ફરતું ન હોય તો.
જો કોઈ ત્યાં ફરતું હોય, તો તેની ઉપર જ ફેંકે. આ પ્રમાણે વિપદાન - ત્યાગ કરવો જોઈએ. વિવેક એટલે જે તે ત્યાં ભાંડ-ઉપકરણ હોય તેનો ત્યાગ કરે. જો લોહી હોય તો ત્યાગ ન કરે.
અચિત અસંયત મનુષ્યની પારિઠાપના કહી. હવે નોમનુષ્ય પારિષ્ઠાપનિકી કહે છે – • પા.નિ.૬૯ :
નોમનુષ્યથી જે તે તિર્યય પારિષ્ઠાપનિકા છે, તે બે ભેદે છે. હે સુવિહિતા સચિત્ત અને અયિત્ત ભેદે જાણવી.
• વિવેચન-૬૯ :સ્વાભાવિક સિદ્ધ છે. બંને પણ એક ગાથા વડે કહે છે – • પા.નિ.90 -
ચોખાના પાણીમાં જલયર આદિ સચિત્ત હોય અથવા જળ-સ્થળ-આકાશમાં કાલગત ચિત્તનો ત્યાગ કરવો.
• વિવેચન-90 - નોમનુષ્ય બે ભેદે છે – સચિવ અને અચિત.
સચિત્ત - ચોખાના પાણીમાં ચોખાનું ધોવાણનું ગ્રહણ જેમ ઓઘનિર્યુક્તિમાં ત્યાં બૂડતાં એવા મત્સ્ય, દેડકી રહેલાં છે, તેને ગ્રહણ કરીને થોડાં પાણી વડે બહાર લઈ જવા.
પાણીનો દેડકો જળ જોઈને જ ઉછળશે. મત્સ્યને પકડીને નાંખવો. આ ના ગ્રહણથી સંસ્કૃષ્ટ પાણી વડે કે ગોરસ કુંડમાં, કે તેલના ભાજનમાં વગેરે જાણવું. એ પ્રમાણે સચિત કહ્યા.
અચિત - અનિમેષ કોઈ પક્ષી કે પ્રત્યુનીકે આણેલ હોય. સ્થલચર - ઉંદર, ગરોળી વગેરે. ખેચર - હંસ, કાગળ, મોર વગેરે.
જ્યાં સદોષ હોય ત્યાં વિક-અકા સાગારિક પાસે જઈને રાવ-ફરિયાદ કરવી વગેરે વગેરે.
જ્યાં નિર્દોષ હોય તો રુચે ત્યારે ત્યાગ કરે. બસ-પ્રાણની પારિઠપનિકા કહેવાઈ. હવેનો રસ-પ્રાણની પારિઠાપનિકી કહે છે – • પા.નિ.-૩૧ :
નોત્રપાણ વડે જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુક્રમે બે ભેદે કહેલી છે - હે સુવિહિતા આહારમાં અને નોઆહારમાં.
• વિવેચન-૭૧ - આ ગાથા સુગમ જ છે. વિશેષ એ કે નોઆહાર તે ઉપકરણાદિ. • પા.નિ.ર :આહારમાં જે આ પારિષ્ઠાપનિકા છે, તે અનુકમે બે ભેદે છે – હે સુવિહિતા
Page #376
--------------------------------------------------------------------------
________________
અધ્યક ૪/૨૩, પ્રા.નિ.
૧૯૭
૧૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જાતા અને અજાતા.
• વિવેચન-૩ર :
આહારના વિષયમાં જે પરિસ્થાપતિકી છે, તે બે પ્રકારે અનુક્રમે હોય છે – આ બે ભેદને દશવેિ છે –
જે પરિત્યાગને યોગ્ય આહાર વિષયક છે તે જાતા. સુવિહિત! સાધુને માટેનું આમંત્રણ પૂર્વવત્ જાણવું.
અજાતા - તેમાં અતિક્તિ નિરવધ આહાર પરિત્યાગ વિષયા પારિસ્થાપનિકા છે તે અજાતા કહેવાય છે.
તેમાં ‘જાતા' પારિસ્થાપનિકા સ્વયં જ પ્રતિપાદન કરે છે - • પા.નિ.૭૩ :
આઘા કર્મ, લોભયુક્ત, વિષકૃત કે આભિયોગિક ગ્રહણ કરેલ હોય, આને જાતા' આહાર કહ્યો, તે વિધિથી ત્યાગ કરવો.
• વિવેચન-૭૩ :આધાકર્મ-પ્રસિદ્ધ છે, તે આધાકર્મમાં, લોભથી ગ્રહણ કરેલ હોય, વિષકૃત કરાયેલ હોય. વશીકરણને માટે મંગાદિથી સંસ્કારાયેલ આહાર લીધેલ હોય. આવા પ્રકારનો આહાર છે, તેમ કોઈપણ રીતે જાણે ત્યારે.
આવા આધાકમદિ દોષથી “જાતા' પારિસ્થાનિકાનો દોષ થતાં તે પરિત્યાગને યોગ્ય આહાર વિષયા પારિસ્થાપતિકા કહી.
તેને વિધિપૂર્વક વોસિરાવવો જોઈએ. અહીં વિધિ એટલે જિનેશ્વરે કહેલ અને વોસિરાવવું એટલે પરિત્યાગ અર્થ જાણવો.
• પા.નિ.૩૪ -
એકાંત, અનાપાત, અયિત્ત સ્થંડિત ભૂમિમાં, ગુરુના કહ્યા પછી, રાખ વડે આકમિત ત્રણ વખત શ્રાવણા કરી પરઠવે.
• વિવેચન-૩૪ -
એકાંતમાં, સ્ત્રી આદિ આપાત હિત સ્થાનમાં, અચિત-જીવરહિત એવા સ્પંડિલભૂમિ ભાગમાં, ગુરુ વડે કહેવાયેલા, આના દ્વારા અવિધિજ્ઞ વડે પરિસ્થાપન ન કરવું જોઈએ તેમ દર્શાવે છે.
તે આહારને રાખમાં સંમિશ્ર કરીને [ચોળી દઈને
સામાન્યથી ત્રણ વખત શ્રાવણા કરવી કે - “આ આહાર અમુક દોષથી દુષ્ટ છે, હવે હું તેનો પરિત્યાગ કરું છું.”
વિશેષથી વિષમિશ્રિત અને આભિયોગિક - વશીકરણાદિવાળા આહારમાં આ વિધિ ઉપકારક છે, આધાકમદિમાં નહીં. તેને પ્રસંગથી અહીં જ આગળ હું કહીશ. એમ ગાથાર્થ કહ્યો. હવે અજાત પારિસ્થાપિનિકીને કહે છે -
• પા.નિ.પ :
આચાર્ય, ગ્લાન, પ્રાદુર્ણક, દુર્લભ અને સહસા લાભમાં આ જાતા પારિસ્થાપનિકા કહી છે, તે વિધિપૂર્વક વોસિરાવવી.
• વિવેચન-૭૫ -
આચાર્યના હોવાથી કંઈક અધિક ગ્રહણ કરેલ હોય, એ પ્રમાણે ગ્લાન કે પ્રાદુર્ણક • આવેલા સાધુના નિમિતે બે, કોઈ વિશિષ્ટ દ્રવ્ય દુર્લભ હોય અને બે, સહસાલાભ - વિશિષ્ટમાં કથંચિત લાભ થતાં કંઈક અતિરિક્ત - વધારે ગ્રહણ સંભવે છે.
તેની જે પારિસ્થાપનિકા છે આ ‘અજાતા’ - દુષ્ટ આહારવિષયા પારિઠાપનિકા - પરિત્યાગવિષયા કહી છે.
તેને વિધિપૂર્વક વોસિરાવવું ઈત્યાદિ પૂર્વવત્. - પા.નિ.૭૬ -
એકાંત, અનાપાત, અચિત્ત સ્થંડિલભૂમિમાં ગુરુના આદેશથી અવલોકન કરી, ત્રણ પુંજ કરી, ત્રણ સ્થાને શ્રાવણ કરે.
વિવેચન-૭૬ :- ગાથાના પૂર્વાદ્ધિની વ્યાખ્યા નિયુક્તિ-૩૪ મુજબ જાણવી.
- આનો - પ્રકાશમાં ત્રણ પૂંજ કરે, તેથી જ મૂલગુણ દુષ્ટ એક અને ઉત્તરગુણ દુષ્ટ બીજો પ્રસંગ આવે. તથા ત્રણ સ્થાને શ્રાવણા પૂર્વવત્. આહાર પારિસ્થાનિકા પુરી થઈ.
હવે નોઆહાર પારિસ્યાપતિકાનું પ્રતિપાદન કરે છે – • પા.નિ.-૩૭ -
નોઆહારમાં જે આ પારિષ્ઠાપનિકી કહી, તે બે ભેદે અનુકમે કહી. હે સુવિહિતા તે ઉપકરણમાં અને નોઉપકરણમાં જાણ.
• વિવેચન-૩૩ :ગાથા સુગમ છે. વિશેષ એ - નોઉપકરણ તે ગ્લેખ આદિ. • પા.નિ.-૩૮ :
ઉપકરણની જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુકમે બે ભેદે છે – હે સુવિહિતા તે જાતા અને અજાતા જાણ.
• વિવેચન-૩૮ :ગાથા સ્વયં સિદ્ધ છે. વિશેષ એ – ઉપકરણ એટલે વસ્ત્રાદિ. • પ્રક્ષેપ ગાથા-૧ -
જાતા-વત્ર અને પત્રમાં કહેવી. પગ અને વસ્ત્ર વંક (વાંકા) કરવા. અજાતા • વસ્ત્ર અને પગને ત્રાજુ સ્થાપવા.
• વિવેચન-૧ :
જાતા - વસ્ત્ર જો મૂલ ગુણાદિ દુષ્ટ હોય તો પાત્ર અને વઅને વંક-વક કરવા. અજાતામાં તેને ઋજુ સ્થાપવા. સિદ્ધાંત હું કહીશ. આ અન્યકઈંકી ગાથા છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦ ૪/૨૩, પ્રા.નિ.૭૯
૧૯૯
૨oo
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• પા.નિ.૩૯ :
બે ભેદે જાતા અને જાતા છે, અભિયોગ અને વિષકૃત. તે પણ શુદ્ધ અને અશુદ્ધ ભેદે છે. એક, બે અને ત્રણ મૂલોત્તર શુદ્ધ જાણવી.
• વિવેચન-૩૯ :
જાતા અને અજાતા બે ભેદે પારિસ્થાનિકા કહી - આભિયોગિક અને વિષકૃતુ. તે અશુદ્ધ અને શુદ્ધ ભેદે છે. શુદ્ધ અજાતા થશે, અહીં પૂર્વ નિર્દિષ્ટ સિદ્ધાંત છે - મૂલગુણ અશુદ્ધમાં એક ગ્રંચિ-પાત્રમાં અને રેખા. ઉતગુણ અશુદ્ધમાં બે અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી.
હવે અવયવાર્થમાં બંને ગાયા આ રીતે –
ઉપકરણમાં અને નોઉપકરણમાં. ઉપકરણમાં જાતા અને અજાતા. જાતી-વા અને પાત્રમાં, અજાતા પણ વસ્ત્ર અને પાત્રમાં જાણવી. જાતાવ અને પાત્ર મૂળગુણ અશુદ્ધ કે ઉત્તરગુણ અશુદ્ધ. અભિયોગથી વિષથી હોય. જો વિષ વડે કે આભિયોગિક વસ્ત્ર કે પાત્ર હોય તો તેના ટુકડા કરીને પરઠવી દેવા. રેખા પૂર્વવત. જે વધારાના વસ પાત્ર કાળધર્મ પામતા કે ભાંગી જતાં સાધારણરૂપે ગ્રહણ કર્યા હોય કે માંગ્યા હોય તો તેની અહીં શું પારિઠાપન વિધિ છે ?
આભિયોગિક અને વિષયુક્ત હોય તો ઉપર પ્રમાણે જ ટુકડા કરવા તે વિવેક. મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક વક કરાય છે. ઉત્તરગુણ અશુદ્ધમાં બે વર્ક કરાય છે. શુદ્ધ બાજુક પરઠવાય છે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં એક વસ્ત્ર અપાય છે, ઉત્તરગુણ અશુદ્ધમાં બે વર viડ પાત્રમાં નાંખવા. શુદ્ધને તુચ્છ કરાય છે - ક્તિ કરવા કહે છે. - આચાર્ય કહે છે - એ પ્રમાણે શુદ્ધ પણ અશુદ્ધ થાય છે. કઈ રીતે? જુક સ્થાપિત, એક વકથી મૂલગુણ અશુદ્ધ થયેલ. બે વક્ર વડે ઉતગુણ અશુદ્ધ, એક વક કે દ્વિવક થાય છે અથવા દ્વિવક એક વક થાય છે. એ પ્રમાણે મૂલગુણ ઉdણુણ થાય અને ઉત્તર ગુણ મૂલગુણ થાય છે. એ પ્રમાણે પત્રમાં પણ થાય. એક વા નીકળે તો મૂલગુણ અશુદ્ધ થાય, બે વસ્ત્ર નીકળે તો બંને શુદ્ધ થશે. જે તે વા-પગનો પરિભોગ કરે તેમને દોષની આપત્તિ આવશે. તેથી જે તમે કહો છો, તે યુકત નથી.
- તો પછી શું કરીને ચિહ્નો જુદા પાડવા ? આચાર્ય કહે છે - મૂલગુણ અશુદ્ધ વસ્ત્રમાં એક ગાંઠ કરવી, ઉત્તરગુણ અશુદ્ધમાં બે ગાંઠ શુદ્ધ વસ્ત્રમાં ત્રણ ગાંઠ કરવી. એ પ્રમાણે વસ્ત્રમાં કરે. પાત્રમાં મૂલગુણ અશુદ્ધમાં છેડે એક ગ્લણ રેખા કરે, ઉત્તગુણ અશુદ્ધમાં બે રેખા અને શુદ્ધમાં ત્રણ રેખા કરવી. એ પ્રમાણે જણાય છે. જાણીને તે પ્રમાણે કરવું જોઈએ.
ક્યાં પરઠવવા ? એકાંતમાં, અનાપાતમાં પગબંધ અને જર્માણ સહિત પરઠવવા. જો પાત્ર પ્રતિલેખનિકાન હોય તો દોરા વડે મુખ બાંધવું. ઉધઈમુખ સ્થાપવા. જો તેવું સ્થાન ન હોય તો પડખે મૂકવા. અથવા જ્યાંથી આગમન હોય તે દિશામાં પુંઠે મૂકવા. આ વિધિ વડે તેનો ત્યાગ કરવો.
જો કદાચ કોઈ અપવાદ પ્રાપ્ત થાય, તો પણ વોસિરાવનારે અધિકરણને આશ્રીને
શુદ્ધ સાધુ છે. જે બીજા સાધુ વડે ગ્રહણ કરાયેલ હોય અને જો તે કારણે ગ્રહણ કરાય તો શુદ્ધને માવજીવ ભોગવે. મૂલોત્તર ગુણોમાં ઉત્પન્ન હોય તેનો વિવેક કરે.
ઉપકરણ સ્થાપતિકા કહી. હવે નોઉપકરણ સ્થાપનિકાનું પ્રતિપાદન કરે છે – - પા.નિ.૮૦ :
નો ઉપકરણમાં જે પરિસ્થાપનિકા છે તે ચાર ભેદે અનુક્રમે હોય છે - ઉચ્ચારમાં, પ્રસવણમાં, ખેલ-બળખામાં, સિંઘાનકમાં.
• વિવેચન-૮૦ :ગાથા સુગમ છે. હવે વિધિ કહે છે - • પા.નિ.-૮૧,૮ર :
ઉચ્ચા-મળત્યાગ કરતા છાયામાં કરે જેથી ત્રસ પ્રાણની રક્ષા થાય, કાયદ્વિક, દિશાભિસહ અને બે અભિગહે.
પૃથ્વી કરપાણ સમુસ્થિત થતાં આ ચાર ભંગ થાય. પહેલું પદ પ્રશસ્ત છે અને બાકીના પશસ્ત છે.
• વિવેચન-૮૧,૮૨ -
જેની ગ્રહણી સંસજ્ય હોય તેણે છાયામાં મળ ત્યાગ કરવો કેવી છાયામાં ? જે લોકોના ઉપભોગમાં વૃક્ષ હોય તેમાં ત્યાગ ન કરવો. ઉપયોગમાં ન હોય, તેમાં ત્યાગ કરવો. તેમાં પણ જે સ્વકીય પ્રમાણથી નીકળેલ હોય છે ત્યાં જ ત્યાગ કરે. જો નીકળવાનું શક્ય ન હોય તો ત્યાં જ ત્યાગ કરે. જો વૃક્ષ ન હોય તો કાયા વડે છાયા કરાય છે. તેમાં પરિણત થઈ ચાલે. - કાયા બે ભેદે - ત્રસકાય અને સ્થાવરકાય. જો પડિલેહણ અને પ્રમાર્જના કરે તો એકેન્દ્રિયની પણ રક્ષા થાય, ત્રસની પણ થાય. હવે જો પડિલેહે પણ પ્રમા નહીં, તો સ્થાવરની રક્ષા થાય, બસનો ત્યાગ થાય. હવે પડિલેહે નહીં, પણ પ્રમાર્જે તો સ્થાવરનો ત્યાગ થાય, ત્રસની રક્ષા થાય. અથવા બંને ન કરે તો બંનેનો ત્યાગ. જો સુપતિલેખિત અને સુપમાર્જિત હોય તો પહેલું પદ પ્રશસ્ત છે. બીજા અને ત્રીજા પદમાં એક એક પ્રશસ્ત છે અને ચોથામાં બંને પણ પશસ્ત છે.
પહેલું પદ આયરવું. બાકીના પરિહરવા.
દિશા અભિગ્રહમાં આ બે જ ગ્રહણ કરાય છે. તૃણ-ડગલના ગ્રહણમાં પૂર્વવત ચતુર્ભગી. સૂર્ય અને ગામમાં એ પ્રમાણે જ વિભાષા યથાસંભવ કરવી.
હવે શિયના અનુશાસન માટે પરિસમાપ્તિ ગાથા કહે છે - • પા.નિ.૮૩ + વિવેચન :
ગુરુની સમીપે વસવા છતાં જેઓ ગુરુને અનુકૂળ થતાં નથી. ઉક્ત લક્ષણ આ પદોથી તેઓ દૂર દૂર થઈ જાય છે. કેમકે તેઓ અવિનિત હોવાથી તેમને શ્રુતની અપરિણતિ થાય છે.
અધ્યયન-૪-અંતર્ગતુ પારિઠાપનિકાનિયુક્તિનો મનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
Page #378
--------------------------------------------------------------------------
________________
અધ્ય૦૪/૨૪
ર૦૧
૨૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• સૂત્ર-૨૪ -
હું છ ઇવનિકાય : પૃવીકાય, આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધનાથી થયેલ અતિચારો પ્રતિકકું છું.
છ વેચ્યા • કૃણ વેચા, નીલ વેશ્યા, કાપોત તેયા, તેજોવેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા નિમિત્તે થયેલ અતિચારોને પ્રતિક્રમું .
હું પ્રતિકસું - સાત ભયસ્થાનોથી, આઠ મદસ્થાનોથી, નવ બહાચર્યગતિથી, દશવિધ શ્રમણ ધર્મમાં, અગિયાર ઉપાસક પ્રતિમા વડે, બાર ભિક્ષુ પ્રતિમા વડે, તેર ક્રિયા સ્થાનો વડે થયેલા અતિચારોને.
• વિવેચન-૨૪ :
• હું પ્રતિક્રમણ કરું છું [શેનું ?] છ જવનિકાય વડે પ્રતિષેધને કરવું આદિ પ્રકારોથી હેતુભૂત જે મેં દૈવસિક અતિયાર કર્યા તેનું.
• હું પ્રતિકમણ કરું છું. [શેનું ?] છ લેશ્યાઓ વડે કરણભૂત એવા મેં જે દૈવસિક અતિચારો કર્યા તેનું. તે આ - કૃષ્ણલેશ્યાદિ.
- કૃષ્ણાદિ દ્રવ્યના સાચિયથી આત્માના જે પરિણામ સ્ફટિકની જેમ થાય તેમાં આ લેણ્યા શબ્દ પ્રયોજાય છે. કૃષ્ણાદિ દ્રવ્યો સકલ પ્રકૃતિના નિણંદનરૂપ છે. આનું સ્વરૂપ જાંબુખાનારના દૌટાંતથી અને ગામઘાતકના દષ્ટાંતથી કહે છે -
જેમ જાંબૂના વૃક્ષમાં એક સારી રીતે પાકેલા ફળના ભારથી નમેલ શાખાણ જોઈને છ પરષો બોલ્યા કે આપણે જાંબુ ખાઈએ. પણ કઈ રીતે ખાવા ? તેમાં એક બોલ્યો - જો તેના ઉપર ચડીશું તો જીવનો સંદેહ રહેશે. તેથી તેને મૂળથી છેદીને પાડી દઈને પછી જાંબુ ખાઈએ.
બીજે બોલ્યો - આટલા તરુણ વૃક્ષને છેદવાથી આપણે શો લાભ ? મોટી શાખાને છેદી નાંખીએ. ત્રીજો કહે - ના, માત્ર પ્રશાખા છેદીએ. ચોથો કહે - ના, માત્ર ગુચ્છાને છેદીઓ. પાંચમો કહે છે - માત્ર ફલ તોડી લઈએ. છઠ્ઠો બોલ્યો - આટલાં બધાં ફળ પડેલ છે, તે જ લઈને ખાઈ લઈએ.
આ દૃષ્ટાંતનો ઉપનય બતાવે છે –
(૧) જે વૃક્ષને મૂળથી છેદવાનું કહે છે, તે કૃષ્ણલેશ્ય જાણવો. (૨) મોટી શાખાને છેદવાનું કહેનારો નીલલેશ્યી જાણવો, (3) પ્રશાખા છેદવાનું કહેનારો કાપોત લેશ્યી જાણવો. (૪) ગુચ્છાવાળો તૈજસલેશ્ય, (૫) ફળવાળો પાલેશ્યી અને (૬) પડેલા ફળો લેવાનું કહેનાર શુકલતેશ્યી જાણવો.
અથવા બીજું દટાંત આપે છે –
ચોરો ગામ ભાંગવાને નીકળ્યા. તેમાં એક ચોર બોલ્યો- જે સામે આવે તે દ્વિપદ કે ચતુપદને મારી નાંખો. બીજો ચોર બોલ્યો - મનુષ્યો જ હણવા. બીજો બોલ્યો - માત્ર પરપોને હણો. ચોરો બોલ્યો - ના, માત્ર આયુધવાળા પુરુષોને જ હણવા. પાંચમો કહે કે - ના, યુદ્ધ કરવા આવે તેવાને જ હણવા. છઠ્ઠો આ પ્રમાણે બોલ્યો કે - ધનને પણ હરવું અને માણસોને પણ માસ્વા, એ બંને ન કરો, માત્ર ધનનું હરણ કર્યું.
આ દાંતનો ઉપસંહાર આ પ્રમાણે છે –
(૧) બધાંને મારવાના વિચારવાળો કૃષ્ણલેશ્યા પરિણામી છે. આવા ક્રમ વડે ચાવત્ છેલ્લો (૬) શુક્લલેશ્યી છે.
પહેલાંની ત્રણ લેશ્યા અહીં અપસસ્ત છે, પછીની ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. આ અપશસ્તમાં વર્તતા અને પ્રશસ્તમાં ન વર્તતા જે અતિયાર આ લેગ્યામાં થયા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિકૂળ વત્ છું, એમ જે કહ્યું - તેનો અર્થ એ કે ફરી સેવીશ નહીં.
o હું પ્રતિકસું છું - સાત ભયસ્થાનો વડે કરણભૂતથી મેં જે દૈવસિક અતિચાર કર્યા હોય તેને.
તેમાં ‘ભય' તે મોહનીય સમુત્ય આત્મપરિણામ છે, તેના સ્થાન-આશ્રયરૂપ તે ભયસ્થાનો - ઈસ્લોક આદિ.
તેથી સંગ્રહણીકાર કહે છે – ઈહલોક, પશ્લોક ઈત્યાદિ. તે આ -
(૧) ઈહલોક ભય, (૨) પરલોક ભય. તેમાં મનુષ્યાદિ સજાતીયથી એવા બીજા મનુષ્યોથી ભય તે ઈહલોક ભય, વિજાતીય તિર્યંચાદિથી જે ભય તે પરલોક ભય. (3) આદાન ભય - ધન, તે માટે સદિથી જે ભય તે આદાન ભય. (૪) અકસ્માત ભય - બાહ્ય નિમિતોની અપેક્ષા વિના ઘર આદિમાં જ રહીને રાત્રિ આદિમાં ભય. (૫) આજીવિકા ભય - નિધન, કઈ રીતે મિક્ષ આદિમાં માને હું ધારણ કરીશ ? (૬) મરણ ભય - મરણથી ભય. (૩) અગ્લાધાભય - યશનો ભય. આમ કરવાથી ઘણો જ અપયશ થશે. તે ભયમાં ન પ્રવર્તવું.
o આઠ મદ સ્થાનો વડે કરણભૂત જે મેં દૈવસિક અતિચાર કર્યા. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ જોડવું.
આ આઠ મદસ્થાનો કયા છે? સંગ્રહણીકાર બતાવે છે કે – જાતિ, કુળ, બળ, રૂ૫, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભમદ.
(૧) જાતિમદ - કોઈ નરેન્દ્ર આદિ દીક્ષા લઈને જાતિમદ કરે છે. એ પ્રમાણે કુળ, બળ, રૂપાદિ પણ યોજવા.
૦ નવ બ્રહાયર્ય ગુપ્તિ વડે થતાં અતિચારોને હું પ્રતિકકું છું. તે નવ બ્રહમચર્યગુપ્તિ આ પ્રમાણે – વસતિ, કથા, નિપધા, ઈન્દ્રિય, કુયંતર, પૂર્વદીડિત, પ્રણિત, અતિ માત્રામાં આહાર અને વિભૂષા.
બ્રાહ્મચારીએ તે ગુપ્તિના અનુપાલનરતે સ્ત્રી-પશુ-નપુંસક સંસક્ત વસતિનું આસેવન ન કરવું જોઈએ. સ્ત્રીને એકલીને ધર્મકથા ન કરવી, સ્ત્રીની નિપધા ન વાપરવી, તેણી ઉઠે તે આસને ન બેસવું, સ્ત્રીઓની ઈન્દ્રિયોનું અવલોકન ન કરવું,
સ્ત્રી ને ભીંતની પાછળ મૈથુન સંસક્ત હોય તો તેનો વણિત ધ્વનિ ન સાંભળવો, પૂર્વકીડિત હોય તે સ્મરણ ન કરવું, પ્રણીતરસ ભોજન ન કરવું, અતિ માત્રામાં આહાર ન કરવો. વિભૂષા ન કરવી.
૦ દશ વિધ શ્રમણ ધર્મ :- શ્રમણ એ પૂર્વે નિરૂપિત શબ્દ છે, ધર્મ-ક્ષાંતિ આદિ
Page #379
--------------------------------------------------------------------------
________________
અધ્ય૪/૨૪
૨૦૩
લક્ષણવાળો છે, તેમાં દશ પ્રકારનો શ્રમણ ધર્મ હોતા, તે વિષયમાં પ્રતિષેધ કરાયેલના કરવાથી જે મેં અતિયાર કર્યા હોય તેને હું પ્રતિકકું છું.
દશવિધ ધર્મના પ્રતિપાદન માટે સંગ્રહણીકાર કહે છે - ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુનિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ યતિધર્મો છે.
(૧) ક્ષાંતિશ્રમણધર્મ - ક્રોધ વિવેક. (૨) માર્દવ-મૃદુતાનો ભાવ, તે માનના ત્યાગથી વર્તે છે. (3) આર્જવ-જુભાવ, માયાનો પરિત્યાગ. (૪) મુક્તિ-છોડવું છે, લોભનો પરિત્યાગ. (૫) તપ-અનશનાદિબાર.
(૬) સંયમ - આશ્રવની વિરતિરૂપ શ્રમણ ધર્મપણે જાણવો. (૭) સત્ય-પ્રતીત છે. (૮) શૌચ - સંયમ પ્રતિ નિરૂપલેપતા. (૯) આકિંચન્ય-સુવર્ણ આદિ રહિતતા. (૧૦) બ્રહ્મચર્ય. આ યતિધર્મ છે.
બીજા આ પ્રમાણે કહે છે – ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. તેમાં લાઘવ એટલે પ્રતિબદ્ધતા, ત્યાગસંયતોને વસ્ત્રાદિ દાન બાકી પૂર્વવતું.
- ગુપ્તિ આદિમાં આધ દંડકમાં કહેલ નામોનો અહીં ઉપન્યાસ છતાં, બીજાના વિશેષ અભિધાનમાં કોઈ દોષ નથી.
0 અગિયાર ઉપાસક પ્રતિમા વડે કરણભૂતમાં જે અતિયાર, તેને હું પ્રતિકશું છું. ઉપાસકો એટલે શ્રાવકો, તેની પ્રતિમા - પ્રતિજ્ઞા, દર્શન આદિ ગુણ યુક્ત કરવી તે, ઉપાસક પ્રતિમા.
આ ઉપાસક પ્રતિમા અગિયાર છે, તે આ પ્રમાણે - દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રતિમા બ્રહ્મ, સચિત્ત, આરંભ, પૃષારંભ, ઉદ્દિષ્ટ, શ્રમણભૂત એ અગિયાર છે.
(૧) દર્શન પ્રતિમા - શંકાદિ દોષ શલ્યથી મુક્ત અને સમ્યકત્વ યુકત જે છે, પણ બાકીના ગુણોથી રહિત છે, તે આ પહેલી પ્રતિમા.
(૨) વ્રત પ્રતિમા - વ્રત ધારણ કરવા તે. (3) સામાયિક પ્રતિમા - સામાયિક કરનારને હોય છે.
(૪) પૌષધ પ્રતિમા - ચૌદશ, આઠમ આદિ દિવસોમાં ચાર પ્રકારના પૌષધને પ્રતિપૂર્ણ સમ્યક્ પાલન કરવા તે.
(૫) પૌષધ કાળે એક સગિકી પ્રતિમા કરે, સ્નાન ન કરે, દિવસના ભોજન કરે, પ્રકાશમાં ભોજન કરે, રાત્રે ન ખાય, કચ્છ [પાટલી]ન બાંધે. દિવસે બ્રહ્મચારી, રાત્રિમાં કૃતપરિમાણ અપૌષધિક, પૌષધિક હોય તો સગિના નિયમથી બ્રહ્મચારી. પાંચ માસ એ પ્રમાણે વિચરતા પાંચમી પ્રતિમા થાય.
(૬) બ્રહ્મચારી - છ માસ સુધી બ્રહ્મચારીપણે વિચરે. (૭) સચિત પ્રતિમા - સાત માસ સચિત આહાર ન કરે. –૦- જે-જે પહેલાંની પ્રતિમામાં કહ્યું, તે બધું ઉપરનીમાં સમાવવું. (૮) આરંભ વર્જન-આઠ માસ રવયં આરંભ ન કરે. (૯) પેપ્યારંભ વર્જન-નવ માસ પૂષારંભનો ત્યાગ કરે.
૨૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (૧૦) દશ માસ ઉદ્દિષ્ટ ભોજન ન ખાય, છરાથી મસ્તકને મુંડે. શિખાને ધારણ કરે. નિહિત અર્થોને પૂછતાં જણાવે. જો જાણતો હોય તો અર્થ કહે, ન જાણતો હોય તો ન કહે.
(૧૧) અતરાથી મંડિત કે લોચ કરેલ, જોહરણ અને પાકા લઈને જે શ્રમણરૂપ લઈ વિચરે, સજ્ઞાતીય પલ્લી જોઈને તેમાં જાય, ત્યાં પણ સાધુ માફક પ્રાણુક આહારને ગ્રહણ કરે એ ૧૧-માસિક શ્રમણભૂત પ્રતિમા.
આ પ્રતિમામાં વિપરીત પ્રજ્ઞાપના કરવાથી કે અશ્રદ્ધા કરવાથી અતિચાર લાગે છે.
૦ બાર ભિક્ષુ પ્રતિમા વડે પ્રતિષેધ કરણાદિથી જે અતિયાર થયા. •x• ઉદ્ગમ, ઉત્પાદન, એષણાદિ શુદ્ધ ભિક્ષા કરે તે ભિક્ષ કહેવાય. ભિક્ષુ એટલે સાધુ. તેની પ્રતિજ્ઞા ને ભિક્ષપતિમા. તે આ બાર છે - એક માસથી સાત માસ સુધીની સાત, પહેલી-બીજીત્રીજી સાd સગિકી પ્રતિમા. અહોરાગિકી અને બારમી એકરસગિકી ભિક્ષુ પ્રતિમા.
આ પ્રતિમાઓને સંપૂર્ણ સંવનન વાળા, ધૃતિયુક્ત, મહાલવી, જિનમતમાં સમ્યક્ પ્રતિપન્ન અને ગુરુ વડે અનુજ્ઞા પામેલા આદરે..
વળી તે - ગચ્છમાં હોય, નિષ્ણાત હોય ચાવત્ અસંપૂર્ણ એવા દશ પૂર્વના જ્ઞાતા હોય, નવમાં પૂર્વની ત્રીજી વસ્તુનો જઘન્યથી શ્રુતાધિગમ હોય છે.
તે વોસિરાવેલ - તજેલ દેહવાળો, ઉપસર્ગને સહન કરનાર, એષણા અભિગૃહિત અલેપકૃત ભોજન લેનાર હોય છે.
તે ગચ્છથી નીકળીને માસિકી મહાપ્રતિમાનો સ્વીકાર કરે છે. એક માસ સુધી ભોજન અને પાણી બંનેની એક-એક દત્તિ લે છે. પછી પાછો ગચ્છમાં આવે છે.
એ પ્રમાણે બેમાસિકી, ત્રણ માલિકી ચાવતું સાત માસિકી પ્રતિમાં જાણવી. વિશેષ એ કે દત્તિની વૃદ્ધિ સાત સુધી કરવી યાવતુ સાતમી પ્રતિમામાં સાત દતિ થાય.
ત્યારપછી આઠમી પ્રતિમા “પહેલાં સાત અહોરાત્ર”ની છે. તેમાં સોય ભક્તચોથ ભક્તની હોય, વિશેષ નિર્જળ રહે તે જાણવું. પહેલી “સાત અહોરાકની ભિક્ષુપતિમાને પ્રાપ્ત અણગાને નિર્જળ ચતુર્થભક્તથી ગામની બહાર રહેવું કહ્યું, ઉત્તાનપાશ્ચચતો પડખે કે નિષધા કરીને સ્થાનમાં રહે, ઘોર-દિવ્યાદિ ઉપસણોને નિશળપણે સહે.
બીજી પ્રતિમા પણ આવી જ છે, ગામની બહાર જ કરે, પણ તેમાં ઉકુટુક આસને કે વકકાઠશાયી કે દંડાયતિક રહીને કરે.
બીજી પ્રતિમા પણ આ પ્રમાણે જ છે. પરંતુ અહીં સ્થાનમાં ગોદોહિક આસને અથવા વીસસને કે આમકુજ આસને રહે.
એ પ્રમાણે અહોરાગિકીમાં નિર્જળ છ ભક્ત કરે, ગામ કે નગર બહાર લાંબી ભૂજા સખીને રહે.
એ પ્રમાણે જ એકરાગિની પ્રતિમા અમભકતથી બહારના સ્થાનમાં કરે. તેમાં કંઈક ભારથી નમેલો હોય તે રીતે અનિમેષ નયને એક દૈષ્ટિ રાખીને રહે. સ્થાનથી - બંને પગ સંકોચીને અને હાથને લાંબા કરીને રહેલ હોય. વાયર એટલે ભુજા લાંબી કરીને. બાકી બધું દશાશ્રુતસ્કંધમાં કહ્યા મુજબ જાણવું.
Page #380
--------------------------------------------------------------------------
________________
અધ્યઃ ૪/૪
૨૦૫
૨૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
૦ તેર ક્રિયાસ્થાનો વડે પ્રતિષેધ કરણ આદિ પ્રકારથી હેતુભૂત જે અતિચાર થયા હોય તેને પ્રતિકકું છું.
કરવું તે ક્રિયા અત્ કર્મબંધ નિબંધન ચેષ્ટા. તેના સ્થાનો એટલે ભેદો, પચયિો, અને માટે, અનર્થને માટે ઈત્યાદિ ક્રિયા સ્થાનો તેર હોય છે.
સંગ્રહણીકાર કહે છે – (૧) અક્રિયા, (૨) અનર્થક્રિયા, (3) હિંસા માટે ક્રિયા, (૪) અકસ્માત ક્રિયા, (૫) દૈષ્ટિ વિષયસ ક્રિયા, (૬) મૃષા ક્રિયા, (9) અદત્તાદાન ક્રિયા, (૮) અધ્યાત્મ ક્રિયા, (૯) માત ક્રિયા, (૧૦) મિત્ર દોષ ક્રિયા, (૧૧) માયા ક્રિયા, (૧૨) લોભ ક્રિયા, (૧૩) ઈપિથ ક્રિયા.
ઉક્ત તેર ક્રિયાનો ભાવાર્થ આ પ્રમાણે છે –
(૧) અર્થદંડ ક્રિયા - ત્રસ અને સ્થાવરભૂતનો જે કાર્યમાં જોડીને પોતાના કે બીજાના અર્થ માટે વિરાધે તેને અર્થદંડ ક્રિયા.
(૨) અનદિંડ ક્રિયા - જે વળી સરટ આદિને, સ્થાવર કાયને, વનલતાદિકને મારીને કે છેદીને ત્યાગ કરે તે અનર્થદંડ ક્રિયા.
(3) હિંસા કિયા - સર્ષ આદિ કે વૈરીને હણ્યા - હણે છે કે હણશે, તે માટે જેઓ દંડનો આરંભ કરે છે, તે હિંસાદંડ ક્રિયા.
(૪) અકસ્માત કિયા - બીજા માટે કઢાયેલ કંડ આદિ, બીજાનો ઘાત કરે અથવા શસ્ય ધાન્યમાં જતાં શાલી આદિ છેદાઈ જાય તો તેને અકસ્માત દંડ કિયા કહે છે.
(૫) દષ્ટિ વિષયસિ કર્યા - ઉક્ત અકસ્માતદંડ દૈષ્ટિ વિપર્યાસથી થાય છે. અથવા જે મિત્રને અમિઝ માનીને ઘાત કરે અથવા પ્રામાદિ ઘાતમાં ચોર નથી તેને ચોર માનીને મારે તે દૃષ્ટિ વિપસ ક્રિયા.
(૬) મૃષા ક્રિયા - પોતાને માટે કે જ્ઞાતિજનને માટે જે મૃષા બોલે છે, તેને મૃષા પ્રત્યયિક દંડ થાય છે.
() અદત્તાદાન ક્રિયા - એ પ્રમાણે પોતાના કે જ્ઞાતિજનને માટે જે અદત્તને ગ્રહણ કરે છે, તેને આવી અદત્ત પ્રત્યય ક્રિયા લાગે.
(૮) અધ્યાત્મ કિયા - કોઈએ કંઈ જ ન કહ્યું હોવા છતાં હૃદયમાં કેમે પણ દમન થાય, તેને અધ્યાત્મક્રિયા. તે ચાર સ્થાને સંચયિત થાય, ક્રોધ, માન, માયા, લોભ. આ જ અધ્યાત્મક્રિયા છે.
(૯) માનક્રિયા - જે વળી જાતિમદ આદિ આઠ ભેદે માનથી મત થઈ બીજાની હેલણા કરે, નિંદા કરે, પરિભાવ કરે છે તેને માનપત્યયિકી ક્રિયા.
(૧૦) મિત્ર ક્રિયા - જે માતા, પિતા, જ્ઞાતિજનને અલ્પ પણ અપરાધમાં તીવ્ર દંડ કરે, દહન-અંકન-બંધ-તાડનાદિ કરે, તેને મિત્ર દ્વેષ પ્રત્યયિક નામે દશમું ક્રિયા સ્થાન લાગે.
(૧૧) માયા ક્રિયા - હૃદયમાં જુદુ અને વચનમાં જુદુ, આચરણમાં વળી જુદુ તે કર્મ વડે ગૂઢ સામર્થ્યને આ માયા પ્રત્યયિકી ક્રિયા લાગે.
(૧૨) લોભ કિયા • વળી આ લોભપ્રત્યયિકી છે, સાવધ આરંભ અને
પરિગ્રહમાં ઘણો આસકત હોય, સ્ત્રી અને કામમાં વૃદ્ધ હોય. પોતાને રક્ષતો બીજા જીવોને વધ-મારણ-અંકન-બંધન કરે છે.
(૧૩) ઈર્યાપયિક ક્રિયા - આ નિશે જે સમિતિગુપ્તિ ગુપ્ત સામગારનું સતત અપમત રહી ચાવતુ આંખની પાપણ પડે છે ત્યાં સુધી સૂમ ઈચપચિકી ક્રિયા જ લાગે.
સૂત્ર-૫ -
હું પ્રતિક્રમણ કરું છું. શેનું ?] ચૌદ ભૂતગ્રામોથી, પંદર પરમાધામીથી, સોળ ગાથા થોડશકથી, સત્તર ભેદે સંયમથી, અઢાર ભેદે અaહાથી, ઓગણીસ જ્ઞાત અધ્યયનોથી, વીસ અસમાધિ સ્થાનોથી [લાગેલ અતિચારોની.
• વિવેચન-૫ :૦ ચૌદ ભૂત ગ્રામો વડે - બાકી પૂર્વવત્.
ભૂત-જીવો, તેમનો ગ્રામ-સમૂહ, તે ભૂતગ્રામ. તે ચૌદ છે. | [૧] એકેન્દ્રિય, સૂક્ષમ-ઈતર, સંજ્ઞી-ઈતર પંચેન્દ્રિય, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળા સહિત પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદે ચૌદ ગ્રામ થાય.
એકેન્દ્રિયો - પૃથ્વીકાયાદિ, સૂમ અને બાદર ભેદે હોય. પંચેન્દ્રિયો - સંજ્ઞી અને અસંજ્ઞી બે ભેદે હોય.
બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયો સહિત અર્થાત વિકસેન્દ્રિય સહ તે પર્યાપ્તા અને અપયક્તિા ભેદથી હોય.
આ રીતે એકેન્દ્રિયોના સૂક્ષ્મ અને બાદર, તે બંને અપર્યાપ્તા અને પર્યાપ્તા એ પ્રમાણે ચાર ભેદ થયા. વિકલૅન્દ્રિયના ત્રણેના પતિ અને પર્યાપ્તા એમ છે ભેદ થયા. પંચેન્દ્રિયના અસંજ્ઞી અને સંજ્ઞી બંનેના પતિ અને પર્યાપ્તા એ ચાર ભેદ થયા. બધાં મળીને આ ચૌદ પ્રકારે ભૂતગ્રામ-જીવસમૂહો કહ્યા.
હવે આને જ ગુણસ્થાનક દ્વારથી દશવિતા સંગ્રહણીકાર બે ગાથામાં ગુણસ્થાનના ચૌદ ભેદ કહે છે –
(૧) મિથ્યાર્દષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સકવ-મિથ્યાર્દષ્ટિ, (૪) અવિરત સમ્યદૃષ્ટિ, (૫) વિરતાવિરત, (૬) પ્રમg, (૩) અપમg, (૮) નિવૃતિબાદર, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણ મોહ, (૧૩) સયોગી કેવલી, (૧૪) અયોગી કેવલી.
o બંને ગાવાની વ્યાખ્યા - કેટલોક જીવ સમૂહ મિથ્યાદષ્ટિ હોય, બીજા સાસ્વાદન હોય.
o સાસ્વાદન - તવ શ્રદ્ધાન રસ આસ્વાદની સાથે વર્તે છે. • x • પ્રાયઃ પરિત્યક્ત સમ્યકત્વ, તેના ઉત્તરકાળે છ આવલિકા કાળ. તેથી કહ્યું છે કે- ઉપશમ સમ્યકત્વથી ચ્યવતો અને મિથ્યાત્વને ન પામેલો એવો તે સાસ્વાદન સમ્યકત્વ, તેના અંતરાલમાં જ આવલિકા કાળ થાય.
o સમ્યમિથ્યાર્દષ્ટિ – સમ્યકત્વ પામતો પ્રાય: સંજાત તવરચિ. o અવિરત સમ્યગદષ્ટિ - દેશવિરતિ હિત એવો સમ્યÊષ્ટિ.
Page #381
--------------------------------------------------------------------------
________________
અધ્ય, ૪/૫
o વિરતાવિરત - શ્રાવક સમૂહ. ૦ પ્રમત - પ્રમત્ત સંતસમૂહ અહીં લેવો. o અપમuસંયતનો સમૂહ જ આવે.
નિવૃત્તિ બાદર - ક્ષપક શ્રેણી અંતર્ગત્ જીવ સમૂહ ક્ષીણ દર્શન સપ્તક હોય તે નિવૃત્તિનાદર કહેવાય.
૦ અનિવૃત્તિ બાદર - Hપક શ્રેણીથી લોભના અનુવેદન સુધી તે જીવ અનિવૃત્તિ બાદર કહેવાય.
o સૂમ સંપરાય - લોભાણુને વેદતો જીવ.
o ઉપશાંત મોહ - શ્રેણિ પરિસમાપ્તિમાં અંતમુહૂર્ત સુધી ઉપશાંત વીતરાગ હેવાય, (ત્યાર પછી) અને o ક્ષીણમોહ - ક્ષીણ વીતરાગ થાય.
o સયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, ભવસ્થ કેવલી.
૦ અયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, શૈલેશી અવસ્થામાં જઈને પાંચ હૃસ્વાક્ષર જેટલા ઉચ્ચારણ કાળ સુધી.
અહીં બંને ગાવાનો અર્થ સંક્ષેપમાં કહ્યો. વિસ્તારથી અર્થ પ્રજ્ઞાપના આદિથી જાણવો
૦ પંદર પરમાધાર્મિક - ક્રિયા પૂર્વવત્.
પરમ એવા તે અઘાર્મિક, સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી તેઓ પરમાધાર્મિક કહેવાય છે. સંગ્રહણીકાર કહે છે –
(૧) બ, (૨) અંબરિસ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) , (૬) ઉપરુદ્ર, (9) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધન, (૧૧) કુંભ, (૧૨) વાળુ, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર, (૧૫) મહાઘોષ.
આ બે ગાથા સૂત્રકૃત નિયુક્તિ ગાથા સાથે જ પ્રગટ અર્થ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ –
(૧) અંબ - નૈરયિકોને ઘાટિત કરે, જમાડે, હણે, બાંધે, ભૂમિ ઉપર પછાડે, આકાશ તલથી નીચે ફેંકે, તેને વિશે “અંબ’ જાણવો.
(૨) અંબરિસ ત્યાં ઉપહત અને હત થયેલા, નિઃસંજ્ઞ થયેલ નૈરયિકને કલ્પની વડે કાપે છે, બે દળની જેમ તીર્ષો છેદી નાંખે છે તે અંબરિસ પરમાધામી.
(3) શ્યામ - પુજોક નૈરયિકોને દોરડાની લતાના પ્રહારોથી શાતન, પાતન અને વ્યયનાદિમાં પ્રવતવિ છે.
(૪) શબલ - અપુન્ય એવા નૈરયિકોને આંતરડામાં રહેલ કીકસને, હદયને, કલેજાને અને ફેફસાને ચૂર્ણ કરી દે છે.
(૫) રૌદ્ર - રુદ્ધમાણ એવા નકપાલો ત્યાં અસિ, શક્તિ, કુંત, તોમર, શૂળ, ત્રિશૂળ, સૂચિતિકાથી નાકીને છેદે-વિધે છે.
(૬) પદ્ધ - પાપકર્મરત ઉપદ્ધો નાથ્વીના અંગોપાંગોને ભાંગી નાંખે છે અને સાથળ, બાહ, મસ્તક, હાથ, પગને કાની-કતરણી વડે કાપે છે • વિદારે છે.
૨૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ () કાલ-નાકોને દીર્ધ શુલ્લીમાં શુંકમાં, કુંભીમાં, કંદૂમાં, પ્રસનકમાં પકાવે છે. કુંભમાં લોઢીમાં રાંધે છે.
(૮) મહાકાલ નૈરયિકોને કાકિણી વડે કાપે છે, પ્લણ માંસને છેદે છે, પૃથ્યિવર્ધને પાપકર્મરત મહાકાલ ખાય છે.
(૯) અસિનરકપાલ - નૈરયિકોના હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક, અંગોપાંગને પ્રકામ રીતે છેદે છે.
(૧૦) અસિમ - નાકીના કાન, હોઠ, નાક, હાથ, પગ, દાંત, સ્તન, કૂલા, સાથળ, બાહને છેદન-ભેદનથી પડે છે અને ધનુષ્ય વડે પાડે છે.
(૧૧) કુંભ - કુંભીમાં નાકીને પકાવીને, લોઢી અને કંદૂ લોહ કુંભીમાં આ કુંભિક નકપાલો હણીને રાંધે છે.
| (૧૨) વાલૂ - વાલૂક નકપાલો નૈરયિકોને તડ તડ તડતું કરતાં કદંબ વાલુકાને ભાઠામાં નાખીને મુંજે છે, આકાશતળે ગદોડે છે.
(૧૩) વૈતરણી - નરકપાલો નાકોને ચરબી, પરુ, લોહી, કેશ, અસ્થિને વહાવનારી, કલકલ કરતાં જળ સ્રોતમાં વહાવે છે.
(૧૪) ખરસ્વર - નૈરયિકોને કરવતથી કાપે છે, પરસ્પર પસુથી છે કે છે, શાભલીવૃક્ષે ચડાવે છે.
(૧૫) મહાઘોષ - જેમ પશુને પશુવધ માટે લઈ જવાતા હોય તેમ ડરતા, ચોતરફ ભાગતા નૈરયિકોને રુંધે છે.
0 ગાથા ષોડશક - આ સોળ ભેદે જ અતિચાર કહ્યો તે સૂત્રકૃતુ અંગ સૂના ૧૬-અધ્યયનોના વિષયમાં મારાથી જે કોઈ દૈવસિક અતિયાર થયો હોય તેને હું પ્રતિકકું છું. તે સોળ અધ્યયન આ પ્રમાણે છે –
(૧) સમય, (૨) વૈતાલીય, (3) ઉપસર્ગપરિજ્ઞા, (૪) શ્રીપરિજ્ઞા, (૫) નરકવિભક્તિ, (૬) વીરસ્તવ, (૩) કુશીલ પરિહાસ, (૮) વીર્ય, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમોસરણ, (૧૩) યાયાવચ્ચ, (૧૪) ગ્રંથ, (૧૫) ચમઈક, (૧૬) ગાયા.
ઉક્ત બંને માથામાં અધ્યયનના નામો હોવાથી સુગમ છે.
o સતર પ્રકારે સંયમ મૂર્તિમાં અહીં સ્પષ્ટ અસંયમ જ લખેલ છે, ૧૩-અસંયમ - સત્તર પ્રકારના સંયમ છતાં, તે વિષયમાં અથવા પ્રતિષેધ કરણાદિ વડે જે અતિચાર કર્યા હોય. તે અતિચારોને હું પ્રતિકકું છું.
– સત્તર પ્રકારે સંયમનું અસંયમની પ્રતિપાદન કરતાં કહે છે –
(૧) પૃથ્વી, (૨) પાણી, (3) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) બેઇન્દ્રિય, (0) વેઈન્દ્રિય, (૮) ચઉરિન્દ્રિય, (૯) પંચેન્દ્રિય, (૧૦) અજીવ, (૧૧) પ્રેક્ષા, (૧૨) ઉપેક્ષા, (૧૩) પ્રમાર્જન, (૧૪) પારિષ્ઠાપન, (૧૫) મન, (૧૬) વચન, (૧૩) કાયા.
(૧) પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધી જેઓ ત્રણે કરણ યોગથી સંઘન આદિ
Page #382
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૫
૨૦૯
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
કરતાં નથી, તેમને સંયમ હોય છે.
(૨) સાધુને આજીવોમાં જેને ગ્રહણ કર્યા હોય તેને આ રીતે સંયમ થાય તેમ કહેલ છે. જેમકે –
પુસ્તક, વસ્ત્ર પંચક, તૃણ પંચક, ચર્મ પંચકમાં.
અહીં વીતરાગ ભગવંતે પુસ્તક પંચકને કહેતા – ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપૂટલક અને સુપાટિકા એ પાંચ કહ્યા છે..
બાહલ્ય અને પૃચકવથી ગંડીપુસ્તક લાંબુ હોય, કચ્છપી અંતે પાતળુ અને મધ્ય પૃયુ કહેલ છે. મુષ્ટિ પુસ્તક ચાર આંગળ લાંબુ કે વૃત આકાર અથવા ચાર આગળ લાંબુ અને ચાર ખૂણાવાળું જાણવું. સંપુટ ફલક વિકાદિને કહે છે અને સૃપાટિકા પાતળા મોના ઉંસ્કૃિત રૂપે હોય તેને વિદ્વાનોએ કહેલ છે. તે દીર્ધ હોય કે હસ્વ હોય, જે પૃથુ હોય અા બાહલ્યવાળું હોય તેને સિદ્ધાંતનો સાર જણનારાઓ સૃપાટિકા પુસ્તક છે, તેમ કહે છે.
દુષ્ય પંચક સંક્ષેપથી બે પ્રકારે હોય છે, તેમ જાણવું. અપતિલેખિત પંચક અને દુપ્રતિલેખ પંચક જાણવું. તેમાં -
પતિલેખિત દૂષ્ય પંચકમાં તૂલી અને ઉપધાનક જાણવા. ગંડોપધાન, આલિંગિની અને મસૂરક પોતમય હોય છે.
પલ્હવી, કૌતષી, પ્રાવાર, નવત્વક અને દંષ્ટ્રણાલી આ બીજુ પંચક દુષ્યપ્રતિલિખિત દૂષ્યમાં જાણવું.
પલ્હવી હસ્તાંતરણ ૫, કૌતપ રુતપૂરિત પટ રૂપ, દંપ્રણાલી પોતપોતરૂપ છે, બાકીના ભેદો પ્રસિદ્ધ છે..
રાગ-દ્વેષ-મોહને જિતેલા જિનેશ્વરે તૃણપંચક કહેલ છે, તે આ પ્રમાણે – શાલિ, વ્રીહિ, કોદરા, સલક અને અરણ્ય તૃણ.
અજિન-ચર્મ પાંચ ભેદે કહેલ છે – બકરા, ઘેટા, ગાય, ભેંસ અને મૃગનું ચર્મ અર્થાત્ અજિત છે.
અથવા બીજી રીતે - તલિકા, ખલક, વધે, કોશ અને કર્તરીએ પ્રમાણે પણ પાંચ ભેદ કહેલા છે.
ધે હિરણ્ય - વિકટ આદિ અજીવોને અસંયમત્વથી સાધુ ગ્રહણ કરતા નથી, તે જ સંયમ જાણવ.
૦ પ્રેક્ષા સંયમ - જ્યાં સ્થાનાદિ કરે ત્યાં જોઈ, પ્રમાજીને કરવા તે.
૦ ઉપેક્ષા સંયમ - બે ભેદે થાય છે, તેમ જાણ. વ્યાપારમાં, વ્યાપામાં. વ્યાપારમાં જે પ્રમાણે ઈન્દ્રિયસમૂહનો કહ્યો. આનો ઉપેક્ષા કરનાર જે રીતે વ્યાપારમાં વિનાશ પામે છે.
આની ઉપેક્ષા કેમ કરે ? તેને અહીં બે પ્રકારે અધિકાર છે. જેમ કે- વ્યાપાર ઉપેક્ષા, તેમાં સાંયોગિક સીદાતાને પ્રેરણા કરવી. બીજાને પણ પ્રાવસનીય કાર્યમાં પ્રેરણા કરવી. [33/14
અવ્યાપાર અપેક્ષાએ સીદાતા ગૃહીને પ્રેરણા ન કરે. ઘણાં બધાં કમોંમાં સંયમ આ ઉપેક્ષાનો છે.
૦ પ્રમાર્જના સંયમ - સાગારિકના પગની અપમાર્જના છતાં સંયમ થાય છે, તે જ અસાગારિકના પ્રમાર્જના સંયમ થાય છે.
o પારિષ્ઠાપના સંયમ - પાણી વડે સંસક્ત ભોજન કે પાન હોય અથવા અવિશુદ્ધ હોય અથવા ઉપકરણ અને પાત્ર આદિ અતિરિક્ત હોય તો પારિષ્ઠાપન વિધિ વડે ત્યાગ કરતા સંયમ થાય છે.
o મન, વચન, કાયાનો સંયમ – અકુશલ મન અને વાચાના રોધમાં અને કુશલ, મન, વચનની ઉદીરણામાં નથી આ સંયમ થાય.
આ મન-વચનનો સંયમ છે, કાયામાં વળી જે આવશ્યક કાર્યમાં ગમનાગમન થાય. તેમાં સમ્યક ઉપયોગ રાખવો તે કાયસંયમ છે.
કાચબાની જેમ સુસમાહિત હાથ-પગ-કાયાને કરતા સાધુને કાયસંયમ થાય છે.
મૂર્ણિની વ્યાખ્યા ખાસ જોવી, અહીં અસંયમ શબ્દથી જ વ્યાખ્યા સ્પષ્ટ બને છે.)
oધે અઢાર પ્રકારે અબ્રહ્મ - અબ્રહ્મચર્યમાં રહેવાથી તે વિષયમાં પ્રતિષેધ કરાયોલને કરવાથી જે અતિયાર થયા હોય, તે દેવસિક અતિચારોને હું પ્રતિકકું છું.
આ અઢાર ભેદે અબ્રહ્મના પ્રતિપાદન માટે કહે છે –
ઔદારિક અને દિવ્ય, મન-વચન-કાયાથી, કરણ યોગથી - અનુમોદનાકરાવતા એમ [૨ x 3 x 3] અઢાર પ્રકારે અબ્રહ્મ થાય.
ઉક્ત સંગ્રહણીની વ્યાખ્યા કરતાં આ પ્રમાણે કહે છે -
- મૂળથી બે ભેદે અબ્રહ્મ થાય છે, ઔદાકિ - તેમાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી, દિવ્ય-ભવનવાસી આદિ દેવ સંબંધી.
- મન, વચન, કાયા એ ત્રણ યોગથી. – કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણથી. એ પ્રમાણે આ અબ્રહ્મનું નિરૂપણ કરાયેલ છે.
અહીં ભાવના આ પ્રમાણે જાણવી - (૧) મન વડે સ્વયં દારિક ન કરે, (૨) મન વડે બીજા પાસે ન કરાવે, (3) મન વડે કરતાંને ન અનુમોદે.
એ પ્રમાણે વૈક્રિયમાં પણ જાણવું.
૦ ઓગણીસ જ્ઞાતા અધ્યયનોથી અશ્રદ્ધાદિ કારણે થયેલા દૈવસિક અતિચારોને હું પ્રતિકકું છું.
જ્ઞાત અધ્યયન એટલે જ્ઞાતધર્મકથા અંતતિ અધ્યયનો, તે ઓગણીસ અધ્યયનોને નામથી પ્રતિપાદિત કરવાને માટે સંગ્રહણીકાર શ્રી બે ગાથા નોંધે છે.
(૧) ઉ@ોપણ, (૨) સંઘાટ, (3) અંડ, (૪) કાચબો, (૫) શૈલક, (૬) તુંબ, (2) સેહિણી, (૮) મલ્લી, (૯) માકંદી, (૧૦) ચંદ્રમા, (૧૧) દાવદ્રવ, (૧૨) ઉદક, (૧૩) મંડુક, (૧૪) તેટલીપુત્ર, (૧૫) નંદીફળ, (૧૬) અપરકંકા, (૧૭) અa, (૧૮) સુંસમા, (૧૯) પુંડરીક.
Page #383
--------------------------------------------------------------------------
________________
અધ્ય, ૪/૫
૨૧૧ બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ છે.
o હવે વીસ અસમાધિસ્થાનોને કહે છે. આમાંથી કોઈને સેવતા લાગેલ અતિચારોને હું પ્રતિકકું છું.
વીસ અસમાધિ સ્થાનોને જણાવતા સંગ્રહણીકાર ત્રણ ગાથાઓ નોંધે છે, તે આ પ્રમાણે છે –
(૧) દવદવચારી, (૨) અપમાર્જિત, (3) દુપમાર્જિત, (૪) અતિરિક્ત શયનઆસન, (૫) સનિક પરિભાષિત, (૬) સ્થવિર૦, (૩) ભૂતોપઘાતિક, (૮) સંજવલન (૯) કોહણ, (૧૦) પૃષ્ઠિમાંસિક, (૧૧) અભિણાવધારિદની, (૧૨) અધિકરણ કર, (૧૩) ઉદીરણ, (૧૪) અકાલ સ્વાધ્યાયકારી, (૧૫) સંસ્કન હાથ-પગ, (૧૬) શબ્દકર, (૧૭) કલહકારી, (૧૮) ઝંઝાકારી, (૧૯) સૂર્યપ્રમાણભોજી અને (૨૦) એષણાસમિતિમાં.
ઉક્ત ત્રણ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે -
સમાધાન તે સમાધિ અર્થાત્ ચિતની સ્વસ્થતા, મોક્ષમાર્ગમાં અવસ્થિતિ. સમાધિનો અભાવ તે અસમાધિ.
આ અસમાધિના સ્થાનો એટલે કે આશ્રયો, ભેદો - પર્યાયિો. એ બધાં અસમાધિ સ્થાનથી ઓળખાય છે.
(૧) દવદવચારિ - જદી જલ્દી નિપેક્ષ ચાલતો અહીં જ આત્માને પતન આદિ અસમાધિ વડે જોડે છે અને બીજા જીવોને બાધા કરતો અસમાધિ વડે યોજે છે. જીવના વધથી જનિત કર્મો વડે પરલોકમાં પણ આત્માને સમાધિથી જોડે છે.
(૨) પ્રમાર્જિત સ્થાનમાં બેસવું સુવું આદિને આયરતો આત્માને અને વીંછીના દંશ આદિ શ્રી જીવોને સંઘત આદિ અસમાદિ વડે જોડે છે, તે અપ્રમાર્જિત-અસમાધિ.
(3) દુષ્પમાર્જિત - ઉક્ત બધી ક્રિયા દુષ્પમાર્જિત સ્થાનમાં કરે તો પણ એ પ્રમાણે જ અસમાધિ થાય.
(૪) અતિરિક્ત શસ્યા-આસન-વધારાની શય્યામાં ઘંઘશાળામાં - મોટી શાળામાં બીજા પણ રહેલા હોય છે. અધિકરણાદિ વડે પોતાને અને બીજાને સમાદિ વડે જોડે છે.
- આસન-પીઠફલકાદિ, તે પણ અતિરિક્ત હોય - વધારે હોય તો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે.
(૫) સનિક પરિભાષિત - અહીં સનિક એટલે આચાર્ય અથવા બીજા કોઈ મહાનું જાતિ, શ્રત, પર્યાય આદિ વડે. તેને પરિભાષી - પરાભવ કરનાર અશુદ્ધ ચિતવથી આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સનિક પરિભાષિત અસમાધિ.
(૬) સ્થવિરોપઘાતી - સ્થવીર એટલે આચાર્ય કે ગુરુ વર્ય, તેમને આચાર દોષથી અને શીલદોષથી જ્ઞાનાદિ વડે ઉપઘાત પહોંચાડે. એ રીતે દુચિતપણાથી ઉપઘાત કરતો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સ્થવિરોપઘાતી અસમાધિ.
() ભૂતોપઘાતી - ભૂત એટલે એકેન્દ્રિયો તેને અનર્થને માટે હણીને અસમાધિ
૨૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વડે જોડે છે.
(૮) સંજ્વલન • મુહર્ત મુહમાં રોષ પામે, રોષ પામીને પોતાને અને પાકાતે અસમાધિ વડે જોડે છે.
(૯) ક્રોધન - એક વખત કુદ્ધ, તે અત્યંત કુદ્ધ થાય છે. તે બીજાને અને પોતાને અસમાધિ વડે જોડે છે.
(૧૦) પૃષ્ઠમાંસ - એટલે પરાંચમુખ, જે સામે ન હોય તેનો અવર્ણવાદ કરે, એ રીતે અસમાધિ ઉત્પન્ન કરે.
(૧૧) અભીણ-અભીણ અવધાક - વારંવાર અવધારિણી ભાષા બોલે છે. જેમકે - તું દાસ છે, તું ચોર છે. અથવા શંકિતને નિઃશંકિત કહે, ઈત્યાદિ પ્રકારે અસમાધિ જોડે.
(૧૨) અધિકરણકર - અધિકરણો કરે છે, બીજાને કલહ કરાવે છે એ રીતે અસમાધિમાં સ્થાપે છે.
(૧૩) ઉદીરણાકર • ચંગાદિત ઉદીરે છે અથવા ઉપશાંત આદિની ઉદીરણ કરીને અસમાધિમાં જોડે છે.
(૧૪) અકાલ સ્વાધ્યાયકારી - જેમકે કાલિકશ્રુતને ઉગ્વાડા પૌરુષીમાં ભણે છે. પ્રાંત દેવતા અસમાધિ વડે જોડે છે.
(૧જ્ઞ) સરજક હાથ અને પગ, તે સરજકપાણિપાદ. રજની સાથે તે સરસ્ક, અસ્પંડિલથી સ્પંડિલમાં સંક્રમતા - જતાં પ્રમાર્જના ન કરે કે ચંડિલાદિથી અત્યંડિલ કણ ભૂમિ આદિમાં જતાં પણ પ્રમાર્જના ન કરે, તે સરજકપાણિપાદ દોષ કહ્યો.
અથવા સરજક હાથો વડે ભિક્ષાને ગ્રહણ કરે.
અથવા અંતહિંત પૃથ્વીમાં બેસવું વગેરે કરે તો પમ સજક પાણિપાદ દોષ કહેવાય છે.
સંક્ષેપમાં ઉક્ત ત્રણે કારણે અસમાધિ થાય છે.
(૧૬) શબ્દ કરે - ઝઘડાના બોલ બોલે, વિકાલે પણ મોટા-મોટા શબ્દોમાં જ બોલે છે, વૈરામિકમાં પણ ગાઉંસ્થભાષા બોલે છે. ઈત્યાદિ રીતે શબ્દો કરતાં સ્વપરને અસમાધિ થાય છે.
(૧૩) કલહકર - જાતે જ કલહ કરે છે, અથવા તેવું કરે છે, જેથી કલહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા અસમાધિમાં જોડે.
(૧૮) ઝંઝાકારી - જેના વડે ગણના ભેદો થાય છે, અથવા આખો ગણ જ ઝંઝાકારીપણે બિઝતો હોય તેમ વર્તે તેવા પ્રકારની ભાષા કરે છે, તેથી અસમાધિમાં જોડે છે.
(૧૯) સૂર્યપ્રમાણ ભોજી - સૂર્ય જ પ્રમાણ હોય, તેના ઉદય માગથી આરંભીને ચાવતું સૂર્યનો અસ્ત ન થાય ત્યાં સુધી ખા-ખા કરે. સ્વાધ્યાય આદિ ન કરે, તેને પ્રેરણા - પ્રતિચોદનાદિ કરો તો પણ રોપાયમાન થાય, તેવાને જીર્ણત્વ આદિ અસમાધિ થાય છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૫
(૨૦) એષણા સમિતિ - અનેષણાનો ત્યાગ-પરિહાર ન કરે. જો કોઈ તેની પડિયોયણા - પ્રેરણાદિ કરે તો તે સાધુ સાથે પણ ઝઘડવા લાગે. વળી તેનો અપરિહાર કરતાં કાયાના ઉપરોધમાં વર્તે છે, તે રીતે વર્તતા પોતાને અસમાધિમાં જોડે છે.
આ રીતે સંક્ષેપથી ત્રણે ગાથાનો અર્થ કહ્યો. વિસ્તારથી જાણવા દશાશ્રુતસ્કંધ આગમ દ્વારા જાણી લેવું.
૨૧૩
• સૂત્ર-૨૬ :
એકવીસ શબલદોષ, બાવીશ પરીષહો, તેવીશ સૂત્રકૃત્ આગમના કુલ અધ્યયનો, ચોવીશ દેવો, પચીશ ભાવના, છવીશ - દશાશ્રુતસ્કંધ બૃહત્ કલા અને વ્યવહાર એ ત્રણેના મળીને ઉદ્દેશનકાળ, સત્તાવીશ પ્રકારે અણગારનું ચાસ્ત્રિ, અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ, ઓગણીશ ભેદે પાપશ્રુતના પ્રસંગો વડે, શ્રીશ મોહનીય સ્થાનો વડે, એકીશ સિદ્ધોના ગુણો વડે, [બીશ યોગ સંગ્રહ વડે]... [જે કોઈ પણ પ્રકારે મને દિવસ સંબંધી અતિચાર થયા હોય તે-તે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.]
વિવેચન-૨૬ :
[આ સૂત્રમાં ૨૧ થી ૩૨થી સુધીના ૧૨ બોલનું પ્રતિક્રમણ છે, જેમકે - શબલ દોષ, પરીષહો, ઈત્યાદિ તેમાં બીશમો બોલ યોગસંગ્રહ છે, તેની નિયુક્તિ અને વિવેયન આ
ભાગમાં નથી પણ ચોથા ભાગમાં છે.]
૦ એકવીસ શબલ દોષ વડે થયેલ અતિચારોનું –
ાવન - કાબરચીતરું, તે શબલ ચાસ્ત્રિના નિમિત્તત્વથી હસ્ત કર્મકરણ આદિ ક્રિયા વિશેષને શબલ કહે છે.
કહ્યું છે – થોડાં પણ અપરાધમાં જેમાં સાધુ મૂલગુણમાં ન વર્તે, તે ચાસ્ત્રિને મલિન કરવાથી શબલત્વ કહેવાય છે.
આવા એકવીશ શબલ સ્થાનોને દર્શાવતા કહે છે –
(૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) રાત્રે ખાય, (૪) આધાકર્મ ભોગવે, (૫) રાજપિંડ ભોગવે, (૬) કીત ભોગવે, (૭) પ્રામિત્ય ભોગવે, (૮) અભિહત ભોગવે, (૯) આચ્છેધ ભોગવે, (૧૦) અભીક્ષ્ણ ભોગવે.
(૧૧) ગણ સંક્રમણ કરે, (૧૨) દક્ લેપ કરે, (૧૩) માયા સ્થાનોને સેવે, (૧૪) પ્રાણાતિપાત આકુષ્ટિ કરે, (૧૫) મૃષાવાદ કરે, (૧૬) અદત્તને ગ્રહણ કરે, (૧૭) અંતર વિના પૃથ્વી સ્થાને શય્યા કે નિષધા કરે, સસ્નિગ્ધ, સરજક ચિતવત્ શિલાદિમાં આવાસ કરે, આકુટ્ટિથી સાંડસપ્રાણસબીજ યાવત્ સસંતાનકમાં સ્થાનાદિ કરે, (૧૮) આકુટ્ટિથી મૂળ, કંદ આદિ તથા હરિતકાયાદિને ખાય. (૧૯) ઉદક લેપ કરે, (૨૦) શીતોદકાદિયુક્ત ભાજનથી અપાતા ભોજન-પાન ગ્રહણ કરે અને (૨૧) આવા પ્રકારના શબલ દોષયુક્તને ભોગવે.
[અહીં વ્યાખ્યા કરીએ છીએ તો પણ મૂર્તિની વ્યાખ્યા અને દશાશ્રુતસ્કંધની પૂર્ણિ પણ જોવા સૂચન છે.]
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
૰ હવે ઉક્ત દશ ગાથામાં જણાવેલા ૨૧-શબલ દોષની વ્યાખ્યા – (૧) હસ્તકર્મ સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે.
(૨) મૈથુન તે દેવ, મનુષ્ય કે તિર્યંચ વિષયક એ ત્રણેમાં અતિક્રમ આદિ વડે
સાલંબન સેવતા શબલ દોષ.
૨૧૪
(૩) રાત્રિના ખાતા શબલ દોષ. અહીં ચતુર્ભાગી જાણવી. (૧) દિવસે ગ્રહણ કરી દિવસે ખાય, (૨) દિવસે ગ્રહણ કરેલ રાત્રે ખાય, (૩) રાત્રે ગ્રહણ કરેલ રાત્રે ખાય, (૪) રાત્રે ગ્રહણ કરેલ દિવસે ખાય. આમાં ત્રણ ભંગો અશુદ્ધ છે માત્ર પહેલો ભંગ યોગ્ય છે, તેને અતિક્રમતા શબલ દોષ થાય છે. તેમાં સંનિધિ આદિને સેવતા પણ દોષ લાગે.
(૪) આધાકર્મ ભોગવે - પ્રગટ અર્થ છે.
(૫) રાજપિંડ ભોગવે - પ્રસિદ્ધ છે. (૬) ક્રીત-ખરીદીને લાવેલને ભોગવે.
(૭) પ્રામીત્વ - ઉધાર લાવેલું આપે તે ભોગવે. (૮) અભિત - સામેથી લાવેલ હોય તે ભોગવે.
(૯) આચ્છંધ - છીનવીને લાવેલ હોય તે ભોગવે.
ચારથી નવ દોષ પિંડનિયુક્તિ આદિમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે જાણી લેવા. આ દોષ સેવનથી શબલ ચારિત્રિ થાય.
(૧૦) અસકૃત્ પચ્ચક્ખાણથી ભોગવતા શબલ દોષ.
(૧૧) છ માસની અંદર જ એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરતાં શબલદોષ થાય. સિવાય કે જ્ઞાન, દર્શન કે ચારિત્રના હેતુથી આવું સંક્રમણ કરે. (જ્ઞાનાદિમાં દોષ નથી.)
(૧૨) એક જ માસમાં ત્રણ વખત ઉદક લેપ કરે, લેપ એટલે નાભિપ્રમાણ જળ. કહ્યું છે કે – જંઘાદ્ધ સંઘટ્ટ નાભિલેપ તેનાથી આગળ તે ‘લેપોપરિ’ તેને શબલ દોષ કહ્યો.
(૧૩) ત્રણ માયા સ્થાનોનું પ્રચ્છાદનાદિ કરતો શબલ દોષ પામે. (૧૪) આધુદ્ધિથી - જાણીને પૃથ્વી આદિનો પ્રાણાતિપાત કરતાં શબલદોષ લાગે. (૧૫) મૃષાવાદ કરતાં શબલ દોષ.
(૧૬) અદત્ત ગ્રહણ કરતાં શબલ દોષ,
(૧૭) અંતરરહિત એટલે સીધાં જ સચિત પૃથ્વી ઉપર સ્થાન-કાયોત્સર્ગ કરે, શય્યા, શયન, નૈષેધિકી કરતાં શબલ દોષ.
સસ્નિગ્ધ જળ વડે, સરજક પૃથ્વી, રજ વડે ચિત્રિત શિલા કદાચ સચેતન પણ હોય. લેલુ-ઢેકું, કોલ-ધુણો, તેનો આવાસ એટલે ધુણા વડે ખવાયેલ કાષ્ઠ, ત્યાં સ્થાનાદિ કરતાં શબલ દોષ.
એ પ્રમાણે ઇંડા આદિની સાથેની ભૂમિ ઉપર પણ સ્થાનાદિ કરતાં શબલ દોષ
લાગે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
અધ્યઃ ૪/૨૬
(૧૮) આકુટિ - જાણીને મૂલ આદિ ભોજન કરે તો શબલ. (૧૯) વર્ષમાં દશ વખત ઉદકલેપ કરે તો શબલ. (૨૦) વર્ષમાં દશ વખત માયાસ્થાનને સ્પર્શે તો શબલ.
(૨૧) શીતોદક - સચિત જળ વડે ભીના હાથ કે પગથી પાણી ટપકતું હોય કે કડછીથી પાણી ટપકતું હોય, તેવા ભજનાદિથી અપાતા અને લેવાતા આહાને ભોગવે તો શબલ.
આ અર્થ સંક્ષેપથી કહ્યો છે. વિસ્તારથી અર્થ જાણવા માટે દશાશ્રુતસ્કંધ ગ્રંથથી જાણવું. અસંમોહને માટે દશાશ્રુત સ્કંધથી શબલનું આ સ્વરૂપ કહેલ છે. સંગ્રહણીકાર આ પ્રમાણે કહે છે.
(૧) વર્ષમાં દશ વખત, (૨) મહિનામાં ત્રણ વખત ઉદકલેપ કરે. એ પ્રમાણે જ (3) અને (૪) માયા સ્થાનોને સ્પર્શે.
જાણવા છતાં કે જાણીને (૫) વધ, (૬) અસત્ય, (૭) અંદd, (૮) મૈથુન અને (૯) રાત્રિ ભોજન કરે.
(૧૦) આધાકર્મ, (૧૧) નૃપપિંડ, (૧૨) ક્રીત, (૧૩) પ્રામિત્ય એવા આહાર દોષને સેવે - ખાય.
(૧૪ થી ૧૬) અભિક્ષસંવરિત. (૧૩) કંદાદિને ખાતો (૧૮) ભીના હાથે ગ્રહણ કરતો (૧૯) સચિત શિલાદિ ઉપર બેસતો.
(૨૦) છ માસમાં ગણ સંક્રમણ કરતો, (૨૧) કરકર્મ કરતો. આ પ્રમાણે ૨૧-શબલ દોષને સેવે છે. અહીં સંગ્રહણીની ત્રણ ગાવાની વ્યાખ્યા પૂર્વે નિરૂપેલ શબલ અનુસાર કરી દેવી. o હવે બાવીશ પરીષહ -
માર્ગથી ખસ્યા વિના નિર્જસને માટે સહન કરવું તે પરીષહ. તેમાં સમ્યગદર્શનાદિ માર્ગથી ચલિત ન થવું અને જ્ઞાનાવરણીય આદિ કર્મની નિર્જરા માટે, ઘર - ચોતરફથી આવી પડેલ ભુખ-તરસ આદિ દ્રવ્ય, ગ, કાળ, ભાવની અપેક્ષાથી સહસ્ત કસ્વા જોઈએ.
હવે પરીષહના સ્વરૂપને જણાવતાં કહે છે –
(૧) ભુખ, (૨) તરસ, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંસ, (૬) અયેલ, () રતિ, (૮) સ્ત્રી, (૯) ચર્યા, (૧૦) નૈષેધિકી, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૩) તૃણ સ્પર્શ, (૧૮) મલ, (૧૯) સકાર, (૨૦) પ્રજ્ઞા, (૧) અજ્ઞાન, (૨૨) સમ્યકત્વ.
હવે આ બાવીશની વ્યાખ્યા કરીએ છીએ –
(૧) ક્ષુધા પરીષહ - સુધા વેદનીયના ઉદયથી સર્વે વેદનાના અતિશયપૂર્વક સારી રીતે ન સહેવાતા, જઠરમાં વિદાહ કરતી હોય તેને આગમ વિહિત વિધિથી શમાવતો અને અનેષણીયને પરિહરતો ક્ષુધા પરીષહનો જય થાય છે. અનેષણીય ગ્રહણ કરતાં વિજિત થતો નથી.
(૨) એ પ્રમાણે તૃષા પરીષહ પણ જાણવો જોઈએ.
૨૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (3) શીત - ઘણી ઠંડી હોય તો પણ જીર્ણ વસ્ત્ર રૂ૫ રક્ષણનો ત્યાગ કરીને અક્ષય વસ્ત્રો ન ગ્રહણ કરે કે ન ભોગવે. શીતથી પીડાઈને અગ્નિ ન પ્રગટાવે, બીજાએ પ્રગટાવેલને પણ ન સેવે. એ પ્રમાણે રહેતા શીત પરીષનો ય કરનાર થાય છે.
(૪) ઉણ - ગરમીથી પરિતત હોય તો પણ જલઅવગાહન કરે, નાન ન કરે, વીઝણાદિથી કૃત્રિમ વાયુ ન ઈચ્છે, આતપત્રાદિને ગરમી સામે રક્ષણને માટે ગ્રહણ કરે, પણ ઉણતાને સમ્યકપણે સહે. એ પ્રમાણે રહેતા ઉણપરીષહ જય કરેલ થાય.
(૫) દેશ-દંશ, મશક આદિ વડે ડસાય તો પણ તે સ્થાનથી દૂર ન જાય, તેને દૂર કરવાને માટે ધૂમાડા આદિનો પ્રયત્ન ન કરે. વીંઝણાદિથી તેને નિવારે નહીં. એ પ્રમાણે અનુષ્ઠાન કરતા દંશ પરીષહનો જય કરેલો થાય છે.
આ પ્રમાણે બધે ક્રિયા જોડવી.
(૬) અચેલ-મહાધનના મૂલ્યવાળા નહીં એવા, ખંડિત અને જીર્ણ વસ્ત્રો ન ધારણ કરે, તેવા પ્રકારની દૈન્યતા પામે. આગમમાં કહ્યું છે કે- “પરિજીર્ણ વસ્ત્રોમાં હું અચેલક થઈશ કે સચેલક થઈશ તેવું ભિક્ષુ-સાધુ ન ચિંતવે.” ઈત્યાદિ.
(૩) અરતિ - વિચરતો હોય કે રહેલો હોય, જો અતિ ઉત્પન્ન થાય, તો પણ સમ્યગ્રુધર્મમાં રત બનીને સંસારના સ્વભાવને અવલોકીને રહેવું.
(૮) સ્ત્રી - સ્ત્રીના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, હાસ્ય, લલિત, નયન, વિશ્વમાદિ ચેષ્ટા ન ચિંતવવી. જતી હોય ત્યારે તે તરફ દૃષ્ટિ પણ ન મૂકવી. કેમકે કામબુદ્ધિ એ મોક્ષમાર્ગમાં અર્ગલા છે.
(૯) ચર્યા - આળસને છોડીને ગામ, નગર, કુળ આદિમાં અનિયત વસે અને નિર્મમ પ્રતિમાસ ચર્યાને આચરે.
(૧૦) નિષધા - જેમાં બેસાય તે નિષધા - સ્થાન, તે સ્ત્રી નપુંસક પશુથી રહિત વસતિને સેવે અને પશાભાવી ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સમ્યક રીતે સહે.
(૧૧) શય્યા - શય્યા, સંથારો. ચંપકાદિ પટ્ટ, મૃદુ-કઠિનાદિ ભેદથી ઉંચીનીચી વસતિ-ઉપાશ્રય કે ધુળની પ્રચુરતા હોય, ઠંડી હોય કે ઘણી ગરમી વાળી નિષધા હોય, તો પણ ત્યાં ઉદ્વેગ ન પામે.
(૧૨) આકોશ - અનિષ્ટ વચન, તે સાંભળીને પણ બીજાની આલોચનાથી કોપ ન કરે.
(૧૩) વધ - કોઈ પત્થરથી, લતાણી, ચાબુકથી તાડન કરે તો પણ શરીર અવશ્યતયા વિધ્વંસ થવાનું છે એમ માનીને સમ્યક્ સહન કરે, પોતાના કરેલા કર્મોનું ફળ છે આ, એવું વિચારે.
(૧૪) ચાયના - માગવું, ભિક્ષુને વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રયાદિ બીજા પાસેથી જ બધું મળે છે, તેથી યાચના પ્રતિ અનાદર ન કરે, સાધુએ કાર્ય પડે ત્યારે સ્વધર્મ કાય પરિપાલન માટે યાચના અવશ્ય કરવી જોઈએ, એમ અનુષ્ઠાન કરતો ચાચના પરીષહનો જય કરનાર થાય.
(૧૫) અલાભ - માંગવા છતાં ન મળે તો પણ પ્રસન્ન ચિતે જ અવિકૃત
Page #386
--------------------------------------------------------------------------
________________
અધ્યઃ ૪/૨૬
૨૧
૨૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
વદનથી રહેવું જોઈએ.
(૧૬) રોગ - જવર, અતિસાર, કાસ, શ્વાસ આદિનો પ્રાદુર્ભાવ થાય તો પણ ગચ્છ બહાર જઈ ચિકિત્સામાં ન પ્રવર્તે. ગચ્છમાં વસતો અલપ-બહવ આલોચનાથી સમ્યફ સહન કરે. પ્રવચનમાં કહેલ વિધિથી પ્રતિકિયાને આચરે છે, એ રીતે રોગપરીષહ જય કરે.
(૧૭) તૃણસ્પર્શ - પોલાણ રહિત ઘાસાદિથી પરિભોગની આજ્ઞા અપાઈ છે. તેમાં જેમને શયન અનુજ્ઞા નિષ્પન્ન છે, તે તેવા દર્ભને ભૂમિ ઉપર પાથરીને અથવા સંથારો, ઉત્તરપટ્ટો દર્ભની ઉપર રાખીને સુવે. પરંતુ તે કઠોર કુશ-દભદિ તૃણ સ્પર્શને સમ્યક્ સહન કરે.
(૧૮) મલ - પરસેવા અને પાણીના સંપર્કથી કઠિન થયેલ જ્જને મેલ કહે છે. તે શરીરમાં સ્થિરતા પામીને ઉનાળામાં ઉણ સંતાપ જનિત ધર્મ-બફારો વગેરેથી દુર્ગાદિ વડે ઘણો ઉદ્વેગ પહોંચાડે છે. તેને દૂર કરવાની કદી અભિલાષા ન કરે.
' (૧૯) સકાર - ભોજન, પાન, વસ્ત્ર, પાનાદિનો બીજ તફથી લાભ અને પુરસ્કાર - સદ્ભુત ગુણનું કિર્તન, વંદન, અભ્યત્યાન, આસન પ્રદાનાદિ વ્યવહાર, તેમાં અસહકાર કે પુરસ્કારમાં દ્વેષ ન કરે.
(૨૦) પ્રજ્ઞા • બુદ્ધિનો અતિશય. તે પામી ગઈ ન કરે. (૨૧) અજ્ઞાન - કર્મના વિપાકથી જન્મેલ અજ્ઞાન થકી ઉઠેગ ન કરે.
(૨૨) અસમ્યકત્વ - સર્વ પાપ સ્થાનોથી વિરd, પ્રકૃષ્ટ તપ-અનુષ્ઠાયી અને નિઃસંગ છું હું, તો પણ ધર્મ-અધર્મ - આત્મ - દેવ - નાકાદિ ભાવો મેં જોયા નથી, તેથી આ બધું મૃષા છે. તે અસમ્યકત્વ પરીષહ. ત્યાં આમ આલોચના કરવી કે - ધર્મ-અધર્મ, પુન્ય-પાપ લક્ષણ જો કર્મરૂપ પુદગલાત્મક છે, તો તેમના કાર્ય દર્શન અનુમાનને સારી રીતે જાણવા. હવે ક્ષમા-ક્રોધાદિક ધર્મ - અધર્મ છે. તે સ્વાનુભવથી અને આત્મપરિણામરૂપથી પ્રત્યક્ષ છે. દેવો અત્યંત સુખાશક્તિથી અને મનુષ્યલોકમાં કાર્યના અભાવે દુષમાનુભાવથી જોવા મળતા નથી. નારકો તીવ્ર વેદનાથી પીડાઈ, પૂર્વકૃત કર્મોદયના નીગડ બંધનથી વશ થઈને અસ્વતંત્ર છે, તો કેમ આવે? એ પ્રમાણે આલોચના કરતા અસમ્યકત્વનો પરીષહજય થાય છે.
o હવે ૨૩-સૂત્રકૃત અધ્યયનોથી થયેલા અતિચારોને હું પ્રતિકકું છું. તે આ પ્રમાણે છે - સોળ અધ્યયન પૂર્વે કહ્યા છે અને સાત અધ્યયન આ પ્રમાણે - પુંડરીક ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન ક્રિયા, આણગાર, આર્ક અને નાલંદા.
o હવે ૨૪-દેવો વડે તે કહે છે -
ભવનપતિ-દશ, વ્યંતર-આઠ, જ્યોતિક-પાંચ અને એક પ્રકારે વૈમાનિકોને ગણતા ચોવીશ દેવોને કહ્યા છે. તો કોઈ ચોવીશ અરહંતોને ચોવીશ દેવ કહે છે.
• હવે-૫-ભાવનાઓ વડે.
પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ મહાવ્રતના સંરક્ષણને માટે ભાવવામાં આવે છે, તે ભાવના. તે આ પ્રમાણે છે –
[અહીં વૃત્તિકારશ્રીએ પાંચ ગાથાઓ આપેલ છે, પ્રોક ગાયામાં એક-એક મહાવતની પાંચ-પાંચ ભાવના બતાવી છે, એ રીતે - ૫ x ૫ = ૫ ભાવના થાય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે -
(૧) ઈર્યાસમિતિ - ઈર્યા એટલે ગમન, જવું. તેમાં સમિત - સમ્યક્ રહેલો હોય તે ઈયસિમિત. પહેલી ભાવના છે - ઈસમિતતા. કેમકે અસમિત હોય તે પ્રાણીની હિંસા કરે છે, તેથી સદા વત' સર્વકાળે ઉપયુક્ત થઈને રહે.
(૨) અવલોકન કરીને પાન-ભોજન વાપરે. જોયા વગર ખાતા-પીતા જીવની હિંસા થાય. “અવલોક્ય ભોક્તવ્યમ્' એ બીજી ભાવના.
એ પ્રમાણે અન્યત્ર પણ અક્ષરગમનિકા કરવી જોઈએ.
(3) આદાન-નિક્ષેપ, પણ આદિનું ગ્રહણ કે મૂકવા. તેને સમ્યક્ પ્રકારે ન આદરનાર, પ્રાણીની હિંસા કરે છે, આ બીજી ભાવના.
(૪,૫) સંયત - સાધુ સમાહિત થઈ સંયમમાં અદુષ્ટ મનથી પ્રવર્તે. કેમકે દુષ્ટ મનથી પ્રવર્તનાર પ્રાણીની હિંસા કરે છે, તે ચોથી ભાવના અને એ પ્રમાણે વચનમાં વિચારવું તે પાંચમી ભાવના.
– પહેલા વ્રતની પાંચ ભાવના કહેવાઈ. – હવે બીજા વ્રતની પાંચ ભાવના કહે છે -
(૧) હાસ્યના પરિત્યાગથી સત્ય, હાસ્યથી જુઠું પણ બોલે. માટે હાસ્ય પરતિષ્ણા એ પહેલી ભાવના.
(૨) અનુવિચિંત્ય - વિચારીને બોલે, અન્યથા જુઠું પણ બોલાય.
(૩ થી ૫) જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે છે, તે આવા પ્રકારે દીર્ધરણ - મોક્ષને સામીથી જોનાર થાય. તેથી મુનિએ આ રીતે સદા મૃષાનો ત્યાગ કરવો. ક્રોધાદિથી અસત્ય ભાષણ થાય એમ ત્રણે ભાવના ભાવવી. - બીજી વ્રત ભાવના કરી.
- હવે બીજી વ્રતની પાંચ ભાવના કહે છે -
(૧) અધિકૃત અવગ્રહ યાચનામાં પ્રવર્તવું, વિચારીને પ્રવર્તે નહીં તો અદત્તના ગ્રહણનો સંભવ રહે આ પહેલી ભાવના.
(૨) તૃણાદિ અનુજ્ઞાપનામાં ચેષ્ટા કરે, એમ સાંભળીને પ્રતિગ્રહ દાતાની અનુજ્ઞા લે, અન્યથા અદત્ત ગ્રહણ થશે, એક બીજી ભાવના.
(3) સદા ભિક્ષુ અવગ્રહ - સ્પષ્ટ મર્યાદા વડે અનુજ્ઞા પામીને રહે, અન્યથા અદત્તનો સંગ્રહ થશે. આ ત્રીજી ભાવના.
(૪) ગુરુ કે બીજાની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, અન્યથા અદત્ત ગ્રહણ કરશે, આ ચોથી ભાવના.
(૫) સાધર્મિકોનો અવગ્રહ, સ્થાનાદિ યાચીને રહે, અન્યથા ત્રીજા વ્રતની વિરાધના થશે આ પાંચમી ભાવના.
– હવે ચોથા વ્રતની ભાવના કહે છે –
Page #387
--------------------------------------------------------------------------
________________
અધ્ય, ૪/૬
ર૬
૨Ro
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(૧) આહાર ગુપ્ત થાય, અતિ માત્રામાં કે નિષ્પ ભોજન ન કરે અન્યથા બ્રહ્મચર્ય વિરાધક થાય આ પહેલી ભાવના.
(૨) અવિભૂષિત આત્મા થાય - વિભૂષા ન કરે, એ બીજી ભાવના. (૩) સ્ત્રીને ન નીરખે, તેણીની ઈન્દ્રિય આદિ ન અવલોકે. (૪) આ આદિ સંમત વસતિને સેવે નહીં.
(૫) અવગત તવવાળા મુનિ શુદ્ર કયા ન કરે. સ્ત્રીની કથા કે આ કથા ન કરે. અન્યથા બ્રહ્મચર્ય વિરાધક બને, આ પાંચમી ભાવના.
- પાંચમાં વ્રતની ભાવના કહે છે –
જે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને પામીને ગૃદ્ધિ કે પ્રસ્વેષને પ્રગટ ન કરે તે પંડિત. તે દાંત, વિરત, અકિંચન થાય છે, પાંચે પણ ભાવના કહી.
આ રીતે પાંચ મહાવ્રતની ભાવનાઓ કહી.
[અહીં' વૃત્તિકાર મહર્ષિ બાર ભાષ્યગાથા વડે પયીશ ભાવનાઓ ફરીથી જણાવે છે. પાંચ મહાવ્રતની આ પાંચ-પાંય ભાવનાઓનો અર્થ ઉપર સ્પષ્ટપણે જણાવેલ હોવાણી ફરી અમે ભાષ્યગાથાનો અર્થ અહીં નોધેલ નથી.]
o હવે ૨૬-દશા, કલ્પ, વ્યવહારના ઉદ્દેશકાળ –
આ ઉદ્દેશન કાળ અર્થાત્ મૃતોપચારને દર્શાવતા સંગ્રહણીકાર કહે છે - દશાશ્રુત સ્કંધના દશ-ઉદ્દેશા, કલાના છ ઉદ્દેશા અને વ્યવહાર સૂઝના દશ ઉદ્દેશા. બધાં મળી છવ્વીસ ઉદ્દેશા થાય છે.
o હવે ૨૩-અણગાર ગુણોને કહે છે –
સતાવીશ પ્રકારે અણગાર ચાસ્ત્રિ-સાધુના ગુણો હોવાથી તે વિષયમાં કે પ્રતિષેધ કરાયેલામાં જે અતિયાર થયેલ હોય, તેને હું પ્રતિકકું છું. આ ૨૩-ભેદોને જણાવતા કહે છે –
અહીં સંગ્રહણીકારે જણાવેલ બે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે -
(૧) છ વ્રત - પ્રાણાતિપાત આદિની વિરતિરૂપ, અત્રિ ભોજન સુધીના વ્રતો. (૨) શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ - ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિમાં રાગ-દ્વેષને ન કસ્વો તે. (3) ભાવ સત્ય ભાવલિંગ, અંતર શુદ્ધિ. (૪) કરણ સત્ય બાહ્ય પ્રત્યુપેક્ષણા આદિ. (૫) ક્ષમા-ક્રોધ નિગ્રહ, (૬) વિરાગતા-લોભ નિગ્રહ, (9) મન આદિ નિરોધ - મન, વચન, કાયાના અકુશલ વ્યાપાર ન કરવો અને કુશળ વ્યાપારનો અનિરોધ.
(૮) કાયષક - પૃથ્વી આદિ છ કાયોની સમ્યક્ અનુપાલનાથી અણગાર ગુણ થાય. (૯) યોગયુકતતા - સંયમ યોગ સહિતપણું, (૧૦) વેદના - શીત આદિરૂપને સહન કરવી. (૧૧) મારણાંતિક વેદનાને સહન કરવી - કલ્યાણ મિત્રની બુદ્ધિથી મારણાંતિક ઉપસર્ગોને સહેવા.
આ રીતે ૬ + ૫ + ૨ + ૧ + ૧ + 3 + ૬ + ૧ + ૧ + ૧ એ. પ્રમાણે અણગારના ૨૭ ગુણો જાણવા.
o અઢાવીશ આચાર પ્રકલા- કહે છે. આચાર એ જ આચારપ્રક૫, તેના ૨૩-ભેદો આ પ્રમાણે છે -
(૧) શસ્ત્ર પરિજ્ઞા, (૨) લોકવિજય, (3) શીતોષ્ણીય, (૪) સમ્યકત્વ, (૫) આયંતિ, (૬) ધુત, (૩) મહાપરિજ્ઞા, (૮) વિમોક્ષ, (૯) ઉપધાન શ્રત, (૧૦) પિન્ડેષણા, (૧૧) શય્યા, (૧૨) ઈર્યા, (૧૩) ભાસજાત, (૧૪) વૌષણા, (૧૫) પાનૈષણા, (૧૬) અવગ્રહપ્રતિમા, (૧૩) સ્થાન, (૧૮) નૈધિકી, (૧૯) ઉચ્યાપ્રસવણ, (૨૦) શબ્દ, (૨૧) રૂ૫, (૨૨) પરક્રિયા, (૨૩) અન્યોન્ય ક્રિયા, (૨૪) ભાવના, (૫) વિમુક્તિ, (૨૬) ઉદ્ઘાત, (૨૭) અનુર્ઘાત, (૨૮) આરોપણા. આ છેલ્લા ત્રણ નિશીયના છે. આ અઠ્ઠાવીસને આચારપ્રકા કહે છે.
o ૨૯-પાપકૃત પ્રસંગો વડે
પાપના ઉપાદાન રૂ૫ શ્રુત તે પાપકૃત. તેના પ્રસંગો - તેની આસેવનારૂપ. આ પાપકૃતને દર્શાવતી બે ગાથા સંગ્રહણીકારે નોંધી છે. આ બંને ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે -
આઠ નિમિત્તાંગ:- દિવ્ય-વ્યંતરાદિના અટ્ટહાસ્ય વિષયક, ઉત્પાત-સહજરુધિર વૃષ્ટિ આદિ. અંતરિક્ષ - ગ્રહભેદ આદિ. ભૌમ-ભૂમિના વિકાસ દર્શનથી અમને આમ થશે તે. અંગ-અંગ વિષયક, સ્વર, વ્યંજન-મસા આદિ. આ અંગ આદિના દર્શનથી તેના જાણકાર ભાવીના સુખ આદિને જાણે છે.
આ દિવ્ય આદિ પ્રત્યેકના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક છે. એ રીતે આઠ અંગ x આ ત્રણ પ્રાદિ એટલે ૨૪-ભેદો થયા
ગંધર્વ, નૃત્ય, વાસ્તુ, વૈધક, ધનુર્વેદ એ પાંચ. એ રીતે ૨૪ + ૫ થતાં કુલ ૨૯ પાપ ગ્રુતો કહ્યાં છે.
અહીં વાસ્તુ એટલે વાસ્તુ વિધા સમજવું. o 3o-મોહનીય સ્થાનો કહે છે.
સામાન્યથી એક પ્રકૃતિ કર્મ મોહનીય કહેલ છે આઠ કમમાં ચોથી કમી પ્રકૃતિ તે મોહનીય કહી છે. તેના સ્થાનો - નિમિત્ત, ભેદ કે પયય, તે મોહનીય સ્થાનો કહ્યા.
અિહ સંગ્રહણીકારશ્રીએ પંદર ગાથા નોંૌલ છે. આ પંદર ગાથામાં ગીશ મોહનીય સ્થાનોના અને પ્રગટ કરેલ છે. અમે આ પંદર ગાથાની વ્યાખ્યાનો અનુવાદ કરીને ગીશ સ્થાનોને સ્પષ્ટ કરેલ છે. વિશેષ જિજ્ઞાસુઓ દશાશ્રુત સ્કંધ પણ જોઈ શકે છે -
(૧) પાણીની મધ્યે તીવ મનથી - ભાવથી પગ વડે આક્રમીને પ્રસ પ્રાણની જે હિંસા કરે છે, તેને “મહામોહ ઉત્પાદન કરતા, સંક્ષિપ્ત યિતપણાથી ભdશત દુ:ખ વેદનીય એવા પોતે મહામોહને બાંધે છે.”
- [અહીં અવતરણ ચિહમાં નોંધેલ વાક્ય બધે જ જોડવી
(૨) મુખને હાથ વડે ઢાંકીને [દાબીને, ઉપલક્ષણથી કાન વગેરે પણ લેવા, એ પ્રમાણે ઘણાં દુ:ખને આપીને અત્યંત રડાવતા - ત્રાસ આપતા હિંસા કરે તો
Page #388
--------------------------------------------------------------------------
________________
અધ્ય ૪/૨૬
૨૨૧
૨૨૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
મહામોહ બાંધે.
(3) મસ્તકને વીંટીને, તીવ્ર અશુભ પરિણામોથી તે જીવને માસ્વો એટલે કે હિંસા કરવી.
(૪) મસ્તકમાં મુદ્ભર આદિ વડે આઘાત કરીને મસ્તકને ભેદી નાંખે, દુ:ખમાચી હિંસા કરવી.
(૫) ઘણાં લોકોનો જે નેતા-સ્વામી કે મુખીયો હોય, દ્વીપ-સમુદ્ર સમાન ડૂબતા એવાને આશ્વાસન સ્થાનરૂપ દ્વીપ સમાન ગાણ અર્થાત્ રક્ષણ આપનાર હોય, તેવા જીવની હિંસા કરે, તો તેવાની હિંસા કરતા ઘણાં, લોકોના સંમોહ કારણથી મહામોહને બાંધે છે.
(૬) સાધારણ - સામાન્ય પ્લાનમાં પ્રભૂ-સમર્થ, ઉપદેશથી કે સકૃત કરણથી સાજો થાય, તો પણ મહા ઘોર પરિણામથી ઔષધની યાયનાદિ ન કરે, તે પણ મહામોહને બાંધે છે. • x -
અહીં એક સાક્ષી પાઠ આપતા કહે છે -
ભગવન્! જે ગ્લાનને પ્રતિચરે છે, તે ધન્ય છે કે જે આપના દર્શનને સ્વીકારે છે તે ધન્ય છે ? ગૌતમ ! જે ગ્લાનને પ્રતિચરે છે, તે મારા દર્શનથી યુક્ત જ છે અને જે દર્શનને સ્વીકારે છે, તે પ્લાનને પ્રતિયરે છે.
આજ્ઞા કરણ સાર એ જ અરહંતનું દર્શન છે. તેથી આ અર્થને કારણે - હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે. - ૪ -
(9) સાધુ-તપસ્વીને બળાત્કારથી શ્રુત અને રાત્રિ રૂપ ધર્મથી જે ભેદ પમાડે છે, તે મહામોહ પરિણામમાં ભ્રષ્ટ થઈને સમીપે રહીને મહામોહનીય કર્મ બાંધે છે.
(૮) તૈયાયિક - જ્ઞાનાદિ લક્ષણ નયનશીલ માર્ગને દૂપણ પ્રકારથી પોતાને કે બીજાને વિપરિણામિત કરતો અપકારમાં વર્તે છે,
o જ્ઞાન - કાયા, વ્રતો તે જ છે, ઈત્યાદિ વડે.
૦ દર્શન - આ જીવો અનંત છે, કઈ રીતે અસંખ્યાત પ્રદેશિક લોકમાં રહે ? ઈત્યાદિ વડે.
0 ચાસ્ત્રિ - જીવ ઘણાં છે, કઈ રીતે અહિંસકવ થાય, માટે ચારિત્રનો અભાવ છે ઈત્યાદિ વડે.
ઉક્ત રીતે માર્ગને દૂષિત કરતો મહામોહ બાંધે.
(૯) જિન - તિર્થંકર અને અનંતજ્ઞાની - કેવલી આ બંનેનો જે અવર્ણ વાદ - નિંદા કરે, મહાઘોર પરિણામથી કહે છે કે –
અનંતવથી કઈ રીતે જાણવું, તેથી સર્વ અર્થ અને જ્ઞાનનો અભાવ જ છે. તથા - હજી પણ જ્ઞાન દોડી રહ્યું છે, હજી પણ લોકો અનંત છે, હજી પણ તમે કોઈએ જીવની સર્વજ્ઞતાને પામી નથી.
આવરણો ક્ષીણ થતાં જિનેશ્વરો એક સાથે લોક અને અલોકને પ્રકાશે છે, તે ધનપટલ દૂર થતાં સૂર્યના પરિમિત દેશ સમાન છે.
(૧૦) આચાર્ય, ઉપાધ્યાયની ખ્રિસા, નિંદા કરે. આ બધાં બહુશ્રુતો છે, તો પણ અમને આ બધાંની સાથે કંઈપણ, ક્યાંય પણ અપહાર કરે છે. ઈત્યાદિ બોલે.
(૧૧) આચાર્ય, ઉપાધ્યાય, પરમબંધુ, પરમોપકારી, આ બધાં ગુણોથી પ્રભાવિત છે, તો પછી તેમને કાર્ય ઉત્પન્ન થતાં આહાર અને ઉપકરણાદિથી સમ્યક પરિતૃપ્ત કેમ થતાં નથી.
(૧૨) વારંવાર અધિકરણ, જ્યોતિકાદિ ઉત્પાદને કહે, જ્ઞાન આદિ માર્ગની વિરાધના કરતા તીર્થભેદને કરે.
(૧૩) વશીકરણ આદિ લક્ષણને પ્રયોજે, વારંવાર આ પ્રમાણે કરતાં મહામોહને બાંધે.
(૧૪) કામ એટલા ઈચ્છા, મદન ભેદ ભિન્ન, જેનો ત્યાગ કરીને • વમીને પ્રવજ્યાને પ્રાપ્ત કરેલી છે, છતાં તે કામની અભિલાષા ઈહભવિક અને અન્યભવિકની કરે છે.
(૧૫) વારંવાર “હું બહુશ્રુત છું” એ પ્રમાણે બોલે છે. બીજા કોઈ તેને પૂછે કે શું તમે બહુશ્રુત છો ? તો ‘હા’ પાડે અથવા મૌન થઈને ઉભો રહી જાય, જેથી સાધુઓ તેને બહુશ્રુત કહે. એમ પોતાની જાતે ‘બહુશ્રુત' બતાવે.
(૧૬) બહુશ્રુત ન હોવા છતાં જેમ બહુશ્રુત કહેવડાવે, તે રીતે અતપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવે.
(૧) જે ઘરમાં ઘણાં લોકો રહેલા હોય, ત્યાં અંદર ધુમાડો વિકુવ, તેમની હિંસા કરે.
(૧૮) અકૃત્ય - પ્રાણાતિપાતાદિ પોતે જાતે કરીને પછી બીજાએ કર્યા છે, તેવા આળ ચડાવે.
(૧૯) નિકૃતિ - અન્યથા કરણ લક્ષણા માયા, ઉપાધિ એવી રીતે કરે છે, જેથી તે બીજા દ્વારા કરાયેલ છે તેમ જાણે. ઈત્યાદિ રીતે બીજાની વંચના - છેતરપીંડી કરે.
(૨૦) અશુભ મનોયોગયુક્ત રહે. (૨૧) સભામાં બધું જ મૃષા બોલે.
(૨૨) ઝંઝા - કલહ. અક્ષીણકલહ – સદા કલહ કરતો એવો તે મહામોહને બાંધે છે.
(૨૩) જીવોને વિશ્વાસ પમાડીને કોઈ સાથે અતુલ પ્રીતિ કરીને જેની સાથે પ્રીતિ હોય તેને લોભાવે છે.
(૨૪) માર્ગમાં પ્રવેશતો જાણીને વિશ્વાસ પમાડીને તેના ધન, સુવર્ણાદિનું હરણ કરે, હાથ છેદી નાંખે.
(૨૫) કુમાર હોવા છતાં પોતાને ‘કુમાર' કહેવડાવે. (૨૬) અબ્રહ્મચારી હોવા છતાં પોતાને બ્રહ્મચારી મનાવે. (૨૭) જેની પાસેથી શ્ચર્ય પામે, તેને જ લોભાવીને ધતે. (૨૮) જેના પ્રભાવથી ઉત્થિત થાય, તેને જ કોઈ પ્રકારે અંતરાય ઉભા કરી
Page #389
--------------------------------------------------------------------------
________________
અધ્ય૰ ૪/૨૬
પરેશાન કરે.
(૨૯) સેનાપતિ, રાજાના અનુજ્ઞાત કે ચાતુરંત સ્વામી, લેખાચાર્ય, સ્વામીની હિંસા કરે અથવા રાષ્ટ્રના કે નિગમના નાયકને કે શ્રેષ્ઠીની હિંસા કરે.
૨૨૩
(૩૦) ન જોતો હોવા છતાં પોતે દેવને જુએ છે, તેમ બોલે અથવા દેવના અવર્ણવાદ કરે. – તે મહામોહ પ્રભુર્વે છે.
૦ સિદ્ધના ૩૧-ગુણો વડે
કર્મને મૂળથી બાળી નાંખેલ છે જેણે, તે સિદ્ધ. સિદ્ધના આદિ ગુણો, તે સિદ્ધાદિ ગુણો. તે યુગપત્ ભાવી છે ક્રમભાવિ નથી. તેને જ જણાવતા સંગ્રહણીકાર કહે છે –
[અહીં ફક્ત એક ગાથાની સંગ્રહણી છે, તેની આ વ્યાખ્યા છે −]
સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વેદના પ્રતિષેધી. કેટલા ભેદોના ? પાંચ, પાંચ, બે, પાંચ, આઠ અને ત્રણ. તેનાથી શું થાય? એ રીતે સિદ્ધોના ૩૧-ગુણો થાય. [અહીં તો ૨૮-ભેદો થયા, તો પછી ૩૧-ભેદો કેમ કહ્યાં ? અકાય, અસંગ, અરુહ એ ત્રણ ઉમેરતા ૩૧-થાય.
૦ સંસ્થાનના પાંચ ભેદ. વર્ણના પાંચ ભેદ, ગંધના બે ભેદ, રસના પાંચ ભેદ, સ્પર્શના આઠ ભેદ, વેદના ત્રણ ભેદ, અકાય, અસંગ અને અરુહ એમ બધાં મળી ૩૧-ભેદો થયા.
તેથી કહે છે કે – તેઓ દીર્ઘ નથી કે હ્રસ્વ નથી, વૃત્ત નથી કે ચૈસ નથી, ચતુરા નથી કે પરિમંડલ નથી.
કૃષ્ણ નથી, નીલ નથી, રક્ત નથી, પીળા નથી, શ્વેત નથી.
સુગંધી નથી કે દુર્ગન્ધી નથી.
કડવા, તુરા, ખાટા, મધુર, કાષાયિત નથી.
કર્કશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ નથી.
પુરુષ નથી, સ્ત્રી નથી કે નપુંસક નથી.
શરીરવાળા નથી, સંગસહિત નથી, ફરી જન્મનાર નથી.
૦ હવે બીજા પ્રકારે સિદ્ધોના ગુણોને કહે છે –
અથવા આ સિદ્ધ ભગવંતો કર્મવિષયમાં ક્ષીણના આલાવાથી એકત્રીશ ગુણવાળા થાય છે. તે આ પ્રમાણે –
– દર્શનાવરણીયના નવ ભેદો, તે આ પ્રમાણે – ક્ષીણ ચક્ષુઃ દર્શન આવરણાદિ ચાર અને ક્ષીણ નિદ્ર આદિ ચાર.
– જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે – ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ આદિ પાંચ.
– અંતરાય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે – ક્ષીણ દાનાંતરાય ઈત્યાદિ પાંચે અંતરાયનો ક્ષય.
આયુષ્યના ચાર ભેદ - ક્ષીણ નકાયુષ્ક આદિ.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
બાકીના ચાર કર્મો – વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર. આ દરેકના બબ્બે ભેદો કહ્યાં છે. જેમકે ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતા વેદનીય. ક્ષીણ દર્શન મોહનીય અને ક્ષીણ ચારિત્ર મોહનીય. ક્ષીણ શુભ અને નામ અને ક્ષીણ અશુભનામ.
ક્ષીણ નીચ ગોત્ર અને ક્ષીણ ઉચ્ચગોત્ર.
૨૨૪
[ અહીં આ “આવશ્યક સૂત્ર સટીક અનુવાદ/ભાગ-૩ પુરો થાય છે. ૦ આ ચાલુ સૂત્ર-૨૬-નો છેલ્લો ભાગ બીશ યોગ સંગ્રહ બાકી છે ૦ બીશ યોગસંગ્રહથી આરંભી આખું ચોથું અધ્યયન પૂરુ થાય તે તેમજ અધ્યયન-૫, અધ્યયન-૬ બધું ચોથા ભાગમાં જોવું
મુનિ દીપરત્નસાગરે કરેલ
અધ્યયન-૪, સૂત્ર-૨૬ પર્યન્તનો સટીક અનુવાદ પૂર્ણ
= 0 > 0 > 0 > 0 =
ભાગ-૩૩-મો પૂર્ણ
Page #390
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
આગમનું નામ
આચારાંગ
સૂત્રકૃતાંગ
સ્થાનાંગ
સમવાયાંગ
ભગવતી
જ્ઞાતાધર્મકથા
ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક
રાજપ્રશ્નીય
જીવાજીવાભિગમ
પ્રજ્ઞાપના
સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ
નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧
નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ
આવશ્યક
પિંડનિયુક્તિ, ઓઘનિયુક્તિ
દશવૈકાલિક
ઉત્તરાધ્યયન
નંદીસૂત્ર
અનુયોગદ્વાર
કલ્પ (બારસા) સૂત્ર
ભાગ ક્રમાંક
૧ અને ૨
૩ અને ૪
૫ થી ૭
૯ થી ૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૭ થી ૧૯
૨૦ થી ૨૨
૨૩,૨૪
૨૫ થી ૨૭
૨૮
૨૯
30
૩૧ થી ૩૪
૩૫
૩૬
૩૭ થી ૩૯
४०
૪૧
૪૨
Page #391
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
38
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #392
--------------------------------------------------------------------------
________________
-
--
-
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીકઅનુવાદ
[ આવશ્યક-૪ ..
પ્રિલ
શ્રી આશાપુરા - અનુવાદ-શ્રેણીના સર્જક -
પાતાળ જેની મનિ દીપરત્નસાગર"sed
( તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા. સુપ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
1િ4/1].
Page #393
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક
આગમસૂત્ર સટીક અનુવાદ
આ ભાગ ૩૪|માં છે...
અનુવાદના
૦ આવશ્યક-મૂલસૂત્ર-૧ ની -૦- નિર્યુક્તિ-૧૨૭૪ થી આરંભીને
નિર્યુક્તિ-૧૬૨૨ પૂર્ણ -૦- અધ્યયન-૪-સૂત્ર ૧૬ થી આરંભીને
XX
-૦- અધ્યયન-૬-સંપૂર્ણ
-: ટાઈપ સેટીંગ - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
X - X - * - * — X
-ઃ મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631
Page #394
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા. પૂજ્ય આચાર્યશ્રી ચકચંસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના
-
૦
૦
૦
૦ '
?
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #395
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
PALPALE
ન
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૪] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી, પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજીના
પરિવારવર્તીની આ સાળી શ્રી સત્યાનશ્રીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ગાંધીનગર જૈન સંઘ
બેંગલોર
Page #396
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #397
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે
- (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા.
(૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ.
-
-
૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
“શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #398
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #399
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #400
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #402
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #403
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #405
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #406
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #407
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #408
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
_ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ 5 આવશ્યક પ્રગ-ટીકા સહિત-અનુવાદ
- X - X - X - X - X - X - X - X - X -
ભાગ-૩૪ ૪૦ આવશ્યક-મૂલરા-૧/૪
આ પૂર્વે ભાગ-૧ થી 3માં આવશ્યક સૂત્રની નિયુક્તિ ૧ થી ૧૨૭૩, સાથળ ૧ થી 3 સંપૂર્ણ અને અધ્યયof-defl સૂમો ૧ થી ૨૬ળું ટીકા સહિત વિવેચક, સાનુવાદ કરેલ છે. આ ભાગ-૪માં અધ્યયન-૪-ળી સૂત્ર-૨૬નું છેલ્લું સૂત્ર “બમીશ યોગસંગ્રહ''થી આરંભીને છ એ અધ્યયન સહિતનું આખું “આવશ્યક સૂઝ” નિયુક્તિ અને મૂળ સૂક્કો સહિત સોનુવાદ વિવેચન પૂર્ણ થાય છે. તેથી ૧૬૩ સુધીની નિયુક્તિ ૯૨ સુધી મૂળ સૂછો તથા અધ્યયન-
૪૫ટેથી આરંભી અધ્યયન-૧ તથા ૬ બધું જ પર થશે.
ભાગ-૧ અને ર માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન બંને અલગ અલગ ભાગમાં લીધેલા ભાગ-૩ અને ૪માં નિયુક્તિ અને તેનું વિવેચન બંને સાથે જ લીધેલ છે. અલગઅલગ વિભાગ કરેલ નથી. વાંચતી વખતે સહેલું પડે તે રીતે ટાઈપ-કમ્પોઝ ગોઠવેલ છે.
અધ્યયન-૪-“પ્રતિક્રમણ”...ભાગ-3 થી ચાલુ છે
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે જે ચાર મૂળસૂત્રોમાં પહેલું સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે તેનું પ્રાકૃતમાં શ્રાવણ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તેને “આવવા' નામે જ ઓળખવામાં આવે છે. આમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યકનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુકિતની સંખ્યા-૧૬૨૩ છે. વળી તેમાં ભાષ્ય અને હાભિદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટુ થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહભાષ્ય ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પરચખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે વૃદ્ધિ અને વૃત્તિ લઈએ તો જેના વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૈટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીનો સોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હારિભદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે, પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું જ તાત્વિક ઉંડાણ સમાવાયેલ છે.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયેલ છે, તો ક્યાંક વ્યાકરણાદિ પ્રયોગો છોડી દીધા છે. કથા-દષ્ટાંતો પણ ક્યાંક વાક્યપૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે.
અમે આ આગમને નિર્યકિરણના આધારે ચાર વિભાગમાં વહેંચેલ છે, જેમાં પહેલા ત્રણ ભાગમાં કુલ-૧ થી ૧૨૭૩ નિયુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં બાકી રહેલી બધી નિયુક્તિ આવી જાય છે.
આ ચોથા ભાગમાં ચોથા અધ્યયનના બાકી રહેલા સૂત્રો અને અધ્યયન-૫ અને ૬ સમાવી આવશ્યક સૂત્ર વિવેચન પૂરુ કરેલ છે. 342]
[અવશ્યકસૂઝના ભાગ-3માં સૂત્ર-૨૬ નોધેલ છે. તેમાં છેલ્લું પેટા સૂત્ર : “બઝીશ યોગસંગ્રહ” વિરો છે. માં છેલ્લા સૂમનો સ્માર્ય ત્યાં નોંધેલ છે, તેનું વિવેચન આ ભાગમાં કરવાનું છે. તે બંને આ પ્રમાણે -
• સૂત્ર-૨૬ :- નિો શેષ ભાગ -1
જમીશ યોગ સંગ્રહને કારણે જે અતિચાર સેવાયેલ હોય તેનું હું પ્રતિક્રમણ રું છું.
• વિવેચન-૨૬ :
જે યોજાય તે યોગ અર્થાતુ મન-વચન-કાયાનો વ્યાપાર, તે અશુભ પ્રતિકમણના અધિકારથી પ્રશસ્ત જ ગ્રહણ કરાય છે, તેમાં શિષ્ય અને આચાર્યની આલોચના નિરાલાપ આદિ પ્રકારથી સંગ્રહ તે યોગ સંગ્રહ. પ્રશાં યોગ સંગ્રહના નિમિતવથી આલોચનાદિ જ તે રીતે કહે છે –
તે બત્રીશ ભેદે હોય છે, તેને દર્શાવવાનો નિર્યુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૨૩૪ થી ૧૨૩૮ નું વિવેચન :
(૧) આલોચના – પ્રશસ્ત મોક્ષ સાધક યોગોના સંગ્રહને માટે શિષ્ય વડે આચાર્યને સમ્યક્ આલોચના આપવી જોઈએ. (૨) નિપલાપ – આચાર્ય પણ પ્રશસ્ત મોક્ષ સાધક યોગસંગ્રહને માટે જ અપાયેલ આલોચનામાં નિરપલાપ રહે. અર્થાત બીજાને ન કહે. (3) આપત્તિમાં દેઢ ધર્મત્વ- યોગસંગ્રહને માટે બધાં સાધુ વડે દ્રવ્યાદિ ભેદશી આપત્તિમાં દેઢ ધર્મના કવી અર્થાતુ આપત્તિમાં સારી રીતે દે ધમથી રહેવું. (૪) અનિશ્રિતોપધાન – પ્રશસ્ત યોગના સંગ્રહ માટે અનિશ્રિત ઉપધાન કરવા અથવા અનિશ્રિત ઉપધાનમાં ચન કરવો. ઉપધાન એટલે તપ,
Page #409
--------------------------------------------------------------------------
________________
અe ૪/૨૬, નિ - ૧૨૩૪ થી ૧૨૭૮ અનિશ્રિત એટલે આલોક અને પરલોકની અપેક્ષા સહિત.
(૫) શિક્ષા - પ્રશસ્ત યોગના સંગ્રહ માટે શિક્ષાની સેવા કરવી. તે બે ભેદે છે - ગ્રહણ અને આસેવન શિક્ષા. (૬) નિપ્રતિકર્મ- પ્રશસ્ત યોગ સંગ્રહને માટે નિપ્રતિકર્મ શરીરતા સેવવી જોઈએ. પણ નાગદતની માફક અન્યથા વર્તવું ન જોઈએ. (9) અજ્ઞાનતા- બીજા ન જાણે કેમ તપ કરવો જોઈએ. જેથી પ્રશસ્ત યોગ સંગ્રહ થાય. (૮) અલોભ - અલોભમાં યત્ન કરવો. (હવે “પ્રશસ્ત યોગ સંગ્રહ થાય” આ વાક્ય બધે જોડી દેવું..
(૯) તિતિક્ષા – તિતિક્ષા કરવી અથતિ પરીષહાદિનો જપ કરવો. (૧૦) આર્જવ - ઋજુભાવ, તે કર્તવ્ય છે. (૧૧) સુચિ - શુચિ વડે થવું અથવું સંયમવાળા થવું. (૧૨) સમ્યગૃષ્ટિ - અવિપરિત દૈષ્ટિ સળવી એટલે સમ્યક્ દર્શન શુદ્ધિ કરવી. (૩) સમાધિ - ચિત્તની સ્વસ્થતા રૂપ સમાધિ રાખવી. (૧૪) આયારોપણ - આચારયુક્ત થવું - માયા ન કરવી. (૧૫) વિનયોગ - વિનયવાળા ન થવું - માન ન કરવું. (૧૬) સંવેગ – સંવેગ ધરવો.
(૧૭) ધૃતિમતિ- ધૃતિપ્રધાન મતિ કરવી. (૧૮) પ્રસિધિ- પ્રણિધિ ત્યાગ અથાત્ માયા ન કરવી. (૧૯) સુવિધિ- સભ્ય વિધિ કરવી. (૨૦) સંવર - સંવર કરવો. (૨૧) આત્મદોષ - નો ઉપસંહાર કરવો. (૨૨) સર્વકામ – થી વિરકતતા ભાવવી. (૨૩,૨૪) પ્રત્યાખ્યાન - મૂલગુણ અને ઉત્તરગુણના વિષયમાં પ્રત્યાખ્યાન કરવું, (૫) વ્યુત્સર્ગ - દ્રવ્ય, ભાવથી વિવિધ વ્યાણ.
(૨૬) અપમાદ – પ્રમાદ ન કરવો. (૨૩) લવાલવ – કાલ ઉપલક્ષણ ક્ષણમાં સામાચારી અનુષ્ઠાન કરવું. (૨૮) ધ્યાન સંવર યોગ – કરવો જોઈએ. (૨૯) મારણાંતિક - વેદનાના ઉદયમાં કે મારણાંતિકમાં ક્ષોભ ન કરવો. (૩૦) સંગર પરિજ્ઞા - સંગની જ્ઞપરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિજ્ઞા ભાવથી પરિજ્ઞા કરવી. (૩૧) પ્રાયશ્ચિત્ત - કરવું. (૩૨) આરાધના – મરણકાળે આરાધના કરવી.
હવે પહેલું દ્વાર કહેવા નિર્યુક્તિકાર જણાવે છે. • નિયુક્તિ-૧૨૭૯-વિવેચન :
ઉજૈની નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. અતી બલવાનું અણમલ હતો. સોપાક નગરમાં પૃથ્વીપતિ રાજા અને સિંહગિરિ નામે મલ્લ વલ્લભ હતો. ઉજૈની નગરીમાં અટ્ટનમલ બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર કિનારે સોપારક નગરમાં સિંહગિરિ રાજા, મલ્લોમાં જે જય પામે, તેને ઘણું દ્રવ્ય આપતો તે અને ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને ગ્રહણ કરતો હતો. વિચારે છે કે આ બીજી સાચી આવીને પતાકા લઈ જાય છે. આ મારી અપભાજના છે. તેથી બીજે મલ શોધે છે. તેણે એક માચિકને ચરબી પીતો જોયો. તેની બલ પરીક્ષા કરી. જાણીને પોપ્યો. ફરી અન આવ્યો. સોપાકમાં માસ્પિકમલ વડે યુદ્ધમાં પરાજય પામ્યો. તે વિચારે છે કે આ મારી હાનિ અને આ તરણની વૃદ્ધિ છે. બીજા મલ્લની શોધ કરે છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ભૃગુકચ્છ હરિણિ ગામે દૂરિતકૂપિકામાં એક ખેડૂત જોયો. એક હાથે તે હળ વહેતો હતો, એક હાથે કપાસ ઉંચકતો હતો. તેને જોઈને ઉભો રહ્યો. આનો આહાર હું જોઉં. બળદ છય મુક્યા. તેની પત્ની ભોજન લઈને આવી. ચોખાનો ઘડો જોયો જમ્યો. સંજ્ઞાભૂમિ ગયો, ત્યાં પણ જુએ છે. વિકાસ થતાં તેના જ ઘેર વસતિ માંગી. આપી, રહો. તેને પૂછે છે - તારી આજીવિકા શું છે ? અને બધી વાત કરી. ખેડૂતની પત્નીને આશ્વાસિત કરી ખેડૂતને ઉજૈની લઈ ગયો. તેને વમન, વિરેચન કરાવી, પોપ્યો. યુદ્ધકળા શીખવી. ફરી મહોત્સવ કાળે અટ્ટન, તે ખેડૂતને લઈને પૂર્વવતુ આવ્યો.
- પહેલા દિવસે કપસિમલ [ખેડૂત અને માચિક મલ્લ વચ્ચેના યુદ્ધમાં એકે હાર્યા નહીં. બીજે દિવસે ફરી લડાશે, એમ કહી રાજા ગયો આ બંને પણ પોતાના નિવાસે આવ્યા. અને કાયમલ્લને કહ્યું - હે પુત્ર! તારું દુ:ખ હોય તે કહે. અને તેનું નિવારણ કર્યું. માસ્મિક મલને ત્યાં પણ રાજાએ સંમર્દક મોકલ્યા. સમજાવે છે - હું તેના બાપ થી પણ બીતો નથી. તો આ બિચારો કાપસિમલ શું છે? બીજે દિવસે સમયુદ્ધ થયું. બીજે દિવસે પ્રહારથી આd માસિક વૈશાખે રહ્યો. અને કાપસને સૂચના કરી. તેણે ફલધિગ્રાહથી માચિકને મસ્તકથી પકડ્યો. પણ કુંડિકાનાલની જેમ એકાંતમાં પાડ્યો. સકાર પામી કાપસિમલ્લ ઉજજૈની ગયો.
તે પાંચ પ્રકારના ભોગોનો ભાગી થયો. માચિક મૃત્યુ પામ્યો.
એ પ્રમાણે જેમ પતાકા તેમ આરાધનાપતાકા. અનને સ્થાને આચાર્ય જાણે. મલ્લ જેવા “સાધુ” સમજવા. પ્રહારને અપરાધ. તે ગુરુ સામે આલોચે છે, તે નિઃશલ્ય નિર્વાણપતાકાને મૈલોક્યમયે હરણ કરે છે.
આ પ્રમાણે આલોચના પ્રતિ યોગસંગ્રહ થાય છે. આ શિષ્યના ગુણો છે. નિર૫લાપ - જે બીજાને ન કહે - આવાની પ્રતિસેવના કરવી.
અહીં આ ઉદાહરણ ગાથા કહી છે -
નિયુક્તિ-૧૨૮૦-વિવેચન :
દંતપુર નગરમાં દંતયક રાજા, સત્યવતી રાણી હતા. તેણીને મનોરથ થયા, કઈ રીતે દંતમય પ્રાસાદમાં હું રમણ કરું? રાજાને પૂછ્યું દંતનિમિતની રાજાએ ઘોષણા કરી, તેનું હું ઉચિત મૂલ્ય આપીશ. જે નહીં આપે તેનો રાજા શરીર નિગ્રહ કરશે. તે જ નગરમાં ધનમિત્ર વણિક્ હતો. તેને બે પની હતી, મોટી ઘનશ્રી અને નાની પડાશ્રી. જે તેને પ્રિયતર હતી. કોઈ દિવસે તે બે પત્નીમાં ઝઘડો થયો. ઘનશ્રીએ તેણીને કહ્યું - તું શેને ગર્વ કરે છે ? મારાથી તારી પાસે શું અધિક છે ? શું તારા માટે સત્યવતી જેવો પ્રાસાદ કરે છે ? પદ્મશ્રી બોલી - જો જે કરાવું છું કે નહીં? તેણી દ્વાર બંધ કરી બેસી ગઈ. વણિકે આવીને તેણીની પૃચ્છા કરી. દાસીએ કહેતા, વણિક પદાશ્રી પાસે ગયો. પ્રાસાદ માટે તેણી જીદ લઈને બેઠી.
વણિકનો મિત્ર દેઢમિત્ર આવ્યો. તેને વણિકે બધી વાત કરી. ગુપ્તપણે પ્રાસાદ
Page #410
--------------------------------------------------------------------------
________________
• ૪/ર૬, નિ - ૧૨૮૦
બનાવવાની યોજના ઘડી. પુલિન્દ્ર પ્રાયોગ્ય મણિ, અલકત અને કંકણો લઈને અટવીમાં ગયો. દાંત પ્રાપ્ત કર્યા. તૃણના ભારા મથે બાંધી ગાડું ભરીને લાવ્યો. નગરમાં પ્રવેશતા બળદે ઘાસના પુળા ખેંચ્યા. તેથી “ખ’ કરતાં દાંત પડી ગયા. નગર રક્ષકે જોઈને લઈ લીધો. રાજા પાસે લઈ ગયા. બાંધીને રાખ્યો. ધનમિત્ર વણિક તે સાંભળીને આવ્યો. રાજાના પગે પડીને વિનંતી કરી - આ હું લાવેલ છું. મિત્ર બોલે છે - હું આને જાણતો નથી. એ પ્રમાણે પરસ્પર કહેતા, રાજાએ સમ આપીને પૂછ્યું. અભયદાન આપ્યું. ત્યારે હકીકત જાણી, પૂજા કરી, બંનેને વિદાય આપી.
આ પ્રમાણે આચાર્ય વડે નિર૫લાપ રહેવું.
બીજું - એ કે બીજાના હાથમાં ભાજનકે કંઈક આપ્યું. માર્ગમાં પડી ગયું. બંને કહેવા લાગ્યા આ મારો દોષ છે. આ ‘નિર૫લાપ’ યોગ.
ધે આપત્તિમાં દેટધર્મવ કરવું. એ પ્રમાણે યોગસંગ્રહ થાય છે. તે આપત્તિ દ્રભાદિ ચાર ભેદે છે, તેનું ઉદાહરણ –
• નિયુક્તિ-૧૨૮૧-વિવેચન :
ઉજ્જૈની નગરી હતી, ત્યાં વસુ વણિક હતો. તેણે ચંપા નગરી જવા માટે ઉદ્ઘોષણા કરાવી. જેમ “ધન્ય’એ કરાવેલી. ધર્મઘોષ શણગાર પણ સાથે ચાલ્યા. અટવી દૂર જતાં ભીલ આદિએ સાર્થને રોળી નાંખ્યો. બધાં આમ-તેમ ભાગ્યા. તે અણગાર બીજા લોકની સાથે અટવીમાં પ્રવેશ્યો. તેઓ મૂળ ખાતાં અને પાણી પીતા હતા. તે આહાર કરવો ન હોવાથી કોઈ શિલાલે ધર્મઘોષ અણગારે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. દીનપણે સહન કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેઓ સિદ્ધ થયા. આ દેઢધર્મતાથી યોગ સંગ્રહ.
આ દ્રવ્ય આપત્તિ, ફોગ આપત્તિ ક્ષેત્રનું ન હોવું, કાળ આપત્તિ તે ઉણોદરી, ભાવ આપત્તિ હવે કહે છે –
• નિયુક્તિ-૧૨૮૨-વિવેચન :
મથુરા નગરીમાં યમુન રાજા હતો. યમુનામાં છાવણી નાંખી. ત્યાં દેડ અણગાર આતાપના લેતા હતા. રાજાએ નીકળતા તેને જોયા. રોષથી રાજાએ તલવાર વડે તેમનું માથું કાપી નાંખ્યું. બીજા કહે છે બીજપુરથી માય. બધાં મનુષ્યોએ પત્થરનો ઢગલો કર્યો. કોપના ઉદયપતિ તેની આપત્તિ કરી. તે મુનિ કાળ પામી, સિદ્ધ થયા. દેવે મહિમા કર્યો.
- શક પાલક વિમાનથી આવ્યો. તેને પણ રાજા પ્રત્યે ખેદ જમ્યો. વજ વડે ડરાવીને કહ્યું કે - જો તું દીક્ષા લે, તો જ તને છોડું. યમુન રાજાએ દીક્ષા લીધી. સ્થવિરો પાસે અભિગ્રહ લીધો - ભિક્ષા જતાં મને મારો અપરાધ કોઈ યાદ કરાવશે, તો હું જમીશ નહીં. જો અડધું ભોજન કરેલ હશે, તો બાકીનું તજી દઈશ. અહીં દંડ અણગારને દ્રવ્ય આપત્તિ કહેવાય અને યમુન રાજા માટે તે ભાવ આપત્તિ કહેવાય. આપતિમાં દેઢધર્મતા કહ્યું.
ધે ‘અનિશ્રિતોપઘાન' કહે છે - નિશ્રારહિત તે અનિશ્રિત ઉપધાન એટલે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપ. તે અનિશ્રિત કQો. કોણે કર્યો ? તેનું દષ્ટાંત -
• નિયુક્તિ-૧૨૮૩-વિવેચન :
આર્ય સ્થૂલભદ્રને બે શિષ્યો થયા - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ. મહાગિરિ આચાર્ય હતા. સુહસ્તિ ઉપાધ્યાય હતા. મહાગિરિએ સુહસ્તિને ગણ સોપીને, જિનકલ વિચ્છેદ હોવાથી ગચ્છપ્રતિબદ્ધ જિના પરિકર્મ કરે છે. આર્ય સુહસ્તિ વિચરતા પાટલીe ગયા. ત્યાં વસુભૂતિ શ્રેષ્ઠી. તેમની પાસે ધર્મ સાંભળી શ્રાવક થયો તેણે કોઈ દિવસે આર્ય સુહસ્તિને કહ્યું - ભગવ! મને સંસાર મરવાનો ઉપાય આપ્યો. મારો પરિવાર તેમાં જોડાતો નથી. આપ જ તેમને કંઈક કહો. સુહસ્તિ આર્યએ જઈને કહ્યો. ત્યાં મહાગિરિ પધાર્યા. તેમને જોઈને સુહસ્તિ આર્ય જલ્દી ઉભા થઈ ગયા.
વસુભૂતિ શ્રાવકે તેમને પૂછ્યું કે – તમારે પણ બીજા આચાર્ય છે ? ત્યારે આર્ય સુહસ્તિએ તેમના ગુણનું સંકિર્તન કર્યું. પછી અણુવતો આપીને ગયા. વસુભૂતિને આવા મહાનું સાધુની ભક્ત વિશેષ કરવાનું કહ્યું. બીજે દિવસે આર્ય મહાગિરિ ભિક્ષાર્થે આવ્યા. તેણે અપૂર્વકરણ જોઈને દ્રવ્યાદિ ચિંતવના કરી. તે બધું જાણી ગયા. તે રીતે જ ભ્રમણ કરી નીકળી ગયા. તેમણે આર્ય સુહસ્તિને કહ્યું - હે આર્ય ! તમે અનેષણા કરી.
બંનેએ વિદેશ પ્રયાણ કર્યું. ત્યાં જીવિત પ્રતિમાને વાંદીને આર્ય મહાગિરિ ઓડકાક્ષ ગયા. ગજાગ્રપદકવંદના કરી. એડકાક્ષ નામ કેમ થયું ? - ત્યાં પૂર્વે દશાણપુર નગર હતું. ત્યાં કોઈ શ્રાવિકા મિથ્યાર્દષ્ટિને પરણાવેલ. વિકાલે આવશ્યક અને પચ્ચકખાણ કરતી, તે મિથ્યાર્દષ્ટિ તેણીનો ઉપહાસ કરતો હતો. કોઈ દિવસે તે બોલ્યો - હું પણ પ્રત્યાખ્યાન કરું છું. - ૮ - દેવતાએ વિચાર્યું કે - આ શ્રાવિકાની ઉલ્કાજના કરે છે, હવે આને ઉપાલંભ આપું. તેની બહેન ત્યાં જ રહેતી હતી. તેણીના રૂપે સગિના પ્રહણક લઈને દેવી આવી. શ્રાવિકા તે પ્રત્યાખ્યાયક મિથ્યાર્દષ્ટિને રોક્યો કે હવે આહાર ન કરાય. તે ન માન્યો. દેવતાઓ તેને પ્રહાર કરી પાડી દીધો. તેની બંને આંખના ડોળા જમીન ઉપર પડી ગયા. શ્રાવિકા પોતાનો અપયશ થશે એમ વિચારી કાયોત્સર્ગમાં રહીં. અર્ધ રાખે દેવી આવી. દેવીએ કોઈ તુરંતના મરેલા એડકની આંખને મિથ્યાર્દષ્ટિને બેસાડી દીધી. બધી વાત જાણીને શ્રાવક થયો. લોકો કુતુહલથી તે એકાક્ષને જોવા આવતા.
બીજા કહે છે આ એડકાક્ષ રાજા હતો. તેથી દશાર્ણપુરનું એકાક્ષ નામ થયું. ત્યાં ગજાગ્રપદ પર્વત હતો. તેની ઉત્પત્તિ કહે છે –
દશાણપુરમાં દશાર્ણભદ્ર રાજ હતો. તેને ૫૦૦ રાણી હતી. તેણીના ચૌવન અને રૂપમાં તે આસક્ત હતો. તે કાળે ભગવત્ મહાવીર દશાર્ણકૂટ સમોસય. ત્યારે રાજા તેમના વંશનાર્થે જવા વિચારે છે કે – કોઈએ ન વાંધા હોય તેવું વંદન કરવું. તેના અધ્યવસાય જાણી શક આવ્યો. દશારાજા મોટી બદ્ધિથી નીકળ્યો, સર્વ ઋદ્ધિથી વાંધા. શક્ર પણ રાવણ હાથી ઉપર આવ્યો. હાથીના આઠ દાંત વિકુવ્ય. એકૈક દાંતમાં આઠ-આઠ વાવ કરી. એકૈક વાવમાં આઠ-આઠ કમળ, એકૈક
Page #411
--------------------------------------------------------------------------
________________
અe ૪/૬, નિ : ૧૨૮૩
કમળમાં આઠ પાન, પાંદડે પાંદડે બત્રીશબદ્ધ નાટક વિકુવ્ય. ત્યારે તે હાથી દશાર્ણકૂટ પર્વતમાં દેવના પ્રભાવથી પગલાં ઉપસ્યા. તેથી નામ કર્યું ગજાગ્રપદક. આ તેની ઉત્પત્તિ.
ત્યાં આર્ય મહાગિરિ ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવત્વ પામ્યા. સુહસ્તિ પણ ઉજજૈનીમાં જીવિત પ્રતિમા વંદનાર્થે ગયા. ઉધાનમાં રહ્યા અને સાધુઓને વસતિની માર્ગણા કસ્વા કહ્યું. તેમાં એક સંઘાટક સુભદ્રા શ્રેષ્ઠીપત્નીના ઘેર ભિક્ષાર્થે ગયા. તેણીએ પૂછ્યું કે – આપ ક્યાં રહેલા છો ? અમે સુહસ્તિસૂરિના સાધુ છીએ, વસતિની માગણી કરીએ છીએ. સુભદ્રા શ્રાવિકાએ ચાનશાળા દેખાડી, ત્યાં સાધુઓ રહ્યા.
અન્ય કોઈ દિવસે પ્રદોષ કાળે આચાર્ય નલીનીગુભ અધ્યયનનું પરાવર્તન કરતા હતા. સુભદ્રા શ્રાવિકાના પુત્ર અવંતી સુકુમાલ સાત માળના પ્રાસાદમાં સાતમે માળે બગીશ પત્નીઓ સાથે મણ કરતો હતો. તેણે જાગીને સાંભળ્યું. આ નાટક નથી તે જાણી નીચે ઉતર્યો. સાંભળીને બહાર નીકળ્યો. જાતિસ્મરણ થયું. આચાર્યશ્રી પાસે ગયો. હું અવંતિસુકુમાલ, નલિનીગુભ વિમાને દેવ હતો. ત્યાં જવા માટે ઉત્સુક થઈ દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રામખ્ય પાળવા હું અસમર્થ છું. ઇંગિની મરણ સ્વીકારીશ. માતાએ જા ન આપતા સ્વયં લોચ કર્યો.
આચાર્ય ભગવંતે તેને સ્વયંગૃહિત વેશધારી ન થાય તેમ સમજી વેશ આપ્યો. સ્મશાનમાં અવંતી સુકુમાલે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. પગે લોહી ભરાયું. તેની ગંધથી શિયાલણી પોતાના બચ્ચા સાથે આવી. એક પગને શિયાણી ખાય છે. એકને બચ્ચા ખાવા લાગ્યા. પહેલા પ્રહરે જાનુ સુધી, બીજે ઉર સુધી, બીજે પ્રહરે ઉદર સુધી ખવાતા મૃત્યુ પામ્યા. ગંધોદક પુષ્પ વર્ષા થઈ.
આચાર્ય પાસે આલોચના કરી, પરંપરાએ તે પત્નીએ અવંતીસુકુમાલ વિશે પૂછે છે. આચાર્યએ બધી વાત જણાવી. સર્વ ઋદ્ધિથી બધી વહુઓ સાથે મશાને ગઈ. એક સિવાય બધી દીક્ષા લીધી. એકે પ્રસૂતા હોવાથી ન લીધી. તેના બે ત્યાં દેવકુલ કરાવ્યું. તે આ ‘મહાકાલ' થયું. લોકોએ ગ્રહણ કર્યું.
આ મહાગિરિ આર્યનો અનિશ્રિત ઉપધાન યોગસંગ્રહ કહ્યો. હવે “શિક્ષા' પદ કહે છે. તે બે ભેદે – ગ્રહણ અને આસેવન.
નિર્યુક્તિ-૧૨૮૪ + વિવેચન :
અતીત કાળમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે નગરની વસ્તુ ઉભા થઈ. બીજું નગર સ્થાન વાસ્તુ પાઠક પાસે શોધાવે છે. તેઓએ એક ચણક ફોગ અતીવ પુષ્પ અને ફળ યુક્ત જોઈને ચણક નગર બનાવ્યું. કેટલાંક કાળે તેની વસ્તુઓ ક્ષીણ થઈ. ફરી પણ વાસ્તુની શોધ કરે છે ત્યાં એક વૃષભ બીજા સાથે લડવા એક પગે ઉભો હતો. બીજા વૃષભો વડે પરાજિત કરવો શક્ય ન હતો.
ત્યાં વૃષભપુર વસાવ્યું. ફરી કેટલાંક મળે વિચ્છેદ પામ્યું. ફરી માર્ગણા કરી. કુશાગપુર વસાવ્યું.
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તે કાળે પ્રસેનજિત રાજા હતો. તે નગર ફરી અગ્નિ વડે બળી ગયું. ત્યારે લોકના ભયને જન્માવવાને ઘોષણા કરે છે - જેના ઘેર અગ્નિ ઉત્પન્ન થશે, તેને નગરથી કાઢી મુકાશે. તેમાં સોઈયાના પ્રમાદથી રાજાને જ ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. તે સત્ય પ્રતિજ્ઞ રાજા પોતે નગરથી નીકળી ગયો. ત્યાંથી ગાઉ એક દૂર જઈને રહ્યો.
ત્યારે દંડિક ભટ ભોજિક અને વણિક્ ત્યાં જઈને બોલ્યા - ક્યાં જાઓ છો ? રાજગૃહે. કયાંથી આવ્યા ? રાજગૃહથી. એ પ્રમાણે રાજગૃહનગર થયું. જ્યારે રાજાને ઘેર અગ્નિ ઉત્પન્ન થયો. કુમારોએ ત્યારે જેને જે પ્રિય હતા તે ઘોડા કે હાથી આદિ ત્યાંથી કાઢી લીધા. શ્રેણિકે ઢક્કી લીધી.
રાજાએ પૂછ્યું - કોણે શું લીધું? બીજા-બીજા બોલ્યા – હાથી, ઘોડો ઈત્યાદિ શ્રેણિકને પૂછ્યું - તે બોલ્યો, મેં ભંભા-ભેરી લીધી. ત્યારે રાજા બોલ્યો કે - આ ભંભા તારે સારરૂપ છે ? શ્રેણિકે કહ્યું - હા. તે રાજાને અતિ પ્રિય હતો. તેનું નામ “ભંભસાર' રાખ્યું. રાજાને થયું કે આને કોઈ મારી ન નાખે, તેથી શ્રેણિકને કંઈ આપતો નથી. બાકીના કુમારો ભટના સમૂહ સાથે નીકળે છે. શ્રેણિક તેમને જોઈને અવૃતિ કરે છે. તેથી તે ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો.
‘નમસ્કાર'માં કહ્યા મુજબ શ્રેણિકને ત્યાં શ્રેષ્ઠીએ પોતાની પુત્રી પરણાવી. અભય નામે પુત્ર થયો. તેણે પોતાના પિતા રાજગૃહીમાં છે તેમ જાણ્યું. કુવામાંથી વીંટી કાઢી આપી. પોતાની માતાને ઋદ્ધિપૂર્વક રાજ્યમાં પ્રવેશ કરાવ્યો.
ઉજ્જૈનીથી શ્રેણિકના રાજને રંધવા (ચંડ) અધોત આવ્યો. અભયે પોતાની બુદ્ધિથી તેને નસાડી દીધો. ઈત્યાદિ કથાનક પૂર્વે આવી ગયેલ છે. પછી ભયકુમારે કરેલ માયા-કપટની પ્રધોતને ખબર પડી ગઈ. પ્રધોતે સભામાં અભયને પકડી લાવવા માટે આહ્વાન કર્યું. કોઈ ગણિકાએ કહ્યું – હું પકડી લાવીશ, માત્ર મને સહાય કરનારી આપો. તેણીને ગમતી મધ્યમ વયની સ્ત્રીઓ અને સ્થવિર મનુષ્યો આપ્યા. તેની સાથે વહાણમાં ઘણાં ભોજન-પાન આયા. સાળી પાસે કપટી શ્રાવિકાપણું તે વૈશ્યાએ ગ્રહણ કર્યું. બીજા ગામો અને નગરોમાં જ્યાં સંયતો અને શ્રાવકો હતા,
ત્યાં જતા-જતા તેણી ઘણી બહુશ્રુત થઈ. - રાજગૃહે જઈને બહારના ઉધાનમાં રહી ચૈત્યોને વાંદડતી, ચૈત્ય પરિપાટી કરતી અભયને ઘેર આવી. નૈવેધિકી કરીને, અભયને જોઈને ઉભી થઈ. ચૈત્યોના દર્શન, વંદન કર્યા. અભયને પ્રમાણ કરીને બેઠી. ભગવંતની જન્મભૂમિ, દીક્ષા ભૂમિ, જ્ઞાનભૂમિ, નિર્વાણ ભૂમિને વાંદે છે. અભયે પૂછતા કહે છે - ઉજ્જૈનીમાં અમુક વણિક પુગની હું પત્ની છે. તે મૃત્યુ પામ્યો. અમે દીક્ષા લેવા ઈચછા રાખીએ છીએ, પણ તેમ ન થઈ શકવાથી ચૈત્યોની વંદનાર્થે નીકળેલ છીએ. અભયે તેને મહેમાન થવા કહ્યું. તેણી બધી બોલી કે અમારે ઉપવાસ છે.
બીજે દિવસે અભય એકલો ઘોડો લઈને પ્રભાતે નીકળ્યો. તેણે તે ગણિકા આદિને પોતાને ઘેર આવવા નિમંત્રણા કરી. ગણિકાએ અભયકુમારને પોતાને ત્યાં ભોજન માટે પ્રાર્થના કરી. દારુ પીવડાવી સુવાડી દીધો. પછી અશ્વના રથ વડે તેને
Page #412
--------------------------------------------------------------------------
________________
૬૦ ૪/૨૬, નિ - ૧૨૮૪
ઉઠાવી ગયા. માર્ગમાં બીજા પણ રથો પહેલાંથી રાખેલા હતા. એ રીતે પરંપરાએ ઉજ્જૈની પહોંચ્યા. પ્રધોત પાસે અભયને લઈ ગયા.
અભયે પ્રધોતને કહ્યું – આમાં તારી શું પંડિતાઈ છે ? ધર્મના બહાને કપટ કરીને છેતર્યો. પૂર્વે લાવેલ તેની પત્નીને સોંપી. તેણીની ઉત્પત્તિ જણાવે છે - શ્રેણિકને વિધાધરમિત્ર હતો. પછી મૈત્રીની સ્થિરતા માટે શ્રેણિકે તેને ‘સેના' નામની બહેન પરણાવી. તેણી પણ વિધાધરને ઈષ્ટા હતી. વિધાધરીએ તેણીને મારી નાંખી.
૨૫
તેની પુત્રી હતી. તેને પણ મારી ન નાંખે તે માટે શ્રેણિક પાસે લાવ્યા. તે યુવાન થતાં અભય સાથે તેને પરણાવી તે વિધાધરી અભયને ઈષ્ટ હતી. ઈત્યાદિ - ૪ -
તે પ્રધોતને ચાર રત્નો હતા – લોહજંઘ લેખહાસ્ક, અગ્નિભીર રથ, અનલગિરિ હાથી અને શિવા રાણી. કોઈ દિવસે તે લોહબંઘને ભૃગુ કચ્છ મોકલ્યો. લોકો કહેતા કે – તે એક દિવસમાં પચીશ યોજન ચાલે છે. તેને મારી નાંખવા વિચારે છે, જેથી બીજો કોઈ ઘણાં દિવસે આવશે. એટલો કાળ આપણે સુખી થઈશું, તેમ લોકો વિચારે છે તેને ભાથું આપ્યું. લોહભંઘે ન સ્વીકાર્યુ. પછી તેને ઝેરવાળા લાડુ આપ્યા. લોહબંઘને થયું કે થોડાં યોજન જઈને નદી કિનારે ખાઈશ. તેટલામાં શકુનો તેને રોકે છે. ઉઠીને ચાલવા લાગ્યો. ફરી દૂર જઈને ખાવા ગયો, ત્યારે પણ શકુનોએ રોક્યો. ત્રીજી વખત પણ તેમ થયું.
લોહબંધે વિચાર્યુ કે કોઈ કારણ હોવું જોઈએ. પ્રધોત પાસે પહોંચ્યો. રાજ્યકાર્ય નિવેદન કરી, બધી વાત કરી, અભયકુમાર વિચક્ષણ હોવાથી, તેણે બોલાવીને બધું જાણી લીધું. અભયે કહ્યું આ લાડુમાં દ્રવ્યના સંયોગથી થનાર સંમૂર્ણિમ દૃષ્ટિવિષ સર્પ છે. જો લાડુ ખાધાં હોત તો દૃષ્ટિવિષ સર્પ વડે ડસાયો હોત. પછી તે સર્પને વનમાં પરાંમુખ મૂક્યો. વન બળી ગયું. અંતર્મુહૂર્તમાં સર્પ મરી ગયો. ખુશ થઈને રાજાએ કહ્યું કે મારા કેદખાનામાંથી મુક્ત થવા સિવાયનું વર [દાન] માંગ.
-
અભયે કહ્યું – હાલ રાખો, અવસરે માંગીશ. અન્ય કોઈ દિવસે અનલગિરિ હાથી વિફેલો. તે પકડાતો ન હતો. અભયને પૂછ્યું – અભયે કહ્યું, ઉદાયન ગાય તો તેના ગાનથી હાથી કબ્જામાં આવે. ઉદાયનને કેમ લાવવો? પ્રોતને વાસવદત્તા નામે પુત્રી હતી. તે ઘણી કળામાં શિક્ષિત હતી. ગંધર્વ ગાનમાં ઉદાયન પ્રધાન હતો. તે જો હાથીને જોઈને ગાન કરે, તો હાથી બંધનને જાણે નહીં. કેટલોક કાળ વીત્યો. યંત્રમય હાથી બનાવીને શિક્ષણ આપે છે. તેના દેશમાં પણ જાય છે. ઈત્યાદિ - ૪ -
પછી ઉદાયનને કહ્યું કે – મારી પુત્રી કાણી છે, તેને આ ગાન શીખવો, પણ તે તમને જોઈને લજ્જા ન પામે તેમ કરવું, તેની પુત્રીને પણ કહ્યું કે – આ ઉપાધ્યાય
કોઢીયો છે, માટે તેને જોતી નહીં. તે પડદાની પાછળ રહીને શીખવશે. એ રીતે કળા શીખતા વાસવદતાને થયું કે ખરેખર! આ કોઢીયો હશે કે નહીં? વિચારમાં ને વિચારમાં બરાબર ભણતી નથી. ઉદાયન ગુસ્સે થઈને બોલ્યો કે – હે કાણી ! તું
૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તારું મોં દર્પણમાં જો. ઉદાયનને થયું કે જેવો હું કોઢીયો છું, તેવી આ કાણી હોવી જોઈએ. પડદો ફાડી નાંખ્યો. પરસ્પરનો સંયોગ થઈ ગયો. માત્ર કાંચનમાલા દાસી જાણતી હતી.
કોઈ દિવસે આલાન સ્તંભથી અનલગિરિ હાથી છૂટી ગયો. રાજાએ અભયકુમારને પૂછ્યું – હવે શું કરવું ? ઉદાયન પાસે ગીત ગવડાવો. ત્યારે ઉદાયને કહ્યું – ભદ્રવતી હાથી ઉપર ચડીને, તમારી પુત્રી સાથે અમે ગાઈશું. હાથી ગાયન વડે બોલાવીને પકડી લીધો. આ તરફ ઉદાયન અને વાસવદત્તા પણ ભાગી ગયા. અહીં હાથી પકડી લાવવાની બુદ્ધિ માટે અભયકુમારને બીજું વર [દાન] આપ્યું. અભયે કહ્યું – રાખો, અવસરે વાત.
બીજા કહે છે – ઉધાનિકામાં ગયેલ પ્રોત અને આ કન્યા નિષ્ણાત છે, ત્યાં
ગાન કરશે. તેને યોગંધરાયણ મંત્રી હતો. તે ઉન્મતક વેશથી બોલે છે. પ્રધોતે તેને
જોયો. મૂત્ર છાંટીને વિસર્જિત કર્યો. ઈત્યાદિ [અહીં દૃષ્ટાંત ઘણું ત્રુટક છે, ગ્રંયાંતથી જાણી લેવું.
હવે કોઈ દિવસે ઉજ્જૈનીમાં અગ્નિ ઉત્થિત થયો. નગરને બાળવા લાગ્યો. અભયકુમારને ઉપાય પૂછ્યો. તેણે કહ્યું – અગ્નિ સામે બીજો અગ્નિ કરો. તેમ કરતાં અગ્નિ શાંત થયો. તે વખતે પ્રધોતે ખુશ થઈને અભયને ત્રીજું વર [દાન] આપ્યું. અભયે કહ્યું, અવસરે લઈ લઈશ.
કોઈ દિવસે ઉજ્જૈનીમાં અશિવ-ઉપદ્રવ થયો. અભયકુમારને તેનો ઉપાય પૂછ્યો. અભયે કહ્યું – અન્વંતરિકા સભામાં રાણી વિભૂષિત થઈને આવે. તમને રાજાલંકારથી વિભૂષિત થઈ જીતે, તે મને કહો. તે પ્રમાણે કર્યુ. બધાં નીચે રહીને જુએ છે. શિવા રાણી વડે રાજા જિતાયો. પછી અભયે કહ્યું કે – રાત્રિના કુંભબલિ વડે અનિકા કરવી, જે ભૂત ઉભું થાય તેના મુખમાં ભાત ફેંકવા. તે પ્રમાણે જ કર્યુ, જે ત્રિક, ચતુષ્ક, અટ્ટાલકમાં બધે એ પ્રમાણે ભાત ફેંકે છે. એ પ્રમાણે બધાં ભૂતો દૂર કરાયા. શાંતિ થઈ ગઈ. ત્યાં પ્રધોતે અભયને ચોથું વર [દાન આપ્યું. ત્યારે અભય વિચારે છે કે
હવે હું કેટલું અહીં રહું? એક પ્રહર તેણે રાજાને કહ્યું – હવે મારા ચારે વરદાન મને આપો. પ્રધોત રાજાએ કહ્યું – માંગ. ત્યારે અભય બોલ્યો – અનલગિરિ હાથી ઉપર, શિવા રાણીના ખોળામાં બેસીને તમારા મહાવત સહિત મારે અગ્નિમાં પ્રવેશ કરવો છે. તો ઉરુ પ્રમાણ ચિતા તૈયાર કરાવો. રાજા વિષાદ પામ્યો. પછી અભયકુમારનો સત્કાર કરીને વિદાય આપી. ત્યારે અભયે કહ્યું – હું તમારા વડે કપટથી અહીં લવાયો હતો. હું તમને દિવસના પ્રકાશમાં, બુમો પડાવતો નગરની મધ્યેથી હરણ ન કરું તો અગ્નિમાં પ્રવેશીશ. પોતાની પત્ની
લઈને ગયો.
-
કેટલોક કાળ રાજગૃહીમાં રહીને બે ગણિકાપુત્રી લઈને વણિના વેશે ઉજ્જૈની ગયો. રાજમાર્ગમાં રહેલ આવાસ ગ્રહણ કર્યો. કોઈ દિવસે પ્રધોતે બંને ગણિકા કન્યાને જોઈ. તે બંનેએ પણ પ્રધોતને વિષ વિલાસ દૃષ્ટિથી ધ્યાન કરીને જોયું અને
Page #413
--------------------------------------------------------------------------
________________
• ૪/૨૬, નિ - ૧૨૮૪ પ્રધોતને અંજલિ જોડી. પ્રધોત પોતાના ભવને ગયો. દૂતિ મોકલી. તે બંનેએ કોપાયમાન થઈ દતિને કાઢી મૂકી. દૂતિએ રાજાને વાત કરી. બીજા દિવસે બોલી - સાતમે દિવસે દેવકુલમાં દેવયજ્ઞ છે, ત્યારે એકલી હોઈશું, બાકી તો ભાઈ હોય છે.
અભયકુમારે પ્રધાન રાજા જેવા મનુષ્યનું પ્રધાંત નામ રાખ્યું અને તેને દારુ પાઈને ઉન્મત્ત કર્યો. ગણિકા પુત્રી બોલી - મારે આ ભાઈને સાચવવાનો છે. ભાઈનો સ્નેહ આવો હોય છે, તેનું શું કરવું. તે સેષિત થઈને ભાગી જાય છે. ફરી તેને હાંકલ કરીને પાછો લાવીએ છીએ. તે બૂમો પાડે છે કે – હું પ્રધોત છું, આ લોકો મારું હરણ કરી જાય છે.
પ્રધોતે સાતમા દિવસે દૂતિ મોકલી ગણિકા પુત્રી બોલી - રાજા પ્રધોત એકલો આવે તેમ કહેજો. ગવાક્ષમાં મળ્યા. નોકરોએ પલંગ સાથે બાંધી દીધો. પછી દિવસના નગરની મધ્યથી હરણ કર્યું. કોઈએ પૂછતા અભયે કહ્યું - વૈધને ઘેર લઈ જાઉં છું. અગ્રસ્થમાં નાંખી રાજગૃહ પહોંચ્યા. શ્રેણિકને કહ્યું - શ્રેણિક તલવાર લઈને દોડ્યો. અભયે તેમને રોક્યા. પ્રધોનો સત્કાર કરી વિદાય આપી. પરસ્પર પ્રીતિ થઈ. એ પ્રમાણે અહીં સુધી અભયને ઉત્થાન પયપિણિકા કહી.
તે શ્રેણિકને ચેલણા સણી હતી. હવે તેની ઉત્થાન પયપિનિકા કહે છે. ત્યાં રાજગૃહીમાં પ્રસેનજિત પાસે ‘નાગ’ નામે રયિક હતો. તેની પત્ની સુલસા હતી. તેણીને પુત્ર ન હતો. ઈન્દ્ર, સ્કંદ આદિને નમસ્કાર તે નાગસાચી નમતો. સુલતા શ્રાવિકા હોવાથી, તેને રુચતું ન હતું. તેણી બોલી કે તમે બીજી સ્ત્રી પરણી લો. નાણા બોલ્યો - તારા પુત્રનું જ પ્રયોજન છે. તેણે વૈધના ઉપદેશ ત્રણ લાખ મુદ્રા વડે તેલના કુડવ [એક માપ છે] પકાવ્યા.
કોઈ દિને શકાલયમાં સંલાપ થયો - સલસા શ્રાવિકા આવી દે છે. દેવ સાધુરૂપ લઈને આવ્યા. નિસીહી કહી. સુલતાએ ઉભી થઈને વંદના કરી. પૂછ્યું - આપના આગમનનું પ્રયોજન કહો. તેમણે કહ્યું લક્ષપાક તેલ જોઈએ છે. વૈધએ કહ્યું છે. સુલતાએ આપું છું કહ્યું, તેથી અંદર પ્રવેશ કર્યો. તેણી કુડવ ઉતારતી હતી, ત્યાં એક કુડવ ભાંગી ગયો. બીજો લક્ષપાક તેલ કુડવ લઈને આવવા જતાં તે પણ માર્ગમાં ભાંગી ગયો. ત્રીજો પણ વહોરવતા પહેલાં ભાંગ્યો. સંતુષ્ટ થઈ દેવે તેણીને બત્રીશ ગુટિકા આપી. ક્રમચી ખાવા કહ્યું - ક્રમથી તને બત્રીશ પુત્રો થશે. તને કંઈક કામ પડે તો મને યાદ કરૂં, હું આવી જઈશ.
સુલતાને થયું - જ્યાં સુધી હું બાળકોની અશુચિનું મર્દન કરતી રહીશ. આટલા બધાં કરતાં એક બગીશ લક્ષણો પુત્ર સારો. બબીશે ગુટિકા ખાઈ ગઈ. તેના ઉદરમાં બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. ઉદર વધવા લાગ્યું. અતિ દુઃખી થઈ કાયોત્સર્ગ કર્યો. દેવે આવીને પૂછતા બધો વૃત્તાંત કહ્યો. દેવે કહ્યું - તેં આ ખોટું કર્યું. બબીશે એક આયુષ્યવાળા થશે. દેવે તેની અશાતા ઉપશાંત કરી. કેટલાંક કાળ પછી તેણીને બગીશ ો થયા.
શ્રેણિકની સાથે તે મોટા થવા લાગ્યા. અવિરહિત જ તેઓ રહેતા હતા. દેવના
૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દીધેલા રૂપે જ વિખ્યાત થયા.
આ તરફ વૈશાલિમાં ચેટક રાજાને દેવી રાણીને સાત પુત્રીઓ હતી. તે આ પ્રમાણે - પ્રભાવતી, પડાવતી, મૃગાવતી, શિવા, જયેષ્ઠા, સુયેષ્ઠા અને ચેલણા. તે ચેટક રાજાને પરવીવાહ કરવા નહીં તેવું પચ્ચકખાણ હતું. પોતાની પુત્રીને પોતે કોઈને પરણાવતા ન હતા. માતા વગેરે રાજાને પૂછીને કોઈ સમાન અને ઈષ્ટને કન્યા આપતા હતા. તેમાં અનુક્રમે -
(૧) પ્રભાવતી વીતભય નગરે ઉદાયતને આપી. (૨) પડાવતી ચંપામાં દધિવાહનને આપી. (3) મૃગાવતી કૌશાંબીમાં શતાનીકને, (૪) શિવા ઉજૈનીમાં પ્રધોતને, (૫) પેઠા કુંડગ્રામે વર્ધમાન સ્વામીના મોટાભાઈ નંદિવર્ધનને આપી. બાકી બે રહી સુચેષ્ઠા અને ચેલ્લણા.
તેમના અંતપુરમાં પ્રવાજિકા આવી, પોતાના સિદ્ધાંત તેમને કહે છે સુજ્યેષ્ઠાએ તેમને પ્રશ્નોત્તરથી નિરતર કરી, મોટું મરડીને કાઢી મૂકી. તે પરિવારિકા દ્વેષ લઈને નીકળી. રોષથી સુપેઠાનું રૂપ ચિત્રલકમાં બનાવીને શ્રેણિકના ઘેર આવી. શ્રેણિકે પૂછતાં પરિવ્રાજિકાએ સુજ્યેષ્ઠા વિશે જણાવ્યું. શ્રેણિક સુજ્યેષ્ઠાને મેળવવા અધીરો થયો. દૂત રવાના કર્યો. ત્યારે ચેટકે કહ્યું કે - હું કેમ વાહિકકુળમાં કન્યા આપું ? તેથી ના કહી. શ્રેમિકને ઘોરતર અધૃતિ થઈ. અભયકુમારે બધી વાત જાણીને કહ્યું - વિશ્વસ્ત થઈને રહો. હું તેણીને લાવી આપીશ. પોતાના ભવનમાં ગયો. ઉપાય વિચાર્યો. વણિક રૂપ કર્યું. સ્વરભેદ અને વર્ણભેદ કરી, વિશાલા નગરી ગયો. કન્યના અંતઃપુર નજીક દુકાન લીધી. ચિત્રપટ્ટમાં શ્રેણિકનું રૂપ ચિતર્યુ.
જ્યારે તે અંત:પુરસ્વાસિની કન્યા ખરીદી અર્થે આવે ત્યારે તેને ઘણું ઘણું આપવા લાગ્યો. દાસીઓને પણ દાન-માન યુક્ત કરે છે. તે દાસીઓ પૂછે છે કે – આ ચિત્રપટ્ટમાં કોણ છે ? અભય કહેતો કે અમારા સ્વામી શ્રેણિક છે. શું તેનું રૂપ આવે છે ? અભય કહેતો કે – તેના રૂપને વર્ણવવા કોણ સમર્થ છે ? દાસીઓએ કન્યાના અંતઃપુરમાં વાત કરી. કન્યા બોલી - તે પટ્ટક લઈ આવો. દાસીએ માગતાં અભયે તે ન આપ્યો. ક્યાંક મારા સ્વમીની તમે અવજ્ઞા કરો તો ? ઘણી યાચના પછી આપ્યો. ગુપ્તપણે પ્રવેશ્યો. સુઠા વડે જોવાયો. શ્રેણિક કઈ રીતે પતિ થાય ? અભયે કહ્યું કે - જો એમ હોય તો હું અહીં શ્રેણિકને લાવું. ગુપ્ત સુરંગ કન્યાના અંતઃપુર સુધી કરાવી.
- સુરેઠાએ ચેલણાને પૂછ્યું કે - શ્રેણિક સાથે હું ભાગી જવાની છું. તારે આવવું છે ? બંને કન્યા ચાલી પણ સુજયેષ્ઠા ઘરેણાનો ડબ્બો લાવે ત્યાં સુધીમાં શ્રેણિકના માણસોએ ચેલણાને લઈને નીકળી ગયા. ત્યારે સુજ્યેષ્ઠા રાડો પાડવા લાગી. ચેટક રાજા યુદ્ધ માટે સજજ થયા. વીરાંગદા ચિકે કહ્યું - હે રાજન્ ! તમે ન જશો. હું તેણીને પાછી લાવીશ. શ્રેણિકની પાછળ લાગ્યો. તે સુરંગમાં એક જ રયમાર્ગ હતો. તેમાં સુલતાના બગીશે પુત્રો ઉભા હતા. વીરાંગદે એક જ બાણ વડે તે બધાંને મારી નાંખ્યા. તે જ્યાં સુધીમાં રથની પાસે પહોંચે, તે પહેલાં શ્રેણિક ભાગી
Page #414
--------------------------------------------------------------------------
________________
અe ૪/૬, નિ : ૧૨૮૪
ગયો. શ્રેણિક તે કન્યાને સત્યેષ્ઠા જ માનતો હતો. તેણી બોલી - હું ચલણા છું. તે જાણી શ્રેણિકને હર્ષ અને વિષાદ બંને થયા. રથિકબો મયનો વિષાદ અને ચલ્લણા મળ્યાનો હર્ષ. ચેલણાને પણ શ્રેણિકના રૂપથી હર્ષ અને બહેનને છેતર્યાનો વિષાદ થયો.
સુપેઠા પણ – “આ કામભોગને ધિક્કાર થાઓ” એમ માની પ્રવજિત થઈ. ચેલણાને પણ પુત્ર થયો. તેનું કોણિક નામ રાખ્યું.
કોણિકની ઉત્પત્તિ હવે કહે છે – એક પ્રત્યંત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમંગલ હતો. અમાત્યપુત્ર સેનક ઘણાં મોટા પેટવાળો હતો. સુમંગલ સેનકની મજાક કરતો રહેતો. કંઈક તાડન કરતો. તે સુમંગલને લીધે દુ:ખી હતો. સેનકે તેનાથી કંટાળીને બાલતપસ્વીપણે દીક્ષા લીધી. સુમંગલ પણ રાજા થઈ ગયો. કોઈ દિવસે સુમંગલે અગાસીમાં ઉભો હતો. ત્યારે આ આવા પ્રકારનો તપ કરે છે. રાજાને અનુકંપા થઈ. પારણા માટે નિમંત્રણા કરી. માસક્ષમણ પૂર્ણ થતાં ગયો. ત્યારે શા બિમાર હતો. દ્વારપાલે કંઈ ન આપ્યું. રાજા સામે થયો, તેને બાલતપસ્વી યાદ આવ્યા. ફરી નિમંત્રણા કરી. ફરી પણ માસક્ષમણને પારણે તેમજ થયું. ત્રીજી વખત પણ એવું બન્યું. ત્યારે દ્વારપાલે તેને માર્યો - “તું જેટલી વાર આવે છે, એટલીવાર અમારો રાજા બિમાર પડે છે. તેને ભગાડી મૂક્યો.
આ વખતે તે ઘણો દુ:ખી થઈને નીકળ્યો. પછી નિયાણું કર્યું કે મારે હવે આ સુમંગલના વધને માટે જન્મ લેવો. મૃત્યુ પામી, અલાઋદ્ધિવાળો વ્યંતર થયો. તે રાજા પણ તાપમભક્ત હતો. તાપસે પ્રવજ્યા લીધી. તે પણ વ્યંતર થયો. સુમંગલ શ્રેણિક રૂપે જમ્યો. સેનક કોણિક નામે જમ્યો.
કોણિક જેવો ચેલણાના ઉદરમાં ઉત્પન્ન થયો કે તેણીને વિચાર આવ્યો કે - રાજાને હું મારી આંખ સામે ન જોઉં. તેણીએ વિચાર્યું કે - આ ગર્ભનો દોષ છે. ગર્ભનું શાલન-પાલન કરવા છતાં પડતો નથી. દોહદકાળે દોહદ થયો - હું શ્રેણિકના ઉદરનું માંસ ખાઉં. દોહદ પુરો ન થતાં, તેણી દુબળી પડવા લાગી. ઘણાં સોગંદ આપ્યા પછી ચેલણા બોલી કે - આવો દોહદ થયો છે. અભયકુમારને જણાવ્યું, તેણે ઉદરવલી ઉપર સસલાના ગામડામાંથી થોડું માંસ કાપીને છાંટ્યું. ચેલણા જુએ તે રીતે ઉદર કાપવાનો દેખાવ કરી માંસ આપ્યું, સજા પણ ખોટે ખોટો જ મૂછમાં પડી રહ્યો. ચેલણા જ્યારે શ્રેણિકને જોતી કે તુરંત તેણીને અધૃતિ ઉપજતી. જ્યારે ગર્ભ વિચારતો કે – કઈ રીતે હું આવું બધું માંસ ખાઈ જઉં ? એમ કરતાં નવ મહિને બાળક જન્મ્યો.
રાજા તે જાણીને ખુશ થયો. દાસી દ્વારા ચલ્લણાએ બાળકને અશોકવાટિકામાં ત્યાગ કરાવી દીધો. શ્રેણિકે આવીને ઉપાલંભ આયો - કેમ પહેલા પ્રેમનો ત્યાગ કર્યો. અશોટવાટિકામાં તેને જીવતો જોયો. અશોકચંદ્ર એવું તે બાળકનું નામ કર્યું. ત્યાં કુકડાએ તે બાળકને પીંછા વડે આંગળીનો ખૂણો વિંધી નાંખેલો. સુકુમાલિકા એવી છે. આંગળી વધતી ન હતી, વાંકી થઈ ગઈ. ત્યારે તે બાળકનું કૂણિક
30
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ [કોણિક નામ થઈ ગયું.
જયારે તેની આંગળીમાં પરુ ઝરતા ત્યારે શ્રેણિક મુખમાં તે આંગળી લઈ લેતો, બાળક રોતો શાંત થઈ તો, બાકી રહ્યા કરતો હતો. તે મોટો થયો. ચેલણાને હલ્લ અને વિકલ્લ બે બીજા પ્રબો થયા. શ્રેણિકને બીજી સણીઓથી અનેક પુત્રો થયા. જ્યારે ઉધાનિકામાં છાવણી નખાતી ત્યારે ચલણા કોણિકને માટે ગોળના લાડુ મોકલતી, હલ્લ અને વિકલ્લને ખાંડના લાડુ મોકલતી હતી. તે વૈરથી કોણિક વિચારતો કે શ્રેણિક રાજા મારી સાથે આવું કરે છે. એ રીતે શ્રેણિક ઉપર તે દ્વેષ કરવા લાગ્યો. કોઈ દિવસે કોણિકનો આઠ રાજકન્યા સાથે વિવાહ થયો. ચાવતું ઉપરના પ્રાસાદે વિચરવા લાગ્યો. આ કોણિકની ઉત્પત્તિ કહી.
શ્રેણિકને જેટલું રાજ્યનું મૂલ્ય હતું, તેટલું દેવે આપેલ હાર અને સેચનક ગંધહસ્તિનું મૂલ્ય હતું. આ બંનેની ઉત્પત્તિ કહે છે -
કૌશાંબીમાં કોઈ બ્રાહ્મણ પત્ની પ્રસુતા હતી, તે પતિને કહે છે - ઘીનું મૂલ્ય ઉપજાવો. કયાં શોધું ? બ્રાહ્મણી બોલી – રાજાને ત્યાંના પુષ્પો વડે. તે પુષ્પ, ફલ આદિ તોડવા લાગ્યો. એ પ્રમાણે કાળ જાય છે. પ્રધોત કૌસાંબી આવ્યો. શતાનિક રાજા તેના ભરતી યમુનાના દક્ષિણ કિનારો ઉત્થાપીને ઉત્તરલે જાય છે. પ્રધોત યમુના ઉતરીને જવા માટે સમર્થ ન હતો, તેથી દક્ષિણ બાજુ સ્કંધાવાર નાંખીને રહ્યો. ત્યારે કહે છે કે - જે તેના તૃણાહારાદિ છે, તેને પકડી લો. કાન-નાક છેદી નાંખો. એ પ્રમાણે સો મનુષ્યોને પરિક્ષણ કર્યા. રાજાએ ખુશ થઈને કહ્યું કે - તને શું આપીએ ?
તે બોલ્યો – બ્રાહ્મણીને પૂછીને કહીશ. તેણે અગ્ર આસન સહિત ભાતની માંગણી કરી. એ પ્રમાણે તે દરરોજ જમે અને દરરોજ દક્ષિણામાં એક દીનાર લઈ જાય. કુમાર અમાત્ય વિચારે છે કે - આ રાજાનો ગ્રાસનિક છે અને દાન-માન ગ્રહણ કરે છે. બહુ દાનીય થયો છે. તેને પુત્રો પણ થયા છે. તે ઘણું જમે છે. શક્ય ન હોય તો દક્ષિણાના લોભથી વમી-વમીને પણ જમે છે. પછી તેને કોઢ થઈ ગયો.
- ત્યારે કુમારમંત્રીએ કહ્યું કે- હવે પુત્રોને જ મોકલજે. પછી તેના પુત્રો જમતા હતા. તેમને પણ તે પ્રમાણે જ થયું. સંતતિથી કાલાંતરે પિતા લજા પામવા લાગ્યા. પશ્ચિમમાં તેણે નિલય કર્યો. તેની પત્ની, પુત્રો કોઈ તેનો આદર કરતા નથી. બ્રાહ્મણે વિચાર્યું - આ બધાં મારા દ્રવ્યથી મોટા થયા, હવે મારો આદર જ કરતા નથી. હું એવું કંઈક કરું કે આ બધાં કોઈ વ્યસનને પામે. કોઈ દિવસે તેણે પુત્રોને બોલાવી કહ્યું - હે પુત્રો ! મારે જીવીને શું કરવાનું છે ? આપણો કુલ પરંપરાગત પશુવધ છે, તે હું કરું છું. પછી અનશન કરીશ. તેઓએ તેને કાળો બોકડો આપ્યો. બ્રાહ્મણે તેની પાસે શરીરને ચુંબન કરાવ્યા. જ્યારે જાણ્યું કે આ સારી રીતે કોઢથી ગૃહિત છે. ત્યારે તેને જલ્દીથી મારી નાંખ્યો. પુત્રોને ખવડાવ્યું. તે બધાં કોઢ રોગને પામ્યા. તે બ્રાહ્મણ પણ ત્યાંથી નાસી ગયો.
કોઈ અટવીમાં પર્વતની દરીમાં વિવિધ વૃક્ષોની છાલ, પાંદડા, ફળ પડે છે,
Page #415
--------------------------------------------------------------------------
________________
• ૪/૨૬, નિ - ૧૨૮૪
ગિલો પડ્યા. તે શરદ અને ઉણથી કલ્ક થયા. તેને તેણે પીધું. તેનાથી પેટ ભેદાયું અને શુદ્ધ સજ્જ થયો. પોતાને ઘેર આવ્યો. લોકો પૂછે છે - તારો રોગ ક્યાં ગયો ? તે બોલ્યો - દેવે નસાડી દીધો. - x - અતુ ક્રમે તે દ્વારપાલની સાથે દ્વારે વસે છે. • x - ભગવંત પધાર્યા, દ્વાપાલ તેને દ્વાનું ધ્યાન રાખવાનું કહીને ભગવના વંદને ગયો. તે બ્રાહ્મણ દ્વાર છોડતો નથી. વૃષાથી પીડાઈને, મરીને વાવમાં દેડકો થયો. પૂર્વભવ યાદ આવ્યો વાપીથી નીકળીને સ્વામીના વંદને ચાલ્યો. શ્રેણિક નીકળ્યો. કોઈ અa કિશોરથી ચીબાઈને મૃત્યુ પામી દેવ થયો.
શક શ્રેણિકની પ્રશંસા કરે છે. તે સમોસરણમાં શ્રેણિકની પાસે કુષ્ઠિના રૂપે બેઠો. ભગવંતને છીંક આવી. તે દેવ બોલ્યો- મરો. શ્રેણિકને છીંક આવતા બોલ્યો - જીવો. અભયને માટે બોલ્યો - જીવો કે મરો. કાલશૌકરિક માટે બોલ્યો. ન મરો - ન જીવો. શ્રેણિકે ભગવંત માટે “મરો” શબ્દ સાંભળ્યો, તેથી કોપિત થયો. પોતાના માણસોને ઈશારો કર્યો કે- આને પકડી લેવો. પણ પછી તે કોઢીયો દેખાયો. નહીં. કદાચ ‘દેવ' હોવો જોઈએ, માટે જણાતો નથી. શ્રેણિક ઘેર ગયો. બીજે દિવસે વહેલો આવ્યો. ભગવંતને પૂછે છે. તે કોઢીયો કોણ હતો ? ભગવંતે તે બ્રાહ્મણનો બધો વૃતાંત કહ્યો.
ભગવદ્ ! આપને છીંક આવતા ‘મરો” કેમ બોલ્યો ? ઈત્યાદિ - ૪ - ભગવંતે કહ્યું - તે મને કહે છે કે સંસારમાં શું રહ્યા છો, નિર્વાણ પામો. તું જીવે છે ત્યાં સુધી સુખી છે, પછી નરકમાં જઈશ માટે “જીવા કહ્યું. અભયકુમાર અહીં પણ ચૈત્ય અને સાધુની પૂજાથી પુન્ય ઉપાર્જે છે, મરીને દેવલોકે જશે. જ્યારે કાલિક કસાઈ જીવે છે તો રોજ ૫oo પાડાને મારે છે, મરીને નરકે જવાનો છે.
શ્રેણિકે પૂછ્યું - આપના જેવા નાથ મારે છે, તો હું કેમ નકે જઈશ ? અથવા કયા ઉપાયથી નકે ન જઉં ? ભગવંતે કહ્યું છે- કપિલા બ્રાહ્મણી ભિક્ષાદાન કરે અથવા કાલશકકિ કસાઈપણું છોડી દે તો તું નકે નહીં જાય. બધી રીતે બંનેને સમજાવ્યા, પણ તે બંને ન માન્યા. કેમ કે અભવ્ય એવો કાલિક અને વિજાતીયા કપિલા જિનવચનને માનતા નથી. શ્રેણિકે - તે કપિલાને કહ્યું- સાધુને વાંદ. તેણી કબૂલ ન થઈ. શ્રેણિકે મારી નાંખવાની ધમકી આપી, તો પણ ન માની. કાલિક પણ ન માન્યો. કાલિકના પગ પાલકને અભયે ઉપશામિત કર્યો. પણ કાલિક મરીને અધઃસપ્તમી નરકે પ્રાયોગ્ય કર્મ બાંધ્યું.
તે કાલિકને ૧૬ રોગાતંક ઉત્પન્ન થયા. ઈન્દ્રિયાર્થી વિપરીત થયા. જે દુર્ગા છે, તે સુગંધી માને છે. તેના પુત્રએ અભયને વાત કરી. ત્યારે સંડાસની ખાળનું પાણી આપ્યું. તો તે બોલ્યો - અહો ! ઘણું મીઠું છે. વિઠા વડે તેનો લેપ કર્યો. પર અને માંસનો આહાર કરે છે. એ પ્રમાણે કલેશ પામીને તે કાલસૌકરિક કસાઈ સાતમી નમ્ફ ગયો. ત્યારે સ્વજનો તેના પુત્રને કસાઈ પદે સ્થાપવા કહે છે. પણ પાલક તેમ ઈચ્છતો નથી. ‘મારે નકમાં જવું નથી.” ઈત્યાદિ.
તે કોઢીયા દેવે શ્રેણિક ઉપર પ્રસન્ન થઈને દશસરો હાર આપ્યો. બે ગોળા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અફડાવીને આપ્યા. તે હાર શ્રેણિકે ચેલણાને પ્રિય થશે એમ માનીને આપ્યો અને બંને ગોળા નંદા [અભયની માતા ને આપ્યા. તેણીએ રોપાયમાન થઈને કહ્યું - શું હું બાળક છું ? એમ કહી ગોળા ફેંકી દીધા. બંને ગોળા તંભમાં પછડાઈને ભાંગી ગયા. તો એકમાંથી કુંડલિની જોડ અને બીજામાંથી દેવદૂષ્યની જોડ નીકળી. ખુશ થઈને નંદાએ તે બંને ગ્રહણ કર્યા. આ પ્રમાણે હારની ઉત્પત્તિ કહી.
હવે સેચનકની ઉત્પત્તિ કહે છે - કોઈ એક ધનમાં હાથીનું જૂથ વસતું હતું. તે જૂથમાં એક હાથી, જે-જે હાથી બાલ જન્મે તેને મારી નાંખતો. એક ગર્ભિણી હાથણી હતી. તે ત્યાંથી સરકીને એકલી વિચારવા લાગી. અન્ય કોઈ દિવસે તૃણનો ભાર માથે લઈને તાપસના આશ્રમે ગઈ. તે તાપસોના પગે પડીને ઉભી રહી. તેઓએ જાયું કે - આ બિચારી શરણે આવી છે. કોઈ દિવસે ત્યાં ચરતા-ચરતા હા જન્મ આપ્યો. હાથણી પાછી હાથીના જૂથમાં ચરવા લાગી, અવસરે આવીને બાળ હાથીને દુધ પાઈ જતી હતી. એ પ્રમાણે તે હાથી મોટો થવા લાગ્યો.
ત્યાં તાપસપુત્રો પુષ્પરસથી હાથીને સિંચતા હતા. તે પણ સુંઢમાં પાણી ભરીને સીંચતો હતો, તેની તેનું નામ રોયનક રાખ્યું. તે મોટો થયો. મદવાળો થયો. ત્યારે તે હાથીએ થપતિને મારી નાંખ્યો. પોતે જાતે જૂથનો અધિપતિ થઈ ગયો.
કોઈ વખતે તાપસોએ તેને લાડુ વડે લોભાવીને રાજગૃહ લઈ ગયા. નગરમાં પ્રવેશીને શાળામાં બાંધી દીધો. કોઈ વખતે કુલપતિ પૂર્વાભ્યાસથી આવ્યા. પૂછ્યું - હે રોચનક! કેમ છે ? તેની તરફ વો ફેંક્યા, સેચનક તેને મારી નાંખ્યા. બીજા કહે છે કે- ચૂથપતિપણે રહીને બીજા કોઈ હવે જન્મે નહીં. માટે તે તાપસોની કુટીરો ભાંગી નાંખી. તે તાપસો વડે રોષિત થઈને શ્રેણિક રાજાને કહેવાયું, ત્યારે શ્રેણિકે તેને પકડી લીધો. આ મેચનકની ઉત્પત્તિ કહી..
સેચનકનો પૂર્વભવ - એક ધિનું જાતીય - બ્રાહ્મણે યજ્ઞ કર્યો. તેના દાસને યજ્ઞપાટે સ્થાપિત કર્યો. તે બોલ્યો - જો શેષ મને આપશો તો જ રહીશ, નહીં તો નહીં રહું. તે વાત સ્વીકારી. તે દાસયજ્ઞની શેષ સાધુને આપે છે, તેનાથી દેવનું આયુ બાંય. દેવલોકથી ચ્યવીને શ્રેણિકનો પુત્ર નંદિપેણ થયો. જ્યારે પે'લો બ્રાહ્મણ સંસાર ભ્રમણ કરીને સેચનક થયો. જ્યારે નંદિપેણ તેના ઉપર બેસતો ત્યારે તે ઉપહનમના સંકલ કે વિમનસ્ક થઈ જતો. અવધિ [વિભંગ જ્ઞાન વડે તે જાણે છે. ભગવંતને પૂછતાં, આ બધું કહ્યું. આ સેચનકનો પૂર્વભવ.
કોઈ વખતે અભયકુમારે ભગવંતને પૂછ્યું - છેલ્લા રાજર્ષિ કોણ ? ભગવંતે કહ્યું - ઉદાયન થઈ ગયા. હવે કોઈ મુગટબદ્ધ દીક્ષા લેશે નહીં. ત્યારે અભયને રાજ્ય મળતું હોવા છતાં તેણે ઈચ્છા ન કરી.
પછી શ્રેણિક વિચારે છે કે – કોણિકને રાજ્ય આપવું. તેથી હલ્લને હાથી આપ્યો અને વિહલને હાર આપ્યો.
અભયે દીક્ષા લેતા તેની માતા નંદાએ ક્ષમયુગલ અને કુંડલ યુગલ હલ અને વિહલ્લને આપી દીધા. અભયે મહા વૈભવ સહિત માતાની સાથે પ્રવજયા લીધી.
Page #416
--------------------------------------------------------------------------
________________
He ૪૨૬, નિ - ૧૨૮૪
૩૪
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કોઈ દિવસે કોણિકે કાલ આદિ દશકુમારો સાથે મંત્રણા કરી - શ્રેણિકને બાંધીને રાજ્યના ૧૧-બાગ કરીએ. તેમણે પણ સ્વીકાર્યું. શ્રેણિકને બાંધ્યો. પૂવર્ણ અને પરાણમાં ૧oo ચાબખાં શ્રેણિકને મારે છે. પેલ્લણાને કદાપિ મળવા જવા દેતો ન હતો. ભોજન બંધ કર્યું, પાણી આપતો નથી. ત્યારે ચલણા કોઈપમ રીતે અડદને વાળમાં બાંધીને પોતે કેદખાના પ્રવેશે છે. તે પ્રક્ષાલન કરે ત્યારે બધે પાણીપાણી થતું.
કોઈ દિવસે કોણિકની પત્ની પાવતી સણીનો પુત્ર ઉદાયી કુમાર ખોળામાં બેઠો હતો, કોણિક જમતો હતો. તે બાળક થાળીમાં મૂતર્યો. ત્યારે કોણીકે ભાતને એક તરફ કરી, બાકીનું જમી લીધું. પછી માતને બોલ્યો - હે માતા ! શું કોઈ બીજાને પોતાના પુત્ર માટે આવો પ્રેમ હશે ? માતા બોલી - તારી આંગળીમાં કૃમી થઈ ગયેલા, પર નીકળતા હતા ત્યારે તારા પિતા મોઢામાં તે આંગળી લઈને રાખતા, બાકી તું રડતો રહેતો. તારા પિતા તે આંગળી ચુસી જતાં ત્યારે તું શાંત થતો. કોણિકે પૂછ્યું કે તો પછી મને કેમ ગોળના લાડુ આપતા હતા ? ચેલણા રાણી બોલ્યા કે - તે હું કરતી હતી. કેમકે તું સદા પિતાનો વૈરી હતો. મારા ઉદરમાં આવ્યો ત્યારથી. તો પણ તારા પિતા કદી તારાથી વિરકત થયા ન હતા અને તેં તારા એ પિતાને જ આપતિમાં નાંખ્યા.
ત્યારે કોણિકને અરતિ-દુ:ખ થયું. તુરંત લોઢાનો દંડ લઈને “હું બેડી તોડી નાંખ” એમ વિચારી દોડ્યો. નેહથી રક્ષપાલકોએ શ્રેણિકને કહ્યું - આજે તે પાપી લોહદંડ લઈને આવી રહ્યો છે. શ્રેણિકને પણ થયું કે આજે ન જાણે આ મને કયા મારથી મારશે, તેણે તાલપુટ વિષ ખાઈ લીધું. તે મૃત્યુ પામ્યો. કોણિકને ઘણો જ ખેદ થયો. શ્રેણિકનો અગ્નિદાહ દઈને ઘેર આવ્યો. રાજયની ધુરા મૂકી દઈને વિચારતો બેઠો છે.
કુમાર અમાત્યે વિચાર્યું કે- રાજય નાશ પામસે. તાંબાના પતરે અક્ષરો લખી, જીર્ણ કરીને રાજા પાસે લાવ્યા. આ પ્રમાણે પિતાનું પિંડદાન કરાય છે, ત્યારથી આ પિંડ નિવેદન પ્રવૃત્ત થયું છે. એ પ્રમાણે સમય જતાં શોકમુક્ત થયો. “ફરી પણ પિતાનો સ્વજન પરિભોગ આદિ જોઈને ખેદ થશે.” એમ વિચારી, નીકળીને ચંપામાં રાજધાની કરી.
તે હલ અને વિકલ્પ સેચનક હાથી વડે સ્વભવન, ઉધાન અને પુષ્કરિણીમાં રમણ કરવા લાગ્યા. તે હાથી પણ અંતઃપુરિકા સ્ત્રીને રમાડતો. પદમાવતી તે જોયા કરતી. નગરમળે તે હલ્લ-વિમલ હા-કુંડલાદિથી શોભતા શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને જતા જોઈને પડાવતી કોણિકને વિનવે છે. પણ પિતાએ આપેલ હોવાથી કોણિક પાવતીની વાતને ધ્યાનમાં લેતો નથી. ઘણી વખત પાવતીએ તે લઈ લેવાનું કહેતા કોણિકનું યિત વ્યગ્રાહિત થયું. હલ-વિહલ્લને સેચનક હાથી આપી દેવા કહ્યું.
કોઈ વખતે રાત્રિના અંતાપુર પરિવાર સહિત નીકળીને હલ્લ અને વિકલ્પ વૈશાલીમાં માતામહ ચેટક પાસે પહોંચી ગયા. કોણિકને સમાચાર મળ્યા કે બંને 34/3]
કુમારો નાસી ગયા. કોણિકે ચેટક રાજા પાસે દૂત મોકલ્યો. બંને કુમારો અને હાથીને પાછો મોકલી દો. ચેટકે કહ્યું કે – જેવો તું દોહિત્ર છે, તેવા જ આ બંને દોહિત્રો છે. શરણે આવેલા બંનેને કેમ કાઢી મૂકું ? હું આપીશ નહીં. દૂત પાછો ગયો. ફરી મોકલતા પણ ચેટકે ન સોંપ્યા.
પછી ચેટકને યુદ્ધ માટે કહેણ મોકલ્યું. ચેટકે કહ્યું - તને રુચે તેમ કર. કોણિકે “કાલ' આદિ દશ કુમારોને બોલાવ્યા. તે એકૈકને ત્રણ-ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર ઘોડા, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ કરોડ પાયદળ હતું. કોણિક પાસે એટલું જ સૈન્ય હતું. બધું મળીને 33 થતું હતું. તે સાંભળીને ચેટકે અઢાર ગણરાજાને એકઠા કર્યા. એ પ્રમાણે ચેટક સહિત ૧–રાજા હતા. તેમને પણ ત્રણત્રણ હજાર હાથી વગેરે હતા. બધાં મળીને ૫૭-૫૭ હજાર ઈત્યાદિ હતા.
ત્યારે યુદ્ધમાં પ્રવૃત કોણિકને ‘કાલ’ દંડનાયક હતો. બે બૃહ કરાયા. કોણિકનો ગરુડ ડ્યૂહ અને ચેટકનો સાગર ઘૂહ. લડતા-લડતાં ‘કાલ' ચેટક પાસે ગયો. ચેટકને એક જ બાણ એક દિવસે મારવાનો અભિગ્રહ હતો, પણ તે બાણ અમોઘ હતું. તેનાથી ‘કાલ' માર્યો ગયો. કોણિકનું બળ ભાંગ્યું. બધાં પોત-પોતાના આવાસમાં પાછા ફર્યા. એ પ્રમાણે દશ દિવસોમાં દશે પણ ‘કાલ' આદિ કુમારો ચેટકરાજા વડે હણાયો.
અગિયારમે દિવસે કોણિકે અમભક્ત તપ સ્વીકાર્યો. શક અને ચમર બંને ઈન્દ્રો આવ્યા. શકએ કહ્યું કે – ચેટક રાજા શ્રાવક છે, તેથી હું પ્રહાર કરીશ નહીં, માત્ર તારું સંરક્ષણ કરીશ. અહીં બે સંગ્રામ થયા. તે જેમ ભગવતીજીમાં કહ્યા છે, તેમ કહેવા - મહાશિલાકંટક અને રથમુશલ. તે બંને સંગ્રામ ચમરના વિદુર્વેલા હતા. ત્યારે ચેટકનું બાણ વજ વડે ખલિત થયું. ગણરાજા નાસી ગયા. ચેટક રાજા પણ વૈશાલી ગયો. કોણિક નગરનો રોધ કરીને રહ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી સુંધીને રહ્યો.
આ વખતે હલ્લ અને વિહલ્લ રોજ સેચનક હાથી ઉપર બેસી નીકળતા અને સૈન્યને રોજેરોજ હણતાં હતા. કોણિક પણ હાથથી પરેશાન થઈ ગયો. તે વિચારે છે કે કયા ઉપાયથી આ હાથીને મારવો. કુમારમંત્રી કહે છે - હાથીને મારી નાંખવો. ત્યારે અંગારાની ખાઈ બનાવી. મેચનકેને અવધિ [વિભંગી જ્ઞાન વડે જોઈ. તે ખાઈને ઓળંગતો નથી. હલ્લ-વિહલ્લ કહે છે કે- તારા નિમિતે આ આપત્તિ આવી છે અને હવે તું જ આગળ વધવા ઈચ્છતો નથી. ત્યારે સેચનક હાથીએ બંનેને સ્કંધ ઉપરની ઉતારી દીધા. તે ત્યાં ખાઈમાં પડીને મર્યો, મરીને રનરભા નારકીમાં ગયો.
તે બંને કુમારોએ ભગવંતના શિષ્ય થવા વિચાર્યું એટલે દેવે તેને સંહારીને જ્યાં તીર્થકર ભગવંત વિચરતા હતા ત્યાં સંહરી દીધા. તો પણ નગરીનું પતન થતું ન હતું. કોણિકને ચિંતા થઈ. ત્યારે કૂલવાલકથી રૂઠેલા દેવતાએ આકાશવાણી કરી કે- જે કુલવાલક માણધિકા વૈશ્યા સાથે આસક્ત થાય તો અશોકચંદ્ર - કોણિક રાજા વૈશાલીનગરીને ગ્રહણ કરી શકે. તે સાંભળીને ચંપાનગરી જઈ કુલવાલકની
Page #417
--------------------------------------------------------------------------
________________
૬૦ ૪/૨૬, નિં - ૧૨૮૪
પૃચ્છા કરે છે. માગધિકાને બોલાવી. ખોટી શ્રાવિકા બનાવી. ઈત્યાદિ “નમસ્કાર” અધ્યયન-૧-માં પાણિામિકી બુદ્ધિમાં સ્તૂપના દૃષ્ટાંતમાં કહેલ છે, તે જાણવી.
કોણિકે તેના માતામહ ચેટક રાજાને પકડી લીધા, પૂછ્યું કે – તમારું શું કરું? ચેટક રાજા સકલ લોહમયી પ્રતિમાને ગળે બાંધીને પુષ્કરિણીમાં ઉતર્યા. ધરણેન્દ્ર તેમને સ્વભવનમાં લઈ ગયો. કાળ કરીને તે દેવલોકે ગયા. વૈશાલીના લોકોને બધાંને નીલવાન મહેશ્વરે બહાર કાઢ્યા.
આ મહેશ્વર કોણ છે ? તે કહે છે – તે જ ચેટક રાજાની પુત્રી સુજ્યેષ્ઠા વૈરાગ્યથી પ્રવ્રુજિત થઈ. ઉપાશ્રયની અંદર આતાપના લેતી હતી. આ તરફ પેઢાલ નામનો પરિવ્રાજક વિધાસિદ્ધ હતો તે વિધા આપવા માટે યોગ્ય પુરુષની શોધમાં હતો. જો બ્રહ્મચારિણીને પુત્ર થાય તો સમર્થપુત્ર થાય. સુજ્યેષ્ઠા સાધ્વીને આતાપના લેતી જોઈને ધૂમાળાથી વ્યામોહ કર્યો. વિધાના વિપર્યાસથી સુજ્યેષ્ઠાની યોનિમાં વીર્યનો ત્યાગ કર્યો. સમય જતાં સુજ્યેષ્ઠાનો ગર્ભ વિકસવા લાગ્યો. અતિશયજ્ઞાનીએ કહ્યું – આ સાધ્વીને કામવિકાર થયેલ નથી. બાળકને શ્રાવકના કુળમાં ઉછેર્યો.
તે બાળક સાધ્વી સાથે સમોસરણમાં ગયો. ત્યાં કાલસંદીપક વિધાધર ભગવંતને
34
વાંદીને પૂછે છે, મને કોના તરફથી ભય છે? ભગવંતે કહ્યું - આ (બાળક) સત્યકીથી. ત્યારે તેની પાસે જઈ, અવજ્ઞાથી બોલ્યો – તું શું મને મારવાનો હતો, પગની લાત મારી પાડી દીધો. સત્યકી મોટો થયો. પરિવ્રાજકોએ તેને સંયતીની પાસેથી હરી લીધો. વિધા શીખવી. મહારોહિણી વિધાની સાધના કરે છે. આ તેનો સાતમો ભવ હતો. પાંચ ભવમાં તેને મારી નાંખેલો, છટ્ઠામાં છ માસ આયુ જ બાકી રહેતા વિધા તેને વરવા ઈચ્છતી ન હતી. આ ભવે સાધવાનો આરંભ કર્યો. અનાથમૃતક વડે ચિંતા કરીને બાળીને આર્દ્રચર્મ વિસ્તાર્યું. ડાબા અંગુઠાથી ત્યાં સુધી ફેરવ્યું જ્યાં સુધી કાષ્ઠ સળગતાં હતાં. એટલામાં ‘કાલસંદીપ’ આવીને કાષ્ઠ નાંખવા લાગ્યો. સાત રાત્રિ જતાં દેવી સ્વયં ઉપસ્થિત થઈને બોલી – ‘વિઘ્ન ન કર.’ હું આને સિદ્ધ થવા ઈચ્છું છું. સિદ્ધ થઈને બોલી – એક અંગ ખુલ્લું કર, જ્યાંથી હું પ્રવેશ કરું. સત્યકીએ કપાળમાં ઈચ્છા દર્શાવી. તે વિધા કપાળ મધ્યે થઈને તેના શરીરમાં પ્રવેશી. ત્યાં એક છિદ્ર-બિલ થઈ ગયું. દેવીએ ત્યાં ત્રીજી આંખ બનાવી દીધી.
સત્યકી વિધાધરે પહેલાં પેઢાલને માર્યો. સત્યકીએ કહ્યું – કેમ મારી માતા અને રાજપુત્રી એવી સાધ્વીને બગાડી ? માટે મારી નાંખ્યો. તેથી તેનું રુદ્ધ નામ પ્રસિદ્ધ થયું. પછી કાલસંદીપ તફ દૃષ્ટિ ફેંકી. જોઈને તે ભાગ્યો, સત્યકી તેની પાછળ લાગ્યો. એ રીતે ઉપર-નીચે ભાગે છે. - - - છેલ્લે તેને મારી નાંખ્યો. કોઈ કહે છે – લવણ મહાપાતાલમાં માર્યો.
ત્યારપછી તે વિધાચક્રવર્તી ત્રણ સંધ્યાએ બધાં તીર્થંકરોને વાંદીને નૃત્ય દર્શાવીને પછી અભિરમણ કરતો. તેથી ઈન્દ્રએ ‘મહેશ્વર' એવું નામ કર્યુ. તે પણ ધિજાતીયો પ્રત્યે પ્રદ્વેષ પામીને ધિજાતીય કન્યાના સો-સો વિનાશ કરતો હતો. બીજાના અંતઃપુરની સ્ત્રી ભોગવતો હતો. તેના કહ્યામાં બે શિષ્યો હતા – નંદીશ્વર
૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અને નંદી. એ પ્રમાણે પુષ્પક વિમાન વડે અભિરમણ કરતો હતો. આ પ્રમાણે કાળ વીતતો હતો.
કોઈ વખતે ઉજ્જૈનીમાં પ્રધોતના અંતઃપુરમાં શિવા રાણીને છોડીને બાકીની બધી રાણીને ભોગવી. પ્રધોત રાજા તેના વિનાશનો ઉપાય વિચારે છે. એક ઉમા નામની ગણિકા અતિ રૂપવતી હતી. તેણી સત્યકીના માર્ગમાં ધૂપગ્રહણ કરીને રહેતી. એમ સમય જતાં એક વખત તે નીચે ઉતર્યો. - ૪ - ઉમા ગણિકા તેને કહે છે –
હું આવી કન્યા છું, મારી સામે જો. તેની સાથે સંભોગ કરતાં-કરતાં ઉમાએ તેને હૃતહૃદય કરી દીધો. કોઈ વખતે ઉંમાએ તેને પૂછ્યું – તું દેવીને [વિધાને] ક્યારે બહાર કાઢે છે. સત્યકીએ કહ્યું – મૈથુન સેવતી વખતે હું વિધાને દૂર કરું છું.
ઉમાગણિકાએ આ રહસ્ય રાજાને જણાવી દીધું. રાજાએ કુશળ પુરુષોએ અંગની ઉપરનો યોગ દર્શાવ્યો અને કહ્યું કે આ રીતે તારું રક્ષણ કરીશું. પ્રધોતે તે પુરુષોને ખાનગીમાં કહી દીધું કે - આ ગણિકા સહિત જ તેને મારી નાંખજો. ત્યારે તે પુરુષો ગુપ્તરૂપે ગયા. જ્યારે સત્યકી ઉમા સાથે સંભોગ ત હતો, ત્યારે તેણીની
-
સાથે જ મારી નાંખ્યો. ત્યારે નંદીશ્વર તે વિધાની સાથે આકાશમાં અધિષ્ઠિત થયો.
શિલા વિકુર્તીને બોલ્યો – હે દાસ ! હવે તું મરવાનો થયો છે. ત્યારે નગરજન સહિત રાજા ભીનો શાટિકાપ-વસ્ત્ર ધારણ કરીને રહ્યો. “મારો અપરાધ ક્ષમા કરો.’ નંદી બોલ્યો કે – જો તમે આને જે અવસ્થામાં મારી નાંખ્યો તે અવસ્થા [યોનિમાં લિંગ
હોય તેવી અવસ્થામાં જો તમે પૂજા કરો તો હું તમને છોડું. આ પ્રમાણે નગરે-નગરે આને આવા જ અપાવૃત્ત-ઉઘાડા સ્થાપો, તો છોડીશ. પ્રધોતે તે વાત સ્વીકારી, તેના આયતન-[મંદિરો] બનાવ્યા. આ મહેશ્વરની ઉત્પત્તિ.
ત્યારે નગરી શૂન્ય હતી. કોણિક પ્રવેશ્યો. ગધેડાની પુચ્છ વડે ખેડી. આના અંતકાળમાં શ્રેણિકની પત્નીઓ કાલિકા આદિ ભગવંતને પૂછે છે – અમારા પુત્રો
સંગ્રામથી પાછા આવશે કે નહીં ?
નિયાવલિકામાં કહ્યા મુજબ જાણવું. પછી દશે રાણીએ દીક્ષા લીધી. ત્યારે કોણિક ચંપાનગરી આવ્યો. ભગવંત પધાર્યા. કોણિકને થયું કે મારે ચક્રવર્તી માફક ઘણાં હાથી, અશ્વ, સ્થ આદિ છે, તો હું જઈને ભગવંતને પૂછુ કે – હું ચક્રવર્તી થઈશ કે નહીં. તે સર્વ સૈન્ય સમુદાય સાથે નીકળ્યો. વંદન કરીને પૂછ્યું – કેટલાં ચક્રવર્તી થયા ? ભગવદ્ કહે છે – બધાં થઈ ગયા. ફરી પૂછે છે કે – હું મરીને ક્યાં જઈશ ?
છઠ્ઠી નરકે. કોણિકને ભગવંતના વચનમાં શ્રદ્ધા ન થઈ. તેણે બધાં એકેન્દ્રિય રત્નો લોઢાના રચ્યા. પછી સર્વ સૈન્ય સહિત તમિશ્રગુફા પહોંચ્યો. અમતપ કર્યો. કૃતમાલ દેવે કહ્યું – બાર ચક્રવર્તી થઈ ગયા. તે ન માન્યો. તેણે હાથીના મસ્તકે મણિ મૂક્યો. દંડ વડે ગુફાના દ્વાર ઉપર આહત કરી. ત્યારે કૃતમાલ દેવે તેને મારી નાંખ્યો. મરીને
છઠ્ઠી નકે ગયો.
ત્યારે ઉદાયીનને રાજારૂપે સ્થાપ્યો. ઉદાયીનને ચિંતા થઈ કે – આ નગરમાં મારા પિતા હતા. અધૃતિથી અન્ય નગર કરાવે છે. વાસ્તુની શોધમાં પુરુષો મોકલ્યા.
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ૪/૨૬, નિં - ૧૨૮૪
તેઓ એક પાડલ વૃક્ષ ઉપર અવદાતિ મસ્તકમાં ચાપ (પક્ષી)ને જુએ છે. કીટિકા તેમના મુખમાં આવીને પડે છે. તે પાડલ ક્યાંથી આવ્યું?
બે મથુરા - દક્ષિણા અને ઉત્તરા. ઉત્તર મથુરાનો વણિÆાસ્ક દક્ષિણ મથુરામાં દિયાત્રાર્થે ગયો. ત્યાં તેને એક વણિક્ સાથે મૈત્રી થઈ. તેની બહેનનું નામ અર્ણિકા હતું. તે અર્શિકાને પગથી માથા સુધી જોતાં તેણીમાં મોહ પામ્યો. તેણે લગ્ન માટે મિત્રની પાસે માંગણી કરી. મિત્રે કહ્યું કે જો તું અહીં જ રહેવા તૈયાર હો તો યાવત્ એકાદ પણ બાળકરૂપ થાય તો તને આપું. મિત્રએ સ્વીકાર્યુ. બહેનને પરણાવી.
કોઈ દિવસે તે વણિકપુત્રના માતા-પિતાનો પત્ર આવ્યો કે – અમે અંધ જેવા થઈ ગયા છીએ, જો તું અમને બંનેને જીવતા જોવા ઈચ્છતો હો તો આવી જા. તે વાંચીને રડવા લાગ્યો. અધિકાએ તે જોયું. પણ પે'લો વણિકપુત્ર કંઈ બોલતો નથી. તેણીએ પત્ર હાથમાં લીધો. વાંચીને બોલી – તમે ખેદ ન કરો. તેણીએ માતા-પિતાને કહીને પતિ સાથે વિદાય લીધી. તે બંને દક્ષિણ મથુરાથી નીકળી ગયા. અર્શિકા ત્યારે ગર્ભિણી હતી. માર્ગમાં જ અર્લિકાએ પુત્રને જન્મ આપ્યો. વણિકપુત્ર વિચારે છે કે – માતાપિતા નામ પાડશે, તેથી પોતે ન પાડ્યું. પરિજનો તેને અધિકાપુત્ર કહેવા લાગ્યા.
39
તે અણિકાપુત્ર બાલભાવથી મુક્ત થઈ ભોગોને છોડીને દીક્ષા લીધી. સ્થવિરપણે વિચરતા ગંગા તટે પુષ્પભદ્ર નામે નગરે શિષ્ય પરિવાર સાથે ગયા. ત્યાં પુષકેતૂ રાજા અને પુષ્પવતી રાણી હતી. તેમને યુગલ પુત્ર-પુત્રી હતા. તેમના નામ પુષ્પસૂલ અને પુષ્પચૂલા હતા. તે બંને પરસ્પર અનુક્ત હતા. રાજાએ વિચાર્યુ – જો આને છૂટા પાડીશું, તો મરી જશે. તેના કરતાં આ બંનેના લગ્ન કરી દઉં.
નગરજનોને ભેગા કરીને પૂછ્યું – અહીં જે રત્ન ઉત્પન્ન થાય તેની વ્યવસ્થા કોણ કરે? રાજા, નગરજન કે અંતઃપુર ? એમ કરીને બધાંને વિશ્વાસમાં લીધા. માતાએ રોક્યા તો પણ રાજાએ બંનેનો સંયોગ કરાવ્યો. બંને પરસ્પર ભોગમાં રમણ
કરવા લાગ્યા. તે રાણી શ્રાવિકા હતી. તેણીને સંસારથી નિર્વેદ ઉપજતાં દીક્ષા લીધી. મરીને દેવરૂપે ઉપજી.
પુષ્પવતી દેવે અવધિજ્ઞાન વડે પોતાની પુત્રીને જોઈ. તેને તેણી ઉપર અત્યધિક સ્નેહ હતો. મારી પુત્રી નસ્કમાં ન જાય, એમ વિચારી સ્વપ્નમાં નકનું દર્શન કરાવ્યું. તેણે ડરીને રાજાને વાત કરી. એ પ્રમાણે રોજ-રોજ થવા લાગ્યું. ત્યારે પાખંડીઓને બોલાવ્યા. નકનું સ્વરૂર જણાવવા કહ્યું. તેમણે જે કહ્યું તે કંઈક જુદુ હતું, અણિકાપુત્ર આચાર્યને પૂછ્યું – તેમણે નકનું સ્વરૂપ કહેવાનો આરંભ કર્યો – નિત્યાંધાકાર
ઈત્યાદિ - ૪ -
પુષ્પચૂલાએ તેમને પૂછ્યું કે – શું તમે સ્વપ્ન જોયું ? આચાર્ય ભગવંતે કહ્યું – આ તીર્થંકરનો ઉપદેશ છે. એ પ્રમાણે કેટલોક કાળ ગયો, ત્યારે દેવ અને દેવલોક દેખાડ્યા. ત્યાં પણ તે જ પ્રમાણે પાખંડીની પૃચ્છા કરી. કોઈ જાણતા ન હતા, તેથી આચાર્ય ભગવંતને પૂછ્યું. તેમણે દેવલોકનું કથન કર્યુ.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
પુષ્પચૂલાએ પૂછ્યું – નરકે કઈ રીતે ન જવાય ? આચાર્યએ સાધુ ધર્મ કહ્યો. પુષ્પચૂલાએ દીક્ષા લેવા રાજાની અનુમતિ માંગી. રાજાએ કહ્યું કે – જો અહીં જ મારા ઘેર ભિક્ષા લે. તો તને મુક્ત કરું. પુષ્પચૂલાએ તે વાત સ્વીકારી. પુષ્પચૂલાએ દીક્ષા લીધી. ત્યાં તે આચાર્ય જંઘાબળથી ક્ષીણ થયા. તેથી બીજા સાધુઓને વિદાય આપી, ત્યાં જ વિચરવા લાગ્યા. ત્યારે પુષ્પચૂલા સાધ્વી અંતઃપુરથી ભિક્ષા લાવે છે. એ પ્રમાણે કોઈ દિવસે તે સાધ્વીને શોભના અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પણ કેવલી પૂર્વ પ્રવૃત્ત વિનયને છોડતા નથી.
કોઈ દિવસે આચાર્યના હૃદયને ઈચ્છિત હતું તે લાવે છે. શ્લેષ્મકાળમાં
36
જેનાથી શ્લેષ્મ ઉત્પન્ન ન થાય, એ પ્રમાણે બધામાં ઉચિત આહાર લાવે છે. ત્યારે
આચાર્ય પૂછે છે કે – જે મેં વિચાર્યુ હોય તે જ આહાર લાવે છે. પુષ્પચૂલાએ કહ્યું હા – કેવળજ્ઞાનથી જાણું છું, તુરંત આચાર્યએ કેવલીની આશાતનાની ક્ષમા માંગી, બીજા કોઈ કહે છે – વર્ષા વરસતી હતી ત્યારે પુષ્પચૂલા આહાર લાવ્યા. આચાર્ય પૂછે છે – વરસાદમાં આહાર કેમ લાવ્યા ? તેણી કહે છે – અચિત માર્ગે ચાલીને કેમ જાણ્યું? અતિશયથી. આચાર્યએ ક્ષમા માંગી.
–
કેવલી સાધ્વીએ કહ્યું – આપ પણ ચરમશરીરી છો. ગંગાને ઉતરતાં મોક્ષે જશો. પછી ત્યાં જ ગંગા ઉતરવા પ્રવૃત્ત થયા. આચાર્ય, નૌકામાં જે-જે તરફ ઉભતા તે બૂડતી હતી, મધ્યે બેસાડ્યા, તો બધું જ બૂડવા લાગ્યું. તે લોકોએ આચાર્યને પાણીમાં ફેંક્યા. કેવલજ્ઞાન ઉપજ્યું. દેવોએ મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્થ થયું. તેમની ખોપડી મત્સ્ય-કાચબાથી ખવાતા ઉછળી-ઉછળતી એક સ્થાને આવી, તેમાં પાડલબીજ ક્યાંકથી પ્રવેશ્યું. તેમાં ઝાડ ઉગ્યું, ઝાડ વિશાળ થયું. ત્યાં તે ચાપને જોયા. ત્યાં રાજાએ નગરની સ્થાપના કરવી તેમ વિચાર્યુ. નૈમિત્તિકોએ પણ કહ્યું – જ્યાં સુધી શિવનો વાસ છે, ત્યાં સુધી જવું, પછી પાછા વળવું. એ પ્રમાણે - x - નગરની રચના કરી, નગર મધ્યે ઉદાયીને ચૈત્યગૃહ કરાવ્યું. આ પાટલિપુત્ર નગરની ઉત્પત્તિ કહી.
તે ઉદાયી ત્યાં રહીને રાજ્ય ભોગવે છે. તે રાજા તે લોકોને દંડથી વારંવાર
દંડે છે. લોકો વિચારે છે કે – અમે આ ત્રાસથી કેમ મુક્ત થઈએ ? એટલામાં એક રાજાના કોઈક અપરાધમાં તેનું રાજ્ય હરી લીધું. તે રાજા નાસી ગયો. તેનો પુત્ર ભમતાં ઉજ્જૈની આવ્યો. કોઈ રાજાની સાથે જોડાયો. તે ઉદાયી વડે ઘણો જ પરાભવ પામેલો હતો. તેની મદદથી પાટલિપુત્ર ગયો. રાજાના બધાં છિદ્રો શોધે છે, પણ છિદ્ર મળતા નથી. સાધુને આવતા જુએ છે. તેથી એક આચાર્ય પાસે દીક્ષા લીધી.
ઉદાયી રાજા આઠમ-ચૌદશના પૌષધ કરે છે. ત્યાં આચાર્ય ધર્મકથા નિમિત્તે આવે છે. કોઈ દિવસેવિકાલે આચાર્યએ તે શિષ્યને કહ્યું – ઉપકરણ લઈ લે, રાજકુળે જઈશું. ત્યારે તે જલ્દી ઉઠ્યો. ઉપકરણ લીધા. પૂર્વે છુપાવેલી છરીને પણ લીધી. ગોપવી દીધી. રાજકુલે ગયા. દીર્ઘ કાળ ધર્મકથન કર્યું. આચાર્ય સૂઈ ગયા. રાજા પણ સૂઈ ગયો. પે'લા કપટી શિષ્યએ ઉઠીને રાજાના માથામાં છરી પોવી દીધી.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૦ ૪/૨૬, નિ - ૧૨૮૪
૩૯
૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
ત્યાંથી તુરંત નીકળી ગયો. સાધુ હોવાથી દ્વારપાળે પણ ન રોક્યો. લોહી રેલાવાથી આચાર્ય ભાયા. ઉઠીને જોયું કે રાજાને મારી નાંખેલ છે, તેથી પ્રવચનની ઉaહણા ન થાય, તેમ વિચારી પોતે પણ પોતાનું મસ્તક છેદી નાંખ્યું.
આ તરફ નાપિતશાળામાં નાપિતદાસ ઉપાધ્યાયને કહે છે - મારા આધ આંતરડાથી નગરને વીંટી લીધું. આવું સ્વપ્ન પ્રભાતે જોયું. ઉપાધ્યાય સ્વપ્નશાસ્ત્રને જાણે છે, ઘેર લઈ જઈ માથું ધોઈને તેને પુત્રી પરમાવી. તે દીપવા લાગ્યો. શિબિકામાં નગરમાં જાય છે. તે પણ અંતઃપુરની શય્યા પાલિકા વડે જોવાયો. બીજા દ્વારેથી તેને સકાર્યો. અને અધિવાસિત કર્યો. તે ઘોડો ચાલતા-ચાલતા નાપિતદાકની પાછળ ચાલવા લાગ્યો. તેને તેજથી ઝળહળતો જોઈને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો. સજા થયો. પણ દાસ હોવાથી દંડિક, સમટ આદિ તેનો વિનય કરતાં નથી. તે નાપિતદાસ વિચારે છે કે જો કોઈ વિનય ન કરે, તો હું કોનો રાજા ?
સભામંડપથી ઉઠીને નીકળ્યો, પાછો પ્રવેશ્યો. તે બધાં ઉભા ન થયા. તે બોલ્યો - આ અધમોને પકડી લો. તેઓ પરસ્પર જોઈને હસવા લાગ્યા. તેણે રોષથી આ સ્થાન મંડપમાં લેયકર્મથી નિર્મિત પ્રતિહાયુગલને જોયું. તેણે જલ્દી દોડતાં જઈને તલવાર વડે માર્યું. કેટલાંક નાશ પામ્યા. પછી બધાં વિનયથી ઉપસ્થિત થયા. રાજાની માફી માંગી. તેમને કુમાર અમાત્યો ન હતા, તેને શોધે છે.
આ તરફ કપિલ નામે બ્રાહ્મણ નગર બહાર રહેતો હતો ત્યાં વિકાલે સાધુઓ આવ્યા, તે અગ્નિહોત્રના ઘેર રહ્યા. તે બ્રાહ્મણ વિચારે છે. તે બ્રાહ્મણને થયું કે - ચાલો આમને પૂછું કે આ કંઈ જાણે છે કે નહીં ? પૂછ્યું આચાર્યએ ઉત્તર આપતા, તે જ રાત્રે શ્રાવક થયો. ફરી કોઈ વખત બીજા સાધુ તેમના ઘેર વષરિબમાં રહ્યા. તેનો પુત્ર જન્મતાં જ અંબા અને રેવતી વડે ગ્રહણ કરાયો. તે સાધુને કયતા ભાજનોની નીચે સ્થાપિત કર્યો. વ્યંતરીઓ નષ્ટ થતાં, તેની પ્રજા સ્થિર થઈ. તેનું ‘કલાક' એવું નામ રાખ્યું. તે બંને પણ મૃત્યુ પામ્યા. કલાક પણ ચૌદ વિધાસ્થાનોમાં કુશળ થતાં પાટલીપુગે આવ્યો. અનેક છાત્રો સાથે પરિશ્વરીને ચાલે છે.
આ તરફ તેના પ્રવેશ-નિર્ગમ માર્ગમાં કોઈ એક મટુક હતો. તેની પુત્રી જલોદર વ્યાધિથી પકડાઈ. અતીવ રૂપવતી, છતાં કોઈ પરણતું ન હતું. મોટી થઈ. તેને ઋતુ આવી. માતાને કહ્યું. માતાએ ક કપટ ઉપાય કરીને કલાક સાથે પરણાવી દીધી, લોકાપવાદના ભયથી કલાકે તેણીને સ્વીકારી. તેણે પછી ઔષધાદિ તેણીને સાજી કરી. રાજાએ સાંભળ્યું કે કલાક પંડિત છે. તેને બોલાવીને વિનંતી કરી, તે માન્યો નહીં. રાજા તેના છિદ્રો શોધવા લાગ્યો. રાજાએ કોઈ ધોબીને પૂછયું કે - કાકના વસ્ત્રો ધોવે છે કે નહીં ? તે બોલ્યો - હા, ધોઉ છું. રાજા બોલ્યો કે - હવે જ્યારે ધોવા આપે ત્યારે તે વો તું મને આપી દેજે.
અન્યદા ઈન્દ્ર મહોત્સવમાં તેને પત્નીએ કહ્યું – મારા તે વસ્ત્રો રંગાવો. કલાકની ઈચ્છા ન હતી. તેણીએ વારંવાર ઝઘડો કરતા કલાકે હા પાડી. વસ્ત્રોને રંગારાને ત્યાં લઈ ગયો. તે બોલ્યો - હું વિનામૂલ્ય રંગી આપીશ અવસર આવતા
વો માંગ્યા. રંગારો આજ-કાલ એમ કરતા સમય બગાડે છે. અવસર ચાલ્યો ગયો, તો પણ વસ્ત્રો ન આપ્યા. બીજે વર્ષે ન આયા, બીજે વર્ષે પણ ન આપ્યા. તેથી તેને રોષ ચડ્યો. ધોબીની પત્નીનું પેટ ચીરી લોહીથી રંગીને ધોબીએ વો આપ્યા. ધોબી પત્નીએ રાજાને ફરિયાદ કરી. કલાક સમજી ગયો કે આ રાજાની માયા છે, ત્યારે મેં કુમાર અમાત્ય પદ ન ઈચડ્યું તેથી આમ કર્યું છે. જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. રાજકુળે ગયો. રાજા ઉભો થયો.
કલાકે કબૂલ કર્યું કે રાજા જે દંડ આપે તે માન્ય. ધોબીની શ્રેણિ આવી, રાજા સામે આરોપ જૂ કરતા તેને જોઈને નાસી ગયા, તે કુમાર અમાત્યપણે ત્યાં રહ્યો. એ પ્રમાણે આખું રાજ્ય રહ્યું. કલાકને પુત્રો પણ થયા. કોઈ દિવસે કલાકના મનો વિવાહ થયો. તેણે વિચાર્યું કે- અંતઃપુર સહિત રાજાને ભોજન કરાવવું. આભરણમાં રાજાનો નિર્યોગ જોઈએ. જે નંદ વડે કુમાર અમાત્યને ખસેડાયેલ તે તેના છિદ્રો શોધે છે. કલાકની દાસીને દાન-માનથી સંગૃહીત કરીને કહ્યું - તારા સ્વામી જે કંઈ કરે, તે તારે મને કહેવું. એમ કરતા છિદ્ધ મળી ગયું – રાજાને કહ્યું કે કલાક તમારું અહિત ચિંતવતો પુત્રને રાજ્યમાં સ્થાપવા ઈચ્છે છે. રાજાએ રાજપુરુષોને મોકલીને કુટુંબ સહિત તેને કૂવામાં નાંખી દીધો. ઘરના બધાં કહેવા લાગ્યા કે આ સજા બધાંને મારી નાંખશે. જે આપણા એકનો કુલોદ્ધાર અને વૈરનું નિર્યાતન કરે, તેણે જ ભોજન કરવું. તેઓ બોલ્યા કે - “અમે ભક્ત પ્રત્યાખ્યાન કરીશું.” પ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. માત્ર કલાક જમતો હતો.
પ્રત્યંત રાજાને ખબર પડી કે કલાક મૃત્યુ પામ્યો છે. તેણે આવીને પાટલિપુત્રનો રોધ કર્યો. નંદે વિચાર્યું કે- જે કલાક અત્યારે હોત તો આવું ન બનત. દ્વારપાલને પૂછયું – કૂવામાં કોઈ જીવે છે ? કોઈક જીવે છે એમ જાણી ખાટલો નાંખીને કૂવામાંથી બહાર કાઢ્યો. વૈધએ સાજો કર્યો. કલાકને પ્રાકારે ઉભો કર્યો. તે અત્યંત રાજાના લોકો ડરી ગયા. દંડકો, સાશંક થઈ ગયા. પછી તેમને એક લેખ મોકલ્યો કે જે તમારા બધાંને સ્વીકાર્ય હોય તેવો આવે. પછી સંધિ અથવા તમે જેમ કહેશો તેમ કરીશું. સામેના રાજાએ દૂત મોકલ્યો. કલાક નીકળ્યો. નદી મધે બધાં મળ્યા. કપાકે તેમને કહ્યું કે - શેરડીના સાંઠાની ઉપર અને નીચે છેદી નાંખતા મધ્યે શું રહે? ઈત્યાદિ. સામો દૂત વિલખો પડીને ચાલી ગયો. કાક પણ પાછો આવ્યો નંદરાજાએ પણ કાકને પુનઃ તે સ્થાને સ્થાપ્યો. • x -
નવમાં નંદના કાળે કલાકના વંશમાં શકટાલ મંત્રી થયો. તેને સ્થૂલભદ્ર અને શ્રેયક બે પુત્રો હતા. ચા, ચક્ષદરા, ભૂતા, ભૂતદતા, સેના, વેણા રેણાં સાત પુત્રીઓ હતી.
- આ તરફ વરરચિ બ્રાહ્મણ નંદ રાજાની રોજ ૧૦૮ શ્લોક વડે સ્તુતિ કરતો હતો. તે રાજ ખુશ થઈ શકટાલ સામે જોતો. તે મિથ્યાત્વ છે એમ માનીને પ્રશંસા ન કરતો વરરચિએ શકટાલની પત્નીને ખુશ કરી. તેણીના આગ્રહથી કોઈ દિવસે ‘મિથ્યાત્વ' હોવા છતાં શકટાલે વરુરુચિના શ્લોકોની પ્રશંસા કરી. રાજાએ ૧૦૮
Page #420
--------------------------------------------------------------------------
________________
એ ૪/૨૬, નિ - ૧૨૮૪
૪૨.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
દિનાર આપી, પછી રોજેરોજ આપવા લાગ્યો. શકટાલ વિચારે છે - આ રીતે રાજકોશ ખાલી થઈ જાય. તેણે નંદરાજાને કહ્યું કે કેમ આને રોજ આટલું દાન આપો છો ? રાજા બોલ્યો - તમે પ્રશંસા કરી માટે. શકટાલે કહ્યું - આ લૌકિક કાવ્યો છે, મારી પુત્રીઓ પણ બોલે છે.
શકટાલની પુત્રીમાં ચક્ષા એક વખત સાંભળીને ગ્રહણ કરી લેતી હતી. યાદના બે વખત સાંભળતા યાવત્ સાતમી પુત્રી સાત વખત સાંભળી યાદ રાખી લેતી હતી. કોઈ દિવસે અંતઃપુરમાં આ પુત્રીઓ આવી, પડદા પાછળ બેસાડી, વરુચિ સ્તુતિ કરી. પછી યક્ષા એક વખતમાં તે યાદ રાખીને બોલી ગઈ. બીજી બે વખતમાં યાવત્ સાતે પુગી બોલી ગઈ. રાજાને વિશ્વાસ બેઠો. વરચિને દાન ન આપ્યું. પછી વરચિ તે દિનાર રાત્રિના ગંગામાં યંત્રમાં સ્થાપીને આવ્યા. ત્યારે દિવસે તે સ્તુતિ કરે, પછી પણ મારે એટલે દિનાર ઉછળીને આવે, લોકોને તે કહેતો કે મને ગંગા નદી આ દિનાર આપે છે. કાલાંતરે રાજાએ સાંભળ્યું. તેણે શકટાલને કહ્યું – તેને નિશે ગંગા દાન આપે છે શકટાલે કહ્યું - કે જો હું જાઉં ત્યારે આપે તો માનું, કાલે જઈશું એમ નક્કી કર્યું. વિશ્વાસિત પુરુષને વિકાલે મોકલ્યો. વરરુચિને દિનાર મૂકતો જોયો. તે પોટલી લાવીને શકટાલને આપી દીધી. સવારે નંદરાજા ગયો. વરરુચિ સ્તુતિ કરે છે. યંત્ર શોધે છે, પણ યંત્ર ત્યાં ન જોતાં વિલખો પડી ગયો. ત્યારે શકટાલે રાજાને પોટલી આપી. વરરુચિ અપભ્રાજના થતાં ભાગી ગયો.
વરરુચિ શકટાલના છિદ્રો શોધવા લાગ્યો. કોઈ દિવસે શ્રીયકનો વિવાહ નક્કી થયો. રાજાને ભેંટણા માટે હથિયાર સજાવે છે. વરરચિએ દાસી દ્વારા તે વાત જાણી લીધી. વરરચિએ તુરંત બાળકોને લાડવા આપી આમ બોલાવવું શરૂ કર્યું - “નંદ રાજ જાણતો નથી. જે શકટાલ કરવાનો છે, નંદરાજાને મારીને પછી શ્રીયકને સજારૂપે સ્થાપશે. રાજાએ આ વાત સાંભળી. તપાસ કરાવી, રાજા શકટાલ ઉપર કોપાયમાન થયો. શકટાલે પગે પડીને કહ્યું, તો પણ ન માન્યો. ત્યારે શકટાલ ઘેર ગયો. તેણે શ્રીયકને કહ્યું કે બધાં મરશો, તેના કરતાં હું રાજાના પગે પડું ત્યારે તારે મને મારી નાંખવો. હું તાલપુટ ઝેર ખાઈ લઈશ. શ્રીયકે તે વાત સ્વીકારી.
રાજા પાસે ગયેલ શકટાલ મંત્રીને મારી નાંખ્યા. રાજા ઉભો થઈ ગયો. અરેરે ! શ્રીયક આ અકાર્ય કેમ કર્યું? શ્રીયકે કહ્યું - જો તમારો પાપી તે મારો પણ પાપી છે. રાજાએ શ્રીયકનો સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે - તું મંત્રી પદનો સ્વીકાર કર. ત્યારે શ્રીકે કહ્યું – મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે. તે બાર વર્ષથી ગણિકાના ઘેર રહેલો છે. પહેલા તેને કહો.
સ્થૂલભદ્રને બોલાવ્યો. તે કહે છે - વિચારીને જવાબ આપું. અશોકવાટિકામાં જઈને વિચાર, ત્યાં જઈને સ્થૂલભદ્ર વિચારે છે. રાજ્યમાં વ્યાક્ષિપ્તને ભોગો ક્યાંથી ? ફરી પણ નકે જવાનું થશે. આ ભોગો આવા છે. પછી પંચમી લોચ કરીને કંબલરત્ન છેદીને જોહરણ કરી રાજાની પાસે આવીને ધર્મલાભ આપ્યો. રાજા બોલ્યો - સારું ચિંતવ્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજા કહે – હું જોઉં છું કે આ
કપટથી પાછો ગણિકાના ઘેર જાય છે કે નહીં ? અગાસીમાં જઈને જુએ છે. જેમ મૃતક્લેવર પાસેથી લોકો નીકળતા મોઢે ઢાંકી દે, તે રીતે તે ભગવનું નીકળી ગયા. ત્યારે રાજ બોલ્યો કે - આ ખરેખર કામભોગથી નિર્વિણ થયેલો છે. સ્થૂલભદ્ર સંભૂતિ વિજય પાસે દીક્ષા લીધી.
શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. શ્રીયક પણ ભાઈના નેહથી કોશાના ઘેર આશ્રય લે છે. તેણી સ્થૂલભદ્રમાં અનુષ્કત હતી, બીજા મનુષ્યને ઈચ્છતી નથી. તે કોશાને નાની બહેન ઉપકોશા હતી. તેણી સાથે વરરચિ રહ્યો. તે શ્રીયક તેના છિદ્રો શોધે છે. ભાઈની પત્નીની પાસે કહે છે કે - આ વરચિના નિમિત્તે અમારા પિતા મરણ પામ્યા. ભાઈનો પણ વિયોગ થયો તારે પણ વિયોગ થયો. આને દાર પાઈ દે. કોશારો તેની બહેને કહ્યું - આને પણ પાઈ દે. - x - કોશાએ શ્રીયકને વાત કરી. રાજાએ શ્રીયકને કહ્યું - તારા પિતા મારા હિતેચ્છુ હતા. ઈત્યાદિ •x - x • પછી વરરુચિને તપેલ સીસું પીવડાવ્યું, તે મૃત્યુ પામ્યો.
સ્થૂલભદ્ર સ્વામી પણ સંભૂત વિજયની પાસે ઘોર તિઘોર તપ કરે છે. વિચરતા એવા તે પાટલિપુર પધાર્યા. ત્યાં ત્રણ અણગારોએ અભિગ્રહ લીધો. જોકે સિંહગુફામાં, તેને જોઈને સિંહ ઉપશાંત થાય. બીજાએ સર્પની વસતિમાં, તે પણ ટિવિષ ઉપશાંત થાય. ત્રીજો કૂવાના ફલકે રહેવાનો. જ્યારે સ્થૂલભદ્ર અભિગ્રહ કર્યો કે કોશાના ઘેર ચોમાસું રહેવું.
કોશા તેમને જોઈને સંતુષ્ટ થઈ. તેણીને થયું કે - આ પરીષહથી હારીને આવેલ છે. બોલી - શું કરું ? ઉધાનગૃહમાં સ્થાન આપ. આપ્યું. રાત્રિના કોશા સર્વ અલંકારથી વિભૂષિત થઈને આવી. સ્થૂલભદ્રને ચલિત કરવામાં પ્રવૃત્ત થઈ. તે મેરવતું નિપ્રકંપ હતા, ચલિત કરવા શક્ય ન હતા. ત્યારે ધર્મ સાંભળે છે. કોશા શ્રાવિકા બની. નિયમ કરે છે – રાજાને કારણે કોઈ બીજા સાથે વસવું પડે તો રહેવું, બાકી બ્રહ્મચારિણીuત લઉં છું.
સિંહગુફાવાસી મુનિ ચાર માસના ઉપવાસ કરીને આવ્યા. આચાર્ય બોલ્યા - હે કરકારક! તમારું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલ પાસેના અને કૂવાના કલકેથી આવેલને પણ કહ્યું. સ્થૂલભદ્રસ્વામી તે જ ગણિકાના ઘેર ભિક્ષા લે છે. તે પણ ચોમાસું પૂર્ણ કરીને આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉઠીને બોલ્યા - હે અતિ અતિ દુકકારક ! તમારું સ્વાગત છે. ત્રણે મુનિને થયું કે – આચાર્ય મંત્રીપુત્ર પ્રત્યે સગવાળા છે.
બીજા ચોમાસમાં સિંહગુફાવાસી મુનિ ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ કરે છે. આયાર્યએ તેમને રોક્યા. તો પણ ગયા. વસતિ માંગી. તેણી સ્વાભાવિક જ સુંદર હતી. ધર્મ સાંભળે છે. તેણીના શરીરમાં મુનિ આસકત થયા. ભોગની યાચના કરી. તેણીએ ન સ્વીકારી. બોલી કે - જો બદલામાં તમે મને કંઈ આપો તો હું તમારી પ્રાર્થના સ્વીકારું. શું આપું ? લાખ સુવર્ણમુદ્રા. તે શોધવા લાગ્યા. નેપાલમાં શ્રાવક રાજા છે, જે ત્યાં જાય તેને લાખમુદ્રાની કંબલ આપે છે. તે મુનિ ત્યાં ગયા. રાજો
Page #421
--------------------------------------------------------------------------
________________
• ૪૨૬, નિ - ૧૨૮૪
કંબલ આપી. મુનિ પાછા આવે છે.
એક ચોરનું સ્થાન હતું. પક્ષી બોલવા લાગ્યું - લાખ મુદ્રા આવે છે. તે ચોર સેનાપતિ જાણતો હતો. પણ સાધુને આવતા જોયા. ફરી પક્ષી બોલે છે - લાખ મુદ્રા ગઈ. સેનાપતિએ જઈને અવલોકન કર્યું. સાધુ બોલ્યા - કંબલ છે, ગણિકાને માટે લઈ જઉં છું. છોડી દીધા. મુનિ ગયા. ગણિકાને કંબલ આપી. તેણીએ વિષ્ટાગૃહમાં ફેંકી દીધી. મુનિ તેને રોકે છે અરે ! તેનો વિનાશ ન કર. તેણી બોલી – તમે આનો વિચાર કરો છો, આત્માનો કરતા નથી, તમે પણ આવા જ છો. ત્યારે મુનિ ઉપશાંત થયા. પોતાના દુકૃત્યનું “મિચ્છામિદુક્કડ' કરીને ગયા. આલોચના લઈને વિચારવા લાગ્યા. ત્યારે આચાર્યએ કહ્યું કે- આ અતિ અતિ દુકકારક સ્થૂલભદ્ર એટલે કહ્યા કે - તેણી પૂર્વ પરિચિત હતી. વળી અશ્રાવિકા હતી. સ્થૂલભદ્રમાં આસક્ત હતી. તેણીને શ્રાવિકા બનાવી ઈત્યાદિ.
એ પ્રમાણે કોઈ વખતે સજાએ તે ગણિકા રચિકને આપી. તેણી વારંવાર સ્થૂલભદ્ર સ્વામીના ગુણગાન કરે છે. થિકને સેવતી નથી. તેથી થિક પોતાની કળા બતાવવા માટે અશોકવાટિકમાં લઈ ગયો. ભૂમિ ઉપર રહીને આમપિંડી પાડી. પાછળ અન્યોન્ય બાણ મારીને અચિંદ્રાકાર બનાવી હાથ વડે છેદીને ગ્રહણ કરી. તો પણ ગણિકા ખુશ ન થઈ. તેણી બોલી - શિક્ષિતને શું દુષ્કર છે ? હવે મારી કલા જુઓ. સરસવનો ઢગલો કર્યો, સોયના અગ્રભાગે નૃત્ય કર્યું. રથિક તો ખુશ-ખુશ થઈ ગયો. શિક્ષિતને આમપિંડી તોડવી કે સરસવ ઉપર નૃત્યુ કરવું દુકર નથી. પણ જે મુનિ પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં ચલિત ન થયા, તે દુકર છે. પછી તે શિક શ્રાવક થયો.
તે કાળે બાર વર્ષીય દુકાળ પડ્યો. સંયત આદિને સમુદ્ર કાંઠે રાખીને પછી પાટલિપુણે ભેગા થયા. તેમાં કોઈકને ઉદ્દેશો, કોઈકને ખંડ એ પ્રમાણે સંઘાત કરીને અગિયાર ગો એકઠાં કર્યા. દૃષ્ટિવાદ કોઈ જાણતું ન હતું. જઈને સંઘકાર્યનું નિવેદન કર્યું. હું હાલ મહાપ્રાણ ધ્યાનમાં છું માટે વાચના આપવા સમર્થ નથી (તેમ ભદ્રબાહુ સ્વામીએ કહ્યું.) સંઘે કહ્યું - સ્થવિરોએ બીજા સંઘાટકને મોકલ્યા અને પૂછાવ્યું કે – સંઘની આજ્ઞા ઉલ્લંઘે તેમને શો દંડ કરવો ? (ભદ્રબાહુ સ્વામી બોલ્યા- સંઘ બહાર કરવા. મને ન કરશો. મેધાવી મુનિને મોકલો – હું સાત વારના રોજ આપીશ. જો મહાપ્રાણધ્યાનમાં પ્રવેશેલ હોય તો કાર્ય ઉત્પન્ન થતાં તમુહૂર્તમાં ચૌદ પૂર્વોની અનપેક્ષા કરી લે. ઉત્ક્રમ-અપકમ કરે.
ત્યારે સ્થલભદ્ર આદિ ૫oo મેધાવી મુનિ ગયા. તેમણે વાયના લેવાની શરૂ કરી. એક-બે અને ત્રણ માસમાં બધાં મુનિ નીકળી ગયા. કેમકે પ્રતિકૃચ્છા વિના ભણવા કોઈ સમર્થ ન હતા. માત્ર સ્થૂલભદ્રસ્વામી રહ્યા. થોડું મહાપાણ ધ્યાન બાકી રહેતા સ્થૂલભદ્રને પૂછયું - થાક્યા નથીને ? થોડો કાળ પ્રતિક્ષા કરો, પછી દિવસે સર્વ વાચના આપીશ. સ્થૂલભદ્રએ પૂછયું - કેટલું ભણ્યા અને કેટલું બાકી ? આચાર્યએ કહ્યું કે - ૮૮ સૂત્રો, મેરુ જેટલું બાકી અને સરવસ જેટલું ભણ્યા. પણ
४४
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિષાદ ન કરો. બધું ભણાઈ જશે.
મહાપાણ ધ્યાન સમાપ્ત થતાં નવ પૂર્વે ભણ્યા, દશમાં પૂર્વની બે વસ્તુ જૂન ભણાયું. આ અંતરમાં વિચરતા પાટલિગ ગયા. સ્થૂલભદ્રની તે સાતે બહેનોએ દીક્ષા લીધી હતી. તે બધી આચાર્ય અને ભાઈ મુનિને વાંદવા નીકળ્યા. આચાર્યને વાંદીને પૂછ્યું - મોટા ભાઈ મુનિ ક્યાં છે? આ દેવકુલિકામાં ભણે છે. સ્થૂલભદ્ર સ્વામીએ બહેનોને જોઈને વિચાર્યું કે હું તેમને મારી ઋદ્ધિ બતાવું. તેમણે સિંહરૂપ વિકવ્યું. તે બધી સાધ્વી સિંહરૂપ જોઈને નાસી આવ્યા. આચાર્યને કહ્યું કે - ભાઈ મુનિને સિંહ ખાઈ ગયો. આચાર્યએ કહ્યું - તે સિંહ નહીં સ્થૂલભદ્ર જ હતા, હવે જઈને વાંદો.
શ્રીયકે પણ દીક્ષી લીધેલી. ભોજન વગર કાળ કર્યો. મહાવિદેહ તીર્થકરને પૂછયું, દેવતા વડે લઈ જવાયા. હે આર્ય! હું ભાવના અને વિમુક્તિ બે અધ્યયનો લાવી, તેમ યક્ષા સાધ્વીએ કહ્યું પછી વાંદીને ગયા.
બીજા દિવસે ઉદ્દેશકાળે ઉદ્દેશો ન કર્યો. સ્થૂલભદ્રએ પોતાની ભૂલની માફી માંગી. આચાર્યએ કહ્યું કે - તું ભૂલ નહીં કરે, તો બીજા કરશે. પછી મહા કલેશે વાંચના આપવાનું સ્વીકાર્યું, દશ પૂર્વની ઉપરના ચાર પૂર્વો તું ભણ, પણ બીજાને ન આપતો. પછી તે ચાર પૂર્વનો વિચ્છેદ થયો. દશમા પૂર્વની છેલ્લી બે વસ્તુ પણ વિચ્છેદ પામી. એ પ્રમાણે શિક્ષા પ્રતિ યોગ સંગ્રહ સ્થૂલભદ્ર સ્વામીવત્ જાણ્યો.
હવે નિપ્રતિકમણતા – • નિર્યુક્તિ-૧૨૮૫ + વિવેચન :
પ્રતિષ્ઠાન નગરે નાગવસ શ્રેષ્ઠી, નાગશ્રી પત્ની, બંને શ્રાવક હતા. તેનો પ્રેમ નાગદત્ત કામભોગથી ખેદ પામીને દીક્ષિત થયો. તેણે જિન કલિકના પુજા અને સકાર જોયા. તે બોલ્યો - હું પણ જિનકક્ષ સ્વીકારીશ. આચાર્યએ ના પાડી. સ્વયે જ જિનકલા સ્વીકાર્યું. નીકળ્યો. કોઈ વ્યંતરગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યો. સમ્યગૃર્દષ્ટિ દેવી તે મુનિ વિનાશ ન પામે, એમ વિચારી સ્ત્રીરૂપે ઉપહાર ગ્રહણ કરીને ગયા. બંતરની ચર્ચા કરીને કહ્યું - હે મુનિ! આ ગ્રહણ કરો. મિટભાતને ભક્ષ્યરૂપે વિવિધ પ્રકારના સ્વરૂપે ગ્રહણ કર્યા. ખાઈને રાત્રે પ્રતિમા ધ્યાને રહ્યા. જિનકલિકપણું ન છોડ્યું. અતિસાર થયો. દેવતાએ આચાર્યને કહ્યું.
તે અમુકનો શિષ્ય છે. સાધુઓને ત્યાં મોકલ્યા. તે મુનિને પાછા લાવ્યા. દેવીએ કહ્યું – તેને બીજોરાનો ગર્ભ આપો. આપ્યો. શીખવાડ્યું કે આમ ન કરવું જોઈએ. નિપ્રતિકર્મ પર થયું. હવે “અજ્ઞાત' કહે છે. અર્થ શો છે ?
પૂર્વે પરીષહ સમર્થ વડે જે ઉપધાન-તપ કરાય છે, તે લોકો ન જાણે તેમ કરવા જોઈએ. તેનું દૃષ્ટાંત -
• નિયુક્તિ-૧૨૮૬-વિવેચન :
કૌશાંબીમાં અજિતસેન રાજા હતો. ધારિણી તેની રાણી હતી. ત્યાં પણ ધર્મવસુ આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ઘમયશ. વિનયમતિ
Page #422
--------------------------------------------------------------------------
________________
• ૪૨૬, નિ - ૧૨૮૬
૪૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
નામે મહdરિકા હતી. તેની શિષ્યા વિગતભયા હતી. તેણીએ ભકત પ્રત્યાખ્યાન કર્યું. સંઘે મોટા ઋદ્ધિ સત્કાર સાથે નિર્ધામણા કરી. તે ધર્મવસ્તુના શિષ્યો બંને પણ પરિકર્મ કરતા હતા. આ તરફ –
• નિર્યુક્તિ-૧૨૮૭-વિવેચન :
ઉજૈનીમાં પ્રધોતના પુત્રો એવા બે ભાઈઓ હતા પાલક અને ગોપાલક, તેઓએ દીક્ષા લીધી. પાલકને બે પુત્રો હતા - અવંતીવર્ધન અને રાષ્ટ્રવર્ધન. પાલકે
અવંતી વર્ધનને રાજા અને રાષ્ટ્રવર્ધનને યુવરાજ પદે સ્થાપીને દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણી, તેનો પણ અવંતીસેન. કોઈ દિવસે રાજાએ ધારિણીને સવગથી વિશ્વસ્ત રહેલી જોઈ. તેણીમાં આસક્ત થયો. દતી મોકલી. ધારિણી તેમ ઈચ્છતી ન હતી. ફરી ફરી મોકલી. ધારિણીએ તિરસ્કાર બુદ્ધિથી કહ્યું - પતિના ભાઈ હોવા છતાં લજ્જા નથી આવતી. ત્યારે અવંતીવર્ધને તેના ભાઈ રાષ્ટ્રવર્ધનને મારી નાંખ્યો. તે વિકાલે પોતાના આભરણો લઈને કૈશાંબી સાર્થ જતો હતો, તેમાં કોઈ વૃદ્ધ વણિક પાસે આશ્રય લીધો. કૌશાંબી ગઈ. ત્યાં દીક્ષા લીધી. તેણીને તુરંતનો ઉત્પન્ન ગર્ભ હતો. તેણી બોલી નહીં. પછી મહરિકાને બધો વૃતાંત કહ્યો. તેણીને સંયતી મળે અસામારિકપણે રાખી. રાત્રિના બાળકને જન્મ આપ્યો. સાધુની ઉg tહણા ન થાય, તે માટે નામમુદ્રા અને આભરણો મૂકીને રાજાના આંગણામાં રાખીને પ્રચ્છન્નપણે ઉભી રહી.
અજિતસેને ત્યારે આકાશતલમાં રહેલ મણીની દિવ્યપમાં જોઈ. બાળક લઈ લીધો - અબીકા પ્રમહિષીને સોંપ્યો. સંયતીએ પૂછતા ધારિણીએ મૃત બાળક જમ્યો એમ કહી દીધું. તેણીને અંત:પુરિકા સાથે મૈત્રી થઈ. બાળકનું મણિપભ નામ રાખ્યું. રાજાના મૃત્યુ પછી મણિપ્રભ રાજા થયો. અવંતિવર્ધન પણ ભાઈને મારવાથી અને સણી પ્રાપ્ત ન થવાથી, ભાઈના સ્નેહને કારણે અવંતીસેનને રાજ્ય દઈને પ્રવજિત થયો. તે મણિપભ પાસે દંડ માંગે છે, તે આપતો નથી. તેથી સર્વ સૈન્ય સાથે કૌશાંબી ઉપર ચડાઈ કરી.
પૂર્વોક્ત બંને અણગાર પરિકર્મ સમાપ્ત થતાં એક બોલ્યો કે - વિનયવતી જેવી ઋદ્ધિ મને પણ થાઓ. નગરમાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. બીજા જે ધર્મયશ સાધુ હતા, તે વિભૂષાને ઈચ્છતા ન હતા. તેણે પર્વતની કંદરામાં ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. એ વખતે અવંતીસેન કૌશાંબીને રુંધેલી, તે વખતે કોઈ ધર્મઘોષ આણગાર પાસે જતા ન હતા. તે ચિંતિત અર્થ પ્રાપ્ત ન થતાં કાળધર્મ પામ્યા. દ્વારચી નિકાશન ન થતાં, પ્રાકારની ઉપરથી તેના શરીરને બહાર ફેંકી દીધું.
ધારિણી સાળી વિચારે છે કે – જનક્ષય ન થાઓ. તેથી રહસ્ય ઉદ્ઘાટન કરવા અંત:પુરમાં આવ્યા. મણિપ્રભને કહ્યું કે ભાઈ સાથે કેમ યુદ્ધ કરે છે ? પછી બધો વૃતાંત જણાવી, તેની માતાને પૂછવા કહ્યું. ત્યારે મણિપભે સત્ય જાણ્યું. રાષ્ટ્રવર્ધનના આભરણ અને નામમુદ્રાદિ દર્શાવ્યા. તેને વિશ્વાસ બેઠો એટલે કહ્યું - જો હું હમણાં ખસી જઈશ તો મારો અપયશ થશે. સાધ્વી બોલ્યા - હું તેને બોધ
કરીશ. અવંતિસેનને નિવેદન કર્યું. તેણે સાધ્વીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તેને કહ્યું કે સાધ્વીજી તારી માતા છે. સાધ્વી પણ બોલ્યા- આ તારો ભાઈ છે. બંને બહાર મળ્યા. પરસ્પર આલિંગન કરીને રડવા લાગ્યા. કેટલોક કાળ કૌશાંબીમાં રહીને બંને ઉજેની ગયા. માતા સાધ્વીને પણ મહત્તરિકા સહિત લઈ ગયા.
વસકાતીર પર્વતે સાધુઓને પર્વતથી ચડતા અને ઉતરતા જોઈને, સાધવી પણ વાંદવાને ગયા. બીજે દિવસે રાજા પણ ગયો. સાધ્વી બોલ્યા - આ સાધુ ભdપ્રત્યાખ્યાન કરેલ છે. બંને સજા ત્યાં રોકાયા. દિવસે દિવસે મહિમા કરે છે. સાધો કાળ કર્યો. એ પ્રમાણે તે ઈચ્છતા ન હોવા છતાં પણ અદ્ધિસકાર થયો. બીજા સાધુને ઈચ્છા છતાં સકાર ન થયો. તેથી ધર્મયશ અણગારની જેમ તપ કરવો.
‘અજ્ઞાતક' યોગ સંગ્રહ કહ્યો. હવે ‘અલોભ' લોભવિવેકપણાથી યોગ સંગ્રહ થાય છે. તેનાથી અલોભતા કરવી જોઈએ. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૨૮૮ થી ૧૨૦-વિવેચન :
સાકેત નગર હતું. પુંડરીક રાજા અને કંડરીક યુવરાજ હતો. યુવરાજની પત્ની યશોભદ્રા હતી. તેણીને ફરતી જોઈને પુંડરીક તેણીમાં આસક્ત થયો. પણ તેણી પંડરીકને ઈચ્છતી ન હતી. પૂર્વકથાવત યુવરાજને મારી નાંખ્યો. યશોભદ્રા પણ સાઈની સાથે નીકળી ગઈ. તેણી પણ તુરતના ઉત્પન્ન થયેલા ગર્ભવાળી હતી. શ્રાવતી પહોંચી. ત્યાં અજિતસેન આચાર્ય અને કીર્તિમતિ મહત્તરિકા હતા. તેમની પાસે ધારિણી માફક દીક્ષા લીધી.
તેણીને થયેલ બાળકનું ક્ષુલ્લકકુમાર નામ રાખ્યું. તે યુવાન થયો. તેને થયું કે હું પ્રવજ્યા પાળવા માટે સમર્થ નથી. માતાને પૂછયું - હું જાઉં ? માતા સાધ્વીએ સમજાવવા છતાં તે રહેવા તૈયાર ન હતો. ત્યારે માતા સાદવીએ કહ્યું – મારા નિમિતે બાર વર્ષ રહે. રહ્યો. બાર વર્ષ પૂરા થતાં ફરી પૂછ્યું - હું પ્રવજ્યા છોડીને જઉં ? મહરિકાને પૂછીને જા. તેના નિમિતે પણ બાર વર્ષ રહ્યો. એ રીતે આચાર્યના વચને બાર વર્ષ, ઉપાધ્યાયના વચને બાર વર્ષ. એમ ૪૮-વર્ષ રાખ્યો છતાં દીક્ષામાં રહેવા ઈચ્છતો ન હોવાથી વિદાય આપી. પછી માતાએ કહ્યું કે - જ્યાં-ત્યાં ભટકતો નહીં. પંડરીક રાજા તારા કાકા છે. આ તારા પિતાની વીંટી છે, કંબલરત્ન છે. મેં ઘેરથી નીકળતા સાથે લીધેલા. આને લઈને તું જા.
ક્ષલક, નગરે ગયો. રાજા યાનશાળામાં બેઠો હતો. કાલે મળીશ એમ વિચારી અત્યંતર પર્ષદામાં પ્રેક્ષણ જોવા બેઠો. તે નટી આખી રાત્રિ નૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાધીન થવા લાગી. ત્યારે નર્તકી વિચારે છે કે – પર્ષદા ખુશ છે, ઘણું મળેલ છે, હવે જો તું પ્રમાદ કરીશ તો અપભ્રાજના થશે. ત્યારે તેણી આ ગીત ગાય છે – “સારું ગાયું, સારું નૃત્ય કર્યું, સારું વગાડ્યું. હે શ્યામ સુંદરી ! દીર્ધ સત્રિ આમ કર્યા પછી સ્વપ્નાંતે પ્રમાદ ન કર [થોડા માટે ન ચૂકી
ત્યારે મુલક કુમારે, કંબલરત્ન ફેંક્યુ, યશોભદ્ર યુવરાજે લાખ મૂલ્યના કુંડલ ફેંક્યા, શ્રીકાંતા સાર્યવાહીએ લાખ મૂલ્યનો હાર ફેંક્યો, જયસંધિ અમાત્યએ
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૦ ૪/૨૬, નિ૰ - ૧૨૮૮ થી ૧૨૯૦
-
લાખ મૂલ્યના કટક ફેંક્યા, મહાવતે લાખ મૂલ્યનું અંકુશ ફેંક્યું. આ પ્રમાણે પાંચે લાખ મૂલ્યના હતા. પ્રભાતે બધાંને રાજાએ બોલાવીને પૂછ્યું. હે ક્ષુલ્લક ! તેં કેમ ઈનામ આપ્યું ? તેણે પોતાના પિતાએ રાજાએ મારી નાંખ્યા ઈત્યાદિ બધો વૃત્તાંત કહ્યો યાવત્ સંયમ પાળવા સમર્થ ન હોવાથી આપની પાસે આવ્યો. રાજ્યની અભિલાષા હતી. રાજા બોલ્યો આપી દઈશ. ક્ષુલ્લકે કહ્યું કે બસ, સ્વપ્નાંત વર્તે છે. હવે પૂર્વકૃત્ સંયમ પણ નાશ પામશે, માટે નથી જોઈતું. યુવરાજ બોલ્યો – તમને મારીને રાજ લેવું હતું. સ્થવિર રાજા બોલ્યો, આપી દઉં. પણ હવે મારે જોઈતું નથી. સાર્થવાહપત્ની બોલી બાર વર્ષોથી પતિ પરદેશ ગયો છે, હવે માર્ગમાં છે. બીજાની સાથે વિમર્શ કરેલો, પણ હવે ક્યાંય નથી જવું. અમાત્ય
કહે બીજા રાજા સાથે મંત્રણા કરેલી. મહાવત બોલ્યો – પ્રત્યંત રાજાએ હાથી લાવવા કહેલું. પણ હવે કંઈ કરવું નથી. પછી ક્ષુલ્લકકુમાર માર્ગમાં સ્થિર થઈ, ફરી પ્રવ્રુજિત થયા. બધાંએ લોભનો ત્યાગ કર્યો. આ પ્રમાણે ‘અલોભતા’ રાખવી.
*ક
હવે ‘તિતિક્ષા' દ્વાર કહે છે – તિતિક્ષા એટલે પરીષહ, ઉપસર્ગો સહેવા તે. તેમાં દૃષ્ટાંતાર્થે બે ગાયા કહે છે –
• નિયુક્તિ-૧૨૯૧,૧૨૯૨-વિવેચન :
-
ઈન્દ્રપુર નગરે ઈન્દ્રપુર રાજા હતો. તેને ઈષ્ટ અને શ્રેષ્ઠ રાણીના બાવીશ પુત્રો હતા. બીજા કહે છે એક રાણીના હતા. તે બધાં રાજાને પ્રાણ સમાન હતા. મંત્રીને એક પુત્રી હતી. તેને પરણાવવાની હતી. તેણી કોઈ દિવસે ઋતુસ્નાતા
થઈને રહેલી. ત્યારે રાજાએ જોઈ. આ કોની છે ? તેઓ બોલ્યા – તમારી રાણી છે.
-
ત્યારે તેણી સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હોવાથી તેણીને ગર્ભ રહ્યો. મંત્રીએ પહેલાં જ કહેલું કે – તને ગર્ભ રહે ત્યારે મને કહેજે. તેણીએ બધું જ લખી મોકલ્યું. નવ માસ પુરા થતાં બાળક થયો. તેના દાસચેટો તે દિવસે જન્મ્યા, તે આ પ્રમાણે – અગ્નિ, પર્વતક, બહુલિક, સાગર. બધાં સાથે જન્મ્યા, કલાચાર્ય પાસે લઈ ગયા. તેણે ૭૨ કળા શીખવી. બત્રીશકુમારે પણ કળા શીખી લીધી. પણ ઉપાધ્યાય સાથે મારપીટ કરવાથી તેઓ કોઈ યોગ્ય રીતે કલા ગ્રહણ ન કરી શક્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેમને નિવૃત્તિ નામે કન્યા હતી. તેને અલંકૃત્ કરી રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું કે – તને ગમે તે તારો પતિ થાઓ. તેણીએ જાણ્યું કે – જે શૂર, વીર, વિક્રાંતને ફરી રાજ્ય આપશે. ત્યારે તેણી સૈન્ય અને વાહન લઈને ઈન્દ્રપુર નગરે ગઈ. ત્યાં રાજાને ઘણાં પુત્રો છે, તેમ પૂર્વે સાંભળેલ હતું. દૂત મોકલ્યો. તે રાજાએ પણ આ વાત જાણી કે બધાં રાજાને બોલાવ્યા છે. તેણી ગઈ, નગરને પતાકાદિ મુક્ત કર્યુ, રંગમંચ કર્યો. ત્યાં ચક્ર રાખ્યું. એક ચક્રમાં આઠ ચક્રો ગોઠવ્યા. ત્યાં આગળ પુતળી રાખી. તેને વિંધવાની હતી.
રાજા બખ્તર આદિ બાંધી, પુત્રો સહિત નીકળ્યો. ત્યારે તે કન્યા સર્વાલંકાર વિભૂષિત થઈ એક બાજુ ઉભી રહી. રાજાનો મોટો પુત્ર શ્રીમાલી કુમાર, આ કન્યા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અને રાજ્ય ભોગવીશ એમ માની બોલ્યો કે તે પુતળીને વિંધશે. ત્યારે તે ધનુષુ પણ ગ્રહણ ન કરી શક્યો. એ રીતે કોઈ પુત્ર સફળ ન થયા. તે મંત્રી તેના દોહિત્રને તે દિવસે સાથે લાવેલ જ હતા. રાજાને અપહત મનઃસંકલ્પ અને હથેળી ઉપર સ્થાપેલા મુખ વાળો, નિરાસ થયેલો જોઈને મંત્રીએ પૂછ્યું – હે દેવાનુપ્રિય ! તમે કેમ નિરાશ થઈને બેઠા છો ? રાજા બોલ્યો કે – આ પુત્રોએ મને હલકો પાડ્યો. ત્યારે મંત્રીએ કહ્યું – હજી તમારો એક પુત્ર છે. આ સુરેન્દ્રદત્તકુમાર. તેની પણ પરીક્ષા કરી લો. ત્યારે રાજાએ પૂછ્યું – આ મારો પુત્ર કઈ રીતે છે ? ત્યારે મંત્રીએ રહસ્ય કહ્યું. રાજા ખુશ થઈ બોલ્યો હે પુત્ર! તું આ આઠ ચક્રો ભેદીને રાજ્યસુખ અને નિવૃત્તિ કન્યાને પ્રાપ્ત કર, તારું કલ્યાણ થાઓ.
-
ત્યારે તે કુમારે ધનુષ્ય લીધું. લક્ષ્યાભિમુખ બાણ ચડાવ્યું. ત્યારે દાસપુત્રો અને બધાં કુમારો અવાજો કરવા લાગ્યા. બીજા બે પુરુષો પણ તેના ઉપાધ્યાયને ભય દર્શાવે છે ઈત્યાદિ - - ૪ - ૪ - તેવી સ્થિતિમાં પણ ક્ષુબ્ધ થયા વિના તેણે પુતળીની આંખ વિંધી નાંખી. ત્યાં ઉત્કૃષ્ટ સિંહનાદ પૂર્વક ધન્યવાદ આપ્યા. અહીં જે ઉપદ્રવોને સુરેન્દ્રદત્તકુમારે સહન કર્યા તે આ દ્રવ્ય તિતિક્ષા.
હવે ઉપસંહાર કહે છે – કુમાર જેવા સાધુ જાણવા. ચાર દાસપુત્રો જેવા ચાર કષાયો છે, બાવીશકુમારો સમાન બાવીશ પરીષહો છે. બે પુરુષ જેવા રાગ અને દ્વેષ છે. પુતળીનું વિંધવું તે આરાધના, નિવૃત્તિ કન્યારૂપ સિદ્ધિ જાણવી. તિતિક્ષા દ્વાર કહ્યું. હવે ‘આર્જવ' કહે છે. આર્જવ એટલે ઋજુત્વ. તેનું દૃષ્ટાંત –
• નિયુક્તિ-૧૨૯૩-વિવેચન :
ચંપાનગરીમાં કૌશિકાર્ય ઉપાધ્યાય હતા. તેમને બે શિષ્યો હતા. અંગર્ષિ અને રુદ્ર. અંગક ભદ્રક હોવાથી તેનું અંગર્ષિ નામ કર્યુ. રુદ્ર હતો તે ગ્રંથિ છેદક હતો. તે બંનેને તે ઉપાધ્યાયે લાકડા લેવા મોકલ્યા. અંગર્ષિ અટવીથી ભાર ગ્રહણ કરીને ચાલ્યો. રુદ્રક દિવસે રખડ્યો, વિકાલે તેને યાદ આવ્યું. અટવી તરફ દોડ્યો. તેણે લાકડાનો ભારો લઈને આવતો જોયો. તેને થયું, મને ઉપાધ્યાય કાઢી મૂકશે.
આ તફ જ્યોતિર્યશા નામે વત્સપાલિકાને પુત્ર પંથકને માટે ભોજન લઈને લાકડાના ભારા સાથે આવતી જોઈ. તેણીને રુદ્રકે ખાડામાં પાડી મારી નાંખી. તેણે લાકડાનો ભારો છીનવીને બીજા માર્ગેથી પહેલાં આવીને ઉપાધ્યાયના હાથમાં ભારો આપીને કહ્યું – તમારા સુંદર શિષ્યએ જ્યોતિર્થશાને મારી નાંખી. રખડતો આવે છે. તે આવ્યો ત્યારે ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો.
વનખંડમાં જઈ ગર્ષિ શુભ અધ્યવસાયથી ચિંતવતો હતો. ત્યાં જાતિસ્મરણજ્ઞાન થયું. સંયમ સ્વીકાર્યો. કેવળજ્ઞાન મહિમા દેવોએ કર્યો દેવોએ કહ્યું કે – આ રુદ્રકે અભ્યાખ્યાન દીધેલ છે. લોકોએ રુદ્રકની હીલના કરી. તે વિચારે છે – બ્રાહ્મણીએ
પણ પ્રવ્રજ્યા લીધી. ચારે કેવળજ્ઞાન પામી સિદ્ધ થયા. ‘આવ' યોગ સંગ્રહ કહ્યો. હવે “શુચિ' કહે છે – શુચિ એટલે સત્ય. સત્ય અને સંયમ તે જ શૌય. સત્ય પ્રતિ યોગ સંગ્રહ થાય, તેનું દૃષ્ટાંત –
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૬ ૪/૨૬, નિ - ૧૨૯૩
૪૯
• નિયુક્તિ-૧૨૯૩-વિવેચન :
શૌર્યપુર નગરમાં સુવર યક્ષ હતો. ત્યાં ધનંજય નામે શ્રેષ્ઠી હતો. તેની પત્ની સુભદ્રા હતી. તે બંનેએ સુરવને નમીને પુત્રની ઈચ્છાથી યાચના કરી, સુસ્વરને કહ્યું કે – જો પુત્ર થશે તો સો પાડા સહિત યજ્ઞ કરીશ. તેમને સંતતિ થઈ. તેઓ બોધ પામશે. એમ જાણી ભગવંત પધાર્યા. શ્રેષ્ઠી નીકળ્યો. બોધ પામ્યો. હું અણુવ્રતો ગ્રહણ કરું, પણ જો યક્ષ અનુજ્ઞા આપે તો. તે યક્ષ પણ ઉપશાંત થયો.
બીજા કહે છે – વ્રતોમાં માર્ગણા કરી. દયાથી ન આપ્યા. શ્રેષ્ઠીએ પોતાના શરીરના સો ખંડો કર્યા. કેટલાંક ખંડો કરી શ્રેષ્ઠીએ વિચાર્યુ – અહો ! હું ધન્ય છું મારે આ વેદનામાં પ્રાણીને ન જોડવા પડ્યા. સત્વની પરીક્ષા કરી સુરવરયક્ષ સ્વયં બોધ પામ્યો. અથવા લોટના પાડા ચડાવ્યા. આ દેશ શુચિ શ્રાવકત્વ કહ્યું. સર્વ શુચિ
આ પ્રમાણે –
ભગવંતને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ધર્મયશ એક શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે ગુણન કરતાં તે બંને પૂર્વાણમાં રહ્યા, અપરાણમાં પણ છાયા પરાવર્તન ન પામી. એકે કહ્યું – તારી સિદ્ધિ છે, બીજો બોલ્યો – તારી લબ્ધિ છે. બંને કાયિકી ભૂમિ - મૂત્ર કરવા ગયા. ત્યારે જાણ્યું કે એકેની પણ આ લબ્ધિ ન હતી. સ્વામીને પૂછતા, તેની ઉત્પત્તિ કહી –
• નિર્યુક્તિ-૧૨૯૫,૧૨૯૬-વિવેચન :
શૌર્યપુરીમાં સમુદ્રવિજય જ્યારે રાજા હતા, ત્યારે યજ્ઞયશા તાપસ હતો. તેની પત્ની સૌમિત્રી હતી. તેનો પુત્ર યજ્ઞદત્ત, સોમયશા પુત્રવધૂ, તે બંનેનો પુત્ર નારદ હતો. તેઓ ઉંછવૃત્તિથી એક દિવસ જમતા અને એક દિવસે ઉપવાસ કરતા હતા. તે બંને તે પુત્ર નારદને અશોકવૃક્ષની નીચે પૂર્વાણમાં રાખીને ગયા. આ તરફ વૈતાઢ્યમાં વૈશ્રમણકાયિક દેવ શૃંભક તે માર્ગેથી જતો હતો. તેણે બાળકને જોયો. અવધિજ્ઞાન પ્રયોજ્યું. તે તેમની દેવનિકાયથી ચ્યવેલ હતો. તેથી તેની અનુકંપાથી તે છાયાને સ્થંભિત કરતો હતો. કેમકે ગરમીમાં દુઃખ પડે. રાત્રે ગુપ્તવિધા શીખવી.
કોઈ કહે છે – આ અશોક પૃચ્છા અને નારદની ઉત્પત્તિ કહી. તે બાલ્યભાવથી મુક્ત થયો. તે દેવોએ પૂર્વભવની પ્રીતિથી વિધાર્જ઼ભક દેવોએ પ્રજ્ઞપ્તિ આદિ વિધા શીખવેલી. તે મણિપાદુકા વડે તથા કાંચન કુંડિકા વડે આકાશમાં ચાલતો હતો. કોઈ દિવસે દ્વારાવતીમાં આવ્યો. શૌય શું છે ? એમ વાસુદેવે પૂછતાં તે ઉત્તર દેવાને સમર્થ ન થયો. ઉત્શેષ કર્યો. બીજી કથામાં પૂર્વ વિદેહમાં સીમંધર સ્વામીને યુગબાહુ વાસુદેવે પૂછ્યું – શૌય શું છે ?
તીર્થંકરે ઉત્તર આપ્યો – સત્ય એ શૌય છે. તે એક પદથી સત્યને પર્યાયથી અવતારિત કર્યુ. ફરી પશ્ચિમ વિદેહમાં સુગંધર તીર્થંકરને મહાબાહુ નામના વાસુદેવે તે જ પૂછ્યું. ત્યાંથી પણ સાક્ષાત્ જાણ્યું. પછી દ્વારિકા આવ્યો. વાસુદેવે કહ્યું – કેમ ત્યારે તમે પૂછેલને ? ત્યારે તેણે તેને કહ્યું કે શૌચ સત્યને કહે છે. ફરી પૂછ્યું – સત્ય શું છે ? ફરી અપભ્રાજના થઈ. વાસુદેવે કહ્યું – જ્યારે તમે આ પૂછ્યું ત્યારે
-
34/4
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
આ પણ પૂછ્યું જ હશે ને ? નિર્ભર્ત્યના કરી. તેણે કહ્યું – સત્ય, હે રાજા ! પૂછેલ નહીં. વિચાવા લાગ્યો. જાતિ સ્મરણ જ્ઞાન થયું. પછી અતિ શૌચવાન થઈ પ્રત્યેકબુદ્ધ
થયો.
Чо
એ પ્રમાણે [ઋષિભાષિતનું] પહેલું અધ્યયન કહ્યું. આ પ્રમાણે શૌચથી યોગ સંગ્રહ થયા. ૧૧-મું શૌચ દ્વાર ગયું. હવે “સમ્યક્દષ્ટિ'. સમ્યક્ દર્શન વિશુદ્ધિથી પણ યોગ સંગ્રહ થાય. તેનું દૃષ્ટાંત – • નિયુક્તિ-૧૨૯૭ :
સાકેતનગરે મહાબલ રાજા હતો. સભામાં દૂતને પૂછ્યું કે – મારે ત્યાં એવું શું નથી, જે બીજા રાજાને ત્યાં હોય ? ચિત્રસભા નથી. કરાવી તેમાં બે ચિત્રકાર હતા. તે બંનેને અડધું-અડધું કામ સોંપેલ, પડદો રાખીને બંને પોત-પોતાની બાજુ ચિત્ર કરતા હતા. એકે ચિત્ર નિર્માણ કર્યા. એકે ભૂમિ શુદ્ધિ કરી. રાજા તેમનાથી ખુશ થયો, પૂજા કરીને પૂછ્યું – ભૂમિ શુદ્ધિ કરી પણ ચિત્ર કરેલ નથી ? પડદો લઈ લીધો, બીજું ચિત્ર નિર્મલતર દેખાવા લાગ્યું. રાજા ગુસ્સે થયો. ચિત્રકારે વિનંતી કરી - પ્રભાનું અત્રે સંક્રમણ થવા દો. પછી ઢાંકી દીધી. રાજાએ ખુશ થઈને કહ્યું – એમ જ રહેવા દો. આ રીતે સમ્યકત્વ વિશુદ્ધ કરવું જોઈએ. હવે ‘સમાધિ' - તેમાં ઉદાહરણ ગાથા –
• નિયુક્તિ-૧૨૯૮-વિવેચન
સુદર્શનપુરમાં શિશુનાગ શ્રેષ્ઠી હતો. સુયશા તેની પત્ની હતી. બંને શ્રાવક હતા. તેમનો પુત્ર સુવ્રત, સુખેથી ગર્ભમાં રહ્યો, સુખેથી મોટો થયો. એ પ્રમાણે ચાવત્ યૌવનમાં બોધ પામી, પૂછીને દીક્ષા લીધી. ભણ્યો, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારી. શકે પ્રશંસા કરી. દેવો વડે પરીક્ષા કરાઈ. એકે કહ્યું – આ ધન્ય છે કેમકે કુમાર બ્રહ્મચારી છે, બીજાએ કહ્યું – આણે કુલસંતતિનો છેદ કર્યો. માટે અધન્ય ચે. તે મુનિ બંનેમાં સમભાવે રહ્યા. એ પ્રમાણે માતા-પિતાને સ્વવિષયમાં આસક્ત દર્શાવ્યા. પછી બંનેને મારી નાંખ્યા, કરુણ રુદન કર્યા. તો પણ તે મુનિ સમભાવમાં રહ્યા. પછી સર્વ ઋતુઓ વિકુર્તી, દિવ્ય સ્ત્રીઓ સવિભ્રમ પ્રલોકે છે. દીર્ધ નિઃશ્વાસ મૂકે છે, તો પણ સંયમમાં સમાહિતતર રહ્યા. કેવળજ્ઞાન થયું ચાવત્ સિદ્ધ થયા.
સમાધિ દ્વાર કહ્યું. હવે “આચાર” આચારોગતતાથી યોગ સંગ્રહ થાય છે. તેનું દૃષ્ટાંત ગાથા દ્વારા કહે છે –
• નિર્યુક્તિ-૧૨૯૯-વિવેચન :
પાટલીપુત્રમાં હુતાશન બ્રાહ્મણ, તેને જ્વલનશિખા નામે પત્ની હતી. બંને શ્રાવકો હતા. તેમને બે પુત્રો હતા - જ્વલન અને દહન. ચારે એ દીક્ષા લીધી. જ્વલન ઋજુતાવાળો હતો. દહન માયાવાળો હતો. આવવાનું કહે તો ચાલવા લાગે, ચાલો કહે તો આવે. તે દહન તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમ્યા વિના મૃત્યુ પામ્યો. બંને સૌધર્મકલ્પે ઉત્પન્ન થયા. શકની અત્યંતર ૫ર્યાદામાં હતા અને પાંચ પલ્યોપમનું આયુષ્ય હતું.
Page #425
--------------------------------------------------------------------------
________________
He ૪૨૬, નિ - ૧૨૯૯
ભગવંત આમલકક્ષાના આમશાલવનમાં ચૈત્યે પધાર્યા. બંને દેવોએ આવીને નૃત્યવિધિ દર્શાવી. એકની વિકુણા ઋજુ હતી, બીજાની વિદુર્વણા વિપરીત હતી. તે જોઈને ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું - આમ કેમ ? ત્યારે ભગવંતે તે બંનેનો પૂર્વભવ કહ્યો. આ માયાદોષનું પરિણામ છે. આ રીતે આચાર ઉપગતપણાથી યોગો સંગૃહીત થાય છે.
હવે વિનયોપગવથી યોગ સંગૃહીત થાય છે, તેનું દેટાંત - • નિર્યુક્તિ-૧૩૦૦-વિવેચન :
ઉજૈનીમાં બર્ષિ બ્રાહ્મણ હતો. તેની પત્ની માલુકા હતી. બંને શ્રાવક હતા. નિંબક તેમનો પુત્ર હતો. માલુકા મૃત્યુ પામી, અંબર્ષિએ પુત્રની સાથે દીક્ષા લીધી. નિંબક દુર્વિનિત હતો. કાયિકી ભૂમિમાં કાંય પાથરતો, સ્વાધ્યાય માટે જતાં સાધુને ક્ષતિ કરતો, અસ્વાધ્યાય કરી દેતો બધી સામાચારી વિતથ કતો, કાલગ્રહણમાં વિના કરતો. ત્યારે સાધુઓએ આચાર્યને કહ્યું – કે કાં તો આ રહેશે અથવા અમે. નિંબકને કાઢી મૂકયો. પિતામુનિ પણ તેની પાછળ ગયા. બીજા આચાર્ય પાસે રહ્યા. ત્યાંથી પણ કાઢી મૂક્યો. એ રીતે ઉજૈનીમાં ૫૦૦ આશ્રયો કર્યા. બધેથી નિંબકમુનિને કાઢી મૂક્યા. તે વૃદ્ધમુનિ સંજ્ઞાભૂમિમાં રડતા હતા. નિંબક પૂછે છે – કેમ રડો છો ? તારા જેવા અભાગીયા આચારવાળાથી જો મારી આ સ્થિતિ છે, કે મને પણ કોઈ રાખતું નથી. પ્રવજ્યા છોડવી પણ ઉચિત નથી. નિંબકને પણ ઘણો ખેદ થયો.
નિંબકે કહ્યું - હે વૃદ્ધમુનિ ! ક્યાંય પણ સ્થિતિ શોધો. વૃદ્ધ મુનિએ કહ્યું - હું માર્ગણા કરું છું, પણ તું વિનિત થઈ જા. મૂળ સાધુની પાસે બંને ગયા. તે સાધુઓ ક્ષોભિત થયા. નિંબકમુનિએ કહ્યું કે – હવે અવિનય નહીં કરું. તો પણ તેઓએ ન સ્વીકાર્યા. આચાર્યએ કહ્યું - તમે બંને પ્રાધુર્ણકરૂપે રહો. આજ-કાલ જજો. બંને મુનિ ત્યાં રહ્યા. ત્યારે નિંબકમુનિ ત્રણ-ત્રણ ઉચ્ચાર પ્રરાવણની બાર ભૂમિને પ્રતિલેખીને બધી સામાચારી કરે છે. અવિતથ જાણ્યા. સાધુઓ સંતુષ્ટ થયા. તે નિંબક અમૃતલક થયો. તરતમયોગથી ૫૦૦ પ્રતિશ્રયોને પોતાના કરી આરાધ્યા. કોઈ જવા દેતા ન હતા. એ રીતે તે પછી વિનયોગ થયો.
વિનયોગ દ્વાર ગયું. હવે ૧૬મું - “પૃતિમતિ’ યોગસંગ્રહ. ધૃતિમાં જે મતિ કરે છે. તેને યોગસંગ્રહ થાય છે. તેની ગાથા -
• નિયુક્તિ-૧૩૦૧-વિવેચન :
પાંડુ મથુરા નગરી હતી. ત્યાં પાંચ પાંડવો હતા. તેઓએ દીક્ષા લેતા પુત્રોને રાજ્યમાં સ્થાયા. પાંચે પાંડવમુનિ ભગવંત અરિષ્ટનેમિ પાસે જવા નીકળ્યા. હસ્તિકલામાં વિચરતા સાંભળ્યું કે - ભગવંત નિર્વાણ પામ્યા. ગ્રહણ કરેલ ભોજનપાનનો ત્યાગ કરીને શત્રુંજય પર્વતે ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સિદ્ધ થયા.
તેમના વંશમાં બીજો પાંડુસેન રાજા થયો. તેમને બે પુત્રો હતા - મતિ અને સુમતિ. તેઓ ઉજ્જયંતમાં ચૈત્યવંદનાર્થે સૌરાષ્ટ્રમાં સમુદ્રમાર્ગે આવ્યા, ત્યારે ઉત્પાત થયો. લોકો સ્કંદ અને રુદ્રને નમે છે. આ બંનેએ પોતાના આત્માને ગાઢ રીતે
પર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંયમમાં યોજ્યો. વહાણ ભાંગ્ય. સંયતત્વ અને સ્નાતકપણાથી કાળ પામી સિદ્ધ થયા. એગ્ર શરીરથી ઉછળતા હતા. લવણ સમુદ્રાધિપતિ સુસ્થિતદેવે તેનો મહિમા કર્યો. દેવ ઉધોતમાં ત્યાં પ્રભાસ નામે તીર્ય થયું. તેથી પૃતિમાં મતિ કરીને યોગ સંગ્રહ થાય છે.
હવે ‘સંવેગ’. સમ્યક વેગ તે સંવેગ. તે સંવેગ વડે યોગ સંગ્રહ થાય છે, તેમાં બે ઉદાહરણ ગાથા –
• નિયુક્તિ-૧૩૨,૧૩૦૩ :
ચંપામાં મિગપભ સજા, ધારિણી રાણી હતા. ત્યાં ઘનમિત્ર સાર્થવાહ, તેની ધનશ્રી પત્ની હતા. તેણીને પ્રાર્થનાથી પગ જમ્યો. લોકો કહેવા લાગ્યા - જે આ ધનસમૃદ્ધ સાર્થવાહના કુળમાં જન્મ્યો, તેથી તેનું ‘સુજાત’ નામ રાખવું. બાર દિવસ વીત્યા બાદ “સુજાત' નામ કર્યું. તે દેવકુમાર જેવો હતો. તેની જેમ શિક્ષણ પામ્યો. તે બંને શ્રાવક-શ્રાવિકા તે જ નગરમાં ધર્મઘોષ અમાત્ય અને તેની પ્રિયંગુનામે પત્ની હતા, તેણે “સુજાત’ વિશે સાંભળ્યું.
કોઈ દિવસે ‘સુજાત' અહીંથી નીકળે તો મને કહેજે ચાવતુ જોઈશ એ પ્રમાણે દાસીને કહ્યું. સુજાત ક્યારેક મિત્રવૃંદથી પરિવરીને તે જ માર્ગે જતો હતો. દાસીએ પ્રિયંગુને કહ્યું. તેણી નીકળી. સપત્ની વડે જોવાયો. તેણી બોલી – તે ધન્ય છે, જેના ભાગ્યમાં આ આવેલ છે. કોઈ દિવસે તેઓ પાર કહે છે - અહો ! શું તેની લીલા છે ! પ્રિયંગુ એ સુજાતનો વેશ કર્યો. આભરણાદિથી ભૂષિત થઈ ક્રિડા કરે છે. એ જ પ્રમાણે વિલાસ, એવી જ હતશોભાવિભાષા, એ જ રીતે મિત્રોની સાથે વાતો આદિ.
અમાત્ય આવ્યો. અંતાપુર બગડી ગયું છે માની ધીમે પગલે ચાલે છે દ્વારના છિદ્રમાંથી જુએ છે. ક્રીડા કરતા જુએ છે. તેને થયું કે- નક્કી મારું અંતઃપુર વિનાશ પામ્યું છે. આને ગોપવી રાખો, ક્યાંક રહસ્ય ભેદ થઈ જશે તો આ વૈરાચારી થઈ જશે મારવાને માટે સુજાતને શોધે છે. બીવે પણ છે. તેના પિતા હંમેશાં રાજાની પાસે જ રહે છે. તેથી કંક ઉપાય કરવો જોઈશે. ઉપાય શોધીને ખોટા લેબવાળા પુરષો કર્યા. જે મિત્રપ્રભ રાજાના વિરોધી હતા. તેને તેણે લેબ મોકલ્યો. સુજાતનું કહેવું છે કે – મિત્રપ્રભરાજાને મારી નાંખે.
તે લેખ રાજાની આગળ વાંચ્યો. રાજા કોપાયમાન થયો. તેણે લેબ કરનારનો વધ કસ્વાની આજ્ઞા આપી. પછી તેને ગોપવી દીધા.
મિત્રપ્રભ વિચારે છે કે જે લોકોને પણ થશે તો નગરમાં ક્ષોભ ઉત્પન્ન થશે. મને તે રાજા અપયશ આપશે. તેથી ઉપાય કરીને હું મારું તે મિત્રપ્રભને આરાર નામે પ્રત્યંતનગર હતું. ત્યાં ચંદ્રધ્વજ નામે માણસ હતો. તેને આ લેખ આપે છે - હું સુન્નતને મોકલું છું. તમે મારી નાંખજો. મોકલ્યો. સુજાતને બોલાવીને કહ્યું - આરક્ષર જા, ત્યાંના રાજ્યના કાર્યનું ધ્યાન રાખજે. તે ત્યાં ગયો. વિશ્વાસમાં લઈને માસ્વો, એમ વિચારી રોજેરોજ સાથે રમવા લાગ્યા. તેના રૂપ, શીલ, સમુદાયાર જોઈને
Page #426
--------------------------------------------------------------------------
________________
૪/૨૬, નિ - ૧૩૦૨,૧૩૦૩ વિચારે છે . આવાને શું મારવો ? કંઈક ભૂલ છે. બેસાડીને બધી વાત કરી. લેખ બતાવ્યો. સુજાતને કહ્યું. આમાં સત્ય શું છે ? હું તને મારીશ નહીં, માત્ર છુપાઈને રહે.
તેણે ચંદ્રયશા બહેન પરણાવી. તેણી ચામડીના રોગથી દૂષિત હતી. તેની સાથે રહે છે. પરિભોગ દોષથી સુજાતમાં પણ તે રોગ થોડો સંકમ્યો. તેણે ચંદ્રયશાને પણ શ્રાવિકા બનાવી. તેણી વિચારે છે કે- મારા કારણે આ વિનાશ પામ્યો, સંવેગ પામીને ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. નિર્ધામણા કરી, તેણી દેવ થઈ. અવધિજ્ઞાનથી જોયું, જોઈને આવી. વંદન કરીને બોલી – શું કરું? તે સુજાત પણ સંવેગ પામીને વિચારે છે -
જ્યારે માતા-પિતા જએ તે રીતે હું દીક્ષા લઉં. તે દેવે નગરની ઉપર શિલા વિ. નગરનો રાજા ધૂપાદિ હાથમાં લઈને આવ્યો, પગે પડ્યો. વિનવણી કરી. દેવે તેને ત્રાસ પમાડ્યો. કહ્યું કે સુજાત શ્રાવકને અમાન્યએ ખોટું દુષણ આપેલ છે તેને દૂર કરો તો જ તમને છોડીશ. જો તું આવીને આના ઉપર કૃપા કરે તો મુક્ત કરું.
રાજા પૂછે છે - ક્યાં છે ? તે બોલ્યો આ ઉધાનમાં છે. રાજા નગરજન સહિત નીકળ્યો, ખમાવ્યો. માતા-પિતા અને રાજાને પૂછીને સુજાતે દીક્ષા લીધી. માતાપિતાએ પણ પછી દીક્ષા લીધી. તેઓ સિદ્ધ થયા. તે ધમધોષ પણ દેશનીકાલ પામ્યો, જેથી લોકો તેને જાણે. પછી તે પણ નિર્વેદ પામ્યો. ખરેખર મેં ભોગના લોભથી વિનાશ કર્યો. નીકળી ગયો. ચાલતો ચાલતો રાજગૃહ નગરમાં સ્થવિરો પાસે જઈને દીક્ષા લીધી. વિચરતા વિચરતા બહુશ્રુત થયા. વારxકપુરે ગયા.
તે નગરમાં અભયસેન રાજા હતો. વાસ્મક માર્યો હતો. ભિક્ષાર્થે જતાં વાત્રકના ઘેર ધર્મઘોષમુનિ ગયા. ત્યાં ઘી-ખાંડયુક્ત ખીરની થાળી લાવ્યા, તેમાંથી બિંદુ પડી ગયું. તે પરિશાટિત થઈ જવાથી ધર્મઘોષમુનિએ ગ્રહણ કરવાની ના પાડી. વાત્રક અમાત્ય જોતા હતા. તે વિચારે છે કે – મારે ત્યાં આમણે આહાર કેમ ન સ્વીકાર્યો ? એ પ્રમાણે જ્યાં વિચારે છે, ત્યાં માખી આવી. પાછળ ગરોળી આવી, પાછળ કાકીડો આવ્યો, તેની પાછળ બિલાડો આવ્યો. તેની પાછળ ઘરનો કુતરો આવ્યો. પછી બીજાનો કુતરો આવ્યો. તે બંને કુતરા ઝઘડવા લાગ્યા. પછી તેમના માલિકો વચ્ચે યુદ્ધ થયું. દંડા ઉછળવા લાગ્યા. બહાર નીકળીને એકબીજાના મહેમાનો સાથે આવી ગયા. મહાસંગ્રામ મચી ગયો.
ત્યારે વારુક અમાત્યએ વિચાર્યું કે- આ કારણે સાધુએ આહાર ન લીધો. શોભન અધ્યવસાયને પામ્યા. જાતિસ્મરણજ્ઞાન થયું. બોધ પામ્યા. દેવે ઉપકરણો લાવીને મૂક્યા. તે વાત્રક ઋષિ વિચરતા-વિચરતા શિશુમાર નગરે ગયા. ત્યાં ધધમાર રાજા હતો, તેને અંગારવતી નામે પુત્રી હતી. તે શ્રાવિકા હતી. ત્યાં કોઈ પરિવાજિકા આવી. વાદમાં તે પરિવાજિકા પરાજિત થઈ. અંગારવતી પ્રત્યે પ્રવેશ કરતી, આને સપનીકમાં પાડું એમ વિચારે છે.
હાથમાં અંગારવતીનું ચિત્ર બનાવી ઉજજૈની ગઈ. ત્યાં પ્રધાન રાજાને ચિત્ર બતાવ્યું. પ્રધોતે પૂછ્યું - આ કોણ છે ? પધ્રિાજિકાએ બધું કહ્યું. પ્રધાંત રાજાએ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દૂત મોકલ્યો. ધંધુમાર રાજાએ તેનો અસત્કાર કરી કાઢી મૂક્યો અને કહ્યું કે - પિપાસા વિનયથી વરાય છે. તે પાછા આવીને પધોતને તે વાત વધારીને કહી. પ્રધોત રાજા ક્રોધિત થયો. સર્વ સૈન્ય સાથે નીકળ્યો. શિશુમારપુરને ઘેરી લીધું. ધુંધુમાર રાજા અંદર ભરાઈ રહ્યો.
- તે વાચક ઋષિ એક ચૌરાહે રહેલા હતા. તે રાજાએ ડરથી નિમિત્તે પૂછ્યું. તેણે કહ્યું – હું નિમિત્ત જોઉં ત્યાં સુધી ઉભા રહો. બાળકો મતા હતા. તેને બીવડાવ્યા. વાત્રકઋષિ પાસે આવીને રડવા લાગ્યા. તેમને કહ્યું કે – ડરશો નહીં. તે આગંતુક બોલ્યો - ડરો નહીં, તમારો જય થશે. ત્યારે મધ્યાહૈ ઉસદ્ધાન ઉપર પડ્યું. પ્રધોતને ઘેરીને પકડી લીધો. નગરીમાં લાવ્યા. દ્વારો બંધ કર્યા. પ્રધોત બોલ્યો – તારા મુખમાં કયો વાયુ વાય છે ? કહ્યું કે - જેમ કરવું હોય તેમ કરો. રાજા બોલ્યો - તારા મહાશાસનનો વિનાશ કરવાથી શો લાભ ? ત્યારે ધંધુમાર રાજાએ મહાવિભૂતિથી અંગારવતી તેને પરણાવી.
બીજા કહે છે - ધંધમારે દેવતાની ઉપાસનાર્થે ઉપવાસ કર્યો. તેણે બાળકો વિકવ્ય, નિમિત્ત ગ્રહણ કર્યું. પ્રધોતે નગરમાં ચાલતા જોયું કે આ રાજા અપ સાધના વાળો છે. અંગારવતીને પૂછ્યું કે – મને પકડ્યો કેવી રીતે ? તેણીએ ‘સાધુના વચનથી' એમ કહ્યું. પ્રધોત તેમની પાસે ગયો. વંદન કર્યું.
(ઉક્ત કથાનકમાં) ચંદ્રયશા, સુજાત, ધર્મઘોષ અને વારુક બધાંએ સંવેગથી યોગ સંગૃહીત કર્યા. પરંપરા પ્રવ્રુજિત થયા. ‘સંવેગ' કહ્યા.
હવે ૧૮મો યોગસંગ્રહ પ્રસિધિ. પ્રસિદ્ધિ એટલે માયા. તે બે ભેદે - દ્રવ્ય પ્રસિદ્ધિ અને ભાવ પ્રણિધિ. દ્રવ્ય પ્રસિધિનું દેહાંત.
• નિયુક્તિ-૧૩૦૪-વિવેચન :
ભૃગુકચ્છ નગરમાં નભોવાહન રાજા હતો. તેનો ખજાનો ભરપુર હતો. આ તરફ પ્રતિષ્ઠાનમાં શાલવાહન રાજા બળથી સમૃદ્ધ હતો. તેણે નભોવાહન રાજાને રંધ્યો. તે ધનસમૃદ્ધ હોવાથી જે હાથ કે મસ્તકને લાવે તેને લાખ દ્રવ્ય આપતો હતો. ત્યારે નભોવાહનના માણસો રોજેરોજ મારતા હતા. શાલવાહનના મનુષ્યો પણ કેટલાંકને મારીને આવતા હતા. પણ શકલવાહન તેમને કંઈ આપતો ન હતો. તે રાજા લોકો ક્ષીણ થાય એટલે ચાલી જતો, નાસીને ફરી બીજે વર્ષે આવતો હતો. ત્યારે પણ તે રીતે નાસી જતો. એ પ્રમાણે કાળ વહેતો હતો.
કોઈ દિવસે અમાત્યએ શાલવાહન રાજાને કહ્યું, મને અપરાધી ઠેસ્વી દેશનિકાલની આજ્ઞા કરો અને થોડા માણસો આપો. તેણે તે પ્રમાણે જ કર્યું. તે પણ નીકળીને ગુઝુલભાર લઈને ભૃગુકચ્છ આવ્યો. બંને એક દેવકૂળમાં રહ્યા. સામંત રાજાથી જાણ્યું કે શાલવાહને અમાત્યને કાઢી મુકો. કોઈએ તે અમાત્યને ભૃગુકચ્છમાં પૂછ્યું તો કહે છે - હું ગુગ્ગલ ભગવાન છું. જેઓ ઓળખતા, તે બધાં તે જ નામે બોલાવવા લાગ્યા, અમાત્ય પણ તેને કેવા નાના અપરાધ માટે કાઢી મૂક્યો, તે કહેતા હતા. પછી નભોવાહને તે સાંભળ્યું. મનુષ્યો મોકલ્યા. અમાત્ય ન આવ્યો. ત્યારે રાજા
Page #427
--------------------------------------------------------------------------
________________
૬૦ ૪/૨૬, નિં - ૧૩૦૪
પોતે આવ્યો. તેને અમાત્ય રૂપે સ્થાપ્યો. વિશ્વાસ પમાડ્યો.
તે કહે છે કે – પુન્ય વડે રાજ્ય મળે છે, ફરી પણ બીજા જન્મ માટે ભાથું બાંધો, ત્યારે દેવકુળ, સ્તૂપ, તળાવ, વાવ ખોદાવવા આદિમાં બધું દ્રવ્ય વપરાવી દીધું.
પછી શાલવાહનને બોલાવ્યો. ફરી પણ તપાવે છે. ત્યારે જે કંઈ આભરણાદિ હતા, તે લોકોને આપીને શાલવાનને નસાડી દીધો. બધું નાશ પામ્યું ત્યારે શાલવાહનને અમાત્યએ ફરી બોલાવ્યો. નભોવાહન પાસે મનુષ્યોને દેવા માટે કંઈ ન હતું. તે નાશ પામ્યો. નાશ પામેલા નગરને પણ ગ્રહણ કર્યુ.
આ દ્રવ્ય પ્રણિધિ - [દ્રવ્યથી માયા]
૫૫
ભાવપ્રણિધિનું દૃષ્ટાંત - ભૃગુકચ્છમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ચણિકો ભાઈ અને વાદી હતા. તે બંને ભાઈઓએ પડહ વગડાવ્યો. જિનદેવ ચૈત્યવંદનાર્થે ગયા. પડહ સાંભળીને રોક્યો. પછી રાજકુળમાં વાદ થયો.
બંને ચણિકો પરાજય પામ્યા. પછી બંને વિચારે છે કે – આમના સિદ્ધાંતથી જ વાદ કરો, જેથી તેનો ઉત્તર આપી ન શકે. માયા કરીને તેમની પાસે દીક્ષા લીધી. પણ ભણતાં ભણતાં સત્ય સમજાવાથી ભાવથી દીક્ષા સ્વીકારી. આ ભાવ પ્રણિધિ.
હવે “સુવિધિ”. સુવિધિથી યોગ સંગ્રહ કરાય છે. વિધિ એટલે અનુજ્ઞા વિધિ, જેને ઈષ્ટ છે. શોભનવિધિ તે સુવિધિ. તેમાં ઉદાહરણ જેમ સામાયિક નિયુક્તિમાં અનુકંપામાં કહ્યું તેમ જાણવું.
• નિયુક્તિ-૧૩૦૫,૧૩૦૬-વિવેચન :
દ્વારાવતી નગરી, વૈતરણી અને ધન્વંતરિ વૈધ, એક ભવ્ય, બીજો અભવ્ય. કથન, પૃચ્છા, ગતિ-નિર્દેશ, સંબોધિ. તે વાનરયૂથપતિ જંગલમાં સુવિહિતની અનુકંપાથી દેદીપ્યમાન શ્રેષ્ઠ શરીરી વૈમાનિકદેવ થયો યાવત્ સાધુને સંહરીને સાધુની સમીપે
લાવ્યો.
હવે વીસમો યોગ સંગ્રહ - ‘સંવર’ સંવથી યોગ સંગ્રહ થાય. તેમાં પ્રતિપક્ષની ઉદાહરણ ગાયા કહે છે
• નિયુક્તિ-૧૩૦૭-વિવેચન :
રાજગૃહમાં શ્રેણિકે વર્ધમાનસ્વામીને પૂછ્યું. એક દેવી નૃત્યવિધિ દેખાડીને ગઈ, આ કોણ છે ? ભગવંતે કહ્યું – વારાણસીમાં ભદ્રસેન જીર્ણશ્રેષ્ઠી, તેની પત્ની નંદા, તેની પુત્રી નંદશ્રી હતા. નંદશ્રીના લગ્ન થયેલા નહીં. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પાર્શ્વસ્વામી સમોસર્યા. નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિકા આનિ શિષ્યારૂપે સોંપ્યા. પહેલાં ઉગ્ર વિહાર કરીને પછી અવસન્ના થઈ. હાથ, પગ ધોવે છે આદિ દ્રૌપદી મુજબ જાણવું. તેને રોકતાં અલગ વસતિમાં જઈને રહી. તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને લઘુ હિમવંત પર્વત પદ્મદ્રહમાં શ્રીદેવી નામે દેવગણિકા થઈ. કેમકે તેણીએ સંવર ન કર્યો. પ્રતિપક્ષ - તેમ ન કરવું જોઈએ.
બીજા કહે છે હાયણીરૂપે વાયુ છોડતી - ઓડકાર કરતી હતી. ત્યારે શ્રેણિકે ઉક્ત પ્રશ્ન પૂછેલો. “સંવર” યોગ કહ્યો.
-
–
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
હવે એકવીસમો યોગ સંગ્રહ “આત્મદોષોપસંહાર'' કરવો. જો કંઈ પણ
કરીશ તો બમણો બંધ થશે. તેનું દૃષ્ટાંત.
•
નિયુક્તિ-૧૩૦૮-વિવેચન :
દ્વારાવતીમાં અહમિત્ર શ્રેષ્ઠી હતો. અનુદ્ધરી તેની પત્ની હતી. તે બંને શ્રાવક હતા. તેનો પુત્ર જિનદેવ હતો. તેને રોગો ઉત્પન્ન થયો. તેની ચિકિત્સા શક્ય ન હતી. વૈધે કહ્યું – માંસ ખાવું. જિનદત્તે તે ન માન્યુ. પછી સ્વજન, પરિજન, માતા, પિતા બધાંએ પુત્રના સ્નેહથી અનુમતિ આપી. ઘણું કહ્યું ત્યારે જિનદત્તને થયું કે – સુચિર રક્ષિત વ્રત કેમ ભાંગવા ? સળગતી આગમાં પ્રવેશવું સારું, પણ ચિરસંચિત વ્રત ન ભાંગવા. આત્મદોષનો ઉપસંહાર કરવો. સર્વ સાવધના પચ્ચકખાણ કરીને મરીશ. જો
૫૬
કોઈ રીતે કર્મના ક્ષયોપશમથી સુધારો થાય તો પણ પચ્ચકખાણમાં જ રહીશ. દીક્ષા લીધી. શુભ અધ્યવસાયથી જ્ઞાન ઉત્પન્ન થયું યાવત્ સિદ્ધ થયા.
હવે ૨૨-સર્વકામ વિતતા - સર્વકામથી વિરક્ત થવું તેનું દૃષ્ટાંત. • નિયુક્તિ-૧૩૦૯-વિવેચન
:
ઉજ્જૈની નગરીમાં દેવલાસુત રાજા હતો. તેને અનુક્તા લોચના નામે પત્ની હતી. કોઈ દિવસે તે રાજા શય્યામાં હતો, રાણી તેના વાળને સંવારની હતી. રાણીએ વાળમાં પલીયો [સફેદ વાળ] જોયો, બોલી કે – હે રાજન ! દૂત આવ્યો. તે સંભ્રમથી ઉભો થઈ ગયો. ક્યાં છે ? ત્યારે રાણી બોલી – ધર્મદૂત આવ્યો. ધીમેથી આંગળીમાં વીંટીને ઉખેળીને વાળ બનાવ્યો. રાજાને ખેદ થયો - અમારા પૂર્વજો પળીયા આવ્યા પહેલાં જ પ્રવ્રજ્યા લઈ લેતા હતા. હું પ્રવ્રુજિત થયો નહીં. તેણે પાસ્થને રાજાપણે સ્થાપીને તાપસી દીક્ષા લીધી. રાણીએ પણ લીધી. સંગત દાસ અને અનુમતિકા દાસીએ પણ તે બંનેના અનુરાગથી પ્રવ્રજ્યા લીધી. બધાં જ અસિતગિરિ તાપસ આશ્રમે ગયા.
સંગત અને અનુમતિકા બંને એ કેટલાંક કાળે દીક્ષા છોડી દીધી. રાણીએ પણ ગર્ભ છે, તે વાતને પૂર્વે છૂપાવી રાખેલી. પછી ઉદર વધવા લાગ્યું. રાજાને ખેદ થયો કે – આમાં મારો અપયશ થશે. તાપસો ગુપ્તપણે તેણીનું સંરક્ષણ કરે છે. સુકુમાલ રાણીને બાળકી જન્મતા તે રાણી મૃત્યુ પામી. તેણી બીજી તાપસીનું દુધ પીને મોટી થઈ. તેનું અર્ધસંકાશા નામ રાખ્યું. તેણી યુવાન થઈ. તે પિતાની અટવીએ આવીને વિશ્રામ કરે છે. તે રાજા તેના ચૌવનમાં આસક્ત થયો. કોઈ દિવસે દોડીને તેણીને પકડવા જતાં ઝુંપડીના કાષ્ઠમાં પડ્યો. પડીને વિચારવા લાગ્યો – ધિક્કાર છે કે મને આલોકમાં જ આવું ફળ મળ્યું. ન જાણે પરલોકમાં શું થશે ? તે બોધ પામ્યો. અવધિજ્ઞાન થયું. તેણે “સર્વ કામ વિસ્ત” અધ્યયન કહ્યું. પુત્રી પણ વિક્ત થઈ સંયતીને આપી. તે પણ સિદ્ધ થયા.
આ પ્રમાણે સર્વકામ વિક્તથી યોગ સંગ્રહ થાય છે. હવે “પ્રત્યાખ્યાન” નામે ૨૩-મો યોગ સંગ્રહ કહે છે – પચ્ચકખાણ બે ભેદે છે – મૂળ ગુણ પચ્ચકખાણ અને ઉત્તરગુણ પચ્ચકખાણ. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાનની દૃષ્ટાંત ગાથા કહે છે
-
Page #428
--------------------------------------------------------------------------
________________
- ૪/૨૬, નિ - ૧૩૦૯
૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• નિયુક્તિ-૧૩૧૦-વિવેચન :
સાકેત નગરે ગંજય નામે રાજા, જિનદેવ નામે શ્રાવક હતા. તે શ્રાવક દિગુયાણાર્થે કોટિ વર્ષે ગયો. તેઓ પ્લેચ્છ હતા. ત્યાં રજા ચિલાત નામે હતો. ત્યાં તેણે રનો, વ, મણિઓ ભેટમાં ધર્યા. તે ચિલાત પૂછે છે - અહો ! આવા સુરૂપ રનો ક્યાંથી લાવ્યા ? જિનદેવે કહ્યું - અમારા રાજ્યમાંથી. તેણે વિચાર્યું કે કદાચ રાજા બોધ પામે. તે સજા બોલ્યો – હું પણ ત્યાં રનો જોવા આવું. પણ તમારા રાજાનો મને ડર લાગે છે, ત્યારે જિનદેવ કહ્યું - તમે ડરશો નહીં. પછી તેના રાજાને પણ મોકલ્યો. રાજાએ જણાવ્યું – ભલે આવે. જિનદેવ શ્રાવક લાવ્યો. ભગવંત પધાર્યા. શત્રુંજય રાજા સપરિવાર મહા ઋદ્ધિ સહિત નીકળ્યો. સ્વજન સમૂહ નીકળ્યો. ત્યારે ચિલાતરાજાએ પૂછ્યું - આ બધાં લોકો ક્યાં જાય છે ? શ્રાવકે કહ્યું કે - આ રનવણિક છે. બંને જણા ભગવંત પાસે ગયા.
ભગવંતના છત્રાતિછત્ર, સિંહાસનાદિ જોઈને ચિલાતે પૂછ્યું - રસ્તો ક્યાં છે ? ત્યારે ભગવંતે ભાવરન અને દ્રવ્યરનની પ્રજ્ઞાપના કરી. ચિલાત રાજાએ કહ્યું - મને ભાવરન આપો. ત્યારે તેને જોહરણ ગુચ્છા આદિ બતાવે છે. તેણે દીક્ષા લીધી. આ મૂળગુણ પ્રત્યાખ્યાન.
હવે ઉતગુણ પ્રત્યાખ્યાનની ઉદાહરણ ગાયા - • નિયુક્તિ-૧૩૧૧-વિવેચન :
વારાણસીમાં બે અણગારો ચોમાસુ રહ્યા- ધર્મઘોષ, ધર્મયશ. તેઓ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં હતા. ચોથા પારણમાં “અમે નિત્યવાસી ન થઈએ" એમ વિચારી, પહેલી પરિસિમાં સ્વાધ્યાય, બીજી અર્થ પોરિસિ કરીને ત્રીજી પોરિસિમાં બંને ઉદ્ગાણ થઈ દોડ્યા. શારદિક ગરમીમાં આહત થઈ, તરસથી સુકાતા, ગંગા નદી પાર કરતા, મનથી પણ પાણીની પ્રાર્થના ન કરી. નદી પાર ઉતર્યા ગંગા દેવી પ્રસન્ન થઈ. તેણીએ ગોકુળ વિકુવ્યું પાણી, ગાયો, દહીં ઈત્યાદિ હતું.
બંને સાધુને લાભ દેવા બોલાવ્યા - પધારો, ભિક્ષા ગ્રહણ કરો. તે બંનેએ ઉપયોગ મૂકી તેનું રૂપ જોયું. તેણીને આહારનો પ્રતિષેધ કરી નીકળી ગયા. પછી ગંગાદેવીએ અનુકંપાવી વરસાદી વાદળ વિકુળં. ભૂમિ આદ્ધ થઈ. શીતળ વાયુ વડે ગામ આપ્લાવિત કર્યું. ભિક્ષા લીધી.
આ પ્રમાણે ઉત્તરગુણ પચ્ચકખાણ ભાંગવું ન જોઈએ.
હવે પચ્ચીશમાં યોગસંગ્રહ “સુત્સર્ગ” તે બે ભેદે – દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય વ્યુત્સર્ગમાં કઠંડુ આદિનું દૃષ્ટાંત ભાણકાર કહે છે –
• ભાગ-૨0૫,૨૦૬-વિવેચન :
ચંપા નગરીમાં દધિવાહન રાજા હતો. ચેટક રાજાની પુત્રી પાવતી ત્યાંની રાણી હતી. તેણીને દોહદ થયો કે - હું રાજાનો વેશ સજી ઉધાન અને કાનનોમાં વિયર. રાજાએ પૂછતાં દોહદ જણાવ્યો. હાથી ઉપર તે સણીને લઈને રાજા નીકળ્યો. રાજાએ છત્ર હાથમાં રાખ્યું. ઉધાનમાં ગયા. પહેલી વર્ષાનો કાળ હતો. તે હાથી
શીતલ માટીની ગંધ વડે અભ્યાહત થઈ વનને યાદ કરીને મત બની વાતાભિમુખ ચાલ્યો. લોકો તેને રોકી ન શક્યા. રાજા-રાણી બંને અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને બોલ્યો - આ વડની નીચેની પસાર થઈએ ત્યારે ડાળી પકડી લેવી. રાજા કુશળ હતો. તેણે ડાળી પકડી લીધી. રાણી ન પકડી શકી. રાજા ઉતરીને નિરાનંદ ચહેરે ચંપાનગરીમાં ગયો.
હાથી તે સણીને તિર્માનુષી અટવીમાં લઈ ગયો યાવત્ તે તરસ્યો ગયો. કોઈ મહા મોટું દહ જોઈને તેમાં ઉતર્યો. હાથી ત્યાં રમણ કરવા લાગ્યો. સણી પણ ધીમે રહીને ઉતરી ગઈ. દશે દિશાને જાણતી ન હતી. એક દિશામાં સાગર ભક્ત પ્રત્યાખ્યાન કરી ચાલવા માંડી. થોડે દૂર જતાં તાપસને જોયા. તેમની પાસે ગઈ. અભિવાદન કર્યું. તેની પાસે જતાં તાપસે પૂછયું - હે માતા! અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે તેણે બધો વૃતાંત કહ્યો. તે તાપસ ચેટકરાજાનો સંબંધી હતો. તેથી તેણે ચેટકની પુત્રી એવી પાવતીને આશ્વાસિત કરી. વનના ફળો આપ્યા.
કેટલાંક દિવસે અટવીથી નીકળી પોતાના દેશમાં જવા નીકળે છે. પણ હળ વડે ખેડેલી ભૂમિ છે, અમને તે ભૂમિમાં જવું ન કહ્યું. તેથી ચાલો દંતપુર જઈએ. ત્યાં દતચક રાજા છે. તે અટવીથી નીકળી, દંતપુરે સાડી પાસે જઈને દીક્ષા લીધી. બધું કહ્યું, પણ ગર્ભવતી છે, તે વાત ન કરી. જાણ્યા પછી મહરિકા પાસે આલોચના કરે છે. તેણી બાળકને જન્મ આપી, નામની મુદ્રા આપી અને લાલકંબલમાં વીંટાળી સ્મશાનમાં ત્યાગ કરી દે છે.
પછી શ્મશાનપાલ ચંડાલે તેને ગ્રહણ કર્યો. તેણે પોતાની પત્નીને સોંપ્યો. તે સાળી અને ચાંડાલણી સાથે. મૈત્રી થઈ. તે સાળીને બીજા સાધ્વીઓએ પૂછ્યું - ગર્ભ ક્યાં ? તેણી બોલી-મૃતક જન્મ્યો, તેથી મેં ત્યાગ કર્યો છે. તે બાળક મોટો થવા લાગ્યો. બીજા બાળકો સાથે રમતા તેને કહેતો કે – હું તમારો રાજા છું, તમારે મને કર આપવો. તે શુકા કંડૂ ગ્રહણ કરતો. તે કહેતો કે મને ખંજવાળો. તેથી તેનું કરકંડુ” એમ નામ રાખ્યું.
તે બાળક તે સાળીમાં અનુરક્ત હતો. સાધી તેને લાડવા આપતા અથવા જે ભિક્ષામાં પ્રાપ્ત થાય તે આપે. મોટો થઈ શ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુ કોઈ કારણે શ્મશાનમાં ગયા. જેટલામાં કોઈ વાંસનો કુડંગ જોયો, ત્યારે દંડલક્ષણના જ્ઞાનથી, તે બોલ્યા - જે આ દંડકને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ ચાર આંગળ વધે ત્યાં સુધી પ્રતિક્ષા કરવી. આ વાત તે ચાંડાલે તથા કોઈ બ્રાહ્મણે સાંભળી. ત્યારે તે બ્રાહ્મણ તેને ચાર આંગળ ખોદીને છેદી નાંખ્યો. તે પે'લા બાળકે જોયું. ઝૂંટવી લીધો ઝઘડો વધતાં વાત ન્યાયાલયે પહોંચી.
બાળક કહે છે - મારે આ દંડનું જ કામ છે, હું નહીં આપું. મારા શ્મશાનમાં થયેલ છે. તે બાળકને પૂછ્યું કે - તું આ દંડ કેમ નથી આપતો ? ત્યારે બાળકે કહ્યું - હું આના પ્રભાવથી સજા થઈશ. ત્યારે ન્યાય કરનારા હસવા લાગ્યા. સારુંસારું, તું રાજ ચા ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. બાળકે તે વાત
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ૪/૨૬, નિં - ૧૩૧૧, ભા. ૨૦૫ થી ૨૦૭
સ્વીકારી. બ્રાહ્મણે બીજાની સહાયથી તે બાળકને મારી નાંખવા યોજના ઘડી. તે તેના
પિતાએ સાંભળ્યું. તે ત્રણ નાસી ગયા. કાંચનપુરે પહોંચ્યા, ત્યાં રાજા મરી ગયેલો. બીજો કોઈ રાજાને યોગ્ય ન હતો. અશ્વને અધિવાસિત કર્યો. અશ્વ તે બાળક સુતો હતો ત્યાં આવ્યો. પ્રદક્ષિણા કરીને ત્યાં રહ્યો. લક્ષણ પાઠકો એ તેને લક્ષણયુક્ત જાણી. જય-જયકાર કર્યો. નંદી આદિ વાધો વગાડ્યા. આ બાળક પણ બગાસુ ખાતો વિશ્વસ્ત થઈ ઉઠ્યો. ઘોડે બેસી ગયો.
Че
તે ચાંડાલ હોવાથી બ્રાહ્મણો તેને પ્રવેશ આપતા નથી. ત્યારે તેણે દંડરષ્ન હાથમાં લીધું, તે બળવા લાગ્યું. બધાં ડરી ગયા. તેથી તેને હરિકેશ બ્રાહ્મણરૂપે ઓળખાવ્યા. તેના પિતાના ઘરનું નામ ‘અવકીર્ણક’ હતું. પછી ચેટકે કરેલ ‘કઠંડુ’ નામ જ પ્રસિદ્ધ થયું. ત્યારે તે બ્રાહ્મણ આવ્યો “મને એક ગામ આપ'' રાજા બોલ્યો, તને જે ગમતું હોય તે લઈ જા. તે બોલ્યો કે મારે સંપામાં ઘર છે, ત્યાં એક ગામ આપ. ત્યારે કરકંડુ એ દધિવાહન રાજાને લેખ લખશે. મને એક ગામ આપો. હું તમને બદલામાં જે ગામ કે નગર ગમતું હશે તે આપી દઈશ.
રાજા રોષે ભરાણો. શું આ દુષ્ટ ચાંડાલ પોતાને ઓળખતો નથી કે મારી ઉપર લેખ લખીને મોકલે છે. દૂતે પાછા આવીને બધું કહ્યું. કરકંડૂને પણ ક્રોધ ચડ્યો. તેણે ચંપા નગરી રુંધી. યુદ્ધ થયું. તે સાધ્વીજીને ખબર પડી તેથી “લોકોના મૃત્યુ ન થાય' તેમ સમજી કરકંડૂની પાસે જઈને રહસ્ય જણાવ્યું કે – આ તારા પિતા છે ત્યારે કફંડૂએ પોતાના પાલક માબાપને પૂછ્યું. તેઓએ જે હકીકત હતી તે જણાવી. નામ મુદ્રા અને કંબલરત્ન દેખાડ્યા. તે બોલ્યો – હું પાછો ન ખસુ.
-
ત્યારે સાધ્વીજી ચંપાનગરી ગયા. રાણીને ઘેર આવેલી જાણીને પગે પડીને દાસીઓ રડવા લાગી. રાજાએ પણ સાંભળ્યું. તે પણ આવ્યો. વાંદીને આસન આપ્યું. તેણીને જે ગર્ભ હતો, તેનું શું થયું તે પૂછ્યું. રાણી બોલી – જેણે તમારા નગરને રૂંધેલ છે, તે જ તમારો પુત્ર છે. રાજા ખુશ થઈને નીકળ્યો. બંને મળ્યા. દધિવાહને તેને બંને રાજ્યો આપી દઈને દીક્ષા લીધી. કરકંડૂ મહાશાસક થયો.
-
તેને ગોકુળ પ્રિય હતું. તેણે અનેક ગોકુળ કરાવ્યા. કોઈ દિવસે શરઋતુમાં એક વાછળો જોઈને કરકંડૂએ કહ્યું કે આની માત્તાને દોહશો નહીં. જો વધારે જરૂર પડે તો બીજી ગાયોનું દુધ પીવડાવવું. ગોપાલે તે વાત સ્વીકારી. તે પણ અતિ ઉંચો વિષાણ સ્કંધ વૃષભ થયો. રાજા એ જોઈને તેને યુદ્ધ માટે સજ્જ કર્યો. ઘણાં કાળે આવીને જોયું તો તે મહાકાય વૃષભ ગળીયો બળદ થઈ ગયેલ. ગોવાળ દ્વારા તે જાણીને વિષાદથી ચિંતવતા ‘કરકંડૂ’ સ્વયં બોધ પામ્યો. તેથી ભાષ્યકાર કહે છે– • ભાષ્ય-૨૦૭ થી ૨૦૯-વિવેચન :
શ્વેત, સુજાત અર્થાત્ ગર્ભદોષરહિત, સુવિભક્ત સમાન શીંગડાવાળો જેને રાજા જોઈને, ગોકુળ મધ્યે વૃષભને, ફરી તેજ અનુમાનથી ઋદ્ધિ, સંપદા, વિભૂતિની અસારતાને આલોચીને [વિચારીને] કલિંગ જનપદનો રાજા કલિંગરાજ ધર્મનું પર્યાલોચન
કરતો બોધ પામ્યો.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
શું ચિંતવતા ? ગોષ્ઠાંગણ મધ્યે ટેક્કિત શબ્દના જેના ભગ્નપણાને. તે પણ કેવા ? દીપ્ત, રોષણ અર્થાત્ બલોન્મત્ત બળદો, તીક્ષ્ણ શીંગડાવાળા હતા. આ વૃષભ પણ પગ પરિઘટ્ટન સહન કરે છે. આ અસાર સંસારને ધિક્કાર છે, બધાં જીવોનો આ જ વૃત્તાંત છે. તેથી આના વડે શું? એ પ્રમાણે બોધ પામી, જાતિસ્મરણ થતાં સંસાર છોડી નીકળી ગયો અને વિચારવા લાગ્યા.
૬૦
આ તફ પાંચાલ જનપદમાં કાંપીલ્સ નગરમાં દુર્મુખ રાજા હતો. તે પણ ઈન્દ્રધ્વજને જુએ છે. લોકો દ્વારા પૂજાય છે. અનેક હજાર લઘુ પતાકાથી મંડિત અને સુંદર છે. ફરી જુએ છે. ત્યારે તેના ઉપર મળ-મૂત્રાદિ જોયા. તે પણ બોધ પામીને
વિચરે છે.
આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા માંદો થયો. રાણીઓ ચંદનનો લેપ કરે છે, જેથી રાજાનો દાહ શાંત થાય. ત્યારે બલોયા - બંગડીનો ખણકાર સંભળાય છે. તેનાથી કાનને આ અવાજ સહન થતો નથી. એકૈક બલોયુ દૂર કરતાં છેલ્લે એક જ હાથમાં રહે છે ત્યારે અવાજ થતો નથી. રાજા બોલ્યો - તે બલોયા કેમ અવજા કરતા નથી ? એક જ છે, બાકીના કાઢી નાંખ્યા. રાજાને થયું ઘણામાં દોષ છે, એકમાં નથી. તે બોધ પામ્યો. સ્વયં વિચરવા લાગ્યા.
-
- તે ભાષ્યકાર કહે છે -
ભાષ્ય-૨૧૧ + વિવેચન :
ઘણું શબ્દો કરે છે, એક અશબ્દક રહે છે એવું બલોયાના નિમિત્તે વિચારી મિથિલાપતિ નમિ રાજા નીકળી ગયો.
આ તરફ ગંધાર દેશમાં પુરિમપુર નગરમાં નગ્નતી રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાર્થે નીકળ્યો. કુસુમિત થયેલ આમમંજરી જોઈ તેણે એક મંજરી તોડી પાછળ આખા સૈન્યએ તેમ કર્યુ. છેલ્લે ઝાડનું ઠુંઠુ બચ્ચુ. પાછો ફર્યો ત્યારે પૂછ્યું કે – તે આમ્રવૃક્ષ ક્યાં ? મંત્રીએ વૃત્તાંત કહ્યો. રાજાને થયું કે રાજ્યલક્ષ્મી આવી જ છે. જ્યાં સુધી ઋદ્ધિ હોય ત્યાં સુધી શોભે છે. આનો શું લાભ ? બોધ પામ્યો. તેથી કહે છે –
• ભાષ્ય-૨૧૨ + વિવેચન :
જે આમ્રવૃક્ષ મનોભિરામ હતું કેમકે મંજરી, પલ્લવ, પુષ્પ યુક્ત હતું. તેની ઋદ્ધિ અને અવૃદ્ધિને જોઈને ગંધાર રાજાએ ધર્મની સમીક્ષા કરી.
તે ચારે પ્રત્યેક બુદ્ધો વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગર મધ્યે ચતુાંર દેવકુલે ભેગા થયા. પૂર્વથી કકુંડૂ પ્રવેશ્યા, દક્ષિણથી દુર્મુખ. એ પ્રમાણે બાકીના બંને પણ આવ્યા. સાધુથી અન્યતોમુખ થઈને કેમ રહેવું? એમ વિચારી તેણે દક્ષિણમાં મુખ કર્યુ. નમિએ પશ્ચિમમાં, ગાંધારે ઉત્તરમાં મુખ કર્યુ. નગ્ગતિએ પૂર્વમાં મુખ કર્યુ.
તે કખંડૂ પાસે ઘણી કંડૂ હતી. તેમાં સારી સારી કંડૂ શોધીને કાન ખંજવાળતા હતા. તેને એક તફ ગોપળને રાખી. તે દુર્મુખ પ્રત્યેકબુદ્ધે જોયું. તે બોલ્યા – જ્યાં રાજ્ય, રાષ્ટ્ર, નગર અને અંતઃપુર છોડ્યા, આ બધાંનો ત્યાગ કર્યા પછી આવી
Page #430
--------------------------------------------------------------------------
________________
૪/૨૬, નિ - ૧૩૧૧, ભા. ૨૧૨
૬૧ કંડૂનો સંચય કરે છે ? હજી કઝંડુ કંઈ જવાબ આપે તે પહેલાં નમિ પ્રત્યેકબુદ્ધ આ વચન બોલ્યા- રાજ્યની પ્રેક્ષા કરી-કરીને ઘણાં કૃત્યકર જોયા, તેમના કાર્યોનો ત્યાગ કરીને હવે બીજા કાર્યકરના કાર્યો જુએ છે ? શું તું આનો આયુક્તક છો ?
ત્યાં ગાંધારના નગતિ - પ્રત્યેક બુદ્ધ બોલ્યા - જ્યારે બધો ત્યાગ કરીને મોક્ષને માટે નીકળેલ છો, તો બીજાની ગહ શું કામ કરશે ? આભનું શ્રેય કરને?
ત્યારે કરફંડએ કહ્યું - મોક્ષમાર્ગનિ પામેલા એવા બ્રહ્મચારી કે સાધુને અહિતાર્થથી નિવારવા યોગ્ય કંઈ કહેવામાં દોષ નથી. સ્વપક્ષને ગુણકારી એવી હિતકર ભાષા બોલવી જોઈએ.
• નિયુક્તિ-૧૩૧૨,૧૩૧૩નું વિવેચન :
ઉકત ચારેનો વ્યુત્સર્ગ-ત્યાગ તે દ્રવ્ય ત્યાગ હતો. કેમકે રાજય છોડ્યું, પણ ભાવ વ્યર્મ-ક્રોધાદિ છે. તેને પણ છોડવો.
હવે ૨૬ મો યોગસંગ્રહ તે ‘અપમાદ' તેનું દષ્ટાંત - • નિર્યુકિત-૧૩૧૪-વિવેચન :
રાજગૃહનગરે જરાસંધ રાજા હતો. તેને સૌથી પ્રધાન બે ગણિકા હતી - મગધસુંદરી અને મગધશ્રી. મગધશ્રીને વિચાર આવ્યો કે- જો આ ન હોય તો મારું કોઈ માન-ખંડન ન કરે. રાજા પણ હથેળીમાં રહે. તેણી મગધસુંદરીના છિદ્રો શોધે છે. મગધશ્રીના નૃત્યના દિવસે તેની સુવર્ણ મંજરીમાં વિષ વાસિત સોયો વડે કેસરા જેવી કરીને નાંખી દીધી. તે મગધસુંદરીની મહત્તરિકાએ જાણ્યું. કર્ણિકામાં ભમરો કેમ નથી આવતા ? નક્કી પુષ્પો દોષયુક્ત છે. તેથી કોઈક ઉપાયથી આનું નિવારણ કર્યું. તેણી રંગમંચે આવીને મંગલગીત ગાય છે. તે આ ગીતિકા -
• નિર્યુક્તિ-૧૩૧૫ + વિવેચન :
વસંત માસમાં પાંદડા આમોદ પ્રમોદમાં પ્રવર્તે છે. કર્ણિકાને છોડીને ભ્રમર. ચૂત કુસુમને સેવે છે. મગધ સુંદરી વિચારે છે - ગીતિકા અપૂર્વ છે. તેણીએ કર્ણિકાને સદોષ જાણી ત્યાગ કર્યો. સવિલાસ ગીત અને નૃત્ય કર્યા. તે બળાઈ નહીં. તેનો ત્યાગ કર્યા પછી અપ્રમત્ત બની નૃત્ય અને ગીતમાં ખલના ન પામી. એ પ્રમાણે સાધુએ પણ પાંચ પ્રકાસ્ના પ્રમાદ છોડીને યોગ સંગૃહીતા થવું. હવે ‘લવાલવ'. તે અપમાદી લવ કે અર્ધલવ પણ પ્રમાદ ન કરે. તેનું દટાંત -
• નિયુક્તિ-૧૩૧૬-વિવેચન :
ભરૂચ નગરમાં એક આચાર્ય હતા. તેણે વિજય નામના શિષ્યને કામથી ઉજૈની મોકલ્યો. તેને પ્લાન કાર્યથી કોઈ દ્વારા વ્યાપ થયો. માર્ગમાં અકાળ વર્ષોથી અટકી ગયો. “અંડકતૃણોઝિ' એમ નટપેક ગામમાં વર્ષાવિાસ રહ્યો. તેણે વિચાર્યું કે ગરકળવાસ ન જઈ, અહીં જ ઉપદેશ કરીશ. તેણે સ્થાપનાચાર્ય કર્યા. એ પ્રમાણે આવશ્યકાદિ ચક્રવાલ સામાચારી બધી કહેવી. એ પ્રમાણે ક્યાંય
ખલના ન પામ્યો. ક્ષણે-ક્ષણે ઉપયોગ રાખતો - મેં શું કર્યું? આ પ્રમાણે સાધુએ કરવું જોઈએ. એ પ્રમાણે તેનાથી યોગસંગ્રહ થાય છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે ૨૮-મો ધ્યાનસંવર યોગ, ધ્યાન વડે ચોગ સંગૃહીત કરવો જોઈએ. તેમાં ઉદાહરણ -
• નિર્યુક્તિ-૧૩૧૦-વિવેચન :
શિંબાવન નગરમાં મુંડિકામક રાજા હતો. ત્યાં પુષ્પભૂતિ આચાર્ય હતા, તે બહુશ્રુત હતા. તેનાથી તે રાજા ઉપશમ પામ્યો. શ્રાવક થયો. તેમના શિષ્ય પુષ્પમિત્ર બહુશ્રત અવસજ્ઞ બીજે રહેલ. કોઈ દિવસે તેના આચાર્ય સૂમ ધ્યાનમાં પ્રવેશ્યા. તે મહાપ્રાણ સમ ધ્યાન છે. તેમાં જ્યારે પ્રવેશે છે, ત્યારે જ યોગસંવિરોધ કરે છે. કંઈ જ વિચારતા નથી. તેમની પાસે ગીતાર્થ શિષ્યો હતા. પુષ્પમિત્રને બોલાવ્યો. આવ્યો. કહ્યું. તેણે સ્વીકાર્યું. ત્યારે એકત્ર અપવકમાં નિર્ણાઘાત ધ્યાન કરે છે. તે કોઈ આગંતુકને જવા દેતો નહીં, કહેતો કે- અહીં રહીને વાંદો આચાર્ય કાળધર્મ પામ્યા.
કોઈ દિવસ તેઓ પરસ્પર કહે છે - આચાર્ય ચાલતા નથી, બોલતા નથી, સાંદન કરતા નથી. તેમને ઉચ્છવાસ - નિઃશ્વાસ પણ ન હતા. કદાચ તેઓ સૂક્ષ્મ થઈ ગયા છે. તેણે જઈને બીજાને કહ્યું. તેઓ રોષે ભરાયા. આચાર્યએ કાળ કર્યો તો પણ તમે કહેતા નથી.તે બોલ્યો - કાળ નથી પામ્યા, ધ્યાન કરે છે. તમે તેને વાઘાત ન કરો.
બીજા કહે છે - આ વેશે પ્રવજિત થયેલો, તેથી એમ માનતો હતો કે વૈતાલને સાધવાને માટે લક્ષણયુક્ત આચાર્ય છે, તેથી કહેતો નથી. આજે સમિમાં તમે જોજો. તે બધાં તેને ભાંડવાને લાગ્યા. તો પણ પે'લા શિષ્ય રોક્યા. રાજાને ત્યાં જઈને કીધું. આચાર્ય કાળધર્મ પામ્યા છે. તો પણ તે વેશધારી તેને કાઢી જવા દેતો નથી. રાજાએ પણ જોયું કે કાળ કરી ગયા છે. પણ પુષ્પમિત્રને વિશ્વાસ ન બેઠો. શિબિકા સજ્જ કરી. ત્યારે નિશ્ચયથી જાણ્યું કે વિનાશિત થયા છે.
આચાર્યએ તેને પૂર્વે કહેલું કે- જો અતિ અગ્નિ થાય તો તું મારા અંગુઠાને સ્પર્શ કરજે. સ્પર્શ કર્યો. તુરંત જ જાગૃત થઈને આચાર્ય બોલ્યા - હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? જુઓ, આ બધું તમારા શિષ્યોએ કરેલ છે ? તેમની નિર્ભર્સના કરી. આ રીતે ધ્યાનમાં પ્રવેશવું જોઈએ. તો યોગ સંગ્રહ થાય છે.
- હવે ‘ઉદય મારણાંતિક “મો યોગ સંગ્રહ કહે છે - મારણાંતિક ઉદય કે મારણાંતિક વેદના થાય તેને સહન કરે. તેનું દૃષ્ટાંત -
• નિયુક્તિ-૧૩૧૮-વિવેચન :
રોહિતક નગરમાં લલિતાગોષ્ઠી-મંડળી હતી, રોહિણી જીર્ણ ગણિકા હતી. બીજે આજીવિકા ઉપાય ન પ્રાપ્ત થતાં તે ગોઠીનું ભોજન બનાવતી હતી. એ પ્રમાણે કાળ વીતતો હતો. કોઈ દિવસે કડવી દુધી લીધી. તેમાં ઘણો મસાલો આદિ નાંખી સંસ્કાર્યું. પણ મોઢામાં મૂકવું શક્ય ન હતું. તેણી વિચારે છે કે – ગોઠીમાં મારી નિંદા થશે. બીજું શાક બનાવું. આ ભિક્ષાચરને આપી દઈશ. જેથી દ્રવ્ય વિનાશ ન પામે. તેટલામાં ધર્મરચિ અણગાર માસક્ષમણને પારણે આવ્યા. તેને આપી દીધું. તેઓ ઉપાશ્રયે ગયા. ગુરુ પાસે આલોચે છે. ગુરુએ ભાજન-પાન લીધું. વિષગંધ જાણી,
Page #431
--------------------------------------------------------------------------
________________
અe ૪,૨૬, નિ - ૧૩૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
| વિનીતા નગરીમાં ભરતરાજા હતો. ભસ્વામીનું સમોસરણ ચાયું. તે મરુદેવી ભરતને વિભૂષિત જોઈને કહે છે - તારા પિતા આવી વિભૂતિ - ઐશ્વર્યને તજીને શ્રમણપણે એકલા ફરે છે. ત્યારે ભરતે પૂછ્યું - જેવી મારા પિતાની વિભૂતિ છે, તેવા પ્રકારની મારી વિભૂતિ ક્યાંથી ? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો, આપણે જોઈએ.
ભરત સર્વ સૈન્ય સહિત નીકળ્યો. મરુદેવા પણ નીકળ્યા. એક હાથીની ઉપર બેસીને ચાલ્યા. એટલામાં છત્રાતિછમ જુએ છે, દેવસમૂહને આકાશથી ઉતરતો જુઓ છે, તો ભરતના વરા અને આભરણો તો તદ્દન સ્વાન-નિતેજ થયેલા દેખાય છે. ભરતે પૂછયું - જોઈ તમારા પુત્રની વિભૂતિ? મારે આવી વિભૂતિ ક્યાં છે ?
મરદેવા સંતુષ્ટ થઈને વિચારવા લાગે છે. તેને જાતિસ્મરણ ન થયું, કેમકે વનસ્પતિકાયિકથી ઉદ્વર્તીને આવેલા. ત્યાં જ શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થઈ ગયા.
આ અવસર્પિણીના પહેલાં સિદ્ધ થયા. એ પ્રમાણે આરાધના પ્રતિ યોગ સંગ્રહ કરવો જોઈએ.
અધ્યયન-૪અંતર્ગતુ બત્રીશ યોગ સંગ્રહનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
આંગળીથી ચાખ્યું. તેને ખ્યાલ આવ્યો કે - જે આનો આહાર કરશે, તે મરશે. પરઠવવા કહ્યું.
ધર્મચિ તેને લઈને અટવીમાં ગયા. કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું ત્યાગ કરીશ એમ વિચારી પાસબંધ મૂકતા હાથ લેપાયો. તેની ગંધથી કીડીઓ આવી. જે-જે ખાતી હતી તે-તે મરવા લાગી. તેણે વિચાર્યું કે મારા એકના મૃત્યુમાં બીજો જીવઘાત નહીં થાય. એક સ્પંડિલભૂમિમાં જઈ મુખવટિકાનું પડિલેહણ કરી, આલોચના પ્રતિક્રમણ કરીને આવો આહાર કર્યો. તીવ વંદના થઈ, તે સહન કરીને સિદ્ધ થયા.
- આ પ્રમાણે મારણાંતિક ઉદયને સહેવો જોઈએ. હવે 30મો યોગ સંગ્રહ “સંગને પરિહરવો તે” સંગ એટલે ભાવથી અભિવંગ-આસક્તિ. તે જ્ઞાન પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચકખાણ કરવું. તેનું દટાંત કહે છે -
• નિયુક્તિ-૧૩૧૯-વિવેચન :
ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક સાર્થવાહ હતો, અહિચ્છના નગરી જવાની ઉદ્ઘોષણા કરી. તે સાર્થને ભીલે વિદાર્યો. તે શ્રાવક અટવીમાં પ્રવેશ્યો. ચાવતું આગળ અગ્નિ અને પાછળ વાઘનો ભય હોય તેમ દ્વિઘાત પ્રપાત હતો. તે ડર્યો. અશરણ જાણીને સ્વયં જ ભાવલિંગ સ્વીકારીને સામાયિક પ્રતિમાસો રહ્યો. જંગલી પશુ દ્વારા ખવાઈને સિદ્ધ થયા.
આ પ્રમાણે સંગ પરિજ્ઞા યોગ સંગૃહિત થાય છે. હવે ૩૧મો યોગ સંગ્રહ - “પ્રાયશ્ચિત્તકરણ' કહે છે. જે વિધિથી અપાયેલ હોય. વિધિ એટલે જે પ્રમાણે સૂત્રમાં કહેલ હોય છે. જે જેટલાથી શુદ્ધિ પામે, તેને સારી રીતે ઉપયોગ રાખીને પ્રાયશ્ચિત આપતા કરનાર અને આપનારને યોગસંગ્રહ થાય છે.
તેના દષ્ટાંતમાં ગાવાનો પૂર્વાધિ• નિયુક્તિ-૧૩૨૦/૧ - વિવેચન :
કોઈ એક નગરમાં ધનગુપ્ત આચાર્ય હતા. તેઓ પ્રાયશ્ચિત આપવાનું જાણતા હતા. છાસ્થો પણ આટલાથી શુદ્ધ થશે કે નહીં થાય ? ઇંગિતથી જાણે છે. જે તેમની પાસે વહન કરે છે, તે સુખેથી તેનો અને અતિયારનો વિસ્તાર પામે છે તથા સ્થિર પણ થાય છે. વળી તે અત્યધિક નિર્જરાને પ્રાપ્ત કરે છે.
- તે પ્રમાણે કરવું જોઈએ, એમ કરવાથી કે આપવાથી યોગો સંગૃહીત થાય છે. પ્રાયશ્ચિત્તકરણ કહ્યું.
હે “મારણાંતિકી આરાઘના નામક બત્રીશમો યોગસંગ્રહ કહે છે. આરાધના વડે મરણકાળે યોગ સંગ્રહ કરાય છે. તેમાં ઉદાહરણને આશ્રીને ગાયાનો પશ્ચાદ્ધ કહે છે -
• નિર્યુક્તિ -૧૩૨૦/૫ + વિવેચન :
આરાધનાથી મરદેવા આ અવસર્પિણી કાળમાં પહેલાં સિદ્ધ થયા. ઉતા નિયુક્તિની વ્યાખ્યા આ પ્રમાણે –
Page #432
--------------------------------------------------------------------------
________________
૪/૨૩, નિ - ૧૩૨૦/૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• સૂત્ર-૨૭ -
તેનીશ પ્રકારની આશાતનાથી [થયેલા દૈવસિક અતિયારોનું હું પ્રતિકમણ કરું છું
• વિવેચન-૨૭ :
આય - સમ્યગદર્શનાદિની પ્રાપ્તિરૂપ. તેની શાતના. તે બતાવવા માટે સંગ્રહણીકાર ત્રણ ગાથા નોંધે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે -
(૧) કારણે રનાધિક - આચાર્ય આદિની આશાતના ભીરુ શિષ્ય એ સામાન્યથી આગળ જવું આદિ કાર્ય ન કરે. કારણે - માગદિના પરિજ્ઞાન આદિમાં, દયામલ (?) દર્શનાદિમાં અહીં સામાચારી અનુસાર સ્વબુદ્ધિથી આલોચના કરવી. તેમાં આગળ જતાં આશાતના થાય. તેથી કહે છે - આગળ ન જવું, તેથી વિનયભંગાદિ દોષ લાગે. પડખેથી જતાં આશાતના લાગે. પાછળ પણ નીકટથી જતાં એ પ્રમાણે જ દોષ કહેવો. તેમાં નિઃશ્વાસ, છીંક, બળખાંના કણ પડવા-ઉડવા આદિ દોષ લાગે. તેથી જેટલા ભૂમિભાગ દરથી ચાલતા આ દોષ ન લાગે, તેટલેથી ચાલવું. - ૪ -
અસંમોહને માટે તો ‘દશાશ્રુતસ્કંધ'માં પ્રગટાવી વ્યાખ્યા કરેલી જ છે. જેમકે - (૧) આગળ - શિષ્ય શક્નિકની આગળ ચાલે તો તેને આશાતના થાય. ઈત્યાદિ આ પ્રમાણે -
(૨) શૈક્ષ સનિકને પડખે ચાલે તો આશાતના થાય. (3) નાધિક બેઠા હોય ત્યારે નીકટ ચાલે તો શૈક્ષને આશાતના થાય. (૪) શૈક્ષ રનાધિકની આગળ રહે તો શૈક્ષને આશાતના લાગે. (૫) શૈક્ષ રત્નાધિકની પડખે રહેતો આશાતના લાગે. (૬) રત્નાધિકની નજીક રહે તો શૈક્ષને આશાતના લાગે છે.
(9) શૈક્ષ રનાધિકની આગળ બેસે તો આશાતના લાગે. (૮) શૈક્ષ રત્નાધિકના પડખે બેસે તો આશાતના લાગે. (૯) શૈક્ષ રત્નાધિકની નજીક બેસે તો શૈક્ષને આશાતના લાગે. (૧૦) શૈક્ષ રનાધિક સાથે બહાર વિચારભૂમિમાં ગયેલ હોય, ત્યાં પહેલાં આચમન કરે, સનિક પછી કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૧) રનાધિક સાથે ગયેલ શૈક્ષ બહિર્વિચાર ભૂમિથી નીકળી પછી ગમનાગમનની આલોચના રાનિકની પહેલા કરે તો આલોચના.
(૧૨) રત્નાધિક ક્ષને રાત્રિના કે વિકાસે બોલાવે કે હે આર્ય! સુતો છે કે જાણે છે ? ત્યારે શૈક્ષ જાગતો હોવા છતાં ન સાંભળે તો શૈક્ષને આશાતના લાગે. (૧૩) શૈક્ષ રત્નાધિકની પૂર્વે કંઈક આલાપે – બોલે, પછી રાત્વિક બોલે તો શૈક્ષને આશાતના લાગે. (૧૪) અશનાદિ કંઈ લઈને તેને પહેલાં અલ્પ સનિકની પાસે આલોચે, સનિક પાસે પછી આલોચે, તો શૈક્ષને આશાતના લાગે. (૧૫) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરે પછી પહેલાં ઓછા સનિકને બતાવે, પછી સનિકને બતાવે તો શૈક્ષને આશાતના લાગે.
(૧૬) શૈક્ષ અશનાદિ ગ્રહણ કરી પહેલાં અપરાનિકને નિમંત્રણા કરે, પછી રતિકને નિમંત્રણા કરે તો શૈક્ષને આશાતના લાગે. (૧૭) શૈક્ષ સનિકની સાથે
અશનાદિ લઈને તે સનિકને પૂછ્યા વિના જેને જે જોઈએ. તેને તેને પ્રયુર પ્રમાણમાં આપે તો ક્ષને આશાતના. (૧૮) શૈક્ષ અશનાદિ લઈને શનિકની સાથે ખાતાખાતા જો પ્રચુર પ્રમાણમાં શાક-શાક સંસ્કારેલ, સવાળું, મનોજ્ઞ, મણામ, સ્નિગ્ધ કે રૂક્ષ ખાઈ જાય તો તેને આશાતના.
(૧૯) શૌક્ષને સનિક બોલાવે ત્યારે સામાન્યથી દિવસના પણ દિવસના પણ ન સાંભળે તો આશાતના લાગે. (૨૦) શૈક્ષ સનિકને મોય શબ્દોથી કઠોર-કર્કશનિષ્ફર શબ્દોમાં કંઈ કહે તો શૈક્ષને આશાતના. (૨૧) સનિક શૈાને બોલાવે ત્યારે
જ્યાં હોય ત્યાં સાંભળે, ત્યાં રહીને જ જવાબ આપી દે, તો શૈક્ષને આશાતના. (૨૨) સનિક શૈક્ષને બોલાવે ત્યારે “શું ?' એમ બોલે તો આશાતના લાગે, “મત્રએણવંદામિ” બોલવું જોઈએ.
(૨૩) શૈક્ષ સનિકને “તું” કહેતો શૈક્ષને આશાતના લાગે. (૨૪) શૈક્ષ શક્તિકને તજાત વડે પ્રતિહણે તો શૈક્ષને આશાતના લાગે. ‘તજ્જાત' એટલે - હે આર્ય! ગ્લાનની સેવા કેમ નથી કરતા ? તો સામું બોલે કે – તમે કેમ નથી કરતા ? ઈત્યાદિ. (૨૫) શૈક્ષ સનિકને કથા કહે ત્યારે ઉપહત મન સંકલાવાળો થાય • સુમનવાળો ન થાય તો આશાતના લાગે. ઉપબૃહણા ન કરે, જેમકે - અહો ! સરસ કહ્યું આદિ. (૨૬) સનિક કથા કહે ત્યારે શૈક્ષ તેમને કહે - તમને આનો અર્થ યાદ નથી કે આમ નથી ઈત્યાદિ તો આશાતના.
(૨૭) સનિક કથા કહે ત્યારે કથાને છેદે, અથવા ‘હું કહું છું” એમ કહેતો શૈક્ષને આશાતના. (૨૮) સનિક કથા કરતા હોય ત્યારે પર્ષદાને ભેદે, જેમકે - ભિક્ષાવેળા થઈ, ભોજનવેળા થઈ. સૂત્રાર્થ પોરિસિ થઈ એમ બોલી પર્ષદાને ઉઠાડી દે. (૨૯) રાનિક કથા કરે ત્યારે તે પર્ષદા ઉભી ન થઈ હોય કે અવ્યચ્છિન્ન ન થઈ હોય ત્યાં બે ત્રણ વખત કથાને કહે તો શૈક્ષને આશાતના લાગે. સૂકાઈને અલગ અલગ રીતે સમજાવે તો આશાતના.
(૩૦) સનિકના શય્યા કે સંસ્કારક આદિનું પગ વડે સંઘન થઈ જાય તો હાથ વડે સ્પર્શીને માફી ન માંગે તો શૈક્ષને આશાતના થાય. અહીં શય્યા - સવ[ગિકી જાણવી, સંથારો અઢી હાથનો જાણવો અથવા જે સ્થાને રહે છે કે સંથારો દ્વિદલ કાઠમય હોય અથવા શસ્યા એ જ સંથારો, તે પણ વડે સંઘ. ક્ષમા ન માંગે તો આશાતના.
(૩૧) શૈક્ષ સનિકના શય્યા કે સંથારામાં ઉભો રહે, બેસે કે સુવે તો તેને આશાતના લાગે. (૩૨) શૈક્ષ સનિકના આસનથી ઉંચા આસને ઉભે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે. (33) શૈક્ષ સનિકના સમ આસને ઉભો રહે કે બેસે તો શૈક્ષને આશાતના લાગે.
સૂત્રોક્ત આશાતના સંબંધ જણાવવા સંગ્રહણીકાર કહે છે -
અથવા અરહંતોની આશાતનાદિ સ્વાધ્યાયમાં કિંચિત્ ન ભણ્યા. જે કંઈ સમુદિષ્ટ છે, તે આ 33-આશાતના.
345
Page #433
--------------------------------------------------------------------------
________________
He ૪/૨૭, નિ - ૧૩૨૦૨
૬૮
પ્રતિક્રમણ સંગ્રહણી સમાપ્ત થઈ.
સંગ્રહણીની વ્યાખ્યામાં કહે છે કે – બીજા પ્રકારે તીર્થકરની આશાતના, ઉપર શબ્દથી સિદ્ધ આદિનું ગ્રહણ સ્વાધ્યાયમાં કંઈક ન ભણ્યા સુધી કહેવું.
હવે સૂત્રોક્ત જ તેનીશ આશાતના કહે છે – • સૂત્ર-૨૮ -
(૧) અરિહંતોની આશાતના, (૨) સિદ્ધોની આશાતના, (3) આચાર્યની આશાતના, (૪) ઉપાધ્યાયની આશાતના, (૫) સાધુની આશાતના, (૬) સાળીની આશાતના, () શ્રાવકની આરતના, (૮) શ્રાવિકાની આશાતના, (૯) દેવોની આશાતના, (૧૦) દેવીની આશાતના, (૧૧) લોક સંબંધી આertતના, (૧૨) પરલોક સંબંધી આશાતના, (૧૩) કેવલિ પ્રાપ્ત ધમની આશાતના, (૧૪) દેવમનુષ્ય-અસુર લોક સંબંધી આશાતના, (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવની આશાતના, (૧૬) કાળની આશાતના, (૧૩) શ્રુતની આશાતના, (૧૮) શ્રુતદેવતાની આશાતના, (૧૯) વાસનાચાર્યની આશાતના.
• વિવેચન-૨૮ :
અરહંત સંબંધી આશાતનાથી જે મેં દૈવસિક અતિચાર કર્યો તેનું મિચ્છામિદુક્કડમ. આ પ્રમાણે સિદ્ધ આદિ પદોમાં પણ યોજવું.
આ પ્રમાણે કરતાં અરહંતની આશાતના થાય છે. જેમકે - અરહંત નથી. શા માટે ભોગ ભોગવે છે કોણ જાણે ? સમવસરણાદિથી કેમ જીવે છે ? આ પ્રમાણે બોલે તેનો આ ઉત્તર છે - પૂજ્ય પ્રકૃતિના ઉદયની બહુલતાથી તિવતિત ભોગફળથી ભોગો ભોગવે છે. એ રીતે સમવસરણ છે. તે સાંભળો. જ્ઞાનાદિ અવરોધક આઘાતિ સુખપાદપની વેદના [નો ક્ષય તીર્થંકર નામકર્મનો ઉદય તથા વીતરાગથી જાણવું.
સિદ્ધોની આશાતનાથી સિદ્ધોની આશાતના એ પ્રમાણે બોલતા તે મૂઢને થાય છે - નિોટા નથી અથવા સદા ઉપયોગમાં અથવા ધુવ રાગ-દ્વેષવથી તે પ્રમાણે દર્શન અને જ્ઞાનના અજાન્યકાળના ઉપયોગથી તેઓ સર્વજ્ઞ જ છે. અન્યોન્ય આ વારકતા કે જ્ઞાનદર્શનનું એકવ આમાંના એકપણ દોષ સંભવતો નથી. “સિદ્ધ” શબ્દથી જ નિયમા તે છે તેમ જાણવું. વીર્યના ક્ષયથી વિશેષ્ટા પણ થાય છે, માટે આ દોષ નથી. સર્વે કષાયોના સંપૂર્ણ ક્ષયથી રાગ-દ્વેષ પણ નથી. જીવના સ્વભાવથી એકસાથે બે ઉપયોગ ન હોય. દ્રવ્યાર્થિક નયના મતે પૃથક આવરણ હોવાથી જ્ઞાન અને દર્શન બંનેનો એકત્વ ઉપયોગ ન થાય. જ્ઞાનનયના મતે આ બધું જ્ઞાન જ છે, દર્શન નયના મતે બધું જ આ દર્શન છે. તેમાં અસર્વજ્ઞતા ક્યાં આવી ? પશ્યતાને આશ્રીને બંને પણ ઉપયોગ સાથે હોઈ શકે છે. એ પ્રમાણે સર્વજ્ઞતા દોષ ન સંભવે.
આચાર્યની આશાતના- આચાર્યને બાલ, અકુલીન, દુર્મેધા. દ્રમક, મંદબુદ્ધિ આદિ શિષ્યો હોય છે અથવા એમ પણ બોલે કે- બીજાને ઉપદેશ આપે છે કે આ પ્રમાણે દશ ભેદે વૈયાવચ્ચ કરવી, પણ પોતે તો કરતા નથી. તેનો ઉત્તર આપે છે - બાળક પણ જ્ઞાનવૃદ્ધિ હોય, અકુલીન પણ ગુણનો નિવાસ હોય. એમ કેમ ન બને ?
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દુર્મુધ આદિ પણ એ પ્રમાણે કહે કે દુર્મુધ નથી. જાણતા નથી કે નિધર્મવાળાને મોક્ષનું કારણ જ્ઞાન છે. નિત્ય પ્રકાશતા વૈયાવચ્ચાદિ કરે છે.
ઉપાધ્યાયની આશાતના - આચાર્યની માફક જ જાણવી. વિશેષ એ કે - ઉપાધ્યાય સૂગ દાતા છે.
સાધુની આશાતના સમયના સારને ન જાણતા સાધુને ઉદ્દેશીને કહે છે. એ પ્રમાણે અવિષહણા, અત્વરિત ગતિ મંડળ, મુંડન. ચાંડાલની જેમ, શ્વાનની જેને એકસાથે જમે છે છતાં વેશ વિરૂપ છે. એ પ્રમાણે અવર્ણવાદ કરતો મૂઢ આ જાણતો નથી. વળી અવિષહણા આદિ સમેત સંસાર સ્વભાવના જ્ઞાનથી જ સાધુઓ કપાયા છે.
સાધવીની આશાતના - hહકારી, ઘણી ઉપધિવાળા અથવા શ્રમણોપદ્રવ શ્રમણી, ગણિકાના પુત્રો ભાંડ, વૃક્ષમાં વેલી, જળમાં શેવાળની જેમ કપાયો જીવોને કર્મબંધના કારણરૂપ જાણીને કલહ કરતાં નથી. સંવલનના ઉદયથી થોડાં કલહમાં પણ શો દોષ છે ? ઉપધિ બ્રહ્મવતના રક્ષણાર્થે સાધુઓને હોય છે. એવું જિનેશ્વરે કહેલ છે, તેથી ઉપધિમાં દોષ નથી.
સાધુઓને આ ઉપદ્રવ નથી, જો જિનવચનથી સમાહિત આત્મા વડે મહાઈ આગમ વિધિને સમ્યક્ષણે અનુસરતો હોય.
શ્રાવકોની આશાતના - જિન શાસન ભક્ત ગૃહસ્થો શ્રાવક કહેવાય આશાતના - મનુષ્યપણું પામીને, જિનવચનને જાણીને જે વિરતિને સ્વીકારતા નથી, તેને લોકમાં કઈ રીતે “ઘ' કહેવાય ? તેનો ઉત્તર આપતા કહે છે - કમની પરિણતિ વશ જો તેઓ વિરતિ ન સ્વીકારે તો પણ માર્ગમાં રહેલા હોવાથી ધન્ય છે. કેમકે સમ્યગદર્શન માર્ગમાં સ્થિતપણાથી ગુણયુક્ત હોય છે.
શ્રાવિકાની આશાતના - બધું શ્રાવક મુજબ જાણવું.
દેવોની આશાતના - કામમાં પ્રસt, વિરતિ વગરના, આનિમેષ અને નિદોસ્ટ, દેવો સામર્થ્ય છતાં તીર્થની ઉન્નતિ કરતાં નથી. આનો ઉત્તર આપે છે – મોહનીય અને સાતા વેદનીય કર્મોના ઉદયથી તેઓ કામમાં પ્રસત છે, કર્મના ઉદયથી તેમને વિરતિ નથી. અનિમેષ તે દેવનો સ્વભાવ છે, વિશેષ્ટ છતાં અનુત્તરના દેવો કૃતકૃત્ય છે. કાલાનુભાવથી તીર્થની ઉન્નતિ પણ બીજે કરે જ છે.
દેવીની આશાતના - બધું દેવની માફક જાણવું.
આલોકની આશાતના • તેમાં આલોક એટલે મનુષ્ય લોક. તેની આશાતના તે વિતપ્રિરૂપણાદિથી થાય. પરલોક તે નાક, તિર્યંચ કે દેવ. તેની આશાતના તેની વિતથ પ્રરૂપણાદિથી થાય છે. બંનેમાં સ્વમતિથી આક્ષેપ-પરિહાર કરી લેવા.
કેવલિપજ્ઞખ ધર્મની આશાતના :- તે ધર્મ બે પ્રકારે છે - શ્રત ધર્મ અને ચાત્રિ ધર્મ. આશાતના - પ્રાકૃત સૂત્રમાં સ્થાયેલો છે, કોણ જાણે છે કે આ કોણે પ્રધેલ છે ? અથવા ચારિત્રયી કે દાન વિના થાય છે, તેનો ઉત્તર આપે છે - બાળક,
સ્ત્રી, મૂઢ, મૂર્ખ ચાસ્મિને ઈચ્છતા મનુષ્યોના અનુગ્રહાયેં તત્વજ્ઞો વડે પ્રાકૃતમાં સિદ્ધાંતો રચાયા છે. તે નિપુણ ધર્મના પ્રતિપાદકવવી અને સર્વજ્ઞ પ્રણિતપણાથી છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
He ૪/૨૭, નિ - ૧૩૨૦/ર, ભા. ૨૧૩ થી
૧૫
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
ચારિત્રને આશ્રીને કહે છે - રભિક અને ચાંડાલને પણ અપાય છે, જેવાતેવાથી શીલની રક્ષા કરવાનું શક્ય નથી. જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં દાન વડે ભોગોને પામે છે. શીલ વડે ભોગો અને સ્વર્ગ તથા નિવણને પામે છે. તથા અભયદાન દાતા ચારિત્રવાનને નિયત જ છે.
દેવ, મનુષ્ય અને અસર લોકની આશાતનાથી - તે તેની વિતથ પ્રરૂપણાદિથી આશાતના થાય છે. જાણકાર કહે છે –
• ભાષ્ય-૨૧૩ થી ૨૧૫ -
દેવાદિ લોકને વિપરીત કહે. જેમકે સાત દ્વીપ અને સાત સમદ્રો છે. લોક પ્રજાપતિએ બનાવ્યો છે અથવા પ્રકૃતિ અને પુરૂષોના સંયોગરૂપ છે. આ આપનો ઉત્તર આપતા કહે છે - સાતમાં પરિમિત સત્વો, અમોક્ષ કે શૂન્યત્વ અને પ્રજાપતિ, તે કોણે કર્યા છે અનવસ્થા છે. પ્રકૃતિને પ્રવૃત્તિ ક્યાંથી આવી ? જે અચેતન છે તે પુરુષાર્થ નિમિતે જો પ્રવર્તે તે તેની જ અપવૃત્તિ છે. આ બધું વિરુદ્ધ જ છે.
સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવોની આશાતનામી - તેમાં પ્રાણી તે બેઈન્દ્રિયાદિ, વ્યકત ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા થયા છે, થાય છે અને થશે તે ભૂત-પૃથ્વી આદિ. જીવે છે તે જીવ - આયુકર્મના અનુભાવયુક્ત બધા. સવ-સાંસાકિ અને સંસાર હિત ભેદથી છે અથવા આ બધાં શબ્દો એકાચિંક જ છે.
આશાતના - તેની વિપરીત પ્રરૂપણાદિયી છે. જેમકે - બેઈન્દ્રિયાદિનો આત્મા અંગુઠાના પર્વ જેટલો જ છે. પૃથ્વી આદિ તો અજીવો જ છે. કેમકે તેનામાં સ્પંદન આદિ ચૈતન્ય કાર્ય ઉપલબ્ધ નથી. જીવો ક્ષણિક છે. સવોમાં સંસારી અંગુઠાના પર્વ જેટલાં જ છે. સંસારથી સહિત કોઈ છે જ નહીં. વળી બળી ગયેલા દીપની સમાન ઉપમાવાળો મોક્ષ છે.
ઉકત આક્ષેપનો ઉત્તર આપતા કહે છે - આત્મા દેહવ્યાપી છે. ત્યાં જ સુખદુ:ખાદિથી તેના કાર્યોની ઉપલબ્ધિ છે. પૃથ્વી આદિમાં અલા ચૈતન્યત્વથી કાર્યોની અનુપલબ્ધિથી અજીવવ નથી. જીવો પણ એકાંતે ક્ષણિક હોતા નથી. * * * સવોમાં સંસારી તો દેહ પ્રમાણ જ હોય છે. પ્રતિ ઉકત સંસારથી અતીત જીવો પણ વિધમાન હોય જ છે. કેમકે જીવના સર્વયા વિનાશનો અભાવ છે. બીજા પણ કહે છે કે- વિધમાન ભાવ અસતુ નથી અને સતનો અભાવ વિધમાન નથી. બંનેને પણ તત્વદર્શીએ વડે જોવાયેલા જ છે ઈત્યાદિ.
કાળની આશાતના - જેમકે કાળ છે જ નહીં અથવા કાળની પરિણતિ વિશ્વ છે તથા દુર્નય - કાળ ભૂતોને પકાવે છે, કાળ જ પ્રજાને સંહરે છે, કાળ સુતાને ગાડે છે, કાળ દુરતિક્રમ છે.
ઉકત આક્ષેપનો ઉત્તર :- કાળ છે જ. તેના વિના બકુલ, ચંપક આદિનો નિયત - પુષ્પાદિને આપવાનો ભાવ ન થાય. તેની પરિણતિ પણ વિશ્વ નથી. એકાંત નિત્ય પરિણામની અનુપપત્તિ છે.
શ્રુતની આશાતના - જેમકે રોગીને ઔષધ લેવામાં વળી કાળ શું? મલિન
આકાશ ધોવામાં વળી કયો કાળ ? જો મોક્ષનો હેતુ જ્ઞાન છે, તો કાળ શું અને અકાળ શું ? તેનો ઉત્તર આપે છે - દુ:ખક્ષયના કારણથી પ્રયોજાતો યોગ જિનશાસનમાં યોગ્ય છે, અન્યોન્ય અબાધાથી કર્તવ્ય અસપન થાય છે. પૂર્વે ધર્મદ્વારથી શ્રતની આશાતના કહી, અહીં તે સ્વતંત્ર વિષયવાળી છે, માટે ફરી કહેતા નથી.
મૃતદેવતાની આશાતનાથી - કંઈ કરતી ન હોવાથી શ્રત દેવીનું અસ્તિત્વ જ નથી. તેનો ઉત્તર આપે છે – મનીન્દ્રના આગમો અનધિષ્ઠિત નથી તેથી મૃતદેવી છે જ. તેણી અકિંચિત્ કરી પણ નથી, કેમકે પ્રશસ્ત મનથી કર્મક્ષય દર્શનથી તેનું આલંબત થાય છે.
વાયનાચાર્યની આશાતના - અહીં વાચનાચાર્ય એટલે ઉપાધ્યાય જ કહ્યા છે, જે ઉદ્દેશાદિ કરે છે. તેની આશાતના આ રીતે- દુઃખ કે સુખ રહિત ઘણી વાર વંદના દેવાના હોય છે. તેનો ઉતર - આ શ્રતોપચાર છે. તેમાં અહીં દોષ કોની માફક છે ?
• સૂત્ર-૨૯ :
(૧) જે ભાવિદ્ધ, (૨) વ્યત્યમેલિત, (૩) હીનાક્ષણિક, (૪) અતિ અસ્કિ , (૫) પદહીન, (૬) વિનયહીન, (૩) ઘોષહીન, (૮) યોગહીન, (૯,૧૦) સુષુદત્ત દુહુ પ્રતિષ્ઠિત. (૧૧) અકાલે સ્વાધ્યાય કરવો. (૧૨) કાળે ન કરવો, (૧૩)
અરવાદયાયમાં સ્વાધ્યાય. (૧૪) સ્વાધ્યાયમાં અસ્વાધ્યાય કરવો. તે બધાનું મિચ્છા મિ દુક્કડં.
• વિવેચન-૨૯ :
આ રૌદ સૂત્રો અને સૂત્ર-૨૮માં કહેલા ઓગણીશ સૂકો એ તેત્રીશ આશાતના જાણવી. આ ચૌદ સત્રો શ્રતક્રિયા કાલગોચરત્વથી પુનરપ્તિના ભાગી થતાં નથી. તથા દોષદુષ્ટપદ શ્રુત જો ભણ્યા હોઈએ તો - તે આ પ્રમાણે -
(૧) ભાવિદ્ધ - વિપરીત રનમાલાવત, આ રીતે જે આશાતના કરી હોય, તે હેતુથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં. એમ બધે જોડવું. (૨) વ્યત્યામેડિત-જુદા જુદા પાઠો મેળવી સૂત્રનો ક્રમ બદલવા. (3) હીનાક્ષાર-અારની ન્યૂનતા આદિ બધું સ્પષ્ટ જ છે વિશેષ આ પ્રમાણે –
ઘોષ - ઉદાત આદિ. યોગ- સમ્યક રીતે યોગોપચાર ન કરવા તે. ગુરુ. સારી રીતે આપે તે સુષુદત કલુષિત અંતરાત્માથી ગ્રહણ કરવું તે દુષ્ટ પ્રતિચ્છિત. જે શ્રતનો કાલિકાદિ અકાલ છે તે. જે જેનો પોતાનો અધ્યયન કાળ છે તે કાળ. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે.
આ અસ્વાધ્યાયિક શું છે ? આ પ્રસ્તાવથી આવેલ અવાધ્યાયિક નિર્યુક્તિની આધ દ્વાર ગાથા કહે છે –
• નિયુક્તિ-૧૩૨૧,૧૩૨૨-વિવેચન :
અધ્યયન સુધી તે આધ્યયન એટલે આધ્યાય. શોભન આધ્યાય તે સ્વાધ્યાય. તે જ સ્વાધ્યાયિક. સ્વાધ્યાયિક નહીં તે અસ્વાધ્યાયિક. તેના કારણ પણ ‘લોહી’ આદિ કારણમાં કાર્યના ઉપચારથી અસ્વાધ્યાયિક જ કહેવાય છે. તે બે ભેદે છે -
Page #435
--------------------------------------------------------------------------
________________
એ ૪/ર૯, નિઃ - ૧૩૨૧,૧૩૨૨
(૧) આભ સમુત્ય - પોતાના વ્રણથી ઉદ્ભવેલ રુધિર આદિ. ૨ શબ્દ સ્વગત અનેક ભેદ દશાવે છે. પરસમુત્ય - સંયમઘાતક આદિ. જે પરસમુલ્ય છે, તે પાંચ પ્રકારે જાણવા. તેમાં ઘણી વક્તવ્યતાથી પરસમુત્વ જ પાંચ પ્રકારે બતાવે છે -
• નિયુક્તિ-૧૩૨૩-વિવેચન :
સંયમઘાતક- સંયમ વિનાશક, તે મહિક આદિ. ઉત્પાતથી થાય ત્પાતિક, તે ધૂળની વૃષ્ટિ આદિ. દિવ્યની સાથે તે સાદિવ્ય, તે ગંધર્વ નગરાદિ અથવા દેવતાકૃત તે સદિવ્ય, વ્યવ્રુહ - સંગ્રામ. આ પણ અસ્વાધ્યાયિકના નિમિત્તથી તેમજ કહેવાય છે. શારીર- તિર્યચ, મનુષ્ય પુદ્ગલ આદિ. આ પાંચ પ્રકારના અવાધ્યાયિકમાં સ્વાધ્યાયથી સંયમ અને આમ વિરાધના કરતો તેમાં દૃષ્ટાંત હવે કહે છે - -
• નિયુકિત-૧૩૨૪-વિવેચન :
ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ રાજા હતા. તેણે પોતાના દેશમાં ઘોષણા કરેલી કે જે મલેચ્છ રાજા આવે છે, તો ગ્રામ, નગર, ફૂલ આદિ છોડીને નીકટના દુર્ગમાં રહો, જેથી વિનાશ પામશો નહીં. જેઓ રાજાના વચનથી દુગદિમાં રહ્યા, તેઓ વિનાશ ન પામ્યા. જેઓ તેમ ન રહ્યા, તેમનો મ્લેચ્છ રાજાએ વિનાશ કર્યો. વળી તેમાં રાજાનો આજ્ઞાભંગ કરેલ હોવાથી જે કોઈ બાકી રહ્યા તેનો પણ દંડ કરાયો.
આ પ્રમાણે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરતાં ઉભયથી દંડ થાય છે. દેવો છળે છે. પ્રાયશ્ચિત પણ તેમને પ્રાપ્ત થાય છે. આલોક અને પરલોકમાં પણ જ્ઞાનાદિની વિફળતા પામે છે.
• નિયુકિત-૧૩૨૫-વિવેચન :
આ દેટાંતનો ઉપનય આ રીતે - રાજા સમાન તીર્થકર, જાનપદ સમાન સાધુઓ, ઘોષણા તે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનો પ્રતિષેધ. મ્લેચ્છ જેવો અસ્વાધ્યાયમહિકાદિ રત્નધનાદિ જેવા જ્ઞાનાદિ મહિક આદિ વડે અવિધિકારી હરાય છે.
• નિયુક્તિ-૧૩૨૬-વિવેચન :
થોડી પોરિસિ બાકી રહી હોય જેને કાળવેળા કહે છે. અધ્યયન-પાઠ, મપ શબ્દથી વ્યાખ્યાન પણ જે કરે છે, તે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. જ્ઞાનાદિ આરહિતને છલણા થાય. સંસાર એ જ્ઞાનાદિની નિષ્ફળતાથી જ થાય છે. તેમાં આધદ્વાર અવયવનો અર્થ પ્રતિપાદન કરવા કહે છે –
• નિયુકિત-૧૩૨૭-વિવેચન :
મહિર - ઘમિકા, ભિHવાસ - બુબુદ આદિમાં, સચિતજ • અરણ્ય આદિમાં વાયુ ઉદ્ધત પૃથ્વી જ કહેલ છે. ઉક્ત ત્રણે સંયમ ધાતક જ થાય છે. જે ક્ષોત્ર અને કાળમાં મહિય આદિ દ્રવ્યો પડે છે અથવા જેટલો કાળ પડે છે. ભાવથી તે સ્થાન અને ભાષાદિની હાનિ થાય છે - ઘટાડો થાય છે. અવયવાર્થે ભાષ્યકાર સ્વયં જ કહે છે. આ પંચવિધ સ્વાધ્યાયિકને કઈ રીતે પરિહરવો જોઈએ ? તે સંબંધે આ દૃષ્ટાંત જણાવે છે -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૩૨૮-વિવેચન :
એક રાજાને પાંચ પુરુષો - માણસો હતા. તેઓ ઘણાં યુદ્ધોમાં વિજયને પ્રાપ્ત કરેલા હતા. કોઈ દિવસે તેઓ વડે અત્યંત વિષમ દુર્ગને જીત્યો, તેમનાથી તુષ્ટ થઈને રાજા ઈચ્છિત નગરમાં ‘પ્રચાર' આપે છે. જે કંઈ અશન આદિ કે વર આદિ લોકો પાસેથી લે છે, તેનું બધું વેતન રાજા ચૂકવી દે છે.
• નિયુક્તિ-૧૩૨૯-વિવેચન :
તે પાંચે પુરષોમાં એકને ઘણો સંતુષ્ટ કર્યો. તેને ઘર-દુકાન આદિ સ્થાનોમાં સર્વત્ર ઈચ્છિત પ્રચાર આપ્યો. જે આ “પ્રચાર' અપાયેલાની આશાતના કરે છે, તેને રાજ દંડ કરે છે. આ દટાંતનો ઉપસંહાર –
જેમ - પાંચ પુરુષો છે, તેવા પ્રકારે પંચવિધ સ્વાધ્યાયિક છે. જેમ એક અભ્યધિકતર પુરષ છે, તે પ્રમાણે પહેલો સંયમોપધાતિક છે. બધાં જ ત્યાં સ્થાન, આસન આદિ છે, તેમાં વર્તતાને સ્વાધ્યાય નથી કે પ્રતિલેખન આદિ ચેષ્ટા પણ નથી. બાકીના ચાર અસ્વાધ્યાયિકમાં જે રીતે તે ચાર પુરષો શેરી આદિમાં અનાશાતનીય છે, તેમાં સ્વાધ્યાય કરતાં જ નથી. આવશ્યકાદિ બાકીની બધી ચેષ્ટા કરે છે, ઉcકાલિક પણ ભણે છે.
મહિકા આદિ ત્રણ સંયમોપાતિકનું આ વ્યાખ્યાન છે - • ભાષ્ય-૨૧૬નું વિવેચન :
મહિકા એટલે ધૂમિકા. તે કારતક, માગસર આદિ ગર્ભમાસમાં થાય છે. તે પતન સમકાળે જ સૂફમત્વથી સર્વ અકાયથી ભાવિ કરે છે. ત્યાં તત્કાલ સમયે બધી ચેષ્ટા રોકી લેવી. વ્યવહાર સચિત પૃથ્વીકાય અરણ્યાના વાયુથી ઉડીને આવેલ અને કહે છે. તેનું સચિત લક્ષણ વર્ણવી કંઈક તામ દિગંતરમાં દેખાય છે. તે પણ નિરંતર અપાતથી ત્રણ દિવસ પછી સર્વ પૃથ્વીકાયને ભાવિત કરે છે.
ભિન્ન વર્ષ ત્રણ ભેદે છે – જે વર્ષમાં પડે છે, ત્યાં પાણીમાં પરપોટા થાય છે તે બર્બાદ વર્ષ. તેનાથી વર્જિત તÁર્જ, સૂફમબિંદુ પડતા હોય તે બિંદુ વર્ષ. આનાથી અનુક્રમે ત્રણ, પાંચ, સાત દિવસ પછી સર્વ અકાય ભાવિત થાય છે. - સંયમઘાતક એવા આ સર્વભેદોનો ચાર ભેદે પરિહાર કરવો જોઈએ દ્રવ્યથી તે જ દ્રવ્ય-મહિકા, સચિતરજ અને ભિન્ન વર્ષનો પરિહાર કરે, ક્ષેત્રમાં જ્યાં આ મહિકાદિ પડે છે, ત્યાં જ પરિહાર કરવો, કાળથી-પડવાના કાળથી આરંભીને જેટલો કાળ પડે તે પરિહરવો, ભાવથી સ્થાન-કાયોત્સર્ગ ન કરે, ન બોલે. મારા શબ્દથી ગમન, પ્રતિલેખન, સ્વાધ્યાયાદિ ન કરે. સિવયા કે માત્ર ઉચ્છવાસ, તેનો પ્રતિબંધ ન થઈ શકે, કેમકે તેથી જીવિતનો વ્યાઘાત થાય છે. બાકી બધી ક્રિયાનો નિષેધ છે.
આ ઉત્સર્ગ પરિહાર કહ્યો, આચરણાથી સચિતરજમાં ત્રણ, ભિન્ન વર્ષમાં ત્રણ, પાંચ કે સાત દિવસ પછી સ્વાધ્યાયાદિ બધું કરે. બીજા કહે છે - બુબુદ વર્ષમાં બુદ્ગદ્ વર્જિત પાંચ અહોરમ, બિંદુ વર્ષામાં સાત. તેથી પછી પરમ કાયભાવિતવથી બધી ચેષ્ટા રોકી લે. કઈ રીતે ?
Page #436
--------------------------------------------------------------------------
________________
અંe ૪/ર૯, નિઃ - ૧૩૩૦,
ભા. ૨૧૬
• નિર્યુક્તિ-૧૩૩૦-વિવેચન :
નિકારણે વર્ષોભ - કામળી, તેનાથી પ્રાકૃત થઈ સવગંતર સ્થાને રહે. અવશ્ય કર્તવ્ય કે અવશ્ય વક્તવ્યમાં કાર્યમાં આ જયણા રાખે - હાથ વડે ભ્રકુટી આદિ અક્ષિ વિકારથી કે આંગળીથી સંજ્ઞા કરે કે- આમ કરો. એ પ્રમાણે મુખવસ્ત્રિકા રાખીને પણ યતનાથી ન બોલે, ગ્લાનાદિ કાર્યમાં વષકા - કામળી ઓઢીને જાય છે. સંયમઘાતક દ્વાર કહ્યું.
• નિયુક્તિ-૧૩૩૧-વિવેચન :
હવે પાતિક - તેમાં ધૂળ વર્ષા, માંસ વર્ષા, લોહી વર્ષ, કેશ વષ, કરકાદિ શિલાવર્ષા, દુઘાત અને પતન. આમાં આ રીતે પરિહાર કરવો - માંસ અને લોહીમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. બાકીની ધૂળ વર્ષા આદિમાં જેટલો કાળ પડે, તેટલો કાળ નંદિ આદિ સૂત્ર ન ભણે. ધળ અને જોāાતમાં આ વ્યાખ્યાન છે
• નિયુક્તિ-૧૩૩૨-વિવેચન :
ધૂમાકાર અને કંઈક પાંડુ જ અને અયિતને ધૂળ કહે છે, અથવા આવો. જોહ્નાત પાંશુરિકા કહેવાય છે. આમાં વાયુ યુક્ત હોય કે વાયુરહિત સૂત્રપોરિસિ કરાતી નથી. બીજે કહ્યું છે કે –
• નિયુકિત-૧૩૩૩-વિવેચન :
આ ધૂળ અને રજોદ્ધાત સ્વાભાવિક થાય કે અસ્વાભાવિક. તેમાં અસ્વાભાવિકમાં જે નિઘતિભૂમિકંપ, ચંદ્રગ્રહણ, દિવ્ય સહિત હોય. આવા અસ્વાભાવિકથી થતાં કાયોત્સર્ગ કર્યા પછી પણ સ્વાધાય ન કરે. જો વળી ચૈત્ર સુદ દશમીમાં અપરાણમાં યોગ નિક્ષેપ છે. તેમાં દશમીથી યાવતુ પૂર્ણિમામાં ત્રણ દિવસ ઉપર ઉપર અયિત ઉદ્યાનાર્થે કાયોત્સર્ગ કરે છે અથવા તેસ આદિમાં ત્રણ દિવસોમાં સ્વાભાવિક પડે તો પણ સંવત્સર સ્વાધ્યાય કરે છે. ઉત્સર્ગ ન કરે તો સ્વાભાવિક પડે ત્યારે સ્વાધ્યાય પણ ન કરે. ઔપાતિક દ્વાર કહ્યું.
• નિયુક્તિ-૧૩૩૪-વિવેચન :
ગંધર્વ નગર વિકણા, દિગ્દાહકરણ, વિજળી થવી, ઉકાપડવી, ગજિતકરણ, ચૂપક-કહેવાનાર લક્ષણ આકાશમાં ચક્ષોદ્દીપ્ત થાય. તેમાં ગાંધર્વ નગરમાં યોદ્દીપ્ત નિયમા દેવકૃત હોય. બાકીનામાં ભજના. જે સ્કૂટ-સ્પષ્ટપણે ન જણાય તેનો પરિહાર કરવો. આ ગાંધર્વાદિકા બધાં એક એક પોરિસિને હણે છે. ગર્જિત બે પોરિસિને હણે છે.
• નિયુકિત-૧૩૩૫-વિવેચન :
કોઈ પણ દિવિભાગમાં મહાનગર પ્રદીપ્તવતુ ઉધોત થાય, પણ ઉપર પ્રકાશ અને નીચે ધકાર હોય આવો છિન્નમૂલ દિગ્દાહ જાણવો. ઉલ્કાનું લક્ષણ - સ્વદેહ વણ રેખા કરે છે અથવા પડે છે તે ઉકા. અથવા રેખા હિત ઉધોત કરે છે અને પડે છે, તે ઉલ્કા.
‘ચૂપક' તે સંધ્યાપભા અને ચંદ્રપ્રભા જેમાં એકસાથે હોય તે ચૂપક. તે
૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સંધ્યાપ્રભા ચંદ્રપ્રભા આવૃતા હોવાથી શુક્લપક્ષની એકમ આદિમાં દિવસમાં જણાતી નથી. સંધ્યા છેદ અજ્ઞાત હોવાથી જો કાળવેળાને ન જાણે તો ત્રણ દિવસ પ્રાદોષિક કાળને ગ્રહણ ન કરે. ત્રણ દિવસમાં પ્રાદોષિક સૂત્ર પોરિસિ ન કરે.
• નિયુક્તિ-૧૩૩૬-વિવેચન :
જગતના શભાશુભ કર્મ નિમિત ઉત્પાત અમોઘ - સૂર્યના કિરણોના વિકારથી જનિત, સૂર્યના ઉદય કે અસ્ત થતાં કંઈક નામ કે કૃણશ્યામ ગાડાની ઉંઘના આકારે દંડ તે અમોઘ. તે જ ચૂપક છે. બીજા કહે છે –
• નિર્યુક્તિ-૧૩૩-વિવેચન :
ચંદ્રગ્રહણ અને સર્વગ્રહણ, આ કહેવાશે. આકાશમાં વાદળ હોય, વાદળ ન હોય, વ્યંતરકૃત મહાગજિત સમ ધ્વનિ-નિઘતિ, અથવા તેનો જ વિકાર, ગુંજાવત્ ગંજિત તે મહાઇવનિનું ગુંજિત. સામાન્યથી આ ચારેમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરવો. નિઘણુંજિતમાં વિશેષ એ કે - બીજે દિવસે સાવ તે વેળા અહોરમ છેદથી બીજા અસ્વાધ્યાયિકમાં છેદાતો નથી.
સંધ્યા ચતુક - સૂર્ય ઉગ્યા પહેલાં, મધ્યાહે, સૂર્યાસ્ત વેળાએ અને મધ્ય સકિએ. આ ચાર કાળમાં પૂર્વોક્ત સ્વાધ્યાય ન કરે.
પ્રતિપદા - ચાર મહામહાની ચાર એકમમાં સ્વાધ્યાય ન કરે. એ પ્રમાણે બીજા પણ જે મહા જે ગામ, નગરાદિમાં જાણે, તે પણ ત્યાં વર્જવા. સુગ્રીખક - વૈદપૂર્ણિમામાં સર્વત્ર નિયમથી અસ્વાધ્યાય થાય છે. અહીં અનાગાઢ યોગમાં નિક્ષેપ થાય, નિયમથી આગાઢ યોગમાં નિફ્લોપ ન થાય, એવું કહેલ છે. તે મહામહા ક્યા છે ? તે કહે છે
• નિયુક્તિ-૧૩૩૮-વિવેચન :
આસાઢી - આસાઢ પૂર્ણિમા, અહીં લાટ દેશમાં શ્રાવણ પૂર્ણિમા હોય છે. ઈન્દ્રમહોત્સવ આસો પૂર્ણિમામાં હોય છે. કાર્તિક - કાર્તિક પૂર્ણિમામાં હોય છે. સગીમક - ચૈત્ર પૂર્ણિમાં. આ બધામાં અંતિમ દિવસ ગ્રહણ કરવો. આદિ તે જે દેશમાં જે દિવસથી મહામહોત્સવ પ્રવર્તે છે, તે દિવસથી આરંભીને ચાવતું અંત્ય દિવસ સ્વાધ્યાય ન કરવો.
આ પૂર્ણિમાના અંતરમાં જે કૃખ પ્રતિપદ - વદ એકમ, તે પણ વર્જવી. પ્રતિષેધ કાળમાં સ્વાધ્યાય કરવામાં આ દોષો છે –
• નિયુકિત-૧૩૩૯ થી ૧૩૪૧ + વિવેચન :
કામ, કૃતોપયોગ, તપ-ઉપધાન અનુતર કહેલ છે. પ્રતિષેધ કરાયેલા કાળમાં તે પણ કર્મ બંધને માટે થાય છે.
સરણ સંતપણાથી ઈન્દ્રિયવિષયાદિ કોઈપણ પ્રમાદયુક્ત થાય, તે વિશેષથી મહામહોત્સવમાં તે પ્રમાદયુક્તને પ્રત્યેનીક દેવો છળે છે - અલગઠદ્ધિક હોવાથી ક્ષિપ્તાદિ છલકાને કરે છે. પણ જે સાધુ યતનાવાળા હોય તેને જે લાઋદ્ધિક દેવ છળી શકતા નથી. અર્ધસાગરોપમ સ્થિતિક હોય તો યતનાયુક્ત હોય તો પણ છળાય છે. તેમને એવું સામર્થ્ય હોય છે કે જે તેને પણ પૂર્વાપર સંબંધના સ્મરણથી
Page #437
--------------------------------------------------------------------------
________________
૪/ર૯, નિ - ૧૩૩૯ થી ૧૩૪૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કોઈ છળે છે.
ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણની વ્યાખ્યા - • નિયુક્તિ-૧૩૪૨-વિવેચન :
ચંદ્ર ઉદયકાળનો લેવો. સંદૂષિત સગિના ચાર અને અન્ય અહોરમમાં બાર અથવા ઉત્પાત ગ્રહણમાં સર્વ સનિ લેવી. ગ્રહસહિત જ બૂડિત સંદૂશિત નત્રિમાં ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ન જાણતા-વાદળાથી છવાયેલની શંકામાં ન જાણતાં કેવળ ગ્રહણ, રાત્રિનો પરિહાર કરી, પ્રભાતે જોવું. ગૃહસહિત બૂડિત, અન્ય અહોરમમાં બાર. એ પ્રમાણે ચંદ્રની.
સૂર્યની અસ્ત સમય ગ્રહણમાં ગ્રહસહિત બ્રેડિત લેવું. ઉપઘાતમાં ચાર રાત્રિ, અન્ય અહોરાત્રમાં બાર. જો ઉગતો સૂર્ય લેવરાય તો સંદૂષિત હોરમના આઠ, અન્ય અહોરાત્રના સોળ અથવા વાદળથી આચ્છાદિતમાં ન જણાય કે કેવળ ગ્રહણ થશે. દિવસમાં શંકા કહેલ નથી. અસ્તવેળામાં દૈટ ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. સંદૂષિતના આઠ, અન્ય અહોરાકમાં સોળ લેવા. સગ્રહ બુડિતમાં એક અહોરાત્ર થાય. કઈ રીતે ?
તે કહે છે – સૂર્યાદિ જેનાથી અહોરાત્રિ થાય છે – સૂર્યોદયના કાલથી જે અહોરમની આદિ થાય છે, તેને પરિહરીને સંષિત બીજ પણ અહોરાત્ર પરિહણ્યો જોઈએ. આ વાત હવેની નિયુકિતમાં જણાવે છે –
• નિયુક્તિ-૧૩૪૩-વિવેચન :
સંગ્રહથી બૂડિત સૂર્યાદિમાં જે કારણે એક અહોરાત્ર થાય છે. તેને પરિહરીને સંદૂષિત અન્ય પણ અહોરાત્ર પરિહાર વડે જોઈએ.
જો આ આસીર્ણ હોય તો – ચંદ્ર રાત્રિમાં ગૃહીત, સમિને છોડીને તે રાત્રિનું શેષ વર્જવું જોઈએ, જ્યાંથી આગામી સૂર્યોદયમાં અહોરમની સમાપ્તિ થાય છે.
સૂર્યમાં પણ દિવસે ગ્રહણ કરેલ દિવસ જ છોડીને. તે જ દિવસને છોડીને બાકીની રાત્રિ વર્જવી જોઈએ. અથવા સગ્રહ બૂડિતમાં આ પ્રમાણે વિધિ કહેલી છે.
ત્યારે શિષ્ય પૂછે છે - કઈ રીતે ચંદ્રમાં બાર અને સૂર્યમાં સોળ સત્રિ કહેલ છે ? આચાર્ય કહે છે - સૂર્યાદિ, જેના વડે અહોરણો થાય છે. ચંદ્રથી નિયમા અર્ધ અહોરમ થાય પછી ગ્રહણનો સંભવ છે. તેથી બીજા અહોરાત્રમાં એ પ્રમાણે બાર થાય. સૂર્યના અહોરમાદિવથી સંદૂષિત બીજા અહોરાકમાં પરિહરાય છે. તેથી આ સોળ થાય.
‘સાદિવ્ય દ્વાર ગયું. હવે યુદ્ગહ દ્વાર, તેમાં – • નિર્યુક્તિ-૧૩૪૪ + વિવેચન :
વ્યગ્રહ દંડિક આદિ, સંક્ષોભમાં અને દંડિકમાં કાલગત, રાજા કાલગતા થતાં અને અભયમાં જેટલો કાળ ભય હોય, તેની પછીના અહોરાત્રને પરિહરે.
આનું જ વ્યાખ્યાન અનંતરગાથા વડે –
• નિર્યુક્તિ-૧૩૪૫નું વિવેચન :
દંડિકનો વ્યગ્રહ, આદિ શબ્દની સેનાધિપતિનો વ્યáહ પણ લેવો. બંને ભોજિકના, બંને મહત્તરના, બંને પુરષોના બંને સ્ત્રીઓના, બંને મલ્લોના જે યુદ્ધ પુષ્ટ આયત કે લંડનમાં આદિ શબ્દથી વિષયદેશ પ્રસિદ્ધ કલહિવશેષમાં, વિગ્રહ - પ્રાય વ્યંતર બહુલ છે. [શું? તે કહે છે –]
તેમાં પ્રમતને દેવતા છળે છે. ઉડાહણા થાય. લોકો એમ કહે કે – અમને આપત્તિ પ્રાપ્તિમાં આ સ્વાધ્યાય કરે છે, અપતિ થાય, મોટાને સંક્ષોભ થાય. પચ્ચક • પરસૈન્યના આગમમાં, દંડિક કાળગત-મૃત્યુ પામેલ હોય. રાજા મૃત્યુ પામે ત્યારે નિર્ભયતા હોવા છતાં જ્યાં સુધી અન્ય રાજાની સ્થાપના ન થાય ત્યાં સધી. ભય હોય
ત્યારે સજા જીવતો હોય તો પણ બૌદ્ધિકો વડે ચોતરફથી અભિવ્રુત થઈ, જેટલો કાળ ભય હોય, તેટલો કાળ સ્વાધ્યાય કરવો ન જોઈએ.
જે દિવસ શ્રતનો નિદૈત્ય થાય, ત્યાંથી આગળ અહોરમ ત્યાગ કરવો. આ દંડિક મૃત્યુ પામે ત્યારે વિધિ છે. બાકીમાં આ વિધિ છે –
• નિર્યુક્તિ-૧૩૪૬,૧૩૪૭ - વિવેચન :
નિયુક્તિ ૧૩૪૬ની જ વ્યાખ્યાન ગાથા માટે નિયુક્તિ-૧૩૪૭ છે. આ બંને ગાયાનું વ્યાખ્યાન આ પ્રમાણે છે -
ગ્રામભોજિક મૃત્યુ પામતા, તે દિવસ એટલે અહોરાકનો પરિહાર કસ્પો જોઈએ. અહીં આ શબ્દથી ગ્રામ કે રાષ્ટ્રના મહતરનો અધિકાર છે. તથા નિયુક્ત, પ્રજામાં બહુસંમત, બહપાકિ, બહુસ્વજન વાટકરહિતમાં અધિપતિ કે શય્યાતર કે બીજો ક બીજા ગૃહથી આરંભીને યાવત્ સાત ગૃહા રે, આ બઘાના મૃત્યુમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરાય.
જો કરે તો આ લોકો – “દુઃખ વગરના છે” એમ કહીને લોકો ગહ કરે છે. આકોશ કરે છે અથવા કાઢી મૂકે છે અથવા અલા શબ્દોથી દૂર કરીને અનપેકો છે. વળી જે અનાથ મરે છે, તેને જો ઉદિભન્ન હોય તો ૧૦૦ હાથથી વર્જવો અને અનુભિ સ્વાધ્યાયિક ન થાય. તો પણ આચરણાથી રહીને ૧૦૦ હાથથી વર્જવો.
વિવિકત એટલે પરિષ્ઠાપના કરતા શુદ્ધ થાય, એ રીતે સ્થાન શુદ્ધ થાય છે - ત્યાં સ્વાધ્યાય કરાય છે. જો તેનો કોઈ પરિઠાપક ન હોય તો શું કરવું તે હવે કહે છે –
• નિયુક્તિ-૧૩૪૮-વિવેચન :
જો તેનો કોઈ પરિષ્ઠાપક ન હોય ત્યારે સાગરિકના, મારિ શબ્દથી જૂના શ્રાવકના યથાભદ્રક આનો ત્યાગ કરો, ત્યાં સુધી અમને સ્વાધ્યાય શુદ્ધ થતો નથી. હવે જો તેઓ ત્યાગ કરી દે, તો શુદ્ધિ થાય, જો ત્યાગ ન કરે તો બીજા વસતિની માગણા કરવી. જો બીજી વસતિ પણ ન મળે ત્યારે વૃષભો-મોય સાધુઓ અપ સાગાકિનો ત્યાગ કરે. આ અભિન્નમાં વિધિ કરી.
જો ભિન્ન હોય તો - ઢક આદિ વડે ચોતરફ વિકીર્ણ જોઈને વિવિા -ત્યાગ
Page #438
--------------------------------------------------------------------------
________________
એ ૪/ર૯, નિ
- ૧૩૪૮
૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કરતા શુદ્ધ થાય છે. જો કોઈ ન દેખાતા હોય તો પણ શોધીને જે દેખાય, તે બધું પરિઠાપિત કરે. અટ હોય તો ત્યાં પણ રહીને શદ્ધ-સ્વાધ્યાય કરતાં પણ પ્રાયશ્ચિત ન આવે.
અહીં આટલું પ્રસંગથી કહ્યું. વ્યગ્રહ દ્વાર કહ્યું. હવે “શારીર’ એ દ્વારને કહે છે• નિયુક્તિ-૧૩૪૯-વિવેચન :
શરીર સંબંધી અસ્વાધ્યાયિક બે ભેદે છે – મનુષ્ય શરીરના લોહી વગેરે છે રીતે તીર્થય સંબંધી પણ અસ્વાધ્યાય થાય. અહીં માનવ સંબંધીની વાત પછી, તીર્યચ સંબંધી કહીએ છીએ - તે ત્રણ ભેદે છે - મત્સ્ય આદિનું જલજ, ગાય આદિનું સ્થલા જ અને મયૂર આદિનો ખેચરજ. આ પ્રત્યેકના દ્રવ્ય આદિથી ચાર પ્રકારે ભેદ છે. અથવા પ્રત્યેક દ્રવ્યાદિમાં આ ચારનો પરિહાર કરવો. એ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૧૩૫૦-વિવેચન :
પંચેન્દ્રિયોનો લોહી આદિ દ્રવ્યનો આસ્વાધ્યાયિક, ક્ષેત્રથી ૬૦ હાથ સુધીમાં હોય તો અસ્વાધ્યાયિક પછી હોય તો નહીં અથવા ગથી પર્દાલાકીપુગલ એટલે માંસ, તેનાથી બધું વ્યાપ્ત હોય, તેનો આ પરિહાર - ત્રણ કુરચ્યા વડે અંતરિત થયા પછી શુદ્ધ થાય છે. નીકટમાં શુદ્ધ ન થાય, અનંતર દૂર રહીને પણ શુદ્ધ ન થાય. મોટી રચ્યા એટલે રાજમાર્ગ હોય, જ્યાં રાજા સૈન્યસહિત જતો હોય અથવા દેવયાનરથ કે વિવિધ અશ્વવાહનો જતા હોય છે. બાકીના કુરચ્યા એટલે કે કુમાર્ગ જાણવો. આ વિધિ નગર માટે કહી.
ગામથી નિયમા બહાર લેવું. અહીં ગામ અવિશુદ્ધ તૈગમ નયના મતથી તમાપર્યન્ત જાણવું, પરગ્રામની સીમાએ શુદ્ધિ થાય છે.
• નિયુક્તિ-૧૩૫૧-વિવેચન :તીર્થય સંબંધી સ્વાધ્યાયિક- સંભવકાળથી ત્રીજી પૌરુષી સુધી અવાધ્યાયિક
પછી શુદ્ધ થાય છે અથવા આઠ પ્રહર અસ્વાધ્યાયિક - તે જ્યાં આઘાત સ્થાન હોય ત્યાં થાય છે.
ભાવથી વળી સૂત્રનો પરિહાર કરે છે અને તે નંદી, અનુયોગદ્વાર, તંદુલ વૈચારિક, ચંદાવેઝય, પોરિસિકંડલાદિનો કરે - અથવા -
અસ્વાધ્યાયિક ચાર ભેદે આ પ્રમાણે - માંસ, લોહી, ચામડુ અને અસ્થિ જાણવા. માંસ ખાનારને છોડીને માંસમાં આ વિધિ છે –
• નિયુકિત-૧૩૫ર + વિવેચન :
અંદર અને બહાર ઘૌત, ૬૦ હાથ, ત્રણ પોરિસિ, મહાકાયમાં અહોરાત્ર ઈત્યાદિ. તેની વ્યાખ્યા ગાથા હવે કહે છે -
• નિયુક્તિ-૧૩૫૩-વિવેચન :
ઉક્ત ૧૩૫ર અને ૧૩૫૩ બંનેનું વ્યાખ્યાન કરતાં કહે છે - સાધુની વસતિથી ૬૦ હાથની અંદર અને બહાર ધૌત. તેમાં અંદર પક્વ તે અંતર્ધીત અને બહાર પક્વ
તે બહિર્વોત. અહીં અંતર્પકવમાં પહેલો અને બીજો ભંગ લેવો. બહારના ગ્રહણમાં બીજો ભંગ લેવો. આ ત્રણમાં અસ્વાધ્યાયિક થાય. જે પ્રદેશમાં ઘૌત લાવે કે રાંધે, તે પ્રદેશ ૬૦ હાથની અંદર પરિહરવો જોઈએ.
કાળથી ત્રણ પૌરુષી અસ્વાધ્યાયિક થાય.
તથા બીજી ગાથાના પૂર્વાદ્ધમાં જે કહ્યું કે - “બહિર્વોતપક્વ”, આ ચોથો ભંગ છે. આવા પ્રકારે જો સાઈઠ હાથના અંતરમાંથી લાવેલ હોય તો પણ તે અવાધ્યાયિક ન થાય.
પહેલા અને બીજા ભંગમાં જે અંતઃપ્રક્ષાચ, તેમાં રાંધે કે તે સ્થાનમાં અવયવો પડે છે તેનાથી અસ્વાધ્યાયિક.
બીજા ભંગમાં બહાર ધોઈને અંદર આવેલા માંસ પણ એ પ્રમાણે જ અસ્વાધ્યાયિક થાય અને તે ઉક્ષિત માંસ આકર્મ પુદ્ગલ હોતું નથી. જે કાલશાદિ વડે અનિવારિત વિપ્રકીર્ણ લઈ જવાય તે આકીર્ણ પુદ્ગલ કહેવાય.
‘મહાકાય' આની વ્યાખ્યા - જે પંચેન્દ્રિય જ્યાં હણાયેલ હોય, તે આઘાતસ્થાનને વર્જવું જોઈએ.
ફોગથી ૬૦ હાથથી, કાળથી અહોરાત્ર, અહીં અહોરાત્ર છેદ સૂર્યના ઉગવાથી થાય. રાંધેલ કે પકાવેલ માંસ અવાધ્યાયિક ન થાય. જયાં ધોયેલ હોય તે પ્રદેશથી મોટો જળપ્રવાહ વહે, તો જ ત્રણ પરિસિ કાળ અપૂર્ણ હોય તો પણ શુદ્ધ થાય. આઘાતન શુદ્ધ ન થાય.
‘મહાકાય’ તેની આ વ્યાખ્યા - મહાકાય એ પશ્ચાઈ. મૂષક આદિ મહાકાય. તે પણ મારાદિ વડે આહત હોય. જો તે અભિન્ન જ ગ્રહણ કરે કે ગળી જાય તો ૬૦ હાથની બહાર જાય છે, તેને કેટલાંક આચાર્યો અસ્વાધ્યાયિક ઈચ્છતા નથી, કેટલાંક વિપક્ષ અસ્વાધ્યાયિકને ઈચ્છે છે.
આ જ અર્થને પ્રગટ કરવાને માટે ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૧૮ + વિવેચન :
મૂષકાદિ મહાકાય, માનદિ વડે આહતને કેટલાંક અસ્વાધ્યાય માને છે, અવિભિન્નમાં જો ન જુએ તો ગ્રહણ કરવાનું કેટલાંક કહે છે.
ગાથાર્થ કહ્યો. તિર્યંચમાં અસ્વાધ્યાયિક અધિકાર આ પ્રમાણે છે -
નિયુક્તિ-૧૩૫૪ + વિવેચન : -
અંદર અને બહાર ભેદાયેલ અંડગબિંદુ સંબંધે જે અસ્વાધ્યાય છે, તેની વ્યાખ્યા ભાણકાર જ કરશે. લાઘવાર્થે અહીં વ્યાખ્યા કરેલ નથી. “અંદર અને બહાર ભેદાયેલ “અંડગબિંદુ' આ ગાથા ખંડની વ્યાખ્યા ભાણકાર કહે છે -
• ભાગ-૨૧જું વિવેચન :
સાધુની વસતિથી બહાર સાઈઠ હાય પૂર્વે ઇંડા ભાંગેલ હોય તો અસ્વાધ્યાયિક, જો બહાર માંગે તો અસ્વાધ્યાય ન થાય..
અથવા સાધુની વસતિની અંદર કે બહાર ઇંડા માંગે કે ફેંકૈલ હોય બંને
Page #439
--------------------------------------------------------------------------
________________
૪/૨૯, નિ - ૧૩૫૩, ભા. ૨૧૯
કાર્યક જ છે. તે કલામાં કે ભૂમિમાં ત્યાગ કરાયેલા હોય, તેમાં જો કલામાં હોય તો કલાથી સાઈઠ હાથ બહાર લઈને ધોવે તો શુદ્ધ થાય. જો ભૂમિમાં ભાંગ્યા હોય તો ભૂમિને ખોદીને ત્યાગન કરે. અન્યથા ત્યાં રહીને સાઈઠ હાથ અને બીજી પોરિસિ સુધી ત્યાગ કરે.
- અસ્વાધ્યાયિકનું પ્રમાણ - બિંદુ માત્ર પ્રમાણથી હીન કે અધિક હોય તો અસ્વાધ્યાય થાય ? પ્ર. તેનો ઉત્તર - માખીનો પગ જેમાં ન બૂડે તે સ્વાધ્યાયિકનું પ્રમાણ છે.
હવે ‘પ્રસૂતા પદમાં કહે છે – • ભાણ-૨૨૦નું વિવેચન :
જેને જરાયુ ન હોય, તેઓમાં પ્રસૂત - વીરાયેલને, તે પ્રસૂતિકાળથી આભીને ત્રણ પરિસિ સુધી અસ્વાધ્યાય. માત્ર અહોરાત્રને છોડીને કહેવું, કેમકે નીકટમાં પ્રયત-વીસાયેલા હોય તેને અહોરાત્રના છેદથી શદ્ધિ થાય છે. ગાય આદિ જરાયુજીને વળી જેટલો કાળ જરા પડે છે, તેટલો કાળ અસ્વાધ્યાયિક છે. જે જરા પડેલ હોય, તો તે પતનકાળથી આરંભીને ત્રણ પ્રહર છોડી દેવાય છે. | ‘ાજપ શૂટશુદ્ધ' - આ પદોની વ્યાખ્યા :- રાજપથમાં બિંદુઓ' આ પશ્ચાદ્ધ છે. સાધુની વસતિની નીકટથી જતા તીર્યચ જો લોહીના બિંદુઓ પડતા હોય, તે જો રાજપથથી અંતરિત હોય તો શુદ્ધ છે. જો રાજપથે જ બિંદુઓ પડેલા હોય તો પણ સ્વાધ્યાય કરવો ક્યો છે.
જો અન્ય પયે કે અન્યત્ર પડેલ હોય તો જ જળના વેગથી વહન થાય તો શુદ્ધ સૂર્યપ્રકાશથી કે બળી જવાથી શુદ્ધિ થઈ જાય છે.
મૂળ ગાયામાં – “પરવયણ સાણમાદીણિ” છે. પર તે નોદક (ચોદક], તેનું વચન જો શ્વાન - પુદ્ગલને ભોગવીને ચાવતું સાધુની વસતિ સમીપે રહે છે ત્યાં સુધી અસ્વાધ્યાયિક છે. મfર શબ્દથી મારાદિ લેવા. આચાર્ય કહે છે –
• ભાષ્ય-૨૨૨નું વિવેચન :
શાનને ભોગવીને માંસથી લિપ્ત મુખ વડે વસતિની નીકટ જતો હોય, તેનું મુખ જે રધિરથી લિપ્ત સ્તંભકોણાદિમાં સ્પર્શે છે, ત્યારે સ્વાધ્યાયિક થાય અથવા લિપ્ત મુખે વસતિની નીકટ રહે, તો પણ અસ્વાધ્યાય. આહાર કરતાં પણ હે ઓદક ! અસ્વાધ્યાયિક થતો નથી. જે કારણે તે આહારિત કરીને વમેલ કે ન વમેલ હોય, આહાર પરિણામથી પરિણત હોય. તે આહાર પરિણામ પરિણત અવાધ્યાયિક થતો નથી. કેમકે અન્ય પરિણામ છે. જેમ મૂત્ર-પુરીષાદિ છે.
તીર્થંચ સંબંધી શરીર કહ્યું. હવે માનુષ શારીર કહે છે – • નિયુકિત-૧૩૫૫-વિવેચન :
તે માનુષશરીર સ્વાધ્યાયિક ચાર ભેદે છે – ચર્મ, માંસ, લોહી અને હાડકાં. તેમાં હાડકાંને છોડીને બાકીના ત્રણ ભેદનો આ પરિહાર છે - ફોગથી સો હાથ, કાળથી અહોરમ, જે વળી શરીરથી જ વ્રણાદિમાં આવે છે તે પપિન્ન કે વિવર્ણ હોય
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તો તે અરસ્વાધ્યાયિક થતો નથી.
પયપિત્ત - જેમ લોહી પૂતપરિણામથી - (સીયુક્ત) રહે. વિવર્ણ ખદિર કક સમાન રસિકાદિક. બાકીના અસ્વાધ્યાયિક થાય છે.
અથવા શેપ અગારિણીથી સંભવે છે. ત્રણ દિવસની પ્રસૂતામાં જે શ્રાવ તે સાત કે આઠ દિવસો અસ્વાધ્યાયિક કરે છે. જો પુરૂષ - પુત્ર જન્મે તો સાત, કેમકે તેને શુક ઉકટ હોવાથી તેને સાત, જે સ્ત્રી છે તેને આઠ. કહેલ છે.
• નિયુક્તિ-૧૩૫૬-વિવેચન :
નિષેક કાળે લોહીની ઉત્કટતામાં સ્ત્રી જન્મ, તેનાથી તેને આઠ દિવસ પરિહાર કરાય છે. શુકની અધિકતાથી પુરુષના જન્મમાં તેને સાત દિવસ. જે વળી સ્ત્રીને ત્રણ ઋતદિવસોથી વધારે થાય, તો તે સરોગ યોનિવાળી સ્ત્રીના અમૃતકને તે અહોરાત્ર પછી કહી છે. તેને કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરવો. આ પ્રમાણે લોહીમાં વિધિ છે.
• નિયંતિ-૧૩૫-વિવેચન :
જે પૂર્વે કહ્યું – “હાડકાંને છોડીને” તેમાં આ વિધિ છે – જો દાંત પડેલ હોય, તો તે પ્રયત્નપૂર્વક શોધવો, જો દેખાય તો સો હાથથી દૂર તજી દેવો. જો ન દેખાય તો તેના ઉદ્ઘાટનો કાયોત્સર્ગ કરીને સ્વાધ્યાય કરે.
બાકીના હાડકામાં જીવમોચન દિવસથી આરંભીને સો હાથની અંદર રહેલમાં બાર વર્ષ અસ્વાધ્યાયિક. આ ગાથાનો પૂર્વાદ્ધ કહ્યો.
પશ્ચાદ્ધને ભાણકાર જ વ્યાખ્યા કરતાં કહે છે - • ભાષ્ય-૨૨૨-વિવેચન :
રીયા શ્મશાનમાં જે હાડકાં બળી ગયા હોય, જળપ્રવાહમાં વહી ગયા હોય, તે હાડકાંથી અસ્વાધ્યાયિક થતાં નથી. વળી જે ત્યાં કે અન્ય નાથ ફ્લેવર પરિસ્થાપિત હોય કે સનાથ ક્લેવરને ઇંધણાદિ અભાવે નિક્ષિપ્ત કર્યા હોય, તેને અસ્વાધ્યાયિક કરે છે.
Tળ • માતંગ (ચાંડાલ), તેમનો આડંબર, ચા, હીમેક પણ કહેવાય છે, તેની નીચે તુરંતના મરેલના હાડકાં સ્થાપે છે. એ પ્રમાણે દ્રગૃહમાં અને માતૃગૃહમાં જાણવું. તે કાળથી બાર વર્ષો, ક્ષેત્રથી સો હાથને પરિહરવા જોઈએ.
• નિયુક્તિ-૧૩૫૮ + વિવેચન :
આવાસિત, બૂઢ, બાકીનામાં જે શોધતા દેખાય છે તે શારીર ગ્રામ, વાડક, શાખામાં, ન લઈ જાય આ માત્ર પદો છે તેની વ્યાખ્યા હવેની નિયુકિતમાં અપાયેલ છે.
• નિયુક્તિ-૧૩૫૯-વિવેચન :
ઉકત બંને ગાથાની વ્યાખ્યા - જે શ્મશાન, જેમાં અશિવ અને અવમ મૃતક ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અથવા જે મહાસંગ્રામમાં ઘણાં ત્યજાયા, ‘આઘાતન’ અતવા જે મહાસંગ્રામમાં ઘણાં વ્યાયા. આવા સ્થાનોમાં અવિશોધિતમાં કાળથી બાર વર્ષ, ક્ષેત્રથી સો હાથને પરિહરે અર્થાત્ સ્વાધ્યાય ન કરે.
Page #440
--------------------------------------------------------------------------
________________
- ૪/ર૯, નિ - ૧૩૫૯, ભા. ૨૨૩
ધે આ સ્થાનો દવના અગ્નિ આદિથી બળી જાય અથવા પાણીના પ્રવાહ વડે તે માર્ગ વહાઈ જાય, તે ગામ કે નગરે પોતે અથવા ગૃહસ્થ વડે શોધિત બાકીના સ્થાનો અથવા જે ગૃહસ્થો ન શોધેલ હોય તે સ્થાને પછી સાધુઓ રહ્યા હોય, પોતાની વસતિની ચોતરફ શોધતા જે દેખાય તે તજીને અથવા અર્દષ્ટ હોય, તેમાં ત્રણ દિવસ ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરીને અશઠ ભાવે સ્વાધ્યાય કરે છે.
શારીરમ્રામ પશ્ચાદ્ધ આ વિભાષા છે – “શરીર' એટલે મૃતનું શરીર યાવતું લઘુગ્રામમાં નિકાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. હવે નગરમાં કે મોટાગ્રામમાં ત્યાં વાડાથી કે શાખાથી જ્યાં સુધી નિકાશિત ન કરેલ હોય, ત્યાં સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરે જેથી લોકો તેમને નિખા - દુ:ખ કે અનુકંપા વગરના ન કહે.
તેથી જ ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૨૩ + વિવેચન :
લઘુ ગામમાં મૃતકને જ્યાં સુધી લઈ ન જાય, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરે. મોટા નગર કે ગામમાં વાડા કે શાખાથી ન કાઢે ત્યાં સુધી સ્વાધ્યાય પરીહરે. ચોદક કહે છે - સાધુની વસતિની સમીપે મૃતક શરીરના લઈ જવાતા જો પુષ-વસ્ત્રાદિ પડે તો અસ્વાધ્યાયિક.
આચાર્ય કહે છે કે – • નિર્યુક્તિ-૧૩૬૦-વિવેચન :
મૃતકશરીર વસતિના ઉભયથી સો હાથમાં જેટલામાં લઈ જવાય ત્યાં સુધીમાં તે અસ્વાધ્યાયિક. બાકીની પરવચન ભણિત પુષ્પાદિનો પ્રતિષેધ કરવો અર્થાત્ અસ્વાધ્યાયિક ન થાય.
જેનાથી શરીર અસ્વાધ્યાયિક ચાર ભેદે છે – લોહી, માંસ, ચર્મ અને હાડકાં, તેથી તેમાં સ્વાધ્યાય વર્જવો ન જોઈએ.
• નિર્યુકિત-૧૩૬૧-વિવેચન :
આ સંયમધાતાદિક પાંચ પ્રકારે અસ્વાધ્યાયિક કહેલ છે. તે જ પાંચ વડે વર્જિત સ્વાધ્યાય થાય છે. ત્યાં તે સ્વાધ્યાયકાળમાં આ વર્ચમાણ - કહેવાનાર ‘મેરા’ - સામાચારી પ્રતિક્રમીને જ્યાં સુધી વેળા ન થાય, ત્યાં સુધી કાળ પ્રતિલેખના કરવામાં ગ્રહણકાળમાં પ્રાપ્ત ગંડકનું દટાંત થશે અને ગ્રહણ કર્યા પછી શુદ્ધ કાળમાં પ્રસ્થાપન વેળામાં મટુકનું દૃષ્ટાંત આવશે.
શા માટે કાળગ્રહણ ? તેનો ઉત્તર આપે છે – • નિર્યુક્તિ-૧૩૬૨-વિવેચન -
સંયમ ઘાતાદિકને પાંચ પ્રકારે અસ્વાધ્યાય છે, તેના પરિજ્ઞાન અર્થે કાળવેળાને જુએ છે અર્થાત નિરૂપમ કરે છે.
કાળ નિરૂપણીય છે. કાળના નિરૂપણ વિના પંચવિધ સંયમઘાતાદિને ન જાણે. જો ગ્રહણ કર્યા વિના સ્વાધ્યાય કરે તો “ચતુર્લg” પ્રાયશ્ચિત્ત કહેલ છે. તે કારણથી [34/6]
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કાળ પ્રતિલેખનામાં આ સામાચારી છે –
દિવસની છેલ્લી પોરિસિમાં ચોથા ભાગ બાકી રહે ત્યારે કાળગ્રહણ સંબંધી ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. અથવા ત્રણ ઉચ્ચાર પ્રશ્રવણ કાળભૂમિઓ છે, એમ ગાવાઈ છે.
• નિયુક્તિ-૧૩૬૩-વિવેચન :
મંત - એટલે નિવેશનની ત્રણ ઉચ્ચારની અધ્યાસિત સ્થંડિલનીકટ, મધ્ય અને દર, એ ત્રણને પડિલેહે. અનધ્યાસિત સ્થંડિલો પણ અંતરથી જ ત્રણને પડિલેહે. આ પ્રમાણે અંત:સ્પંડિલ છ થાય છે.
નિવેશનથી બહાર પણ છ ચંડિત થાય છે. આમાં પણ અધ્યાસિતને દૂરતર અને અનધ્યાસિતને આસન્નતર કરવી જોઈએ.
• નિયુક્તિ-૧૩૬૪-વિવેચન :
પ્રશ્રવણમાં આ જ ક્રમથી બાર, એ પ્રમાણે કુલ ચોવીશ ભૂમિને ત્વરિત અસંભ્રાંત ઉપયુક્ત થઈને પડિલેહણ કરીને પછી ત્રણ કાલગ્રહણ-સ્પંડિલનું પ્રતિલેખન કરે છે. જઘન્યથી હસ્તાંતરિતને પડિલેહે.
હવે અનંતર અંડિલ પ્રતિલેખના યોગ પછી જ સૂર્યાસ્તમાં તે આવશ્યક કરે છે. તેની આ વિધિ છે –
• નિયુક્તિ-૧૩૬૫-વિવેચન :
હવે સૂર્ય અસ્ત થવાના અનંતર જ આવશ્યક કરે છે. “પુનઃ' શબ્દ વિશેષણમાં છે. બે પ્રકારે આવશ્યક કરણને વિશેષિત કરે છે - તિવ્યઘિાત અને વ્યાઘાતવતું. જો નિવ્યઘિાત હોય તો બધાં ગુરુ સહિત આવશ્યક કરે છે. હવે ગુરુ શ્રાવકોને ઘમ કહે છે. ત્યારે આવશ્યકને સાધુની સાથે કરણીયમાં વ્યાઘાત થાય છે. જે કાળમાં તે કરવા યોગ્ય છે, તે ઘટાડતા વ્યાઘાત કહેલ છે. પછી ગુરુ અને નિપધાધર પછી ચાસ્ત્રિના અતિચાર જ્ઞાનાર્થે કાયોત્સર્ગમાં રહે છે.
• નિયુક્તિ-૧૩૬૬-વિવેચન :
બાકીના સાધુઓ ગુરને પૂછીને, ગુરુ સ્થાનની પાછળ, નજીક, દૂર સનિકના ક્રમે, જેનું જ્યાં સ્થાન છે, તે સ્વસ્થાન કહેવાય. ત્યાં પ્રતિક્રમવું જોઈએ, આ સ્થાપના
- ગરની પાછળ રહેલો, મધ્યમાંથી જઈને સ્વસ્થાને રહે. જેઓ ડાબી બાજુ હોય, તે અનંતર સત્રથી જઈને સ્વસ્થાને રહે. જે દક્ષિણમાં હોય તે અનંતર અપસવ્યથી જઈને રહે, ત્યાં અનાગત સૂત્રાર્થ મરણના હેતુથી રહે છે, ત્યાં પૂર્વેથી રહેલા “કરેમિ ભંતે" એ સામાયિક સૂત્ર કરે છે. પછી જ્યારે ગુરુ સામાયિક કરીને ‘વોસિરામિ' એમ બોલે અને કાયોત્સર્ગમાં રહે ત્યારે દૈવસિક અતિચારને ચિંતવે છે.
બીજા કહે છે - જ્યારે ગુરુઓ સામાયિક કરે છે, ત્યારે પૂર્વે રહેલ હોય તો પણ તે સામાયિક કરે છે. બાકી સુગમ છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૬૦ ૪/૨૯, નિં - ૧૩૬૭
• નિયુક્તિ-૧૩૬૭ + વિવેચન :
જે અસમર્થ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને પરિતાંત હોય, તે વિકશાથી વિરહિત થઈને નિર્જરપ્રેક્ષી થઈને રહે.
પરિતાંત - પ્રાધુર્ણક આદિ, તે પણ સ્વાધ્યાય અને ધ્યાનરત થઈને રહે છે. જ્યારે ગુરુઓ (સામાયિકમાં) રહે છે, ત્યારે તેઓ પણ ‘બાળ આદિ’ આ વિધિથી
રહે છે -
• નિર્યુક્તિ-૧૩૬૮ + વિવેચન :
જિનોપદિષ્ટ અને ગુરુના ઉપદેશથી આવશ્યક કરીને, ત્રણ થોય અને કાળ
પ્રતિલેખના કરે તેમાં આ વિધિ છે.
23
જિનેશ્વર કે ગણધરે ઉપદિષ્ટ, પછી પરંપરાથી યાવત્ આપણા ગુરુના ઉપદેશથી આવેલ તે આવશ્યક કરીને બીજા ત્રણ થોય કરે છે અથવા એક એકશ્લોકિકા,
બીજા દ્વિબ્લોકિકા, ત્રીજા ત્રિશ્લોકિકા, તેની સમાપ્તિમાં કાળ પ્રતિલેખના વિધિ કરવી જોઈએ.
આ વિધિને રહેવા દઈને હવે કાળભેદ કહે છે -
• નિયુક્તિ-૧૩૬૯ + વિવેચન :
કાળ (ગ્રહણ) બે ભેદે છે – વ્યાઘાતિમ અને બીજું જાણવું. તેમાં વ્યાઘાતમાં
ઘંઘશાળામાં ઘટ્ટણ અથવા શ્રાદ્ધ કથનથી છે.
ગાથાનો પૂર્વાદ્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે – જે અતિરિક્ત વસતિ અને કાર્પાટિકે રોવેલી છે, તે ઘંઘશાળા. તેમાં જતાં ઘન, પત્તન આદિ વ્યાઘાત દોષ તથા શ્રાવકના કથનથી વેળા અતિક્રમણ દોષ થાય છે.
• નિયુક્તિ-૧૩૭૦નું વિવેચન :
તે વ્યાઘાતવાળી બેમાં જે કાળ અને પ્રતિચારક છે તે નીકળતા, તેમને ત્રીજા ઉપાધ્યાયાદિ અપાય છે.
તે બંને કાલગ્રહીઓ આપૃચ્છા-સંદિશન-કાલપ્રવેદન બધું જ તેને જ કરે છે. અહીં ગંડગનું દૃષ્ટાંત હોતું નથી. બીજા બધાં ઉપયુક્ત થઈને રહે છે. શુદ્ધ કાળમાં
ત્યાં ઉપાધ્યાયને પ્રવેદન કરે છે.
ત્યારે દંડધર બહાર કાળને પ્રતિચરતો રહે છે.
બીજા પણ બે અંદર પ્રવેશતા, તે ઉપાધ્યાયની સમીપે બધાં એકસાથે કાળની પ્રસ્થાપના કરે છે. પછી એક નીકળે છે, દંડધર આવે છે. તેના વડે પ્રસ્થાપના થતાં સ્વાધ્યાય કરે છે.
નિર્વ્યાઘાતમાં પશ્ચાદ્ધ છે, તેનો અર્થ આ છે –
• નિયુક્તિ-૧૩૭૧નું વિવેચન :
નિર્વ્યાઘાતમાં બે જણા ગુરુને પૂછે છે - અમે કાળગ્રહણ કરીએ ? ગુરુ વડે અનુજ્ઞા પામીને “કૃતિકર્મ'' વંદન કર્યા પછી દંડક ગ્રહણ કરીને બંને ઉપયુક્ત થઈને
આવશ્યિકી આશચ્યા કરતો અને પ્રમાર્જના કરતો નીકળે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
માર્ગમાં જો સ્ખલના પામતો કે પડતો અથવા વસ્ત્રાદિને સ્પર્શતો કૃતિકાંદિ કે કંઈક વિતથ કરે, ત્યારે કાળ વ્યાઘાત.
૮૪
આ કાળ ભૂમિ પ્રતિચરણ વિધિ છે, ઈન્દ્રિયોમાં ઉપયુક્ત તે બંને પ્રતિચરતા, વિશ - જ્યાં ચારે પણ દિશા દેખાય છે, ઋતુમાં જો ત્રણ તારા દેખાય છે. પણ જો બંને ઉપયુક્ત ન હોય કે અનિષ્ટ ઈન્દ્રિયવિષય હોય. વિશ દિશામોહ - દિશા કે
તારાઓ ન દેખાય અથવા વરસાદ પડે અથવા અસ્વાધ્યાયિક થાય ત્યારે કાળવધ
કહ્યો. - પરંતુ -
• નિયુક્તિ-૧૩૭૨-વિવેચન :
તે બંનેને જ ગુરુસમીપેથી કાળભૂમિ જતા, માર્ગમાં જો ક્ષત કે જ્યોતિ સ્પર્શે ત્યારે નિવર્તે - અટકી જાય. એવા એવા કારણોથી અવ્યાહત તે બંને પણ નિર્વ્યાઘાતથી કાળભૂમિ જતાં સંદશક આદિ વિધિપૂર્વક પ્રમાર્જીને બંને બેસે અથવા ઉભા રહીને એક-એક એમ બે દિશામાં નિરીક્ષણ કરતાં રહે. ત્યાં કાળભૂમિમાં રહીને –
• નિયુક્તિ-૧૩૭૩-વિવેચન :
ત્યાં સ્વાધ્યાય (ન) કરતાં બંને રહે. કાળવેળાને પ્રતિયરે છે. જો ગ્રીષ્મમાં ત્રણ અને શિશિરમાં પાંચ વર્ષામાં સાત કણકોને પડતા જુએ, ત્યારે વિનિવર્તે [અટકી જાય]
હવે નિર્વ્યાઘાતથી પ્રાપ્ત કાળગ્રહણ વેળાએ ત્યારે જે દંડધર હોય તે અંદર પ્રવેશતા બોલે છે –
“કાળવેળા ઘણી પ્રતિપન્ન થઈ, હવે બોલ [શબ્દ] ન કરશો.
અહીં ગંડકોષમાં જે પૂર્વે કહેલ છે, તે કરે છે.
•
નિયુક્તિ-૧૩૭૪-વિવેચન :
જેમ લોકમાં ગ્રામાદિ દંડક વડે આઘોષિત ઘણાં જ શ્રુતો વડે અને અલ્પ અશ્રુતો વડે ગ્રામાદિ સ્થિત ન કરતાં દંડ થાય છે.
ઘણાં અશ્રુનો વડે ગંડાનો દંડ થાય છે. તે પ્રમાણે અહીં પણ ઉપસંહાર કરવો
જોઈએ.
પછી દંડધર નીકળતાં કાળગ્રહી ઉભો થાય છે. તે આવો હોય –
• નિર્યુક્તિ-૧૩૭૫ + વિવેચન :
પ્રિયધર્મ, દૃઢધર્મ, સંવિગ્ન, પાપભીરુ, ખેદજ્ઞ અને અભીરુ એવો સાધુ કાળ પ્રતિલેખના કરે. અહીં પ્રિયધર્મ અને દૃઢધર્મની ચૌભંગી જાણવી. તેમાં આ પહેલો ભંગ છે. તે નિત્ય સંસારના ભયથી ઉદ્વિગ્ન હોય, સંવિગ્ન હોય. વખ્ત - પાપ, તેનો ભીરુ - જે રીતે તે ન થાય તે રીતે પ્રયત્નશીલ રહે તે પાપભીરુ કહેવાય.
અહીં કાલવિધિ જ્ઞાયક ખેદજ્ઞ, સત્વવાળો, અભીરુ, આવો સાધુ કાળ પ્રતિચસ્ક અને પ્રતિજાગરક થાય. અર્થાત્ કાળગ્રાહી - કાળગ્રહણ લેનારો થાય. એ પ્રમાણે ગાથાર્થ છે.
તે વેળાને પ્રતિચતો આવા પ્રકારે કાળને તુલના કરે છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩ ૪૨૯, નિ - ૧૩૩૬
૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• નિર્યુકિત-૧૩૭૬-વિવેચન :
સંધ્યામાં વિધમાન કાળગ્રહણને આહરીને તે કાળગ્રહણ અને સંધ્યાનું જે શેષ, આ બંને પણ સમ જે રીતે સમ છે, તે રીતે તે કાળવેળાની તુલના કરે છે.
અથવા ઉત્તરાદિમાં ત્રણે સંધ્યામાં ગ્રહણ કરે છે.
ચરમ - બીજી અપગત સંધ્યામાં પણ ગ્રહણ કરે છે. તો પણ દોષ ન લાગે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો.
તે કાલગ્રાહી વેળાને તોલ કરીને કાળભૂમિ સંદિશન નિમિત ગુરુના પાદમૂલે જાય છે. તેમાં આ વિધિ છે –
• નિર્યુક્તિ-૧૩૭૭-વિવેચન :
જે રીતે જતો એવો આયુક્ત નીકળે, તે રીતે પ્રવેશતો પણ તે આયુક્ત પ્રવેશે છે. પૂર્વે નીકળેલ જ જો પૂછ્યા વિના કાળને ગ્રહણ કરે છે. પ્રવેશતો પણ જો ખલન પામે કે પડે છે, તેનાથી અહીં પણ કાળ સમાન ઉદ્ઘાત જાણવો.
અથવા ઘાત તે ટેકુ કે અંગારાદિ વડે ઘાત થાય.
‘બોલતો, મૂઢ શંકિત, ઈન્દ્રિયવિષયમાં અમનોજ્ઞ’ ઈત્યાદિ પશ્ચાદ્ધ માંન્યાસિકને આગળ કહીશું.
અથવા અહીં પણ આવો અર્થ કહેવો - વંદન દેતો, બીજો બોલતા બોલતા આપે - વંદનહીકને ઉપયોગી ન આપે અથવા જે ક્રિયામાં મૂઢ કે આવર્ત આદિમાં શંકા કરતો કે ન કરતો વંદન દેતો અથાણ અમનોજ્ઞ ઈન્દ્રિય વિષય આવતા –
• નિયુક્તિ-૧૩૩૮ + વિવેચન :
તૈયેધિકીમાં નમસ્કાર, પંચમંગલમાં કાયોત્સર્ગ, કૃતિકર્મ કરતા બીજો કાળ પણ પ્રતિયરે છે.
પ્રવેશ કરતો ત્રણ વખત નૈધિકી કરે છે. ક્ષમાશ્રમણોને નમસ્કાર કરે છે. ઈયપિથિકીમાં પાંચ ઉચ્છવાસકાલિક કાયોત્સર્ગ કરે છે પારીને “નમો અરિહંતાણં'' બોલીને પંચમંગલ જ કહે છે.
ત્યારે કૃતિકર્મ એટલે દ્વાદશાવતું વંદન આપે છે. પછી કહે છે કે – પ્રાદોષિક કાળને ગ્રહણ કરવાની આજ્ઞા આપો. ગુરવચને ગ્રહણ કરે.
એ પ્રમાણે જ્યાં સુધી કાળગ્રાહી આજ્ઞા લઈને આવે છે, તેટલામાં બીજો દંડધર, તે કાળને પ્રતિયરે છે.
ફરી પૂર્વોક્ત વિધિથી કાળગ્રાહી નીકળે છે – • નિયુક્તિ-૧૩૩૯ + વિવેચન :
થોડી સંધ્યા બાકી રહે ત્યારે ઉત્તરામુખ સ્થાપે છે. ચતુર્વિશતિ સ્તવ, ધ્રુમપુષિકાને પૂર્વથી એક એક દિશામાં સ્થાપે.
ઉત્તરામુખ દંડધારી પણ ડાબે પડખે. ઋજુતિર્ય દંડધારી પૂર્વાભિમુખ રહે છે. કાળગ્રહણ નિમિતે આઠ શ્વાસોચ્છવાસ કાળને કાયોત્સર્ગ કરે છે. બીજા કહે છે - પાંચ ઉચ્છવાસિક કરે છે.
કાયોત્સર્ગ પારીને ચતુર્વિશતિ સ્તવ [લોગસ્સો, દ્રુમપુપિકા અને ગ્રામચપૂર્વક. આ ત્રણે અખલિત અનુપા કરીને પછી પૂર્વમાં આ જ અનુપેaો છેએ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ જાણવું.
કાળગ્રહણ લેતા આ ઉપઘાતો જાણવા - • નિર્યુક્તિ-૧૩૮૦-વિવેચન :
તેને દિશામોહ થાય અથવા દિશા પ્રતિ કે અધ્યયનપતિ મૂઢ હોય. કઈ રીતે ? તેને વૃત્તિકાર સ્પષ્ટ કરે છે –
પહેલાં ઉત્તરોમુખથી રહેવું જોઈએ, તે ફરી પૂર્વોન્મુખ ઉભો રહે. અધ્યયનોમાં પણ પહેલાં ચતુર્વિશતિ સ્તવ, તે વળી મૂઢત્વથી કુમપુપિકા અથવા શ્રામસ્યપૂર્વક કહે.
ફૂટ જ વ્યંજનના અભિલાપથી બોલતો કે કહે. બુઝુડ કરતો ગ્રહણ કરે. એ પ્રમાણે કાળગ્રહણ ન સુઝે.
શંકા કરતો પૂર્વમાં ઉત્તરોમુખથી રહે, પછી પૂર્વોમુખથી રહેવું જોઈએ. ફરી ઉત્તરના બદલે પશ્ચિમોમુખ રહે.
- અધ્યયનમાં પણ ચતુર્વિશતિને બદલે બીજું જ ક્ષુલ્લક આચાર આદિ અધ્યયન સંકામે છે.
અથવા એવી શંકા થાય છે કે – શું અમુક દિશામાં ઉભેલો કે નહીં ? અધ્યયનમાં પણ શું કર્યું કે શું ન કર્યું?
| ઈન્દ્રિય વિષય પણ અમનોજ્ઞ એટલે અનિષ્ટ પ્રાપ્ત થાય. જેમકે – શ્રોએન્દ્રિયથી વ્યંતર વડે થતા રુદનને કે અટ્ટહાસ્યને સાંભળે. રૂપ કરતા વિભીષિકાદિ વિકૃત રૂપ જુએ, ફ્લેવરાદિની ગંધ સુંધે. રસ તેમજ જાણો, સ્પર્શમાં અગ્નિ જ્વાલાદિને સ્પર્શ થાય.
અથવા ઈષ્ટ રાગને પામે, અનિષ્ટ ઈન્દ્રિય વિષયોમાં દ્વેષ કરે.
એ પ્રમાણે ઉપઘાત વર્જિત કાળને ગ્રહણ કરીને કાળનિવેદન અર્થે ગુરુની પાસે જઈને આમ કહે છે –
• નિયુક્તિ-૧૩૮૨ + વિવેચન :
જે વિધિ જતી વેળાએ છે, આવતા પણ તે જ વિધિ છે. જે અહીં નાનાવ છે, તેને હું સંક્ષેપથી કહીશ.
આ ભદ્રબાહુ સ્વામીકૃત ગાથા છે. આનો અતિદેશ કરીને પણ સિદ્ધસેના ક્ષમાશ્રમણે પૂવધિ કહેલ છે તે અતિદેશનું વ્યાખ્યાન કરે છે –
• પ્રક્ષેપગાથા-૧ + વિવેચન :
જો નીકળતી આવચ્છિકી ન કરે અને પ્રવેશતી વખતે નૈષેધિકી ન કરે અથવા કરણ આસજ્ય ન કરે.
કાળગ્રહણ ભૂમિમાં પ્રસ્થિત ગુરની સમીપે જો માર્ગમાં શાન કે મારાદિ છેદ કરે. શેષ પદો પૂર્વો કહ્યા છે, તે આ પ્રમાણે –
ખલિત થાય, પડે, વ્યાઘાત થાય, અપમાર્જના, ભય એ બધામાં કાલવધ થાય છે. હવે બીજી ગાથા કહે છે –
Page #443
--------------------------------------------------------------------------
________________
૪/ર૯, નિ : ૧૩૮ર
• પ્રક્ષેપગાથા-૨ + વિવેચન :
પહેલાં ગુરુને પૂછીને કાળભૂમિમાં જાય. જો કાળભૂમિમાં ગાય બેઠી હોય અથવા સંસકાદિ ઉભા થાય તેને જુએ, તો નિવર્તે - પાછા ફરે.
જો કાળ પડિલેહણ કતા કે ગ્રહણ કરતા કે કાળ નિવેદનામાં જતાં કપિસિતાદિ થાય, તેનાથી કાળ વઘ થાય છે. પતિ એટલે આકાશમાં વાંદરા સમાન વિકૃત મુખ અને હાસ્ય કરે છે.
વિધુત, ગર્જિત, ઉલ્કા આદિ પદોનો અર્થ કહેવાયેલ છે. કાલગ્રાહી નિર્ણાઘાતથી ગુર સમીપે આવતો – • નિયુક્તિ-૧૩૮૩ + વિવેચન :
ઈયપિથિકા હસ્તાંતર માત્રમાં પણ કરે. નિવેદના દ્વારમાં પંચમંગલ રહે. બધું જ પ્રસ્થાપે, પછી કરણ કે અકરણ હોય.
જો કે ગુરથી એક હાથના અંતરે માત્રથી કાળ ગ્રહણ કરે તો પણ કાળ પ્રવેદનમાં ઈયપથિકી પડિક્કમવી. પાંચ ઉચ્છવાસ માત્ર કાળનો ઉત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ પારીને પણ પંચમંગલ કહે છે.
પછી વંદન કરીને નિવેદન કરે છે કે – પ્રાપ્લેષિક કાળ શુદ્ધ છે. ત્યારે દંડધને છોડીને બાકી બધાં એકસાથે સ્વાધ્યાય પ્રસ્થાપિત કરે. જોગ ક્રિયામાં તેને ‘સઝાય પઠાવે' બોલે છે.
શું કારણ ? તે કહે છે – પૂર્વોક્ત જે મટુક દૃષ્ટાંત કહ્યું. • નિર્યુક્તિ-૧૩૮૪-વિવેચન :
વાડ, વંટક, વિભાગ એ એકાઈક શબ્દો છે. આરિક, આગારિક, સારિક એ એકાઈક શબ્દો છે. વાટ વડે આરિક તે વાટાર.
જે રીતે તે વાટાર સન્નિહિત મક વડે પમાય છે, પરોક્ષથી નહીં. તે રીતે દેશાદિ વિકથા પ્રમાદવાળાને પછી કાળ ન અપાય.
દ્વાર-ની વ્યાખ્યા. બાહ્યસ્થિતિ આદિ પશ્ચાદ્ધ ગાથા સુગમ છે. ‘સર્વ વડે' પશ્ચાદ્ધની આ વ્યાખ્યા છે – • નિયુક્તિ-૧૩૮૫-વિવેચન :
દંડઘર વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી, એ પ્રમાણે બઘાં વડે પ્રસ્થાપિત અને વંદિત કરાયા પછી આ પૃચ્છા થાય છે - હે આર્ય! કોઈના વડે કંઈપણ જોયું કે સાંભળ્યું ? દંડધર કે બીજાને પૂછે. તેઓ પણ સત્ય કહે છે.
જો બધાં જ કહે કે - કંઈપણ જોયું કે સાંભળ્યું નથી. ત્યારે શુદ્ધિમાં સ્વાધ્યાય કરે છે. જો એકાદાએ પણ કંઈ વિધુતાદિ પ્રગટ જોયા કે ગર્જિત આદિ સાંભળેલ હોય ત્યારે અશુદ્ધ થાય તો સ્વાધ્યાય ન કરે.
હવે શંકિત હોય તો શું? • નિયુક્તિ-૧૩૮૬-વિવેચન :જો એક સંદિગ્ધ હોય કે જોવું અથવા સાંભળ્યું, તો સ્વાધ્યાય કરાય છે.
૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બેઉને પણ સંદેહ હોય તો પણ સ્વાધ્યાય કરાય છે. પરંતુ ત્રણને વિધુત આદિકના વિષયમાં એક સમાન સંદેહ હોય તો સ્વાધ્યાય કરાતો નથી, તેમ છતાં જો ત્રણેમાં અવાજ સંદેહ હોય તો કરાય છે.
સ્વગણમાં બીજાના વચનથી શંકિત થાય તો અસ્વાધ્યાય કરાતો નથી. કોમ વિભાગથી તેમાં જ અવાધ્યાય સંભવે છે.
આમાં જે વિવિધતા કે ભેદ છે, તે હું સંક્ષેપથી કહીશ - • નિર્યુક્તિ-૧૩૮•વિવેચન :
આ બધું જ પ્રાદોષિક કાળે કહેલ છે. આ ચારે પણ કાળમાં કંઈક સામાન્ય અને કંઈક વિશેષથી હું કહું છું.
પ્રાદોષિકમાં એક દંડધરને છોડીને બાકીના બધાં એક સાથે [કાળ કે સ્વાધ્યાય પઠાવે પ્રસ્થાપિત કરે.
• નિયુક્તિ-૧૩૮૮-વિવેચન : -
સુષ્ઠ ઈન્દ્રિય ઉપયોગમાં ઉપયુક્ત વડે બધાં કાળો પ્રતિજાગરિત કરવા અર્થાત્ ગ્રહણ કરવા જોઈએ.
નવ4 - કાળકૃત સંખ્યા વિશેષ, તેને કહે છે - ત્રણે ગ્રીષ્મમાં ઉપહત કરે છે, તે ઉત્કૃષ્ટ કહેવાય છે કેમકે લાંબોકાળ ઉપઘાત કરે છે. જઘન્યથી સાત અને બાકીની મધ્યમ જાણવી.
કનકા ગ્રીમમાં ત્રણ, શિશિરમાં પાંચ, વર્ષમાં સાતનો ઉપઘાત કરે છે. ઉલ્કા, એકનો ઉપઘાત કરે ઈત્યાદિ હવેની નિયુક્તિમાં કહે છે –
• નિર્યુક્તિ-૧૩૮૯ + વિવેચન :
કનકા અનુક્રમે ત્રણ, પાંચ અને સાતનો ગ્રીષ્મ, શિશિર અને વર્ષમાં હણે છે. ઉલ્કામાં વળી એક પણ હોય, આ બેમાં આ વિશેષ છે - કનક શ્લષ્ણરેખા અને પ્રકાશરહિત, ઉલ્કા એટલે પ્રકાશકારિણી મોટી રેખા. અથવા રેખારહિત વિલિંગ પ્રભા કર તે ઉલ્કા જ.
“વર્ષમાં ત્રણે દિશા” આ પદોની વ્યાખ્યા - • નિતિ -૧૩% + વિવેચન :
વર્ષમાં ત્રણ દિશામાં પ્રભાતિક કાળમાં હોય છે, બાકી ત્રણેમાં ચારે દિશા, ઋતુબદ્ધમાં ત્રણ તારા જોવે તે આ રીતે -
જ્યાં વર્ષો રબ કાળમાં રહે, ત્રણે પણ દિશામાં ત્યાં જોઈને પ્રભાતિક કાળને ગ્રહણ કર. બાકીના ત્રણે કાળમાં વર્ષોમાં જ્યાં રહીને ચારે દિશા વિભાગોને જુએ અને ત્યાં રહીને કાલગ્રહણ છે.
ઋતુબદ્ધમાં ત્રણ તારા, આ રીતે - • નિયુક્તિ-૧૩૯૧-વિવેચન :
ત્રણે કાળમાં અતિ પ્રાદોષિક, અધરામિક અને વૈરાણિક કાળમાં જો ત્રણ તારા જઘન્યથી જુએ, ત્યારે કાળ ગ્રહણ લે. ઋતુબદ્ધમાં વાદળ આદિ વડે
Page #444
--------------------------------------------------------------------------
________________
૩ ૪/ર૯, નિ - ૧૩૧
૯૦.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
આચ્છાદિતમાં જો કે એક પણ તારાને ન જુએ, તો પણ પ્રભાતિક કાળને ગ્રહણ કરે. વર્ષાકાળમાં વળી ચારે પણ કાળ વાદળ આચ્છાદિતમાં તારા આર્દશ્ય જ હોય તો પણ કાળ ગ્રહણ કરે.
“છશે નિવિટ”ની આ વ્યાખ્યા છે - • નિયુક્તિ-૧૩૨-વિવેચન :
જો કે વસતિની બહાર કાળગ્રાહીને સ્થાન ન હોય, ત્યારે છg-ઢંકાયેલા સ્થાને ઉર્ધ્વસ્થિત થઈને કાળ ગ્રહે.
જો ઉર્ધ્વસ્થિતનું પણ અંત:સ્થાન ન હોય ત્યારે છન્નમાં જ હિને કાળગ્રહણ લે છે.
બહાર રહીને પણ એક પ્રતિચરે છે, વર્ષાબિંદુ પડતા હોય તો નિયમ અંતઃસ્થિત થઈ કાળ ગ્રહણ કરે. ત્યાં પણ ઉર્વસ્થિત કે બેસીને છે. વિશેષ એ કે પ્રતિયક પણ અંદર રહીને જ પ્રતિચરે છે.
આ પ્રાભાતિકમાં ગચ્છના ઉપગ્રહાયેં અપવાદ વિધિ કહી. બાકીના કાળ, સ્થાન ન હોય તો ગ્રહણ ન કરવા. અથવા આચરણાથી જાણવા.
કયા કાળમાં કઈ દિશાભિમુખ વડે રહેવું ? તે કહે છે – • નિયુકિત-૧૩૬૩-વિવેચન :
પ્રાદોષિકમાં અને અર્ધરાત્રિકકાળમાં નિયમથી ઉત્તરની સન્મુખ રહે. વૈયમિક કાળમાં દિશાની ભજના, ઈચ્છા હોય તે પ્રમાણે ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ રહે. પ્રાભાતિકમાં નિયમો પૂર્વાભિમુખ રહે.
હવે કાળગ્રહણનું પરિમાણ કહે છે – • નિયુક્તિ-૧૩૯૪-વિવેચન :
ઉત્સર્ગમાં ઉત્કૃષ્ટથી ચારે કાળ ગ્રહણ કરે અને ઉત્સર્ગમાં જ જઘન્યથી નિક થાય છે.
દ્વિતીય પદમાં અપવાદ છે. તેથી કાળ દ્વિક થાય છે. અમાયાવીને કારણે અગૃહમાણ હોવાથી આમ કહ્યું અથવા ઉત્કૃષ્ટથી ચાર થાય છે. જઘન્યથી હાનિ પદમાં ત્રિક થાય છે. કેમકે એકમાં અગૃહિત છે.
બીજ હાનિપદમાં કૃતમાં દ્વિક થાય છે. એ પ્રમાણે માયાવીને ત્રણ ગ્રહણ કરતાં એક જ થાય છે અથવા માયા વિમુક્તને કારણે એક પણ કાળને ન ગ્રહણ કરે તો પણ દોષ નથી એટલે કે તેને તેમાં પ્રાયશ્ચિત આવતું નથી. આ ગાથાર્થ કહ્યો.
કાલવતુક કઈ રીતે ? તે કહે છે – • નિયુક્તિ-૧૩૯૫-વિવેચન :
પ્રાદોષિક કાળ ગ્રહણ કરીને બધાં સૂત્ર-પોરિસિ કરીને પૂર્ણ પરિસિમાં સૂત્રપાઠીઓ સુવે છે. અર્થ ચિંતકો અને ઉકાલિક પાઠકો જાગે છે. ક્યાં સુધી ?]. અર્ધરાત્ર સુધી.
અર્ધરાત્રિ પૂરી થયા પછી કાળ ગ્રહણ કરીને જાણતા હોય તે સુવે. ત્યારે ગુર
ઉઠીને ચરમસત્રિ સુધી ગણે છે. છેલ્લી સત્રિો [ચમ પ્રહર) બધાં ઉઠીને પૈસમિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે – તે કાળે તેમના ગુરઓ સુવે છે.
પ્રભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રામાતિક કાળ ગ્રહણ કરશે તે કાળ પ્રતિક્રમીને પ્રભાતિક કાળ ગ્રહણ કરે છે. બાકી કાળ વેળામાં પ્રાભાતિક કાળને પ્રતિક્રમે છે. પછી આવશ્યક કરે છે.
આ પ્રમાણે ચારે કાળ થાય છે.
ત્રણ કઈ રીતે ? કહે છે. પ્રાભાતિક કાળ ન ગ્રહણ કરીને બાકીના ત્રણ કાળ થાય. • અથવા આ રીતે -
• નિયુક્તિ -૧૩૯૬,૧૩૯૭-વિવેચન :નિયુક્તિની બંને ગાવાની સંયુક્ત વ્યાખ્યા આ પ્રમાણે –
વૈરામિક કાળને ન ગ્રહીને, બાકીના ત્રણે કાળ ગ્રહણ કરતાં ત્રણ કાળ. અથવા અર્ધ શકિક ન ગ્રહણ કરીને ત્રણ કાળ ગ્રહણ થાય.
બે કઈ રીતે ? પ્રાદોષિક અને અર્ધાગિક ગ્રહણ કરે અને બાકીના બે ગ્રહણ ન કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પૈસગિકને ગ્રહણ કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પ્રામાતિક બંને ગ્રહણ ન કરીને બે કાળ ગ્રહણ થાય છે.
અહીં પણ કલામાં પ્રાદોષિક વડે અનુપરતથી જ ઉપયોગથી સુપતિજાગરિત થઈ સર્વ કાળમાં ભણે તેમાં દોષ નથી. અથવા વૈરામિક અને અર્ધાગિકમાં ગ્રહણ ન કરતાં બે અથવા અર્ધરામિક અને પ્રામાતિકને ગ્રહણ ન કરતા બે અથવા વૈરામિક અને પ્રાભાતિકને ગ્રહણ કરીને બે કાળગ્રહણ થાય. જો એક જ હોય તો કોઈપણ કાળગ્રહણ કરે.
કાળ ચકના આ કારણો છે -
કાળચક ગ્રહણ ઉત્સર્ગ વિધિ જ છે. અથવા પ્રાદોષિક ગ્રહણ કરતાં ઉપહત થતાં અરિત્ર ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. પ્રાભાતિક દિવસને માટે ગ્રહણ કરેલ જ છે. એ પ્રમાણે કાળચતુષ્ટ કહ્યું. અનુપહત પ્રાદોષિકમાં સુપતિ જાગરિતમાં આખી રાત્રિ ભણે છે. અર્ધરામિકમાં પણ વૈરાગિક ભણે છે. વૈરાઝિક પણ અનુપહતથી સુપતિજાગરિતથી પ્રભાતિક કાળમાં અશુદ્ધ ઉદ્દિષ્ટ હોય તો દિવસથી પણ ભણે.
કાળચતુકમાં ગ્રહણના કારણો આ છે - પ્રાદોપિક ન ગ્રહણ કરે અથવા શિવાદિ કારણથી શુદ્ધ ન થાય. અર્ધરામિક ગ્રહણ ન કરે અથવા કારણથી શુદ્ધ ન થાય. પ્રાદોષિકથી સુપતિ જાગરિતથી ભણે પણ ગ્રહણ ન કરે પૈસગિક કારણથી ગ્રહણ ન કરે ન શુદ્ધ થાય. પ્રાદોષિક કે અર્ધાગિકાથી જ કહે છે. અથવા ત્રણ ગ્રહણ ન કરે અથવા પ્રાભાતિક કારણથી ગ્રહણ ન કરે કે શુદ્ધ ન થાય. પૈસબિકથી દિવસના જ ભણે.
હવે પ્રભાતિક કાળગ્રહણ વિધિને પૃથક કહે છે –
Page #445
--------------------------------------------------------------------------
________________
૪/ર૯, નિ - ૧૩૯૮,
ભા. ૨૨૪
૨
• નિયુક્તિ-૧૩૯૮નું વિવેચન :આ નિર્યુક્તિની વ્યાખ્યા ભાષ્યકાર સ્વયં જ કરશે.
તેમાં પ્રાભાતિક કાળમાં ગ્રહણવિધિ અને પ્રસ્થાપના વિધિ છે. તેમાં ગ્રહણવિધિ આ પ્રમામે છે –
• ભાષ્ય-૨૨૪-વિવેચન :
દિવસમાં સ્વાધ્યાય વિરહિતોને દેશાદિકથા સંભવ વર્જન કરવાને તથા મેધાવી અને બીજાને વિન વર્જનાર્થે, એ પ્રમાણે બધાંના અનુગ્રહને માટે નવ કાળગ્રહણ કાળ પ્રભાતિકમાં અનુજ્ઞા કરાયેલ છે. તેથી નવકાળગ્રહણ વેળામાં બાકીના સ્વાભાવિક કાલગ્રાહી કાળને પ્રતિક્રમે છે. બાકીના તે વેળામાં પડિક્કમે કે ન પડિક્કમે. એક નિયમા ન પ્રતિક્રમે. જો છીંક અને રુદન આદિ વડે શુદ્ધ ન થાય ત્યારે તે જ વૈરાત્રિનો સુપતિ જાગરિત થશે.
તે પણ પ્રતિક્રમીને ગુરને કાળ નિવેદન કરીને સૂર્ય ઉદય પૂર્વે કાળથી પ્રતિક્રમે છે. જો ગ્રહણ કરાતો નવ વખત અનુપહત હોય કાળ ત્યારે જણાય છે – ધ્રુવ અસ્વાધ્યાયિક, તેથી સ્વાધ્યાય ન કરે.
નવ વખત ગ્રહણમાં આ વિધિ છે – • ભાણ-૨૨૫-વિવેચન :
એક જ ગ્રહણ કરતાં છીંક, રૂદિતાદિ વડે યોગ્યની પ્રતિક્ષા કરે. ફરી ગ્રહણ કરે, એ પ્રમાણે ત્રણ વાર કરે. પછી આગળ અન્યોન્ય સ્થંડિલમાં ત્રણ વાર, તે પણ ઉપહત થાય તો અન્યોન્ય ચંડિલમાં ત્રણવાર, ત્રણ ન હોય ત્યારે બે જણા નવ વાર પૂરે છે. જો બે જણ પણ ન હોય તો એક જ નવ વખતને પૂર્ણ કરે છે. - ચંડિલ ભૂમિ જ ન હોય તો અપવાદ છે – ત્રણ કે બે કે એકમાં પણ ગ્રહણ કરે છે.
“પરવચનમાં ખર આદિ” આ પદોની આ વ્યાખ્યા છે – “ખર”ને પ્રેરણા કરે છે. જો રહે છે તો અનિટમાં કાળવધ, ખરચી ડે છે તો બાર વર્ષનો કાળ ઉપહd થાય છે. બીજી પણ અનિષ્ટ ઈન્દ્રિય વિષયમાં પણ એ પ્રમાણે જ કાળdધ થાય છે ?
આચાર્ય કહે છે – [હવેનું ભાગ-૨૨૬]. • ભાષ્ય-૨૨૬-વિવેચન :
અનિષ્ટ માનુષી સ્વરમાં કાળવધ થાય. બાકીના - તિર્યચ, તેના જો અનિષ્ટ પ્રહાર શબ્દને સાંભળે તો કાળdધ.
‘ઘાયfમય' એ મૂળ ગાથામાં જે અવયવ છે, તેની વ્યાખ્યા -
જો પ્રાભાતિક કાળગ્રહણ વેળામાં પ્રોષિતપતિકા [જેનો પતિ પરદેશ ગયેલ હોય તેવી) સ્ત્રી પતિના ગુણોનું સ્મરણ કરતી રોજેરોજ રડતી હોય. રુદન વેળાનો પૂર્વ જ કાળ ગ્રહણ કરવો જોઈએ.
અથવા તેણી પમ પ્રત્યુષ કાળમાં રડતી હોય ત્યારે દિવસે જઈને તેને કહી આવે. જો તેણી પ્રજ્ઞાપનાને ન ઈચ્છે તો ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરાય છે. હવે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ “વમfav' આ અવયવની વ્યાખ્યા -
• ભાષ્ય-૨૨૩-વિવેચન :
ઘણાં પ્રયત્નથી - મોટેથી રદન, તેને વિરસ કહે છે. તે ઉપહત કરે છે - હણે છે. જે વળી ધોલમાન અને મધુર શબ્દને ન ઉપહત કરે - ન હણે જ્યાં સુધી અજપાક હોય ત્યાં સુધી અવ્યક્ત. તે થોડાં પણ વિવરથી ઉપહત થાય છે. મહાનું અશ્રુથી ભરેલ રુદન વડે હણે છે.
આ રીતે પ્રાભાતિક કાળ ગ્રહણ વિધિ કહી. હવે પ્રાભાતિક પિઠવવાની] પ્રસ્થાપનાની વિધિ કહે છે -
સર્ય ઉગ્યા પછી દિશાવલોક કરીને પ્રસ્થાપના કરે છે. જો અર્ધ પ્રસ્થાપિતમાં છીંક આદિ વડે ભગ્ન પ્રસ્થાપન થતાં બીજો દિશાવલોક કરીને તેની જ પ્રસ્થાપના કરે છે.
એ પ્રમાણે ત્રીજી વખત પણ દિશાવલોક કરે. દિશાવલોક કરવામાં આ કારણ છે – • નિયુક્તિ-૧૩૯૯-વિવેચન :
આકીર્ણ - ૫ગલ, તે કાગડા આદિથી લાવેલ હોય અથવા મહિકા પડવીનો આરંભ થયેલ હોય. એ પ્રમાણે એવા એક સ્થાને ઉપહત થતાં ત્રણ વખત સો હાથથી બહાર બીજા સ્થાને જઈને પડિલેહણા અને પ્રસ્થાપના કરે છે, એમ કહેલ છે.
તેમાં પણ પૂર્વોક્ત વિધિથી ત્રણ વખત પ્રસ્થાપના કરે છે.
એ પ્રમાણે બીજા સ્થાને પણ અશુદ્ધ હોય તો ત્યાંથી પણ સો હાયથી આગળ બીજા સ્થાનમાં જઈને ત્રણ વખત પૂર્વોક્તવિધાનથી તે પ્રસ્થાપના કરે છે. જો શુદ્ધ હોય તો સ્વાધ્યાય કરે છે.
નવ વખત છીંક આદિ વડે હણાય, તો નિયમથી પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરતા નથી.
• નિયુક્તિ-૧૪૦૦ + વિવેચન :
જે પ્રસ્થાપનામાં ત્રણ અધ્યયનો સમાપ્ત થાય તો તેની ઉપર એક શ્લોક કહેવો જોઈએ. તે સમાપ્ત થતાં પ્રસ્થાપન સમાપ્ત થાય છે.
શોણિત, મૂત્ર-પુરુષ, ગંધ આલોકાદિને પરિહરવા. અહીં આ દ્વિતીય પાદનો અર્થ કહેવાઈ ગયેલ છે. “શોણિત'ની આ વ્યાખ્યા છે -
નિયુક્તિ-૧૪૦૧-વિવેચન :
જ્યાં સ્વાધ્યાય કરતાં લોહી, મેદાદિ દેખાય, તો ત્યાં સ્વાધ્યાય કરવો નહીં. કટક કે ચિલિમિલિનું અંતર દઈને કરે છે.
વળી જ્યાં સ્વાધ્યાય જ કરતા મૂત્ર-પુરીષાદિ કલેવરાદિકની ગંધ કે બીજી પણ કોઈ અશુભ ગંધ આવતી હોય તો સ્વાધ્યાય ન કરે.
બીજા પણ બંધન, સેધનાદિ જોઈને પરિહરે. આ બધું નિર્લાઘાત કાળમાં કહેલ છે. વ્યાઘાતકાળમાં પણ એ પ્રમાણે જ છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૬૦૪/૨૯, નિં - ૧૪૦૧
વિશેષ એ કે – ગંડક અને મરુકનું દૃષ્ટાંત સંભવતું નથી.
• નિયુક્તિ-૧૪૦૨ + વિવેચન :
આ સામાન્યતર અસ્વાધ્યાયમાં જે સ્વાધ્યાય કરે છે, તે આજ્ઞા અનવસ્થાષ્ય, મિથ્યાત્વ અને વિરાધના પામે છે.
૯૩
ગાથા સુગમ છે. “અસ્વાધ્યાયિક બે ભેદે છે' ઈત્યાદિ મૂળ દ્વારગાથામાં પર સમુર્ત્ય અસ્વાધ્યાયિક દ્વાર વિવરણ કર્યુ.
હવે આત્મસમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર અવાવાર્થે કહે છે – • નિયુક્તિ-૧૪૦૩ * વિવેચન :
આત્મસમુત્ય અસ્વાધ્યાયિક એકવિધ કે દ્વિવિધ હોય છે. તેમાં એકવિધ શ્રમણોને હોય છે અને દ્વિવિધ શ્રમણીને હોય છે.
અહીં પૂર્વાદ્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ છે – શ્રમણોને એકવિધ તેના વ્રણમાં થાય છે. શ્રમણીને બે ભેદે તે વ્રણ અને ઋતુકાળથી થાય છે. આ વ્રણમાં
વિધાન કરે છે –
• નિયુક્તિ-૧૪૦૪-વિવેચન :
પહેલો જે વ્રણ તે સો હાથથી બહાર ધોવાથી નિઃગલ કરાય છે. પછી ત્રણ બંધો પરિંગલિત થાય છે. ઉત્કૃષ્ટથી ગલનાન્વિતને કહે છે – તેમાં યતના હવે પછી કહેવાનાર લક્ષણરૂપ છે. વ્રણ બે ભેદે છે – સંભવ અને આર્તવ. બંનેમાં પણ એ પ્રમાણે પકયતના કરવી જોઈએ.
• નિયુક્તિ-૧૪૦૫-વિવેચન :
વ્રણ ધોવાતા નિષ્પગલમાં સો હાથથી બહાર પટ્ટક આપીને કહે છે. ફૂટવાથી પરિંગલમ્ થાય તે પટ્ટકમાં તેની ઉપર ભસ્મ નાંખીને ફરી પટ્ટક આપે [પાટો બાંધે
એમ કહેલ છે. એ પ્રમાણે ત્રીજામાં પણ પાટો બાંધવો ઉક્ત ત્રણેમાં ત્યારપછી વાચના
આપવી જોઈએ.
ત્રીજી વખત પછી પણ [લોહી કે પરુ] ગળતા હોય તો સો હાથથી બહાર વ્રણ અને પાટો ધોઈને પછી વાચના આપે. અથવા બીજે ભણે.
• નિયુક્તિ-૧૪૦૬ + વિવેચન :
બીજો ભેદ શ્રમણીનો તેમાં આર્ત્તવ. ત્યાં પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ
કે ઉત્કૃષ્ટથી સાત બંધ કરવા જોઈએ. તો પણ આર્તવ ન રોકાય તો સો હાથથી બહાર ધોઈને ફરી વાંચના આપે. અથવા બીજે ભણે.
• નિયુક્તિ-૧૪૦૭ + વિવેચન :
એ પ્રમાણે કોઈપણ અસ્વાધ્યાયમાં પોતે સ્વાધ્યાય ન કરે. જો કોઈ અજયણાથી
કરે છે, તો તે આજ્ઞાભંગાદિ દોષ પામે છે.
ગાથા સુગમ છે. માત્ર આજ્ઞા ભંગાદિ દોષ ન લાગે, પરંતુ –
• નિર્યુક્તિ-૧૪૦૮-વિવેચન :
“શ્રુતજ્ઞાનમાં અનુપયાથી અભક્તિ થાય છે અથવા શ્રુતજ્ઞાન ભક્તિના
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ રાગથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.”
આ ઉપદેશ છે. તો પણ લોકધર્મ વિરુદ્ધ હોવાથી તેમ ન કરવું જોઈએ. અવિધિમાં પ્રમાદ જન્મે છે. તેમાં દેવતા છળ કરે છે. જેમ વિધાસાધનની વૈગુણ્યતાથી
વિધા સિદ્ધ થતી નથી, તેમ અહીં પણ કર્મક્ષય ન થાય.
E୪
ધર્મપણાથી - શ્રુતધર્મનો આ ધર્મ જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનું વર્જન, તેમ કરે તો શ્રુતજ્ઞાનાચારને વિરાધે છે, તેથી ન કરવો.
શિષ્ય કહે છે – જો દાંત, માંસ, લોહી આદિમાં અસ્વાધ્યાયિકનું શરીર તો આનાથી યુક્ત જ છે, તેથી સ્વાધ્યાય કેમ કરે ?
• નિયુક્તિ-૧૪૦૯-વિવેચન
=
ચોદક [શિષ્ય]ના અભિપ્રાયના અનુમતાર્થે કહે છે – તમારું કથન સત્ય છે, તેનાથી યુક્ત શરીર છે, તો પણ તે શરીથી પૃથક્પ છે, તેનું વર્જન કરવું જોઈએ. પણ જે ત્યાં જ રહેલ છે, તેને ન વવા. આવું બતાવવા કહેલ છે. આ પ્રમાણે જ લોકમાં જોવાય છે, લોકોત્તરમાં પણ આવો જ અર્થ કરાયેલ છે. પણ બીજા કહે છે – • નિયુક્તિ-૧૪૧૦-વિવેચન :
--
મળ-મૂત્ર આદિ અંદર રહેલાં છે, તેનાથી જ બહાર ઉપલિપ્ત કરી દેતા નથી. અનુપલિપ્ત જ રહે છે. વળી અંદર રહેલા હોવા છતાં તેમાં અર્ચના-પૂજા કરે જ છે. વળી બીજા કહે છે -
• નિયુક્તિ-૧૪૧૧-વિવેચન :
જે પ્રતિમા સન્નિહિત-દેવતા અધિષ્ઠિત છે, તે જો કોઈ પણ અનાદરથી જાણીને જ બહાર મળથી લિપ્ત કરીને તે પ્રતિમાને સ્પર્શે કે તે પ્રતિમાની અર્ચના-પૂજા કરે છે, તો તે સહન ન કરે, પણ પ્તિચિત્ત આદિ કરે છે, રોગ પણ ઉત્પન્ન કરે છે કે મારી પણ નાંખે છે.
એ પ્રમાણે જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે, તેને જ્ઞાનાચારની વિરાધનાથી કર્મબંધ થાય છે. આ તેમને પરલોકસંબંધી દંડ છે. આ લોકમાં પણ પ્રમતને દેવતા છળે છે. આજ્ઞાદિ વિરાધના તો નિયમા થાય જ છે.
કોઈ આ પ્રશસ્ત કારણોથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે. તે જણાવતા હવે કહે છે કે –
• નિયુક્તિ-૧૪૧૨ + વિવેચન :
રાગથી કે દ્વેષથી જે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે અથવા દર્શન મોહથી મોહિત કહે છે કે – અમૂર્ત એવા જ્ઞાનની આશાતના શું થાય? તેમાં કયો અનાચાર છે ?
તેમાં આ વિભાષા છે – [નિયુક્તિ-૧૪૧૩માં]
• નિયુક્તિ-૧૪૧૩ + વિવેચન :
બીજા વડે ગણી કે વાચક વ્યાÇિયમાણ થાય અથવા શબ્દાદિ વડે હષ્ટ, તુષ્ટ
કે નંદિત થાય, તેનો અભિલાષી અસ્વાધ્યાયિકમાં પણ સ્વાધ્યાય કરે છે. એ પ્રમાણે
Page #447
--------------------------------------------------------------------------
________________
૬૦૪/૨૯, નિ - ૧૪૧૩
રાગમાં કે દ્વેષમાં ગણી કે વાચકને વ્યાહિય કરાય છે – “હું પણ અધ્યયન કરીશ, જેથી આમની સામે સપ્રતિભૂત થઈ જાઉં,
જે કારણથી જીવ-શરીર અવયવો અસ્વાધ્યાયિક છે છે, તેથી અસ્વાધ્યાયિક આની શ્રદ્ધા ન કરે તો આ દોષ લાગે –
• નિયુક્તિ-૧૪૧૪ + વિવેચન :
ЕЧ
ક્ષિપ્તચિત્ત આદિ ઉન્માદ, દીર્ઘકાળના રોગો, જલ્દીઘાત કરે તેવો આતંક, આ બધાંને પામે છે. તીર્થંકર ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. અર્થાત્ મિથ્યાર્દષ્ટિ થાય છે અથવા ચાત્રિથી પડે છે અર્થાત્ સંયમ ભ્રષ્ટ થાય છે. આગળ કહે છે - • નિયુક્તિ-૧૪૧૫ + વિવેચન :
આ લોકમાં આ ફળ છે [તે ઉપર કહ્યું], પરલોકમાં તે વિધાઓ ફળ આપતી નથી. જે શ્રુતની આશાતના કરે, તે દીર્ઘ સંસારમાં ભમે છે.
શ્રુત જ્ઞાનાચારમાં અવિપરીત કરનાર છે તે જ્ઞાનાવરણીય કર્મો બાંધે છે. તેના ઉદયથી વિધાનો ઉપચાર કરાયા છતાં ફળ આપતી નથી. અર્થાત્ વિધા સિદ્ધ થતી નથી. વિધિથી ન કરતાં પરાભવ થાય. એ પ્રમાણે શ્રુતની આશાતના કહી.
અવિધિમાં વર્તનાને નિયમથી આઠ કર્મ પ્રકૃતિ બંધાય છે. હ્રસ્વ સ્થિતિકને દીધસ્થિતિક કરે છે. મંદાનુભાવને તીવ્રાનુભાવ કરે છે. અલ્પ પ્રદેશાગ્રને બહુપદેશાગ્ર કરે છે. આમ કરનાર નિયમથી દીર્ધકાલિક સંસારને બાંધે છે - અથવા -
જ્ઞાનાચાર વિરાધનામાં દર્શન વિરાધના થાય. જ્ઞાન અને દર્શન વિરાધનાથી નિયમા ચાસ્ત્રિ વિરાધના થાય. એ પ્રમાણે ત્રણેની વિરાધના થકી મોક્ષ થતો નથી. તેથી નિયમા સંસાર વધે.
તેથી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો.
• નિર્યુક્તિ-૧૪૧૬,૧૪૧૭ :
ધીર પુરુષો દ્વારા પ્રાપ્ત અસ્વાધ્યાય નિયુક્તિ મેં કહેલ છે. કે જે કહેનારા સંયમ તપ યુક્ત નિર્પ્રન્ગ મહર્ષિ પુરુષો હતા.
અસ્વાધ્યાયિક નિયુક્તિમાં ઉપયુક્ત અને ચરણ-કરણથી યુક્ત એવા સાધુઓ અનેક ભવના સંચિત અનંત કર્મ ખપાવે છે.
[બંને નિર્યુક્તિ ગાથા સુગમ હોવાથી વૃત્તિકાર મહર્ષિઓ તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી અસ્વાધ્યાયિક નિયુક્તિ પુરી થઈ.
અધ્યયન-૪-અંતર્ગત્ અસ્વાધ્યાય-નિયુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
Εξ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• સૂત્ર-૨૯ -- [અંત્યભાગની ફરી નોંધ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છા મિ દુક્કડં. • વિવેચન-૨૯ :- [શેષ સૂત્રની વૃત્તિ–]
અસ્વાધ્યાયથી વિપરીત લક્ષણરૂપ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો. આ આશાતનાથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં.
[આ રીતે ૩૩-આશાતના કહી. વિશેષ આ પ્રમાણે −]
આ સૂત્ર નિબદ્ધ છે. અર્થથી બીજો પણ અર્થ હોય તે જાણવો. વળી તે અવ્યામોહાર્યે હું કહીશ.
અહીં એકથી તેત્રીશ પદો કહ્યા. તેથી આગળ બુદ્ધ [જિન] વચનના ચોત્રીશ અતિશય પણ કહેલાં છે. વચનના પાત્રીશ અતિશયો પણ છે. ઉત્તરાધ્યયનના ૩૬અધ્યયનો પણ છે.
એ પ્રમાણે જેમ ‘સમવાય' સૂત્રમાં સોની સંખ્યા સુધી સો તારા કહેલ છે. જેમકે – શતભિષજા નક્ષત્રમાં સો તારા કહેલ છે. એ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને પછી અનંત સ્થાનો વડે કહેલ છે.
સંયમ, અસંયમના જે પ્રતિષેધાદિ કરણ અતિચારનું અહીં તેત્રીશ સંખ્યા સુધી પ્રતિક્રમણ બતાવેલ છે. અપરાધ પદમાં તો સૂત્રની અંતર્ગત્ જે હોય તે બધું પણ અને સર્વે અતિચાર સમૂહ લેવો.
એકવિધ અસંયમથી દીર્ધપર્યાય સમૂહની એ પ્રમાણે અતિચાર વિશોધિ કરીને
નમસ્કાર કરે છે. તે આ રીતે –
નમો નગ્લીસા૰ ઈત્યાદિ અથવા પૂર્વોક્ત અશુભસેવના થકી પડિક્કમીને ફરી ન કરવાને માટે નમસ્કારપૂર્વક પ્રતિક્રમતા કહે છે –
• સૂત્ર-૩૦ :
ભગવંત ઋષભથી લઈને મહાવીર પર્યન્તના ચોવીસે તીર્થંકરોને મારા નમસ્કાર થાઓ.
• વિવેચન-૩૦ :
હવે અહીં નમસ્કાર કરાયેલ પ્રસ્તુતના વ્યાવર્ણનાર્થે કહે છે –
• સૂત્ર-૩૧ :
આ નિગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, વલિક, પ્રતિપૂર્ણ, નૈયાયિક, સંશુદ્ધ, શાકક, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિર્વાણનો માર્ગ, નિર્માણનો માર્ગ, અતિતથ, અવિસંધિ, સર્વ દુ:ખનો પક્ષીણ માર્ગ છે.
આમાં સ્થિત જીવો સિદ્ધ થાય છે, બોધ પામે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે.
• વિવેચન-૩૧ :
આ જ - સામાયિક આદિથી પ્રત્યાખ્યાન પર્યન્ત કે દ્વાદશાંગ ગણિપિટક.
નિગ્રન્થ - બાહ્ય અને અત્યંતર ગ્રંથિ ચાલી ગયેલા સાધુઓ નિર્ગુન્થોનું આ તે
Page #448
--------------------------------------------------------------------------
________________
૪/૩૧, નિ - ૧૪૧૬,૧૪૧૭
તૈગ્રન્થ. પાવચન-કર્ષથી અભિવિધિસહ કહેવાય છે તે જીવ આદિ જેમાં છે, તે પ્રાલયન. આ નિરૂત્થપ્રવયન કેવું છે? તેને જણાવતાં વિશેષણો કહે છે -
સત્ય-સજ્જનોને હિતકારી, સંત-મુનિના ગુણો કે પદાર્થો કે સદ્ભૂત છે. નયદર્શન પણ સ્વવિષયમાં સત્ય હોય છે, તેથી કહે છે -
અનુત્તતેનાથી ઉત્તર બીજું કોઈ નથી. ચયાવસ્થિત સમસ્ત વસ્તુ પ્રતિપાદવલી ઉત્તમ. જો આ આવે છે, તો પણ બીજા અપવર્ગ પ્રાપક ગુણો વડે પ્રતિપૂર્ણ ન હોવાનો સંભવ છે તેથી કહે છે –
પ્રતિપૂર્ણ - અપવર્ગ પ્રાપક ગુણો વડે ભર્યું. ભરેલું હોવા છતાં પેટભરાની માફક તે નયનશીલ ન પણ હોઈ શકે, તેથી કહે છે –
તૈયાયિક-નયનશીલ અર્થાત્ મોક્ષગમક. તૈયાયિક પણ અસંશુદ્ધ અર્થાત્ સંકીર્ણ હોય. આક્ષેપથી તૈયાયિક થશે નહીં, તેથી કહે છે -
સંસદ્ધ-સમસ્તપણાથી શુદ્ધ, એકાંતે અકલંક. આવા સ્વરૂપે હોવા છતાં કથંચિત તેવા સ્વાભાવપણાથી બંધનનો કાપનાર ન પણ થાય તેથી કહે છે –
શચકતક - કાપે તે કઈક. શલ્ય-માયા આદિ. અર્થાત્ ભવના બંધનરૂપ માયા આદિ શલ્યના છેદક. Q પરમતના નિષેધાર્થે કહે છે -
સિદ્ધિમાર્ગ - સિદ્ધિ એટલે હિતાર્થની પ્રાપ્તિ, તેનો માર્ગ.
મુક્તિમાર્ગ- મૂકાવું તે મુક્તિ - અહિતાર્થ કર્મવિશ્રુતિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ - “કેવળજ્ઞાનાદિ હિતાર્યની પ્રાપ્તિના દ્વારથી અને અહિત કર્મોની વિસ્મૃતિના દ્વારથી મોક્ષ સાધક" એવી ભાવના છે. આના દ્વારા કેવળજ્ઞાનાદિ રહિત અને સકર્મક મુકત એવા દુર્ણયનો નિવાસ કરેલ છે.
નિર્માણમાર્ગ - જાય છે તે માન. નિરૂપમ યાન તે નિર્માણ - ઈષતપાભાસ નામક મોક્ષપદ. તેનો માર્ગ. આવો નિર્માણ માર્ગ વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિનું કારણ છે. આના દ્વારા અનિયત સિદ્ધિક્ષેત્ર પ્રતિપાદન પરાયણ દુર્નયનો નિરાસ કરેલ છે.
નિર્વાણમાર્ગ - નિવૃત્તિ તે નિવણિ - સકલ કર્મક્ષય જ આત્યંતિક સુખ. નિવણિનો માર્ગ તે નિર્વાણ માર્ગ-પરમ નિવૃત્તિનું કારણ. આના દ્વારા નિઃસુખદુ:ખા મુક્તાત્મા એવું પ્રતિપાદન કરતાં દુર્નયનો નિરાસ કર્યો છે.
હવે નિગમન કરતાં કહે છે -
અવિતહમવિસંધિ સર્વદુ:ખ પ્રક્ષીણમાર્ગ - તેમાં વિતથ - સત્ય, અવિસંધિ - અવ્યવચ્છિન્ન, કેમકે વિદેહાદિમાં સર્વદા વર્તે છે. સર્વ દુઃખ પ્રક્ષીણ કેમકે મોક્ષનું કારણ છે.
હવે પરાર્થકરણ દ્વારથી આનું ચિંતામણિત્વ દર્શાવતા કહે છે –
અહીં સ્થિત થયેલા જીવો - સિમ ાંતિ - આ નિગ્રંથ પ્રવચનમાં રહેલો જીવો સિદ્ધિ પામે છે - અણિમાદિ સંયમના ફળને પામે છે. પુતિ - બોધ પામે છે - કેવલિ થાય છે. મુવંતિ - ભવોપગ્રાહી કરી મૂકાય છે. નિવ્વાતિ - પરિ એટલે ચોતરફથી નિર્વાણ પામે, અતિ તેઓ સર્વે દુઃખો - શારીરિક અને માનસિકનો અંત [34/7]
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - વિનાશ કરે છે.
| આટલું કહીને હવે અહીં ચિંતામણિ કપમાં કર્મમલને ધોનાર સલિલૌઘ - જળ સમૂહની શ્રદ્ધાનો આવિષ્કાર કરતાં કહે છે -
• સૂત્ર-૩ર :
તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું પાલન-૫શના રું છું, અનુપાલન કરું છું. તે ધર્મની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો, સ્પર્શના કરતો, અનુપાલન કરતો હું –
તે ધર્મની આરાધનામાં ઉધત થયો છું. વિરાધનાથી અટકેલો છું તેના જ માટે) અસંયમને જાણીને તપુ છું અને સંયમને સ્વીકારું છું. બહાને જાણીને તજુ છું, બ્રહ્મચર્યને સવીકારું છું. અકલાને જાણીને તજુ છું, કથને સ્વીકારું છું. અજ્ઞાનને જાણીને તજુ છું, જ્ઞાનને સ્વીકારું છું. અક્રિયાને જાણીને હજુ છું અને ક્રિયાને સ્વીકારું છું. મિથ્યાત્વને જાણીને તજુ છું, સમ્યકત્વને સ્વીકારું છું. અબોધિને વણીને તપુ છું. બોધિને સ્વીકારું છું. અમાનિ જાણીને હજુ છું અને માર્ગને સ્વીકારું છું.
• વિવેચન-૩ર :
જે આ તૈગ્રં° પાવન લક્ષણ ધર્મ કહ્યો છે. તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. આ સામાન્યથી કહ્યું. પ્રીતિકરણ દ્વારથી સ્વીકારું છું. અભિલાષાના અતિરેકથી આસેવન અભિમુખ થઈને રુચિ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ જુદા જ બતાવ્યા છે. કેમકે ક્યારેક દહીં આદિમાં પ્રીતિનો સદ્ભાવ છતાં સર્વદા રુચિ હોતી નથી.
આસેવના દ્વારથી સ્પર્શના કરું છું. પુનઃપુનઃ કરવા વડે આ ધર્મની હું અનુપાલના કરું છું.
તે ધર્મની શ્રધ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શના, અનુપાલના કરતો -
તે ધર્મની આરાધનાના વિષયમાં ઉધત થયો છું. વિરાધનાના વિષયમાં નિવૃત થયો છું – અટકેલો છું. આ જ વાત ભેદથી કહે છે –
મસંયમ - પ્રાણાતિપાત આદિરૂપ, પરવાળrfમ - જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે હું પચ્ચખાણ કરું છું. તથા સંયમ-પૂર્વે કહેલ છે, સ્વીકારું છું, અંગીકાર કરું છું.
પ્રવI • અકૃત્ય અને કલા એટલે કૃત્ય. આ બીન બંધ કારણને આશ્રીને કહે છે. માન - સમ્યગ્રજ્ઞાન સિવાયનું જ્ઞાન, સાન - ભગવંતના વચનથી જન્મેલ. અજ્ઞાનના ભેદના પરિહરણાર્થે જ કહે છે –
મff - અક્રિયા એટલે નાતિવાદ. ક્રિયા-સમ્યગુવાદ.
બીજા બંધકારણને આશ્રીને કહે છે - મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને અંગીકાર કરું છું. આના અંગપણાથી જ કહે છે - અબોધિ એટલે મિથ્યાત્વ કાર્ય અને બોધિ એટલે સમ્યકત્વનું કાર્ય. આને સામાન્યથી કહે છે - મકાન - મિથ્યાત્વ આદિ, માન - સમ્યગ્રદર્શનાદિ.
Page #449
--------------------------------------------------------------------------
________________
અંe ૪/૩૨, નિઃ - ૧૪૧૬,૧૪૧૩
૧૦૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
હવે છાસ્થપણાથી સંપૂર્ણ શુદ્ધિને માટે કહે છે – • સૂઝ-33 -
જે કંઈ મને સ્મરણમાં છે, જે કંઈ મરણમાં નથી. જેનું મેં પ્રતિક્રમણ કર્યું અને જે [અજાણનું પ્રતિક્રમણ ન કર્યું.
તે [સર્વેના દિવસ સંબંધી અતિચારોને હું પ્રતિક્રમું છું.
હું શ્રમણ છું સંયત - વિરd - પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપ કર્મવાળો છું, નિયાણા રહિત છું, દૈષ્ટિ સંપન્ન અને માયામૃષા રહિત છું.
• વિવેચન-૩૩ :
છાસ્થ જેટલું કંઈ જાણી શકે તે મુજબ જે કંઈ મને સ્મૃતિમાં છે. તથા જાણકારીથી વિદિત જે કંઈ છે, તેનું હું પ્રતિક્રમણ કરું છું અને સૂક્ષ્મ-અવિદિત હોવાથી જેનું પ્રતિક્રમણ મેં કરેલ નથી. આવા પ્રકારથી જે કંઈ અતિચાર કર્યા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું.
આટલું પ્રતિક્રમીને ફરી અકુશલ પ્રવૃત્તિના પરિહારો માટે આત્માની અથતું પોતાની આલોચના કરતો કહે છે -
હું શ્રમણ છુંઈત્યાદિ. તેમાં પણ ચરકાદિ શ્રમણ નહીં. તો શું ? સંયત - સમસ્તપણે ચત યતનાવાન, વિરત-નિવૃત્ત. અતીતના અને આગામીકાળની નિંદા અને સંવર દ્વારથી જ કહે છે - આ પ્રમાણે ન કરવા વડે કરીને પ્રતિહા, અતીતને નિંદા વડે કરીને પ્રત્યાખ્યાત અને ભાવિમાં ન કરવા વડે, તે પ્રત્યાખ્યાત પાપકમાં.
આ દોષ પ્રધાન છે, એમ કરીને તેનાથી શૂન્ય આત્માને ભેદ વડે પ્રતિપાદન કરતાં કહે છે - અતિયાણ એટલે નિદાન રહિત.
સકલ ગુણને મૂળભૂત ગુણયુક્તતાને દર્શાવતા કહે છે - દૈષ્ટિસંપન્ન થતું સમ્યગુદનિયુકત. હવે કહેવાનાર દ્રવ્યવંદનના પરિહારને માટે કહે છે - “માયામૃષાવિવર્જક” - માયા ગભિત મૃષાવાદના પરિહારી.
આવા પ્રકારનો થઈને શું ?
સૂત્ર-૩૪
અઢીદ્વીપ અને બે સમુદ્રમાંની પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છા તથા પગને ધારણ કરનાર, પંચ મહાવતના ધારક, ૧૮,ooo શીલાંગના ધારક, અક્ષત આચાર ચાસ્ટિાવાળા, તે બધાંને શિર વડે, અંતઃકરણથી મસક નમાવીને હું વાંદુ છું.
• વિવેચન-૩૪ :
અર્ધતૃતીય હીપ-સમુદ્રમાં - જંબૂદ્વીપ, ધાતકીખંડ, પુખરાદ્ધમાં પંદર કર્મભૂમિમાં અથતિ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહમાં જે કોઈ સાધુઓ જોહરણાદિધારી છે, નિકૂવાદિના વ્યવચ્છેદ માટે કહે છે - પાંચ મહાવ્રતધારી, તેથી તેના એક અંગવિકલ પ્રત્યેકબુદ્ધના સંગ્રહ માટે કહે છે - અઢાર હજાર શીલાંગધારી. તેથી કેટલાંક ભગવંતો જોહરણાદિધારી હોતા નથી પણ હોતા તેનો સમાવેશ કર્યો.
આ ૧૮,૦૦૦ શીલાંગ આ પ્રમાણે - યોગ, કરણ, સંજ્ઞા, ઈન્દ્રિય, ભોમાદિ, શ્રમણધર્મથી શીલાંગના ૧૮,૦૦૦ ભેદોની નિષ્પત્તિ થાય છે. જેમકે - (૧) મનથી ન કરે આહાર સંજ્ઞા વિપક શ્રોબેન્દ્રિય સંવત ક્ષમા સંપન્ન એવા પૃથ્વીકાયના સંરક્ષક. (૨) એ પ્રમાણે અકાય સંરક્ષક, (3) તેઉકાય સંરક્ષક, (૪) વાયુકાય સંરક્ષક ઈત્યાદિ ભેદો કહેવા.
યોગ-3, કરણ-3, સંજ્ઞા-૪, ઈન્દ્રિય-પ, પૃથ્વીકાયાદિથી પંચેન્દ્રિય પર્યન અને અજીવ સહિત ૧૦, ક્ષાંતિ આદિ શ્રમણધર્મ-૧૦. આ બધાંનો ગુણાકાર કતાં 3 x 3 x ૪ x ૫ x ૧૦ x ૧૦ = ૧૮,૦૦૦ ભેદો થશે.
અક્ષતાવાર ચારિત્ર. તે બદાં - ગચ્છમાં રહેલ કે ગચ્છ બહાર. શિરસા - ઉત્તમાંગ, મસ્તકથી. મનથી-ત:કરણથી. મસ્તક નમાવીને વંદુ છું. આ પ્રમાણે વંદના કરીને પછી સાધુ ફરી ઓઘથી બધાં જીવોને ખમાવવું અને મૈત્રીને દશવિવાને કહે છે –
સૂઝ-૩૫,૩૬ -
હું સર્વે જીવોને અમાનું છું, બધાં જીવો મને ક્ષમા કરો. મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, મારે કોઈની સાથે સૈર નથી.
એ પ્રમાણે મેં આલોચના કરી છે, સમ્યક નિંદા કરી છે, ગઈ કરી છે, દુશંકા કરી છે. હું તે અતિચારોને પ્રવિધે પ્રતિકમતો ચોવીશે જિનને વંદુ છું.
• વિવેચન-૩૫,૩૬ :
‘બધાં જીવો તને પણ ખમાવો' જેથી તેમને પણ અક્ષમા નિમિતે કર્મબંધ ન થાય, એવી કરણાથી આમ કહેલ છે. સમાપ્તિમાં સ્વરૂપ પ્રદર્શન સહ મંગલ ગાથારૂપ સૂણ-૩૬-કહ્યું. એ રીતે દૈવસિક પ્રતિક્રમણ કહ્યું. સગિક પ્રતિક્રમણ પણ આ પ્રમાણે જ હોય મધ્યદેવસિકને સ્થાને અગિક કહેવું. ગૌચરચર્યાદિનું રામે પ્રતિક્રમણ સ્વપ્નાદિમાં સંભવથી જાણવું.
અધ્યયન-૪-“પ્રતિક્રમણ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
Page #450
--------------------------------------------------------------------------
________________
એ પ/૩૫,૩૬ નિ : ૧૪૧૬,૧૪૧૭
છે અધ્યયન-૫-“કાયોત્સર્ગ'' &
- * - * - * - * - - પ્રતિકમણ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે કાયોત્સર્ગ અધ્યયન આરંભે છે. આનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં વંદનાદિ ન કરવા આદિ વડે ખલિતની નિંદા પ્રતિપાદિત કરી. અહીં ખલિત વિરોષથી અપરાધ વ્રણ વિશેષના સંભવવી આવા અશુદ્ધને પ્રાયશ્ચિતરૂપ ભેષજ વડે અપરાધ વ્રણની ચિકિત્સા પ્રતિપાદિત કરે છે. અલવા પ્રતિક્રમણ અધ્યયનમાં મિથ્યાત્વ આદિ પ્રતિકમણ દ્વારથી કર્મનિદાનનો પ્રતિષેધ કહેલ છે, અહીં તે કાયોત્સર્ગ કરણથી પૂર્વે એકઠા કરેલ કર્મોનો ક્ષય કહે છે.
કહે છે કે – જેમ કકય લાકડાનો કાપતો કાપતો ચાલે છે એ પ્રમાણે સુવિહિતો કાયોત્સર્ગથી કર્મોને કાપે છે. કાર્યોત્સર્ગમાં સારી રીતે રહેલના ગોપાંગ જેમ જેમ ભાંગે તેમ સુવિહિતોનો અષ્ટવિધ ક્રમસંઘાત ભેદાય છે.
અથવા સામાયિકમાં ચારિત્રને વર્ણવ્યું, ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોની સ્તુતિ કરી. તે જ્ઞાન-દર્શનરૂપ હતી. એમ ત્રણેને કહ્યા. આના વિતથ આસેવનથી આલોક અને પરલોક સંબંધી થતાં અપાયોને દૂર કરવા ગુરુને નિવેદન કરવું. તે વંદનપૂર્વક થાય માટે વંદનને કહ્યું નિવેદન કરીને શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણને સેવવું. તેથી અનંતર અધ્યયનમાં તેનું નિરૂપણ કર્યું. અહીં તો પણ અશુદ્ધ રહેલા ચાપ ધ વ્રણની ચિકિત્સા પ્રાયશ્ચિતરૂપ ભેષજથી કહી છે. તેનું પ્રતિપાદન કરે છે–
• નિયુક્તિ-૧૪૧૮ + વિવેચન :
આલોચના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપના અને પારસંયિક [ દશ પ્રાયશ્ચિત કહ્યા.]
(૧) આલોચના • પ્રયોજનથી ૧૦૦ હાથ બહાર ગમનાગમન આદિમાં ગુરને નિવેદન. (૨) પ્રતિક્રમણ - પાછા ખસવું તે. સહસા સમિતાદિમાં મિથ્યાદુકૃત કરવું છે. (૩) મિશ્ર - શબ્દાદિમાં સગાદિ કરણ, આલોચના અને મિથ્યાકૃત કરવું તે. (૪) વિવેક » અનેકણીય ભોજનાદિમાં કંઈક ગ્રહણ થયું હોય તો તેનો પરિત્યાગ કરવો તે. (૫) વ્યુત્સર્ગ - કુસ્વપ્લાદિમાં કાયોત્સર્ગ કરવો એ ભાવના છે.
(૬) તપ - કર્મને તપાવે માટે તપ - પૃથ્વી આદિના સંઘનાદિમાં નિર્વિકૃતિકાદિ કરવા તે. (૭) છેદ * તપ વડે દુર્દમ શ્રમણના પર્યાયનું છેદન કરવું તે. (૮) મૂલપ્રાણાતિપાતાદિમાં ફરીથી વ્રત આરોપણ કરવું તે. (૯) અનવસ્યાય - હસ્તતાલાદિ પ્રદાનના દોષથી દુષ્ટતપરિણામવથી વ્રતમાં અવસ્થાપના નકવી તે અનવસ્થાય. (૧૦) પાસંગિક • પુરપવિશેષના સ્વલિંગ, રાજરાણીનું સેવન કસ્વાદિ કારણે પારસંયિક થાય પર પ્રાયશ્ચિતના અંતને પામે છે તે પારસંચિક.
આવી આગળ કોઈ પ્રાયશ્ચિત નથી.
એ પ્રમાણે પ્રાયશ્ચિત મૈષજ કહ્યું. હવે ત્રણ પ્રતિપાદિત કરે છે તે બે ભેદે છે - દ્રવ્ય વ્રણ અને ભાવ વણ. દ્રવ્ય વ્રણ શરીરક્ષત લક્ષણ છે. તેના પણ બે ભેદ જ
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે. તે કહે છે -
• નિયુકિત-૧૪૧૯ થી ૧૪૨નું વિવેચન :
કાયા એટલે શરીરના ઘણ-ક્ષતરૂપ બે પ્રકાર છે. તે આ રીતે – તેમાંથી ઉદ્ભવેલ તે તદુર્ભાવ • ગંડાદિ અને આગંતુક - કંટકાદિથી પ્રભવ. તેમાં આગંતુકનું શચોદ્ધરણ થઈ શકે છે, તદુર્ભવતું નહીં.
જો આને ઉદ્ધરિત કરાય - ઉત્તર પશ્કિર્મ કરાય તે વ્યવણ જ, તેને જણાવવા કહે છે - તનુ એટલે કૃશ, તીણ મુખવાળો નહીં, લોહીવાળો નહીં તે અશોણિત. માત્ર ચામડીને ચોંટીને હોય. ઉદ્ધત્ય એટલે શલ્યનો ત્યાગ કરે છે. વણને મદત ન કરે, કેમકે સત્રનું અભવ છે.
પ્રથમ શરાજમાં આ વિધિ છે, બીજા આદિ શવાજમાં વળી આ વિધિ છે - લાગેલાનું ઉદ્ધરણ, તે લગ્નોસ્તૃત. તે દ્વિતીયમાં - બહુ દૂર ન ગયેલ શલ્ય, કંઈક જ દેઢ રીતે લાગેલ હોય. તો મર્દન કરીને પચી વણ હોય તો, શલ્યનું ઉદ્ધરણ કરે, વણનું મર્દન, કમલાદિ વડે પૂરણ, તેને જ આ પ્રમાણે કરાય છે, જો શરા દૂર ગયેલ હોય.
વેદના ન થાય, તેથી ઉદ્ધરીને શરાનું ગાલન કરે છે. લોહી એ ચોથું શલ્ય છે. તથા શીઘ રૂઝાવવું તે ચેષ્ટા - પરિપંદનાદિ લક્ષણથી નિષેધ કરે છે. પાંચમાં શલ્યમાં ઉદ્ધરેલ વ્રણ જેને છે તે ઘણી તે વણીને શૈદ્રતત્વથી શાનું (ઉદ્ધરણ),
વ્રણનું રોહણ થાય, તે છ શરા ઉદ્ધરણ કરાતા હિત-પથ્ય, મિત-તોક અથવા ભોજન ન કરતો. ચાવતું શલ્યથી દૂષિત હોય, તેટલું જ માંગ છેદે. સાતમું શચ ઉદ્ધરતા શું ? પૂતિ-માંસ આદિ.
તે પણ ન રહેતા, ગોનસ ભક્ષિતાદિમાં રક વડે કરાય છે. તેનો અંગ છેદ હાડકાં સહિત કરે જેથી બાકીનાની રક્ષા થાય.
અહીં સુધી દ્રવ્યaણની ચિકિત્સા પ્રતિપાદિત કરી. હવે ભાવ વ્રણને પ્રતિપાદિત કરે છે -
આ અન્યકર્તાની ગાથા છે, ઉપયોગવાળી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. મૂલગુણ • પ્રાણાતિપાતાદિ વિરમણ લક્ષણ, ઉત્તગુણ તે પિંડ વિશુદ્ધિ આદિ. જેનું આ પ્રમાણે જ રૂપ છે, તે મૂલોતર ગુણરૂપ, તેના. પરમ ચરણપુર, તેના અપરાધ • ગોયરાદિ ગોચર, તે જ શો, તેનાથી પ્રભવ - સંભવ જેનો છે, તથાવિધ ભાવવણ થાય છે.
હવે આના અનેક ભેદ ભિન્ન ભાવવણના વિચિત્ર પ્રાયશ્ચિત્ત મૈષજથી ચિકિત્સા બતાવે છે, તેમાં -
ભિક્ષાયયદિના અતિચાર કોઈને આલોચના વડે જ શુદ્ધ થઈ જાય છે. આ શબ્દથી વિચારભૂમિ આદિ ગમતજ લેવા. અહીં અતિયાર જ વ્રણ છે. એ પ્રમાણે બધે જોડવું. બીજો વ્રણ અપભુપેક્ષિત ખેલ વિવેકાદિમાં - હા, હું અસમિત છું અથવા સક્સા અગુપ્ત છે તેની વિચિકિત્સા મિથ્યાકૃતથી થાય છે.
Page #451
--------------------------------------------------------------------------
________________
અંe | ૫,૩૬ નિ - ૧૪૧૯ થી ૧૪૨૩,
ભા. ૨૨૮
૧૦૩
ઈટ-અનિષ્ટ શબ્દાદિમાં રાગ કે દ્વેષ કિંચિત પણ થાય. અહીં બીજો વ્રણ મિશ્રમૈષજ્યથી ચિકિત્સા કરવી જોઈએ. અર્થાત આલોચના અને પ્રતિક્રમણથી શોધિત થાય. ભોજનાદિને અષણીય જાણીને ત્યાગ કરવો તે ચોથો ભાવવણ છે.
કાયોત્સર્ગથી પણ ક્યારેક અતિચાર શુદ્ધ થાય છે, ક્યારેક તપ વડે પૃથ્વી આદિ સંઘનાદિજન્ય નિર્વિકૃતિકાદિ વડે છ માસાંતે શુદ્ધ થાય. તેના વડે અશુદ્ધયમાન તથાભૂત ગુરુતર છેદ વિશેષથી શોધે.
એ પ્રમાણે સાત પ્રકારે ભાવવણ ચિકિત્સા પ્રદર્શિત કરી.
મૂલ આદિ વિષયનિરૂપણ દ્વારથી સ્વસ્થાનેથી જાણવા. અહીં તે કહેતા નથી. હવે પ્રસ્તુત વિષય - આ રીતે અનેક સ્વરૂપથી - સંબંધથી આવેલ કાયોત્સર્ગ. અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે, તે કહેવા.
તેમાં નામનિષજ્ઞ નિક્ષેપમાં કાયોત્સર્ગ અધ્યયન, કાયોત્સર્ગ અને અધ્યયન છે. તેમાં કાયોત્સર્ગને આશ્રીને દ્વારગાથા કહે છે –
• નિયુક્તિ-૧૪૨૮ + વિવેચન :
૧- નિક્ષેપ, ૨- એકાર્ય, 3- વિધાન માર્ગણા, ૪- કાળ, ૫- ભેદ પરિણામ, ૬- અશઠ, ૩- શઢ, ૮- વિધિ, ૯- દોષ, ૧૦- કોનો, ૧૧- ફળ આ ૧૧-દ્વારો છે.
(૧) નિક્ષેપ - કાયોત્સર્ગના નામાદિ લક્ષણ નિક્ષેપ કરવો. (૨) એકાર્યએકાચિંકો કહેવા. (3) વિધાન માગણા - વિધાન એટલે ભેદ કહેવાય, ભેદ-માર્ગણા કરવી. (૪-૫) કાળભેદ પરિમાણ. અભિભવ કાયોત્સગદિના કાળ પરિણામ કહેવા. ભેદ પરિમાણ ઉસ્મૃતાદિ કાયોત્સર્ગ ભેદો કહેવા.
(૬-૭) અશઠ અને શઠ કાયોત્સર્ગ કત કહેવા જોઈએ. (૮) વિધિકાયોત્સર્ગકરણ વિધિ કહેવી. (૯) દોષ - કાયોત્સર્ગના દોષો કહેવા. (૧૦) કોનો કાયોત્સર્ગ, તે કહેવું. (૧૧) કાયોત્સર્ગનું U-લોક કે પર-લોક સંબંધી ફળ કહેવું. સંક્ષેપથી આટલાં દ્વારો કહ્યા.
વિસ્તારાર્થ પ્રત્યેક ધામાં ભાગકાર જ કહેશે..
તેમાં કાયાનો ઉત્સર્ગ તે કાયોત્સર્ગ. એમ દ્વિપદ નામ એમ કરીને કાયાનો અને ઉત્સર્ગનો નિક્ષેપ કરવો.
• ભાગ-૨૨૮-વિવેચન :
કાય વિષયક અને ઉત્સર્ગ વિષયક એ પ્રમાણે નિક્ષેપના બે વિષયો થાય, આ બે જ વિકલ્પો કે બે જ ભેદો છે. આ બંને વિકલામાં પ્રત્યેકની પ્રરૂપણા હું કરીશ.
• નિયુક્તિ-૧૪૨૯ થી ૧૪૪૬, ભા. ૨૨૯ થી ૨૩૧-વિવેચન :
૧૪૨૯] કાયનો નિફોપ કરવો. તે બાર પ્રકારે અને ઉત્સર્ગ છ પ્રકારે છે. પશ્ચાદ્ધ સુગમ છે. તેમાં કાયનિક્ષેપ પ્રતિપાદનાર્થે કહે છે -
[૧૪૩૦] નામકાય, સ્થાપનાકાય, શરીરકાય, ગતિકાય, નિકાસકાય, અસ્તિકાય, દ્રવ્યકાય, માતૃકાય, સંગ્રહકાય, પર્યાયિકાય, ભાસ્કાય અને ભાવકાય આ ગાથાનો સંક્ષેપાર્થ છે.
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિસ્તારાર્થે પ્રતિ દ્વારે અમે વ્યાખ્યા કરીશું.
તેમાં નામકાય કહે છે - - કોઈ સચેતન કે અચેતન પદાર્થનું નામ કાય રાખો તે નામકાય. નામને આશ્રીને કાય.
[૧૪૩૧] દેહ પણ શરીરની ઉંચાઈને કાય કહેવાય છે. કાચ અને મણિ પણ કાય કહેવાય છે તથા બદ્ધ એવા કિંચિત લેખાદિને નિકાય કહે છે - નિકાચિત નામ કહેતા તે નિકાય કહેવાય. નામદ્વાર કહ્યું.
હવે સ્થાપના દ્વાર કહે છે -
[૧૪૩૨] અક્ષ-ચંદનક કે વરાટક-કપકમાં કે કાઠ-કુટ્રિમ અથવા પુરત - વાકૃત કે યિમકર્મમાં પ્રસિદ્ધ છે. કઈ રીતે તે કહે છે - સનો ભાવ સદ્ભાવ અર્થાત તથ્ય. તેને આશ્રીને તથા અસતભાવ અર્થાતુ અતથ્ય, તેને આશ્રીને, શું ? સ્થાપનાકાય જાણવા.
[૧૪૩૩] સામાન્યથી સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાનું ઉદાહરણ - જો અહીં લેપ કરેલો હાથી તે હાથી એવી સ્થાપનામાં નિવેશ કરાય તો આ સભાવિક સ્થાપના કહેવાય છે. અસતુ ભાવમાં વળી હાથીની આકૃતિ ન હોય તો તે નિરાકૃતિહાથીની આકૃતિ રહિત જ ચતુરંગાદિમાં તે જ સ્થાપનાકાય પણ વિચારવી.
હવે શરીરકાય પ્રતિપાદનાર્થે કહે છે –
[૧૪૩૪] ઉદાર પુદ્ગલો વડે નિવૃત તે ઔદાકિ, વિવિધા કિયા તે વિકિયા, તેમાં થાય તે પૈક્રિયપ્રયાજનના અર્થી વડે હરિત કરાય તે આહારક. તેજોમય તે તૈજસ. કર્મ વડે બનેલું તે કામણ.
આ દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એવું પંચવિધ, નિશે શરીર છે. શરીરો એ પુદ્ગલના સંઘાત રૂપવથી કાય કહેવાય.
તેથી “શરીરકાય' જાણવું. પ્રિક્ષેપ-૧] ગતિ કાયના પ્રતિપાદનાર્થે કહે છે –
આ અન્ય કતની ગાથા છે, પણ ઉપયોગી હોવાથી વ્યાખ્યા કરીએ છીએ - ચારે ગતિમાં અર્થાત્ નાક, તિર્યચ, મનુષ્ય, દેવ રૂપમાં દેહ તે શરીરની ઉંચાઈ, નાકાદીની જે છે તે ગતિકાય કહેવાય.
આની વચ્ચે શિષ્ય કહે છે શું આ શરીરકાય ન કહેવાય? તેથી જ કહેલ છે કે – ઔદારિકથી વ્યતિરિક્ત નાક, તિર્યંચાદિ દેહ નથી.
આચાર્ય ઉત્તર આપે છે - વિશેષણ સામર્થ્યથી તે ગતિકાય થાય છે. વિશેષણ અહીં આ રીતે - ગતિમાં કાય તે ગતિકાય. જેમ બે ભેદે સંસારી જીવો છે - બસ અને સ્થાવર, વળી તે જ સ્ત્રી, પુરુષ, નપુંસક વિશેષણથી ભેદ પામે છે, તેમ અહીં પણ જાણવું.
અથવા બધાં સવોને અપાંતરાલ ગતિમાં જે કાય છે તેને ગતિકાય કહેવાય છે. તેથી કહે છે –
[૧૪૩૫ જેના વડે ઉપગૃહીત-ઉપકૃત એક ભવથી બીજા ભવમાં એટલે કે
Page #452
--------------------------------------------------------------------------
________________
મેં પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬ ભા.૨૯ થી ૨૩૧
૧૦૫
૧૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
ભવાંતરમાં જાય છે તે. અર્થાત્ મનુષ્ય આદિ મનુષ્ય ભવથી ચ્યવીને જેના આશ્રયથી અપાંતરાલ દેવાદિ ભવમાં જાય છે, તે ગતિકાય કહેવાય.
તેને કાળમાનથી દેખાડે છે - તે જેટલા કાળ સમયાદિથી જાય છે, તેટલો જ કાળ આ ગતિકાય કહેવાય છે. આ ગતિકાય, સ્વરૂપ વડે દશવિતા કહે છે -
તૈજસ સાથે વર્તતું હોવાથી ‘સતૈજસ'. કાર્પણ શરીર, ગતિકાયને આશ્રીને અપાંતરાલ ગતિમાં જીવગતિના એમ ભાવવું જોઈએ.
નિકાયકાય પ્રતિપાદિત કરે છે –
[૧૪૩૬] નિયત કે નિત્યકાય તે નિકાય. આની નિયતા ત્રણે કાળમાં ભાવથી કહ્યું અથવા અધિક જે કાય તે નિકાય. જેમ અધિક દાહ તે નિદાહ કહેવાય. આનું આધિક્ય ધમસ્તિકાય, અધમસ્તિકાય અપેક્ષાથી કે સ્વભેદની અપેક્ષાથી છે. તેથી કહે છે -
એક આદિ યાવત્ અસંખ્યય પૃથ્વીકાયિકા સુધી કાય છે. તે જ સ્વજાતીયને અપક્ષેપની અપેક્ષાથી નિકાય છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે બીજામાં પણ વિભાષા છે. એ પ્રમાણે જીવનિકાય સામાન્યથી નિકાયકાય કહેવાય અથવા જીવનિકાય પૃથ્વી આદિ ભેદભિન્ન છ એ પણ નિકાય કહેવાય કેમકે તેનો સમુદાય છે. નિકાયદ્વાર કહ્યું.
હવે અસ્તિકાયને કહે છે :- તેમાં આ ગાથા ખંડ છે -
અહીં મતિ શબ્દ ત્રિકાળ વચન નિપાત છે – હતુ, છે, હશે. બહુપદેશો હોવાથી તેના વડે પાંચ જ અસ્તિકાયો કહ્યા. ૮ શબ્દ અવધારણ અર્થપણાથી છે, તેથી જૂના પણ નહીં અને અધિક પણ નહીં. આના દ્વારા ધર્મ-અધર્મ-આકાશના એક દ્રવ્યવથી અસ્તિકાયપણું કહેલ છે. પણ કાળ સમયમાં અનેકવથી અસ્તિકાયત્વમાં આપત્તિ આવે, તેથી આને પરિહરીને જાણવું. તે આ પાંચ છે –
ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એને અસ્તિકાય જાણવા.
હવે દ્રવ્યનાયના પ્રતિપાદનાર્થે કહે છે –
[ભા.૨૨૯] જે દ્રવ્ય અત્િ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય લેવા, પણ ધમસ્તિકાયાદિ ન લેવા. જે દ્રવ્ય-જે વસ્તુ પુરસ્કૃત ભાવ, જેના વડે આગળ કરાયેલ ભાવ છે તે. અર્થાત્ ભાવિના ભાવની યોગ્ય અભિમુખ.
અથવા પશ્ચાત્કૃતભાવ, અહીં વા શબ્દ વિકલ્પ વયન છે. પશ્ચાત્ કૃત એટલે પ્રાયઃ ઉઝિત ભાવ-પર્યાય વિશેષ લક્ષણ જેનાથી છે તે તે પ્રમાણે કહે છે - અહીં કહેવા એવું માંગે છે કે જે ભાવમાં દ્રવ્ય વર્તે છે, તેથી જે પૂર્વે છે તે ભાવ. તેની અપેક્ષાએ તે પશ્ચાતકૃત ભાવ કહેવાય છે.
તે આવા સ્વરૂપે બે પ્રકારે છે – ભાવિ અને ભૂતના ભાવને યોગ્ય. ‘દ્રવ્ય એ વસ્તુવચન છે. જે એક દ્રવ્ય શબ્દ છે. શું ? દ્રવ્ય હોય છે. 'જયતિ' શબ્દનો વ્યવહિત સંબંધ છે.
આ દ્રવ્યલક્ષણ કહીને હવે ઉદાહરણ કહે છે -
વથા - ઉદાહરણનો ઉપન્યાસાર્ય કહે છે. ભવ્ય - યોગ્ય, દ્રવ્ય દેવાદિ. અહીં આ ભાવના છે - જે પુરપાદિ મરીને દેવત્વ પામશે, બદ્ધાયુ, અભિમુખ નામ કે ગોત્ર, તે યોગ્યત્વથી દ્રવ્યદેવ કહેવાય છે. એ પ્રમાણે અનુભૂત દેવભાવ પણ, માય શબ્દથી દ્રવ્ય નારકાદિ લેવા અને પરમાણુ પણ લેવા. તેથી કહ્યું - આ દ્વિ અમુક આદિ કાય યોગ્ય થાય જ. તેથી આવા સ્વરૂપે દ્રવ્યકાય કહેવાય છે.
‘તુ' શબ્દના વિશેષણથી જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વીકાર્યું, પણ ધમસ્તિકાયાદિનો અહીં વ્યવચ્છેદ કેમ કર્યો ?
તેનો ઉત્તર આપે છે - તેમાં યયોત પ્રકારે દ્રવ્ય લક્ષણનો યોગ ન હોવાથી, સર્વદા જ અસ્તિકાયવ લક્ષણભાવ યક્તતાથી. અહીં ભાણકાર જણાવે છે -
[ભાગ-૨૩૦] જો અસ્તિકાય ભાવ, અસ્તિકાયલક્ષણ. જેમ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિશિષ્ટ પયિ આગામી હોય છે. પામ્ - ધમસ્તિકાય-આદિનો. વ્યાખ્યાનથી વિશેષ જાણકારી મળે. • x - તેથી તે દ્રવ્યાસ્તિકાય થાય છે. એમ ગાથાર્થ કહ્યો.
[૧૪]] અતીતકાળ, અનાગતભાવ, જે કારણથી ધમસ્તિકાય આદિના વિધમાન નથી, કાયવ અપેક્ષાથી સદા આ યોગ હોય જ છે. તેનાથી કેવલ-શુદ્ધ ધમસ્તિકાયાદિમાં વિદ્યમાન નથી. શું ? દ્રવ્યાસ્તિકાય. કેમકે સદા તેના ભાવનો યોગ હોય છે.
જો એમ છે, તો દ્રવ્યદેવાદિ ઉદાહરણ કહ્યા છે, તે પણ દ્રવ્ય પ્રાપ્ત ન થાય. સદા જ સભાવયોગ છે. તેથી કહે છે - તે જ તેના ભાવ છે, જે જેમાં વર્તે છે. અહીં ગુરુ કહે છે –
[૧૪૩૮] વામ - તે અનુમત છે, જેમકે ભવ્ય એવા તે સુરાદિ. અહીં માર શબ્દથી દ્રવ્ય નારકાદિ પણ લેવા. તે વિષયમાં વિચારમાં ભાવ છે, તે જ જ્યાં વર્તે છે, તે આ મનુષ્યાદિ ભાવ.
પરંતુ ભાવિ ત્યાં સુધી ન જન્મે, ત્યાં સુધી તે દ્રવ્યદેવો છે. કેમકે તેને યોગ્ય છે, યોગ્યતા દ્રવ્યવથી છે. આવું ધર્માસ્તિકાયાદિમાં નથી. કેમકે આગામીકાળમાં તેને ભાવયુક્તપણું જ છે.
યથોકત દ્રવ્યલક્ષણ જાણીને તેના ભાવમાં અતિપ્રસંગ મનમાં ધારણ કરીને શિષ્ય કહે છે -
વર્તમાનભાવમાં સ્થિતને બંને તરફ આગામીકાળ અને અતીતકાળમાં અનંતર હિત વર્તમાનભવ ભાવથી એમ પ્રકરણથી જાણવું. અનંતર બંને ભાવથી રહિત તે બંને પણ જો તેને કહે - તો અનંગપુણા થાય. તે બે ભવ વ્યતિરિક્ત વર્તમાનભવ ભાવથી રહિત - X - તેની અપેક્ષાથી દ્રવ્યત્વ કલાના થાય છે.
હવે કહે છે કે – એ પ્રમાણે જ થાઓ, તો શું હાનિ છે ? તેનો ઉત્તર આપે છે કે- પુરપાદિને એક કાળે ભવો ઘટતા નથી, અનેક-ઘણાં કાળે જ ઘટે છે. આ પ્રમાણે શિષ્યએ કહેતા, ગુરુ કહે છે –
Page #453
--------------------------------------------------------------------------
________________
He પ/૩૫,૩૬ નિ - ૧૪૨૯ થી ૧૪૪૬
ભા.૨૨૯ થી ૨૩૧
૧09
૧૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
(૧૪૪૦] વર્તમાન ભવમાં વર્તમાનની બંને બાજુ આગામી અને અતીત અનંતર ભવિકને આગળ અને પાછળના ભવસંબંધીને કહેલ છે. જો આયુષ્ય રહે તો, શેષ કર્મની વિવેક્ષા નથી કે જે બાંધ્યા છે.
પુરસ્કૃત ભવ સંબંધી ત્રણ ભાગ આયુષ્ય બાકી રહેતા સામાન્યથી તે જ ભવમાં વર્તતા બંધાય છે. પશ્ચાતકત સંબંધી ફરી તે જ ભવે વેચાય છે. અતિપ્રસંગની નિવૃતિ અર્થ કહે છે –
ઘણાં ભવો વીતતા જે બાંધેલ અને અનાગત કાળમાં જે ભોગવાય છે, જો તે જ ભવમાં વર્તમાનના દ્રવ્ય ભવો થાય તો પછી તે પણ, તે આયુક કર્મના સંબંધથી છે તેમ જાણવું. પણ તેવું છે નહીં. તેથી ચોદક-શિષ્યનું વચન અસતુ છે.
આ જ અર્થના પ્રસાધક લોકપ્રતીત નિદર્શનને બતાવતા કહે છે -
(૧૪૪૧] બે સંધ્યાના • પ્રચૂપ અને પ્રદોષ પ્રતિબદ્ધ સંધ્યાનો સૂર્ય-આદિત્ય દેશ્ય હોવા છતાં - અનુપલભ્યમાન હોવા છતાં પણ પામીને સમતિકાંત જેમ ફોનને પ્રકાશે છે, તે આ પ્રમાણે છે -
પ્રભૂખ સંધ્યામાં પૂર્વવિદેહ અને ભરતને, પ્રદોષ સંધ્યામાં ભરત અને પશ્ચિમ વિદેહને. તે પ્રમાણે જ - જેમ સૂર્ય અહીં પણ પ્રકાંત જાણવો અહીં એમ કહે છે કે - વર્તમાન ભવમાં સ્થિત પુરસ્કૃતભવ અને પશ્ચાકૃત્ ભવનું આયુષ્યકર્મ સદ્ દ્રવ્યતાથી સ્પર્શે છે. પ્રકાશતા સૂર્યની જેમ તે સમજવું.
| [ભાગ-૨૩૧] હવે માતૃકાય પ્રતિપાદિત કરે છે - માતૃકા પદો એટલે ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય. તેનો સમૂહને માતૃકાકાય. બીજા પણ તેવા પ્રકારના પદસમૂહ ઘણાં અર્થવાળા છે. તેથી ભાષ્યકાર કહે છે –
માતૃકા પદ એ ચિહ્ન છે. બીજા પણ જે પદસમૂહ છે તે પદકાય કહેવાય છે. માતૃકાપદકાય એટલે વિશિષ્ટ પદ સમૂહ. જે એક પદમાં ઘણાં અર્યો છે, તે પદોનો જે સમૂહ છે અથવા એક પદમાં જે ઘણાં અર્યો છે.
હવે સંગ્રહણીકાય પ્રતિપાદનાર્થે કહે છે –
(૧૪૪૨] સંગ્રહકાય અનેક છે. સંઘરવું તે સંગ્રહ. તે જ કાય. તે શું વિશિષ્ટ છે ? તે કહે છે - અનેક પણ જ્યાં એકવચનથી ગ્રહણ થાય છે. જેમ શાલિગ્રમિ સેના જઈને વસે છે, રહે છે. અનુક્રમે, ઘણાં તંબ હોવાથી શાલિ થાય છે. ઘણાં હાથી આદિના સમાવેશથી સેના થાય છે. આ શાલ્યાદિને સંગ્રહકાય કહે છે.
હવે પર્યાયકાય દશવિ છે –
[૧૪૪૩] પર્યાયકાય. પર્યાય-વસ્તુધર્મો. જે પરમાણુ આદિમાં ઘણાં પિડિત હોય છે તથા પરમાણુ પણ કોઈક સાંવ્યવહારિકમાં જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનંતગુણા બીજી અપેક્ષાચી છે. તે એક તિકતાદિ રસ, તે બીજી અપેક્ષાથી તિકાતર, તિકdfમાદિ ભેદથી અન્યત્વ પામે. - x - હવે “ભારકાય’ કહે છે -
[૧૪૪૪] એક કાય - ક્ષીકાય, બે ઘડામાં ભરતા બે ભેદે થાય છે. તેમાં એક રહે અને એક મારિત. જીવતા મૃતથી મારિત-ત્યારે તે બોલે છે - હે માનવ ! કયા
કારણે ? કથાનક પ્રતિક્રમણ અધ્યયનમાં જોવું. અહીં ભારકાય • x • ભાર એવી આ કાય તે ભારકાય જે બંને કુંભયુક્ત કાપોતી કહેવાય. બીજા કહે છે - ભારકાય જ કાપોતી કહેવાય. હવે ભાવકાય કહે ચે –
[૧૨૪૫] બે, ત્રણ, ચાર કે પાંચ ભાવો છે - ઔદયિક આદિ. જ્યાં સચેતના કે અચેતન વસ્તુ વિધમાન છે, તે ભાવકાય છે. ભાવોની કાય તે ભાવકાય જીવ અને અજીવમાં વિભાષા આગામાનુસાર કરવી.
મૂળદ્વારગાથામાં ‘કાય’ આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે યોકાર્ષિક -
[૧૨૪૬] કાય, શરીર, દેહ, બોંદિ, ચય, ઉપચય, સંઘાત, ઉછૂય, સમુછુય, કડેવર, ભસ્મા, તન, પાણું.
મૂળ દ્વાર ગાથામાં ‘કાય'ને આશ્રીને કહેલ એકાયિકો કહ્યા. હવે ઉત્સગને આશ્રીને નિક્ષેપ અને એકાર્ષિક કહે છે. તેમાં નિક્ષેપ -
• નિયુક્તિ-૧૪૪૭ થી ૧૪૫ર-વિવેચન :
[૧૪૪] નામ, સ્થાપના, દ્રવ્ય આદિ અર્થને આશ્રિને સુગમ જ છે. વિશેષાર્થ તો પ્રત્યેક દ્વારે વિરતારથી કહીશું. તેમ પણ નામ અને સ્થાપના તાર્થ છે. દ્રવ્યોત્સર્ગ જણાવે છે -
| [૧૪૪૮] દ્રવ્યોwણા એટલે દ્રવ્યોત્સર્ગ. સ્વયં જ જે દ્રવ્ય અનેષણીય ઉત્સુજત્યાગ કરે છે, જે કરણભૂત પાનાદિ વડે ત્યાગ કરે છે, જે દ્રવ્યમાં ત્યાગ કરે છે, દ્રવ્યભૂતને કે અનુપયુકતપણે તજે છે, તેને દ્રવ્યોત્સર્ગ કહેવાય છે.
હોમોત્સર્ગ :- જે ક્ષેત્ર-દક્ષિણદેશાદિમાં તજે છે, અથવા જે ક્ષેત્રમાં ઉત્સર્ગનું વર્ણન કરાય છે, તે ક્ષેત્રોત્સર્ગ.
કાલોત્સર્ગ :- જે જે કોઈ કાળમાં ત્યાગ કરે, જેમકે ભોજનને આશ્રીને રાત્રિના સાધુઓ જેટલો કાળ ઉત્સર્ગ કરે અથવા જે કાળમાં ઉત્સર્ગ વર્ણવાય છે તેને કાલોત્સર્ગ કહે છે.
હવે ભાવ ઉત્સર્ગ પ્રતિપાદિત કરવા કહે છે -
[૧૪૪૯] ભાવોત્સર્ગ બે ભેદે છે, પ્રશસ્ત અને અાપશd. પ્રશસ્ત તે શોભન વસ્તુને આશ્રીને છે. અપશત તે અશોભન છે. તથા જે ભાવથી ઉત્સર્જનીય વસ્તુગતથી ખર આદિ વડે ઉત્સર્જન કરે, તેમાં ભાવથી ઉત્સર્ગ કહ્યો. તેમાં અસંયમ પ્રશસ્ત ભાવોર્ગમાં તજે છે. પ્રશસ્તમાં સંયમને ત્યજે છે. એ ગાથાર્થ કહ્યો. જે ભાવથી ત્યાગ છે, તેને પ્રગટ કરે છે –
[૧૪૫૦] ખર પરપાદિ સચેતન, તેમાં જીર - કઠિન, પપ - દુભષિણયુકત, ચેતન દુરભિગંધવિરસાદિ જે દ્રવ્ય પણ જો દોષથી ભજે છે, તો તે ભાવોસમાં કહેવાય છે.
મૂળદ્વાર ગાયામાં ઉત્સર્ગને આશ્રીને નિક્ષેપદ્વાર કહ્યું. હવે એકાચિક શબ્દોને કહે છે, તેની ગાથા -
[૧૪૫૧] ઉત્સર્ગ, વ્યસર્જના, ઉઝણા, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન,
Page #454
--------------------------------------------------------------------------
________________
અંક પ/૩૫,૩૬ નિ : ૧૪૪૭ થી ૧૪૫ર
૧૦૯
૧૧૦
ત્યજન, ઉન્મોચના, પરિશાતના, શાતના.
મૂળદ્વાર ગાયામાં ઉક્ત ઉત્સર્ગ એકાચિક શબ્દો કહ્યા.
પછી કાયોત્સર્ગ કહે છે - કાયાનો ઉત્સર્ગ. અહીં મૂળદ્વારગાથામાં રહેલા વિધાન-માર્ગખાદ્વાર અવયવાર્થની વ્યાખ્યા કરતાં કહે છે -
[૧૪૫૨] તે કાયોત્સર્ગ બે ભેદે છે - ચેષ્ટા અને અભિભવ. તેમાં ભિક્ષાચર્યાદિ વિષયમાં પહેલો કાયોત્સર્ગ હોય. ઉપસર્ગ - દિવ્યાદિ, તેના વડે અભિયોજન તે ઉપસગભિયોજન. તે ઉપસર્વાભિયોજનમાં બીજો અભિભવ કાયોત્સર્ગ હોય.
દિવ્યાદિ અભિભૂત જ મહામુનિ તે દેવને માટે કરે છે. અથવા ઉપસર્ગોને સહન કરવા તે ઉપસગિિભયોજન • x •
આ પ્રમાણે પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે. કાયોત્સર્ગમાં જ સાધુ વડે નોપગિિભયોજન કરવું જોઈએ -
• નિર્યુક્તિ-૧૪૫૩ થી ૧૪૫૮-વિવેચન :
(૧૪૫૩] સામાજકાર્યમાં પણ ત્યાં સુધી ક્વચિત્ અનવસ્થાદિમાં અભિયોગ કેટલાંકને કરવો ઘટતો નથી. પછી કર્મક્ષયને માટે કાયોત્સર્ગ કરવાથી શું ? તે સારી રીતે ગર્વરહિત કરવો જોઈએ. અભિયોગમાં પણ ગર્વ વર્તે છે. શું અસૂયામાં ગર્વ - અભિયોગથી પરપુર-શગુનગરને અભિરુંધે છે. જેમ તેનો ગર્વ કરનાર અસાધુ છે, તેમ અહીં પણ કાયોત્સર્ગ અભિયોજન શોભન છે.
- આવું શિષ્ય કહ્યું ત્યારે આચાર્ય કહે છે -
[૧૪૫૪] મોહપ્રકૃતિમાં ભય અથવા મોહપ્રકૃતિ એવા આ ભય, એમ મોહનીસકર્મનો ભેદ છે. તે આ રીતે – ‘હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને ગુપ્સા છ, મોહનીયના ભેદપણે પ્રસિદ્ધ છે.
" તે અભિભવ કરે, અભિભૂત એવો જે કોઈ કાયોત્સર્ગ કરે છે ‘તુ' શબ્દથી બીજા કોઈ બાહ્ય અભિભૂતથી નહીં. બાહ્ય ભય કારણમાં ત્રણ ભેદે દ્રવ્ય મનુષ્ય અને તિર્યંચ ભેદ ભિન્ન હોવાથી તેને અભિમવ નથી.
હવે આવા પ્રકારે પણ અભિયોગ છે, તે અહીં કહે છે - આવા પ્રકારના અભિયોગનો પ્રતિષેધ નહીં. - પરંતુ -
[૧૪૫૫ માર્ચ - રેરે ક્યાં જાય છે અત્યારે, એ પ્રમાણે પરમ્ - બીજા કોઈ સંગ્રામ માફક જો તે કાયોત્સર્ગ કરે તો અભિભવ કાયોત્સર્ગ ઘટે છે. પાભિભવના અભાવમાં અભિભવ કોનો ? કોઈનો નહીં.
ત્યાં આમ કહેવાય કે – ભય પણ કમશ વર્તે છે. કર્મ પણ અભિભવ છે, એકાંતે ન જ કરવો કહેવું તે અયુક્ત છે. કેમકે –
[૧૪૫૬] આઠ પ્રકારના કર્મો છે અને આઠે પ્રકારના કર્મો ગુરૂપ છે. તેનો અર્થ આ છે - જે કારણથી જ્ઞાનાવરણીયાદિ ગુરૂપ વર્તે છે. ભવનિબંધનપણાથી અને શબ્દથી અચેતન છે. તેથી કારણે તેનો જય કરવા એટલે કે કર્મની જય નિમિતે અભિમુખતાથી ઉધત જે એકાંત ગવરહિત પણ બાર પ્રકારનો તપ અને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સતર પ્રકારનો સંયમ સાધુઓ કરે છે - આરાધે છે. તેથી કર્મના ક્ષયને માટે જ તેના અભિભવને માટે કાયોત્સર્ગ કરવો જોઈએ.
[૧૪૫] તથા કહે છે કે – પ્રકાંત શત્રુન્યના કષાયો ચાર ભેદે છે - ક્રોધાદિ, નાયક-પ્રધાન, અભિભવ કાયોત્સર્ગને અલગ્ન - અપીડિત કરે છે. સાધુઓ તેમના જયને માટે અર્થાત્ કર્મના ક્ષય નિમિતે તપ અને સંયમવત્ (કાયોત્સર્ગ કરો]
મૂળ દ્વાણાયામાં વિધાનમાર્ગીણા દ્વાર કહ્યું. હવે કાલપરિમાણ હારનો અવસર છે. તેની આ ગાથા -
[૧૪૫૮] સંવત્સર એ ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ છે. તેથી બહુબલીએ સંવત્સર કાયોત્સર્ગ કર્યો. અભિભવ કાયોત્સર્ગનું જઘન્ય કાળ પરિણામ અંતર્મુહd કહેલ છે.
ચેષ્ટા કાયોત્સર્ગનું તો કાળ પરિમાણ અનેક ભેદથી હોય છે. જે અમે આગળ કહીશું. એ પ્રમાણે સામાન્યથી કાળ પરિમાણ દ્વાર કહ્યું.
હવે ભેદ પરિમાણદ્વારને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૧૪૫૯ થી ૧૪૬૧-વિવેચન :
ઉચિ9તોચિસ્કૃત ઉત્કૃત અને ઉત્કૃતનિષણ નિષણોસૃત નિષણ, નિષણનિષણ એમ છ ભેદ કહ્યા.
નિષણોસૃત નિષણ નિષણનિષણ જાણવા. આ પદોની પ્રત્યેકની પ્રરૂપણા હું કહીશ. આ સંક્ષેપથી ગાથાર્થ કહ્યો, અવયવાર્થ તો હું આગળ કહીશ.
ઉનૃતોનિષણ, નિષણનિષણમાં એકૈક જ પદમાં દ્રવ્યથી ઉત્કૃત ઉર્થસ્થાને રહેલ પણ ભાવથી ઉત્કૃત નહીં. એવા ધ્યાન ચતુટ્ય રહિત કૃષ્ણાદિ લેશ્યાગત પરિણામ.
અન્યને દ્રવ્યથી ઉસ્મૃત નહીં - ઉદ્ધસ્થાને ન રહેલ, ભાવથી ઉત્કૃત, તે શુકલધ્યાયી, અન્ય બીજા દ્રવ્યથી પણ નહીં ભાવથી પણ નહીં. તે અહીં પ્રતીતાર્થ છે.
એ પ્રમાણે અન્યપદ ચતુર્ભગિકા પણ કહેવી.
અહીં સામાન્યથી ભેદ પરિણામ દર્શાવ્યા પછી શિષ્ય પૂછે છે કે - કાયોત્સર્ગ કરવામાં કયા ગુણ છે ? આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૪૬૨ થી ૧૪૭૮-વિવેચન :
[૧૪૬] દેહ જાડ્ય શુદ્ધિ - બ્લેણાદિ પ્રહાણથી અને મતિ જાણ્ય શુદ્ધિ. તે પ્રમાણે રહેલના ઉપયોગ વિશેષથી ચાય સુખદુ:ખની તિતિક્ષા અર્થાત્ તેને સહન કરવાનું થાય. અનિત્યસ્વ આદિ અપેક્ષા તે રીતે રહેનારને થાય છે. વળી તે શુભ ધ્યાન - ધર્મ અને શુકલરૂપને ધ્યાવે છે. બાકીની પ્રવૃત્તિના અભાવે એકચિતે કાયોત્સર્ગ થાય છે.
અહીં અનપેક્ષા, ધ્યાનાદિના ધ્યાનોપરમમાં થાય છે, એમ કરીને ભેદ વડે ઉપન્યાસ કરેલ છે.
[૧૪૬૩] અહીં શુભ ધ્યાન કરે છે, એમ કહ્યું. તેમાં આ ધ્યાન શું છે ? તે કહે છે - બે ઘડીનું મુહૂર્ત. ભિન્ન મુહૂર્તને અંતર્મુહૂર્ત કહે છે. આ અંતર્મુહૂર્ત કાળ
Page #455
--------------------------------------------------------------------------
________________
એ પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮
૧૧૧
૧૧૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
ચિતની એકાગ્રતા રહે તેને ધ્યાન કહે છે.
વળી તે આd, રૌદ્ર, ધર્મ અને શુક્લ ચાર ભેદે જાણવું આનું સ્વરૂપ જેમ પ્રતિક્રમણ અધ્યયનમાં પ્રતિપાદિત છે, તે પ્રમાણે કહેવું જોઈએ.
[૧૪૬૪ થી ૧૪૬૬] તેમાં પહેલા બે ધ્યાનને સંસારના વર્ધક કહ્યા છે અને પછીના બે વિમોક્ષનો હેતુ કહ્યા છે. તેનો અહીં અધિકાર છે, બીજા ધ્યાનોનો નહીં.
હવે જેવા સ્વરૂપનો જ્યાં યથાવસ્થિત જે ધ્યાન કરે છે. તેને બતાવવાનું કહે છે - સંવૃત કર્યા છે આશ્રદ્વાર જેણે. અર્થાત્ પ્રાણાતિપાત આદિ આશ્રવ દ્વારોને જેણે બંધ કરી દીધા છે.
ક્યાં ધ્યાન કરે ? અવ્યાબાધામાં - ગાંધવિિદ લક્ષણ ભાવ વ્યાબાધ સહિત, અકંટક - પાષાણ કંટકાદિ દ્રવ્ય કંટકરહિત ભૂભાગમાં.
કઈ રીતે રહીને ધ્યાન કરે ? સ્થિર-નિકંપ અવસ્થાન - વિસ્થિતિ વિશેષ કરીને રહેલો કે નિષણ. પુરુષાદિ ચેતન કે પ્રતિમાદિ અચેતન વસ્તુને અવલંબીને - વિષયી કરીને ધન-દંઢ મનથી - અંત:કરણથી જે ધ્યાન કરે છે.
શું ? તે કહે છે - સૂત્ર જે ગણધરાદિ વડે બદ્ધ હોય અને અર્થ - તદ્ગોચર, તેમાં રહેલનું ધ્યાન કરે. કેવા પ્રકારના અર્થથી ? તે કહે છે - દ્રવ્ય કે તેના પાયિોનું. અહીં જ્યારે સૂરતું ધ્યાન કરે છે ત્યારે તે જ સ્વગત ધર્મો વડે આલોચે છે અર્થને નહીં, જ્યારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂઝતું નહીં.
[૧૪૬] હવે પૂર્વોક્ત ચોધ-પરિહારને માટે કહે છે, ત્યાં કંઈક કહે છે - શું કહે છે ? ધ્યાન જે માનસનું પરિણામ છે. કેમકે ધ્યાનનો ‘ચિંતા' અર્થત્વ કહેલ છે. આવી આશંકાનો ઉત્તર આપતા કહે છે - તેમ ન થાય, કેમકે જિનેશ્વરે ત્રણે યોગથી ધ્યાન કહેલ છે. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ ગણે યોગથી ધ્યાન થાય.
૧૪૬૮] પરંતુ, કોઈકને ક્યારેક પ્રાધાન્યને આશ્રીને ભેદથી વ્યપદેશ પ્રવર્તે છે. આવા પ્રાધાન્યને કારણે ધ્યાનનો મન સાથે સંબંધ જોડી વિશેષથી વ્યાખ્યા કરાતી હોય છે.
૧૪૬૯] એ પ્રમાણે મન, વચન, કાયાના ત્રણે પણ યોગોમાં જે જ્યારે ઉકટ યોગ હોય, તે યોગનો ત્યારે તે કાળમાં નિર્દેશ કરવો. ત્યાં બીજા યોગ એક પણ હોય, બે પણ હોય કે ન પણ હોય.
અહીં ભાવના આ પ્રમાણે છે કે - કેવળીને વાચા યોગ અને ઉત્કટમાં કાય યોગ પણ હોય, આપણે બધાંને મનોયોગ મુખ્ય છે, કાયયોગ હોય કે ન પણ હોય. કેવળીને શૈલેશી અવસ્થામાં કાયયોગનિરોધ કાળમાં માગ કાયયોગ જ હોય છે. આના દ્વારા શુભયોગનું ઉકટવ તથા તિરોધ, બંને પણ ધ્યાન કહેલ છે.
[૧૪૩૦] અહીં જે ઉકટ યોગ, તેના જ ઈતર સભાવમાં પણ પ્રાધાન્યથી સામાન્યથી ધ્યાન કહીને હવે વિશેષથી ત્રણ પ્રકારને જણાવતા કહે છે - કાયમાં પણ આત્માની પ્રાધિ અિધ્યાત્મ માં વર્તે છે. તે અધ્યાત્મ ટસ્કે ધ્યાન એકાગ્રતાથી એજનાદિના નિરોધથી કહ્યું.
વાગયોગ- અધ્યાત્મ અર્થાત્ ધ્યાન, એકાગ્રતાથી જ આયતભાષા નિરોધથી થાય. મનમાં પણ એ પ્રમાણે જ ધ્યાન થાય. એ પ્રમાણે કાયામાં અને વાચામાં પણ છે.
આ પ્રમાણે ભેદ વડે જણાવીને હવે એકાદિમાં પણ દર્શાવતા કહે છે - કાયા, વાચા, મનોયુક્ત ગિવિઘે અધ્યાત્મ (ધ્યાન) કહેલ છે. [કોણે ?] તીર્થકર અને ગણધરોએ કહ્યું છે કે – “મંગિક સૂત્રને ગણતો ત્રણે પણ ધ્યાનમાં વર્તે છે.
[૧૪૭૧] પર અભ્યાગત ધ્યાન સામ્ય પ્રદર્શનથી અનન્યૂપગતને પણ ધ્યાનતા દેખાડતા કહે છે - હે આયુષ્યમન્ ! જો કે એકાગ્ર ચિત્ત ક્યારેક વસ્તુમાં ધારણા કરતો કે સ્થિરતાથી દેહવ્યાપીવિષવ ડંખ, એ રીતે નિર્ધતાને કેવલી માફક તેનો પણ યોગનિરોધ છે.
કેમ? ધ્યાન માનસિક થાય ચે, તેમ નથી તો બાકીના બંને પણ વચન અને કાયાના છે. એ પ્રમાણે જ - એકાગ્ર ધારણાદિ પ્રકારથી તે લક્ષણના યોગથી ધ્યાન થાય છે.
[૧૪૭૨] અહીં ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છતાં જેનું જ્યારે ઉત્કટવ હોય, તેનું ત્યારે બીજા ધ્યાનના સભાવ છતાં પ્રાધાન્યથી વ્યપદેશ કરવો. આ લોક લોકોત્તર ન્યાય છે. તેથી ‘સિય' ગાથા કહે છે -
દેશિક - અગ્રયાયી, આગળ જનાર. દેશિક વડે દર્શિત માર્ગ-પંથ જેનો છે તે. વ્રજનું - જતો, નરપતિ - રાજા, શબ્દને પ્રાપ્ત કરે છે.
કઈ રીતે તે કહે છે - આ રાજા જાય છે, આને કેવળ નથી. ઘણાં લોકોના અનુગતવથી, તેને અન્ય વ્યપદેશ નથી. કેમકે તેનું પ્રાધાન્ય છે. બાકીના અસ્થતિ અમાત્ય આદિ અનુગામી - તે રાજાની પાછળ જનારા. અહીં પ્રાધાન્યથી ફક્ત ‘રાજા'નો વ્યપદેશ કરાય છે.
| [૧૪૭૩] આ લોકાનુગત ન્યાય છે. હવે આ લોકોતરાનુગત કહે છે - પ્રથમ જ ‘પ્રથમિલુક', આનું પ્રાયખ્ય સમ્યગદર્શનના પ્રથમ ગુણ-ઘાતીત્વથી છે, તે પ્રથમિલુકના ઉદયમાં, કોનો ? અનંતાનુબંધી ક્રોધના.
તે વખતે બાકીના ત્રણે - ચાપત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનાદિ તે જીવદ્રવ્યમાં હોય છે. અતીતાદિ અપેક્ષાથી તેનો સદ્ભાવ પ્રતિપાદિત કરતાં નથી. [તેવું નહીં] પરંતુ અપ્રત્યાખ્યાન આદિ હોય જ છે, પણ તેનું પ્રાધાન્ય ન હોવાથી તેનો વ્યપદેશ કરતાં નથી, માત્ર આઘનો જ વ્યપદેશ છે તે રીતે આ પણ અધિકૃત જાણવું.
[૧૪9૪] હવે સ્વરૂપથી કાયિક અને માનસ ધ્યાનને જણાવતા કહે છે - મારો દેહ ન કંપો” એ પ્રમાણે ચલિત થયા વિના એકાગ્રતાથી રહેલ ને, શું ? કાયા વડે નિવૃત તે કાયિક ધ્યાન થાય છે.
એ જ પ્રમાણે માનસ નિરુદ્ધ મનથી ધ્યાન થાય છે.
[૧૪૩૫ આવું પ્રતિપાદન કરતાં શિષ્ય કહે છે - જો કાયા અને મનના નિરોધમાં ધ્યાનને પ્રતિપાદિત કર્યું, તો વાચાને યોજવી કે નહીં ? કદાયિતુ અાપવૃત્તિ જ નિરોધના અભાવી છે. • x • તો વાગધ્યાન થતું જ નથી શું ? • x • અથવા
Page #456
--------------------------------------------------------------------------
________________
મેં પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮
૧૧૩
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અહીં વિશેષ શું છે ? જે કારણે આ પણ વ્યવસ્થિત કરવા છતાં વાગૃધ્યાન થાય છે.
[૧૪૬] આ પ્રમાણે શિષ્યએ કહેતા ગુરુ જણાવે છે - મા જે ઘનતુ - કંપવું' એ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, તેને અમે દશવીશું - મારું કંપે નહીં. [શું ?] તનું - શરીર. એ પ્રમાણે ચલન ક્રિયાના નિરોધથી જે રીતે તે ધ્યાન કાયિક નિરૂકંપને થાય છે. અયતા ભાષા વિવર્જિન - દુષ્ટ વાક્ય પરિહરવાને, વાચિક ધ્યાન જ કહ્યું જેમ કાયિક કહ્યું છે.
[૧૪] Q સ્વરૂપથી વાચિક ધ્યાનને બતાવતા કહે છે – એ પ્રમાણે નિરવધા વાણી કહી છે. તે માટે બોલવી અને આવી સાવધ ન બોલવી, એ પ્રમાણે એકાગ્રતાથી વિચારેલ વાક્યનો બોલનારને વાચિક ધ્યાન થાય છે.
[૧૪૮] એ પ્રમાણે ત્યાં સુધી વ્યવહારથી ભેદ વડે ત્રણે પ્રકારે ધ્યાનને કહ્યું. હવે એકદાજ - એકબ જ પ્રવિધ ધ્યાન દશવિ છે -
મન વડે • અંત:કરણથી ઉપયુક્ત થઈ વ્યાપાર - પ્રવૃત્તિ કરતો કાય-દેહ, વાયા-વાણી તેના પરિણામ તે વિવિક્ષિત શ્રુતપરિણામ અથવા તેના પરિણામ તે ત્રણ યોગના પરિણામ - ૪ -
ભંગિક શ્રુત-દૈષ્ટિવાદ અંતર્ગતુ કે અન્ય તેવા પ્રકારનું ગણતો - [પરાવર્તિત કરતો વર્તે છે. [શમાં ?] મન, વચન, કાય વ્યાપાર રૂપ ગણે પ્રકારના ધ્યાનમાં. આટલું આનુષાંગિક કહ્યું.
હવે ભેદપરિમાણ પ્રતિપાદિત કતરાં ઉનૃતોષ્કૃિતાદિ ભેદરૂપ જે નવ ભેદે કાયોત્સર્ગ પહેલાં દેખાડ્યો, તે યથાયોગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તેમાં આ ગાથાઓ બતાવેલ છે–
• નિયુક્તિ-૧૪૭૯ થી ૧૪૯૬-વિવેચન :
(૧૪૭૯,૧૪૮૦) ધર્મ અને શુક્લનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું. તે બંને જ ધ્યાનમાં જે કોઈ ધ્યાવતો રહીને આ કાયોત્સર્ગ - ઉત્કૃતોત્કૃત થાય છે, તેમ જાણવું. જે કારણથી આ શરીર ઉસ્કૃત ભાવ પણ ધર્મશુક્લ યાયિત્વથી ઉસ્તૃત જ છે.
એક ભેદ કહ્યાં હવે બીજો કહે છે - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે, આdરૌદ્ર બંનેને પણ ન ધ્યાવે આવો કાયોત્સર્ગ દ્રવ્યોસૃત થાય છે, તેમ જાણવું.
[૧૪૮૧] તો વળી કઈ અવસ્થામાં શુભ ધ્યાન પણ ન કરે અને અશુભ ધ્યાન પણ ન કરે ? અહીં કહે છે –
પ્રચલાયમાન અચં િકંઈક સુતા. સારી રીતે સુતેલો તે વિશે શુભ ધ્યાન-ધર્મ અને શુક્લ લક્ષણને યાતો અર્થાત્ કરતો નથી. અથવા શુભ - આd અને રૌદ્ર લક્ષણને પણ ન પ્રવતવિ, ક્યારેક વસ્તુમાં ચિત નથી તેવો તે વ્યાપારિત ચિત જાગ્યા પછી પણ એ પ્રમાણે જ - શુભ પણ ન ધ્યાવે કે અશુભ પણ ન ધ્યાવે.
[૧૪૮૨] પરંતુ - વરપપત્રક - અર્થાત અચિર જન્મેલ એટલે કે જેને જન્મે ઘણો કાળ થયો નથી તેવો. મૂર્ણિત-અવ્યક્ત - માં-સુતેલાને, અહીં પૂછત - અભિઘાતાદિથી, અવ્યકત ચિતથી અવ્યક્તને, મદિરાદિ વડે મતને, નિદ્રાથી [34]8]
સુતેલાને.
અહીં અવ્યક્તોને, એમ જે કહ્યું, તેમાં અવ્યકત ચિતથી તેઓ અવ્યક્ત છે, તો પછી ફરી અવ્યક્ત કેવા પ્રકારે કહ્યા ?
grfવ - સ્થગિત વિષાદિથી તિરસ્કૃત સ્વભાવ, અવ્યક્ત જ છે. 'વ' શબ્દ અવધારણમાં પ્રાયશ્ચિત પણ થાય છે. પ્રાયઃના ગ્રહણથી અન્યથા પણ સંભવે છે તેમ કહ્યું.
" [૧૪૮૩] આવા સ્વરૂપનાને પણ ચિતમાં ધ્યાનતા હોય તો શો વિરોધ છે ? તે કહે છે - આવું નથી. જે કારણે આલંબનમાં લાગતાં લાગતાં ગાઢ આલંબનમાં લાગે, તેમાં લાગતા-લાગતા એક આલંબનમાં સ્થિરતાથી વ્યવસ્થિત થાય - રહે.
ચિત - અંત:કરણ કહ્યું. નિરંજન-નિપ્રકંપ યાત. જો એમ છે તો પ - જે અન્ય-બીજું છે, તે થતું નથી. કેવા સ્વરૂપનું ? મૃદુ ભાવનામાં અકઠોર, અવ્યક્તપૂર્વે કહ્યું, ભમતા-અનવસ્થિત.
[૧૪૮૪] જે મૃદ આદિ સિત ધ્યાન ન થાય વસ્તુત: અવ્યકતપણાથી, તો કઈ રીતે આની પછીથી પણ વ્યક્તતા થાય?
તે કહે છે - ઉષ્ણ અવશેષ થોડું પણ ઉણ માન. શિખી-અગ્નિ થઈને પ્રાપ્ત કાષ્ઠાદિ થતાં ફરી જવલિત થાય - સળગે. એ પ્રમાણે અવ્યક્ત ચિત મદિરાદિ સંપર્ક આદિથી થઈને અગ્નિવત્ પુનઃ વ્યક્ત થાય છે. આટલું પ્રાસંગિક કહ્યું.
[૧૪૮૫] હવે પ્રકાંત વસ્તુ શુદ્ધિ કરાય છે, શું પ્રકાંત ? કાયિક આદિ ત્રણ ભેદે ધ્યાન. એ પ્રમાણે રહેલ હોતા “અંતર્મુહર્તકાળ એકાગ્ર ચિતથી ધ્યાન થાય છે.” જે કહ્યું છે, અમારા શિષ્યોને વિરોધની શંકાથી સંમોહ થાય. તેથી તેને દૂર કરવાને માટે શંકા કહે છે -
પૂર્વે જે તે કહ્યું - ત્રણ ભેદે ધ્યાન હોવા છતાં પૂર્વે ચિત્તની એકાગ્રતા તે ધ્યાન કહેલ છે, આગળ કહ્યું કે - x - ગણે યોગે ધ્યાન વર્તે છે તો આ પરસ્પર વિરુદ્ધ કહેતા ત્રણે ભેદે દયાન હોવાથી અનેક વિષયનું ધ્યાન પ્રાપ્ત થશે. તથા મનથી કંઈક ધ્યાવે, વચનથી કંઈક ધારણ કરે અને કાયાથી ક્રિયા કરે છે. એ રીતે અનેકાગ્રતા થાય.
આચાર્ય આ શંકાનો અનાદર કરી સામાન્યથી એકાગ્રચિતને હૃદયમાં ધારીને કહે છે – જે અનેકાણ છે તે ચિત્ત ધ્યાન નથી.
શંકા-ઉક્ત ન્યાયથી અનેકાણ ત્રિવિધ ધ્યાનમાં તો ધ્યાન-પણાની અનુપપત્તિ
થશે.
ના, તેમ નથી. અભિપ્રાય ન જાણવાથી તમને આ શંકા છે.
[૧૪૮૬] મનસહિતથી જ કાયા વડે કરે છે. જે તેનો સંબંધ અહીં કરાય છે. અર્થાત્ ઉપયુક્ત થઈને જે કરે છે.
- વાણી જે બોલે, તે પણ મન સહિતતાથી, તે જ ભાવકરણ વર્તે છે. ભાવકરણ તે ધ્યાન છે. મનોરહિત દ્રવ્યકરણ ન થાય.
Page #457
--------------------------------------------------------------------------
________________
મેં પ/૩૫,૩૬ નિ : ૧૪B૯ થી ૧૪૯૬
૧૧૫
તેથી આ પ્રમાણે કહે છે - અહીં અનેકાગ્રતા જ નથી, કેમકે બધામાં મનઃ વગેરેના એકવિષયપણું છે. તેથી કહે છે - તે જે મન વડે ધ્યાવે છે, તે જ વચન વડે બોલે છે, તે જ કાયાથી ક્રિયા કરે છે.
આમ પ્રતિપાદિત કરતાં બીજા કહે છે કે - | [૧૪૮] શિષ્ય પૂછે છે - જો તમારું ચિત્ત ધ્યાન અંતર્મુહૂર્ત કાળ ના વચનથી. છે, એ પ્રમાણે ધ્યાન પણ યિતને પામે છે. તેથી કાયિક અને વાચિક ધ્યાનનો અસંભવ છે. તેથી નિશે ચિત્ત એ જ ધ્યાન છે, બીજું નહીં, એમ વિચારવું જોઈએ.
ધે આ ઈચ્છવા યોગ્ય નથી - ન થાય. કાચિક અને વાચિક ધ્યાનમાં ધ્યાન અસંભવ નથી, એમ અભિપ્રાય છે. - X- જો એમ છે તો તમારા ચિતથી દયાન અન્ય છે. તેથી અવય ધ્યાન એ ચિત નથી એમ જાણવું. આ ગાથાર્ય છે.
[૧૪૮૮] આચાર્ય કહે છે - અમ્યુપગમથી દોષ નથી. તેથી કહે છે - નિયમથી ચિત્ત એ ધ્યાન છે. પણ ધ્યાન તો ચિત ન પણ થાય, કેમકે ત્યાં વિકલમે છે. આ અર્થમાં દષ્ટાંત કહે છે –
જેમ ખદિર તે વૃક્ષ હોય જ, પણ વૃક્ષ ખદિરનું પણ હોય અને ખદિર સિવાયના ધવ આદિનું પણ હોય.
બીજા વળી આ બે ગાયાને ઉલ્લંઘીને ગાયા અવયવ આક્ષેપ દ્વારથી અન્યથા કહે છે - જે કહેલ છે કે “ચિત એકાગ્રતાથી તે ધ્યાન કરતો નથી.” આ અસતું છે કેમ ? જો તે ચિત એ ધ્યાન એ પ્રમાણે ધ્યાન પણ ચિતને પામે. • x • યિત તે ધ્યાન નથી પણ ચિતથી અન્ય એવું જ્ઞાન તે ધ્યાન છે. [ના, તેમ નથી) અવ્યક્તાદિનું ચિત તે ધ્યાન નથી ઈત્યાદિ - x • x • પ્રસંગથી આટલું બસ છે.
હવે બીજો ‘ઉચિત’ નામે કાયોત્સર્ગ ભેદ, તે વ્યાખ્યાત જ છે. વિશેષ છે કે, તેમાં - ધ્યાન ચતુટ્ય અધ્યાયી લેશ્યા પરિગત જાણવો.
• નિયુક્તિ-૧૪૮૯ થી ૧૪૯૬ + વિવેચન :
o હવે ત્રીજો કાયોત્સર્ગ ભેદ કહે છે - આd અને રૌદ્ર ધ્યાન ધ્યાવતા જે રહે, તે કાયોત્સર્ગ દ્રવ્યથી ઉસ્કૃિત અને ભાવથી નિસન્ન જાણવો.
o હવે ચોથો – ધર્મ અને શક્ય બંને ધ્યાન જે ધ્યાવે તે કાયોત્સર્ગ ‘નિસન્નઉછૂિત' જાણવો. તે ગ્લાન અને રવિર માટે કહ્યો છે.
o હવે પાંચમો કાયોત્સર્ગ - જે ધર્મ અને શુક્લ ધ્યાન પણ ન કરે અને આd અને શૈદ્ર ધ્યાન પણ ન કરે. તે નિસરણ કાયોત્સર્ગ વિશેષ એ કે ‘નિષણ' એવો તે ધમદિને ન ધ્યાવે.
• હવે છઠ્ઠો કાયોત્સર્ગ - આd અને રૌદ્ર બંને ધ્યાન ‘નિસણ' કરે, એવો કાયોત્સર્ગ નિસણનિસણ જાણવો.
o હવે સાતમો કાયોત્સર્ગ- ધર્મ અને શુક્લ બંને ધ્યાન ‘નિવણ' કરે એવો કાયોત્સર્ગ ‘નિવણોશ્થિત’ જાણવો. વિશેષ એ - કારણિક જ પ્લાન, સ્થવિરાદિ જે નિષણ પણ કરવને અસમર્થ હોય તે નિવણકારિ કાયોત્સર્ગ ગ્રહણ કરે..
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે આઠમો કાયોત્સર્ગ - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે. આd અને રૌદ્ધ પણ ન ધ્યાવે, આવો કાયોત્સર્ગ ‘નિવણ’ જાણવો - ૪ -
o હવે નવમો કાયોત્સર્ગ - આd અને રૌદ્ધ બંને ધ્યાન જે ‘નિવણ' ધ્યાવે છે, આવો કાયોત્સર્ગ ‘નિવણશનિવણઓ' કહેવાય. વિશેષ એ કે જે ગુર વૈયાવચ્ચાદિ વડે વ્યાકૃત હોય તેવો કારણિક સમર્થ હોવા છતાં ‘નિષણ’ - બેસીને કાયોત્સર્ગ કરે છે.
અહીં સુધી કાયોત્સર્ગ કહ્યો. તેમાં અધ્યયન શબ્દ કહેવો જોઈએ. તે અન્યત્ર કહેલ હોવાથી અહીં કહેલ નથી.
નામ નિપજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂઝાલાપક નિષજ્ઞ નિક્ષેપનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય. સુખ અને સૂકાનુગામ ઈત્યાદિ વિસ્તારથી હવે કહીએ છીએ. તે આ પ્રમાણે છે –
• સૂત્ર-3 :
હે ભગવન્ ! હું સામાયિકનો સ્વીકાર કરું છું - ચાવ4 - માર [બહિર) આત્માને વોસિરાવું છું. [આખું સૂક જોવા જુઓ સૂપ-ર)
• વિવેચન-39 :
આની સંહિતા આદિ લક્ષણા વ્યાખ્યા જેમ સામાયિકાધ્યયનમાં કહી તે મુજબ જાણવી. આ સૂત્ર કરી કહેવાનું પ્રયોજન અમે આગળ કહીશું.
• સૂત્ર-૩૮ :
હું કાયોત્સર્ગમાં સ્થિર રહેવાને ઈચ્છું છું. મેં જે કોઈ દૈવસિક અતિચાર સેવેલ હોય» સૂઝ-૧૫-મુજબ આખું સૂત્ર કહેવું
• વિવેચન-૩૮ :
• x • તેમાં “હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઈચ્છું છું” ઈત્યાદિ આખું સૂત્ર છે, તેને સંહિતા કહે છે o પદો:- હું ઈચ્છું છું, સ્થિર રહેવાને, કાયોત્સર્ગમાં, મેં, દૈવસિક અતિયાર ઈત્યાદિ જાણવા.
પદાર્થ : પ્રાઈમ - હું ઈચ્છું છું, અભિલાષા કરું છું. થાતુન - રહેવાને માટે. THf - તેમાં કાય એટલે દેહ, ઉસર્ગ, - તજવાને. શેષ પદાર્થો, જેમ પ્રતિક્રમણમાં કલ્લા તેમજ જાણવા.
પદવિગ્રહ :- જે સમાસમાંજિ પદો છે, તે તેમજ રહે છે તેમાં “હું સ્થિર રહેવાનું ઈચ્છું છું." શેમાં ? કાયોત્સર્ગમાં. બાકીનો પદ-વિગ્રહ પ્રતિક્રમણ અધ્યયન મુજબ જાણવો.
ચાલના અને પ્રત્યવસ્થાન યથાસંભવ આગળ કહીશ. • સૂઝ-3૯ :
છે તેનું ઉત્તરીકરણ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા વડે, વિશહિદ્ધ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે પાપકર્મોના નિઘતનને માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.
Page #458
--------------------------------------------------------------------------
________________
૬૦ ૫/૩૯૬ નિ - ૧૪૮૯ થી ૧૪૯૬
૧૧૩
૦ અન્નત્ય સિવાય કે, નીચેના કારણો સિવાય]
– શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસથી છીંકથી, બગાસાથી, ઓડકારથી, વાતનિસર્ગથી, ભ્રમરીથી, પિત્તમૂર્છાથી.
-
સૂક્ષ્મ અંગ સંચાલનથી, સૂક્ષ્મ કફ સંચાલથી, સૂક્ષ્મ દૃષ્ટિ સંચાલનથી. ઈત્યાદિ આવા કારણોથી [આગારો વડે]
મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ, વિરાધિત ન થાઓ. (યાવર્તી) જ્યાં સુધી, હું અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને હું કાર્યોત્સર્ગ ન પારું,
ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, વાણી વડે સ્થિર થઈને ધ્યાન [મન] વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું.
• વિવેચન-૩૯ :
૦ તમ્મ - તેનું અર્થાત્ અનંતર પ્રસ્તુત શ્રામણ્ય યોગ સમૂહનું કંઈક પ્રમાદથી ખંડન કે વિરાધના થઈ હોય, તેનું ઉત્તરીકરણના હેતુભૂતથી હું કાયોત્સર્ગમાં સ્થિર થઉં છું.
તેમાં ઉત્તકરણ એટલે પુનઃ સંસ્કારદ્વારથી ઉપકિરણ કહેવાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તરકરણ. અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ. કૃતિ - કરણ, તે પ્રાયશ્ચિત્તદ્વારથી થાય છે.
તેથી પ્રાયશ્ચિત કરણ કહે છે – ‘પ્રાયશ્ચિત્ત’ શબ્દ પછી કહીશ. તેનું કરવું તે - પ્રાયશ્ચિત કરણ, તેના વડે અથવા સામાયિકાદિથી પ્રતિક્રમણ પર્યન્ત વિશુદ્ધિ કર્તવ્યમાં મૂળકરણ. આ પુનઃ ઉત્તરકરણ, હવે તેનાથી ઉત્તરકરણ તે પ્રાયશ્ચિત
કરણ.
પ્રાયશ્ચિત્ત કરણ વિશુદ્ધિ દ્વારથી થાય છે. તેથી કહે છે – વિશોહી કરણ વડે. વિશોધન તે વિશુદ્ધિ. અપરાધથી મલિન આત્માનું પ્રક્ષાલન. તેના કરણના હેતુભૂતપણાથી. આ વિશુદ્ધિકરણ વિશલ્પકરણ દ્વારથી થાય છે તેથી કહે છે – વિસલ્લીકરણેણં - જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તે વિશલ્ય, તેના કરણના હેતુભૂતથી.
પાપ કર્મોના નિર્ધાતન માટે. પાપ - સંસારના નિબંધન રૂપ, મેં - જ્ઞાનાવરણીય આદિના, નિર્ધાતન નિમિત્તે - વ્યાપતિ નિમિત્તે.
શું? કાયોત્સર્ગ - કાયાના પરિત્યાગ માટે રહેલ છું. અર્થાત્ કાયોત્સર્ગ કરું છું. અર્થાત્ પ્રવૃત્તિવાન્ કાયાનો પરિત્યાગ કર્યું શું.
શું સર્વથા કરે છે ? ના, [તે માટે આગળનું સૂત્ર જુઓ –l
૦ અન્નત્ય - અન્યત્ર, સિવાય કે નીચેની પ્રવૃત્તિમાં હોઉં.
ઉચ્છવાસ - ઉંચો કે પ્રબળ શ્વસિત તે. નિઃશ્વસિત - અધઃ કે નીચો શ્વાસ કરવો તે. કાસિત - ખાંસવું, શ્રુત-છીંક, કૃભિત-બગાસુ, પહોળા કરેલા વદનનો પ્રબળ પવન નિર્ગમ. ઉદ્ગાર-ઓડકાર. વાત-નિસર્ગ એટલે અપાન માર્ગે પવનનું નીકળવું તે. ભમલી-આકસ્મિક શરીર ભમવારૂપ કે ચકરી. પિતમૂર્છા - પિત્તની
૧૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
પ્રબળતાથી કંઈક મૂર્છા આવે તે.
સૂક્ષ્મ - અંગ સંચાલન એટલે લક્ષ્યાલક્ષ્ય વડે ગાત્ર વિચલન પ્રકારોથી રુંવાડા ઉભા થવા વગેરે. ખેલસંચાર - સયોગી વીર્ય સદ્રવ્યતા વડે તે કફનો સંચાર થવો
તે. દૃષ્ટિસંચાર - નિમેષાદિ.
આર્ - આકાર અર્થાત્ સર્વથા કાયોત્સર્ગ અપવાદના ભેદો તેવા આગારો વિધમાન હોવા છતાં, ભગ્ન-સર્વથા નાશિત, વિરાધિત - દેશથી ભંગ. ન થાઓ - મારા કાયોત્સર્ગનો કેટલો કાળ સુધી ?
જ્યાં સુધી અરહંત ભગવંતને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. અહીં યાવત્ એ કાળનું અવધારણ છે.
1
लग
અરહંત - અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત. ઐશ્વર્યાદિલક્ષણ, તે જેમાં વિધમાન છે તે ભગવંત. આવા અહંત અને ભગવંત સંબંધી નમસ્કાર વડે અર્થાત્ “નમો અરહંતાણં' બોલીને હું પારું નહીં - પાર પહોંચુ નહીં ત્યાં સુધી. શું ? તે કહે છે.
તાવ - કાળનો નિર્દેશ છે, ત્યાં સુધી. ાય - દેહ, શરીર. ઢાળ - ઉર્ધ્વસ્થાનથી, મૌન - વચનનિરોધરૂપ, ધ્યાન - શુભ ધ્યાન વડે. અપ્પાણં - પોતાને. બીજા આ આલાવો બોલતા નથી. વોસિપિ - પરિ ત્યાગ કરું છું. અહીં આવી ભાવના છે– કાયાને સ્થાન, મૌન, ધ્યાન ક્રિયા સિવાય બીજી ક્રિયાના અધ્યાસ દ્વારથી હું ત્યાગ કરું છું. નમસ્કારપાઠ સુધી લાંબા હાય કરી, વાણીના પ્રસારનો નિરોધ કરીને, પ્રશસ્ત ધ્યાનાનુગત ઉભો રહીશ તથા કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર ન બોલે, ત્યાં સુધી તેનો ભંગ જ જાણવો એ પ્રમાણે આ તાવત્ શબ્દનો સંક્ષેપાર્થ કહ્યો. અવયવાર્થ ભાષ્યકાર કહેશે. તેમાં ફામિ નામિ વાડqî' ઈત્યાદિ સૂત્રના અવયવને આશ્રીને કહે છે - પ્રશ્નઃ- શું પ્રયોજન રહિતપણાને કારણે કાયોત્સર્ગ સ્થાન ન કરવું ? તથાવિધ પર્યટનવત્ આમ કહ્યું.
[ઉત્તર] પ્રયોજનરહિતપણું અસિદ્ધ છે કેમકે -
• પ્રક્ષેપગાથા-૧,૨, નિર્યુક્તિ-૧૪૯૭-વિવેચન :
આ સંબંધગાથા કોઈ બીજા કર્તાની છે. તો પણ ઉપયોગસહિત હોવાથી, તેનું વ્યાખ્યાન કરીએ છીએ.
કાયોત્સર્ગમાં ઉક્ત સ્વરૂપે રહીને નિષ્પકંપદેહ હોય, મૌનમાં રહેલ અને એકાગ્રચિત્ત હોય. કોણ ? મુનિ-સાધુ. શા માટે ? દૈવસિક અતિચાર [આલોચનાર્થે]. આવિ શબ્દથી રાત્રિક આદિ પણ લેવા.
-
પછી શું ? તે કહે છે – જે કારણથી સમ્યક્ - અશઠ ભાવથી ગુરુજન સમા નિવેદનથી એમ જાણવું. તે આઠ પ્રાયશ્ચિત્તકરણથી આત્માને આ શોધિત કરે છે અને અતિચાર મલનું પ્રક્ષાલન કરે છે અને તે અતિચારના પરિજ્ઞાનથી અવિકલ કાયોત્સર્ગમાં રહેલને કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય હોય છે. વળી - જે કારણે જિનેશ્વર ભગવંતે આ કાયોત્સર્ગ કહેલ છે. તે કારણે કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે. આ બે
Page #459
--------------------------------------------------------------------------
________________
૬૦ ૫/૩૯ નિ - ૧૪૯૭
ગાયાનો અર્થ કહ્યો.
આ કારણથી કાયોત્સર્ગને મોક્ષપંયા તીર્થંકરે જ કહેલ છે. કેમકે તેના પ્રદર્શક છે. કારણમાં કાર્યના ઉપચારથી, મોક્ષપથ વડે ઉપદિષ્ટ છે તે દિવસ આદિ અતિચારના પરિજ્ઞાન ઉપાયપણાથી જાણીને પછી ધીરે - સાધુઓ, અહીં દિવસના અતિચારના જ્ઞાનાર્થે કહ્યું તેનાથી રાત્રિ અતિચારનું જ્ઞાન પણ સમજવું. [સાધુઓ] કાયોત્સર્ગમાં રહે છે. તેથી કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે જ, કેમકે પ્રયોજન સહિત છે.
હમણાં જે “દિવસના અતિયારના જ્ઞાનાર્થે'' કહ્યું, તેમાં સામાન્યથી વિષયના
૧૧૯
દ્વારથી તે અતિચારને દર્શાવવા કહે છે –
• નિયુક્તિ-૧૪૯૮ + વિવેચન :
શયન, આસન, અન્ન, પાન, ચૈત્ય, યતિ, શય્યા, કાય, ઉચ્ચાર, સમિતિ, ભાવના, ગુપ્તિના વિષયમાં વિતય આચરણામાં થયેલ અતિચાર
શયનના વિથ આચરણ થતાં અતિચાર, અર્થાત્ સંથારો આદિ અવિધિથી ગ્રહણ કરવા આદિમાં અતિચાર,
આ પ્રમાણે આસન, પીઠક આદિ, અન્ન, પાન આદિ અવિધિથી ગ્રહણ કરવાથી થયેલ અતિયાર. ચૈત્યના વિષયમાં વિતથ આચરણ કે અવિધિથી વંદન કરવા વડે અતિચાર, યતિ સંબંધી વિતથ આચરણ કે વિનયાદિ ન કરવાથી અતિચાર. શય્યા એટલે વસતિ તેના વિષયમાં વિતથ આચરણ, અવિધિ વડે પ્રમાર્જનાદિ કે સ્ત્રી આદિ સંસક્ત વિધિ વસતિ ઈત્યાદિથી અતિચાર. હ્રાવ - કાયિકી, મૂત્રક્રિયા સંબંધી વિતથાચરણ, જેમકે અડિલમાં મૂત્રાદિનો ત્યાગ કરવો અથવા અપડિલેહિત સ્થંડિલમાં મૂત્રને પરકવવું. ઉચ્ચાર-મળ, તેમાં કાયિકીવત્ વિતયાચાર જાણવા.
સમિતિમાં વિતથાચરણ થતાં અતિચાર. સમિતિ - ઈર્યાદિ પાંચ પ્રકારે મુખ્યતાથી કહી, તે ‘પ્રતિક્રમણ' અધ્યયનથી જાણવી. તેમાં જે વિતથાચરણ, તેને અવિધિથી આચરવી કે ન આચરવી. ભાવના - તેમાં વિતથાચરણથી અતિચાર, ભાવના - અનિત્યત્વાદિ બાર. અથવા પચીશ ભાવના, જેમ ‘પ્રતિક્રમણમાં કહી, તેમાં વિતથાચરણ. તેને અવિધિથી સેવન કરવાદિથી થયેલ. ગુપ્તિ - મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, જેમ પ્રતિક્રમણમાં કહેલ છે તે. તેમાં વિતથાચરણ સમિતિવત્ જાણવું.
આ સામાન્યથી વિષયદ્વાર થકી અતિયાર કહીને હવે કાયોત્સર્ગમાં રહેલ મુનિની ક્રિયાને જણાવતા કહે છે –
• નિયુક્તિ-૧૪૯૯,૧૫૦૦-વિવેચન :
ગોમ - પ્રત્યૂષ, મુખવસ્ત્રિકા આદિ શબ્દથી બાકીના ઉપકરણ લેવા. તેનાથી આમ કહે છે – ગોસથી આરંભીને મુખ વસ્ત્રિકા વિષયમાં દૈવસિક અતિચારોને આલોચે અર્થાત્ અવલોકે, નિરીક્ષણ કરે. જેમકે અવિધિ થકી પડિલેહણ કર્યુ અથવા પડિલેહણ ન કર્યુ.
પછી બધાં અતિચારોને મુખવસ્ત્રિકાના પડિલેહણથી આરંભીને કાયોત્સર્ગ અવસ્થાન સુધીમાં હોય તેને બુદ્ધિ વડે અવલોકન કરીને સમાપ્તિ સુધી લઈ જઈને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આટલા છે, આથી આગળ અતિચાર નથી, તેમ ચિતમાં પ્રતિષેધ કરણ આદિરૂપ આલોચના કરે છે અર્થાત્ સ્થાપે છે.
હૃદયમાં દોષોને સ્થાપીને યથાક્રમે પ્રતિોવના અનુલોક્યથી અને આલોચનાનુલોમ્બથી (તેમાં) પ્રતિસેવનાનું લોમ્સ એટલે જે જે રીતે આસેવિત હોય તે, આલોચનાનુલોમ્ય તે પહેલા લઘુ અતિચાર આલોચે પછી ગુરુ-મોટા અતિચાર આલોવે.
જ્યાં સુધી તેને ગુરુ નમસ્કારથી પારે નહીં, ત્યાં સુધી-તેટલો કાળ, સૂક્ષ્મ ઉચ્છ્વાસ-નિ:શ્વાસ સુધી, [શું કરે ?] પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલ ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરે.
• નિર્યુક્તિ-૧૫૦૧ + વિવેચન :
દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સકિ તે પ્રત્યેકમાં ત્રણ ગમો પાંચેમાં જાણવા. ——— દિવસ વડે થયેલ તે દૈવસિક, એ રીતે રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં એક-એકમાં ત્રણ ગણો જાણવા. ત્રણ ગમો કઈ રીતે ? સામાયિક કરીને કાયોત્સર્ગ કરવો, સામાયિક જ કરીને પ્રતિક્રમણ અને સામાયિક જ કરીને ફરી કાયોત્સર્ગ.
૧૨૦
અહીં જે દિવસાદિથી તીર્થ સ્થપાયું, ત્યાં દિવસ પ્રધાન છે, તેથી પહેલાં દૈવસિક કહ્યું. અહીં શિષ્ય પૂછે છે –
• નિયુક્તિ-૧૫૦૨ થી ૧૫૦૪-વિવેચન :
પ્રથમ કાયોત્સર્ગમાં સામાયિક કરીને, પ્રતિક્રમણમાં ત્યાં બીજે સામાયિક કરીને. ત્રીજો ફરી કાયોત્સર્ગ, પ્રતિક્રમણની ઉપર કરે.
અહીં કહે છે – સમભાવમિ - અહીં સમભાવમાં સ્થિતને ભાવ પ્રતિક્રમણ થાય
છે, અન્યથા થતું નથી. તેથી સમભાવ અર્થાત્ રાગ-દ્વેષની મધ્યવર્તી સ્થિત આત્મા જેનો છે તે સ્થિતાત્મા.
દિવસના અતિચારને જાણીને કાયોત્સર્ગ કરીને ગુરુની પાસે અતિયારનું નિવેદન કરી, પછી પ્રદત્ત પ્રાયશ્ચિતને સમભાવપૂર્વક જ સ્વીકારીને પછી તેનું પ્રતિક્રમણ કરે.
એ પ્રમાણે જ સમભાવમાં રહેલને ચાસ્ત્રિની શુદ્ધિ પણ થાય છે, એમ કરીને ત્રીજો સામાયિક કાયોત્સર્ગમાં પ્રતિક્રમીને ઉત્તરકાળભાવિ કરે છે. એ ગાથાર્થ છે. આ પ્રત્યવસ્થાન છે - સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ, સ્તુતિ પ્રદાનમાં, સંતગુણ કિર્તનમાં પુનરુક્ત દોષ ન લાગે.
અહીં ખો મે તૈવસિો વારો એ ઈત્યાદિ સૂત્રનું પૂર્વે વ્યાખ્યાન કરેલ હોવાથી, તેને છોડીને “તમ મિચ્છામિ યુધ્ધૐ' સૂત્ર અવયવની વ્યાખ્યા કરવાને કહે છે -
• નિર્યુક્તિ-૧૫૦૫,૧૫૦૬ + વિવેચન :
“મિચ્છા મિ દુક્કડં”માં મિ - માર્દવતાને સૂચવે છે, થ્રુ એ દોષના છાદન માટે છે, મિ - મર્યાદામાં સ્થિત ઈત્યાદિ - ૪ -
Page #460
--------------------------------------------------------------------------
________________
અંe પ/૩૯ નિ - ૧૫૦૫,૧૫૦૬
૧૨૧
આ બંને ગાથા જે પ્રમાણે સામાયિક અધ્યયનમાં વ્યાખ્યાયિત કરેલ છે, તે પ્રમાણે જ જાણવી.
હે 'તH ૩ત્તરા ' એ સૂત્ર અવયવનું વિવરણ કરે છે. • નિયુક્તિ-૧૫૦૦ થી ૧૫૦-વિવેચન :
[૧૫૦] ખંડિત-સર્વથા ભાંગેલ, વિસધિત-દેશથી ભાંગેલ પ્રાણાતિપાતાદિની નિવૃતિરૂપ મૂળગુણની સાથે પિંડવિશુદ્ધિ આદિ વડે વર્તતા ઉત્તરગુણ સહિત તેનું ઉત્તરકરણ કરાય છે અથતિ આલોચનાદિ વડે પુન:સંકરણ કરાય છે.
દેટાંત કહે છે - જેમ ગાડાં કે રથના અંગરૂપ - બી કે ચક્રથી ગ્રહણ કરેલને, તે ગાડાંના ખંડિત કે વિસધિત અક્ષ, અવલક આદિનું ઉત્તકરણ કરાય છે.
હવે ‘પ્રાયશ્ચિત્તકરણ' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કહે છે –
[૧૫૦૮] પાપ એટલે કર્મ, તે પાપને જે કારણથી છેદે છે, તેને પ્રાયશ્ચિત્ત કહે છે, તે કારણથી. સંસ્કૃતમાં તો પાપને છેદે તે ‘પાપદિ ' કહેવાય છે અથવા પ્રાયઃ ચિત એટલે જીવને શોધે છે - કર્મમલને વિમલ કરે છે. તે કારણથી પ્રાયશ્ચિત કહેવાય છે.
અથવા - પ્રાયઃ બહુલતાથી ચિત્ત પોતાના સ્વરૂપથી આમાં હોવાથી તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃગ્રહણ સંવાદિના પણ તેવા પ્રકારના ચિત સદ્ભાવથી છે.
[૧૫૦૯] હવે ‘વિશોધિકરણ’ ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા -
દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે વિશુદ્ધિ કહી અને શલ્ય (પણ કહ્યું] એકએકની શુદ્ધિ પણ દ્રવ્ય-ભાવ ભેદથી અને શલ્ય પણ બે ભેદે છે. તેમાં દ્રવ્યશુદ્ધિરૂપ આદિની અને વસ્ત્ર આદિની જાણવી. ભાવશુદ્ધિ - પ્રાયશ્ચિત્તાદિથી આત્માની થાય તે જ.
દ્રવ્ય શલ્ય - કાંટા, શિલીમુખફલાદિ. ભાવશરા-માયા દિ.
સર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ તે પાપ કહેવાય. શા માટે ? જે કારણતી તે કર્મો વડે જીવ સંસાર-તિર્યચ, નાક, દેવ, મનુષ્ય ભવના અનુભાવરૂપ સંસારમાં ભમે છે. તથા બળેલ દોરડા સમાન ભવોપગ્રાહી કર્મો અા હોય તો પણ કેવલી પણ મુક્તિને પામતા નથી. એ પ્રમાણે કર્મો દારુણ સંસારમાં ભ્રમણનું નિમિત્ત છે.
હવે “અન્નત્ય ઉસસિએ” અવયવનું વિવરણ કરે છે - • નિયુક્તિ -૧૫૧૦ થી ૧૫૧૬-વિવેચન :
[૧૫૧૦] ઉર્વ કે પ્રબળ શ્વાસ તે ઉચ્છવાસ. તેને નિર્ધે નહીં. અભિગ્રહણ કરાય તે અભિગ્રહ, અભિગ્રહ વડે નિવૃત્ત તે આભિગ્રહિક - કાયોત્સર્ગ, તેના અવ્યતિરેકથી તે કત પણ આભિગ્રહિક કહેવાય છે. આ પણ અભિભવ કાયોત્સર્ગ કાર્ય છે.
વળી ‘ચેટા' કાયોત્સર્ગકારી, તે બિલકુલ ન નિરંધે. કેમ ? તે કહે છે - ઉચ્છવાસના નિરોધથી જદી મરણ થાય છે. તેથી સૂક્ષ્મ ઉચ્છશ્વાસ જ ચેતનાથી મૂકે છે. જેથી સત્વોનો ઘાત ન થાય.
૧૨૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિત - ખાંસવું ઈત્યાદિ સૂકાઈને જણાવે છે –
[૧૫૧૧] આ કાયોત્સર્ગમાં ખાંસી, છીંક, બગાસુ આદિ યતનાથી કરાય છે. શા માટે ? જેથી ખાંસી આદિથી ઉદ્ભવેલ વાયુ એટલે કે બાહ્ય વાયુ શરુમ ન બની જાય. કેવા પ્રકારે ? તીવ્ર ઉષ્ણ, બહારના વાયુની અપેક્ષાથી અતિ ઉષ્ણ.
ન કરે કે ન નિરંધે. કેમકે ખાંસી આદિના સર્વથારોધમાં અસમાધિ થાય અને ૨ શદથી મરણ પણ સંભવે છે. વળી મસક આદિ, ખાંસી આદિના સમુદભવેલ પવનમાં ગ્લેમથી અભિહત થઈને મરે છે. બગાસામાં મુખમાં પ્રવેશ કરશે, તેથી આગળ હાથ રાખવો તે યતના કહી.
શંકા - ‘નિશ્વસિત' એ સૂત્ર અવયવની વ્યાખ્યા કરી નથી, તેમાં શું કારણ છે ? તે કહે છે -
[૧૫૧૨] ‘ઉસિત’ શબ્દ સાથે તુલ્ય યોગત્વથી હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. હવે “ઉગારિત' ઈત્યાદિ સૂગ અવયવની વ્યાખ્યા કરવા માટે કહે છે -
વાર્તાનસff - ઉક્ત સ્વરૂપ ઉદ્ગાર પણ, તેમાં આ વિધિ છે. ‘યતના’ શબ્દ કરાય છે, 'નિસપ્ટ'-છોડેલ શબ્દ બોલાતો નથી. એ રીતે તેનો વિરોધ પણ કરતો નથી. કેમકે વાતનિસર્ગના નિરોધથી અસમાધિ ભાવ થાય છે. અથવા ઉગારમાં આડો હાથ અપાય છે. ભમરી અને મૂછમાં સહસા પતિતને આમ વિરાધના થશે.
હવે ‘સૂક્ષ્મ અંગસંચાર” ઈત્યાદિ સૂત્ર અવયવની વ્યાખ્યા -
[૧૫૧૩] વીર્યની સયોગતાથી કારણે સૂમ-સ્નાદર દેહમાં અવશ્ય સંચાર થાય છે. વીર્ય-વીયન્તિરાયના ક્ષયોપશમજન્ય આત્મ પરિણામ કહેવાય છે. યોગ - મન, વચન, કાયા. તેમાં વીર્યસયોગતાથી જ સૂમ કે બાદર અતિયાર થાય છે, માત્ર વીર્યથી નહીં. શરીર હોય તો જ થાય છે, અશરીરીને ન થાય.
તેમાં બાહ્ય રોમાંચ આદિ, મારિ શબ્દથી ઉત્કંપ લેવો. મંત: મધ્યમાં ગ્લેખ વાયુ આદિ વિયરે છે.
હવે “સૂમ દષ્ટિસંચાર” સૂત્ર અવયવની વ્યાખ્યા કરે છે.
[૧૫૧૪] અવલોકન તે આલોક, તે અવલોકમાં ચલ તે અવલોકચલ થતુ દર્શન લાલસા. ચક્ષ એટલે નયન. એમ હોવાથી મનની માફક - અંતઃકરણની માફક તે ચક્ષને સ્થિર કરવા કર છે. અર્થાત સ્થિર કરવા શક્ય નથી. કેમકે તે રૂપ વડે આક્ષિપ્ત થાય છે અથવા તે સ્વભાવથી કે નૈસગિકપણે સ્વયં ચલિત થાય છે અર્થાત પોતાની મેળે જ ચલિત થાય છે.
જે કારણે એમ છે, તે કારણથી કાયોત્સર્ગકારી આંખ મટકવારૂપ નિમેષનો રોધ ન કરે. શા માટે ?
[૧૫૧૫ નિર્નિમેષ માટે જે યત્ન કરવામાં ઉપયોગ છે, તેનાથી સજ્જનોને ધ્યાન ધ્યાવવું અભિપ્રેત થતું નથી. એકરાગિની પ્રતિમાને સ્વીકારેલ મહાસત્તશાળી અનિમિષ નયને પણ અર્થાત્ નિશ્ચલ નયને પણ ધ્યાન કરવા સમર્થ છે.
હવે ઇવમામાયાવિ ઈત્યાદિ સૂઝ અવયવની વ્યાખ્યા -
Page #461
--------------------------------------------------------------------------
________________
He પ/૩૯ નિ - ૧૫૧૦ થી ૧૫૧૬
૧૨૩
(૧૫૧૬] જો જ્યોતિનો સ્પર્શ થાય છે, ત્યારે ઢાંકવાને માટે કલા-કામળનું ગ્રહણ કરતાં કાયોત્સર્ગ ભંગ થતો નથી.
શંકા - ‘નમો અરિહંતાણં' બોલીને જ પારવાનું હોય તો તે કંબલનું ગ્રહણ કેમ કરે ? કે જેથી તેનો ભંગ ન થાય, તેમ કહ્યું.
સમાધાન - અહીં નમસ્કારથી પાવાનો જ અવિશિષ્ટ કાયોત્સર્ગ કરાતો નથી, પરંતુ જે જેના પરિમાણ જે કાયોત્સર્ગમાં કહેલ છે, તેની આગળ પરિસમાપ્તિ છે, તેમાં નમસ્કાર ન બોલવાથી ભંગ ઈત્યાદિ થાય પણ અપરિસમાપ્તિમાં પણ બોલે તો કાયોત્સર્ગનો ભંગ થાય. પરંતુ તે અહીં થતો નથી. એમ બધે વિચારવું.
fછf ન - બીલાડી, ઉંદર આદિ વડે આગળથી નીકળે. અહીં પણ આગળથી સરકતા કાયોત્સર્ગ ભંગ થતો નથી..
બોધિક - ચોર, તેમના વડે ક્ષોભ, રાજાદિથી ક્ષોભ ઈત્યાદિમાં અસ્થાને પણ ઉચ્ચારણ કરતો કે ઉચ્ચારણ ન કરતો કાયોત્સર્ગ ન ભાંગે.
સર્પદંશ - પોતાને કે બીજાને થાય તેવી સ્થિતિમાં સહસા જ તે ઉચ્ચારે તો કાયોત્સર્ગ ભંગ ન થાય. તે સિવાયના - ઉક્ત કારણો સિવાય કાયોત્સર્ગનો ભંગ થાય છે.
હવે સામાન્યથી કાયોત્સર્ગની વિધિનું પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૫૧૦ થી ૧૫૨૩-વિવેચન :
[૧૫૧૩] વળી તે કાયોત્સર્ગ કર્તા સૂર્ય સહિત એવા દિવસમાં જ મૂત્ર અને મળ તથા કાળ-ભૂમિની પ્રત્યુપ્રક્ષેપણા કરે છે. બાર પ્રશ્રવણ ભૂમિઓ છે. આલય પરિભોગની અંદરની છે અને બહારની છે. એ પ્રમાણ ઉચ્ચારભૂમિ પણ છ છે. આનું પ્રમાણ તીઈ જઘન્યથી એક હાથને ચાર આંગળ ચાવતુ અચેતન છે. ઉત્કૃષ્ટ પ્રમાણ સ્પંડિલ બાર યોજન હોય. પણ તેનો અહીં અધિકાર નથી.
કાળભૂમિઓ ત્રણ છે – ‘કાળમંડલ' નામથી. જયાં સુધી આનો બીજા શ્રમમયોગ કાળવેળામાં કરે છે, ત્યાં સુધી પ્રાયઃ સૂર્ય અસ્તને પામે છે. પછી – “અસ્ત પામતા પોતાના સ્થાનમાં ઉત્સર્ગ સ્થાપે” તેમ કહેલ છે, અન્યથા જેને જ્યારે વ્યાપાર પરિસમાપ્તિ થાય છે, તે ત્યારે જ સામાયિક કરીને રહે છે.
[૧૫૧૮] આ વિધિ કોઈ કારણાંતરે ગુરુને વ્યાઘાત હોતા છે. પરંતુ જો નિર્ણાઘાત હોય તો -
જ તિવ્યઘિાત જ હોય તો સર્વ આવશ્યક - પ્રતિક્રમણ પછી કરે. બધાં પણ ગુરુની સાથે કરે. - X •
(૧૫૧૯] જો ગુરુથી પાછળ રહે ત્યારે –
બાકીના સાધુઓ શકિતને અનુરૂપ, જે જેટલો કાળ રહેવાને સમર્થ હોય તો ગુરને પૂછીને સ્વસ્થાનમાં સામાયિક કરીને રહે છે. કયા નિમિતે -સૂત્રાર્થના સ્મરણના હેતુથી. “આચાર્ય દૈવસિકમાં સ્થિત થાય છે.” આચાર્યની આગળ રહીને તેની સામાયિકના પૂરા થયા પછી દૈવસિક અતિચારને વિચારે છે.
૧૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બીજા કહે છે - જ્યારે આચાર્યો સામાયિક કહે છે, ત્યારે તેઓ પણ ત્યાં રહીને જ સામાયિક સૂત્રની ગુરુની સાથે વિચારણ કરે છે. પછી દૈવસિક કરે છે.
[૧૫ર૦] બાકીનાને યથાશક્તિ એમ કહ્યું. જેમની કાયોત્સર્ગમાં રહેવાની શક્તિ જ નથી, તે શું કરે ? એ રીતે તેમાં રહેલ વિધિને જણાવવા માટે કહે છે –
જે કોઈ સાધુ કાયોત્સર્ગમાં રહેવાને અસમર્થ હોય, તો તે કેવો હોય ? બાળ, વૃદ્ધ, ગ્લાન, ગુરુ વૈયાવચ્ચ કરણાદિથી પરિભ્રાંત હોય અને એ પણ વિકથારહિત થઈ સૂઝાનિ ધ્યાવે. ક્યાં સુધી ? જ્યાં સુધી ગુરઓ કાયોત્સર્ગમાં રહેલા હોય.
[૧૫ર૧] આચાર્ય દૈવસિકમાં સ્થિત હોય તેમ કહ્યું, તેની વિધિ કહે છે - ગુરુ ચાલવાથી કે ચેણ રહિતતાથી જો દૈવસિક બમણું ચિંતવે છે, ત્યારે બીજા ત્યાં સુધી એક ગુણને ઘણીવાર સુધી ચિંતવે. વિશેષ એ કે અહીં ચેષ્ટા શબ્દ વ્યાપાર-પ્રવૃત્તિરૂપ જાણવો.
[૧૫૨૨] નદHIT - કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર વડે પારતા “નમો અરહંતાણ” બોલે.
ચતુર્વિશતિ- જેના વડે આ તીર્થ ઉપદેશ કરાયેલ છે, તેના તીર્થકરો ગષભાદિ ચોવીશની નામોચ્ચારણપૂર્વક સ્તવના કરે.
• સૂગ-૪૦ થી ૪૬ -
“લોગસ ઉmઅગરે” સાત ગાથાનું એવું આ સૂત્ર પૂર્વે બીજા અધ્યયનમાં સુગ-૩ થી ૯ ના ક્રમમાં કહેવાયેલ છે, તે જોઈ લેવું.
• વિવેચન-૪૦ થી ૪૬ :
કૃતિકર્મ તે - પછી ગુરુને વંદન કરવાની ઈચ્છાવાળા સંર્દેશકને પ્રમાજીને બેસે છે, પછી મુહસ્પત્તિ પડિલેહીને મસ્તક સહિતની ઉપરની કાયાને પ્રમા છે, પ્રમાઈને પરમ વિનયથી ત્રિકરણ વિશુદ્ધ કૃતિકર્મ કરે છે અર્થાત્ વંદન કરે છે. કહ્યું છે -
આલોચના, વ્યાકરણ, સંપગ્ન, પૂજના, સ્વાધ્યાયમાં અને અપરાધમાં ગુરુને વિનયના મૂળરૂપ વંદન કરે.
૦ આલોચના - એ પ્રમાણે વાંદીને, ઉભો થઈ, બંને હાથમાં જોહરણ ગ્રહણ કરીને, અર્ધ-અવનત કાયાથી પૂર્વપરિચિંતિત દોષોને રતાધિકના ક્રમે સંયતભાષાથી જેમ ગુર સાંભળે તેમ વધતા જતા સંવેગપૂર્વક અને ભયવિમુક્ત આત્મા વિશુદ્ધિ નિમિતે વિનયથી આચાર્યના ચરણોમાં જઈને આલોચના કરે છે. - x -
પાપ કરેલો મનુષ્ય પણ ગુરુની પાસે આલોચના અને નિંદણા કરીને, જેમ ભારવાહક ભાર ઉતારીને હળવો થાય તેમ અતિ હળવો થાય.
તથા ઉત્પન્ન કે અનુત્પન્ન માયા પ્રતિ માર્ગને હણવો જોઈં, (જેથી) આલોચના, નિંદના, ગહ વડે બીજી વાર તે ન થાય.
તેનું જે પ્રાયશ્ચિત્ત માર્ગવિદ્ ગુરુ બતાવે, તેને તે પ્રમાણે અનુસરવું જોઈએ. જેથી અનવસ્થા પ્રસંગ ન આવે.
0 પ્રતિકમણ - દોષોને આલોચીને ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત સામાયિકપૂર્વક
Page #462
--------------------------------------------------------------------------
________________
મેં પ૪િ૦ થી ૪૬ નિ - ૧૫૧૭ થી ૧૫૨૩
૧પ
૧૨૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અધોલોકમાં અમરાદિ ભવનોમાં, તીછલોકમાં દ્વીપ અને જ્યોતિષ વિમાનાદિમાં તથા ઉર્વલોકમાં સૌધર્માદિમાં અરહંત ચૈત્યો છે.
- તેમાં અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે અરહંત અર્થાત્ તીર્થકરો, તેમના ચૈત્યો-પ્રતિમારૂપ.
અહીં ભાવના આ પ્રમાણે છે – વિત્ત એટલે અંત:કરણ, તેમાં ભાવ કે કર્મમાં ચૈત્ય’ શબ્દ થયો. તેમાં અરહંતોની પ્રતિમા પ્રશરસ્ત સમાધિ યિતમાં ઉત્પાદન કરતી હોવાથી તેને અરહંત ચૈત્ય કહેવાય છે.
વય - શરીર, તેનો ઉત્સર્ગ - આગાર સહિત સ્થાન મૌન ધ્યાન ક્રિયા સિવાયની બીજી ક્રિયાનો પરિત્યાગ. તે કાયોત્સર્ગ.
[શંકા] શું અરહંત ચૈત્યોનો કાયોત્સર્ગ કરે છે ?
(સમાધાન ના. આ પદનો સંબંધ વંદનનિમિતે આદિ સાથે છે. તેથી અરહંતચૈત્યના વંદન નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. તેમ કહેવું.
તેમાં વંદન - અભિવાદન, પ્રશસ્ત કાય-વા-મનની પ્રવૃત્તિ. તેના નિમિતે એટલે તેનું ફળ મને કઈ રીતે કાયોત્સર્ગથી મળે. આ પ્રમાણે બધાં પદોમાં ભાવના
કરવી.
સમભાવમાં રહીને પ્રતિક્રમવું જોઈએ.
સમ્યક્ ઉપયુક્ત પદંપદથી પ્રતિકમણસૂત્ર કહે છે, તે અનવસ્થા પ્રસંગભીતો, અનવસ્થામાં વળી તિલહારકશિશુનું દષ્ટાંત છે.
o કૃતિકર્મ - પછી ખામણા નિમિતે પ્રતિકમીને પ્રતિકાંત આત્મવૃત્ત નિવેદનાર્થે વાંદે છે. પછી આચાયદિને પ્રતિકમણાર્થે જ દર્શાવતો ખમાવે છે. કહ્યું પણ છે કે
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, આધર્મિક, કલ અને ગણમાં જે કોઈ પણ પ્રતિ મારાથી કપાય થયો હોય તે બધાંને મિવિઘે ખમાવું છું.
પૂજ્ય એવા શ્રમણસંઘને મસ્તકે અંજલિ કરીને, બધાંને ખમાવીને હું પણ બધાંને ખમું છું.
બધી જ જીવરાશિને વિશે, ભાવથી ધર્મમાં સ્થાપેલ નિજ ચિત્તવાળો હું તે બધાંને ખમાવીને, હું પણ બધાંને ખમું છું.
એ પ્રમાણે આચાર્ય આદિને ખમાવીને પછી કોઈ અનાભોગાદિ કારણે દુરાલોચિત થાય કે પ્રતિકાંત થાય તો ફરી પણ સામાયિક કરીને ચારિત્ર વિશોધન અર્થે કાયોત્સર્ગ કરે છે.
[૧૫૨૩] આ ચાોિત્સર્ગ, ચારિત્રાતિચાર વિશુદ્ધિ નિમિતે કહેલ છે. તે ૫૦ ઉચ્છવાસ પરિમાણ ચે.
પછી નમોક્કાર વડે પારીને વિશુદ્ધ ચારિત્રી, વિશુદ્ધ દેશકો, દર્શન શુદ્ધિ નિમિતે નામોત્કીર્તન કરે [લોગસ કહે. ચાસ્ત્રિ વિશોધિત આ દર્શન વિશુદ્ધિ કરીને ફરી નામોત્કીર્તન જ કરે છે –
લોગસસરા તે ચતુર્વિશતિસ્તવમાં કહેલ હોવાથી અહીં ફરી વ્યાખ્યાયિત કરતાં નથી. ચતુર્વિશતિસ્તવ કહીને દર્શનવિશુદ્ધિ નિમિતે જ કાયોત્સર્ગકરવાને માટે આ સૂત્ર બોલે છે -
• સૂઝ-૪૩ -
લોકમાં રહેલા સર્વે અરહંતચૈત્ય • અરહંત પ્રતિમાને આશ્રીને - તેમનું લંબન લઈને હું કાયોત્સર્ગ કરું છું. [કેવી રીતે ?].
વંદન નિમિતે, પૂજન નિમિત્તે, સકાર નિમિત્તે, સન્માનનિમિતે, બોધિલાભ નિમિતે, નિરૂપસર્ગ [મોક્ષ નિમિતે.
વધતી જતી શ્રદ્ધા વડે, મેધા વડે, ધૃતિ વડે, ધારણા વડે અને અપેક્ષાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.
• વિવેચન-૪૭ :સર્વલોકમાં અહંતુ ચૈત્યોને હું કાયોત્સર્ગ કરું છું. તેમાં –
ક્ય - દેખાય છે, કેવળજ્ઞાનથી ભાસ્વર થાય છે તે લોક - ચૌદ રાજરૂપ ગ્રહણ કરાય છે. કહ્યું છે - ધર્માદિ દ્રવ્યોનું વર્તવું જે માં હોય છે, તે દ્રવ્યો સાથે ચે તે લોક, તેનાથી વિપરીત તે અલોક.
સર્વે તે અધો, તીછ અને ઉર્વ ભેદે છે. આ સર્વલોકમાં એટલે કે ગિલોકમાં.
પૂજન નિમિત્તે. પૂજન - ગંધ, માળા આદિ વડે અભ્યર્ચન.
સત્કાર નિમિતે. શ્રેષ્ઠ વા, આભરણ આદિ વડે અભ્યર્ચન તે સકાર. (શંકા જો પૂજન અને સત્કાર નિમિતે કાયોત્સર્ગ કરાય છે, તો પછી સત્કાર અને પૂજન જ કેમ નથી કરાતા ?
[સમાધાન દ્રવ્યસ્તવના અપ્રધાનપણાથી. - - શ્રાવકો પૂજન અને સકાર કરે જ છે, સાધુઓ પણ પ્રશસ્ત અધ્યવસાય નિમિતે એ પ્રમાણે બોલે છે.
સમાન નિમિતે - તેમાં સ્તુતિ આદિ વડે ગુણની ઉન્નતિ કરવી તે સન્માન. માનસની પ્રીતિ વિશેષ એવો અર્થ પણ બીજા કરે છે.
શું વંદન, પૂજન, સ્તકાર, સન્માન જ નિમિતે છે ? તેથી કહે છે - બોધિના લાભ નિમિતે. બોધિલાભ એટલે જિનપણિત ધર્મની પ્રાપ્તિ.
તો શું બોધિલાભ જ નિમિત છે? તેથી કહે છે – નિરુપસર્ગ નિમિતે. નિરુપસર્ગ એટલે મોક્ષ.
આવો કાયોત્સર્ગ કરાતો હોવા છતાં શ્રદ્ધાદિ હિતને અભિલક્ષિત અર્થનું સાધવું પૂરતું નથી. તેથી કહે છે – શ્રદ્ધાથી, મેધાથી ઈત્યાદિ.
શ્રદ્ધાના હેતુભૂતતાથી હું કાયોત્સર્ગમાં સ્થિર થયો છું, બલાભિયોગાદિથી નહીં. શ્રદ્ધા-નિજ અભિલાષ. મેધા-પટવથી, જડતાથી નહીં. અથવા મેધાથી - મર્યાદિાવર્તિત્વથી પણ અસમંજસથી નહીં. ધૃતિ વડે - મનોપણિધાન રૂપથી, રાગદ્વેષની આકુળતાથી નહીં. ધારણાથી - અરહંતગુણ આવિકરણ રૂપથી, તેનાથી શૂન્યપણે નહીં. અનપેક્ષાથી - અરહંત ગુણોની જ વારંવાર અવિસ્મૃતિરૂપ અનુચિંતનાથી, તેના હિતથી નહીં.
Page #463
--------------------------------------------------------------------------
________________
એ પણ નિ -૧૫૧ થી ૧૫ર૩
૧ર૩
વધતી જતી • આ પદ ઉપરના બધાં સાથે જોડવું. વધતી જતી શ્રદ્ધાથી ઈત્યાદિ. એ પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલ છું.
પૂર્વે “કાયોત્સર્ગ કરું છું કહ્યું” પછી “કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું” કહ્યું. એમ કેમ ? ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કયંચિત્ ભેદ છે.
શું સર્વથા કાયોત્સર્ગમાં સ્થિર રહે ?
ના. પૂર્વવત્ મંત્રી સUTઈત્યાદિ પૂર્વક, વસિમ સુધી, એ પ્રમાણે કહેવું. [જોડવું
આ સૂત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે.
બીજી વખત એ પ્રમાણે કરે. અહીં આનું તૃતીય, અતીસાર આલોચના વિષયક પહેલાં કાયોત્સર્ગની અપેક્ષાથી જાણવું.
પછી ‘નમોક્કાર' બોલીને પારીને શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિ નિમિતે અને અતિચાર વિશોધનાર્થે શ્રુતઘમ ભગવંતની શ્રેષ્ઠ ભક્તિપૂર્વક, તેના પ્રરૂપકને નમસ્કારપૂર્વ સ્તુતિ કરે, તે આ પ્રમાણે –
• સૂત્ર-૪૮ થી પર :
અદ્ધ યુકરવદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ [એ અઢી દ્વીપમાં આવેલ ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રત ધર્મના આદિ કરોને હું નમસ્કાર કરું છું.
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ, મોહની જાળને તોડી નાંખનારા, મયદિાધરને વંદુ છું.
જન્મ-જરા-મરણ અને શોકના પ્રનાશક, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહથી પૂજાયેલ એવા શ્રાધમને પામીને કોણ પ્રમાદ કરે ?
ઓ મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવ, નાગ, સુવર્ણ, કિન્નરોના સમૂહથી સદ્ભુત ભાવથી આર્ચિત, જેમાં ત્રણ લોકના મનુષ્ય, સુર અને અસુરાદિક જગતુ જે લોકમાં પ્રતિષ્ઠિત છે, આવો સંયમ પોક અને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચાસ્ત્રિ ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો.
ચુત ભગવંતની આરાધના નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. વંદન નિમિતે આદિ, અત્યo [આ બંનેનો અર્થ પૂર્વે કહેવાયેલ છે.]
• વિવેચન-૪૮ થી પર :
પુકર-પા, તેના વડે વર-પ્રધાન, તે પુકાવર, એવો દ્વીપ, તેનું ચાઈ. માનુષોત્તર પર્વતનો પૂર્વવર્તી, તેમાં તથા ઘાતકીના ખંડો જેમાં છે, તે ધાતકીખંડદ્વીપ, તેમાં તથા જંબૂને આશ્રીને પ્રધાન એવો જંબૂલીપ. આ અઢીદ્વીપમાં વર્તતા -
મહતર ક્ષેત્રના પ્રાધાન્યતા અંગીકરણથી પશ્ચાતુપૂર્વી ઉપન્યાસ કરવાથી ઉપરોક્ત ક્રમ લીધેલ છે.
૧૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમાં રહેલ ભરત, ઐરાવત, વિદેહ ક્ષેત્રો. તેમાં ધર્મના આદિ કરણથી હું નમસ્કાર કરું છું.
ઘઉં - દુર્ગતિમાં પડતાં જીવોને જેથી ધારણ કરે છે, તેથી - આને શુભસ્થાને ધરે છે, તેથી તેને ધર્મ કહેલ છે.
આ ધર્મના બે ભેદ - ધૃતધર્મ અને ચાઅિધર્મ. અહીં મૃતધર્મનો અધિકાર છે. તેને ભરત આદિ ક્ષેત્રાદિમાં કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે, તેથી તેમની સ્તુતિ કહી છે.
હવે શ્રતધર્મની કહે છે –
તપ: અજ્ઞાન, તે જ તિમિર અથવા તમ: - બદ્ધ ધૃષ્ટ નિધત જ્ઞાનાવરણીયનું નિકાચિત તિમિર, તેનું વૃંદ, તે તમતિમિરપટલ, તેનો નાશ કરે છે. તથા અજ્ઞાનના નિરાસનથી જ આની પ્રવૃત્તિ છે. તથા દેવોના સમૂહ અને નરેન્દ્ર વડે પૂજિત છે. આગમનો મહિમા દેવ આદિ જ કરે છે તથા સીમા - મયદા તેને ધારણ કરે છે માટે સીમાધર, તેમને વંદુ છું.
અથવા તેમનું જે માહાભ્ય તેને વંદુ છું અથવા તેને વંઘ્ન કરું છું. તેથી કહે છે – આગમવંતો જ મર્યાદાને ધારણ કરે છે. કેવા સ્વરૂપની ?
પ્રકર્ષથી ફોડેલ છે મોહજાલ-મિથ્યાત્વ આદિ જેના વડે તેને તથા આમાં હોવાથી વિવેકી મોહજાળને વિલય પમાડે છે.
આ કૃતધર્મને વાંધીને, હવે તેના જ ગુણોપદર્શન દ્વારથી પ્રમાદની અગોચરતાને પ્રતિપાદિત કરતા કહે છે -
જાતિ-જન્મ, જરા-વયની હાનિ, મરણ-પ્રાણત્યાગ, શોક-મનનું દુ:ખ વિશેષ. આ જાતિ જરામરણ શોકને દૂર કરે છે, તેને તથા કૃતધક્ત અનુષ્ઠાનથી જાતિ આદિ પ્રકૃષ્ટ નાશ પામે જ છે. આના દ્વારા આનું અનર્થ-પ્રતિઘાતિત્વ બતાવ્યું.
કચ-આરોગ્ય, કરશને લાવે તે કલ્યાણ, અર્થાત્ આરોગ્યને લાવનાર સંપૂર્ણ, તે પણ અલા નહીં, પરંતુ વિશાળ સુખ, તેને પ્રાપ્ત કરાય છે. એવા કલ્યાણ પુષ્કળ વિશાળ સંખાવળે, તેથી મૃત ઘોંક્ત અનુષ્ઠાનથી ઉકત લક્ષણ વર્ગ સુખ પમાય જ છે. આના દ્વારા જ્ઞાનના વિશિષ્ટાર્થનું સાધકત્ય કહ્યું.
કયો પ્રાણી દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહ વડે અર્ચિત કૃતધર્મના સામર્થ્યને પામીને - જોઈ જાણીને પ્રમાદ કરે ? અર્થાત્ કરવો યોગ્ય નથી.
[શંકા ‘સુગણનરેન્દ્ર મહિતસ્ય' એ પ્રમાણે કહ્યું, ફરી “દેવદાનવનરેન્દ્રગણાચિંતસ્ય” એમ શા માટે કહ્યું?
તેના નિગમનપણે હોવાથી દોષ નથી. તે એવા ગુણવંત ધર્મનો સાર પામીને કોણ સકર્ણ ચાધિર્મમાં પ્રમાદી થાય ? જો એમ છે તો -
સિદ્ધ - પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત. મ - કોઈ અતિશયીને આમંત્રણ જણાય છે.
- યથાશક્તિ ઉઘત, પ્રકર્ષથી યત, આ પરસાક્ષિક કરીને ફરી નમસ્કા કરે છે . ની નિTEણ - જિનમતને નમસ્કાર થાઓ. તથા આમાં-જિનમતમાં નંદિ
Page #464
--------------------------------------------------------------------------
________________
મેં પ૪િ૮ થી પર નિ - ૧૫૧૭ થી ૧૫૨૩
૧૨૯
સમૃદ્ધિ, સદા-સર્વકાળ. ક્યાં ? સંયમ-ચાસ્ત્રિમાં. કહ્યું છે કે- પહેલું જ્ઞાન પછી દયા. ઈત્યાદિ.
કેવા પ્રકારના સંયમમાં ? દેવ, નાગ, સુવર્ણ, કિંમર ગણો વડે સદ્ભુત ભાવથી અચિંતમાં. સંયમવંત, દેવાદિ વડે પૂજાય જ છે.
કેવા પ્રકારનો જિનમત? જેના વડે દેખાય તે લોક - જ્ઞાન જ. તે જ્યાં પ્રતિષ્ઠિત છે. તથા આ જગતુ શેયપણાથી, કેટલાંક મનુષ્યલોકને જ જગતું માને છે. તેથી કહે છે – શૈલોક્ય મનુષ્ય-અસુર, આધાઆધેયરૂપ.
આ આવા સ્વરૂપનો મૃતધર્મ, વૃદ્ધિને પામો. શાશ્વત-દ્રવ્યાર્ચ આદેશથી નિત્ય. કહ્યું છે - દ્રવ્યાર્થ આદેશથી આ દ્વાદશાંગી કદી ન હતી, તેમ નથીઈત્યાદિ. બીજા કહે છે - શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો એટલે કે શાશ્વત વધતાં-ક્ષીણ ન થતાં. વિજયતા - કર્મ પર પ્રવાદી વિજય વડે.
ધર્મોતર - ચાત્રિ ધર્મ પણ વૃદ્ધિ પામો.
ફરી જે વૃદ્ધિ કહી, તે મોક્ષાર્થીને નિત્ય જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ તેવું દેખાડવાને માટે છે. તથા તીર્થંકર નામકર્મ હેતુ પ્રતિપાદયતા કહે છે “અપૂર્વજ્ઞાન ગ્રહણ.”
શ્રુત ભગવંત નિમિતે કાયોત્સર્ગ કરું છું. “વંદણ વરિયાએ” ઈત્યાદિ પૂર્વવતુ, ચાવતું વોમિrfs.
આ સત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરું છું. પછી ‘નમસ્કાર' વડે પારીને વિશુદ્ધ ચારિત્ર, દર્શન અને શ્રુતાતિયાવાળા મંગલના નિમિતે “સિદ્ધાણં બ્રદ્ધાણ” સ્તુતિ કહે છે - તે આ છે –
• સૂત્ર-૫૩ થી ૫૭ :
સિદ્ધ થયેલા, બોધ પામેલા, પારગત, પરંપરાગત, લોકના અગ્રભાગને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર,
જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિપૂર્વક નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વડે પૂજાયેલા મહાવીર ભગવંતને હું મસ્તકથી વંદુ છું.
જિનવરોમાં વૃષભસમાન - શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસાગરથી તારે છે.
જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિણિ એ ત્રણે ઉજ્જયંત પાર્વતના શિખરે થયેલા છે, તે ધર્મચકવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું.
ચાર, આઠ, દશ અને બે એમ વંદન કરાયેલા ચોવીશે જિનવરો અને પરમા-નિષ્ઠિતાર્થ સિદ્ધો મને સિદ્ધિ આપો.
• વિવેચન-૫૩ થી ૫૭ :
બાંધેલા કર્મો બાળી નાંખવાથી સિદ્ધ અર્થાત કર્મ ઇંધણને બાળી નાંખનાર, તેઓને. તેવા સામાન્યથી વિધાસિદ્ધ પણ હોય છે, તેથી કહે છે - બદ્ધોને - સંપૂર્ણ અને અવિપરિતdવોને જાણનાર તે બુદ્ધ. તેમાં કેટલાંક સ્વતંત્રતાથી જ વ તીતિ [34/9]
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ઉજ્જવલનને માટે અહીં આવે છે, તેથી કહે છે –
પાણત - પાર - પ્રયોજન પૂર્ણ થતાં સંસાનો પાર પામેલા તે પારગત, તેમને. તેઓ પણ અનાદિસિદ્ધ એકજગત પતિ ઈચ્છાવશથી કેટલાંક તેમને સ્વીકારે છે તેથી કહે છે -
પરંપરણત - પરંપરાથી એક વડે અભિવ્યક્તાર્થ આવવાથી કોઈ પ્રવૃત અન્ય અભિવ્યક્ત થથી અન્ય અન્યથી પણ અન્ય. એ પ્રમાણે એવા સ્વરૂપના ગોલા, તે પરંપરગતોને.
(શંકા પહેલાં જ કયા અભિવ્યક્ત અર્થથી આવવાને પ્રવૃત્ત ?
[સમાધાન અનાદિપણાથી સિદ્ધોની પ્રથમવ અનુપપત્તિ છે. અથવા કથંચિત કર્મના ક્ષયોપશમથી દર્શન થાય, દર્શનથી જ્ઞાન થાય, જ્ઞાનથી ચાસ્ત્રિ. એ પ્રમાણે એવા સ્વરૂપથી પરંપરાને પામેલા તે પરંપગત, તેવા [સિદ્ધોને.
તેઓ પણ કેટલાંક સર્વલોકમાં વાતને જ ઈચ્છે છે. તેથી કહે છે - લોકાણ એટલે કે “પપ્રાગભારા' નામે છે તેને પામેલાને.
[શંકા) અહીં સર્વ કર્મથી મુક્તોને લોકમાં પણ ભાગ સુધી કઈ રીતે ગતિ થાય છે ? અથવા ભાવમાં સર્વદા જ કેમ ગતિ થતી નથી ?
[સમાધાન પૂવવિધના વશથી દંડાદિ ચક્ર ભ્રમણવતું. એક સમયમાં જ થાય છે. નમસ્કાર સર્વકાળ તીર્થસિદ્ધાદિ ભેટવાળા બધાં સિદ્ધોને થાઓ અથવા બધાં સાધ્ય સિદ્ધ થયા છે જેમના, તેમને.
આ રીતે સામાન્યથી બધાં સિદ્ધોને નમસ્કાર કરીને ફરી નીકટના ઉપકારીપણાથી વર્તમાન તીર્થાધિપતિ શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિ કરે છે -
જે ભગવન મહાવીર ભવનપતિ આદિ દેવોના પણ પૂજ્યવથી દેવ છે. તેથી કહે છે – જેને દેવો અંજલિ જોડી નમસ્કાર કરે છે – વિનયથી રચિત કરસંપુટવાળા થઈ નમસ્કાર કરે છે તે શક આદિ દેવદેવો વડે પૂજિતને મસ્તક વડે હું વાંદુ છું આના દ્વારા અતિ આદર દેખાડ્યો.
વંદન કોને કર્યું? મહાવીરને. વિશેષથી કર્મ ચાલ્યા જાય છે શિવ પ્રતિ તે વીર'. મહાન એવા જે વીર તે મહાવીર. તેમને.
આ પ્રમાણે સ્તુતિ કરીને ફરી ફળના પ્રદર્શન માટે આ બોલે છે -
એક પણ નમસ્કાર જિનવર વૃષભ વર્ધમાનને કિરાય તે] સંસાસાગસ્થી નર કે નારીને [પાર પમાડે છે) અહીં આવી ભાવના છે - સમ્યગ્દર્શન હોવાથી ઉત્કૃષ્ટ ભાવનાથી કરાયેલો એકપણ નમસ્કાર તેવા પ્રકારના અધ્યવસાયનો હેતુ થાય છે, જેનાથી યથાભૂત શ્રેણી પામીને ભવ સમુદ્રથી વિસ્તાર પામે છે. અહીં કારણમાં કાર્યના ઉપચારથી એ પ્રમાણે કહે છે અન્યથા ચાસ્ત્રિાદિ વિફળ થાય.
આ ત્રણે સ્તુતિ નિયમથી કહેવાય છે. કેટલાંક બીજી પણ બોલે છે. પણ તેમાં નિયમ નથી.
‘કૃતિકર્મ' ફરી સંડાસા પડિલેહીને બેસે છે. મુહપતિ પડિલેહે છે. મસ્તકની
Page #465
--------------------------------------------------------------------------
________________
- પ/પ૩ થી પ
નિ - ૧૫૧ થી ૧૫૨૩
ઉપરથી કાયાને પડિલેહીને આચાર્યને વંદન કરે છે.
કયા કારણે આ વંદન કરે, તે કહે છે – • નિયુક્તિ-૧૫૨૪-વિવેચન :
જેમ રાજાએ મનુષ્યોને આજ્ઞા આપીને મોકલતા પ્રણામ કરીને જાય છે. તેમ કરીને ફરી પ્રણામપૂર્વક નિવેદન કરે છે. એ પ્રમાણે સાધુઓ પણ સામાયિક ગુરુવંદના પૂર્વક ચાત્રિ વિશુદ્ધિ કરીને આચાર્યની સામે વિનયથી રચિત અંજલિપુટ કરીને રહે છે [ક્યાં સુધી ?] જ્યાં સુધીમાં ગુરુ સ્તુતિને ગ્રહણ કરે છે.
ત્યારપછી પ્રથમ સ્તુતિની સમાપ્તિમાં વિનયથી સ્તુતિ કહે છે. પછી વર્ધમાનની સ્તુતિ કહે છે અથવા ત્રણે વર્ધમાન સ્તુતિ બોલે.
ત્યારપછી પ્રાદોષિક કાળને કરે છે. એ પ્રમાણે ત્યાં સુધી દૈવસિક કરે છે. - o- આ પ્રમાણે દૈવસિક (પ્રતિક્રમણ) કહ્યું.
આ સત્રિ [પ્રતિકમણ – તેમાં આ પ્રમાણે વિધિ છે.
પહેલાં સામાયિક કહીને, ચાસ્ત્રિ વિશુદ્ધિ નિમિતે પચીશ ઉશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે. પછી નમસ્કારપૂર્વક પારીને દર્શન વિશુદ્ધિ નિમિતે ચતુર્વિશતિસ્તવ બોલે છે, પચીશ ઉચ્છવાસ માત્ર જ કાયોત્સર્ગ કરે છે. અહીં પણ નમસ્કાર વડે પારીને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ નિમિતે શ્રુતજ્ઞાનસ્તવ બોલે છે. તેની શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તેમાં પ્રાદોષિક સ્તુતિ આદિનો અધિકૃત કાયોત્સર્ગ પર્યન્ત અતિયાર ચિંતવે છે.
શંકા કયા કારણે પહેલાં કાયોત્સર્ગમાં જ સગિક અતિચારોને ચિંતવતા નથી ? તે જણાવે છે –
• નિયુક્તિ-૧૫૨૫-વિવેચન :
નિદ્રાભિભૂત થયેલો, અતિચારોને સારી રીતે સ્મરણ કરી શકતો નથી. અન્યોન્ય વંદન કરતા, અંધકારમાં ઘન ન થાય અથવા કૃતિકર્મ અકરણ દોષ ન લાગે કેમકે અંધકાર દેખાતું ન હોવાથી મંદશ્રદ્ધાવાળા વંદન કરતાં નથી. આવા કારણોથી પ્રત્યુપે-વહેલી સવારમાં આદિમાં ત્રણ કાયોત્સર્ગો હોય છે. પણ પ્રાદોષિક માફક એક જ હોતો નથી.
નિયુક્તિ -૧૫૨૬ થી ૧૫૨૮ + વિવેચન :
અહીં પહેલો કાયોત્સર્ગ ચા િશુદ્ધયર્થે, બીજો દર્શન શુદ્ધયર્થે થાય, શ્રુતજ્ઞાનનો બીજો, તેમાં વિશેષથી આ પ્રમાણે ચિંતવે છે.
બીજામાં રાત્રિના અતિયાર ચિંતવે છે, છેલ્લા કાયોત્સર્ગમાં કયો તપ કરવો તે? છ માસનો, પછી એક એક દિવસની હાનિ કરતા છેલ્લે પોરિસિ કે નમો નિવકારસી] ચિંતવે.
હું પણ આપને ખમાવું છું, તમારી સાથે હું પણ વંદન કરું છું.
- - ત્યારપછી અતિચારોને ચિંતવીને, નમસ્કારથી પારીને, સિદ્ધાણં બુદ્ધાણં સ્તુતિ કરીને પૂર્વે કહેલ વિધિ વડે વાંદીને આલોચે છે.
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ત્યારપછી સામાયિકપૂર્વક પ્રતિકમે છે. પછી વંદનપૂર્વક ખમે છે. વંદન કરીને પછી સામાયિકપૂર્વક કાયોત્સર્ગ કરે છે તેમાં ચિંતવે છે –
જે કોઈ તપમાં ગુર નિયુકત કરશે. તેવા પ્રકારનો તપ અમે સ્વીકાર કરીશું. જેનાથી તેની હાનિ ન થાય. ત્યારે આ પ્રમાણે ચિંતવે –
છ માસનો તપ કરીશ ? શક્તિમાન નથી. એક દિવસ ઓછો ? તે પણ શકિત નથી. એ પ્રમાણે યાવતુ પાંચ માસ, પછી ચાર માસ, પછી ત્રણ માસ, પછી બે માસ, પછી એક માસ, પછી અર્ધમાસ, ચોથ ભક્ત, આયંબિલ, એકાસણું, પૂરિમાદ્ધ, નિવિજ્ઞઈ અથવા નમસ્કારસહિત.
છેલ્લા કાયોત્સર્ગમાં છ માસથી એકદિનની હાનિ યાવતુ પોરિસિ કે નમસ્કાર સહિત. તેમાં જે કરવાને સમર્થ હોય, તે અશઠભાવે કરે છે.
પછી વાંદીને ગુસાક્ષીએ તે સ્વીકારે છે. બધાં જ નવકાસી પારનારા સાથે જ ઉભા થાય, વ્યસર્જન કરે અને બેસે છે એ પ્રમાણે પોરિસિ આદિમાં વિભાષા કરવી. * * *
અલા શબ્દોમાં આપે, જેથી ગરોળી આદિ જીવો ઉઠી ન જાય. પછી દેવોને વંદે છે. પછી બહવેલ સંદિસાવે. પછી જોહરણ પડિલેહે. પછી ઉપધિ સંદિસાવે. પછી પડિલેહણા કરે.
પછી વસતિ પડિલેહીને, કાળનું નિવેદન કરે. બીજા કહે છે કે – સ્તુતિ પછી જ કાળ નિવેદન કરે છે. એ પ્રમાણે પ્રતિકમણ કાળને તોલે છે. જે રીતે પ્રતિકમ્યા પછી સ્તુતિ પૂરી થતાં પ્રતિલેખન વેળા થાય.
સગિક [પ્રતિક્રમણ વિધિ પૂરી થઈ.
o હવે પાક્ષિક [પ્રતિક્રમણની વિધિ કહે છે - જ્યારે દૈવસિક પ્રતિક્રમણ થઈ જાય, પ્રતિકમણથી તિવર્તીને ત્યારે ગુરુઓ બેસે છે. પછી સાધુઓ વંદન કરીને કહે છે -
• સૂત્ર-૫૮ :
હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું [શું ?]પાક્ષિકની અંદર થયેલ અતિચારોની ક્ષમા માંગવાને, તે માટે ઉપસ્થિત થયો છું.
પંદર દિવસ અને પંદર રાશિમાં જે કંઈ - અપતિ કે વિરોધથી પીતિ થયેલી હોય [કયા વિષયમાં ]
ભોજનમાં, પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, આલાપ-સંતાપમાં, ઉચ્ચ આસન કે સમ આસન રાખવામાં, વચ્ચે બોલવામાં ગુરુની ઉપરવટ જઈને બોલવામાં.
જે કંઈ મારાથી સૂક્ષ્મ કે ભાદર વિનયરહિત વર્તન થયેલ હોય, જે આપ જાણો છો અને હું જાણતો નથી.
તેનું મિચ્છા મિ દુક્કડ • વિવેચન-૫૮ - સુત્ર સ્વયં સિદ્ધ છે. વિશેષ એ કે - અંતર બાસા - આચાદિ બોલતા હોય
Page #466
--------------------------------------------------------------------------
________________
અંક પ/૫૮ નિ - ૧૫૨૪
૧૩૩
ત્યારે વયમાં બોલે. બિTHI - ઉત્તરકાળમાં આચાર્યાદિથી કંઈક વધારે બોલે. આચાર્ય જે કહે છે, તે જણાવે છે –
ઉમદવ સામેfષ – હું પણ તને ખમાવું છું.
એ પ્રમાણે જઘન્યથી ત્રણ, ઉત્કૃષ્ટથી બધાં ખમાવે છે. ગુરુને ખમાવીને પછી, શનિકના ક્રમમાં ઉંચે બેઠેલાને ખમાવે છે. બીજા પણ બધાં સનિકના ક્રમમાં મસ્તકને નમાવીને બોલે છે -
દૈવસિક પ્રતિક્રમીને પાક્ષિકને ખમાવીએ છીએ - પંદર દિવસાદિ. એ પ્રમાણે બાકીના પણ રાત્નિકમાં ક્રમે ખમાવે છે. પછી વંદન કરીને કહે છે - દૈવસિકને પ્રતિક્રમીને અમે પાક્ષિક પ્રતિક્રમીએ છીએ.
ત્યારપછી ગુરુ કે ગુરુ દ્વારા આજ્ઞા કરાયેલ પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. બાકીના યથાશક્તિ કાયોત્સર્ણાદિમાં રહીને ધર્મધ્યાનયુક્ત થઈને સાંભળે છે. મૂલઉત્તણુણમાં જે ખંડિત કહેવાઈ જાય પછી તેના પ્રાયશ્ચિત્ત નિમિતે 300 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરે છે. અર્થાત્ ૧૨-લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે - લોગસ્સ બોલે છે.
કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે છે. પછી બેસીને મુક્ષત્તિ પડિલેહણ કરીને વાંદે છે - વાંદણા દે છે.
પછી રાજાના પુષમાણવા ઓળંગી જતાં માંગલિક કાર્યમાં બહુમાન્ય અર્થાત્ શકુપરાકમથી અખંડિત નિજબળનો શોભનકાળ જતાં એ પ્રમાણે બીજા પણ ઉપસ્થિત રહે : આ એક ઉપમા છે.]
એ પ્રમાણે પાક્ષિક વિનયોપચારને ખમાવીને બીજા ખામણા - • સૂત્ર-૫૯ -
હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું. [શું ઈચ્છે છે ] મને જે પિય અને માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધનાપૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પિય છેનિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા - આતંકથી સર્વથા રહિત, અખંડ સંયમ વ્યાપારવાળા, શીલાંગ સહિત, સુવતી, બીજ પણ આચાર્ય, ઉપાધ્યાય સહિતજ્ઞાન-દનિચાસ્ત્રિ-તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરdi એવા આપનો હે ભગવંતા પર્વ દિન અને પક્ષ અત્યંત શુભ કાર્ય કરવા વડે પૂર્ણ થયું. બીજું પણ કલ્યાણકારી શરૂ થયું. તે મને પ્રિય છે.
હું આપને મસ્તક અને મન વડે સર્વભાવથી વંદુ છું. • વિવેચન-૫૯ :
સૂણ સુગમ છે. ત્યારે આચાર્ય કહે છે - સાધુની સાથે જે આ કંઈ કહ્યું [મને પણ તે સુંદર આરાધના થઈ.
ત્યારપછી ચૈત્યવંદન અને સાધુવંદનના નિવેદન કરવાની ઈચ્છાથી હવેનું સૂત્ર કહે છે –
સૂત્ર-૬૦ - હે ડ્રામાશ્રમણ હું ઈચ્છું છું. [આપને રીંત્ય અને સાધુવંદના કરાવવા પૂર્વે
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદના, સાધુવંદના શ્રી સંઘ વતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદનમસ્કાર કરીને અને એમ વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પરિવાળા, સ્થિરવાસ કરનાર કે નવકalી વિહારના એક ગામથી બીજે ગામ જતા સાધુઓને જોયા. તે ગુણવાનૂ આયાયદિને પણ વાંધા, આપના વતી પણ વાંધા. જેઓ લઘુપયમિવાળા હતા. તેઓએ બાપને વંદના જણાવી છે. સામાન્ય સાધુ-સાબી-જાવક-શ્રાવિકા મળ્યા. તેઓએ પણ આપને વંદના કરી. શલ્યરહિત અને કષાયમુક્ત એવા મેં પણ મસ્તક અને મન વડે વંદના કરી. તે હેતુથી આય પણ તેઓને વંદન કરો]
હું પણ તે તમે કરેલા ચૈત્યોની વંદના કરું છું. • વિવેચન-૬૦ :
સૂણ સિદ્ધ જ છે. વિશેષ એ કે – શમન - વૃદ્ધાવાસ. જંઘાબલ ક્ષીણ થતાં નવ વિભાગ ક્ષેત્ર કરીને વિચારે છે તે અથવા ઋતુબદ્ધમાં આઠ માસ કાથી અને નવમું વર્ષાવાસ એવો નવકાવિહાર,
અહીં આચાર્ય કહે છે – હું પણ તેમને મસ્તકથી વંદુ છું. બીજા કહે છે - હું પણ વંદાવું છું. હવે પછીનું ખામણા સૂત્ર -
• સૂત્ર-૬૧ -
હે માશ્રમણ ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઈચ્છું છું. આપનું આપેલું આ બધું જે માટે ઉપયોગી છે. વસ્ત્ર, પpu, કંબલ, શેહરણ તથા અક્ષર પદ, ગાથા, શ્લોક, આર્થ, હેતુ, પન, વ્યાકરણ આદિ વિર કલાને ઉચિત અને વિના માંગ્યે આપે મને પ્રીતિપૂર્વક આયું, છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તેનું મિચ્છા મિ દુક્કડં.
• વિવેચન-૬૧ :
આચાય કહે છે - આ બધું આચાર્યનું આપેલું જ છે. અહંકારના વર્જન માટે આ કથન છે. [આમાં મારું કંઈ નથી.].
હવે જે વિનયી છે તેમને અનુશાસિત કરવા કહે છે – e pl-૬૨ -
હે ક્ષમાશ્રમણ ! હું ભાવિકાળમાં કૃતિકર્મ-વંદન કરવાને ઈચ્છું છું. ભૂતકાળમાં તે આચાર વિના કય, વિનય વિના કયાં, આપે મને જે આચાર આદિ શીખવ્યા, કુશળ બનાવ્યો, સંગ્રહિત અને ઉપગ્રહિત કર્યો, સારણાવારસાચોયણા-પ્રતિ ચોયણા કરી. હવે હું તે ભૂલો સુધારવા ઉધત થયેલો છું. આપના તપ અને તેજરૂપી લક્ષ્મી વડે આ ચાતુરંત સંસાર કાંતારથી મારા આત્માનું સંહરણ કરી હું તેમાંથી નિખાર પામીશ. એ માટે મસ્તક અને મન વડે વંદન કરું છું.
• વિવેચન-૬૨ :સૂણ સિદ્ધ છે. સંગૃહિત • જ્ઞાનાદિ વડે. સારિત-હિતમાં પ્રવર્તિત. વારિત
Page #467
--------------------------------------------------------------------------
________________
- ૫/૬૨ નિ - ૧૫૨૪
૧૩૫
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અહિતથી નિવર્તિત. ચોદિત ખલનામાં, પ્રતિયોદિત- પુનઃપુનઃ અવસ્થામાં ઉપસ્થાપિત કર્યો.
પછી આચાર્ય કહે છે – “નિસ્તાક પાણા ભવેત” - સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ.
આ પ્રમાણે બાકીના સાધુને ક્ષામણાં વંદન કરે છે. હવે વિકાસ કે વ્યાઘાત હોય ત્યારે સાત, પાંચ કે ત્રણ વાંદે, પછી દૈવલિક પ્રતિક્રમે.
શચ્યા (વસતિ) દેવતાનો કાયોત્સર્ગ કરે પ્રતિક્રમણ અને ગુરુને વંદના કરાયા પછી ગુરુ વર્ધમાન સ્વામીની ત્રણે સ્તુતિ બોલે છે. આ બધાં પણ અંજલિબદ્ધ અગ્રહાથને મુકુલિત કરેલા સમાપ્તિમાં નમસ્કાર કરે છે. પછી બાકીના પણ આ ત્રણે સ્તુતિ બોલે છે.
તે દિવસે સૂઝ પોિિસ કે અર્થ પોરિસિ હોતી નથી.
આ પાક્ષિક પ્રતિક્રમણ વિધિ મૂળ ટીકાકારે કહેલી છે, બીજ વળી આયરણાનુસાર કહે છે - દૈવસિક પ્રતિક્રમી અને ખામીને, પછી પહેલા ગુરુ જ ઉભા થઈને પાક્ષિકને ખમાવે છે, પછી બેસે. એ પ્રમાણે બાકીના પણ રાત્વિકના ક્રમાનુસાર ખમાવીને બેસે છે.
પછી વાંદીને બોલે છે – દૈવસિક પ્રતિકરૂં, હવે પાક્ષિક પ્રતિકમાવો.
એ પ્રમાણે ચાતુર્માસિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૫oo ઉચ્છવાસનો થાય. એ પ્રમાણે સાંવત્સસ્કિ પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૧૦૦૮ ઉશ્વાસનો આવે.
ચાતુર્માસિક અને સાંવત્સરિક બંનેમાં બધાં પણ મૂલગુણ અને ઉત્તરગુણોની આલોચના દઈને પ્રતિક્રમે છે. ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ કરે છે. કેટલાંક સાતમસિકમાં શય્યાદેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે.
- પ્રભાતે આવશ્યક કર્યા પછી પંચકલ્યાણક ગ્રહણ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું પણ નિવેદન કરે છે. જો અભિગ્રહો સમ્યક્ પ્રકારે અનુપાલિત ન કર્યા હોય તો કૂજિતકર્કવયિતતાથી કાયોત્સર્ગ કરે છે અને ફરી પણ બીજાને ગ્રહણ કરે છે. પણ અભિગ્રહરહિત રહે નહીં.
સાંવત્સરિકમાં આવશ્યક કરાયા પચી પ્રદોષમાં પર્યુષણાકતા કહે છે. તે વળી પાંચસમિમાં પૂર્વે અને ભાવિમાં કહેવાય છે. આ સામાચારી છે. આનો જ કાળથી ઉપસંહાર કરતાં કહે છે –
• ભાગ-૨૩૨,૨૩૩ + વિવેચન :
ચાતુર્માસે અને વરસે આલોચના નિયમથી આપવી જોઈએ. અભિગ્રહોને ગ્રહણ કરીને પૂર્વના અભિગ્રહોનું નિવેદન કરવું.
ચાતુમસે અને વરસે ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકે શય્યદેવતાનો. કાયોત્સર્ગ કરે. કોઈક ચાતુમસે પણ કરવાનું કહે છે.
બંને ગાથાર્થ કહ્યા. હવે નિયત કાયોત્સર્ગ જણાવે છે –
• નિર્યુક્તિ -૧૫ર૯ થી ૧૫૩ર + વિવેચન :
દૈવસિક, અગિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક આ બધામાં નિયત કાયોત્સર્ગ હોય, બાકીના અનિયત જાણવા. આ ‘બાકીના' એટલે ગમન દિ વિષયના. હવે નિયત કાયોત્સર્ગનું સામાન્યથી ઉચ્છવાસમાન પ્રતિપાદન કરવા માટે કહે છે –
‘H' સંધ્યા-પ્રદોષ, તેમાં સો ઉચ્છવાસ થાય છે. અતિ ચાર લોગસ્સ વડે બોલાય છે. ‘સદ્ધ' પ્રત્યુપે-વહેલી સવારે પચાશ ઉચ્છવાસ પ્રમાણ અતિ બે લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે. પકિખમાં ૩૦૦, ચાતુર્માસમાં-૫૦૦, સંવત્સરમાં૧૦૦૮ ઉચ્છવાસમાન કાયોત્સર્ગ છે.
લોગસ્સનું પ્રમાણ દૈવસિકમાં ચાર, સમિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીશ અને વાર્ષિકમાં ચાલીશ થાય છે. તેમાં “પદ સમાન ઉચ્છવાસ" ઈત્યાદિ ઉચ્છવાસમાન આગળ કહીશું.
દૈવસિકાદિમાં લોગસ્સનું પ્રમાણ કહીને હવે ગ્લોકમાન દર્શાવવાને માટે કહે છે – પચીશ, સાડાબાર, ૭૫, ૧૨૫, ૨૫૨. ચાર ઉચ્છવાસ વડે શ્લોક જાણવો.
હવે અનિયત કાયોત્સર્ગ વક્તવ્યતાનો અવસર છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૫૩૩ થી ૧૫૩૮, ભાષ-૨૩૪, પ્રક્ષેપ + વિવેચન :
[૧૫૩૩] ભિક્ષાદિ નિમિત્તથી કે અન્ય પ્રામાદિમાં ગમનાગમન અને વિહાર, સૂત્રમાં, રાત્રિના સ્વપ્નદર્શનમાં, નાવથી નદી ઉતરવામાં ઈયપિથ પ્રતિક્રમણ અર્થાત્ પચીશ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરવો.
આ જ અવયવનું વિવરણ કરતાં ભાણકાર કહે છે –
[ભાગ-૨૩૪] ભોજન, પાન, શયન, આસન, અરિહંતસમણ - શય્યામાં, ઉચ્ચાર-પ્રસવણમાં પચીશ ઉચ્છવાસ કાયોત્સર્ગ હોય.
ભોજન, પાન નિમિતે બીજા ગામ આદિમાં જતાં જો ત્યાં વેળા ન થઈ હોય તો ઈયપિથિકી પ્રતિક્રમીને ઉભા રહે. આવીને પણ ફરી પ્રતિક્રમે. એ પ્રમાણ શયન, આસન નિમિતે પણ છે. શયન એટલે સંચારો કે વસતિ, આસન તે પીઠ આદિ. ‘અરહંત શ્રમણશય્યા' એટલે ચૈત્યગૃહ જઈને પડિક્કમીને રહે એ પ્રમાણે ‘શ્રમણશય્યા' એટલે સાધુની વસતિમાં પણ જાણવું ઉચ્ચાર-મળના ભાગમાં અને પ્રશ્રવણ-મૂત્ર ત્યાગમાં પણ જો હાથ માત્ર પણ જાય, તો પણ આવીને ઈયપિયા પ્રતિકમે જો માત્રમાં માબુ ગયા હો તો જે તેને પરવવા જાય તે ઈયપિયા પ્રતિક્રમે.
| પ્રિોપગાથા સ્વસ્થાનથી જો ૧૦૦ હાથથી બહાર જાય તો પ્રતિકમે, તેની દરમાં જાય તો ન પ્રતિકમે તે નિજ આલયથી ગમન. સૂત્રપોરિસિ નિમિતે, ક્યાંય વિદા કરે, એ બધામાં પચીશ ઉચ્છવાસ કાયોત્સર્ગ કરે.
આ ગાથા જો કે બીજા કતની છે, પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી છે, હવે સૂત્રદ્વારની વ્યાખ્યા -
[૧૫૩૪] સૂત્રના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞામાં ૨૭ ઉપવાસ કાયોત્સર્ગ કરાય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪ ૫/૬૨ નિ - ૧૫૩૩ થી ૧૫૩૮
જો અશપણે સ્વયં જ પારે છે. જો શઠ હોય તો આચાર્યને આઠ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ આવે. પāવણ-પ્રસ્થાપન પ્રતિક્રણાદિમાં - પ્રસ્થાપિત કાર્ય નિમિત્તમાં જો સ્ખલના થાય તો આઠ ઉજ્જ્વારાનો કાયોત્સર્ગ કરીને જાય. બીજીવાર થાય તો ૧૬-ઉચ્છ્વાસ, ત્રીજીવાર સ્ખલના થાય તો ન જાય. બીજાને પ્રસ્થાપિત કરે. અવશ્ય કાર્યમાં દેવને વાંદીને આગળ સાધુને સ્થાપીને બીજા સાથે જાય. કાળ પ્રતિક્રમણમાં આઠ ઉચ્છ્વાસ પ્રમાણ. ગોચરચર્યામાં શ્રુતસ્કંધ પરાવર્તનામાં આઠ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ. કેટલાંક પરાવર્તનામાં પચીશ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ મંગલાર્ચે
કરે છે.
૧૩૭
[૧૫૩૫] અહીં શિષ્ય પૂછે છે –
અકાળે ભણવું આદિ કારણે હોય તો [કાયોત્સર્ગ કરવો ઘટે છે ?] કાળે ન ભણ્યા હોય, દુષ્ટ વિધિથી શ્રુત સ્વીકારેલ હોય, શ્રુતની હીલના આદિ કરેલા હોય, સમનુજ્ઞા અને સમુદ્દેશ હોય. આ બધામાં કાયોત્સર્ગ કરવાનું ઘટે જ છે. કેમકે
અતિચારનો સંભવ છે.
[૧૫૩૬] જે વળી ઉદ્દિશ્યમાન શ્રુતને અનતિક્રાંત છતાં પણ નિર્વિષયત્વથી અપરાધને અપ્રાપ્ત હોય તો પણ કાયોત્સર્ગ કરે.
આ અકૃત - ન કરેલ છતાં દોષ કાયોત્સર્ગ શોધ્ય ગ્રહણ કરેલ છે હે ભદંત ! ફોગટ શું કરવો ? જે ગ્રહણ કરેલ નથી તે ન કરવો. તો જ કાયોત્સર્ગનો ઉદ્દેશ છે. શિષ્યએ ઉક્ત બે ગાથામાં જે કહ્યું, તે માટે આચાર્ય કહે છે –
[૧૫૩૭] કાયોત્સર્ગથી પાપનું ઉદ્ઘાતન થાય છે, મંગલને માટે છે, મંગલને કરવાથી ક્યાંય કોઈ વિઘ્ન ન તાય.
[૧૫૩૮] પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન અને પરિગ્રહમાં અન્યન ૧૦૦ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ થાય.
આ સ્વપ્ન દર્શનના વિષયમાં ગાયા છે - જો સ્વપ્નમાં પ્રાણવધ, મૃષાવાદ આદિનું આસેવન કરેલ હોય તો અન્યૂન ૧૦૦ ઉચ્છ્વાસ. મૈથુનમાં દૃષ્ટિ વિપર્યાસમાં ૧૦૦ ઉચ્છ્વાસ અને સ્ત્રી વિપર્યાસમાં ૧૦૮ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો.
[પ્રક્ષેપ ગાથા-] નાવ દ્વારા નદિ આદિ ઉતરતા વધ આદિ થાય, સંતરણ કે ચલણ અર્થાત્ નાવથી જાય કે ચાલીને તો પચીશ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. આ ગાથા કોઈ બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી નોંધી છે.
હવે ઉવારસામાન પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ-૧૫૩૯ + વિવેચન :
પાદ સમાન ઉચ્છ્વાસ કાળ પ્રમાણથી થાય તેમ જાણવું. આ કાળ પ્રમાણ ઉત્સર્ગથી જાણવું.
ગાથાની વ્યાખ્યા - પાદ એટલે શ્લોકનો પાદ [ચરણ]
ગમન ઈત્યાદિ દ્વારા ગાયા કહી.
હવે આધ દ્વારગાથામાં કહેલ અશઠ દ્વારની વ્યાખ્યા કરે છે
અહીં
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિજ્ઞાનવાળા શાઠ્યરહિતતાથી આત્મહિત એમ કરીને સ્વબલની અપેક્ષાથી કાયોત્સર્ગ કરવો જોઈએ. બીજી રીતે કરવાથી અનેક દોષનો પ્રસંગ આવે ભાષ્યકાર કહે છે—
• નિયુક્તિ-૧૫૪૦,૧૫૪૧, ભાષ્ય-૨૩૫,૨૩૬ + વિવેચન :
[ભા.૨૩૫] જે કોઈ સાધુ નિશ્ચે ૩૦ વર્ષના હોય, બળવાન અને આતંકરહિત હોય તથા ૭૦ વર્ષ અન્ય વૃદ્ધ સાધુ વડે કાયોત્સર્ગનો પ્રારંભ અને પરિસમાપ્તિમાં તુલ્ય હોય. વિષમવત્ - ઉર્થંકાદિ સમાન કૂટવાહી, બળદની જેમ નિર્વિજ્ઞાન જ આ જ૬ - સ્વહિત પરિજ્ઞાન શૂન્યત્વથી હોય. તથા આત્મહિતે જ સમ્યક્ કાયોત્સર્ગ કરણથી સ્વકર્મક્ષય ફળત્વથી છે.
૧૩૮
[ભા.૨૩૬] હવે દૃષ્ટાંતનું વિવરણ કરતાં કહે છે –
સમભૂમિમાં પણ અતિભાર વિષમવાહિત્વથી ઉદ્ધર્વ યાન જેમાં તે - ઉધાનમાં, ઉદક [જળ] તે ઉધાનમાં કેટલું હોય? ઘણું બધું.
કોને ? કૂટવાહી - બળદને. તેના બે દોષ કહેલ છે - અતિભાર વડે ભાંગે છે કેમકે વિષમવાહી જ અતિભારી થાય છે અને તુતગ-ગળીયો બળદ ઘાત વડે
વિષમવાહી તેનાથી પીડાય છે.
[પ્રોપગાથા હવે દાન્તિક યોજના કરતાં કહે છે –
આ ગાથા કોઈ બીજા કર્તાની છે, તો પણ તે ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ –
એ પ્રમાણે ગળીયા બળદવત્ બળવાન હોવા છતાં જે કરતાં નથી, માયા વડે કરણથી સમ્યક્ - સામર્થ્યને અનુરૂપ કાયોત્સર્ગને તે મૂઢ માયા નિમિત્તે કર્મ નિયમથી જ પામે છે તથા નિષ્ફળ એવા કાયોત્સર્ગ કલેશને પામે છે. તેથી કહે છે– નિર્માયી એવા અપેક્ષારહિતને અને સ્વશક્તિને અનુરૂપ કરતાં જ બધાં અનુષ્ઠાનો સફળ થાય છે.
હવે માયાવાનને દોષોને દર્શાવતા કહે છે –
[૧૫૪૦] માયા વડે કાયોત્સર્ગ અને બાકીના અનશનાદિ તપને ન કરતો, સમર્થને કોણ તેને બીજો અનુભવશે ?
શું - સ્વકર્મ વિશેષ અનિર્જરિત હોય, આની શેષતા સમ્યકત્વ પ્રાપ્તિ ઉત્કૃષ્ટ કર્મોની અપેક્ષાથી કહી છે. કહ્યું છે કે – સાત પ્રકૃતિમાં અત્યંતર તો કોડાકોડી છે
ઈત્યાદિ - ૪ -
એ પ્રમાણે ઉત્સર્ગ પણ આ શોભન પાઠ નથી.
બીજા કહે છે - [૧૫૪૧] જો આ પ્રમાણે છે તો – નિષ્કુટ સવિશેષ ગાથા કહે છે.
નિકૂટ એટલે અશઠ. સવિશેષ - બીજાથી કંઈક વિશેષ બળવાન. અથવા વયની અનુરૂપતાથી બીજા સાથે કંઈક સમબલપણાથી છે. ઠુંઠા જેવો ઉર્ધ્વદેહ, નિષ્કપ, શત્રુ-મિત્રમાં સમ થઈ કાયોત્સર્ગમાં રહે.
તુ શબ્દથી બીજા ભિક્ષાટનાદિમાં આ પ્રકારે જ ઉભા રહે.
હવે વય અને બળને આશ્રીને કાયોત્સર્ગ કરવાની વિધિ કહે છે –
Page #469
--------------------------------------------------------------------------
________________
મેં પ/૬૨ નિ : ૧૫૪૨
૧૩૯
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હાથેથી ઢાંકે, તેમ બે હાથથી ગુહ્ય ભાગને ઢાંકી રાખીને કાયોત્સર્ગ કરે.
(૬) માથું નીચું રાખી કૂલવધુ માફક ઉભો રહી કાયોત્સર્ગ કર. (9) બેડી પહેરાવેલ હોય તેમ પક સંકોચીને કે પહોળા પગ કરીને કાયોત્સર્ગ
• નિયુક્તિ-૧૫૪ર + વિવેચન :
(૧) તરુણ બલવાનું, (૨) તરુણ દુર્બળ, (3) સ્થવિર બલસમૃદ્ધ, (૪) સ્થવિર દુર્બળ. ચારે ભંગોમાં ચયાબલ-બળને અનુરૂપ રહે છે. પણ અભિમાનથી, રહેતા નથી.
શા માટે આવા વૃદ્ધ સાથે તુલ્ય એવા અબલવંતે રહેવું ? શ્વાન આદિમાં અધિકરણ સંભવે છે.
સપ્રસંગ અશઠ દ્વાર કહ્યું. હવે શટ દ્વારનો અવસર છે. • નિયુક્તિ-૧૫૪૩-વિવેચન :
કાયોત્સર્ગ કરવાની વેળાએ માયા વડે પ્રચલે - નિદ્રાને પામે. સૂત્ર કે અર્થની પ્રતિપૃચ્છા કરે, કંટકોનો દૂર કરે છે. મળ આદિના ઉત્સર્ગને માટે જાય છે. પ્રશ્રવણ - કાયિકી, મૂત્રનો ત્યાગ કરે. ધર્મને કહે.
અથવા માયા વડે ગ્લાનવનો ઢોંગ કરે. આ અનુષ્ઠાન ખોટું થાય. શઠદ્વાર કહ્યું. હવે વિધિદ્વાર કહે છે – • નિયુક્તિ-૧૫૪૪ થી ૧૫૪૭ + વિવેચન :
(૧૫૪૪] ગુરની પૂર્વે સ્થાપે છે, ગુરુના પાયપિછી પારે છે. એમ સવિશેષ સ્થાપે છે. [કોણ ?] તરુણ અને અન્યૂનવીર્યવાળા.
[૧૫૪૫] ચાર આંગળ, મુહપતિ જમણા હાથમાં ડાબા હાથમાં જોહરણ, કાયાનો ત્યાગ કરી - વોસિરાવીને કાયોત્સર્ગ કરે.
[૧૫૪૬) ઘોટક, લતા, સ્તંભ, કુષ્ય, માળ, સવરિ, વધુ, નિયલ, લંબોત્તર, સ્તન, ઉધ્ધી, સંયત, ખલિણ, વાયસ, કપિઠ [તથા
[૧૫૪૭] શીશુકકંપિત, શૂચિ, અંગુલિ, ભમૂહ, વારુણી, પ્રેક્ષા, નાભિ, કરતાલ, કૂપર, ઉત્સારિત પારિત સ્તુતિ.
ઉક્ત ચારે માથાનો અર્થ કહ્યો. - ચતુરંગુલ - બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. - મુહપત્તિ - મુખવઢિાકા જમણા હાથમાં ગ્રહણ કરવી. - જોહરણ - ડાબા હાથમાં રાખવું જોઈએ. - આ વિધિથી “ભુત્કૃષ્ટ વ્યક્ત દેહ’ કાયોત્સર્ગ કરવો. આ પ્રમાણે વિધિ દ્વાર કહ્યું. હવે દોષોની ગાથા કહે છે –
[અમે આ દોષનું વર્ણન પ્રવયન સારોદ્ધાર અનુસારે નોધેલ છે કેમકે અહીં રજૂ કરેલા ઓગણીસે દોષોની ગાથા તે પ્રમાણે જ છે.]
(૧) ઘોડાની જેમ એક પગ સંકોચીને કાયોત્સર્ગ કરે. (૨) વધારે પવનથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં કંપે. (3) થાંભલો કે ભીંતનો ટેકો લઈને કાયોત્સર્ગ કરે. (૪) માળના ભાગે માથાનો ટેકો લઈ કાયોત્સર્ગ કરે. (૫) શબરી-ભીલડી, તે વસ્ત્ર વગરની હોવાથી પોતાના ગુપ્ત ભાગને જેમ બે
(૮) નાભિથી ઉપર તથા મનુથી નીચે સુધીનો અવિધિપૂર્વક ચોલપટ્ટો પહેરીને કાયોત્સર્ગ કરે.
(૯) સ્તન આદિને મચ્છર આદિથી રક્ષણ માટે અથવા અજ્ઞાનથી અનાભોગે ચોલપટ્ટાથી ઢાંકીને કાયોત્સર્ગ કરે.
(૧૦) ઉર્દિવડા દોષ - બાહ્ય ઉર્દેિવકા અને અત્યંતર ઉર્દિવડા દોષ એમ બે પ્રકારે છે. પગની પાછલી બે પાની ભેગી કરીને પગનો આગળનો ભાગ પહોળો કરીને ઉભો રહીને કાયોત્સર્ગ કરે તે બાહ્ય શકટોક્તિકા.
પગના બે અંગુઠા ભેગાં કરી પાછળની પાની પહોળી કરી કાયોત્સર્ગમાં ઉભો રહે તે અત્યંતર શકટોવિકા.
(૧૧) કપડાં કે ચોલપટ્ટાથી સાધ્વીની જેમ ઢાંકી કાયોત્સર્ગ કરે.
(૧૨) ખલિત એટલે લગામ. તેની જેમ જોહરણ આગળ રાખી કાયોત્સર્ગ કરે. અથવા બીજા કહે છે કે - લગામ પહેરાવવાથી પીડિત અશ્વની માફક માથું ઉંચુ-નીચું કરે.
(૧૩) ચલચિત કાગડાની જેમ આંખનો ડોળો ફેવતો - આંખ ફેવતો અથવા ચારે બાજુ જોતો કાયોત્સર્ગ કરે.
(૧૪) ભમરોના ભયથી કોઠાની જેમ જાંઘને સંકોચીને ઉભો રહીને, બીજાના મતે મુટ્ટી બાંધીને કાયોત્સર્ગ કરે.
(૧૫) ભૂત પેસેલાની જેમ માથુ ધૂણાવતો કાયોત્સર્ગ કરે.
(૧૬) બાજુના પ્રદેશમાં કોઈ લીલોતરી આદિ છેદતો હોય તો તેને અટકાવવા મુંગાની જેમ “હું-હું” એવો અવ્યક્ત અવાજ કરતો કાયોત્સર્ગ કરે તે મૂકદોષ.
(૧૭) આલાવા ગણવા આંગળી ફેરવે. યોગોના સ્થાપન માટે કે બીજી કિયા જણાવવાને આંખની ભ્રમરો નચાવતો કાયોત્સર્ગ કરે.
(૧૮) દારુ બનતી વખતે થતાં બુડબુક જેવો અવ્યક્ત અવાજ આવે તેવો અવાજ કરતો કાયોત્સર્ગ કરે.
(૧૯) વાનરની જેમ હોઠ ફફડાવતો કાયોત્સર્ગ કરે.
આ કાયોત્સર્ગ કરતી વખતે જિનેશ્વરોએ નિષેધ કરેલા એવા ઉક્ત ૧૯ દોષોનો પંડિતજનોએ સારી રીતે ત્યાગ કરવો. - X - X -
કાયોત્સર્ગ પારીને અવશ્યક નવકાર બોલવો.
• હવે ‘મય' દ્વારની વ્યાખ્યા કરાય છે. તેમાં ઉક્ત દોષરહિત હોય તો પણ જેને આ કાયોત્સર્ગ યથોકત ફળવાળો થાય છે. તેને દશવિવા માટે કહે છે -
Page #470
--------------------------------------------------------------------------
________________
એe પર નિ - ૧૫૪૮ થી ૧૫૫૦
૧૪૧
• નિયુક્તિ-૧૫૪૮ થી ૧૫૫૦-વિવેચન :
વાણી ચંનવાજ - ઉપકારી અને અપકારીમાં મધ્યસ્થ. કહ્યું છે કે- જો કોઈ ચંદન વડે બાહુને લેપન કરે કે વાંસળા વડે છોલે છે, કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, મહર્ષિઓ તેમાં સમભાવ રાખે.
આના દ્વારા બીજા પ્રત્યે માધ્યસ્થ કહ્યું છે.
તથા મUT - પ્રાણત્યાગરૂપ. નારંવત - પ્રાણ સંધારણ રૂ૫. ૨ શબ્દથી ઈહલોકાદિમાં સમસંજ્ઞ - તુચ બુદ્ધિ. આના દ્વારા આમાં પ્રતિ માધ્યસ્થ ભાવે કહ્યો.
તથા દેહ - શરીરમાં પ્રતિબદ્ધ, ૪ શબ્દથી ઉપકરણાદિમાં પણ પ્રતિબદ્ધ. આનાથી કાયોત્સર્ગનું ચોક્ત ફળ થાય છે.
ત્રણ પ્રકારે-વંતરાદિકૃત, મ્લેચ્છમનુષ્યાદિકૃત, સિંહ આદિ તિર્યંચો વડે કૃત ઉપગને સમ્યક - મધ્યસ્થ ભાવે સહન કરવાથી કાયોત્સર્ગ શુદ્ધ - અવિપરીત થાય છે.
તેથી ઉપસર્ગ સહેનારને કાયોત્સર્ગ થાય છે.
ધે ફળ દ્વાર કહે છે - આ ફલ આલોક અને પરલોકની અપેક્ષા થકી બે ભેદે થાય છે. તેથી પ્રત્યકાર - રૂક્નોfમ ગાયા કહે છે.
આ લોકમાં કાયોત્સર્ગનું જે ફળ તેમાં સુભદ્રાનું દષ્ટાંત છે.
વસંતપુર નગરમાં જિતશત્રુરાજા હતો. ત્યાં જિનદત્ત શ્રેષ્ઠી હતો તે સંયતશ્રાદ્ધ હતો. તેને સુભદ્રા નામે પુત્રી હતી. તે અતીવ રૂપવતી અને ઉદાર શરીરવાળી શ્રાવિકા
૧૪૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે, અનેક ભવના અભ્યાસ કરેલા છે, તો શું ન થઈ શકે ?, તે સુભદ્રા પરત્વે મંદસ્નેહવાળો થયો.
કોઈ રીતે સુભદ્રાએ આ વાત જાણી. તેણીને થયું કે - આ તો પ્રાવયનિકનો ઉદ્દાહ છે. કઈ રીતે દૂર કરું ? પ્રવચનદેવતાને ધારીને તેણીએ સગિના કાયોત્સર્ગ કર્યો. જે કોઈ નીકટમાં રહેલ દેવી હતી, તે તેણીના શીલ-સમાચાર જાણીને આવી. પૂછ્યું - તને શું પ્રિય છે ? તે કરું.
સુભદ્રા બોલી - ઉaહને દૂર કરો. દેવીએ બૂલ કર્યું. સવારે હું આ નગરીના દ્વારો બંધ કરી દઈશ. પછી ખેદ પામેલા નગરજનોને આકાશમાંથી હું કહીશ કે - જેણે મનથી પણ પરપુરને ચિંતવેલ ન હોય, તેવી શ્રી ચાલણીમાં પાણી ભરીને, ત્યાં જાય, ત્રણ વખત દ્વાર ઉપર છાંટે તો જ આ દ્વાર ઉઘડશે. તારી પરીક્ષા માટે તું બીજા નગરજનો સાથે બહાર આવજે પછી દ્વારને ઉઘાડીશ. એ રીતે આ ઉઠ્ઠાણાનું નિવારણ થશે અને તું પ્રશંસા પામીશ. તેમજ બધું કર્યું.
આ પ્રમાણે આ આલોક સંબંધી કાયોત્સર્ગ ફળ કહ્યું.
બીજા આચાર્યો કહે છે - વારાણસીમાં સુભદ્રાએ કાયોત્સર્ગ કરેલ. એડકાણાની ઉત્પત્તિ થયેલ.
૦ રાજા ઉદિતોદયની પત્નીએ ધર્મલાભ માટે આવેલ સાધુને અંતઃપુરમાં રોંધીને ઉપસર્ગ કર્યો. આ કથા ‘નમસ્કાર'માં આવી ગયેલ છે.
o શ્રેષ્ઠીપત્ની, ચંપામાં સુદર્શન શ્રેષ્ઠીબ, તે શ્રાવક હતો. આઠમ અને ચૌદશે શ્રાવક પ્રતિમા સ્વીકારતો. મહારાણીએ ભોગ માટે તેને પ્રાર્થના કરી, પણ સુદર્શને તેને ન સ્વીકારી.
કોઈ દિવસે તે કાયાને વોસિરાવીને પ્રતિમા ધ્યાને રહેલો, ત્યારે દાસી દ્વારા વોશી વીંટીને તેને અંતઃપુરમાં લઈ આવ્યા. રાણીએ આગ્રહ કરતાં પણ, તે ન માન્યો ત્યારે રાણીએ દ્વેષથી કોલાહલ કર્યો. રાજાએ તેને પકડી લઈને વધ કરવા આજ્ઞા આપી.
વધસ્તંભે લઈ જવાતો હતો ત્યારે તેની પત્ની મિત્રવતી શ્રાવિકાએ તે સાંભળી, સત્યાણયાને આશ્રીને કાયોત્સર્ગમાં રહી. સુદર્શન ઉપર તોળાતી તલવાર કૂલમાળા બની જવા લાગી. તેને મુક્ત કરીને રાજાએ પૂજા કરી ત્યારે મિત્રવતીએ કાયોત્સર્ગ પાર્યો.
o સોદાસ નામે રાજા હતો ‘નમસ્કાર’ મુજબ કથા કહેવી. - X - X - X • આ બધાં આલોકના ફળ છે. પરલોકમાં સિદ્ધિ-મોક્ષ અથવા દેવલોક તથા ૨ શબ્દથી ચક્રવર્તિવાદિ ફળ મળે છે.
[શંકા સિદ્ધિ-સર્વ કર્મક્ષયથી પમાય છે. તો પછી તે કાયોત્સર્ગનું ફળ કઈ રીતે કહ્યું ? કાયોત્સર્ગનું ફળ કર્મક્ષય હોવાથી, તે પરંપર કારણ હોવાથી વિવક્ષા કરી છે.
કાયોત્સર્ગથી કર્મક્ષયનું ફળપણું કઈ રીતે થઈ શકે ?
હતી.
જિનદત્ત, તેણીને કોઈ અસાધર્મિકને પરણાવવા ઈચ્છતો ન હતો. ચંપાથી વાણિજ્યાર્થે આવેલ કોઈ બૌદ્ધધર્મીએ તેણીને જોઈ, તેણીના રૂપના લોભથી તે કપટીશ્રાવક બન્યો. ધર્મ સાંભળે છે, જિન અને સાધુને પૂજે છે. જિનદતે તેના ભાવોને જાણીને પોતાની પુત્રી આપી. વિવાહ થઈ ગયા.
- તે પણ સુભદ્રાને લઈને ચંપા ગયો. નણંદ, સાસુ-સસરાદિ બૌદ્ધધર્મી હોવાથી, તેણીને નિંદે છે. પછી જુદુ ઘર કર્યું. ત્યાં અનેક શ્રમણ અને શ્રમણી પ્રાયોગ્ય નિમિતે આવે છે.
તે બૌદ્ધધર્મી શ્રાવિકાઓ બોલે છે કે - આ સુભદ્રા સંયતોમાં દંઢ રકતા છે. તેણીનો પતિ તેમાં વિશ્વાસ કરતો નથી. કોઈ દિવસે કોઈ વર્ણ-રૂપ આદિ ગુણ સમૂહ યુક્ત તરુણ ભિક્ષુ પ્રાયોગ્ય નિમિત્તથી ગયા. તેને વાયુથી ઉડેલ જ આંખમાં પ્રવેશી ગઈ. સુભદ્રાએ પોતાની જિલ્લાથી તેને સ્પર્શ ન થાય તેમ જ કાઢી લીધી. પરંતુ મુનિના લલાટમાં સુભદ્રાનું તિલક સંકાંત થઈ ગયું - લાગી ગયું. તેણીએ પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી તે જાણ્યું.
તે મુનિ નીકળ્યા ત્યારે તે બૌદ્ધધર્મી શ્રાવિકાએ તેના પતિને દેખાડ્યું. જુઓ • જુઓ આ વિશ્વાસથી રમણમાં સંક્રાંત તારી પત્નીના સંગથી મુનિને તિલક થયું.
તેણે પણ વિચાર્યું કે – શું આ આવું પણ થાય ? અથવા વિષયો બળવાનું
Page #471
--------------------------------------------------------------------------
________________
નિ
૬ ૫/૬૨
• નિર્યુક્તિ-૧૫૫૧ થી ૧૫૫૪, ભાષ્ય-૨૩૭ + વિવેચન :[ભા.૨૩૭] જેમ કરવત લાકડાને આવતા-જતાં કાપે છે, તેમ સુવિહિત સાધુ કાયોત્સર્ગથી કર્મોને કાપે છે.
- ૧૫૫૧ થી ૧૫૫૪, ભા. ૨૩૭
૧૪૩
જેમ કરવત કાપે છે - છેદે છે - વિદારે છે, (શું ?) લાકડાને. શું કરીને ? આવતા અને ફરી જતાં.
એ પ્રમાણે સુવિહિતો - સાધુઓ કાયોત્સર્ગની હેતુભૂતતાથી કર્મો - અર્થાત્ જ્ઞાનાવરણીયાદિને કાપે છે.
બીજે પણ કહેલ છે કે – “સંવરથી ગુપ્ત થાય છે, ગુપ્તિ વડે ઉત્તમ સંયમ થાય છે. સંયમથી તપ થાય છે, તપથી નિર્જરા થાય છે. નિર્જરા વડે અશુભ કર્મો સદા ક્રમશઃ ક્ષય પામે છે. તેમાં આવશ્યક યુક્તને કાયોત્સર્ગથી વિશેષ ક્ષય પામે
છે ઈત્યાદિ.
[૧૫૫૧] કાયોત્સર્ગમાં સુસ્થિતને જેમ જેમ અંગોપાંગો ભાંગે છે, તેમ સુવિહિતસાધુઓ આ પ્રમાણે આઠ પ્રકારના કર્મોના સમૂહને ભેદી નાંખે છે.
અહીં ‘કાયોત્સર્ગ’ ગાથા કહી તેમાં - સુસ્થિત રહેલાને જેમ-જેમ અંગોપાંગ ભાંગે છે. એ પ્રમાણે ચિત્તના નિરોધીથી મુનિવરો - સાધુઓ આઠ પ્રકારના જ્ઞાનાવરણીયાદિરૂપ કર્મોના સમૂહને ભેદે છે - અર્થાત્ વિદારે છે.
[૧૫૫૨] આ શરીર અન્ય છે અને જીવ પણ અન્ય છે, એવી બુદ્ધિ કરીને દુઃખ અને પરિકલેશ કરનારા શરીરના મમત્વને છેદે.
[શંકા] જો કાયોત્સર્ગમાં રહેલાના અંગોપાંગ ભાંગે છે, તો પછી આ દેખીતો અપકાર જ છે, આવા કાયોત્સર્ગનો શો લાભ ?
[સમાધાન] હે સૌમ્ય ! એવું નથી. એમ કહી ઉક્તગાથા કહે છે.
આ શરીર પોતાના કર્મોથી ઉપાર્જેલ આલય માત્ર અને પાછું અશાશ્વત હોવાથી તે અન્ય છે.
આનો અધિષ્ઠાતા જે જીવ છે, તે શાશ્વત છે, પોતે કરેલા કર્મોના ફળનો ઉપભોક્તા છે. શરીર તો ત્યાજ્ય જ છે.
એવી બુદ્ધિ કરીને આ શરીરના મમત્વને છેદી નાંખે. પરંતુ જો આવા અસાર શરીસ્થી પણ કોઈ પારલૌકિક અર્થ સરતો હોય તો સારી રીતે યત્ન કરવો જોઈએ. વળી એવી ભાવના ભાવે કે –
[૧૫૫૩] મેં સંસારમાં જેટલા કંઈ દુઃખોને અનુભવેલા છે, તેમાં દુર્વિષહતર અનોપમ દુઃખો નરકોમાં છે.
જિનપ્રણિત ધર્મ ન કરવાથી જેટલાં શારીકિ, માનસિક દુઃખો સંસારમાં – તિર્યંચ, મનુષ્ય, નાક, દેવાનુભાવરૂપમાં મેં અનુભવ્યા છે, તેનાથી પણ દુઃખે કરી સહી શકાય તેવા દુઃખો પૂર્વે પુન્ય ન કરીને મેં સીમંતકાદિ નકોમાં અનુભવ્યા છે, જે દુઃખો બાકીની ગતિના દુઃખની અપેક્ષાએ ઉપમારહિત દુઃખદાયી હતા.
જો એમ છે તો –
-
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
[૧૫૫૪] તેથી મમત્વરહિત થઈ મુનિઓએ સૂત્રનો સાર પામીને ઉગ્ર કાયોત્સર્ગ કર્મના ક્ષય માટે કરવો જોઈએ.
૧૪૪
નિર્મમ - - મમત્વ રહિતપણે. મુનિ - સાધુ. સૂત્રના પરમાર્થને જાણીને ઉક્ત સ્વરૂપ કાયોત્સર્ગ, ઉગ્ર-પ્રબળ શુભ અધ્યવસાયથી. કર્મના ક્ષયને માટે, સ્વર્ગાદિ નિમિતે નહીં, કરવો જોઈએ.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૫-નો ટીકા સહિતનો અનુવાદ સમાપ્ત
Page #472
--------------------------------------------------------------------------
________________
• ૬/૬ર નિ • ૧૫૫૫
૧૪૫
છે અધ્યયન-૬-“પ્રત્યાખ્યાન” &
Exx = xxx = x = કાયોત્સર્ગ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યાન અધ્યયન આમીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે -
અનંતર અધ્યયન ખલન વિશેષથી અપરાધરૂપી વણ વિશેષ સંભવે, નિંદા માગવી ઓઘથી અશુદ્ધ રહે. તેથી પ્રાયશ્ચિતરૂપી મૈષજરી અપરાઘરૂપી વ્રણની ચિકિત્સા કહી. અહીં તો ગુણધારણા પ્રતિપાદિત કરે છે. ઘણી પણ મૂલ-ઉત્તરગુણ ધારણા કચ્છી. તે મૂલગુણ અને ઉતગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. તે અહીં નિરૂપે છે.
અથવા કાયોત્સર્ગ અધ્યયનમાં કાયોત્સર્ગીકરણ દ્વારથી પૂર્વોપાત્ત કર્મોનો ક્ષય બતાવ્યો. * * * * * અહીં પ્રત્યાખ્યાન કરવાથી કર્મયોપશમજ ફળને બતાવે છે. કહ્યું છે કે –
ઈહલૌકિક અને પરલૌકિક બે પ્રકારે પ્રત્યાખ્યાનના ફળ કહ્યા છે. આલોકમાં ધર્મિલ આદિ અને પશ્લોકમાં દામ કાદિનું દટાંત છે.
જિનવરે ઉપદિષ્ટ એવા આ પચ્ચકખાણને સેવીને અનંતા જીવોએ શાશ્વતસુખ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો છે • ઈત્યાદિ.
અથવા સામાયિકમાં સાઅિને વર્ણવ્યું. ચતુર્વિશતિસ્તવમાં અરહંતોની ગુણ તતિ કરી, તે દશનજ્ઞાનરૂપ છે, એ પ્રમાણે એ ત્રણે કહ્યા. આના વિતથ આસેવનથી થતાં આલોક-પસ્લોકના અપાયોને ખપાવવા ગુરને નિવેદન કર્યું જોઈએ. તે વંદનપૂર્વક થાય માટે તેની નિરૂપણા કરી. કરીને ફરી શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણ સેવવું જોઈએ, તેથી તે પણ નિરૂપ્યું. તો પણ કંઈ અશુદ્ધ રહેલા અપરાધરૂપી વ્રણની ચિકિત્સા આલોચનાદિ વડે કાયોત્સર્ગ સુધીના પ્રાયશ્ચિત્ત મૈષજથી અનંતર અધ્યયન કહ્યું. અહીં તે તથા પણ અશુદ્ધનું પ્રત્યાખ્યાન કહ્યું.
- એ પ્રમાણે અનેકરૂપે સંબંધથી આવેલા પ્રત્યાખ્યાન અદયયનના ચારે અનુયોગદ્વાર વિસ્તાચી કહેવા જોઈએ.
- તેમાં નામ નિપn નિફોપમાં ‘પ્રત્યાખ્યાન' અયયન છે. તેમાં પ્રત્યાખ્યાનને આશ્રીને દ્વાર ગાવા કહે છે -
• નિયુક્તિ-૧૫૫૫-વિવેચન :
vtત અને આ પૂર્વક ઘા થી “પ્રત્યાખ્યાન' થાય છે. તેમાં પ્રત્યાખ્યાન- આના વડે મન, વચન, કિયા નલરી કંઈ પણ અનિટનો નિષેધ કરાય તે પ્રત્યાખ્યાત છે. • x• પ્રત્યાખ્યાન કિયા જ પ્રત્યાખ્યાન છે. • x • પ્રતિ + આખ્યાન તે પ્રત્યાખ્યાન.
જે પ્રત્યાખ્યાન કરે છે. તે પ્રત્યાખ્યાતા - ગુરુ અને શિષ્ય. તથા પ્રત્યાખ્યય • પ્રત્યાખ્યાન ગોચર વસ્તુ. ૨ શબ્દથી ગણેની પણ તુચકાતા જણાવી છે.
૩નુપૂર્વી - પરિપાટી, તેનાથી કીનીય. પરિષદ્ વકતવ્યા. કેવા પ્રકારની પર્ષદાને કયનીય છે તથા કથનવિધિ • કવનનો પ્રકાર કહેવો તથા આલોક અને પરલોક સંબંધી ફળ કહેવું જોઈએ. [3410].
૧૪૬
આવક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિમાં આ છ ભેળે છે, સંક્ષેપથી ગાથાર્થ કહો. વિસ્તાસ્થી અવસર મુજબ ભાણકાર જ કહેશે.
તેમાં આધ અવયવને વિસ્તારથી જણાવે છે - • ભાણ-૨૩૮ થી ૨૪૩-વિવેચન :
રિ૩૮] નામપત્યાખ્યાન, સ્થાપના પ્રત્યાખ્યાન, દ્રવ્ય પ્રત્યાખ્યાન, અદિલા દેવાની ઈચ્છા ન હોવીપ પ્રત્યાખ્યાન, પ્રતિષેધ પ્રત્યાખ્યાન, ભાવ પ્રત્યાખ્યાત વિશે આ છ ભેદ પ્રત્યાખ્યાનના જાણવા.
આ ગાયા સમુદાયાર્ચ નિગદસિદ્ધ છે. અવયવાર્થ અવસર મુજબ કહીશું. તેમાં નામ અને સ્થાપના બંને સુગમ છે.
હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન પ્રતિપાદન કરવા કહે છે -
[૩૯] દ્રવ્ય નિમિત્ત ગાથા ખંડની વ્યાખ્યા વર આદિ દ્રવ્ય નિમિતે પ્રત્યાખ્યાન. જેમ કોઈક સાંપ્રત પકોને, તેમ દ્રવ્યમાં પ્રત્યાખ્યાન. જેમ ભૂમિ આદિમાં વ્યવસ્થિત કરે છે. તે રીતે દ્રવ્યભૂત - અનુપયુકત થઈને જે કરે છે, તેને પણ અભીપ્ટકલરહિતત્વથી દ્રબાપત્યાખ્યાન કહે છે. તે શબ્દથી દ્રવ્યના, દ્રવ્યોના, દ્રવ્ય વડે, દ્રવ્યો વડે, દ્રવ્યમાં, આ માર્ગ ક્ષણ [લઘુ કે ગૌણ|છે.
અહીં રાજપુત્રનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે -
એક રાજાની પુત્રી બીજા રાજાને અપાઈ. તે મૃત્યુ પામ્યો. ત્યારે તેણીને પિતા પાછી લાવ્યા. હે પુમિકા ! ધર્મ કર, એમ કહ્યું. તેણી પાખંડીને દાન આપે છે. કોઈ વખતે કાર્તિક ઘર્મમાસ આવ્યો. તેથી હું માંસ ખાઈશ નહીં, એવું પ્રત્યાખ્યાન કર્યું. ત્યાં પારણામાં અનેક લાખ પશુઓ માંસાર્થે લાવવામાં આવ્યા.
ત્યારે ભોજન અપાય છે. તેમાં જે સાધુઓ નજીકથી જતા હતા. તેમને નિમંત્રિત કરવામાં આવ્યા. તેઓએ ભોજન ગ્રહણ કર્યું, માંસ લીધું નહીં. ત્યારે તે રાજપુત્રીએ પૂછ્યું કે - શું તમારે કારતકમાસ પુરો નથી થયો ?
તેઓ બોલ્યા - અમારે માવજીવ કારતક માસ છે. કઈ રીતે ?
ત્યારે સાધુઓ ધર્મકથા કહે છે, માંસના દોષો કહ્યા. ત્યારપછી તેણીએ બોધ પામીને દીક્ષા લીધી. એ પ્રમાણે તેણીને પહેલા દ્રવ્ય પ્રત્યાખ્યાન હતું, પછી ભાવપ્રત્યાખ્યાન થયું.
o હવે અદિસા પ્રત્યાખ્યાન કહે છે - તેમાં આ ગાથાદ્ધ છે.
અદિલા પ્રત્યાખ્યાનમાં - હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! ઉભા • મતે દેવાની ઈચ્છા નથી, આપે યાચના યાચના કરી તેનથી. તેવી અદિલા જ વસ્તુતઃ પ્રતિધામક, એ પ્રમાણે પ્રત્યાખ્યાન છે.
૦ ધે પ્રતિષેધ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવા માટે ગાયાખંડ કહે છે - અજુન दिज्जउ मझ
[૨૪] મને અમુક ઘી આદિ આપો. બીજાએ કહ્યું- મારી પાસે તે નથી. દેવું પણ નથી, ઈચ્છા પણ નથી. આ આવા પ્રકારે પ્રતિષેધ થાય છે. આ પણ વસ્તુતઃ
Page #473
--------------------------------------------------------------------------
________________
X ૬/૬ર નિ - ૧૫૫૫,
ભા. ૨૩૮ થી ૨૪૩
૧૪૭
પ્રત્યાખ્યાન જ છે.
“પ્રતિષેધ” એ જ પ્રત્યાખ્યાન છે.
[૨૪૧] હવે ભાવ પ્રત્યાખ્યાન પ્રતિપાદિત કરે છે. તેમાં આ ગાથાદ્ધ છે - ‘‘સેHપયા '' તે આ રીતે –
બાકીના પદોની આગમ-નોઆગમાદિની સાક્ષાત્ અહીં અનુક્ત એવી પ્રત્યાખ્યાન સંબંધી ગાથા કરવી - એ વાક્યશેષ જોડવું. આને ગાયા પ્રતિષ્ઠા કહેવાય છે. * * * * - માવંfમ - દ્વાર પરામર્શ, ભાવ પ્રત્યાખ્યાન.
આને દર્શાવવાને માટે કહે છે - તે સુવડ
તે ભાવ પ્રત્યાખ્યાન બે ભેદે છે – શ્રુત પ્રત્યાખ્યાન અને નોડ્યુત પ્રત્યાખ્યાન. આ શ્રુતપત્યાખ્યાન પણ બે ભેદે છે - પૂર્વ શ્રુત પ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રત પ્રત્યાખ્યાન.
તેમાં પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન તે ‘નવમું પૂર્વ’ છે. નોપૂર્વ શ્રુતપત્યાખ્યાન આ પ્રમાણે છે - પ્રત્યાખ્યાન અધ્યયન એ ઉપલક્ષણથી અન્ય • આતુર પ્રત્યાખ્યાન અને મહાપત્યાખ્યાનાદિ પૂર્વબાહ્ય છે.
[૨૪૨] હવે નોડ્યુતપ્રત્યાખ્યાનના પ્રતિપાદનાર્થે કહે છે –
જે મૃતપ્રત્યાખ્યાન હોતું નથી, તે નોડ્યુતપત્યાખ્યાન, તેના બે ભેદ છે : મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન.
મૂલગુણને આશ્રીને, તે મૂલગુણ - મૂળભૂત ગુણ. તે પ્રાણાતિપાત આદિની નિવૃતિરૂપત્વથી પ્રત્યાખ્યાન વર્તે છે અને ઉત્તરભૂત ગુણને ઉત્તરગુણ, તેમાં અશુદ્ધ પિંડ નિવૃત્તિરૂપત્વથી પ્રત્યાખ્યાન, તેના વિષયમાં અથવા અનાગત આદિ દશ ભેદે ઉત્તગુણ પ્રત્યાખ્યાન છે.
મૂલગુણ પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - (૧) સર્વથી - સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશથી - દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન તે પાંચ મહાવતો અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પાંચ અણુવતો.
આ ઉપલક્ષણ વર્તે છે. કેમકે ઉતરગુમ પ્રત્યાખ્યાન પણ બે ભેદે જ છે - સર્વોત્તરગુમ પ્રત્યાખ્યાન, દેશોગુણ પ્રત્યાખ્યાન.
તેમાં સર્વોત્તગુણ પ્રત્યાખ્યાન દશ ભેદે છે - અનાગત, અતિકાંત ઈત્યાદિ, તે અમે આગળ કહીશું. દેશોતરગુણ પ્રત્યાખ્યાન સાત ભેદે છે - ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતો. આજે પણ અમે આગળ કહીશું. વળી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન ઓઘથી બે ભેદે છે :
(૧) ઈવકિ, (૨) વાવકયિક. તેમાં (૧) ઈવરિક - સાધુના કંઈક અભિગ્રહ આદિ. શ્રાવકોને તો ચાર શિક્ષાવતો જ ઈવરિક કહેવાય. (૨) ચાવકયિક નિયંત્રિત હોય છે. જે કાંતાર કે દુર્ભિક્ષાદિમાં પણ ભંગ કરાતા નથી. શ્રાવકોને ગણ ગુણવતો જાણવા.
૨૪]] સ્વરૂપથી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનને દર્શાવતા કહે છે – પ્રાણિવધ ઈત્યાદિ. (૧) પ્રાણ • ઈન્દ્રિય આદિ. પાંચ ઈન્દ્રિય, ગણ બળ, શાસોચશ્વાસ અને
૧૪૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આયુ. આ દશ પ્રાણો ભગવંતે કહેલા છે. તેનું વિયોગીકરણ તે હિંસા. તેનો વધ તે પ્રાણવધ [તેમાં જીવવધ નથી]
(૨) જુઠું બોલવું તે મૃષાવાદ, તેમાં. અસતનું અભિધાન.
(3) અદd - ઉપલક્ષણવથી અદત્તનું આદાન એટલે કે પર વસ્તુનું આહરણ તે અદત્તાદાત.
(૪) મૈથુન - અબ્રહ્મનું સેવન કહેવાયું છે તે. (૫) પરિગ્રહ - [જીવ, અજીવાદિનો સંગ્રહ ઈત્યાદિ.
આ વિષયભૂતોમાં સાધુના મૂલગુણો ગિવિધ, પ્રવિધેન અર્થાત્ ત્રણ યોગ અને ત્રણ કરણથી જાણવા, અનુસરવા. અહીં ભાવના આ છે:- શ્રમણો પ્રાણાતિપાતથી ત્રિવિધ ત્રિવિષે વિરત હોય છે. તેમાં વિવિધકરે નહીં, કરાવે નહીં, કરનાર અન્યને પણ અનુજ્ઞા ન આપે. ત્રિવિધેન-મનથી, વચનથી, કાયાથી. એ પ્રમાણે બધાં વ્રતોમાં જોડવું.
અહીં સુધી સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કહ્યું. હવે દેશમૂલગુણ પ્રત્યાખ્યાનનો અવસર છે. તે શ્રાવકોને હોય છે, એમ જાણીને શિષ્યના અનુગ્રહને માટે તે ધર્મવિધિ ઓઘથી બતાવે છે –
• નિયુક્તિ-૧૫૫૬ થી ૧૫૬૧ + વિવેચન :
[૧૫૫૬] ધીરપુરુષોએ કહેલ શ્રાવક ધર્મની વિધિ હું કહીશ. જેનું આચરણ કરીને સુવિહિત ગૃહસ્થો પણ સુખને પામે છે. તેમાં સમ્યકત્વ સ્વીકારેલ અને અણવત પ્રતિપન્ન પણ પ્રતિદિવસ સાધુની પાસે સાધુની અને ગૃહસ્થોની સામાચારી સાંભળે છે, તે શ્રાવક.
શ્રાવકોના ધર્મની વિધિ હું કહીશ. તે વિધિ ધીપુરુષોએ અર્થાત્ મહાસત્ત, મહાબુદ્ધિ, તીર્થકર અને ગણધરોએ પ્રરૂપેલી છે. જેને આચરીને સુવિહિત ગૃહસ્યો પણ આલોક અને પરલોકના સુખોને પામે છે, એ ગાથાર્થ કહ્યો.
[૧૫૫૩] શ્રાવકો ઓઘથી બે ભેદે છે – સાભિગ્રહા, નિરભિગ્રહા. વળી તેનો વિભાગ કરાતા આઠ ભેદે છે, તેમ જાણવું.
અભિગ્રહણ કરાય તે અભિગ્રહ - પ્રતિજ્ઞાવિશેષ. અભિગ્રહ સહિત જે વર્તે છે, તે સાભિગ્રહા. તેના વળી અનેક ભેદો થાય છે. તેથી કહે છે - દર્શનપુર્વક દેશમૂળગુણ અને ઉત્તગુણ બધાં કે કોઈ એક પણ હોય જ, તેમનો અભિગ્રહ. નિરભિગ્રહ : જેમાંથી અભિગ્રહ ચાલી ગયેલ છે તે નિરભિપ્રહા. તેઓ માત્ર સમ્યગદર્શની જ હોય છે. જેમ કૃષ્ણ, સત્યકી, શ્રેણિકાદિ.
અહીં સામાન્યથી શ્રાવકો બે ભેદે કહ્યા. વળી તે બે ભેદે પણ વિભાગ પામે છે. અભિગ્રહ ગ્રહણના વિશેષથી નિરૂપણ કરતાં તે આઠ ભેદે થાય છે, એ પ્રમાણે જાણવું.
[૧૫૫૮] તેમાં જે રીતે આઠ ભેદો થાય છે, તે બતાવે છે – અહીં જે કોઈ કંઈ અભિગ્રહ ગ્રહણ કરે છે, તે જ આ પ્રમાણે બે ભેદે છે
Page #474
--------------------------------------------------------------------------
________________
૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
(૧) કૃત્ (૨) કારિત. તે ત્રણ કરવાથી - મન વડે, વચન વડે, કાયા વડે, અર્થાત્ સ્થૂળ પ્રાણાતિપાત પોતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી. તે પ્રમાણે મનથી, વચનથી, કાયાથી, આ પહેલો ભેદ. આમને અનુમતિ પ્રતિષિદ્ધ નહીં, કેમકે સંતાન આદિના પરિગ્રહનો સદ્ભાવ છે. તેના વ્યાવૃત્તિકરણમાં તેમની અનુમતિનો પ્રસંગ આવે છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહમાં કંઈ તફાવત નહીં રહે. પ્રવ્રુજિત - અપ્રવ્રુજિતમાં અભેદ આપત્તિ છે.
૧૪૯
અહીં શંકા કરે છે – ભગવતી આગમમાં ત્રિવિધ ત્રિવિધે પણ ગૃહસ્થોને પ્રત્યાખ્યાન કહેલ છે અને તે શ્રુતોક્ત હોવાથી અનવધ જ છે. તો તે અહીં નિર્યુક્તિકારે શા માટે ન કહ્યા ?
[સમાધાન] તેના વિશેષ વિષયત્વથી. તે આ રીતે – નિશ્ચે જે પ્રતિમાને અંગીકાર કરે અને સંતતિ પાલનાદિથી મુક્ત છે, તે ત્રિવિધ ત્રિવિધે કરે છે અથવા વિશેષ્ય - કોઈ વસ્તુ સ્વયંભૂરમણના મસ્ત્યાદિ અને સ્થૂળ પ્રાણાતિપાત ઈત્યાદિ. પરંતુ સર્વ સાવધ વ્યાપાર વિરમણોને આશ્રીને નહીં.
[શંકા] નિર્યુક્તિકારે સ્થૂલ પ્રાણાતિપાતાદિમાં પણ ત્રિવિધ ત્રિવિધ વિકલ્પ કહ્યો નથી, તેનું શું ? - ૪ - [સમાધાન] આ વાત સત્ય છે, પરંતુ બાહુલ્ય પક્ષને આથ્રીને નિયુક્તિકારે જણાવેલ છે. જે વળી કોઈ અવસ્થા વિશેષમાં કદાચિત્ જ આચરાય છે, સુષ્ઠુસમાચારીમાં નહીં. તે કહેલ નથી. બહુલતાથી ‘દ્વિવિધ ત્રિવિધન' વડે છ વિકલ્પો બધાં ગૃહસ્થોને બધાં જ પ્રત્યાખ્યાનમાં થાય છે.
બીજો ભેદ - સ્થૂલ પ્રાણાતિપાત ન કરે, ન કરાવે. મનથી અને વચનથી. અથવા મન અને કાયાથી અથવા વચન અને કાયાથી. અહીં પ્રધાન ઉપસર્જન ભાવ વિવક્ષાથી ભાવાર્થ જાણવો.
તેમાં જ્યારે મનથી અને વચનથી કરે નહીં, કરાવે નહીં ત્યારે મન વડે જ અભિસંધિરહિત જ વચન વડે પણ હિંસક ન બોલે, કાયા વડે જ દુહ્યેષ્ટિતાદિથી અસંજ્ઞિવત્ કરે છે.
જ્યારે મનથી અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાચા વડે દુશ્ચેષ્ટિતાદિ પરિહરતો અનાભોગથી વાચા વડે જ હિંસક બોલે. જો વાચા અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મન વડે જ અભિસંધિને આશ્રીને કરે છે. અનુમતિ તો ત્રણે વડે પણ સર્વત્ર હોય જ છે. એ પ્રમાણે શેષ વિકલ્પો પણ કહેવા. દ્વિવિધ-એકવિધી, એકવિધ-ત્રિવિધી.
[૧૫૫૯] એકવિધ-દ્વિવિધથી. એકવિધ - એકવિધથી છ ભેદ થાય. પ્રતિપન્ન ઉત્તરગુણ સાતમો. અહીં સંપૂર્ણ - અસંપૂર્ણ ઉત્તરગુણ ભેદનો અનાદર કરીને સામાન્યથી એક ભેદ કહેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ એ આઠમો ભેદ છે.
[૧૫૬૦] આ રીતે આ આઠ ભેદો દેખાડ્યા. આનો જ વિભાગ કરાતા બત્રીશ થાય છે. કઈ રીતે ? તે કહે છે –
પાંચ અણુવ્રતો સમુદિત જ ગ્રહણ કરે. તેમાં ઉક્ત લક્ષણા છ ભેદો થાય છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
તથા અણુવ્રત ચતુષ્ટ્ય ગ્રહણ કરે તેમાં પણ છે. એ રીતે અણુવ્રત ત્રણ ગ્રહણ કરે. તેમાં પણ છ. એ પ્રમાણે અણુવ્રત બે ગ્રહણ કરે તેમાં પણ છ તથા કોઈ એક અણુવ્રત ગ્રહણ કરે, તેમાં પણ છ.
૧૫૦
આ પ્રમાણે અનેક પ્રકારે વ્રતોને ગ્રહણ કરે કેમકે શ્રાવકધર્મનું આ વૈચિત્ર્ય છે. અહીં પાંચ x છ = ત્રીશ ભેદો થયા. સ્વીકારેલ ઉત્તગુણ સાથે એકત્રીશમો ભેદ થયો અને - ૪ - કેવળ સમ્યગ્દર્શની સાથે એક ભેદ ઉમેરતા કુલ બત્રીશ ભેદ થાય.
- X -
[૧૫૬૧] આ મૂલગુણ અને ઉત્તરગુણનો આધાર સમ્યકત્વ છે. તેથી કહે છે – “નિસ્યંકિય નિક્સંખિય'' ગાથા. શંકાદિસ્વરૂપ ઉદાહરણ દ્વારથી આગળ અમે કહીશું.
વીવન - મહાવીર વર્ધમાનસ્વામીના પ્રવચનમાં આવા અનંતર કહેલાં બત્રીશ ઉપાસકો - શ્રાવકો કહેલાં છે.
૦ આ બત્રીશ પ્રકારના શ્રાવકો – કરણ ત્રિક, યોગ ત્રિક, કાળ ત્રિક વડે વિશેષિત કરાતા ૧૪૭ શ્રમણોપાસક થાય છે કઈ રીતે?
(૧) પ્રાણાતિપાત મનથી ન કરે અથવા પ્રાણાતિપાત વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત કાયાથી ન કરે. એ ત્રણ.
(૨) પ્રાણાતિપાત મન અને વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત મન અને કાયાથી ન કરે, અથવા પ્રાણાતિપાત વચન અને કાયાથી ન કરે એ ત્રણ. (૩) અથવા પ્રાણાતિપાત મન, વચન, કાયાથી ન કરે. એ એક
(૪) આ સાત ભંગો કરણથી કહ્યા. એ પ્રમાણે કરાવણ - કરાવવા વડે આ
જ સાત ભંગો ગણતાં કુલ ૧૪ ભંગો થાય.
(૫) એ પ્રમાણે અનુમોદનથી આ જ સાત ભંગો ગણતાં ૨૧ ભેદ થાય.
– અથવા –
(૧) મન વડે ન કરે, ન કરાવે.
(૨) વાન વડે ન કરે, ન કરાવે.
(૩) કાયા વડે ન કરે, ન કરાવે. (૪) મન, વચન વડે ન કરે, ન કરાવે. (૫) મન, કાયા વડે ન કરે, ન કરાવે. (૬) વાન, કાયા વડે ન કરે, ન કરાવે.
(૩) મન, વચન, કાયા વડે ન કરે ન કરાવે.
આ કરણ અને કરાવણથી સાત ભંગો થયા. એ પ્રમાણે કરણ અને અનુમોદથી સાત ભંગ થાય. એ પ્રમાણ કારાવણ અને અનુમોદથી સાત ભંગો થાય. એ પ્રમાણે કરણ-કરાવણ-અનુમોદથી સાત ભંગો થાય.
આ પ્રમાણે સાત સાત ભંગોથી ઓગણપચાશ વિકલ્પો થાય.
આમાં ૪૯-મો વિકલ્પ આ છે – પ્રાણાતિપાત મન, વચન અને કાયાથી સ્વયં
Page #475
--------------------------------------------------------------------------
________________
૧૫૨
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫૧ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, બીજા કરનારને સારો જાણે નહીં - અનુમોદે નહીં.
આ અંતિમ વિકલ્પ પ્રતિમાપતિપન્ન શ્રાવકને વિવિધ ત્રિવિધેન થાય છે. એ પ્રમાણે અતીતકાળમાં પ્રતિક્રમણ ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે વર્તમાનકાળમાં સંવર કરતાં ૪૯ વિકલ્પો થાય. એ પ્રમાણે અનાગત કાળ માટે પચ્ચકખાણ કરતાં પણ ૪૯વિકલ્પો થાય.
એ રીતે ત્રણે કાળના મળીને ૧૪૩-વિકો થાય છે. o હવે આ જ વાત છ ગાથાઓ વડે બતાવે છે.
(૧) એકસો સડતાલીશ ભેદ જેને વિશુદ્ધિથી ઉપલબ્ધ હોય તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે.
(૨) એ પ્રમાણે પાંચ માનવતો વડે ગુણતાં ૩૫- શ્રાવકો થાય. કેમકે ૧૪૭ ભંગો ગૃહસ્થ પચ્ચકખાણ ભેદ પરિણામ છે. તેમાં ત્રણ યોગ, મણ કરણ અને પ્રણ કાળ વડે ગુણેલ છે.
(3) એકસો સડતાલીશ ભેદે પ્રત્યાખ્યાન જેમને ઉપલબ્ધ છે, તે જ પચ્ચકખાણ કુશલ છે, બાકીના અકુશલ છે.
(૪) ૧૪૭ ભંગો ગૃહસ્થના પચ્ચકખાણ ભેદનું પરિમાણ છે અને તે વિધિપૂર્વક આ પ્રમાણે પ્રયત્નથી ભાવવા જોઈએ.
(૫) ગણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકૈક યોગમાં થાય. - ત્રણ બે એક, ત્રણ બે એક, ત્રણ બે એક કરણમાં થાય.
- પહેલામાં એક આવે, બાકીના પદોમાં મિક, મક, ત્રિક ઈત્યાદિ ભેદો ઉપર કહ્યા તેમ ગુણતાં ૧૪૭ મંગો આવે છે.
- અથવા અનવતને આશ્રીને એક આદિ સંયોગ દ્વારથી પ્રભુતાર ભેદો નિદર્શિત કરાયા છે. તેમાં આ એકાદિ સંયોગ પરિમાણ પ્રદર્શન કરતી અન્યકતૃકી ગાયા કહે છે -
• પ્રિક્ષેપગાથા-વિવેચન
પાંચ અણુવ્રતો પૂર્વે કહેલ છે. એક-બે-ત્રણ-ચાર-પાંચ વડે વિચારતા પાંચ, દશ, દશ, પાંચ, એક સંયોગ જાણવો.
એક વડે વિચારતા પાંચ સંયોગ કઈ રીતે ? પાંચ ધરકમાં એક વડે પાંચ જ થાય છે. દ્વિક વડે ચિંતવતા દશ કઈ રીતે? તે કહે છે -
(૧) પહેલું બીજું ઘરથી એક, (૨) પહેલા બીજા ઘરચી, (3) પહેલા ચોથા ઘરથી, (૪) પહેલાં-પાંચમાં ઘરથી, (૫) બીજા-ત્રીજા ઘરચી, (૬) બીજા ચોથા ઘરશ્રી, (2) બીજા પાંચમાં ઘરથી, (૮) બીજા ચોથા ઘચી, (૯) બીજા પાંચમાં ઘરથી અને (૧૦) ચોથા-પાંચમાં ઘરથી.
શિક વડે ચિંતવતા દશ કઈ રીતે થાય ? તે કહે છે –
(૧) પહેલું બીજું ત્રીજું-ઘરડી (૨) પહેલું બીજું ચોથું ઘરચી, (3) પહેલું બીજું પાંચમું ઘરથી, (૪) પહેલા બીજા ચોથા ઘરથી, (૫) પહેલા બીજા પાંચમા ઘરથી, (૬)
પહેલાં ચોથા પાંચમાં ઘરથી, (2) બીજા ત્રીજા ચોથા ઘરથી, (૮) બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (૯) બીજા ચોથા પાંચમાં ઘરથી, (૧૦) ત્રીજા ચોથા પાંચમાં ઘરથી.
ચતુક વડે ચિંતવતા પાંચ થાય છે, તે કઈ રીતે ?
(૧) પહેલાં બીજા ત્રીજા ચોથા ઘરથી, (૨) પહેલાં બીજા ત્રીજા પાંચમાં ઘરથી, (3) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૪) પહેલાં બીજા ચોથા પાંચમાં ઘરથી, (૫) બીજા બીજા ચોથા પાંચમાં ઘરથી.
પંચક વડે ચિંતવતા એક જ ભેદ થાય છે.
આ એક વડે જે પાંચ સંયોગો, દ્વિક વડે જે દેશ સંયોગો ઈત્યાદિ, આ ચારણીયપયોગથી આવેલા ફળ ગાથાઓ ગણ છે -
• પ્રિોગાથા-૧ થી ૪-વિવેચન :
આ ચારે ગાથા પણ અચકતૃકની છે, તે ઉપયોગવાળી હોવાથી અહીં ગ્રહણ કરેલ છે. આમાં ભાવના આ પ્રમાણે -
(૧) સ્થૂળ પ્રાણાતિપાતના દ્વિવિધ ગિવિધથી પ્રત્યાખ્યાન કરે. (૨) દ્વિવિધ - દ્વિવિધથી (3) દ્વિવિધ - એકવિધથી (૪) એકવિધ - ત્રિવિધથી (૫) એકવિધ - દ્વિવિધયીઓ (૬) એકવિધ - એકવિધથી
એ પ્રમાણે સ્થળ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહોમાં એ પ્રત્યેકમાં છછ ભેદો લેવા. એ રીતે બધાં મળીને ૩૦ ભેદો થયા.
હવે જે પૂર્વે કહ્યું કે - વ્રત એકના સંયોગથી ૩૦ ભંગો થાય છે, તેને કા. હવે ધિકચારણિયા ભેદો કહે છે -
(૧) સ્થૂળ પ્રાણાતિપાત અને સ્થૂળ મૃષાવાદના દ્વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે, તે પહેલો ભેદ.
(૨) સ્થળ પ્રાણાતિપાત દ્વિવિધ-વિવિધ, સ્થળ મૃષાવાદ દ્વિવિધ-દ્વિવિધથી. Qથી અંકો દ્વારા આ દ્વિવિધ-ત્રિવિધાદિ ઓળખાવેલ છે.
(3) સ્થૂળ પ્રાણાતિપાત ૨-3, સ્થૂળ મૃષાવાદ -૧. (૪) મૂળ પ્રાણાતિપાત -3, સ્થૂળ મૃષાવાદ ૧-3. (૫) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, ટૂળ મૃષાવાદ ૧-૨. (૬) સ્થૂળ પ્રાણાતિપાત ૨-૩, શૂળ મૃષાવાદ ૧-૧.
એ પ્રમાણે સ્થૂળ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. બધાં મળીને ૨૪-ભેદો થાય.
આ ભેદો સ્થલ પ્રાણાતિપાતને પહેલાઘરનો આલાવો ન છોડીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે બીજા અને ત્રીજા આદિ ઘરકમાં પ્રત્યેકના ચોવીશ - ચોવીશ ભેદો પ્રાપ્ત થશે. એ બધાં મળીને ૧૪૪ ભેદો થયા.
Page #476
--------------------------------------------------------------------------
________________
અ /૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫૩ સ્થળ પ્રાણાતિપાત પૂરું થયું. હવે ચૂળ મૃષાવાદ ચિંતવે છે - (૧) શૂળ મૃષાવાદ અને સ્થૂળ અદત્તાદાન પચ્ચકખે ૨-૩. (૨) ચૂળ મૃષાવાદ +3, સ્થૂળ અદત્તાદાન ૨-૨.
એ પ્રમાણે પૂર્વના ક્રમથી છ મંગો જાણવા. [એમાં જ્યાં-ર-લખેલ હોય તો દ્વિવિધ, ત્રણ લખેલ હોય ત્યાં પ્રિવિધ ઈત્યાદિ સમજવું)
એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. એ રીતે બધાં મળીને અઢાર ભંગો થશે. આ ભેદે મૃષાવાદને પ્રથમ ઘરક સમજીને કહ્યા. એ પ્રમાણે બીજા આદિને ધારણ કરવાથી પણ પ્રત્યેકેપ્રત્યેકના અઢાર-અઢાર ભેદો થાય છે. આ બધાં મળીને ૧૦૮ ભેદો થાય.
સ્થૂલ મૃષાવાદ કહેવાયું. હવે સ્થૂલ અદત્તાદાન વિચારીએ –
(૧) તેમાં સ્કૂળ અદત્તાદાન અને સ્થૂળ મૈથુનના પચ્ચકખાણ કરે તે દ્વિવિધ ગિવિધથી, એક ભેદ.
(૨) ચૂળ અદત્તાદાન ૨-૩, ટૂળ મૈથુન ૨-૨.
એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો જાણવા. એ પ્રમાણે ચૂળ પરિગ્રહ સાથે પણ છ ભંગો મેળવીને બાર ભેદો થશે.
આ ભેદો સ્થૂળ અદત્તાદાનને પ્રથમ ગ્રહણ કરીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ થાય. એ બધાં મળીને ૭૨ થશે.
ચૂળ અદત્તાદાન કહ્યું. હવે ચૂળ મૈથુનાદિ ચિંતવીએ –
(૧) તેમાં ચૂળ મૈથુન અને સ્થળ પરિગ્રહ બંનેનું દ્વિવિઘ-ગિવિધથી પચ્ચકખાણ કરે છે. (૨) સ્થૂલ મૈથુન દ્વિવિધ ગિવિધથી, સ્થૂળ પરિગ્રહ વળી દ્વિવિઘ દ્વિવિધથી. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય.
એ પ્રમાણે ચૂળ મૈથુન પ્રથમ ધાકને ન છોડીને છ ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને છત્રીશ ભેદો થાય છે.
આ બધાં મૂળથી આરંભીને બધાં પણ ૧૪૪ + ૧૦૮ + ૭૨ + 3૬ મળીને ૩૬૦ કુલ ભેદો થશે.
આ પ્રમાણે દ્વિકસંયોગ ગાવાની વિચારણા કરી. o હવે ત્રિક ચારણીયથી થતાં ભેદો આ પ્રમાણે –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, શૂળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાનના વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
(3) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-એકવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો થાય છે.
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પણ પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને અઢાર ભેદો થયા.
આ ભેદો સ્થૂલ મૃષાવાદમાં ફેરફાર ન થવા દઈને ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં અઢાર-અઢાર ભેદ થાય. બધાં મળીને કુલ ૧૦૮ ભેદો થશે.
એ પ્રમાણે સ્કૂળ પ્રાણાતિપાતના વિકલામાં ફેરફાર કર્યા વિના ઉપરોક્ત ભેદો કહ્યા. તેમાં પણ દ્વિતિયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં ૧૦૮-૧૦૮ ભેદો થાય છે. આ બધાં મળીને કુલ ૬૪૮ ભેદો થાય.
એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતથી મિકસંયોગથી સ્થૂલ મૃષાવાદ સાથે કહ્યા. તે મુજબ સ્થૂળ અદત્તાદાન સાથે પણ ચારિત થશે તેમાં -
| (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ અદત્તાદાન, શૂળ મૈથુનને દ્વિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરે તે એક ભેદ.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ અદત્તાદાન દ્વિવિધ ગિવિધે અને સ્કૂલ મૈથુન દ્વિવિધ દ્વિવિધથી પચ્ચખે.
એ પ્રમાણે પૂર્વ ક્રમથી છ મૂંગો થાય. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ ભંગ ઉમેરતા બાર ભેદો થશે.
આ ભેદે અદત્તાદાન પ્રથમધકને છોડ્યા વિના પ્રાપ્ત થયાં. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પણ પ્રત્યેક-પ્રત્યેકના બાર-બાર ભેદો થશે. આ બધાં મળીને બોંતેર ભેદો થાય છે.
આ ભેદો પણ પ્રાણાતિપાત પ્રથમ ધરકન છોડીને પ્રાપ્ત થયા. આને દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં બોતે-બોતેર ભેદ. બધાં મલીને ૪૩૨ થાય.
એ પ્રમાણે સ્થલ પ્રાણાતિપાત શિકસંયોગથી સ્થૂળ અદત્તાદાન સાથે ચારિતકહ્યું.
હવે ચૂળ મૈથુન સાથે પરિગ્રહને કહે છે. તેમાં –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૈથુન, શૂળ પરિગ્રહ ત્રણે દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે તે એક ભેદ.
(૨) સ્થૂલ પ્રાણાતિપાત અને મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય.
ઉક્ત ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકમાં છ-છ ભંગ. બધાં મળીને ૩૬ ભેદો.
આ ભેદો સ્થૂળ પ્રાણાતિપાત પ્રથમધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિ પ્રત્યેક-પ્રત્યેકમાં કઝીશ-છત્રીશ. એ રીતે બધાં મળીને-૨૧૬ થાય.
એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત બ્રિકસંયોગથી મૈથુન સાથે કહ્યા. પ્રાણાતિપાત સાથેનો ત્રિક સંયોગ પણ કહ્યો.
Page #477
--------------------------------------------------------------------------
________________
quy
• ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
o હવે મૃષાવાદની ચિંતવના કરીએ -
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક.
(૨) સ્થૂલ મૃષાવાદ. સ્થૂલ અદત્તાદાનને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ મૈથુનને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ થાય. બંને મળીને બાર ભેદો થયા.
આમાં સ્થલ અદત્તાદાનપણમાકને ન છોડીને ભેદો પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં બાર-બાર ભેદો બધાં મળીને ૭૨-થયા.
આ ભંગો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના બોંતેર-બોંતેર. બધાં મલીને ૪૩૨ ભેદો થાય.
આ રીતે સ્થૂલ મૃષાવાદ ત્રિકસંયોગથી સ્થૂલ અદત્તાદાન સાથે કહ્યા. હવે સ્થૂલ મૈથુન સાથે કહે છે –
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક ભેદ.
(૨) સ્થૂલ મૃષાવાદ, શૂલમૈથુન બંને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો થયા.
આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીય આદિમાં પણ પ્રત્યેક પ્રત્યેકના છ-છ ભેદો થાય. બધાં મળીને ૩૬-ભેદો થાય.
આ સ્થળ મૃષાવાદ પ્રથમઘકને ન છોડતા પ્રાપ્ત ભેદો છે. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં કમીશ-જીગીશ થાય છે. બધાં મળીને ૧૬-ભેદો થાય.
સ્થૂલ મૃષાવાદનો પ્રિકસંયોગ કહ્યો. 0 હવે સ્થૂળ અદત્તાદાનાદિને ચિંતવે છે -
(૧) સ્થૂલ અદત્તાદાન, સ્થૂળ મૈથુન અને પરિગ્રહને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે - (૨) સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહ દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થયા.
આ ભંગો સ્થૂલ મૈથુનપથમ ધરકને મુક્યા વિના પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભંગો થાય. બધાં મળીને ૩૬-ભેદો.
આ ભંગ પણ સ્થળ અદત્તાદાનપ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છત્રીશ-જીગીશ ભેદો. બધાં મળીને ૧૬..
આ ભેદો મૂળથી આરંભીને બધાં મળીને ૬૪૮ + ૪૩૨ + ૧૬ + ૪૩૨ + ૨૧૬ + ૨૧૬ એમ બધાં મળીને ૧૬૦ ભંગો થયા.
એ રીતે જે પૂર્વે કહેલ કે ત્રિકસંયોગ ભંગો ૨૧૬૦ ભંગો થાય છે, તે આ પ્રમાણે અમે ભાવિત કર્યા - કહ્યા.
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o હવે ચતુક ચારણિયા ભેદોને કહે છે –
(૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલમૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન ચારેને દ્વિવિધ ગિવિધે પચ્ચકખે.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન દ્વિવિધ-ત્રિવિધે પણ સ્થૂલ મૈથુન દ્વિવિધ-દ્વિવિઘે પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થયા. સ્થૂલ પરિગ્રહથી પણ છ મૂંગો થાય. આ બધાં મળીને બાર ભેદો થશે.
આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. બીજા આદિમાં પ્રત્યેકમાં બાર-બાર ભંગો થશે. બધાં મળીને ૩-ભેદો થયા.
આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૪૩૨-૪૩૨ ભંગો થતાં બધાં મલીને ૨૫૯૨ ભંગો પ્રાપ્ત થશે.
o હવે અન્ય વિકલ્પ રહ્યો તે બતાવે છે –
સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે. ઈત્યાદિ પૂર્વકમથી છ મૂંગો થયા.
આ ભેદો ચૂલમૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયા આદિમાં પ્રત્યેકમાં આ છ-છ ભેદો મલીને ૩૬ ભેદો થશે.
આ ૩૬ ભેદો સ્થલ મૃષાવાદ પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૩૬-૩૬ મળીને એ રીતે કુલ ૨૧૬ ભેદ થાય.
આ ભેદો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમ ધરકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકના ૨૧૬-૧૬ મળીને કુલ-૧૨૯૬ ભેદો થશે.
o હવે ઉક્ત ભેદનો અન્ય વિક્તા બતાવે છે -
(૧) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહના દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખાણ કરે.
(૨) સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુનને દ્વિવિધ-ગિવિધથી પણ ચૂલ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિઘ પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ભેદો સ્થૂલ અદત્તાદાન પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૩૬-૩૬ મંગો થાય. બધાં મળીને ૨૧૬-ભંગો થાય. આ ભેદો પણ સ્થલ પ્રાણાતિપાત પ્રથમઘરને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભંગો થતાં, બધાં મળીને ૧૨૯૬ ભંગો થાય છે.
o હવે અન્ય વિકલ્પ બતાવે છે.
(૧) સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, સ્થૂલ પરિગ્રહ ચારેને દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે છે.
(૨) સ્થૂલ મૃષાવાદાદિ ૨-૩, સ્થૂલ પરિગ્રહ-૨-૨થી પચ્ચખે.
Page #478
--------------------------------------------------------------------------
________________
અ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫e
૧૫૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને, તેનાથી અન્યતીર્થિકોને અશન પાન, ખાદિમ, સ્વાદિમ આપવાનું કે વારંવાર આપવાનું બને છે (જે શ્રાવકને ન
કશે.)
એ પ્રમાણે પૂર્વક્રમથી છ મૂંગો થાય.
આ ભેદો સ્થૂલ મૈથુન પ્રથમઘરકને ન છોડીને પ્રાપ્ત થાય. દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદો મળીને ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાના પ્રથમઘકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકના ૩૬-૩૬ ભેદો, એ મળીને થયા-૨૧૬ ભેદો. એ ૨૧૬ ભેદો પણ સ્થૂલ મૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયાં છે, દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૨૧૬-૨૧૬ ભેદો મળીને કુલ ૧૨૯૬ ભંગો થાય.
આ બધાં ભેદોમાં મૂળથી આરંભીને ગણતાં - ૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ + ૧૨૯૬ એ બધાં મળીને ૬૪૮o ભેદો થશે.
તેનાથી જે પૂર્વે કહ્યું કે – ચતુક સંયોગા ૬૪૮૦ ભેદો થાય છે, તેની વ્યાખ્યા અહીં અનંતર કહી.].
o હવે પંચક ચારણિયા કહે છે, તેમાં –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન, શૂલપરિગ્રહ (પાંચને) દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે.
(૨) સ્થૂલ પ્રાણાતિપાતાદિ ચાને દ્વિવિધ-ગિવિધથી પણ સ્થળ પરિગ્રહને દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય. આ ભેદો સ્થૂલ મૈથુન-પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં છ-છ ભેદોથી ૩૬-ભેદો થાય. આ ૩૬ ભેદો પણ સ્થૂલ અદત્તાદાન પ્રથમધકને ન છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકમાં ૩૬-૩૬ મળીને ૨૧૬ ભેદો થાય. આ ૨૧૬ ભેદો પણ સ્કૂલમૃષાવાદ પ્રથમધરકને ન છોડીને પ્રાપ્ત થયા છે. દ્વિતીયાદિમાં પણ પ્રત્યેકના ૧૬-૨૧૬ મંગો મેળવીને ૧૨૯૬-ભંગો થશે. આ ૧૨૯૬-ભંગો સ્થૂલ પ્રાણાતિપાત પ્રથમધરકને ના છોડીને પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં ૧૨૯૬-૧૨૯૬ ભેદો થાય. તે બધાં મળીને ૩૩૭૬ ભંગો થાય છે.
તેથી જે પૂર્વે ગાથામાં ૩૭૩૬ કહેલ, તેની વ્યાખ્યા થઈ.
ઉત્તરગુણ અને અવિરત સમ્યગુર્દષ્ટિને છોડીને કહ્યું. કેમકે તે બંનેનો એકએક ભેદ જ કહ્યો છે. - x • x - આનુષાંગિક આટલું કહ્યું.
પ્રકૃત વિષયને જણાવીએ છીએ. તેમાં જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યકત્વ છે, તેથી તેમાં રહેલી વિધિને જ જણાવવાની ઈચ્છાથી કહે છે –
• સૂટમ-૬૩ -
તેમાં - શ્રમણોપાસકો પૂર્વે જ મિથ્યાત્વને પ્રતિક્રમે છે અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં - શું ન કહ્યું ?
આજથી અન્યતીર્થિક કે અન્યતીર્શિકના દેવો કે અન્યતીર્થિકે પરિગૃહિત અરહંત પ્રતિમાને વંદન કરવા કે નમસ્કાર કરવો. [ન કરો]
પૂર્વે ભલે ગ્રહણ ન કરી હોય, પણ હાલ અન્યતીર્થિકગ્રહિત હોવાથી
સિવાય કે - રાજાના અભિયોગથી, ગાભિયોગથી, બલાભિયોગથી, દેવતાના અભિયોગી, ગુરુના નિગ્રહ, કાંતારવૃત્તિથી [આપવું પડે..
આ સમ્યક પ્રશસ્ત છે, સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ કે યથી પ્રાપ્ત થાય છે. તે પ્રશમ, સંવેગાદિ ચિહ્નવાળું છે. તેનાથી શુભ આત્મપરિણામ થાય છે.
શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડuefસા, પરપાખંડસંતવ..
• વિવેચન-૬૩ :
શ્રમણોના ઉપાસક તે શ્રમણોપાસક અર્થાતુ શ્રાવક, પહેલી વખત જ શ્રાવક થતો હોય તે મિથ્યાત્વ - તcવાર્થના અશ્રદ્ધારૂપ, તેનાથી તિવર્તે - અટકે. માત્ર તેનાથી અટકવાનું જ અહીં ઈષ્ટ નથી, તો શું ? તેના નિવૃત્તિ દ્વારથી સમ્યકત્વ - તવાર્થની શ્રદ્ધારૂપ છે, તેને સમીપતાથી સ્વીકારે.
સમ્યકત્વ યુક્ત થયેલ શ્રાવકને સમ્યકત્વના સ્વીકાર કાળથી હવે આટલું ન કલ્પ - શું ન કરે ?
અન્યતીર્થિક - ચરક, પરિવ્રાજક, ભિક્ષ આદિ. અન્યતીર્થિક દેવતારુદ્ર, વિષ્ણુ, સુગતાદિ કે અન્યતીર્થિક પરિગૃહીત અરહંત પ્રતિમાને વંદન - અભિવાદન, નમસ્કરણ-પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણોનું કીર્તન કરવાનું ન કહ્યું. તેમાં શો દોષ છે ?
તેમને ભોજનાદિ દેતા-કરતાં મિથ્યાવાદિનું સ્થિરિકરણ આદિ થાય છે. તથા પૂર્વે જેમને બોલાવેલા નથી, તેવા અન્યતીર્થિકોને બોલાવવા-ચલાવવાનો પ્રસંગ આવે. તેમાં માતાપ - એક વખત સંભાષણ, સંતાપ-વારંવાર બોલાવવા. શો દોષ ? તેમને આસનાદિ આપ્યા પછી તેમની ક્રિયા-યોગાદિ કરે તો તે નિમિતે કર્મબંધ થાય, તથા તેમના વડે પ્રીતિથી ઘેર આવાગમન થાય. હવે જે શ્રાવકના સ્વજન-પરિજન છે, જેમણે સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલ નથી, તેઓ તેમની સાથે સંબંધમાં આવે ઈત્યાદિ. આલાપાદિથી સંભ્રમમાં પડે - x • લોકાપવાદ થાય.
વળી તે અન્યતીર્થિકોને અશન-ધૃતપૂણદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમવપુષફલાદિ, સ્વાદિમ - કંકોલ, લવંગાદિ એકવાર દેવાનું કે વારંવાર દેવાનું અને જે કલાતું નથી. શું સર્વથા ન કરે ? ના તેમ નથી. જો રાજાભિયોગ હોય તો તેને છોડીને, બલાભિયોગાદિ છોડીને કલે. કેમકે રાજાભિયોગાદિથી દેવા છતાં ધર્મનું ઉલ્લંઘન ન થાય.
અહીં ઉદાહરણ છે:- કઈ રીતે રાજાભિયોગથી દેવા છતાં ધર્મને ઓળગે નહીં
Page #479
--------------------------------------------------------------------------
________________
અ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫૯
૧૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
છે. હસ્તિનાપુરનગરમાં જિતશત્રુ રાજા હતો, કાર્તિક શ્રેષ્ઠી હજારો નિગમોમાં પહેલો આસનિક હતો, તે શ્રાવક હતો. એ પ્રમાણે કાળ જાય છે.
ત્યાં એક પરિવ્રાજક માસક્ષમણને પારણે માસક્ષમણ કરતો હતો. તેને સર્વલોક આદર આપતો હતો, માત્ર કાર્તિક શ્રેષ્ઠી આદર કરતો ન હતો. ત્યારે તે ઐરિકતાપસ કાર્તિક શ્રેષ્ઠી પ્રત્યે પ્રàષ પામીને તેના છિદ્રો શોઘતો હતો. કોઈ દિવસે રાજાએ તાપસને પારણામાં નિમંત્રણ આપ્યું. તેણે ન સ્વીકાર્યું. ઘણું-ઘણું રાજા વિનવે છે, ત્યારે તાપસે કહ્યું - જો કાર્તિક શ્રેષ્ઠી મને ભોજન પીરસે, તો હું જમું.
સાએ કહ્યું - ભલે.
રાજા માણસોને લઈને કાર્તિક શ્રેષ્ઠીના ઘેર ગયો. કાર્તિકે કહ્યું - ફરમાવો. સજા કહે છે – સ્કિને ભોજન પીરસવું. કાર્તિકે કહ્યું - અમને ન કો. પણ તમારો દેશવાસી છે, માટે કરીશ. કાર્તિક વિચારે છે – જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. પછી કાર્તિકે મૈરિકને ભોજન પીરસ્યું. ત્યારે ઐરિકે પોતાના નાક ઉપર આંગળીથી ઈશારો કર્યો [નાક કાયુને ?]
પછી કાર્તિકે તેનાથી નિર્વેદ પામી, હજાર વણિકના પરિવાર સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. દ્વાદશાંગી ભયો. બાર વર્ષનો દીક્ષા પર્યાય પાળી સીંઘમ કશે શક્રેન્દ્ર થયો. તે ગરિક પરિવ્રાજક, તે અભિયોગથી તેનો આભિયોગિક દેવ ઐરાવણ થયો. શકેન્દ્રને જોઈને ભાગ્યો. શકો તેને પકડી લીધો, તેની ઉપર બેસી ગયો. ઐરાવણે બે માથા કર્યા, શકે પણ બે રૂપ કર્યા. એ પ્રમાણે તે જેટલાં મસ્તક વિકર્વતો ગયો, તેટલાં રૂપો શક કરતો ગયો. ત્યારે તેણે નાસવાનું આરંભ્ય. શકેન્દ્રએ આહત કરતાં પછી સ્થિર થયો.
આ પ્રમાણે રાજાભિયોગથી અશનાદિ આપતા ધર્મ ન ઉલ્લંઘે. o ગણાભિયોગનું દષ્ટાંત -
રથમુસલ સંગ્રામમાં વરુણ નિયુક્ત થયો. એ પ્રમાણે કોઈપણ શ્રાવક ગણના અભિયોગથી ભોજન આપે તો ધર્મને ઉલ્લંઘતા નથી.
o બલાભિયોગથી પણ આ પ્રમાણે જાણવું.
o દેવતાભિયોગનું દટાંત - એક ગૃહસ્થ, શ્રાવક થયો. તેણે ચિરપરિચિત વ્યંતરનો ત્યાગ કર્યો. તેમાં કોઈ એક વ્યંતરીને પ્રસ્વેષ થયો. તે વ્યંતરીએ ગોરક્ષકના પુત્રને ગાયો સાથે અપહરણ કર્યું. પચી નીચે આવીને શ્રાવકની તર્જના કરતી કહે છે - બોલ મને છોડીશ ? શ્રાવકે કહ્યું - હા, નહીં તો મને ધર્મ વિરાધના થાય. વંતરી બોલી - મારી પૂજા કર. ત્યારે શ્રાવકે કહ્યું – જિનપ્રતિમાની પાસે રહે. તેણે વ્યંતરીને પ્રતિમા પાસે સ્થાપી. તેણીએ બાળક અને ગાયો લાવી દીધી. આવા કોઈ દેવાભિયોગથી અજ્ઞાદિ આપે તો શ્રાવક, ધર્મને ઉલ્લંઘતો નથી.
o ગુરુના નિગ્રહથી - દષ્ટાંત.
કોઈ ભિક્ષુ ઉપાસકપુગે શ્રાવકની પુત્રી માંગી, તેણે ન આપી. તે કપટ શ્રાવકપણે સાધુને સેવે છે, પછી ભાવથી શ્રાવક થયો. પછી તેણે ગુરુને કહ્યું કે
આવા કારણે હું પહેલાં આવેલો હતો. શ્રાવકે સદ્ભાવ કહ્યો. મૂળ શ્રાવકે સાધુને પૂછ્યું. સાધુના કહેવાથી પોતાની પુત્રી નવા શ્રાવકને આપી. તે શ્રાવક જુદુ ઘર કરીન રહ્યો.
કોઈ દિવસે તેના માતા-પિતા ભિક્ષકો માટે ભોજન બનાવે છે. તેઓ એ આ નવા શ્રાવકને એકવાર આવવા કહ્યું. તે ગયો. ભિક્ષુકોએ વિધા વડે મંત્રિત ફળ આપ્યું. તે વ્યંતરી અધિષ્ઠિત ઘરમાં ગયો અને શ્રાવકપુત્રીને કહ્યું- આપણે ભિક્ષુકોને ભોજન આપીએ. તેણીએ ના પાડી. દાસો અને સ્વજનોએ રસોઈનો આરંભ કર્યો. તે શ્રાવિકા આચાર્ય પાસે ગઈ અને કહ્યું - તેમણે પણ યોગપતિભેદ આપ્યો. તે તેને પાણી વડે આપ્યું. તે વ્યંતરી નાસી ગઈ. નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. * * *
બીજા આચાર્યો કહે છે - મદનબીજથી વમન કરાવ્યું, તેથી તે નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. પછી બોલ્યો કે - માતાપિતાએ છળ કરીને મને છેતર્યો છે. તેના કરતાં સાધુને પાસુક દાન આપવું. - x •
o કાંતારવૃત્તિથી આપવું - દેટાંત
સૌરાષ્ટ્રનો કોઈ શ્રાવક દુકાળમાં કોઈ બૌદ્ધ અનુયાયી સાથે ઉજૈની ગયો. તેનું માર્ગનું ભાથું ખલાસ થઈ ગયું. ભિક્ષુકોએ કહ્યું - અમારી પાસે ઘણું માર્ગનું ભાથું છે, તો તને પણ આપીએ. તેણે બૂલ કર્યું. કોઈ દિવસે તેને અતીસારનો રોગ થયો. તેણે અનુકંપાથી વસ્ત્રો વડે વેષ્ટિત કર્યો. તે આચાર્યાદિને નમસ્કાર કરીને મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયો. અવધિ જ્ઞાન વડે પોતાનું બૌદ્ધભિક્ષુનું શરીર જોવું. ત્યારે ભૂષણ સહિતના હાથ વડે ભોજન પીરસ્યું. શ્રાવકોની અપભાજના કરી.
આચાર્યો આવ્યા, તેમને વાત કરી. તેઓ બોલ્યા - તેનો અગ્ર હાથ પકડીને બોલવું – “નમો અરહંતાણં” હે ગુહ્યક ! બોધ પામ - બોધ પામ. તેઓએ જઈને તેમ કહ્યું. બોધ પામી, વાંદીને, લોકોને કહે છે - અહીં ધર્મ નથી, માટે આ ધર્મને છોડી દો.
[શંકા તેમને અશનાદિ પ્રતિષેધમાં અહીં કયો દોષ કારણરૂપ છે ? | સમાધાન] તેમને તે ભોજનથી મિથ્યાત્વનું સ્થિરિકરણ થાય છે. ધર્મબુદ્ધિથી આપે તો સમ્યકત્વને લાંછન લાગે તથા આરંભાદિ દોષ થાય. કરણા પામીને જો કદાચ અનુકંપાથી આપે તો અલગ વાત છે. •X - X • તીર્થકર ભગવંતો પણ જ્યારે પ્રવજ્યા માટે પૂર્વે સાંવત્સરિક દાન અનુકંપાવી આપે છે માટે તેમ કહ્યું.
હવે મળ સત્ર કહે છે - સમ્યકત્વના શ્રાવકોને આ કહેવાનાર લક્ષણવાળા આ પાંચ અતિચાર મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આભાને અશુભ પરિણામ વિશેષા છે, તેના વડે સમ્યકત્વનું ઉલ્લંઘન થાય છે. આ અતિચારોને જ્ઞ પરિજ્ઞાથી જાણવા પણ તેનું સેવન ન કરવું. તે આ છે –
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ પ્રશંસા, પરપાવંડ સંdવ.
(૧) શંકા-શંકન, અરહંત ભગવંતે કહેલ પદાર્થોમાં - ધમસ્તિકાયાદિ અત્યંત ગહનમાં મતિની દુર્બળતાથી સમ્યફ ન અવધારવા તે સંશય. શું આ પ્રમાણે હશે કે
Page #480
--------------------------------------------------------------------------
________________
૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૧
નહીં હોય ? એવો સંશય કરવો તે શંકા.
શંકા બે ભેદે છે - દેશશંકા અને સર્વશંકા. (૧) દેશશંકા - દેશવિષયા, શું આ આત્મા અસંખ્યપ્રદેશાત્મક હશે કે નિપ્રદેશ, નિરવયવ હશે ? (૨) સર્વ શંકા - સર્વ અસ્તિકાય હોઈ શકે નહીં.
મિથ્યાદર્શન ત્રણ ભેદે છે - અભિગૃહીત, અનભિગૃહીત, સંશય. તેમાં સંશય મિથ્યાત્વ જ છે. કહ્યું છે કે – સૂરામાં કહેલ એક પદ કે અક્ષર પણ ન રુચે તો બાકીના ચતા હોય તો પણ મિથ્યાદષ્ટિ જાણવા. તે પ્રમાણે સૂત્રોક્ત એક પણ અક્ષાની અરુચિથી તે મનુષ્ય મિથ્યાદેષ્ટિ થાય છે. અમારે જિનાભિહિત સૂણ જ પ્રમાણ છે. એક પણ અર્થમાં સંદિગ્ધ પ્રત્યયને યોગ્ય નાશ પામે છે. • x -
તે કારણથી મુમુક્ષુએ શંકારહિત થઈને જિનવચન સત્ય જ છે, તેમ સામાન્યથી સ્વીકાર કરવો. સર્વજ્ઞ અભિહિત હોવાથી તે સત્ય જ છે. કેમકે છાસ્થ મતિની દુર્બળતાના દોષથી સંપૂર્ણપણે સર્વ પદાર્થ સ્વભાવને અવધારણ કસ્વાને અસમર્થ છે. ઈત્યાદિ - ૪ -
અહીં ઉદાહરણ આપે છે - o જે શંકા કરે છે, તે વિનાશ પામે છે જેમ કે પૈયાપાયી વિનાશ પામ્યો. પેયામાં પરિભૂજ્યમાન અડદ નાંખેલા. લેખશાળામાં આવેલા બે પુત્રોએ તે પીધું. એકે વિચાર્યુ કે – આ માખીઓ છે. શંકાથી તેને વશુલ વાયુ થયો, તે મૃત્યુ પામ્યો. બીજો વિચારે છે કે – મારી માતા કદી માખી ન આપે, તે જીવી ગયો.
o બીજું કાંક્ષા - કાંક્ષા એટલે સુગાદિ પ્રમીત દર્શનમાં ગ્રહણ કરવાનો અભિલાષ. કહ્યું છે કે- કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનનું ગ્રહણ. તે બે ભેદે છે - દેશકાંક્ષા અને સર્વ કાંક્ષા.
દેશકાંક્ષા - એક દેશ વિષયક હોય, એક જ સગત દર્શનને કાંક્ષે. - ૪ - સર્વકાંક્ષા - બધાં દર્શનોની આકાંક્ષા કરે. અહિંસા પ્રતિપાદન પર બધાં જ કપિલ કણભ અક્ષ અપાદાદિના મતો આ લોકમાં છે, તે અત્યંત કલેશ પ્રતિપાદન પરાયણ નથી, માટે શોભન જ છે.
અથવા આલોકના - પરલોકના ફળોની કાંક્ષા કરે. તેને અરહંત ભગવંતે પ્રતિષેધ કરેલો છે, પ્રતિષેધ અનુષ્ઠાન કરતાં સમ્યકત્વનો અતિયાર થાય છે. તેથી એકાંતિક અવ્યાબાધ અપવર્ગને છોડીને બીજે કાંક્ષા ન કરવી.
આ વિષયમાં ટાંત છે -
રાજા અને મંત્રી અ% વડે હરાઈને અટવીમાં પ્રવેશ્યા ભુખથી પીડાતા, વનના ફળો ખાતા રાજા વિચારે છે - લાડુ વગેરે બધું ખાધું. બંને જણા પાછા આવ્યા. રાજાએ રસોઈયાને લોકમાં થતું હોય તે બધું સંધવા કહ્યું. તે રાજા પ્રેક્ષણક દૃષ્ટાંત કરે છે. • x " રાજા બધું ખાઈ ગયો પેટમાં શૂળ ઉપડતાં મૃત્યુ પામ્યો. * *
(3) ચિકિત્સા - મતિવિભમ. આગમમાં અર્થ કહ્યો હોવા છતાં ફળ પ્રતિ સંમોહ થવો. શું આ મહાન તપ કલેશગી કરું છું, તે મને ફળ આપનાર થશે કે [34/11].
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નહીં? આ કિયા ફળવાળી અને નિફળ દેખાય છે. આવી શંકા રાખવી ન જોઈએ. • x • x - આ બધું પ્રાયઃ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતો જીવ પરિણામ વિશેષ સમ્યકત્વ તો અતિચાર જ કહેવાય છે. માટે ફળ વિશે જરા પણ સંદેહ ન રાખવો. કેમકે સર્વજ્ઞોક્ત કુશળ અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થાય જ છે.
અહીં ઉદાહરણ છે –
શ્રાવક, નંદીઘર ગમન, દેવ સંઘર્ષથી દિવ્યગંધ, મિત્રને પૂછવું, વિધાનું દાન, સાધવા માટે શ્મશાનમાં, સિક્કાની નીચે અંગારા અને ખાદિર, સ્તંભને ૧૦૮ વાર જપીને સિક્કા [મૃતકનો પણ છેદે છે. એ પ્રમાણે બીજી-ત્રીજી-ચોથી વાર છેદતા આકાશમાં રહેલ વિઘા તેણે ગ્રહણ કરી. કાળી ચૌદશની રાત્રે આ વિધા શ્મશાનમાં સાધે છે.
નગર આરક્ષક વડે રુંધાતા ચોર ત્યાં જ આવ્યો. શ્મશાનમાં રહ્યો. પ્રભાત પકડીશું એમ વિચાર્યું. ચોરે ત્યાં ભમતા વિધાસાધકને જોયો. તેણે પૂછતાં કહ્યું - હું વિધા સાધુ છું. કોણે આપી ? શ્રાવકે. ચોરે તેને કહ્યું - આ દ્રવ્ય લે અને વિધા મને આપ. તે શ્રાદ્ધને વિચિકિત્સા થઈ કે- વિધા સિદ્ધ થશે કે નહીં ? આપી દીધી. ચોરે વિધા સિદ્ધ કરી. કોટવાળે શ્રાવકને પકડ્યો. ચોરે આકાશમાં જઈ લોકોને ડરાવ્યા, ત્યારે શ્રાવકને છોડ્યો.
બંને શ્રદ્ધાવાન્ થયા. આ રીતે નિર્વિચિકિત્સાયુક્ત થવું. - અથવા - વિચિકિત્સા એટલે વિદ્વાની જુગુપ્સા.
fire: - સાધુઓ, સંસાર સ્વભાવને જાણેલ અને સમસ્ત સંગનો પરિત્યાગ કરેલા. તેમની ગુપ્તા - નિંદા કરવી. જેમકે તેઓ નહાતા નથી, પસેવા જનિત મલવાળા છે, દુર્ગધ શરીરી છે. થોડા પ્રાસુક પાણીથી શરીર સાફ કરી લે તો કયો દોષ લાગે ? આવી વિચિકિત્સા ન કરવી.
દેટાંત - વિચિકિત્સાના બીજા અર્ચનું.
એક શ્રાવક પ્રત્યંતમાં રહેતો હતો. તેની પુત્રીના વિવાહ અવસરે ક્યાંકથી સાધુઓ આવી ગયા. પિતાએ કહ્યું - હે પુત્રી ! સાધુને પડિલાભ. તેણી મંડિત પ્રસાધિતા હતી, પડિલાવ્યા. સાધુના પરસેવાદિની ગંધથી તેણીએ વિચાર્યું કે – ભગવંતે અનવદ્ય ઘર્મ કહેલ છે. જો પ્રાસુક જળથી નહાઈ લે તો કયો દોષ લાગી જવાનો છે ?
તેણી તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં ઉત્પન્ન થઈ ગર્ભમાં રહેતાં જ ગણિકાને અરતિ થવા લાગી. ગર્ભપાતની પણ ગર્ભ ન પડયો. જન્મતા જ તેણીનો ત્યાગ કર્યો. તેણી ગંધ વડે તે વનમાં રહેતી.
શ્રેણિક રાજા તે પ્રદેશથી ભગવંતને વાંદવાને નીકળ્યો. તેનું સૈન્ય તેબાલિકાની ગંધ સહી શક્યું નહીં. રાજાએ પૂછ્યું - આ શું છે ? કહ્યું કે બાલિકાની ગંધ છે. જઈને જોયું. બોલ્યો કે આ જે આ જ પહેલાં પૂછીશ. શ્રેણિકને ભગવંતે પૂર્વાદિષ્ટ
Page #481
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૩ વૃતાંત કહ્યો. તેણે પૂછયું - આને સુખ કે દુ:ખ શું મળશે ? ભગવંતે કહ્યું - આટલો કાળ ગંધને વેદીને તેણી તારી જ પત્ની અને અગ્રમહિષી થશે. આઠ વર્ષ સુધી તારી સાથે રમણ કરી પછી તારી પીઠે બેસશે, ત્યારે તું જાણજે.
શ્રેણિક વંદન કરીને ગયો. તેણી ગંધ અપહરાઈ જતાં કુલ પુત્ર કે સંહરી, મોટી કરી, ચૌવન પામી, કૌમુદી અવસરે માતા સાથે આવી. અભય અને શ્રેણિક પ્રચ્છન્નપણે કૌમદી અવસરને જુએ છે. તે બાલિકાનો અંગસ્પર્શ થતાં શ્રેણિક તેણીમાં આસક્ત થયો. તેની સાડીને છેડે પોતાની નામમુદ્રા બાંધી દીધી. પછી અભયને કહ્યું - મારી નામ મદ્રા ચોરાઈ છે, શોધી કાઢ.
અભયે દ્વાર ઉપર માણસો મૂક્યા. એકૈક મનુષ્યને જોઈ-જોઈને બહાર જવા દે છે. તે બાલિકાને જોઈને ‘ચોર' માની પકડી અને શ્રેણિકને પરણાવી.
કોઈ દિવસે બાહ્યા ક્રીડા રમણ કરતાં તે રાણીએ શ્રેણિકને વાહન બનાવી વહન કરે છે. રાજાને ભગવંતનું વચન યાદ આવ્યું. તેણીને મુક્ત કરતાં, તે ગણીએ દીક્ષા લીધી.
આ વિદ્વાન્ની ગુપ્તાના ફળનું દૃષ્ટાંત કહ્યું.
0 0 પપાખંડ પ્રશંસા - સર્વપ્રણીત પાખંડ(-મત) સિવાયના મતની પ્રશંસા - સ્તુતિ કરવી. પપ્પાખંડો સામાન્યથી ૩૬૩ ભેદે હોય છે. કહ્યું છે કે – ૧૮૦કિયાવાદી, ૮૪-અક્રિયાવાદી, ૬અજ્ઞાનવાદી, ૩ર-વૈનયિક છે. આ ગાથા ગ્રંથાારની હોવા છતાં શિષ્યના અનુગ્રહને માટે કંઈક કહે છે –
૧૮૦ કિયાવાદી - તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેવું આત્મસમવાયીઓ કહે છે. એવા શીલવાળા એ ક્રિયાવાદી, તે વળી આત્માદિ સ્વીકાર રૂપ છે. આ રીતે ૧૮૦ની સંખ્યા જાણવી - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જર, પુન્ય, પાપ અને મોક્ષ નામે નવ પદાર્થોની પરિપાટ ચવી. તેમાં જીવના સ્વ અને પર એવા ભેદો કહેવા. તેના પ્રત્યેકના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ કહેવા. તેના પણ પ્રત્યેકના કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ એવા પાંચ ભેદો કરવા.
તેથી આવા વિકલ્પો આવશે - (૧) જીવ સ્વતઃ કાળથી નિત્ય છે. આ વિકલ્પનો આવો અર્થ છે - નિશે આ આત્મા વિધમાનું છે. પોતાના રૂપે કાળથી નિતુ છે. આ અભિલાપ કાલવાદીનો છે.
(૨) બીજો વિકલા - ઈશ્વસ્વાદીનો છે. (3) ત્રીજો વિકલા - આત્મવાદીનો છે. “આ બધું પુરુષ જ છે.” (૪) ચોથો વિકલ્પ - નિત્યવાદીનો છે. (૫) પાંચમો વિકલ્પ - સ્વભાવવાદીનો છે.
આ પ્રમાણે ‘સ્વતઃ' એને ન છોડતાં પાંચ વિકલ્પ પ્રાપ્ત થયા. એ પ્રમાણે “પરતઃ' વડે પાંચ જ આવશે. નિત્યત્વને ન છોડતાં આ દશ વિકલ્પો થયા. એ પ્રમાણે અનિત્યત્વથી દશ વિકલ્પો મળીને વીસ ભેદો થયા.
આ પ્રમાણે અનુવાદિ આઠેમાં પણ આ પ્રમાણે જ વીસે વિકલ્પો આવશે. તેથી
નવ પદાર્થો x વીસ વિકલ્પો = ૧૮૦ ભેદો પ્રાપ્ત થશે. આ બધાં ક્રિયાવાદી જાણવા.
0 અક્રિયાવાદીના ૮૪ ભેદો જાણવા.
કોઈપણ અવસ્થિત પદાર્થને કિયા નથી હોતી. તેના ભાવ જ અવસ્થિતિના અભાવથી છે, એમ કહેનાર તે અક્રિયાવાદી. કહ્યું છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, અસ્થિતને ક્રિયા ક્યાંથી હોય? - X - ઈત્યાદિ.
આ બધાં આત્મા નથી તેમ માનનાર લક્ષણવાળા છે. આ ઉપાયથી ૮૪-જાણવા. આમને પુન્ય અને અપુન્ય વર્જિત સાત પદાર્થોનો ન્યાસ કરવો. જીવના સ્વ અને પર બે વિકલપો. આત્મા અસત્ હોવાથી તેના નિત્ય અને અનિત્ય ભેદ હોતા નથી. કાલાદી પાંચ ભેદમાં ‘યદેચ્છા’ એ છટ્ટો ભેદ ઉમેરો. તેથી બાર ભેદો [૬ x ] થયા. તે આ પ્રમાણે -
(૧) જીવ કાળથી સ્વતઃ નથી. (૨ થી ૬) એ પ્રમાણે ઈશ્વરાદિ પણ યÊચ્છા સુધી કહેવા. એ પ્રમાણે જીવ પરતઃ કાળથી નથી, તે છ વિકલ્પો થશે.
- આ બારે વિકલ્પો એકત્ર જીવાદિ સાતે સાથે યોજના ૮૪ ભેદો આ નાસ્તિકોના પ્રાપ્ત થશે.
o અજ્ઞાનીનાં ૬૩ ભેદો જાણવા -
તેમાં કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિક. - x • જ્ઞાનાંતર [બીજું જ્ઞાન] જ મિથ્યાદર્શન સહચારિત્વથી અજ્ઞાન છે. તે જાતિશબ્દવથી ગૌરખર વત્ અરણ્ય ઈત્યાદિની જેમ અજ્ઞાનિકત્વ છે અથવા અજ્ઞાન વડે વિચારે છે કે તેનું પ્રયોજન છે માટે અજ્ઞાનિક - “કરેલું બધું જ વિફળ છે” એવું માનનાર રૂપ તે છે.
આ ઉપાય વડે ૬ને જાણવા :- તેમાં જીવાદિ નવે પાદર્થોન પૂર્વવત્ સ્થાપવા. સંતુ આદિ સાત ભેદો કહેવા, તે આ પ્રમાણે – સત્વ, અસવ, સરસવ, અવાચ્યd, સદવાઢવ, અમદવાયત્વ, સદસદ-અવાચ્યવ. જીવાદિ પ્રત્યેકના સાત વિકલ્પો કહેતા ૯ x 9 = ૬૩ ભેદો થયા. તેમાં ઉત્પત્તિના ચાર વિકલ્પો ઉમેરવા, તે આ પ્રમાણે – સત્વ, અસત્વ, સદસવ અને અવાચ્યત્વ. ૬૩ + ૪ = ૬૩.
(૧) કોણ જાણે છે કે જીવ નિત્ય સતું છે ? અથવા જાણીને શું ? (૨ થી ૩) એ પ્રમાણે અસત્ આદિ પણ કહેવા.
ઉત્પત્તિ પણ શું સત્ છે, અસત્ છે, સદસત છે કે અવાચ્ય છે, તે કોણ જાણે છે ? અથવા કંઈ છે જ નહીં ?
o વનયિકના ૩૨ ભેદો :
વિનયથી વિચરે છે અથવા વિનય જેનું પ્રયોજન છે, તે વૈકયિકો. આ બધાં અનવવૃત લિંગ-આચાર-શાસ્ત્ર વિનય પ્રતિપતિવાળા છે.
આ ઉપાય વડે બીશ ભેદ જાણવા :- દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા ને પ્રત્યેકને કાયા, મન, વચન અને દાનથી દેશકાળયુક્ત વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ ભેદો થયા.
Page #482
--------------------------------------------------------------------------
________________
• ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૫
ઉક્ત બધાંની સંખ્યા - ૩૬૩ થઈ. આ અમે અમારી બુદ્ધિથી કહેલ નથી. બીજાઓએ પણ કહેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાવા આપેલ છે, જે ઉપરોક્ત અર્થને જ જણાવતી હોવાથી અમે અનુવાદ કરેલ નથી.]
પ્રસંગથી આટલું કહ્યું હવે મૂળસૂત્ર કહીએ છીએ –
આવા પાખંડીની પ્રશંસા ન કરવી. જેમકે - આ બધાં પુન્યભાગી છે, આમનો જન્મ સફળ છે, એમના મિથ્યાર્દષ્ટિવથી આવું ન કહેવું.
અહીં ઉદાહરણ છે - “ચાણક્ય'નું :
પાટલિપુરમાં ચાણક્ય હતો. ચંદ્રગુપ્ત ભિક્ષુકોની વૃત્તિ હરી લીધી. તેઓ તેને ધર્મ કહેતા. રાજા તુષ્ટ થતો. રાજા ચાણક્ય સામે જોતો. તે ભિક્ષુકોની પ્રશંસા કરતો ન હતો. ચંદ્રગુપ્ત કંઈ ન આપતો.
ભિકોએ ચાણક્યની પત્નીને ભોળવવા વિચાર્યું. તેણીએ ખુશ થઈને ચાણક્યને કહેવાનું સ્વીકાર્યું. પત્નીના આગ્રહથી ચાણક્યએ કહ્યું કે – “સારું, તેમ કરીશ.” ત્યારે ભિક્ષકોએ ધર્મ કહેતા ચાણકય બોલ્યો - “સુભાષિત" - સારું બોલ્યા. રાજાએ તેમને કંઈક દાન આપ્યું. બીજે દિવસે ચાણક્યએ પૂછ્યું - તેને દાન કેમ આપ્યું ? રાજા કહે - તે પ્રશંસા કરી માટે.
ચાણક્યએ કહ્યું - મેં પ્રશંસા કરી નથી, બધાં હિંસામાં પ્રવૃત છે લોકમાં કઈ રીતે વિશ્ચાસ્ય છે ? માટે આવી પ્રશંસા ન કરવી.
o પપાખંડ પ્રશંસા - પાંચમો અતિચાર.
અનંતરોક્ત સ્વરૂપવાળા પાખંડ મતનો સંતવ. અહીં સંવાસનિત પશ્ચિય, સંવસન, ભોજન, આલાપાદિરૂપ સંતવ જાણવો પણ સ્તુતિરૂપ નહીં. લોકમાં પ્રસિદ્ધ સં + સૌતિ એટલે પરિચય. આ પણ સમાચરણીય નથી. [શા માટે ?].
એકત્ર સંવાસમાં અને તેની પ્રક્રિયા જાણીને, તેમની ક્રિયાના દર્શનથી, તેના એકાદ વખત પણ અભ્યસ્તત્વથી, સહકારી કારણોથી મિથ્યાત્વનો ઉદય થતાં દષ્ટિભેદ ઉત્પન્ન થાય છે. તેથી અતિયાર લાગે છે..
અહીં ઉદાહરણ છે - સૌરાષ્ટ્રનો શ્રાવક, તે પૂર્વે કહેલ છે.
એ પ્રમાણે શંકા આદિ સર્વે શચ સહિત સમ્યકત્વ વંત બાકીના અણુવ્રતાદિના સ્વીકારને યોગ્ય થાય છે. તે અણુવતો - સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પૂર્વે કંઈક બતાવ્યા. હવે સ્વરૂપથી તેને જણાવે છે –
• સૂત્ર-૬૪ - શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે.
તે પ્રાણાતિપાત બે ભેદે કહેલ છે - સંકતાથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પ હિંસાનું જાdજીવ પચ્ચકખાણ કરે, આરંભ હિંસાનું નહીં.
શુળ પાાતિપાત વિરમણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજનપાનનો વિચ્છેદ.
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • વિવેચન-૬૪ -
સ્થળ - બેઈન્દ્રિય આદિ, આનું સ્થૂળત્વ સર્વે લૌકિકજીવવમાં પ્રસિદ્ધ છે. આમની અપેક્ષાએ એકેન્દ્રિયોનું સૂક્ષ્માધિકપણું છે.
સ્થળ જીવોના પ્રાણ - ઈન્દ્રિય આદિ, તેનો અતિપાત, તે સ્થૂલ પ્રાણાતિપાત. તેનું શ્રમણોપાસક - શ્રાવક પચ્ચખાણ કરે - તેનાથી અટકે.
તે પ્રાણાતિપાત બે ભેદે તીર્થકર અને ગણધરોએ કહેલો છે. તે આ પ્રમાણે - સંકલ જ અને આરંભજ.
(૧) સંકલાજ -સંકલાથી જન્મેલ, મનના સંકલાથી હીન્દ્રિયાદિ પ્રાણીના માંસ, અસ્થિ, ચર્મ, નખ, વાળ, દાંત માટે તેમને મારી નાંખે. (૨) આરંભ - આરંભથી જન્મેલ, તેમાં આરંભ - હળ, દંતાલ, ખનન, લવનાદિ તેમાં શંખ, ચંદનક, પિપિલિકા, ધાન્ય, ગૃહકારકાદિ સંઘન, પરિતાપ, ઉપદ્રાવણરૂ૫.
તેમાં શ્રાવક સંકલાવી જાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે, જાવાજીવ કરે જ એવું નિયમથી નહીં. આરંભ જ ન કેર કેમકે તેને અવશ્યતયા આરંભનો સદ્ભાવ છે.
[શંકા] એ પ્રમાણે સંકળાથી સૂક્ષ્મ પ્રાણાતિપાત પણ કેમ પચ્ચકખે નહીં ? [સમાધાન] એકેન્દ્રિયો જ પ્રાયઃ દુષ્પરિહારા છે કેમકે ગૃહવાસીને સંકલ્પથી જ સચિવ પૃથ્વી આદિનો પરિભોગ છે.
તેમાં પ્રાણાતિપાત કરવામાં શા દોષ છે ? ન કરવામાં શા ગુણ છે ? તેમાં દોષ દર્શાવવા કોંકણકનું દૃષ્ટાંત છે – તેની પત્ની કારણ પામી. તેને પુત્ર હતો. તે બાળકને દાવાદના ભયથી કન્યા મળતી ન હતી. ત્યારે બીજાના લક્ષ્યથી રમત કરતો વિંધાયો.
ગુણમાં ઉદાહરણ - સતપદિકનું છે. બીજું દષ્ટાંત :- ઉજ્જૈનીમાં બાળક હતો. માલવક દ્વારા શ્રાવકપુત્ર હરાયો. સૂતે તેને ખરીધો તેણે શ્રાવકપુરને કહ્યું - લાવકોને માર, તેણે છોડી દીધા. ફરી કહ્યું - મારી નાંખ. તેણે ન માન્યું. પછી તેને પીટવાનું શરૂ કર્યું. તે પીટાતો એવો રડતો હતો. પછી રાજાએ સાંભળ્યું. બોલાવીને પૂછ્યું, ત્યારે વૃતાંત કહ્યો. રાજાએ પણ કહ્યું - તો પણ શ્રાવકપુત્ર ન માન્યો. ત્યારે હાથી વડે તેને ત્રાસ આપ્યો તો પણ ન માન્યા. પછી રાજાએ તેને શીર્ષરક્ષકપણે સ્થાપ્યો. પછી કોઈ દિવસે સ્થવિરો પધાર્યા. તેની પાસે દીક્ષા લીધી.
ગુણમાં ત્રીજું ઉદાહરણ - પાટલિપુત્ર નગરમાં જિતશત્રુ સન હતો. તેને ક્ષેમ નામે અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોવો શ્રાવક હતો અને શ્રાવકના ગુણોથી યુક્ત હતો. તે રાજાનું હિત કરવામાં, બીજા દંડ-ભટ-ભોજિકોને અપ્રિય થઈ ગયો. તેના વિનાશ નિમિતે ક્ષેમ પાસેના પરપોને દાન સન્માન વડે સત્કારે છે. રાજાના અભિકારકોને પ્રયોજે છે. પકડાયા ત્યારે તેઓ બોલ્યા કે મારી નાંખો . અમે ક્ષેમ મંત્રીના માણસો છીએ. ક્ષેમને પકડ્યો, ત્યારે તે બોલ્યો કે - હું બધાં જીવોનું ક્ષેમ કરું છું. તો પછી રાજાના શરીરને કેમ નુકસાન કરું ? તો પણ વધની આજ્ઞા આપી.
Page #483
--------------------------------------------------------------------------
________________
અ /૬૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૩.
રાજાને અશોકવનિકામાં અગાધ જળવાળી પુષ્કરિણી પગ-બીશ-મૃણાલ આદિથી છવાયેલી અને ઉત્પલ, પદાદિથી ઉપશોભિત હતી. તે મગર અને ગ્રાહને લીધે દુરસ્વગાહા હતી. તે ઉત્પલાદિને કોઈ તોડવા સમર્થ ન હતા. જેના વધની આજ્ઞા રાજા આપતો, તેને કહેવાતું કે - આ પુષ્કરિણીથી પદો લઈ આવ. ત્યારે ક્ષેમમંત્રી ઉભો થઈ “નમોડલ્યુ અરહંતાણં' બોલીને ગયો – જો હું નિરપરાધ હોઉં તો મને દેવતા સાન્નિધ્ય આપો. તેણે સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. દેવતા સાંનિધ્યથી મગરની પીઠે બેઠો, ઘણાં ઉત્પલ અને પદો ગ્રહણ કરીને પાછો આવ્યો. રાજાએ હર્ષિત થઈ તેને ખમાવ્યો. પ્રશંસા કરી. પ્રતિપક્ષનો નિગ્રહ કરીને કહ્યું – “તને શું વર [દાનો આપું ? તેણે પ્રવજ્યા માંગી, દીક્ષિત થયો. પ્રાણાતિપાત વિરમણમાં આ ગુણો છે.
આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. સ્યુલ પ્રાણાતિપાત વિરત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જ્ઞ પરિજ્ઞાથી જાણવા જોઈએ. તેને આયરવા જોઈએ નહીં. તે આ પ્રમાણે - વધ, બંધન ઈત્યાદિ.
તેમાં (૧) બંધન તે બંધ - દોરડા આદિ વડે બાંધવા, સંયમન કરવું તે. (૨) હણવું તે વધ, કસ આદિ વડે તાડન કરવું તે. (3) છવિચ્છેદ – શરીર, તેનો છેદ, કરવતાદિથી ચીરવા-ફાડવા. (૪) અતિભાર – ભરવું તે ભાર, તેને અતિ ભરવો છે. અથ િઘણી જ સોપારી વગેરે સ્કંધ કે પીઠ આદિ ઉપર મૂકવા તે. (૫) ભd-પાનવિચ્છેદ એટલે અશાન ઓદનાદિ ભોજન, પાણી વગેરે પેય તે પાન, તેનો વિચ્છેદનિરોધ અર્થાત્ ન આપવા તે.
આ બધાંને આચરતો પહેલા અણુવ્રતનું અતિચરણ કરે છે. તેની અહીં આ વિધિ છે -
(૧) બંધ - બે ભેદે છે, દ્વિપદનો અને ચતુષ્પદનો. અર્થને માટે અને અનર્થને માટે. અનર્થક બાંધવામાં ન વર્તે. અર્ચને માટે બે ભેદે - નિરપેક્ષ અને સાપેક્ષ. નિપેક્ષ જે નિશ્ચલ ગાઢ બાંધે છે. સાપેક્ષ - જે દોરડાથી ગાંઠ આદિથી બાંધે, જે પ્રદીપનકાદિમાં છોડવી શક્ય હોય અથવા છેદવી શક્ય હોય. તેથી સંસરતા પાશ વડે બાંધવા આ ચતુષ્પદ માટે કહ્યું.
દ્વિપદમાં પણ દાસ-દાસી, ચૌર કે પુત્ર ન ભણતો હોય ત્યારે બંધાય છે. તો ત્યારે સાપેક્ષ બાંધવા અને રક્ષણ કરવું, જેથી અગ્નિ કે ભય આદિમાં વિનાશ ન પામે. તે દ્વિપદ ચતુષ્પદ શ્રાવકે ગ્રહણ કરવા, જે બાંધ્યા વિનાના જ રહેલા હોય.
(૨) વધ :- વધ પણ તે પ્રમાણે જ છે. વધ એટલે તાડન કરવું તે. અનર્થક નિરપેક્ષ થઈ નિર્દયપણે તાડન કરે છે, સાપેક્ષ વળી પૂર્વે જ ભીત-પપૈદા થશે, ઘાત ન કર. જો કર તો મર્મને છોડીને મારે ત્યારે લતા કે દોરડા વડે એક, બે કે ત્રણ વાર તાડન કરે.
(3) વછેર - અનર્થક, તે પ્રમાણે જ હાથ, પગ, કાન, નાસિકાદિ નિર્દયપણે છેદે છે. સાપેક્ષ - ગંડ કે અર્શ છેદે અથવા બાળે.
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ (૪) અતિભાર ભાવો ન જોઈએ. પૂર્વથી જ જે વહન વડે આજીવિકા છે, તેને છોડવા યોગ્ય છે. જો બીજી આજીવિકા ન હોય ત્યારે દ્વિપદ કે જે સ્વયં ભાતે ઉંચકે કે ઉતારે એ રીતે વહન કરે. બળદોને જે રીતે સ્વાભાવિક જ ભારચી ન્યૂન કરાય. હળ-ગાડાંમાં પણ વેળાએ મૂકી દે. અશ્વ કે હાથી આદિમાં પણ આ જ વિધિ છે.
(૫) ભોજન-પાનનો વિચ્છેદ કોઈનો પણ ન કરવો જોઈએ. કેમકે તીવ ભુખથી મરી ન જાય. તે પ્રમાણે જ અનર્થને માટેના દોષોને પરિહરવા. સાપેક્ષ - રોગ નિમિત્ત આદિમાં કહે કે - હાલ તને નહીં આપું, ઉપશાંતિને માટે તું ઉપવાસ કર,
બધે જ યતના કરવી, જેથી સ્થૂલ પ્રાણાતિપાતના અતિચાર ન થાય. તે રીતે જ પ્રયત્નો કરવા. નિરપેક્ષ બંધ આદિમાં અને લોકના ઉપઘાતાદિમાં દોષો કહેલા છે.
સાતિચાર પ્રથમ અણુવ્રત કહ્યું. હવે બીજું અણુવ્રત કહે છે – • સૂમ-૬૫ - શ્રાવકો સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરે.
તે મૃષાવાદ પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે :- કન્યાલીક, ગવાલિક, ભૌમાલિક, ન્યાસાપહાર, ફૂટસાક્ષિક.
સ્કૂલમૃષાવાદવિમણ કરેલ શ્રાવકોને આ પાંચ અતિચારો છે, તે જાણવા જોઈએ - સહસાવ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદાસ મંગભેદ, મૃષા ઉપદેશ અને ખોટા લેખ કરવા.
• વિવેચન-૬૫ - મૃષાવાદ બે ભેદે છે – સ્થળ અને સૂક્ષ્મ
તેમાં પરિસ્થૂલ વિષયક અતિદુષ્ટ વિવક્ષા સમુદ્ભવ તે સ્થળ અને તેથી વિપરીત તે સૂમ.
તેમાં સ્કૂળ એવો જે મૃષાવાદ, તેને શ્રાવક પૂર્વવત્ પચ્ચકખે.
તે મૃષાવાદ પાંચ ભેદે કહેલો છે – તીર્થકર, ગણધરોએ પ્રરૂપેલ છે તે આ પ્રમાણે - કન્યાલિક, ગવાલિક ઈત્યાદિ.
(૧) કન્યા વિષયક અસત્ય, જેમકે - અભિન્ન કન્યાને ભિન્ન કન્યા કહેવી, અથવા ભિન્ન કન્યાને અભિન્ન કહેવી, ઈત્યાદિ.
(૨) ગાય [પશુ સંબંધી અસત્ય, જેમકે – ઓછા દુધવાળી ગાયને બહુ દુધવાળી કહેવી કે તેથી વિપરીત કહેવું વગેરે.
(3) ભૂમિ સંબંધી જૂઠ - બીજાની હોય તેને પોતાની કહેવી. વ્યવહાર વ્યાપારમાં નિયુકત હોય, જેનો વ્યવહાર થયો જ ન હોય તેવા કોઈ ભૂમિભાગથી અભિભૂત થઈને બોલે કે – આ ભૂમિ આની છે ઈત્યાદિ.
(૪) ન્યાસાપહાર - નિક્ષેપ કરાય તે ચાસ- રૂપિયા આદિ આપેલ હોય તેનું અપહરણ તે ન્યાસાપહાર.
[શંકા] આ તો અદત્તાદાનરૂપ છે, તો મૃષાવાદવ કઈ રીતે ? [સમાઘાન] ઉપલાપ કરવો તે મૃષાવાદ છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અ ૬/૬૫ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૯ (૫) કુટસાક્ષિG - ઊંકોચ અને માત્સર્ય આદિથી અભિભૂત થયેલો પ્રમાણીકૃત થઈને જૂઠું બોલે છે. અવિધવાદિ અનૃતનો આમાં જ અંતભવ છે.
મૃષાવાદમાં કયા દોષ છે ? અને તે ન કરવામાં ગુણ કયા છે ?
તેમાં દોષો • કન્યાને અકન્યા કહે. ભોગાંતરાય દોષ લાગે. પહેષ પામી આત્મઘાત કરે કે કરાવે. એ પ્રમાણે બાકીનામાં પણ કહેવા.
ન્યાસાપહારમાં પુરોહિતનું ઉદાહરણ - જેમ નમસ્કારમાં છે તે.
ગુણમાં ઉદાહરણ - કોંકણક શ્રાવકને માણસોએ કહ્યું - ઘોડો નાશ છે, આહત કર, તેણે આહત કરતાં મૃત્યુ પામ્યો. લઈ ગયો. પૂછ્યું - તારો સાક્ષી કોણ છે ? ઘોડાના સ્વામીએ કહ્યું - આનો પુત્ર મારો સાક્ષી છે. તે બાળકે કહ્યું કે - આ સત્ય છે. ખુશ થઈને તેની પૂજા કરી. લોકોએ પણ તેની પ્રશંસા કરી. આવા ગુણો મૃષાવાદ વિરમણમાં છે.
સ્કૂલમૃષાવાદથી વિરત શ્રાવકોએ આ પાંચ અતિચારોને જ્ઞપરિજ્ઞાથી જાણવા, પણ તેનું આચરમ - સેવન કરવું નહીં. તે આ -
(૧) સહસા - વિચાર્યા વિના, અભ્યાખ્યાન - સત્ આરોપણ કરવું તે સહસાવ્યાખ્યાન. તે આ પ્રમાણે :- તું ચોર છો ઈત્યાદિ.
(૨) રહસ - એકાંત, તેમાં થયેલ તે રહસ્ય. તેથી કે તેમાં આળ ચડાવવું તે રહસાવ્યાખ્યાન. જેમકે - એકાંતમાં મંત્રણા કરાયેલ હોય તે કહેવી. આને આવું - આવું સજાના અપકારિત્વથી મંત્રણા કરે.
(3) સ્વદારા મંગભેદ - સ્વપનીમાં ભેદ કહેવો છે. જેમકે - પોતાની પત્નીની વિશ્વાસથી વિશિષ્ટ અવસ્થા બીજાને કહેવી છે.
(૪) કૂટ - અસંભૂત, લખાય તે લેખ. તેને કરવો - કિયા. આ કૂટ લેખ ક્રિયાને કૂટ લેખ કરણ કહે છે. અન્યમુદ્રાક્ષર બિંબસ્વરૂપ લેખ કરવો તે.
આ બધાંને સમાચરતા બીજા અણુવ્રતને અતિયરે છે. હવે તેના ઉપાયો દશવિ છે. સહસા અભ્યાખ્યાન કોઈ લુચ્ચો પુરષ સાંભળે તો તે તેને મારી પણ નાંખે, હેપી હોય તે ભયથી આત્માને પણ વિરાધે. એ પ્રમાણે રહસાવ્યાખ્યાનમાં પણ જાણવું.
સ્વદારા મંગભેદ – જે પોતાની પત્નીની સામે રહસ્યો કહેલ હોય, તે બીજાની આગળ કહે. પછી તેણી લજ્જા પામી, પોતાને કે બીજાને મારી નાંખે. તેમાં એક ઉદાહરણ છે -
મથુરાનો એક વણિક દિવ્યાસાર્થે ગયો. તે જ્યારે ન આવ્યો ત્યારે તેની પત્ની બારમે વર્ષે બીજાની સાથે રહી. તે વણિક સગિના અજ્ઞાતવેશે કાઈટિકપણે પ્રવેશ્યો. તેણે તે દિવસે ગયેલી. કાર્પટિક તેને શોધે છે. તેણીના ખાધક આદિ વહન કરે છે, અજ્ઞાતચર્યાથી ત્યારે ફરી પણ જઈને મોટી ઋદ્ધિ સહિત આવીને સ્વજનોની સાથે મળે છે. પરોપદેશથી મિત્રોને બધી વાત કરે છે. તેણીએ પોતાને મારી નાંખી.
(૫) મૃષા ઉપદેશ - પાિજક મનુષ્યોને કહે છે – કેમ ખેદ કરે છે ? હું
જો તને રુચે તો બેઠા-બેઠા જ દ્રવ્યનું ઉપાર્જન કર્યું. જા, કિરાટક - દ્રવ્યનો સમૂહ ઉઘતકથી માંગ. પછી કાલોદ્દેશથી માંગે છે. જ્યારે લોકોનું દાન ગ્રહણ કરવામાં વ્યાકૂળ હોય ત્યારે બોલે. તે તે પ્રમાણે જ બોલે છે ઈત્યાદિ • x -
• ખોટા લેખ કરવામાં ભગીરથી, બીજા ઉદાહરણો પણ છે. અતિયાર સહિત બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે – • સૂત્ર-૬૬ :શ્રમણોપાસકે સ્થળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું.
તે અદત્તાદાન બે ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - સચિત અદત્તાદાન અને અચિત્ત દત્તાદાન.
ભૂળ દત્તાદાનથી વિરમેલ શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ, તે આ પ્રમાણે - નાહત, તકર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યાનિકમ, ક્રૂડતુલ કૂડમાન અને તાતિરૂપક વ્યવહાર,
• વિવેચન-૬૬ - અદત્તાદાન બે ભેદે છે - સ્થળ અને સૂક્ષ્મ.
તેમાં પરિસ્થલ વિષયક ચોરી આરોપણ હેતુપણાથી પ્રતિષેધ કરેલ છે. દુષ્ટ અધ્યવસાયપૂર્વક ચૂલ. તેથી વિપરીત તે સૂમ.
સ્થૂળ એવું તે અદત્તાદાન, તે સ્થૂળ અદત્તાદાન, તેનું શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરે. એ બધું પૂર્વવત્ જાણવું.
‘’ શબ્દ ‘તત્' શબ્દના અર્થમાં નિપાત છે.
તે અદત્તાદાન બે ભેદે તીર્થકરો અને ગણધરોએ પ્રરૂપેલ છે. (૧) સચિત્તચિત સહિત, દ્વિપદ આદિ લક્ષણ વસ્તુ, તેના ક્ષેત્રાદિમાં સુન્યસ્ત, દુર્જસ્ત કે વિમૃત હોય, તેને સ્વામી વડે ન દેવાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી લેવું તે સચિવ અદત્તાદાન. અહીં આ યાન ગ્રહણ. (૨) અચિત - વસ્ત્ર, સુવર્ણ, રતનાદિ તે પણ થોત્ર આદિમાં સુન્યસ્ત, દુર્રસ્ત કે વિસ્મૃત હોય અને તેના સ્વામી વડે ન અપાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવું તે અચિત અદત્તાદાન.
અદત્તાદાનમાં કયા દોષો છે ? ન કરવામાં કયા ગુણો છે ? અહીં આ વિષયમાં ઉદાહરણ છે -
એક ગોષ્ઠી-મંડળી હતી. શ્રાવકો પણ તે ગોષ્ઠીમાં હતા. એકત્ર બધું કરતા હતા. લોકો ગયા. ગોઠીકો વડે ઘર લુંટાયું. કોઈ સ્થવિરાએ તેમાં એક મયૂરપુરા પગોથી પ્રતિષ્ઠિત-અંકિતથી ઓળખ્યો. સવારે રાજાને નિવેદન કર્યું. રાજાએ તે
વિસને પૂછ્યું - “તમે કઈ રીતે જાણ્યું.”? સ્થવિરાએ કહ્યું - તેના પગમાં તે ચિહ્ન અંકિત છે.
નગર સમાગમમાં જોયા. બે, ત્રણ એમ બધી ગોષ્ઠીને પકડી. એક શ્રાવક બોલ્યો - મેં કોઈ ચોરી કરી નથી, કોઈ લાંછન પણ નથી. તૌ પણ બોલ્યા - આણે ચોરી કરી નથી. તેને છોડીને બાકીનાને રાજા કરી. જો કે શ્રાવકોએ ગોહીમાં પ્રવેશ
Page #485
--------------------------------------------------------------------------
________________
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
- ૬/૬૬ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૩૧ ન કરવો જોઈએ. જો કોઈ પ્રયોજનથી પ્રવેશ ત્યારે વ્યવહાર હિંસ આદિ ન આપે, ન તેના આયોગોમાં રહે.
આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. તેથી કહ્યું કે - સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતી શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણળા જોઈએ, તેનું આચરણ ન કરવું તે આ પ્રમાણે –
(૧) સોનાહત - ચોર વડે લાવેલ કંઈ કુંકુમાદિ, તે દેશાંતરથી લાવે તેને તેનાહત કહ્યા. તે લોભથી ઓછા મૂલ્ય લેતા અતિચાર,
(૨) તસ્કર - ચોર, તેનો પ્રયોગ - હરણ ક્રિયામાં પ્રેરણા કરવી કે અનુમતિ આપવી તે તસ્કર પ્રયોગ. જેમકે તું તે હરી લે.
(3) રાજ્યાસિકમ - જે રાજાની વિરુદ્ધનું કાર્ય હોય છે અથવા રાજ્ય કાયદાનું અતિબંધન તે વિરુદ્ધ સજ્યાતિ ક્રમ.
(૪) કૂડકૂલ કૂડમાન - તુલા એટલે ગાજવું. માન-કુંડવાદિ. કૂટવ-જૂનાધિકત્વ. ઓછું આપવું અને અધિક લેવું તો અતિચાર.
| (૫) અધિકૃત વસ્તુના સદંશ તે તપ્રતિરૂપક તેનું વિવિધ રીતે અપહરણ. વ્યવહાર-પ્રોપ. તપ્રતિરૂપક વ્યવહાર. જેમકે ઘઉં ઘટતા હોય તો તેના જેવા ધાન્યને તેમાં નાંખી દેવું.
ઉક્ત આચરણાથી ત્રીજા અણુવ્રતના અતિચાર લાગે છે.
વળી આમાં દોષ એ છે કે- જો ચોરે લાવેલ વસ્તુ ખરીદે તો રાજા પણ હણે છે. જે તેનો સ્વામી જાણે તો દંડે કે મારે છે. ઈત્યાદિ. આ પ્રમાણે બીજા દોષ પણ કહેવા.
ત્રીજું અણુવ્રત અતિચાર કહ્યું હવે ચોથું દશવિ છે –
સૂર-૬૭ - -
શ્રમણોપાસકે પરદરાગમનના પચ્ચકખાણ કરો અથવા સ્વપનીમાં સંતોષ રાખવો. [તે ચોથું વ્રત.
તે પરદાગમન બે ભેદે છે, તે આ પ્રમાણે - (૧) ઔદાકિ પરદાયગમન, (૨) વૈક્રિય પરાદારાગમન.
સ્વદાય સંતોષ વ્રત લેનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર ગણવા જોઈએ. તે આ પ્રમાણે - (૧) અપરિગૃહિતા ગમન, (૨) ઈત્વરિક પરિગૃહિતાગમન, (૩) અનંગકીડા, (૪) પરવીવાહ કરણ, (૫) કામભોગ વિશે તીવ્ર અભિલાષ.
• વિવેચન-૬૭ :
પોતાના સિવાયના જે અન્ય, તે પર, તેની પત્ની તે પરદાસ. તેમાં ગમન તેની સાથે ક્રીડા] તે પરદારા ગમન - પરસ્ત્રી સેવન. તેના શ્રમણોપાસકે પચ્ચકખાણ કરવા.
સ્વદારા - પોતાની પત્ની, તેનાથી કે તેનામાં સંતોષ રાખવો. તે સ્વદારા સંતોષ, તે નિયમ અંગીકાર કરવા.
અહીં ભાવના આ છે - પરદારાગમનનો પચ્ચકખાણ કરનાર જેમાં 'ર' શબ્દ પ્રવર્તે છે. સ્વદારા સંતુષ્ટ છે. એક કે અનેક સ્વપત્ની સિવાયની બાકીની બધી લેવી.
આ પરારાગમન બે ભેદે કહેલ છે - (૧) દારિક પરદારા ગમન - સ્ત્રી આદિ પરદાદાનું સેવન (૨) વૈક્રિય પદારા ગમન - દેવાંગના આદિનું સેવન કરવું તે.
ચોથા અણુવ્રતમાં સામાન્યથી અનિવૃત્તને થતાં દોષો - તે માતા પાસે પણ ગમન કરે છે. તેનું દૃષ્ટાંત આપે છે – ગિરિનગાં ત્રણ સખીઓ હતી. તેઓ ઉજ્જયંત જતી હતી ત્યારે ચોરે પકડી લીદી. તેને પારસ કુળમાં વેંચી દીધા. તેમના પણો નાના હતા. તેમને ઘેર છોડી દીધેલા. તેઓ પણ મિત્રો થઈ ગયા. માતૃનેહથી વેપારાર્થે પારસ કુલે ગયા તે ગણિકા સ્વદેશી હોવાથી ભાડુ દઈને રાખી. તેઓ પણ ભવિતવ્યતા યોગે પોતાની જ માતાની પાસે ગયેલા.
એક શ્રાવક હતો. તે પોતાની માતાની સાથે વસ્યો. પણ તે તેણીને ઈચ્છતો ન હતો. સ્ત્રી પણ અનિચ્છા જાણીને મૌન રહી. પૂછ્યું - તમે કયાંથી આવેલા છે ? તેણીએ પોતાનો વૃતાંત કરવો. ત્યારે તે શ્રાવક બોલ્યો કે અમે તારા જ પુત્ર છીએ. તેણીને છોડાવી, દીક્ષા લીધી.
આ અનિવૃત્ત થવામાં દોષ છે. બીજું ઉદાહરણ –
ત્રીની સાથે પણ ગમન થાય. સ્ત્રી ગર્ભિણી હતી, તે વિદેશ ગયો. સમાચાર મોકલ્યા કે તમારે ત્યાં મી જન્મી છે. તે પણ તેણી યૌવન પામી ત્યાં સુધી વ્યાપાર કરતો રહ્યો. તે પુત્રીને કોઈ બીજ નગરમાં પરણાવાઈ તે પુરુષ જાણતો ન હતો કે પણી પરણાવાઈ છે. તે પાછો આવતા તે જ નગરમાં ભાંડનો વિનાશ ન થાય તે માટે વર્ષારાબ ત્યાં રહ્યો. ત્યાં તેને તેની પુત્રીનો સંયોગ થયો. તો પણ તે જાણતો નથી. ચોમાસુ પૂરું થયું સ્વ નગરે ગોય. પુત્રી ઘેર આવી. તેને જોઈને બંને જણા લજ્જા પામ્યા. તે કન્યાએ આત્મહત્યા કરી, પુરુષે પણ દીક્ષા લીધી.
ત્રીજું દષ્ટાંત - ગોઠીની સાથે ચેટ રહેતો હતો. તેની માતા ચાલી ગઈ. પની તેની નિજક હોવાથી પતિને કહેતી નથી. તે તેની માતા દેવકુળ સ્થિત ધૂર્તની સાથે ગમન કરે છે. જોઈને તેણે પણ ભોગવી. માતા અને પુત્રના વસ્ત્રો બદલાયા. પની બોલી - ઝીએ કેમ તમારું ઉપરનું વસ્ત્ર લીધું ? હા પાપ ! તે કેમ કર્યું ? તે નાસી ગયો, દીક્ષા લીધી.
ચોથું દટાંત - ચમકને ગણિકાને ત્યજી દીધો. પ્રાપ્ત થતાં મિત્રો વડે ગ્રહણ કરાયો. તે બંને ભાઈબહેનનો પૂર્વ સંસ્થિતિથી સંયોગ થયો - કોઈ દિવસે તે બાળકે તે ગણિકા-પૂર્વની માતા સાથે લગ્ન કર્યા. તે તેની બહેને ધર્મ સાંભળીને દીક્ષા લીધી. તેણીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ગણિકાનો ઘેર ગઈ.
તે ગણિકાને પુત્ર જન્મ્યો. તે પુત્રી સાધ્વી તેને લઈને રમાડે છે. ઉલ્લાપે છે. કઈ રીતે ? હે બાળક ! તું મારો પુત્ર પણ છે, ભાઈ પણ છે. મારો દેવર પણ છે અને ભાઈ પણ છે. જે તારા પિતા છે, તે મારા પિતા, પતિ, શ્વશુરા ભાઈ પણ છે. જે તારી માતા છે. તે મારી માતા, ભાભી, સાસુ અને શોક્ય પણ છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
૬૦ ૬/૬૭ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૭૩
આવા બધાં દોષ જાણી પરદારાગમન વવું જોઈએ.
આ બધાં આલોકમાંના દોષો કહ્યા. પરલોકમાં પણ નપુંસકત્વ, વિરૂપત્વ,
પ્રિયનો વિયોગ આદિ દોષો થાય છે.
-
પરદારાગમનથી નિવૃત્તને આલોક અને પરલોકમાં પણ ગુણો થાય છે. જેમાં આલોકનું દૃષ્ટાંત આપે છે. કચ્છમાં બે કુલપુત્રો હતા. આનંદપુરમાં બંને શ્રાવક હતા. એક ધિાતીય દદ્રિ હતો. તેણે સ્કૂલેશ્વર - વ્યંતરને ઉપવાસ કરીને આરાધીને વરદાન માંગ્યું કે, હે કુબેર ! ચાતુર્વેધ ભક્તને મૂલ્ય આપો, તેથી પુણ્ય કરું. તે વ્યંતરે કહ્યું – કચ્છમાં બે શ્રાવક કુલપુત્રો છે. તેમને ભોજન કરાવ, તને ઘણું ફળ મળશે. બે વખત કહેતા તે ગયો. તે શ્રાવકોને દાન આપ્યું, ભોજન અને દક્ષિણા આપી. પૂછ્યું – તમારું તપશ્ચરણ શું છે ? જેથી તમે બંને દેવોને પણ પૂજ્ય છો ? તેઓ બોલ્યા કે અમારે બંનેને બાલ્યકાળમાં એકાંતરે મૈથુનના પ્રત્યાખ્યાન હતા. કોઈ દિવસે અમારો પતિ-પત્નીરૂપે સંયોગ થયો. તે દિવસનો ક્રમ વિપરીતઅવિપરીત હતો. તેથી જે દિવસે એકને બ્રહ્મચર્ય પૌષધ હતો, તે દિવસે બીજાને પારણું આવતું. અમે બંને બ્રહ્મચારી જ રહ્યા. તે સાંભળી બ્રાહ્મણ બોધ પામ્યો.
આ આલોક સંબંધી ગુણ કહ્યા. પરલોકમાં પ્રધાન પુરુષત્વ, દેવપણામાં પ્રધાનત્વ ઈત્યાદિ પ્રાપ્ત થાય. પાંચ લક્ષણવાળા વિપુલ ભોગો પ્રાપ્ત થાય. પ્રિયનો સંયોગ થાય અને નજીકમાં સિદ્ધિગમન થાય.
આ વ્રત અતિયારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે – સ્વદારા સંતોષ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે – ઈવર પરિગૃહીતા ગમનાદિ.
(૧) ઈત્વર પરિગૃહીતા - થોડા કાળ માટે ગ્રહણ કરેલી હોય તેવી, ભાડુ દઈને કેટલોક કાળ કે દિવસ કે માસ માટે સ્વ વશ કરેલી હોય તેની સાથે ગમન - અભિગમ કે મૈથુન આસેવન.
(૨) અપરિગૃહીતા ગમન - અપરિગૃહીતા એટલે વેશ્યા. અથવા બીજા પાસેથી ભાડેથી લાવેલી કુલાંગના કે નાથ વગરની. તેની સાથે ગમન.
(૩) અનંગ - સ્તન, કક્ષા, સાથળ, વદન આદિમાં ક્રીડા કરવી. અથવા અનંગ - મોહના ઉદયરૂપ તીવ્ર મૈથુન અધ્યવસાય નામક કામ કહેવાય. તેના વડે કે તેમાં ક્રીડા કરી લીધા પછી પણ સ્વલિંગને આહરીને કાષ્ઠફળ, પુસ્તક, માટી, ચર્માદિથી બનેલ પ્રજનન વડે સ્ત્રીની યોનિનું આસેવન કરે.
(૪) પર વિવાહકરણ - પોતાના સંતાન સિવાયના સંતાનો ‘પર' શબ્દથી ઓળખાય છે. તે કન્યાફળની લાલસાથી કે સ્નેહબંધથી વિવાહકરણ કરાય છે. અથવા ઉત્સર્ગથી પોતાના સંતાનોનું પણ વરણ આદિ ન કરે, તો બીજાની વાત ક્યાં રહી ? જે જેટલાં આગાર રાખે, તે તેને ક૨ે છે, બાકીના કલ્પતા નથી. મોટી કન્યાને ગોધનમાં દેવાનું ન કો.
(૫) કામના કરાય તે કામ – શબ્દ, રૂપ અને ગંધ. ભોગવાય તે ભોગ -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
સ અને સ્પર્શ. આવા કામભોગોમાં તીવ્ર અભિલાષ કરવો અથવા તેનું અધ્યવસાવિત્વ કરવું. તે આ પ્રમાણે કરે છે –
૧૭૪
રતિક્રીડા સમાપ્ત થયા પછી પણ સ્ત્રીના મુખમાં, કાનમાં, કક્ષામાં રહેલા અંતરમાં અતૃપ્તિથી લિંગ નાંખીને મરેલની જેમ પડ્યો રહે. ઘણો સમય નિશ્વલ રહે. દાંત, નખ, કમળપત્ર આદિ વડે સ્ત્રીના કામને ઉત્તેજિત કરે, વાજીકરણાદિનો ઉપયોગ કરે. સ્ત્રીની યોનિનું મર્દન કરે.
આ અપરિગૃહીતાગમનાદિ આચરતો તે ચોથા વ્રતને અતિયરે છે. આમાં આગળના બે અતિચાર સ્વદારા સંતુષ્ટને હોય છે, પરદારાના વિવર્જકને હોતા નથી. બાકીના ત્રણે અતિચાર બંનેને હોય છે.
દોષ - ઈત્વસ્કિ પરિંગૃહીતા ગમનમાં બીજા સાથે વૈર થાય, મારે. તાડન કરે ઈત્યાદિ. એમ બાકીનામાં પણ કહેવું.
અતિચાર ચોથું વ્રત કહ્યું. હવે પાંચમું વ્રત કહે છે – • સૂત્ર-૬૮ ઃ
શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહના પચ્ચકખાણ કરે. ઈચ્છાનું પરિમાણ સ્વીકાર કરે, એ પાંચમું અણુવ્રત.
તે પરિગ્રહ બે ભેટે છે. તે આ પ્રમાણે અચિત્તનો પરિગ્રહ.
-
સચિત્તનો પરિગ્રહ અને
ઈચ્છા પરિમાણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ
આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે .
-
(૧) ધન ધાન્ય પ્રમાણાતિક્રમ, (૨) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ, (૩) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અને (૫) કુષ્ણ પ્રમાણાતિક્રમ.
• વિવેચન-૬૮ :
પરિગ્રહવું તે પરિગ્રહ. અપરિમિત - પરિમાણ રહિત. તેના શ્રાવક પ્રત્યાખ્યાન કરે. સચિત્તાદિના અપરિમાણ પરિગ્રહથી વિરમે છે. અથવા ઈચ્છાના પરિમાણને સ્વીકારે છે. એટલે કે અચિત્ત આદિ ગોચરનું ઈચ્છા પરિમાણ કરે છે.
આ પરિગ્રહ બે ભેદે કહેલ છે – (૧) સચિત - ચિત્તસહિત, દ્વિપદ ચતુષ્પદાદિ તે જ પરિગ્રહ. (૨) અચિત્ત – રત્ન, વસ્ત્ર, કુયાદિ, તે જ અચિત્તપરિગ્રહ કહેવાય છે. આ પાંચમાં અણુવ્રતમાં ન નિવૃત્ત થવાથી દોષ અને નિવૃત્ત થવાથી ગુણકારી છે. તેમાં આ ઉદાહરણ છે
ન
– લોભનંદ કુશીમૂલિકા પામીને વિનષ્ટ થયો અને નંદ શ્રાવક પૂજાયો તથા કોશ-ખજાનાના અધિપતિ રૂપે સ્થપાયો.
– અથવા વણિકની પત્ની રત્નોને વેચતી ભુખથી મરતી હતી, શ્રાવકે કહ્યું – હું આ રત્નોનો પરિક્ષક નથી. બીજાની પાસે લઈ જવા. તેણી બોલી કે જે યોગ્ય લાગે તે મૂલ્ય આપી દો. શ્રાવકે એપ્રસ્થ આપ્યું. પછી સુભિક્ષકાળ થતાં તેનો પતિ
Page #487
--------------------------------------------------------------------------
________________
૬/૬૮ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫ આવ્યો. પૂછે છે – રત્નો ક્યાં છે? તેણી બોલી - રત્નો મેં વેંચી દીધા. કોને વેંચી દીધા ? તેણી બોલી – અમુક વણિકને ઘઉંની એકૈક સેતિકાના બદલામાં આયા.
તે વણિકે તેને કહ્યું - રત્નો પાછા આપ અથવા તેનું પૂર્ણ મૂલ્ય આપ. તે બીજો વણિક આપવા તૈયાર ન હતો. ઝઘડો રાજા પાસે ગયો. આટલું મૂલ્ય વર્તે છે. આ વણિકે આટલી કમનો જ માલ આપેલ છે. રાજાએ તે વણિકનો વિનાશ કર્યો.
જે શ્રાવકને રનો વેચવા માટે લઈ ગયેલ. તેને પરિગ્રહના પ્રમાણથી અતિરિક્ત છે, તેમ જાણીને ગ્રહણ ન કર્યા. શ્રાવકને તે ઈષ્ટ ન હોવાથી ન લીધા. તેથી શ્રાવક પૂજાયો - સત્કાર પામ્યો.
આ વ્રતને અતિચારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - ઈચ્છા પરિમાણ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચસ્વા-સેવવા નહીં તે આ પ્રમાણે.
(૧) ક્ષેમવાસ્તુ પ્રમાણ અતિક્રમ - તેમાં ધાન્ય ઉત્પત્તિની ભૂમિ તે ફોગ, તે સેતુ અને કેતુના ભેદથી બે પ્રકારે છે. તેમાં સેતુ ક્ષેત્ર તે - અરઘટ્ટાદિથી સિંચિત હોય, કેતુક્ષેત્ર તે આકાશથી પડેલ જળ વડે નિપાધ હોય છે.
વાસ્તુ - ઘર, તે પણ ત્રણ ભેદે છે – ખાત, ઉત્કૃત, ખાતોધૃિત. તેમાં જીત - ભૂમિગૃહાદિ, ઉન્ન • પ્રાસાદાદિ, રાતોતિ - ભૂમિ ગૃહની ઉપર રહેલ પ્રાસાદ.
આ ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો અતિક્રમ એટલે કે પ્રત્યાખ્યાન કાળે ગ્રહણ કરેલા પ્રમાણનું ઉલ્લંઘન.
(૨) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિકમ - હિરણ્ય એટલે ઘડેલું કે ન ઘડેલું જત અથવા અનેક પ્રકારના દ્રમ્માદિ. સુવર્ણ-પ્રસિદ્ધ છે, તે પણ ઘડેલું કે ન ઘડેલું જાણવા.
આ બંનેના ગ્રહણથી ઈન્દ્રનીલ, મસ્કતાદિને પણ લેવા.
(3) ધન-ધાન્ય પ્રમાણાતિકમ - તેમાં થન • ગોળ, સાકર આદિ ગાય, ભેંસ, બકરી, ઉંટ, ઘોડા આદિ બીજા પણ ધન કહેવાય છે.
ધાન્ય - ઘઉં, કોદરા, મગ, અડદ, તલ, ઘઉં, યવ આદિ.
(૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાવિકમ - તેમાં દ્વિપદ એટલે દાસી, મોર, હંસ આદિ. ચતુષ્પદ - હાથી, ઘોડા, ભેંસ આદિ.
(૫) કુય પ્રમાણાતિકમ - તેમાં કુય – આસન, શયન, ભાંડક, કોટક, લોટું આદિ ઉપકરજાત કહેવાય છે.
આના ગ્રહણથી વસ્ત્ર અને કંબલાદિ પણ લઈ લેવા.
આ બધાંમાં ગ્રહણ કરેલા પ્રમાણથી જે વધારાનું લેવું તેને પ્રમાણ-અતિકમાં કહેલો છે. એવા ક્ષેત્ર વાસ્તુ આદિ પ્રમાણના અતિક્રમાદિને આયરતો-સેવતો પાંચમા અણુવ્રતને ઉલ્લંઘે છે.
આમાં દોષ-જીવનો ઘાત આદિ કહેવા. સાતિચાર પાંચમું અણુવ્રત કહ્યું. એ રીતે અણુવ્રતો કહ્યા.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o • હવે આના જ ગુણવતોના પરિપાલનાર્થે ભાવનારૂપ ગુણવતો, તેને જણાવે છે. તે ત્રણ હોય છે. જેમકે – દિગવત, ઉપભોગ પરિમાણ અને અનર્થદંડનું પરિવર્જન.
તેમાં પહેલા ગુણવ્રતના સ્વરૂપને જણાવતા કહે છે –
સૂત્ર-૬૯ - દિશાવત ત્રણ પ્રકારે કહેલ છે – ઉદdદિશિવત, અધોદિશિતત અને તીછદિશિતત. દિશાવતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - ઉદMદિશિ પ્રમાાતિક્રમ, અધોદિશિ પ્રમાણતિક્રમ, તીછદિશિ પ્રમાણાતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ, સ્મૃતિઅંતધનિ.
• વિવેચન-૬૯ -
શાસ્ત્રમાં દિશા અનેક પ્રકારે વર્ણવેલ છે. તેમાં સૂર્યને ઉપલક્ષીને પૂર્વ, બાકીની પૂર્વદક્ષિાણાદિ, તે અનુકમે જાણવા. તેમાં દિશા સંબંધી તે દિશુ. આમાં વ્રત એટલે પૂવદિ વિભાગોમાં મારે ગમનાદિ અનુદ્ધેય. તેથી આગળ નહીં, એવા પ્રકારે વ્રત તે દિગવત.
આ દિગ્ગવત સામાન્યથી ત્રણ બેદે કહેલ છે તે આ પ્રમાણે -
(૧) ઉર્વદિમ્ - ઉર્વ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે ઉદd દિવ્રત. ઉર્વ દિશામાં આટલા પર્વતાદિ આરોહણથી અવગાહવા, તેથી વધુ નહીં એવા પ્રકારની જે ભાવના તે ઉર્ધ્વદિગવત.
(૨) અધોદિગ-અધોદિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત, અધોદિમ્ વ્રત. આટલી દિશામાં નીચે ઈન્દ્રકૂવાદિમાં અવતરણ કરી અવગાહવું. તેથી આગળ નહીં. એ પ્રમાણે ધારવું.
(3) તીર્જી દિશા - પૂર્વ આદિ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે તિર્યવ્રત. આટલી દિશા પૂર્વમાં અવગાહવી, આટલી દિશા દક્ષિમમાં ઈત્યાદિ. તેનાથી આગળ નહીં. એ પ્રમાણેનો ભાવ.
આમાં અવગૃહીત ક્ષેત્રથી બહાર સ્થાવર - જંગમ પ્રાણીગોચર દંડનો પરિત્યાગ થાય છે તે ગુણ છે.
આ વ્રત તિયાર રહિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારો જણાવતા કહે છે - દિગવતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ.
(૧) ઉદMદિ પ્રમાણાતિક્રમ - જેટલું પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેને ઉલ્લંઘવું નહીં, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી.
(૨) અધોદિકુ પ્રમાણાતિકમ, (3) તિર્યદિકુ પ્રમાણાતિકમ.
(૪) ક્ષેત્રવૃદ્ધિ - ક્ષેત્રની વૃદ્ધિ. જેમકે એક દિશામાં ૧૦૦ યોજના પરિમાણ સ્વીકારેલ હોય, બીજી દિશામાં દશ યોજન ગ્રહણ કરેલ હોય. તે દિશામાં કોઈ કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ૧૦૦ યોજનમાંથી બાદ કરી દશ યોજન પરિમાણવાળી દિશામાં સ્વબુદ્ધિથી ઉમેરી દે. અર્થાત્ એક તરફ વૃદ્ધિ કરવી.
Page #488
--------------------------------------------------------------------------
________________
૬/૬૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧es
(૫) સ્મૃતિ અંતર્ધ્વનિ • સ્મરણમાં ન રહેવું. મેં કેટલું પરિમાણ કરેલું, મયદિા કેટલી રાખેલી ? એ પ્રમાણે મરણ ચાલી જાય. સ્મૃતિ એ નિયમાનુષ્ઠાનનું મૂલ છે. તેનો ભ્રંશ થતાં નિયમથી નિયમ ભાંગે, અતિચાર.
- અહીં સામાચારી આ છે - ઉદર્વમાં જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેની ઉપર પર્વતના શિખરે કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી, શ્રાવકના વસ્ત્ર કે આભરણને ગ્રહણ કરીને પ્રમાણાતિરેક ઉપરની ભૂમિમાં જાય. ત્યારે તે શ્રાવકને ત્યાં જવું ન કો. જો તે પડે અથવા બીજો લાવી આપે તો કલો.
આ વળી અષ્ટાપદ હેમકુંડ સમેતમાં પ્રતિષ્ઠ. ઉજ્જયંત, ચિત્રકૂટ, જનક, મેર આદિ પર્વતોમાં થાય છે. એ પ્રમાણે અધો-કૂવા આદિમાં, તીખું જે પ્રમાણ ગ્રહણ કરેલ હોય તે ત્રિવિધ કરણો વડે પણ અતિકાંત કરાય નહીં. શ્રાવકોઓ ક્ષેઝવૃદ્ધિ ન કરવી જોઈએ.
કઈ રીતે ? તે પૂર્વમાં ભાંડ ગ્રહણ કરીને જતાં જેટલા પ્રમાણમાં જાય, પછી ભાંડનું મૂલ્ય ઉપજાવવા પશ્ચિમમાં જેટલા યોજનો છે તે પૂર્વ દિશામાં ઉમેરી દે, તો આવી ફોગવૃદ્ધિ કરવી, તેને ન કો. જ્યાંથી અતિક્રમ થાય ત્યાંથી જ પાછો ફરે અને વિસ્મૃતિમાં ન જવું. બીજાને પણ ન મોકલે. અજ્ઞાનતાથી કોઈ પણ ગયેલ હોય તો વિસ્મૃત ફોગે જવાથી જે પ્રાપ્ત થાય તેને ગ્રહણ ન કરે.
સાતિયાર પહેલું ગુણવ્રત કહ્યું. હવે બીજું કહે છે – • સૂઝ-90 -
ઉપભોગ - પરિભોગવત બે ભેદે કહેલ છે તે આ - ભોજન વિષયક અને કમદિાન વિષયક. ભોજન સંબંધી પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ - સચિતાહાર, સચિતરતિબદદ્ધાહાર, અપકવ ઔષધિ ભાણ, તુચ્છૌષધિ ભક્ષણ, દુષ્પક ઔષધિ ભiણ.
• વિવેચન-90 -
ઉપભોગવાય તે ઉપભોગ. અહીં ‘ઉપ’ શબ્દ એક અર્થમાં છે. તેથી સમૃતભોગ તે ઉપભોગ - અશન, પાન આદિ. અથવા અંતભગ તે ઉપભોગ-આહાર આદિ. પરિભોગવાય તે પરિભોગ. અહીં ‘પર' શબ્દ આવૃત્તિમાં વર્તે છે. પુનઃ પુનઃ ભોગવઆદિનો તે પરિભોગ. અથવા બહિર્ભોગ તે જ પરિભોગ, એ પ્રમાણે જ વા, અલંકારાદિ. અહીં ઘર શબ્દ બહિર્વાચિક છે. આ વિષયમાં વ્રત તે ઉપભોગપરિભોગવત.
આ વ્રત બે ભેદે છે - ભોજનથી અને કર્મચી.
તેમાં ભોજનમાં ઉત્સર્ગથી નિરવધ આહાર ભોજીને કહેવા. કર્મથી પણ પ્રાયઃ નિવધ કમનુષ્ઠાનયુક્ત કહેવા.
અહીં સામાચારી આ પ્રમાણે છે – ભોજનથી શ્રાવક ઉત્સર્ગ વડે પ્રાસુક આહાર કરે. ન હોય તો પાસુક છતાં સચિત્તને વર્ષે. તે પણ ન હોય તો અનંતકાય અને બહુબીજકને પરિહરે.
તે સિવાય ભોજનમાં આ પણ પરિહરે :- અશનમાં- અનંતકાય, આદુ, મૂળા, [34/12].
૧૩૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિ અને માંસ. પાન - માંસનો સ અને મજ્જા આદિ, ખાધમાં – ઉબર, ઉંબર, વડ, પીપર, પિલેખ આદિ. સ્વાદિમમાં - મધુમાદિ. અચિત આહાર કરે. જો ન થાય તો ઉત્સર્ગથી ભક્ત પ્રત્યાખ્યાન કરે, જો તે માટે સમર્થ ન હોય તો અપવાદથી સચિત એવા અનંતકાય, બહુ બીજક આદિને વર્ષે. કર્મચી પણ અકમ થવું શક્ય નથી, ત્યારે અત્યંત અસાવધ હોય તેનો ત્યાગ કરે.
આ વ્રત પણ અતિયાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચાર જણાવતા કહે છે - શ્રાવકે ભોજન સંબંધી વ્રતમાં આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચરવા - સેવવા નહીં.
(૧) સચિતાહાર - ચેતના સંજ્ઞા કે ઉપયોગ કે ઉપધાન પયય વાચી શબ્દો છે. સચિવ એવો આહાર અથવા જે સચિતનો આહાર કરે છે તે અથવા મૂળ, કંદલી, કંદક, આદુ આદિ સાધારણ - પ્રત્યેક વનસ્પતિ શરીરો, સચિત્ત પૃથ્વી આદિનો આહાર કરે છે.
(૨) સચિત્ત પ્રતિબદ્ધાહાર - જેમકે વૃક્ષમાં ચોટેલ ગુંદ, પાકાફળ.
૩) અપક્વ ઔષધિ ભાણ • તે પ્રસિદ્ધ છે. પાઠાંતરથી સચિવ સંમિશ્ર આહાર. સચિવ વડે સંમિશ્ર - વલી આદિ, પુષ્પાદિ સંમિશ્ર.
(૪) દુષપક્વ ઔષધિ ભક્ષણ – દુષપર્વ એટલે અસ્વિન્ન, પુરા ન ચડેલા. તેની ભક્ષણતા.
(૫) તુચ્છૌષધિભક્ષણ - અસાર એવી મગફળી વગેરે. આમાં પણ મોટી વિરાધના અને અલા સંતોષ થાય છે, ઘણાં પણ ઐહિક એવા અપાયો તેમાં સંભવે છે.
આમાં શિંબાખાદકનું ઉદાહરણ છે – ક્ષેત્રરક્ષક હતો, તે શિંબા ખાય છે. રાજા નીકળ્યો, ત્યારે ખાતો હતો. મધ્યાહે પાછો આવ્યો ત્યારે પણ ખાતો હતો. રાજાએ કૌતુકરી તેનું પેટ ચીરી નાંખ્યુ - આ કેટલું ખાય છે ? તેમાં ફીણ સિવાય બીજું કંઈ જ ન હતું.
હવે કમથી જે વ્રત કહ્યું. તે પણ અતિચાર હિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારોને જણાવવા માટે કહે છે –
• સૂત્ર-૩૧ :
કમદિન સંબંધી પ્રત્યાખ્યાન કરનાર શ્રાવકે આ પંદર કમદિાનોને જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ. તે આ પ્રમાણે –
- અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ. - tત વાણિજ્ય, લાક્ષ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિધવાણિજ્ય, કેશવ
- અંગપીલણકર્મ, નીલનિકર્મ, દવાનિદાનતા, સદ્ધહ-તળાવનું શોષણ કરવું, અસતીપોષણતા.
• વિવેચન-૩૧ :
કમથી જે વ્રત કર્યું, તેને આશ્રીને શ્રાવકે આ પ્રસ્તુત પંદર કર્માદાનોનો અસાવધ જીવન ઉપાય અભાવમાં પણ, તેઓમાં ઉcકટ જ્ઞાનાવરણીયાદિ કર્મ હેતુત્વથી
Page #489
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૪
૬/૧ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૩૯ જે આદાન, તે કર્માદાનો જાણવા.
ગાકર્મ – અંગાર કરણ - કોલસાદિ વેચવાની ક્રિયા. એ પ્રમાણે વન, શકટ, ભાટક, ફોટન, દાંત, લાખ ઈત્યાદિ પંદરે જાણવા. તેનો ભાવાર્થ.
(૧) અંગારકર્મ - અંગારા બાળીને વેચે, તેમાં છ એ કાયના જીવોનો વધ થાય માટે તે ન કો.
(૨) વનકર્મ- જે વન ખરીદે, પછી વૃક્ષોને છેદીને, તેના મૂળ વડે જીવે છે. એ પ્રમાણે પામ્ય આદિનો પણ પ્રતિષેધ છે.
(3) શાકટિક કર્મ – ગાડાં આદિ પણાથી જીવે છે. તેમાં વધ-બંધાદિદોષ.
(૪) ભાટક કર્મ- પોતાના ભાંડ ઉપસ્કરને ભાડાથી બીજાને આપવા ન કહ્યું, બીજા દ્વારા પણ બળદ આદિ ન અપાવવા ન કલ્પે.
(૫) સ્ફોટક કર્મ – હળ આદિથી ભૂમિ ફોડવી.
(૬) દંત વાણિજ્ય - પહેલાંથી ભીલ આદિને મૂલ્ય આપે, દાંત લેવા માટે. પછી તે ભીલો હાથી આદિને મારીને રાખે, જેથી જલ્દી તે વણિક આવશે. એ રીતે માછીમારોને શંખનું મૂલ્ય આપે છે, આ બધું ન કો.
(૩) લાક્ષવાણિજય – તેમાં કૃમિ થાય તે દોષ છે.
(૮) રસવાણિજ્ય - કૌલાલવ, સુરા આદિ, તેના પાનમાં ઘણાં દોષ છે. જેવા કે મારણ, આક્રોશ, વધાદિ તેથી તે ન કહ્યું..
(૯) વિખવાણિજ્ય - ઝેરનો વેપાર, તેને ન કો ઘણી જીવ વિરાધના છે.
(૧૦) કેશવાણિજય - દાસીને ગ્રહણ કરીને બીજે વેંચી દે. તેમાં પણ ઘણાં દોષ છે. જેમકે – પરવશતા આદિ.
(૧૧) ચંગપીડન કર્મ – ધાણી, શેરડી પીલવાનો ચીચોડો, ચક્ર આદિ. (૧૨) નિલછિન કર્મ – બળદ આદિની ખસી કરવી ન જે. (૧૩) દવાનદાપનતા - વન વગેરેને બાળવા. (૧૪) સર-દ્રહ-તળાવનું શોષણ-કરે, પછી તેમાં વાવણી કરે આદિ.
(૧૫) અસતીપોષણ - અસતીને પોષવી. જેમ ગૌડ દેશમાં યોનિપોષકો દાસીને ભાડેથી ગ્રહણ કરે છે.
આ બધાં બહુ સાવધ કર્યો છે, માટે તેનો ત્યાગ કરવો. સાતિચાર બીજું વ્રત કહ્યું. હવે ત્રીજું ગુણવત કહે છે – • સૂત્ર-૨ -
અનર્થ દંડ ચાર ભેદે કહેલ છે - અપધ્યાનાચરિત, પ્રમતાયરિત, હિંચપદાન, પાપકમપદેશ. અનર્થદંડ વિરમણ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર ગણવા જોઈએ – કંદ, કૌમુત્રય, મૌખરિક, સંયુકતાધિકરણ, ઉપભોગ પરિભોગતિરિક્ત
• વિવેચન-૩ર :અર્થ - પ્રયોજન, ગૃહસ્થને ત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજનાદિ વિષયક. તેને
માટે આરંભ - જીવઘાત થાય તે અર્થદંડ. અહીં દંડ એટલે નિગ્રહ, યાતના કે વિનાશ એ પર્યાયવાચી છે. અર્થ વડે - પ્રયોજનથી જે દંડ તે અર્થદંડ, તે આ જીવના ઉપમઈના ૫ દંડ, ક્ષેત્ર આદિ પ્રયોજન અપેક્ષાથી અર્થદંડ કહ્યો. તેથી વિપરીત તે અનર્થદંડ - પ્રયોજન નિપેક્ષ.
મનW - પ્રયોજન, અનુપયોગ, નિકારણ એ પયયો છે. કારણ વિના જ જીવોને દંડવા તે. તથા કુઠારથી હસતા વનસ્પતિના શાળા સ્કંધ આદિમાં પ્રહાર કરે, ત્યારે કીડી-મંકોડા આદિને વિશે મારે છે. તેમનો નાશ કરવામાં કંઈ અતિશય ઉપકારી પ્રયોજન હોતું નથી કે જેના વિના ગૃહસ્થપણું પાળવું શક્ય ન બને.
આ અનર્થદંડ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે –
(૧) અપધ્યાનાચરિત - અપધ્યાન વડે આચરિત. અપધ્યાન એટલે અપ્રશસ્ત ધ્યાન. અહીં કોંકણક સાધુ આદિ જાણવા.
(૨) પ્રમાદાયરિત - પ્રમાદ વડે આચરેલ. પ્રમાદ તે મધ આદિ પાંચ પ્રકારે છે. મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા.
આનું અનર્થદંડત્વ તેના શબ્દાર્થ દ્વારથી સ્વબુદ્ધિથી કહેવું.
(૩) હિંસાપદાન - હિંસાના હેતુત્વથી આયુધ, અગ્નિ, વિષ આદિને પણ હિંસા કહેવાય છે. તેને બીજાને જે પ્રદાન ક્રોધથી અભિભૂત હોય કે અનભિભૂત હોય તેને કરવું ન કો. પ્રદાનમાં અનર્થદંડ થાય.
(૪) પાપકર્મોપદેશ - નરકાદિમાં પાડે તે પાપ, તેથી પ્રધાન કર્મ તે પાપકર્મ, તેનો ઉપદેશ. જેમ કે ખેતી આદિ કરો. બળદને દમો, ઈત્યાદિ શ્રાવકને ઉપદેશ દેવો ન કલ્પે. કેમકે શ્રાવક જિનવચનનો સાર જાણે છે.
આ વ્રતને અતિચાર સહિત પાળવું જોઈએ, તેથી આ વ્રતના અતિચાને જણાવવા કહે છે - અનર્થ દંડ વિરત શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવું નહીં. તે આ પ્રમાણે -
(૧) કંદર્પ - કામ, તે હેતુ માટે વિશિષ્ટ વાક્યપ્રયોગ કંદર્પ કહે ચે. સપના અતિરેક કે ઉદ્રેકથી પ્રહાસ મિશ્ર મોહ ઉદ્દીપક નર્મ - અને ભાવ છે. અહીં સામાચારી, આ છે - શ્રાવકને અટ્ટહાસ્ય કરવું ન કો જો હસવું હોય તો થોડું જ હાસ્ય કરે.
(૨) ઠકુરા - કુસિત સંકોચનાદિ ક્રિયા યુક્ત. કુચ-કુકુચ, તેનો ભાવ તે કકુચ્ય - અનેક પ્રકારે મુખ, નયન, હોઠ, હાથ, પગ, ભ્રવિકાર પૂર્વિકા પરિહાસાદિ જનક ભાંડાદિની જેમ વિડંબના કિયા, સામાચારી આ છે કે- જેનાથી લોકમાં હાસ્ય ઉત્પન્ન થાય તેવું બોલવું ન કહ્યું.
(3) મૌખર્ય - ધૃષ્ટતાથી પ્રાયઃ અસત્ય, અસંબદ્ધ પ્રલાપ કહે છે. અથવા મુખ વડે અરિને આણે છે. જેમ કુમાર અમાત્યએ તે ચારભટને વિસર્જિત કર્યો. રાજાને નિવેદન કર્યું, તેને જીવિકા વૃત્તિ આપી. અદા રોષથી મારી નાંખ્યો. (અહીં કથા છે, તે ગ્રંથાંતરથી જોવી.]
(૪) સંયુકતાધિકરણ – જેના વડે નકાદિમાં જવાય તે અધિકરણ. વાસ્તુ,
Page #490
--------------------------------------------------------------------------
________________
૩૦ ૬/૭૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૧
ઉખલ, શિલાપુઝક, ઘંટી ઈત્યાદિ. સંયુ - અર્થ ક્રિયાકરણ યોગ્ય એવું તે અધિકરણ. આ સામાચારી છે - શ્રાવકે સંયુક્ત એવા ગાડા વગેરે ધારણ ન કરવા. એ પ્રમાણે વાસી, પરશુ આદિમાં જાણવું.
(૫) ઉપભોગ • પભિોગ અતિરેક - પૂર્વે વ્યાખ્યા કરેલ છે. અહીં પણ આ સામાચારી છે. ઉપભોગાતિરિક્ત - જો તૈલ, આમલકાદિ ઘણાં ગ્રહણ કરે છે. તેથી ઘણાં નાનકારક લોભથી આવે છે. બીજા ને નાન કરનારા પણ સ્નાન કરે છે. અહીં પોરા આદિ ગ્લાયનો વધ થાય છે. એ પ્રમાણે પુષ, તાંબુલ આદિમાં જાણવું. એ પ્રમાણે ન વર્તે.
શ્રાવકને ઉપભોગ સ્તાનમાં શો વિધિ છે ? ઘરે સ્નાન કરવાનું ન હોય ત્યારે તેલ, આમલક વડે મસ્તક ધોઈને પછી તળાવ આદિના કિનારે બેસીને અંજલિ વડે સ્નાન કરે. એ પ્રમાણે જે પુષ્પોમાં પુષ્પ કુંથુઆ છે, તેને પરિહરે.
સાતિયાર બીજે આણવતે કહ્યું, હવે શિક્ષાપદ વ્રતો કહે છે. તે ચાર ભેદે છે - સામાયિક, દેશાવકાસિક, પૌષધ, અતિથિ સંવિભાગ.
તેમાં પહેલું શિક્ષાપદ્ધત પ્રતિપાદન કરતાં કહે છે – • સૂત્ર-૭૩ થી ૭ -
સામાયિક એટલે સાવધયોગનું પરિવર્જન અને નિરવધ યોગનું પ્રતિસેવન. એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે.
ઉપાd - સ્થિતિ, ગતિ, કષાય, બંધ અને વેદન આ પાંચ અતિક્રમણ વજીવા..
સામાયિક કરેલ હોય ત્યારે શ્રાવક શ્રમણ જેવો થાય છે. કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ.
બધે જ ‘વિરતિ’ કહેવાઈ છે, ખરેખર બધે ‘વિરતિ’ હોતી નથી, તેથી સર્વવિરતિવાદી દેશ અને સર્વથી (સામાયિક) કહે છે.
સામાયિક વ્રતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - મનોgueiધાન, વચનguણિધાન, કાયદુષિધન, સામાયિકમાં મૃતિ ન કરવી છે અને સામાયિક અનવસ્થિત કરવી છે.
• વિવેચન-૩૩ થી ૩૦ :
HH - રાગદ્વેષ રહિત જે સર્વ જીવોને આત્મવત્ જુએ છે તે. આ • લાભ કે પ્રાપ્તિ. સમનો આય સમાય. સમ જ પ્રતિક્ષણે પૂર્વ જ્ઞાન-દર્શનચરણ પયયિોથી નિરૂપમ સુખ હેતુ વડે ચિંતામણી કલ્પવૃક્ષની ઉપમા વડે યોજાય છે. તે જ સમયનું પ્રયોજન આ ક્રિયાઅનુષ્ઠાનનું છે. તે સામાયિક. સમાય જ સામાયિક.
વાઘ - ગહિંત, પાપ. અવધની સાથે તે સાવધ. યોગ - વ્યાપાર, કાયિક આદિ તેનું પરિવર્જન-પરિત્યાગ. કાળ અવધિ વડે જાણવો. તેમાં માગ સાવધયોગનું પરિવર્જન નથી પણ અપાપ વ્યાપાર આસેવન છે. તેથી કહે છે કે – નિરવધયોગનું પ્રતિસેવન કરવું. અહીં સાવધ યોગના ત્યાગ માફક નિરવધયોગ પ્રતિસેવનમાં પણ રોજ પ્રયત્ન
૧૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કરવો તે દર્શાવવા માટે ‘' શબ્દ છે. પરિવર્જન અને પ્રતિસેવન બંને ક્રિયાની તુચંતા બતાવે છે.
અહીં સામાચારી આ છે – શ્રાવકે કઈ રીતે સામાયિક કરવી જોઈએ ?
અહીં શ્રાવક બે ભેદે છે – ઋદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિ ન પામેલા. તેમાં જે કદ્ધિ ન પામેલા શ્રાવક છે, તે ચૈત્યગૃહે કે સાધુ સમીપે કે ઘરે કે પૌષધશાળામાં
જ્યાં વિશ્રામ કરે કે નિવ્યપાર રહે, ત્યાં બધે સામાયિક કરે. ચાર સ્થાનોમાં નિયમથી કરવી જોઈએ - ચૈત્યગૃહે, સાધુ પાસે, પૌષધશાળે અથવા ઘેર આવશ્યક કરે છે.
તેમાં જો સાધુની પાસે કરે તો શો વિધિ છે? જો કોઈ પરભય ન હોય, જો કોઈ સાથે વિવાદ ન હોય, જેના સાથે આકર્ષ-વિકર્ષ ન હોય તેવા કોઈને ચિત્તમાં
ઘારે, અથવા અધમણ જોઈને ન ગ્રહે કે ન જાય. જે વ્યાપાર ન કરતો હોય તો ઘેર જ સામાયિક કરીને જાય.
કેવી રીતે જાય ? પાંચ સમિતિ, ગણ ગુપ્તિ, ઈર્યાદિ યુક્ત જેમ જેમ સાધુ જાય તેમ તથા ભાષામાં સાવધને પરિહરતો, એષણામાં ટેકું કે કાષ્ઠને પડિલેહી - પ્રમાઈ એ પ્રમાણે આદાન-નિક્ષેપમાં, પ્લેખ-મેલ આદિ ત્યાગ ન કરતો અથવા જતા પ્રતિલેખન અને પ્રમાર્જના કરે. જ્યાં રહે, ત્યાં પણ ગતિનિરોધ કરે છે. આ વિધિથી જઈને, કવિધ સાધુને નમસ્કાર કરીને પછી સામાયિક કરે.
"करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साधू પખુલાસf=' એમ કહીને પછી –
ઈયપિરિકી પ્રતિક્રમે છે. પછી આલોચના કરીને આચાર્યાદિને સક્નિકના ક્રમે વાંદે છે. ફરી પણ ગુરુને વાંદીને પડિલેહણ કરીને બેસે, પૃચ્છા કરે કે ભણે.
એ પ્રમાણે ચેત્યોમાં પણ કરે. જો સ્વગૃહે, પૌષધશાળામાં કે આવાસકમાં કરે, તો ત્યારે ગમન હોતું નથી.
જે શ્રાવક ઋદ્ધિપ્રાપ્ત છે, તે સર્વઋદ્ધિથી આવે છે. તેનાથી લોકોમાં ઉત્સાહ વધે છે અને સુપરપના પરિગ્રહથી સાધુનો આદર વધે છે. જો તે સામાયિક કરીને આવે, તો હાથી - ધોડા આદિથી લોકોને અધિકરણ-હિંસા વર્તે છે, માટે તેમ ન કરે. કત સામાયિકથી બે પગ વડે જ જવું જોઈએ. તેથી તે પ્રમાણે સામાયિક ન કરે. સાધુ સમીપે જ કરે છે.
જો તે શ્રાવક છે, તો કોઈ પણ ઉભો ન થાય. જો તે યથાભદ્રક છે, તો તેનો આદર થાઓ એમ કહેલ છે. ત્યારે પૂર્વે રાખેલ આસન અપાય. આચાર્ય પણ ઉભા થઈને રહે.
ત્યારપછી તે ઋદ્ધિ પ્રાપ્ત શ્રાવક સામાયિકને વિધિપૂર્વક કરે - તે આ પ્રમાણે - "करेमि भंते ! सामाइयं सावज्जं जोर्ग पच्चक्खामि दुविधं तिविधेण जाव नियम પ મુવીસ.''
એ પ્રમાણે સામાયિક કરીને, પ્રતિક્રમી, વાંદીને પૂછે છે. તે કદાચ સામાયિક કરતો મુગટ દૂર કરે, કુંડલો, નામ મુદ્રાને દૂર કરે, પુષ
Page #491
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• ૬૩ થી ૨૭ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૩ તાંબુલ-પ્રાવાક આદિનો ત્યાગ કરે. આ વિધિ છે.
o સાવધયોગ પરિવર્જનાદિ રૂપવથી સામાયિકને કરેલ શ્રાવક વસ્તુતઃ સાધુ જેવો કઈ રીતે થાય ? તે શા માટે ઈવર સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન જ વિવિધ પ્રવિધ કરતો નથી ?
[સમાધાન સામાન્યથી સર્વ સાવધયોગ પ્રત્યાખ્યાન ગૃહસ્થને અસંભવ હોવાથી કેમકે આરંભમાં તેમની અનુમતિનો વિચ્છેદ થયો નથી, તથા સુવર્ણ આદિમાં આત્મીય પરિગ્રહથી નિવૃત્ત થયો નથી, અન્યથા સામાયિકના ઉત્તકાળમાં પણ તેના ગ્રહણનો પ્રસંગ આવે, માટે ન કરે.
સાધુ અને શ્રાવક વચ્ચે વિસ્તારથી ભેદ જણાવે છે - • સૂઝ-૭૪ [ગાથાની વ્યાખ્યા :
અહીં શિક્ષાકૃત એ સાધુ અને શ્રાવકમાં મોટો ભેદ છે. તે શિક્ષા બે ભેદે છે. - આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા.
ડાયેયના • પ્રત્યુપેક્ષણાદિ ક્રિયારૂપ છે. શિક્ષા - અભ્યાસ. તેમાં આસેવન શિક્ષાને આશ્રીને સંપૂર્ણ જ ચક્રવાલ સામાચારીને સાધુ સદા પાલન કરે. શ્રાવક પાલન ન કરે. તે કાળે પણ સંપૂર્ણ અપરિજ્ઞાનથી અસંભવ છે.
- પ્રદાન - શિક્ષાને આશ્રીને સાધુ સૂનથી અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી બિંદુસાર પર્યન્ત ગ્રહણ કરે છે. શ્રાવક તો સૂઝ અને અર્થથી જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી જ જીવનિકાય અધ્યયન સધી ઉભયથી અને પિઝેષણા સુધી સુત્ર અને અર્ચથી ગ્રહણ કરે. -- ૪ -
સૂત્ર પ્રામાણ્યથી વિશેષતા કહે છે – “સામાયિકને જ કરતો શ્રાવક જે કારણે શ્રમણ સમાન થાય છે, તે કારણે વારંવાર સામાયિક કરવી જોઈએ.” આની કિંચિત વ્યાખ્યા કરે છે – “સામાયિક’ શબ્દ પૂર્વે નિરૂપેલ છે. શબ્દ અવધારણાર્થે છે. તેથી સામાયિક કરે તે જ કાળે, બાકીના કાળે શ્રાવક સાધુ સમાન ન થાય. આ કારણે અનેકવાર સામાયિક કરવી. અહીં ‘સાધુ સરીખો' કહ્યું છે. ‘સાધુ” કહેલ નથી. જેમાં સમુદ્ર જેવું તળાવે છે, સમુદ્ર નથી.
- ઉપપાતળી ભેદ બતાવે છે – સાધુ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય છે. જ્યારે શ્રાવક ઉત્કૃષ્ટથી અય્યત કો ઉત્પન્ન થાય. જઘન્યથી તો બંને સૌધર્મ ક્ષે જ જાય. કહ્યું છે કે- અવિરાધિત શ્રામસ્યવાળા સાધુ અને શ્રાવકને પણ જઘન્યથી સૌધર્મક ઉપપાત જિનેશ્વરે કહેલ છે.
સ્થિતિથી ભેદ - સાધુને ઉત્કૃષ્ટ 33-સાગરોપમ અને જઘન્યથી પલ્યોપમ પૃથકવ સ્થિતિ થાય. શ્રાવકને ઉત્કૃષ્ટ ૨૨-સાગરોપમ અને જઘન્ય પલ્યોપમ સ્થિતિ દેવલોકે થાય.
ગતિથી ભેદ - વ્યવહારથી સાધુ પાંચે ગતિમાં જાય છે તથા કુરટ અને ઉત્કર્ટ નકે ગયા. કુણાલા દષ્ટાંતમાં એવું સંભળાય છે. શ્રાવક તો ચાર ગતિમાં જાય, સિદ્ધ ગતિમાં ન જાય. બીજા કહે છે - સાધુ સુજ્ઞતિમાં અને મોક્ષે પણ જાય,
શ્રાવક ચાર ગતિમાં જાય.
કષાયથી ભેદ - સાધુ કપાયના ઉદયને આશ્રીને સંજવલન અપેક્ષાથી ચારત્રણ-બે-એક કપાયના ઉદયવાળા કે અકયાયી પણ હોય, કેમકે છાસ્ય-વીતરાગાદિ હોય. શ્રાવક તો બાર કષાયના ઉદયવાળા અને આઠ કપાયના ઉદયવાળો હોય.
જ્યારે બાર કષાયવાનું હોય ત્યારે અનંતાનુબંધી વર્જીને લેવા. કેમકે તે અવિરતને જાણવા. જો આઠ કપાયનો ઉદયવાનું હોય ત્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય વર્જીને હોય કેમકે તે દેશવિરતને હોય.
બંધની દષ્ટિએ ભેદ – સાધુ મૂળ પ્રકૃતિની અપેક્ષાથી અષ્ટવિધ બંધક કે સપ્તવિઘબંધક કે પવિધ બંધક કે એકવિધ બંધક હોય છે. કહ્યું છે કે - જીવો આયુને છોડીને સપ્તવિધ બંધકો હોય છે. સૂક્ષ્મ સંપરાયવાળા છ પ્રકારે બંધવાળા કહેલા છે. તેઓ મોહનીય અને આયુને છોડીને પ્રકૃતિના બંધક કહેલા છે. ઉપશાંત ક્ષીણ મોહા અને કેવલીઓ એકવિધબંધક હોય છે. વળી તે કિસમયસ્થિતિક બંધક હોય છે, સાંપરાયિક નહીં. શૈલેશીકરણ કરતાં અબંધકા હોય છે તેમ જાણવું જ્યારે શ્રાવકો અષ્ટવિધબંધક કે સતવિધ બંધકો હોય છે.
વેદનાની દૃષ્ટિએ ભેદ – સાધુ આઠ કે સાત કે ચાર પ્રકૃતિના વેદક છે, શ્રાવકો નિયમા આઠ પ્રકૃતિને વેદે છે.
પ્રતિપત્તિને આશ્રીને ભેદ - સાધુ પાંચ મહાવ્રત સ્વીકારે છે, શ્રાવક તો એક, બે, ત્રણ, ચાર કે પાંચે અણુવ્રત સ્વીકારે.
અથવા સાધુ એક વખત સામાયિક સ્વીકારીને સર્વકાળ ધારણ કરે છે, શ્રાવક તે વારંવાર સ્વીકારે છે.
અતિક્રમને આશ્રીને ભેદ - સાધુને એક વ્રતના ઉલ્લંઘનમાં પાંચે વ્રતોનું ઉલ્લંઘન છે. શ્રાવકને તો એક-એકનું જ ઉલ્લંઘન થાય. શ્રાવકને માટે સર્વ શબ્દ પ્રયોજાતો નથી કેમકે કદાચ તેને દેશ વિરતિનો પણ અભાવ થાય. ‘સર્વ' એમ કરીને સર્વ સાવઘ યોગનો હું પરિત્યાગ કરું છું એમ કહીને વિરતિ પણ તેમને ‘સવ' સંપૂર્ણ હોતી નથી. કેમકે શ્રાવકને અનુમતિ વડે નિત્ય પ્રવૃતત્વથી સર્વ વિરતિ ન થાય.
એ પ્રમાણે તે સર્વ વિરતિવાદી દેશ વિરતિ અને સર્વ વિરતિને ચૂકે છે, કેમકે તે પ્રત્યક્ષ મૃષાવાદિપણે છે.
પ્રસંગે આટલું કહ્યું, તે પર્યાપ્ત છે. હવે સૂર કહીએ છીએ
આ વ્રત પણ શિક્ષાપદના અતિચાર રહિત પાળવું જોઈએ, તેથી કહે છે કે - સામાયિકવતી શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા - સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે –
(૧) મનોદુપ્રણિધાન :- પ્રણિધાન એટલે પ્રયોગ, દુષ્ટ પ્રયોગને મનથી કરે તેને મનો દુપ્રણિધાન કહે છે. સામાયિક કરેલ ગૃહસ્થનું એ કર્તવ્ય છે અસુકૃત દુકૃતનું પરિચિંતન ન કરે. કહ્યું છે - સામાયિક કરીને જે શ્રાવક ગૃહચિંતા કરે છે, તે આd-વશાને પામીને તેની સામાયિક નિરર્થક કરે છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
• ૬/૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૫
(૨) વચન દુપ્રણિધાન :- સામાયિક કરેલો અસભ્ય, નિષ્ઠુર, સાવધ વચનપ્રયોગ ન કરે. કહ્યું છે – કૃત સામાયિક પૂર્વ બુદ્ધિથી વિચારીને બોલે, સદા નિરવધ વચન બોલે, અન્યથા તેને સામાયિક ન થાય.
(૩) કાય પ્રણિધાન :- સામાયિક કરેલને અપડિલેહિતાદિ ભૂમિ આદિમાં હાથ-પગ આદિના દેહ-અવયવોની અનિદ્ભુત સ્થાપના. કહ્યું છે કે – અનિરીક્ષ્ય અને અપમૃજય સ્પંડિલ સ્થાનાદિ સેવતો હિંસાના અભાવમાં પણ પ્રમાદને કારણે તે કૃતસામાયિક નથી.
(૪) સામાયિકની સ્મૃતિ ન હોવી - સામાયિક સંબંધી જે મરણા તે સ્મૃતિ અતિ ઉપયોગ. તેનું મન - ન સેવવું તે. અતિ પ્રબળ પ્રમાદવાનુ યાદ રાખતો નથી કે આ વેળામાં મારે જે સામાયિક કર્તવ્ય છે, તે કરેલ છે કે નથી, મોક્ષ સાધન અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ છે. કહ્યું છે કે – જે પ્રમાદયુકત સ્મરણ કરતો નથી કે સામાયિક કયારે કર્તવ્ય છે, સામાયિક કરી કે ન કરી તે યાદ ન રહે તો કરેલી પણ વિફળ જાય છે.
(૫) સામાયિકનું અનવસ્થિત કરણ તે અનવસ્થિતકરણ. અનવસ્થિત અRIકાલ કે કર્યા પછી અનંતર જ તજે છે. જેમ-તેમ કરવું તે અનવસ્થિત. કહ્યું છે કે - સામાયિક કરીને લક્ષણ જ પારે છે અથવા ઈચ્છા મુજબ કરે છે, તે અનવસ્થિત સામાયિક અનાદરને કારણે શુદ્ધ નથી.
સાતિચાર પહેલું શિક્ષાપદ ‘સામાયિક' કહ્યું. હવે બીજા શિક્ષાપદનું પ્રતિપાદન કરતાં કહે છે – • સૂઝ-૭૮ -
દિશાવત ગ્રહણ કરેલાને પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેશાવકાશિક [નામે બીજું શિક્ષાપદ વ્રત છે.].
દેશવકાસિક પ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ - નયન પ્રયોગ, પેણ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહાર પુદ્ગલ પ્રક્ષેપ.
• વિવેચન-૩૮ :
દિગવત પૂર્વે વ્યાખ્યાત જ છે. તે ગૃહીંત દિપરિમણના દીર્ધ કાળ, ચાવજીવ, સંવત્સર, ચાતમાંસાદિ ભેદના સો યોજનાદિ રૂપcથી દરોજ તેટલા પ્રમાણમાં જવાનું અશક્ય હોવાથી પ્રતિદિન - પ્રહર, મુહર્ત આદિ ઉપલક્ષણથી પ્રમાણ કરણ - દિવસાદિ ગમન યોગ્ય દેશનું સ્થાપન તે પ્રતિદિનનું પ્રમાણ કરણ દેશાવકાસિક.
| દિગવતમાં ગૃહીત દિશાપરિમાણનો એક દેશ- અંશ, તેમાં ગમન આદિ ચેષ્ટા સ્થાન, દેશ અવકાશ, તેનાથી નિવૃત્ત તે દેશાવકાશિકત. અહીં પૂજયો કહે છે કે - ગૃહીત અણવતાદિની દીર્ધતર કાળ અવધિના વિરમણ છતાં પણ પ્રતિદિન સંક્ષેપ કરવો તેમ ઉપલક્ષણથી જાણવું અન્યથા તે વિષયના સંક્ષેપનો અભાવ થશે અથવા ભાવમાં પૃચ શિક્ષાપદ ભાવનો પ્રસંગ આવે, આટલો વિસ્તાર પૂરતો છે.
૧૮૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહીં આચાર્યો સર્પનું દૃષ્ટાંત પ્રરૂપે છે. જેમકે પૂર્વે તે સપને બાર યોજનનો વિષય હતો. પછી વિધાવાદી વડે અપસાર કરાતા એક યોજનમાં તેણે પોતાની દૃષ્ટિ
સ્થાપી. આ પ્રમાણે શ્રાવકોએ પણ દિવ્રત આગારમાં બહુ અપરાદ્ધવાન્ પછી દેશાવકાસિક વડે તેને ઘટાડતા જાય.
અથવા વિષનું દષ્ટાંત - અગદે એક અંગુલમાં સ્થાપેલું.
આ શિક્ષાવત પણ અતિચારરહિત પાલન કરવું જોઈએ. તેથી કહે છે કે દેશાવકાસિક વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ તેનું આચરણ ના કરવું તે આ પ્રમાણે -
- (૧) આનયન પ્રયોગ – કોઈ વિશિષ્ટ દેશાદિમાં ભૂદેશ અભિગ્રહમાં બહાર સ્વયં ગમનનો યોગ ન હોવાથી બીજાને સચિત્તાદિ દ્રવ્ય લાવવા માટે પ્રયોજે - સંદેશો આપીને મોલે કે તારે આ લાવવું તે આનયનપ્રયોગ.
(૨) પ્રેણપયોગ- ધરાર નોકરને મોકલવો તે પ્રેષ્ઠ પ્રયોગ. જેમકે અભિગૃહીત પર વિચાર દેશના વ્યતિક્રમના ભયથી, તારે અવશ્ય જ જઈને મારા ગાય આદિ લાવવા અથવા આ તારું કર્તવ્ય છે, એવો પ્રેણપયોગ.
(3) શબ્દાનુપાત - સ્વગૃહ વૃત્તિ પ્રાકાકાદિ છોડીને ભૂદેશનો અભિગ્રહ હોવાથી બહાર પ્રયોજન ઉત્પન્ન થતાં ત્યાં સ્વયં જવાનો યોગ ન હોવાથી વૃત્તિપાકારની નીકટવર્તીને બુદ્ધિપૂર્વક છીંક-ખાંસી આદિ શબ્દો કરીને તેમને જાગૃત કરવા તે શબ્દનો અનુપાત - ઉચ્ચારણ કર્યું જેથી બીજાના કાનમાં આનો શબ્દ પહોંચે.
(૪) રૂપાનુપાત - અભિગૃહીત દેશથી બહાર પ્રયોજન ભાવમાં શબ્દ ના ઉચ્ચારીને બીજાને સમીપ લાવવાને માટે પોતાના શરી-રૂપનું દર્શન તે રૂપાનુપાત.
(૫) બહિ:પગલપોપ - અભિગૃહિત દેશની બહાર પ્રયોજન થતાં બીજાને જાગૃત કરવા ટેકા આદિ ફેંકવા, તે પુદ્ગલ પ્રક્ષેપ.
દેશાવકાશિકનો આ અર્થ અભિગ્રહણ કરાતા, બહાર ગમનાગમન આદિ વ્યાપાજનિત પ્રાણીનું ઉપમદન થાય છે. તે સ્વયં કરે કે બીન વડે કરાવે તેમાં કોઈ કળ વિશેષ નથી. તેના કરતાં તો ઈયપિય વિશુદ્ધ કરતાં સ્વર્ય ગમનમાં ગુણ છે. બીજા વળી અનિપુણ હોય તો અશુદ્ધિ થાય છે.
સાતિચાર બીજું શિક્ષાપદ “દેશાવકાસિક' કહ્યું. હવે ત્રીજું શિક્ષાપદ કહે છે, તેનું આ સૂત્ર છે – • સૂત્ર-૩૯ :
પૌષધોપવાસ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - આહાર પૌષધ, શરીર સતકાર પૌષધ, બહાચર્ય પૌષધ, વ્યાપાર પૌષધ.
પૌષધોપવાસ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - આપતિલેખિતપુણ્યતિલેખિત શય્યા સંતાફ, અપમાર્જિત - દુઘમાર્જિત
શા સંતાક. અપતિલેખિત દુuતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, અપમાર્જિત દુઘમાર્જિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, પૌષધોપવાસની સમ્યફ પાલના ન કરવી છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
• ૬/૦૯ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮e
• વિવેચન-૭૯ :
આ પૌષધ શબ્દ રૂઢિથી પર્વમાં વર્તે છે. પર્વો તે આઠમ આદિ તિથિઓ છે. ‘પૂરણ કરવાથી પવ’ ધર્મના ઉપચય હેતુત્વની છે. પૌષધમાં ઉપવાસનો પૌષધોપવાસ. નિયમવિશેષ અભિધાનથી આ પૌષધોપવાસ છે અને આ પૌષધોપવાસ ચાર ભેદે છે–
(૧) આહાર પૌષધ :- “આહાર' પ્રસિદ્ધ છે તે વિષયક, તે નિમિતે પૌષધ તે આહાર પૌષધ. આહાર નિમિતે ધર્મપૂરણ પર્વ એમ સમજવું.
(૨) એ પ્રમાણે શરીર સત્કાર પૌષધ જાણવાં.
(3) બ્રહ્મચર્ય પૌષધિ - અહીં ચરણીય તે ચર્થ્ય. બ્રહ્મ-કુશલ અનુષ્ઠાન. બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બાકી પૂર્વવતું.
(૪) અવ્યાપાર પૌષધ - કુિત્સિત વ્યાપાર ત્યાગ
– આ આહાર પૌષધ બે ભેદે છે - દેશથી અને સર્વથી. દેશથી એટલે આયંબિલ કે એકાસણુ વગેરે. સર્વથી - ચાર પ્રકારનો પણ આહાર અહોરણ માટે પચ્ચકખાણ કરે.
શરીર પૌષધ - સ્નાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, પુષ્ય, ગંધ, તાંબૂલ અને વસ આભરણનો પરિત્યાગ. તે પણ સર્વથી અને દેશતી. દેશથી-અમુક શરીર સકાર કરીશ અને અમુક સકાર નહીં કરે અથવા સર્વથા ત્યાગ.
બ્રહ્મચર્ય પૌષધ - દેશથી અને સર્વથી. દેશી-દિવસના કે રાત્રિના. એક કે બે વખત. સર્વથી - અહોરણ બ્રહ્મચારી રહે.
વ્યાપાર પૌષધ - દેશતી અને સર્વથી. દેશથી - હું અમુક વ્યાપાર નહીં કરું. સર્વથી - સકલ વ્યાપાર હળ, ગાડું, ગૃહ પરાક્રમાદિ ન કરે.
અહીં દેશથી પૌષધ કરે છે તે સામાયિક કરે કે ન પણ કરે. જે સર્વ પૌષધ કરે છે, તે નિયમથી સામાયિક કરેલ હોય. જો ન કરે તો નિયમથી છેતરાય છે.
તે ક્યાં કરે ? ચૈત્યગૃહમાં, સાધુ પાસે, ઘેર કે પૌષધશાળામાં. મણિ અને સુવણને છોડીને, પુસ્તક ભણે કે વાંચે. ધર્મધ્યાન કરે, જેમકે - સાધુના આવા ગુણો છે, તેને ધારણ કરવા હું અસમર્થ છું.
આ શિક્ષાપદ વ્રતને અતિચાર હિત પાળવું જોઈએ, તેથી કહે છે પૌષધોપવાસ વતી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ ન આચરવા.
- (૧) અપચુપેક્ષિત દુuત્યુપેક્ષિત શય્યા-સંથારો :- અહીં જેણે પૌષઘઉપવાસ કરેલ હોય છે જેના ઉપર સંથારે તે ઘાસ, કુશ, કામળી, વસ્ત્રાદિ, તે સંતાક અને શસ્યા પ્રસિદ્ધ છે. પ્રત્યપેક્ષણ - પ્રાપ્ત થયેલ શય્યાદિને ચક્ષુ વડે નિરીક્ષણ કરવું, તે પ્રત્યુપેક્ષણ. તેમ ન કરવું તે અપ્રત્યુપેક્ષણ. ગુણ એટલે ઉત્ક્રાંત ચિત્તથી પ્રત્યુપેક્ષણ કરે તે દુuપેક્ષણ. શય્યા એ જ અથવા સંથારો તે શાસંસાર. એ પ્રમાણે બધે અર્થ કરવો. ઉપલક્ષણથી શા-સંથારાદિ ઉપયોગી પીઠલકાદિ પણ લેવા.
અહીં સામાચારી આ પ્રમાણે છે - પૌષધ કરેલને અપડિલેહિત શામાં આરોહવું કે સંથારામાં આરોહવું અથવા પૌષધશાળા વાપરવી. દર્ભવા કે શુભવા
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે ભૂમિમાં સંસ્કારવું, કાચિકી ભૂમિથી આવીને ફરી પડિલેહણ કરે, અન્યથા અતિયાર લાગે.
(૨) અપમાર્જિત પ્રમાર્જિત શય્યા-સંથારો. અહીં પ્રમાર્જના-શય્યા આદિનું આસેવન કાળે વસ્ત્રોમાંતાદિથી (પ્રમાર્થે). દુષ્ટ - એટલે અવિધિથી પ્રમાર્શે. બાકી ઉપર કહેલ છે.
(૩,૪) એ પ્રમાણે ઉચ્ચાર-પ્રશ્રવણ ભૂમિમાં પણ બંને જાણવા. ઉચ્ચાર, પ્રશ્રવણમાં થુંક-બળખો, મેલ આદિ ઉપલક્ષણથી લઈ લેવા.
(૫) પૌષધની સમ્યક્ પરિપાલના ન કરવી - પ્રવચનમાં કહેલ વિધિ અનુસાર નિપકંપ ચિતથી સેવન ન કરે. ભાવના આ છે - પૌષધ કરેલો અસ્થિર ચિત્ત થઈ, આહારમાં સર્વ કે દેશથી પ્રાર્થે, બીજા દિવસે પોતાના પારણાને માટે આ કે આ એવું કંઈ કરવાનું કહે અથવા ધર્મકથામાં અંતે વર્તે શરીર સકારમાં શરીર વર્તતા દાઢીમુંછ-વાળને શૃંગારના અભિપ્રાયથી સંસ્થાપે. ઉનાળામાં શરીરને જળથી સીંચે એ પ્રમાણે શરીર વિભૂષાના બધાં કારણોને ન પરિહરે. બ્રહ્મચર્યમાં આલોક કે પરલોકના ભોગોને પ્રાર્થે અથવા શબ્દાદિ વિષયોની અભિલાષા કરે. ક્યારે પૌષધ પૂરો થાય અને ક્યારે બ્રહ્મચર્ય છોડું એમ વિચારે. અવ્યાપારમાં સાવધ વ્યાપાર કરે અથવા કરું કે ન કરું એમ ચિંતવે.
આ પ્રમાણે પાંચ અતિચાર રહિત શુદ્ધ પાલન કરવું. સાતિયાર ત્રીજું શિક્ષપદ વ્રત કહ્યું. હવે ચોથું કહે છે – • સૂત્ર-૮૦ :
અતિથિ સંવિભાગ એટલે સાધક્સાળીને કાનીય અw-પાણી આપવા. દેશ, કાળ, શ્રદ્ધા, સત્કારયુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિથી સંયતોને દ્રવ્યોનું દાન આપવું.
આ અતિથિ વિભાગ વતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જાણવા - સચિત્ત નિક્ષેપણા, સચિત્તપિધાનતા, કાલાતિક્રમ, પરવ્યપદેશ, મારતા.
• વિવેચન-૮૦ :
અહીં ભોજનાર્થે ભોજનકાલે ઉપસ્થત-આવેલને અતિથિ કહે છે. તેમાં પોતાના માટે નિપાદિત આહારને ગૃહિવતીમાં મુખ્ય સાધુ જ અતિથિ કહેવાય, તેનો સંવિભાગ, તે અતિથિ સંવિભાગ. સંવિભાગના ગ્રહણથી પછી કમિિદ દોષના પરિહારાર્થે કહે છે. ન્યાયથી પ્રાપ્ત. આના દ્વારા અન્યાયથી આવેલનો પ્રતિષેધ કરેલ છે. કાનીય - ઉદગમાદિ દોષ હિત. આના દ્વારા એકલાનીયનો નિષેધ કર્યો. અન્નપાનાદિ દ્રવ્યો. આવિ શબ્દથી વા, પાત્ર, ઔષધ, ભેષજાદિ પણ લેવા. આના દ્વારા હિરણ્યાદિનો વિચ્છેદ કર્યો.
દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર ક્રમયુક્ત:- તેમાં રેશ - વિવિધ ઘઉં, કોદરા, કંગુ, ચોખા આદિની નિષ્પત્તિ થાય તે ત્રિ - સમિક્ષ કે દુર્મિક્ષ શ્રદ્વા - વિશુદ્ધ ચિત્ત પરિણામ. સTS - અભ્યત્યાન, આસનદાન, વંદન. પાછળ જવું તે. • પાકનું
નાન
Page #494
--------------------------------------------------------------------------
________________
- ૬૮૦ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૮૯
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
પેય આદિ પરિપાટીથી પ્રદાન. આ દેશાદિથી સમન્વિત. આના વડે વિપક્ષનો વિચ્છેદ જાણવો.
પ્રધાન ભક્તિ વડે, આના વડે ફળ પ્રાપ્તિમાં ભક્તિકૃત અતિશય કહેલ છે. તે આત્માનુગ્રહ બુદ્ધિથી આપે પણ સાધુને અનુગ્રહની બુદ્ધિથી નહીં. અહીં આ સામાચારી છે - શ્રાવકે પૈષધ પારીને નિયમથી સાધને દાન દીધા વિના ન પારવો. જોઈએ. અન્યદા ફરી અનિયમ થાય અથવા દાન દઈને પારે કે પારીને દાન આપે છે. કઈ રીતે? જો દેશ-કાળ હોય તો પોતાના શરીરની વિભૂષા કરીને સાધુની વસતિમાં જઈને નિમંત્રણા કરે કે ભિક્ષાને ગ્રહણ કરો. ત્યારે સાધુએ શું કરવું ?
કોઈ પગલાં, કોઈ મુખાનંતક, કોઈ પાત્રાનું પડિલેહણ કરે. જેથી અંતરાય દોષ ન થાય અને સ્થાપના દોષ પણ ન લાગે. શ્રાવક જે પહેલી પરિસિમાં નિમંત્રણ કરે તો જો નમસ્કાર સહિત નિવકારશી] હોય તો ત્યારે ગ્રહણ કરે, ન હોય તો ન ગ્રહણ કરે, જો ધન લાગે તો ગ્રહણ કરીને રાખી મૂકે. જો ઉગ્વાડા પોરિસિમાં પારણાવાળો કે બીજી પારે છે, તો તેને આપી દે, પછી તે શ્રાવકની સાથે જાય, સંઘાટક જાય પણ એકલો ન જાય. સાધુ આગળ અને શ્રાવક પાછળ ચાલે. ઘેર જઈને શ્રાવક આસના આપી નિમંત્રણા કરે. જો સાધુ બેસે તો ઘણું સુંદર, ન બેસે તો પણ વિનય પ્રયુકત થાય.
પછી સ્વયં ભોજન કે પાન આપે છે અથવા પોતે વાસણ પકડે અને તેની પત્ની વહોરાવે. અથવા સાધુને અપાય ત્યાં સુધી સ્થિર ઉભો રહે સાધુ પણ વાસણમાં દ્રવ્ય બાકી રહે, તે રીતે ગ્રહણ કરે જેથી પશ્ચાત્ કર્મદોષ ન લાગે. શ્રાવક વહોરાવી, વંદન કરી, સાધુને વિદાય આપે. વિદાય આપતા તેની પાછળ જાય. પછી પોતે ભોજન કરે.
કદાચ જો શ્રાવકને ન અપાય, તો શ્રાવકોને જમાડે.
વળી જો સાધુ ન હોય તો દેશ-કાળ-વેળામાં દિશાલોક કરવો જોઈએ. વિશુદ્ધ ભાવથી વિચારે કે – જો સાધુ આવશે તો મારો વિસ્તાર થશે.
આ શિક્ષાપદવત પણ અતિચારહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - અતિથિ સંવિભાગ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ આચરવા ન જોઈએ, તે આ પ્રમાણે -
(૧) સયિત નિક્ષેપ - સચિત એવા ઘઉં આદિમાં અાદિને મૂકવા, દાન ન દેવાની બુદ્ધિથી માયા-કપટ વડે એવું કરે.
(૨) સચિત્ત પિધાન - સચિત ફળાદિ વડે ઢાંકવું.
(3) કાલાતિક્રમ - કાળનો અતિક્રમ, ઉચિત એવો સાધુનો ભિક્ષાકાળ, તેને અતિક્રમીને કે આવ્યા પહેલાં ભોજન કરે - x • કહ્યું છે - કાળે રહેણકને આપતાં અર્ધ કરવું શક્ય નથી, તે જ કાળે ન આપતા હોઈ ગ્રાહક હોતું નથી.
(૪) પરવ્યપદેશ - પોતાના સિવાયના જે બીજા તે ‘પર’ તેનું છે તેમ કહેવું. સાધુ પૌષધોપવાસના પારણાકાળે ભિક્ષાને માટે આવે ત્યારે પ્રગટ અાદિ જોતા
શ્રાવક એમ કહે કે આ બીજાનું છે, મારું નથી, માટે આપીશ નહીં. કંઈક યાચના કરે તો પણ એમ કહે કે – આ ફલાણાનું છે, ત્યાં જઈને તમે માંગો.
(૫) માત્સર્ય - માંગે તો કોપ કરે, હોવા છતાં ન આપે અથવા વૈમનસ્યથી આપે તે પણ માત્સર્ય, કષાયકલુષિત ચિત્તથી આપે તે માત્સર્ય.
સાતિચાર ચોથું શિક્ષાપદવ્રત કહ્યું. આ શ્રાવકધર્મ છે. [પ્રશ્નો અણવતાદિ સિવાય કહેવાયેલ એવું શું છે ? તે કહે છે – • સૂત્ર-૮૧ -
આ પ્રમાણે શ્રાવકધર્મમાં પાંચ અણુવત, ત્રણ ગુણવંત વાવ-કથિત, ચાર શિક્ષuત ઈવસ્કથિત કહ્યા છે.
આ બધાંની પૂર્વે પાવકધમની મૂલવતુ સમ્યકત્વ છે તે આ - તે નિસર્ગથી કે અભિગમથી બે ભેદે અથવા પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવત અને ગુણવતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પ્રતિમા વગેરે વિશેષથી કરવા યોગ્ય છે.
અંતિમ મરણ સંબંધી સંલેખના ઝોસણા આરાધવી જોઈએ.
આ સંબંધે શ્રાવકને પાંચ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) આલોક સંવાંધી આશંસા, (૨) પરલોક સંવાંધી આશંસા, (૩) જીવિત સંબંધી આશંસા, (૪) મરણ સંબંધી આશંસા, (૫) કામભોગ સંબંધી આશંસા.
• વિવેચન-૮૧ -
અહીં શ્રાવક ધર્મમાં જ, અહીં જ અતિ શાક્યાદિના શ્રાવક ધર્મમાં નહીં. સમ્યકત્વ અભાવે આણવતાદિના અભાવથી. •X - પાંચ અણુવ્રતો પ્રતિપાદિત સ્વરૂપના ત્રણ ગુણવ્રતો ઉકત લક્ષણવાળા કે જે એક વખત ગ્રહણ કરી ચાવજીવ ભાવનીય છે. ચાર શિક્ષાપદ વ્રતો જેમાં શિક્ષા - અભ્યાસ, તેના પદો - સ્થાનો, તે જ વ્રત તે શિક્ષાપદuતો. ઈવક અર્થાત્ પ્રતિદિવસ અનુષ્ક્રય, સામાયિક અને દેશાવકાસિકમાં પુનઃ પુનઃ ઉચ્ચાર્ય છે જ્યારે પૌષધોપવાસ અને અતિથિ સંવિભાગ બંને પ્રતિ દિવસ અનુષ્ઠય છે. પણ પ્રતિદિવસ આચરણીય નથી.
| પ્રશ્ન આ આ શ્રાવકધર્મની વળી મૂલ વસ્તુ કેમ છે ?
[ઉતર] સમ્યકત્વ. તેથી ગ્રંયકાર કહે છે - આ પુનઃ શ્રાવકધર્મનું અહીં પુનઃ શબ્દ અવધારણાર્થે છે. આનું જ. કેમકે શાક્યાદિના શ્રમણોપાસક ધર્મમાં સમ્યકત્વનો અભાવ હોવાથી મૂલવસ્તુ સમ્યકત્વ નથી. આમાં અણુવ્રતાદિ ગુણાં તદ્ભાવ ભાવિત્વથી રહેલા છે તેવી વસ્તુ મૂલભૂત અને દ્વારભૂત છે. તેમાં સમ્યકત્વ પરિકીર્તિત છે.
સમ્યકત્વ - પ્રશમાદિ લક્ષણ. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણ સમ્યકત્વ છે. આ કેવી રીતે થાય ? તે કહે છે.
તે વસ્તુભૂત સમ્યકત્વ નિસર્ગથી કે અભિગમથી થાય છે. તેમાં નિસર્ગસ્વભાવ અને અધિગમ - યથાવસ્થિત પદાર્થનો બોધ.
[શંકા] મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ થાય છે, તો પછી નિસર્ગથી
Page #495
--------------------------------------------------------------------------
________________
• ૬૮૧ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૯૧
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - જો હું જલ્દી મરી જઉં તો સારું.
(૫) ભોગાશંસા પ્રયોગ :- જન્માંતરમાં હું ચક્રવર્તી થાઉં, વાસુદેવ કે મહામાંડલિક રાજા થઉં. શુભ રૂપવાન આદિ ચઉં.
–૦- આ પ્રમાણે શ્રાવક ધર્મ કહ્યો. -૦- પ્રભેદ સહિત દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરી.
- - હવે સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાન કહીશું. અથવા દેશોતર ગુણ પ્રત્યાખ્યાન શ્રાવકોને જ હોય છે તેનો અધિકાર જ કહ્યો. સવગુણ પ્રત્યાખ્યાન કંઈક ઉભય સાધારણ પણ છે, તેને હવે કહીશું.
અધ્યયન-૬-અંતર્ગત્ દેશ ઉત્તરગુણપત્યાખ્યાનનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
આદિ કેમ કહ્યું ? (સમાધાન] તે જ ક્ષયોપશમાદિ નિસર્ગ કે અધિગમ જન્મા છે, માટે દોષ નથી. કહ્યું છે - જેમ ઊઘરદેશ વનદવને પામીને બધું બાળી નાંખે છે, તેમ મિથ્યાત્વના અનુદયમાં જીવ પથમિક સમ્યકત્વ પામે છે. જીવાદિને ક્ષયોપશમ ભાવમાં અધિગમ છે, વિશુદ્ધ પરિણામથી જીવ અધિગમ સમ્યકત્વને પામે છે.
અહીં ભવોદધિમાં દપ્રાય સમ્યકત્વાદિ ભાવ રનો પ્રાપ્ત થાય. ઉપલબ્ધ જિનપ્રવચન સારથી જાણીને શ્રાવકે હંમેશા અપ્રમાદ બનીને અતિચારના પરિહારવાળા થવું જોઈએ. - x - તે માટે ગ્રંથકાર કહે છે “પાંચ અતિયાર વિશદ્ધ” ઈત્યાદિ સત્ર અને આ સમ્યકત્વ પર્વે નિરૂપિત શંકાદિ પાંચ અતિચારહિત અનુપાલનીય છે, તેમ જાણ.
તથા અણુવ્રત ગુણવતો પૂર્વે કહેલ સ્વરૂપવાળા દઢપણે અતિયાર રહિત જ પાળવા જોઈએ. તથા અભિગ્રહો - “કૃતલોચઇત પ્રદાનાદિ.” શુદ્ધ-ભંગાદિ અતિચાર રહિત જ પાળવા જોઈએ.
બીજા પણ પ્રતિમાદિ વિશેષ કરણયોગોને સમ્યક્ પાળવા જોઈએ તેમાં પ્રતિમા - પૂર્વોક્ત “દર્શનuત સામાયિક” ઈત્યાદિ અને અનિત્યાદિ ભાવના પણ લેવી. તતા અપશ્ચિમ મારણાંતિકી સંલેખના જોષણા આરાધના અતિચાર રહિત પાળવી જોઈએ.
પશ્ચિમ મરણ-પ્રાણત્યાગરૂપ. અહીં જો કે પ્રતિક્ષણ આવીવી-મરણ હોય છે, તો પણ તેને ગ્રહણ કરેલ નથી. તો શું ? સર્વ આયુના ક્ષય રૂ૫ મરણ જ અંત છે માટે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી. શરીર કષાય આદિને આના વડે સંલિખિત - પાતળા કરાય છે, તે સંલેખના - તપોવિશેષરૂપ, તેની ઝોષણા - સેવન, તેની આરાધના - અખંડકાળ કરવી છે.
અહીં આ સામાચારી છે :- આસેવિત ગૃહીંધર્મથી શ્રાવક વડે પછી નિકાંત થવું જોઈએ. એ પ્રમાણે ઉઘતને શ્રાવકધર્મ થાય છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કાળે સંસ્કાર શ્રમણ વડે થવાનું શક્ય નથી.
અપઢિમા મારણાંતિકી સંલેખના ઝોષણા આરાધના અતિચારહિત સમ્યક પાલન કસ્વી જોઈએ તે આ અતિયાર કયા છે ? તે બતાવે છે.
શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણવા પણ આચારવા નહીં :
(૧) ઈહલોકાશંસાપ્રયોગ :- મનુષ્યલોક, તેમાં આશંસા - અભિલાષા, તેનો પ્રયોગ. એ પ્રમાણે –
(૨) પરલોકાણંસહયોગ :- દેવલોકમાં આશંસા.
(3) જીવિતાશંસા પ્રયોગ :- જીવિત એટલે પ્રાણધારણ, તેમાં અભિલાષા, જેમકે ઘણો કાળ સુધી હું જીવું. આ વસ્ત્ર, માળા, પુસ્તક વાયનાદિ, પુજા દર્શનથી અને ઘણાં પરિવારના દર્શનથી છે. લોકો દ્વારા પ્રશંસા સાંભળીને માને કે - આ જીવિત જ કલ્યાણકારી છે.
(૪) મરણાશંસા પ્રયોગ:- કોઈ પ્રતિપન્ન અનશનની ગવેષણા ન કરે, સપર્યાય ન આદરે, કોઈ ગ્લાધા ન કરે. તેથી તેને આવા પ્રકારના ચિત પરિણામો જન્મે છે
Page #496
--------------------------------------------------------------------------
________________
૬૮૧ નિ -૧૫૬૨ થી ૧૫૬૪ છે અધ્યયન-૬-અંતર્ગત સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન છે
-x -x -x -x -x -x =x x xસર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનને જણાવતા નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૫૬૨ થી ૧૫૬૪ + વિવેચન :
(૧૫૬૨] પ્રત્યાખ્યાન ઉત્તર ગુણ વિષય પ્રકરણની સાધુને અહીં સુધી કહેવું • ક્ષપણાદિ, ક્ષપણના ગ્રહણથી ઉપવાસ આદિતે લેવા. મrfક ના ગ્રહણથી વિચિત્રાદિ
અભિગ્રહો લેવા. તે અનેક પ્રકારે કહેવા. અહીં સામાન્યથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાન નિરૂપણ અધિકારમાં અથવા '' શબ્દ કાર અર્થમાં લેતા તેમાં જ • સર્વોતગુણ પ્રત્યાખ્યાન પ્રકમમાં આ અધિકાર કહે છે. તે આ દશ પ્રકારે છે. હવે તે દશવિધને જ જણાવે છે -
[૧૫૬૩] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિણામકૃg, નિસ્વશેષ - તયા - [૧૫૬૪] સંકેત અને અદ્ધા. એ પ્રમાણે પ્રત્યાખ્યાન દશ ભેદે છે. સ્વયં અનુપાલનીય છે.
(૧) અનામત કસ્વામી અનામત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચકરણમાં અંતરાયના સદભાવથી પહેલાં જ તપ કરવો તે.
(૨) અતિકાંત કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતુ. (3) કોટિ સહિત • ઉભય પ્રત્યાખ્યાન કોટિ મળવાથી, ઉપવાસાદિ કરવા.
(૪) નિયંત્રિત - હંમેશાં ચંત્રિત, પ્રતિજ્ઞાતદિનાદિમાં ગ્લાનાદિના અંતરાય ભાવમાં પણ નિયમથી કરવા.
(૫) સાકાર • TWITY એટલે પ્રત્યાખ્યાન આપવાદ હેતુથી અનાભોગાદિ, આકાર સહિત તે સાકાર. (૬) અનાકાર • આગાર રતિ પ્રત્યાખ્યાન કરવું.
() પરિણામકૃ4 - દક્તિ આદિનું પરિણામ કરીને કરે. (૮) નિવશેષ • સમગ્ર રાશનાદિ વિષય. (૯) સંકેત - ચિલ, અંગુષ્ઠ આદિ સહ કેન વડે તે સંકેત - સચિહ. (૧૦) અદ્ધા : કાળ, પોરિસિ આદિ કાળમાન. પ્રત્યાખ્યાન શબ્દ ઉક્ત દશેમાં જોડવો. આ દશ ભેદ જ છે. • x -
(શંકા] આ પ્રત્યાખ્યાન પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાતવતુ છે, તો કેમ સ્વયં અકરણાદિ ભેદ ભિન્ન અનુપાલન કર્યું કે અન્યથા કરવું ?
(સમાધાન સ્વયં જ પાલન કરવું, બીજાના કારણે અનુમતિ કે નિષેધ ન કવો. બીજાને આહાર દાનમાં અને ગતિને ઉપદેશ દાનમાં જેમ સમાધિ રહે. આત્મા પીડાય નહીં તેમ પ્રવર્તવું જોઈએ. • x •
ધે અનંતર કહેલ દશવિધ પ્રત્યાખ્યાતાદિ ભેદના અવયવને અર્થોને જણાવવાની ઈચ્છાથી કહે છે -
• નિયુક્તિ-૧૫૬૫,૧૫૬૬-વિવેચન :
પર્યુષણા આવશે ત્યારે મને અંતરાય થશે. કયા કારણે ? ગુરુ વૈયાવચ્ચની, [3413]
૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપસ્વી કે પ્લાનની વૈયાવચ્ચથી. તો હાલ તપોકર્મ સ્વીકારું તે અનાગતકાળમાં તે પ્રત્યાખ્યાન કરવું તેને અનાગત પ્રત્યાખ્યાન કહ્યું.
આ બંને ગાયામાં ભાવાર્ય આ પ્રમાણે છે -
અનાગત પ્રત્યાખ્યાનમાં જેમ અનાગત તપ કસ્યો. પર્યુષણાનું ગ્રહણ અહીં વિકૃષ્ટ કરાય છે. સૌથી ઓછો અમ જેમ પર્યુષણામાં થાય, ચાતુમતિમાં છ8, પકિખમાં અભકાર્ય - ઉપવાસ કરે. અથવા બીજામાં સ્નાન અનુયાનાદિમાં ત્યારે મને અંતરાય થશે.
ગુર - આચાર્યો, તેમનું કર્તવ્ય છે, તેઓ કેમ કરતા નથી ? અથવા તેઓ અસહિષ્ણુ છે, અથવા બીજી કંઈ કોઈ આજ્ઞાને કરવાનું થશે. જેમકે ગ્રામાંતર ગમનાદિ અચવા શૈક્ષને લાવવો અથવા શરીર વૈયાવચ્ચે. ત્યારે તે ઉપવાસ કરે છે, ગુરુની વૈયાવચ્ચ કરી શકતો નથી. જે બીજો બંને કસ્વામાં સમર્થ છે, તે કરે છે. અથવા બીજે જે ઉપવાસ કરવાને સમર્થ છે, તે કરે છે, ન હોય કે ન મળે કે વિધિ ન જાણતો હોય ત્યારે જ ઉપવાસ પૂર્વે કરીને પછી તે પર્વ દિવસે ખાય. તે તપસ્વી ક્ષપકનું કર્તવ્ય છે.
ત્યારે કેમ ન કરે ? તેણે પ્રાપ્ત પર્યુષણાનો તપ પાર ઉતારેલ છે અથવા અસહિષ્ણુત્વથી સ્વયં પારણું કરેલ છે. ત્યારે સ્વયં જેની પાસે જવા માટે સમર્થ હોય ત્યાં જાય. * * * * *
ગ્લાનqને જાણે છે, તે દિવસે અસહિષ્ણુ થાય છે અથવા વૈધ એ કહ્યું કે આ દિવસમાં કરાશે અથવા સ્વયં જ ગંગરોગાદિ વડે તે દિવસોમાં અસહિષ્ણુ થાય. બાકી ગુરુ કહે તેમ કરવું.
કારણથી કુલ, ગણ, સંઘમાં અથવા આચાર્ય કે ગચ્છમાં તે પ્રમાણે જ કહેવું. પછી તે અનાગત કાળે તપ કરીને પછી પર્યુષણાદિમાં જમે છે. તેને તે પ્રકારની જ નિર્જરા, જેમ પર્યુષણાદિમાં થાય તેમ અનાગત કાળમાં પણ થાય છે, તેમ જાણવું.
• નિયુકિત-૧૫૬૭ થી ૧૫ર-વિવેચન :
[૧૫૬] પર્યુષણામાં જે તપ કોઈ કારણ ઉત્પન્ન થતાં ન કરે, તે જ દશર્વિ છે • ગુતૈયાવચ્ચને લીધે અથવા તપસ્વી કે ગ્લાનતા-બિમારીના કારણે.
[૧૫૬૮] તે આ તપ કર્મ જે કાળ અતિકાંત થયા પછી કરે તો આ પ્રત્યાખ્યાન • એ પ્રમાણે અતિકાંત કરવાથી અતિકાંત થાય છે તેમ જાણવું જોઈએ.
(૧૫૬૯] ભાવાર્થ-પર્યુષણામાં તપને તે જ કારણે ન કરે, જે ઉપવાસને માટે ગુતપસ્વી-પ્લાનના કારણોથી સમર્થ નથી. તે કાળ અતિકાંત થયા પછી કરે છે. વિભાષા પૂર્વવતું.
અતિકાંત દ્વારની વ્યાખ્યા કરી.
[૧૫ao] હવે કોટિ સહિત દ્વારનું વિવરણ કરતાં કહે છે - પ્રસ્થાપક એટલે પ્રારંભિક દિવસના પ્રત્યાખ્યાનના નિષ્ઠાપક • સમાપ્તિ દિવસતા. જે પ્રત્યાખ્યાનમાં બંને છેડાઓ મળે છે, તેને કોટિ સહિત કહે છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
૬/૮૧ નિ -૧૫૬૭ થી ૧૫૭૨
૧૫
ભાવાર્થ આ પ્રમાણે છે - તે આવા પ્રકારે તપોકર્મ સ્વીકારે છે જેમાં પ્રત્યાખ્યાનની ખૂણે ખૂણા મળે છે. કઈ રીતે ? પ્રત્યુષે આવશ્યકમાં ઉપવાસ સ્વીકારે. અહોરાત્ર રહીને પછી ફરી પણ ઉપવાસ કરે છે. અહીં બીજાની પ્રસ્થાપનામાં પહેલાંની નિષ્ઠાપની છે. આ બંને પણ ખૂણા એક્ત મળે છે. અઢમાદિમાં બે તરફથી કોટિ સહિત થાય છે. જે છેલ્લો દિવસ છે, તેની પણ એક કોટિ.
એ પ્રમાણે આયંબિલ, નિવિ, એકાસણામાં પણ જાણવું.
અથવા આ અન્ય વિધિ છે - ઉપવાસ કરીને આયંબિલથી મારે છે કરી ઉપવાસ કરે છે અને આયંબિલ કરે છે. એ પ્રમાણે એકાસણાદિથી પણ સંયોગ કરવો જોઈએ. નિQિગઈ આદિ બધામાં સદેશ અને વિદેશ.
કોટિ સહિત દ્વારા કહેવાયું. [૧૫૩૧] હવે નિયંત્રિત દ્વારનું નિરૂપણ કરતાં કહે છે –
મહિને મહિને તપ અમુક અમુક દિવસમાં આટલા છ આદિ કરવા. પછી નિરોગી હોય કે અનીરોગી, જ્યાં સુધી શ્વાસ ચાલે છે, જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી કરવા.
[૧૫૩૨] આ પ્રત્યાખ્યાન ઉક્ત સ્વરૂપ નિયંત્રિત પ્રત્યાખ્યાત છે. તે ધીપુરુષોએ - તીર્થકર અને ગણધરે પ્રરૂપિત છે. જે સાધુઓ તે સ્વીકારે છે. તેઓ નિયાણારહિત અને ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ થઈને કરે છે. - આ અધિકૃત પ્રત્યાખ્યાન સર્વકાળે કરાતું નથી. તો ક્યારે કરાય ? ચૌદપૂર્વી, જિનકલિકોમાં પ્રથમ એવા વજsષભ નારાય સંઘયણમાં થાય. હાલ તો આનો વિચ્છેદ જ છે.
(શંકા તો પૂર્વે કેમ બધાં જ સ્થવિરાદિએ કરેલું કે પછી ફકત જિનકલિકોએ જ કરેલું ?
(સમાઘાન] બધાંએ જ કરેલું તેથી કહે છે – સ્થવિરો પણ ત્યારે ચૌદપૂર્વી આદિ કાળમાં, અન્ય કાળમાં પણ કરેલ હતું.
ગાથાનો ભાવાર્થ - નિયંત્રિત એટલે નિયમિત, જેમકે અહીં કરવું જોઈએ અથવા અચ્છિન્ન - અહીં અવશ્ય કરવું જોઈએ. મહિને-મહિને અમુક દિવસે ઉપવાસ, છ, અઢમાદિ આટલા કરવા. વળી આ તપ સમર્થ હોય તો પણ કરે જ છે અને ગ્લાન-બિમાર થઈ જાય તો પણ કરે જ છે. ક્યાં સુધી ? શ્વાસ ચાલે ત્યાં સુધી.
અને આ પ્રત્યાખ્યાન પહેલાં સંઘયણીને અપતિબદ્ધ, અનિશ્ચિત છે. અહીં કે તહીં પણ અવધારણ કરાય છે. • xx- વળી આ ચૌદપૂર્વી વડે પહેલાં સંઘયણથી અને જિનકલાની સાથે વિચ્છેદ પામ્યું છે.
તે કાળમાં આચાર્યો, જિનકલિકો, સ્થવિરો ત્યારે કરતાં હતા. નિયંત્રિત દ્વારની વ્યાખ્યા કરી. o હવે સાકાર દ્વારની વ્યાખ્યા કરવા માટે કહે છે :
૧૯૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૫૩૩-વિવેચન :
આ મહાનય અને મહાનું છે. આ બંને અતિશયથી મહાન અને મહત્તર છે. આસિયને તમારા પ્રભૂત આવા પ્રકારના આકારની સત્તા જણાવવાને માટે બહુવચન છે, તેથી મહતર આકારોથી હેતુભૂત બીજા અનાભોગાદિમાં કારણ ઉત્પન્ન થતાં ભોજન ક્રિયાને હું કરીશ. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાકારકૃતુ.
અવયવાર્થ વળી આગાર સહિત તે સાગાર. ગારો આગાળના સૂબાનુગમમાં કહીશું. તેમાં મહત્તર આગારોથી - મોટા પ્રયોજનોથી, તે ઉપવાસનું પચ્ચકખાણ કરે, ત્યારે આચાર્યો વડે કહેવાય કે – અમુક ગામે જવું. ત્યારે તે કહે કે તારે આજે ઉપવાસ છે જો ત્યારે તે સમર્થ હોય તો ઉપવાસ પણ કરે અને કામ માટે પણ જાય જો તે ન કરી શકે તેમ હોય તો બીજા ઉપવાસી કે બિનઉપવાસી જે કરવાને સમર્થ હોય તે જાય.
જો કોઈ બીજું ન હોય અથવા કાર્ય માટે અસમર્થ હોય, ત્યારે તે જ ઉપવાસકારીને ગુરુ મોકલે છે.
આ રીતે તેને ઉપવાસથી જે નિર્જરા થાય, તે જ ગુના નિયોગને કારણે જમવા છતાં પણ થાય છે, તેમ તે કરવાથી લાભ મળવા છતાં પણ અત્યંત વિનાશ પામે છે.
- જો થોડો હોય તો જે નવકારશી કે પોરિસીમાં તેને મોકલે, જો પારણાવાળો ન હોય અથવા અસહિષ્ણુ હોય તો ગુરુ કહે તેમ કરે.
એ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે બીજા કાર્યોમાં કુલ, ગણ, સંઘના કાયદિમાં પણ કહેવું. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાગારકૃત.
આ પ્રમાણે સાગાર દ્વાર કહ્યું. -o– હવે નિરાકાર દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે – • નિયુક્તિ-૧૫૩૪-વિવેચન :
નિશાયથી અપગત કારણ - પ્રયોજન જેમાં છે તે નિયંતિકારણ. તેમાં સાધુ, મહત્ત-પ્રયોજન વિશેષથી તેના ફળના અભાવથી ન કરે, તે મiાર થતુ કાર્યનો અભાવે.
ક્યાં ? કાંતારવૃત્તિમાં અને દુર્મિક્ષતામાં, જે કરાય છે તે એવા પ્રકારે પ્રત્યાખ્યાન થાય તે નિરાકાર પ્રત્યાખ્યાન.
આનો ભાવાર્થ કહે છે – નિર્યાત કારણથી તેને જો અહીં કોઈ વૃત્તિ ન હોય ત્યારે મહારાદિ આગારો ન કરે, અનાભોગ ચાને સાકાર કરે. કયા નિમિતે ? લાકડું કે આંગળી મોઢામાં મૂકાય તો અનાભોગથી કે સહસા. તેથી બે આગાર કરાય છે. તે ક્યાં થાય ? કાંતારમાં, જેમકે – શણપલિ આદિમાં કાંતારમાં વૃત્તિઆજીવિકા પ્રાપ્ત થતી નથી.
અથવા પ્રત્યેનીક વડે પ્રતિષેધ કરાયેલ હોય, દુકાળ વર્તતા હોય, ભ્રમણ કરવા છતાં પ્રાપ્ત ન થાય અથવા એમ જાણે કે હું જીવી શકીશ નહીં ત્યારે નિરાકાર
Page #498
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ૬/૮૧ નિ - ૧૫૭૪
પ્રત્યાખ્યાન થાય.
૧૯૭
અનાકાર દ્વારની વ્યાખ્યા કરી,
—– હવે કૃતપરિમાણદ્વારને આશ્રીને કહે છે. • નિયુક્તિ-૧૫૭૫ + વિવેચન :
દત્તિ વડે કે કવલ વડે, ગૃહ વડે કે ભિક્ષા વડે અથવા દ્રવ્યોતી-ઓદનાદિ વડે આહાને માટે જે પ્રમાણ વડે ભોજન પરિત્યાગ કરે છે, તે કૃત પરિણામ પ્રત્યાખ્યાન. અવયવાર્થ-વળી દતિ વડે આજ મારે એક કે બે દત્તિ લેવી. અથવા ત્રણ, ચાર, પાંચ દત્તિઓ. દતિનું પરિમાણ કઈ રીતે ? એક દાણો પણ પડે તો પણ એકા દત્તિ, કડછી વડે નાંખે તો પણ જેટલી વાર નાંખે તેટલી દત્તિઓ જાણવી. એ પ્રમાણે એક કવળથી યાવત્ બત્રીશ કવલ પર્યન્ત.
ગૃહોમાં એક આદિ ઘરની ભિક્ષા વડે ચલાવે. એ રીતે દ્રવ્યમાં એક, બે, ત્રણ આદિ દ્રવ્યોથી, અમુક ઓદન કે ખાધક વિધિ વડે અથવા આયંબિલ આદિથી
પરિમાણ કરે.
૦ કૃત પરિમાણ દ્વાર કહેવાયું.
—– હવે નિરવશેષ દ્વાર અવયવાર્ય જણાવે છે
• નિયુક્તિ-૧૫૭૬-વિવેચન :
બધાં અસન કે બધાં પાનક સર્વ ખાધ ભોજનય-વિવિધ ખાધ પ્રકાર અને ભોજન પ્રકારનો પરિત્યાગ કરે છે. સર્વ ભાવથી - સર્વ પ્રકારે આ નિરવશેષ પ્રત્યાખ્યાન તીર્થંકર અને ગણધરોએ કહેલ છે.
વિસ્તારથી વળી જે ભોજન સત્તર પ્રકારે ત્યજે છે, પાણી એક ભેદે તજે છે. ખાધ-આમ આદિ. સ્વાધ-અનેકવિધ મધુ આદિ. આ બધું જ્યાં સુધી ત્યજી દે તે નિસ્વશેષ જાણવું.
૦ આ રીતે નિવશેષ દ્વાર પૂરુ થયું.
—– હવે સંકેત દ્વારને વિસ્તારાર્થે પ્રતિપાદિત કરે છે –
• નિયુક્તિ-૧૫૭૭-વિવેચન :
અંગુષ્ઠ અને મુદ્ઘિ, ગ્રંથિ, ગૃહ, સ્વેદ, ઉચ્છ્વાસ, સ્તિબુક, જ્યોતિક ઈત્યાદિને ચિહ્ન કરીને જે કરાય છે, તે સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે.
કોણે સંકેત પ્રત્યાખ્યાન કહ્યું ? ધી - અનંતજ્ઞાની વડે.
અવયવાર્થ ફરી શ્વેત એટલે ચિહ્ન, કેત સહિત કે સંકેત અર્થાત્ ચિહ્ન સહિત. “સાધુ કે શ્રાવક બંને પરચકખાણમાં કોઈ ચિહ્નનો અભિગ્રહ કરે છે. ચાવત્ આ પ્રમાણે હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં.
તે ચિહ્નો આ પ્રમાણે છે – અંગુઠો, મુદ્ઘિ, ગ્રંથિ ઈત્યાદિ.
તેમાં શ્રાવક પોરિસિ પ્રત્યાખ્યાનવાળો હોય, તે ક્ષેત્રમાં જાય કે ઘેર રહે પણ ત્યાં સુધી ભોજન ન કરે. તેને નિશ્ચે અપ્રત્યાખ્યાનમાં રહેવાનું વર્તતું નથી. ત્યારે તે અંગુઠાનું ચિહ્ન કરે છે. જ્યાં સુધી ન મુકું ત્યાં સુધી ભોજન ન કરું અથવા જ્યાં
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સુધી ગાંઠ ન ખોલું ત્યાં સુધી ન જમું ચાવત્ ઘરમાં પ્રવેશ ન કરું, જ્યાં સુધી પરસેવો નાશ ન પામે.
૧૯૮
અથવા આટલા ઉચ્છ્વાસ પાણી કે મંચિકામાં લઉ અથવા આટલા સ્તબુક, ઝાકળ બિંદુ રહે અથવા જ્યાં સુધી દીવો બળતો હોય ત્યાં સુધી હું ભોજન ન લઉં.
માત્ર ભોજનમાં જ નહીં, બીજા પણ અભિગ્રહ વિશેષમાં સંકેત પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે શ્રાવકની વિધિ કહી.
સાધુ પણ પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં શું અપ્રત્યાખ્યાની રહે? તેથી તેણ પણ સંકેત પ્રત્યાખ્યાન કરવું જોઈએ.
૦ સંકેત પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી.
—– હવે અદ્ધા દ્વારને પ્રતિપાદિત કરવા કહે છે –
• નિયુક્તિ-૧૫૭૮-વિવેચન :
અદ્ધા - કાળનું પ્રત્યાખ્યાન જે કામ પ્રમાણ છેદથી થાય છે તે પુરિમટ્ટ, પોરિસિ વડે મુહૂર્ત માસ અર્ધમાસ વડે થાય.
ગાથાનો અવયવાર્થ હવે કહે છે –
-
શ્રદ્ધા એટલે ‘કાળ', કાળ જેનું પરિમાણ છે તે કાળ વડે બદ્ધ એવું કાલિક પ્રત્યાખ્યાન. તે આ પ્રમાણે - નમસ્કારસહિત, પોરિસિ, પુરિમટ્ટ, એકાસણું, અર્ધમાસક્ષમમ, માસક્ષમણ, બે દિવસે કે બેમાસી ચાવત્ છ માસ સુધીના પ્રત્યાખ્યાન
કરવા.
૦ આ અદ્ધપ્રત્યાખ્યાન કહ્યું.
૦ હવે પ્રત્યાખ્યાનના દશ ભેદોનો ઉપસંહાર કરતા કહે છે –
• નિર્યુક્તિ-૧૫૭૯ થી ૧૫૮૪ + વિવેચન :
[૧૫૭૯] દશવિધ પ્રત્યાખ્યાન ગુરુના ઉપદેશથી કહ્યા. પ્રત્યાખ્યાન કરેલ હોય તેના માટેની વિધિ હવે સંક્ષેપથી કહીશ.
કૃતપ્રત્યાક્યાન - જેણે પચ્ચકખાણ કરેલ છે, તેવા પ્રકારના, તેની વિધિ હવે હું આગળ સંક્ષેપથી કહીશ.
[૧૫૮૦] પ્રત્યાખ્યાન અધિકાર જ કહે છે - શું કહે છે ?
જેમ જીવઘાત-પ્રાણાતિપાતમાં પ્રત્યાખ્યાન કરતા તેનો પચ્ચકખાણ કર્યા જેમ જીવઘાત - બીજા પ્રાણીનો ઘાત કરતો નથી [કરાવતો નથી.] કેમ ? પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તેવા ભયથી.
ભાવાર્થ - ખવાય તે અશન-ભાત આદિ તેનું દાન તે અશનદાન. આ અશનદાનમાં, અશન શબ્દ પાન આદિના ઉપલક્ષણાર્થે છે. તેથી એવું કહેવા માંગે છે કે – પ્રત્યાખ્યાન કરેલ હોય તે બીજાને અશનાદિદાનમાં ધ્રુવ કારણ છે - અવશ્ય ભોજન ક્રિયા કારણ છે. કેમકે અશનાદિનો લાભ થવાથી ભોજન-ખાવાની ક્રિયાનો સદ્ભાવ છે તો શું?
પ્રત્યાખ્યાન ભંગનો દોષ ન લાગે ?
Page #499
--------------------------------------------------------------------------
________________
= ૬/૮૧ નિ - ૧૫૯ થી ૧૫૮૪
૧૯
૨૦૦
૧૫૮૧] જો એમ માનીએ તો પ્રત્યાખ્યાન કર્યા હોય તેવો પુરુષ આયાયદિને - આયાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, વૃદ્ધ આદિને અશન આદિ કંઈ ન આપે.
જો આપે તો વૈયાવચ્ચ લાભ થાય, તેથી કહે છે –
વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાનતા નથી. જો હોય અને પડિલામે તો તેનાથી શું ?
એ પ્રમાણે શિષ્યજનના હિતને માટે બીજાના અભિપ્રાયની આશંકાથી ગુરુ તેમને જણાવે છે કે –
૧૫૮૨) અહીં ત્રિવિધ ત્રિવિધેન પ્રત્યાખ્યાન નથી.
કવિધ એટલે કરણ, કરાવણ, અનુમતિ. કવિધે - મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી અશનાદિના પ્રત્યાખ્યાન નથી.
આથી સમજણ વગનો ઉપાલંભ શિષ્યના મતે અપાયો છે. તેથી બીજાને અશનાદિનું દાન આપવું કહ્યું છે. તે હેતુથી - કારણથી ભોજન ક્રિયા વિષયક બીજાને દાન કરવું તે શુદ્ધ - આશંસાદિ દોષરહિત છે.
ઉક્ત કારણે સાધુને તે પ્રત્યાખ્યાનના ભંગરૂપ ન થાય. કેમકે તેણે ત્રિવિધ ત્રિવિધે પ્રત્યાખ્યાન કરેલા નથી.
[૧૫૮૩] સ્વયં જ • આત્મા વડે જ અનુપાલનીય પ્રત્યાખ્યાન નિયુક્તિકારે કહેલ છે. તેમાં દાન દેવાનો કે ઉપદેશ દેવાનો પ્રતિબંધ નથી.
તેમાં જાતે લાવીને દાન કરવું - વિતરણ કરવું. શ્રાવકાદિના કુળોમાં દાનનો ઉપદેશ કરવો. જો આમ છે તો જેમ સમાધિ રહે કે જેટલું સામર્થ્ય હોય તે પ્રમાણે બાળ આદિને આપવું કે ઉપદેશ કરવો.
[૧૫૮૪] આ જ અને સ્પષ્ટ કરતાં કહે છે -
પ્રત્યાખ્યાન કરેલો પણ આચાર્ય, ગ્લાન, બાળ અને વૃદ્ધ સાધુને શનાદિ આપતો કૃતવીચારનો લાભ પામે છે.
અહીં સામાચારી આ પ્રમાણે વર્તે છે -
પોતે જાતે ઉપવાસી હોય તો પણ સાધુઓને માટે ભોજન-પાન લાવીને આપે. પોતાનું છતું વીર્ય ન ગોપવે. પોતાની શક્તિ હોય તો બીજા કોઈને એવી આજ્ઞા ન કરે કે અમુક સાધુ માટે લાવીને આપો. તેથી પોતાનું સામર્થ્ય હોય ત્યારે આચાર્ય,
પ્લાન, બાળ, વૃદ્ધ અને મહેમાન સાધુને માટે અથવા ગયાને માટે અથવા સજ્ઞાતીય કુળને માટે કે અજ્ઞાતીયોને માટે પોતાની લબ્ધિ અનુસાર બધું જ લાવીને આપે કે અપાવે. પરિચિતો કે સંખડીમાંથી અપાવે.
આ રીતે દાનાધિકાર કહ્યો. હવે ઉપદેશાધિકાર -
સંવિગ્નને, બીજા સાંભોગિકોને ઉપદેશ આપે કે આટલા દાનકૂળો અથવા શ્રાદ્ધકુળો છે. પોતે સમર્થ ન હોય તો સાંભોગિકોને ઉપદેશ આપવામાં કોઈ દોષ નથી.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે જો પાણીને માટે અથવા સંજ્ઞા ભૂમિ જતાં સંબડી ભોજનાદિ હોય, તિ જાણે તો સાધુઓને અમુક સ્થાને સંખડી છે, એ પ્રમાણે ઉપદેશ આપે.
એ રીતે ઉપદેશાધિકાર કહ્યો.
દાનમાં જેમ સમાધિ રહે તેમ અને ઉપદેશમાં જેમ સામર્થ્ય હોય તેમ કરે. જો તે અશનાદિ લાવવા શક્તિમાન હોય તો લાવીને આપે. જો તે સમર્થ ન હોય તો અપાવે અથવા ઉપદેશ કરે, જે-જે પ્રમાણે સાધુને કે પોતાને સમાધિ રહે તે-તે પ્રકારે પ્રયત્ન કરવો જોઈં.
એ રીતે “યથાસમાધિ' દ્વાર કહ્યું. o હવે આ જ અર્થને જણાવવા ભાષ્યકારશ્રી કહે છે - • ભાગ-૨૪૪ + વિવેચન :
સંવિઝન અને અન્ય સાંભોગિકોને શ્રાદ્ધ કુળોનો ઉપદેશ આપે અથા જેમ સમાધિ રહે તેમ સાંભોગિકોને અશનાદિ આપે.
હવે પ્રત્યાખ્યાન શુદ્ધિ બતાવે છે, તેથી ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૨૪૫, નિયુક્તિ-૧૫૮૫-વિવેચન :શોધન એટલે શુદ્ધિ, તે પ્રત્યાખ્યાનની છ ભેદે છે –
શ્રમણ સમયકેતુ અર્થાત્ સાધુ સિદ્ધાંત ચિત ભૂતોથી પ્રજ્ઞપ્ત છે. કોણે પ્રરૂપી છે? ઋષભાદિ તીર્થકરો.
તેને હું કહીશ. કઈ રીતે? સંક્ષેપથી. o હવે તે પવિધત્વ - છ ભેદોને દર્શાવતા કહે છે –
તે શુદ્ધિ છ ભેદે છે, તે આ પ્રમાણે - શ્રદ્ધાન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ, વિનયશુદ્ધિ. અનુભાષણા શુદ્ધિ અને અનુપાલના શુદ્ધિ તથા છઠ્ઠી-ભાવશુદ્ધિ.
શુદ્ધિ શબ્દ દ્વારના ઉપલક્ષણાર્થે છે. અહીં સંક્ષેપાર્થ કહ્યો.
હવે આ નિયુક્તિ ગાથાનો અવયવાર્થ ભાષ્યકાર જ કહેશે. તેમાં મધ દ્વાર અવયવના પ્રતિપાદનાર્થે કહે છે –
• ભાષ્ય-૨૪૬,૨૪૩ + વિવેચન :
પ્રત્યાખ્યાન સર્વજ્ઞ ભાષિત છે, જે જ્યાં જે કાળમાં તેની શ્રદ્ધા કરે છે, તે મનુષ્યને શ્રદ્ધાશુદ્ધ જાણવો. [આ ગાથાર્થ કહ્યો.]
[વિશેષ આ પ્રમાણે -] સર્વજ્ઞ ભાષિત એટલે તીર્થંકર પ્રણિત છે. જે સતાવીશ ભેદમાંનું કોઈપણ હોય. આ સત્તાવીશ ભેદ આ પ્રમાણે - પાંચ ભેદે સાધુના મૂલગુણ પ્રત્યાખ્યાન, દશભેદે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને બાર ભેદે શ્રાવકોના પ્રત્યાખ્યાન એમ ૨૭-સ્થાય.
જ્યાં જિનકલામાં ચાર ચામમાં કે પાંચ ગામમાં અથવા શ્રાવકધર્મમાં “જ્યારે'સુકાળમાં કે દુકાળમાં પૂર્વાર્ણમાં કે પરાણમાં, કાળચરમકાળમાં તેની જે મનુષ્ય શ્રદ્ધા કરે છે, તે તેના અભેદ ઉપચારથી તેને જ તેવા પ્રકારની પરિણતત્વથી જાણે છે. તેને શ્રદ્ધાશુદ્ધ જાણવા.
Page #500
--------------------------------------------------------------------------
________________
He ૬/૮૧ નિ - ૧૫૮૫,
ભા. ૨૪૬,૨૪૩
૨૦૧
હવે જ્ઞાનશુદ્ધને પ્રતિપાદિત કરે છે –
જે કલામાં જે પ્રત્યાખ્યાન હોય તે કરવું જોઈએ. મૂળગુણ અને ઉત્તગુણમાં તે જાણવું તેને જ્ઞાનશુદ્ધ કહ્યું. [આ ગાથાર્થ છે.]
[હવે વિશેષાર્થ-] પ્રત્યાખ્યાનને જાણે છે. વન્ય - જિનકા આદિમાં, જે પ્રત્યાખ્યાન જેમાં હોય છે, તે કરવું જોઈએ.
હવે વિનયશુદ્ધને કહે છે, તેમાં આ ગાથા છે – • ભાષ્ય-૨૪૮ થી ૫૩-વિવેચન :
[૨૪૮] કૃતિક-વંદનકના. વિશુદ્ધિ - નિરવઘકરણ ક્રિયાને જે પ્રયોજે છે, તે. પ્રત્યાખ્યાનકાળમાં અન્યૂનાતિરિક્ત વિશુદ્ધિ મન-વચન-કાય ગુપ્ત થઈને પ્રત્યાખ્યાતાના પરિમાણવથી પ્રત્યાખ્યાનને તું વિનયથી જાણ. તેને વિનયથી શુદ્ધ જાણવા.
[૨૪૯] હવે અનુભાષણા શુદ્ધને પ્રતિપાદન કરતાં કહે છે –
કૃતિકર્મ કરેલા પ્રત્યાખ્યાન કરતા ગુરુવચનનું અનુભાષણ કરે છે, અર્થાત્ લઘુતર શબ્દથી ભણે છે.
કઈ રીતે અનુભાષણ કરે ? અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ. આના વડે અનુભાષણા યન જણાવે છે. જયારે ગુરુ કહે કે “વોસિરે” ત્યારે પચ્ચકખાણ લેનાર પણ કહે છે – “વોસિરામિ” બાકી ગુરુ બોલે તેની સદેશ બોલવું જોઈએ. કેવા થઈને ? અંજલિ જોડીને અભિમુખ રહીને બોલે તેમને અનુભાષણા શુદ્ધ જાણ એ પ્રમાણે ગાથાર્થ કહ્યો.
[૨૫] હવે અનુપાલનાસુદ્ધને કહે છે –
કાંતાર - અરણ્યમાં, દુભિક્ષ - કાળવિભ્રમ, દુકાળ. અથવા તો જવરાદિ આતંક વધારે ઉત્પન્ન થતાં જે પાસના કરેલ હોય, જેનો ભંગ ન થયો હોય તેને અનુપાલના શુદ્ધ જાણ.
આ ઉદગમ દોષો સોળ, ઉત્પાદન દોષો સોળ અને એષણા દોષો દશ, આ બધાં મળીને બેતાલીશ દોષ થાય છે. તે નિત્ય પ્રતિષિદ્ધ છે. આ દોષોથી કાંતાદુર્ભિક્ષમાં ભંગ થતો નથી.
[૫૧] હવે ભાવ શુદ્ધને કહે છે –
સગથી - અભિવંગ, આસક્તિરૂપથી, હેપથી - ચાપીતિલક્ષણથી, પરિણામથી • આલોક આદિ આશંસા લક્ષણથી અથવા ખંભાદિ વફ્ટમાણથી દુષિત-કલુષિત ન થાય તો તેવા પચ્ચકખાણને ભાવવિશુદ્ધ જાણવું. એ ગાવાનો સંક્ષેપાર્થ કહ્યો.
આ ગાવાનો અવયવાર્થ આ પ્રમાણે છે –
ગ વડે આ પૂજાય છે, તો હું પણ તે પ્રમાણે કરું તો હું પણ પૂજાઈશ એવા રાગથી પ્રત્યાખ્યાન કરે. દ્વેષથી તે પ્રમાણે કરે - લોકો મારી પાસે આવી પડે, જેથી આનો આદર ન થાય માટે પ્રત્યાખ્યાન કરે. પરિણામથી. આલોકને માટે નહીં, પરલોકને માટે નહીં, કીર્તિ-વર્ણ-યશ-શબ્દ હેતુથી કે અન્ન, પાન, વમના લોભથી અથવા શયન, આસન, વસ્ત્રના હેતુથી.
૨૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આવી કોઈપણ રીતે પ્રત્યાખ્યાન ન કરે તે ભાવશુદ્ધ પ્રત્યાખ્યાન.
[૫૨] આ પ્રમાણે અનંતર વર્ણિત છ સ્થાનો વડે શ્રદ્ધા આદિથી જે પ્રત્યાખ્યાન દૂષિત નથી, કલુષિત નથી. તેને શુદ્ધ જાણવું.
તેના પ્રતિપો જે અશ્રદ્ધાનાદિ દોષથી અશુદ્ધ છે તેને તું શુદ્ધ પ્રત્યાખ્યાન જાણ.
[૫૩] પરિણામથી ન દૂષિત હોય છે જે કહ્યું. તેમાં પરિણામને જણાવવા માટે આ પ્રમાણે કરે છે –
ખંભથી - માનવી, ક્રોધથી, અનાભોગવી - વિસ્મૃતિથી, પૂછ્યા વિના, અવિધમાનતાથી જે પરિણામ છે તે, દૂષિત પ્રત્યાખ્યાન થાય.
હવે ઉપરોક્ત પદોને વિદ્વાનો વિસ્તારથી કહે છે – (૧) ખંભથી એવું માને કે હું પ્રત્યાખ્યાન કરું તો માન મળશે.
(૨) ક્રોધથી નિર્ભર્સના કે પશ્ચિોયણાદિથી ભોજન કરવા ન ઈચ્છે - તેથી ક્રોધથી અભકાર્ય - ઉપવાસ કરે.
(3) અનાપૃચ્છા - પૂછ્યા વિના જમે, જેથી કોઈ રોકે નહીં. અથવા ન પૂછવા માટે ઉપવાસનું પચ્ચકખાણ કરે.
(૪) અથવા હું ખાઈશ પછી કહી દઈશ કે ભૂલી ગયો. આ તો ખોટું છે તેના કરતાં કંઈ ખાવું જ નથી. માટે પ્રત્યાખ્યાન કરવું તેવા પરિણામથી ઉપવાસ કરે તો આ અશુદ્ધ પચ્ચકખાણ છે.
આ પરિણામથી અશુદ્ધદ્વારને કહ્યું.
તે પૂર્વ વર્ણિત આલોક યશ - કીર્તિ, વર્ણાદિ. અથવા આ ખંભાદિ અપાય છે, હું પ્રત્યાખ્યાન કરું તો મને કોઈ કાઢશે નહીં. અથવા આ લોકો પ્રત્યાખ્યાન કરતા નથી, એ પ્રમાણે ન કલ્પે.
વિહુ • જ્ઞાયક, તેને શુદ્ધ પચ્ચકખાણ થાય, તે અન્યથા ન કરે કેમકે તે જ્ઞાયક છે. તેથી જ્ઞાયક એ પ્રમાણ છે. જાણીને પછી સુખેથી પરિહાર કરાયેલ જાણવું. તેને શુદ્ધિ થાય છે.
૦ પ્રત્યાખ્યાન સમાપ્ત થયું છે - મૂળ દ્વાર ગાથામાં પ્રત્યાખ્યાન દ્વારની વ્યાખ્યા કરી.
- બાકીના પ્રત્યાખ્યાતા આદિ પાંચ દ્વારો નામનિષ નિક્ષેપા અંતર્ગતુ હોવા છતાં હું સૂબાનુગમ પછી વ્યાખ્યા કરીશ.
શા માટે ? તે કહે છે – જે કારણે પ્રત્યાખ્યાન સૂવાનુગમથી પરમાર્થથી સમાપ્તિને પામે છે.
- આની મધ્યે અધ્યયનનો શબ્દાર્થ કહેવો જોઈએ. પણ તે બીજે કહેવાઈ ગયો છે, માટે અહીં કહેતા નથી.
- નામનિપન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિક્ષેપનો અવસર છે તે સૂગ હોય તો થાય. સૂગ અનુગમમાં બે ભેદ છે - માનુગમ અને નિર્યુક્તિ અનુગમ. તેમાં
Page #501
--------------------------------------------------------------------------
________________
૬૦ ૬/૮૧ નિં - ૧૫૮૫, ભા. ૨૪૮ થી ૨૫૩
નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે – (૧) નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ, (૨) ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ, (૩) સૂઝસ્પર્થિક નિર્યુક્તિ અનુગમ. તેમાં પણ નિક્ષેપ નિયુક્તિ અનુગમ અનુગત છે અને કહેવાશે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ આ બે દ્વારગાથા વડે જાણવો જોઈએ. જેમકે – મે નિમે ય ઈત્યાદિ િતિવિષં ઈત્યાદિ.
સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂત્ર હોય તો થાય છે. સૂત્ર સૂત્રાનુગમથી થાય. તે અવસર પ્રાપ્ત પાંચ સૂત્રાદિમાં એક સાથે જાય છે. તે આ − (૧) સૂત્ર, (૨) સૂત્રાનુગમ, (૩) સૂત્રાલાપક, (૪) નિક્ષેપ, (૫) સૂત્ર સ્પર્શ નિયુક્તિ. વધું વિસ્તાર
-
સામાયિક અધ્યયનથી જાણવો.
• સૂત્ર-૮૨ -
સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે આહારના પચ્ચકખાણ કરે છે.
અન્નથ - સિવાય કે અનાભોગ કે સહસાકારથી [આ બે આગાર છોડીને હું અશનાદિનો ત્યાગ કરું છું.
• વિવેચન-૮૨ :
૨૦૩
આની વ્યાખ્યા - તેનું લક્ષણ “સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન, એમ તંત્રની છ ભેદે વ્યાખ્યા છે.
– તેમાં અસ્ખલિત પદનું ઉચ્ચારણ તે સંહિતા નિર્દિષ્ટ જ છે.
– હવે પદો - સૂર્ય ઉગ્યા પછી નમસ્કાર સહિત ઈત્યાદિ.
- હવે પદાર્થ કહે છે
તેમાં અશન - અશ્ એટલે ભોજન, જે ખવાય તે ‘અશન’ થાય છે. પાન - પીવાય તે પાન, પાઘ ભક્ષણ, ખવાય કે ભક્ષણ કરાય તે ખાદિમ. સ્વાવિમ - સ્વદ એટલે આસ્વાદન. તેથી આસ્વાદન કરાય તે સ્વાદિમ.
અન્નત્ય - પરિવર્જન અર્થમાં છે. જેમકે અન્યત્ર કોળ ભીષ્માવ્યાં દ્રોણ અને
-
-
ભીષ્મ સિવાયના. આ પ્રમાણે –
-
આભોગન તે આભોગ, આભોગ નહીં તે અનાભોગ અર્થાત્ અત્યંત વિસ્મૃતિ. તેના વડે, આ અનાભોગને છોડીને. તથા સહસા કરવું તે સહસાકાર અર્થાત્ અતિ પ્રવૃત્તિના યોગથી અનિવર્તન, અચાનક, તેને છોડીને.
ઉક્ત બે આગાર છોડીને હું વોસિરાવું છે - ત્યાગ કરું છું.
આ પદાર્થ કહ્યો પદ વિગ્રહ તો સમાસવાળા પદ વિષયનો છે, તેથી ક્વચિત્ થાય છે, સર્વત્ર થતો નથી. તે યથાસંભવ પ્રદર્શિત જ છે.
– ચાલના અને પ્રત્યવસ્થાન નિર્યુક્તિકાર પોતે જ દર્શાવશે. ૦ હવે સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિ અહીં જ નિરૂપતા કહે છે – નિર્યુક્તિ-૧૫૮૬,૧૫૮૭-વિવેચન :
•
મશન - મંડક, ઓદન આદિ, પાન-દ્રાક્ષ પાનાદિ, ખાદિમ-ફળાદિ તથા સ્વાદિમગોળ, તાંબુલ, સોપારી આદિ. આ આહાર વિધિ ચાર ભેદે હોય છે, તેમ જાણવું. એ ગાથાર્થ છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે સિદ્ધાંતની પરિભાષાથી શબ્દાર્થ નિરૂપણ કરે છે
-
(૧) આશુ - શીધ્ર, ક્ષુધા - ભુખને શમન કરે છે માટે અશન. (૨) પ્રાણોનેઈન્દ્રિયાદિ લક્ષણને ઉપકારમાં જે વર્તે છે માટે પાન. (૩) હું - આકાશ, તે મુખના વિવર સમાન, તેમાં સમાય છે તે ખાદિમ. (૪) સ્વાદિમ - આસ્વાદન કરે છે રસોનું અથવા સંયમ ગુણોનું તેથી તે સ્વાદિમ. - ૪ - ૪ -
પદાર્થ કહ્યો, પદવિગ્રહ આદિ કહેલા નથી. ૦ હવે ચાલના કહે છે –
૨૦૪
• નિયુક્તિ-૧૫૮૮-વિવેચન :
જે અનંતર કહેલાં પદાર્થની અપેક્ષાથી અશનાદિ છે, તે બધાં પણ આહાર ચતુર્વિધ આહાર જ છે. બધું અશન આહાર કહેવાય છે. એ રીતે બધું પણ પાન, બધું જ ખાદિમ, બધું પણ સ્વાદિમ આહાર કહેવાય છે.
તેથી કહે છે – જેમ અશન - ભાત, રોટલો આદિ ભુખને શમાવે છે, તે પ્રમાણે જ પાનક-દ્રાક્ષ, ક્ષીર પાનાદિ, ખાદિમમાં પણ ફળ આદિ, સ્વાદિમમાં પણ તાંબુલ, સોપારી આદિ જાણવા.
જેમ પાનક પ્રાણોના ઉપકારને માટે વર્તે છે, તેમ અશનાદિ પણ વર્તે છે, તથા ચારે પણ આકાશ માફક મુખના વિવરમાં સમાય છે. ચારે પણ સ્વાદ કરાય છે કે આસ્વાદાય છે, તેમાં કોઈ ભેદ નથી.
તેથી આ ભેદો અયુક્ત છે, એમ ગાથાર્થ છે.
આ ચાલના કહી, પ્રત્યવસ્થાન તો જો કે એ પ્રમાણે જ છે, તો પણ તુલ્યાર્થત્વ પ્રાપ્ત થવા છતાં પણ રૂઢીથી, નીતિથી પ્રયોજન સંયમને ઉપકારક થાય છે. એ પ્રમાણે વિચારવું.
અન્યથા જે દોષ લાગે તે જણાવે છે –
• નિયુક્તિ-૧૫૮૯-વિવેચન :
જો અશન જ સર્વ આહાર જાતને ગ્રહણ કરીએ, તો બાકીનાનો પરિભોગ
ન કરીને પણ પાનક આદિના વર્જનમાં - ઉદકાદિના પરિત્યાગમાં બાકીના આહારભેદોની નિવૃત્તિ કરાયેલ થતી નથી. પછી શી હાનિ થાય ?
બાકીના આહાર ભેદનો પરિત્યાગ થઈ જાય. - x - પ્રેક્ષાપૂર્વકારિતાથી ત્યાગનું પાલન એ ન્યાય છે. તે અહીં સંભવે છે. તેથી અશન આદિ ચારે વિભક્ત જ છે. તેના એક ભાવમાં પણ તે-તે ભેદ પરિત્યાગમાં આ ઉત્પન્ન થાય જ છે. સત્ય છે ઉત્પન્ન થાય જ છે.
તેનો જ દેશથી ત્યાગ અને તેનો જ નહીં. - ૪ - ૪ - અપરિણત શ્રાવકોને
તેમ થતું નથી. તેથી સામાન્ય અને વિશેષ ભેદ નિરૂપણામાં સુખે સમજાય છે. સુખે શ્રદ્ધા થાય છે. - તથા -
• નિયુક્તિ-૧૫૯૦-વિવેચન :
અશન, પાનક, ખાદિમ અને સ્વાદિમ. એ પ્રમાણે પ્રરૂપણા કરતા-સામાન્ય
Page #502
--------------------------------------------------------------------------
________________
૬૮૨ નિ : ૧૫૦
૨૦૫ વિશેષ ભાવથી કહેવાય છે. તેવી રીતે અવબોધ થવાથી શ્રદ્ધાને માટે સુખ થાય છે. સુખથી શ્રદ્ધા પ્રવર્તે છે.
ઉપલક્ષણર્થત્વથી સુખ અપાય છે અને પળાય છે.
(શંકા] મન વડે અન્યથા સંપધારણ કરાયેલ પ્રત્યાખ્યાનમાં ગિવિધના પ્રત્યાખ્યાન હું કરું છું. વયન અન્યથા વિનિર્ગત ચતુર્વિધનું, ગુરુ વડે પણ તે પ્રમાણે જ અપાયું, અહીં પ્રમાણ શું?
શિષ્યના મનોગત ભાવ. કહે છે કે – • નિયુક્તિ-૧૫૯૧-વિવેચન :
અન્યત્ર નિપતિત વ્યંજનમાં - ત્રિવિધ પ્રત્યાખ્યાન ચિંતામાં ચતુર્વિધ, એ રીતે આદિમાં નિયતિત શબ્દમાં જે નિરો મનોગત ભાવોને પ્રત્યાખ્યાન કરે છે. અહીં નું શબ્દ અધિકતર સંયમ યોગ કરણાપહત ચિતથી અન્યત્ર નિપતિત થતાં, તથાવિધ પ્રમાદથી જે મનોગત ભાવ પહેલા કહ્યા, તે વિશે પ્રત્યાખ્યાનનું પ્રમાણ નથી.
આના વડે અપાંતરાલગત સૂક્ષ્મ વિવક્ષાંતરનો નિષેધ કર્યો. કેમકે તે આધમાં જ પ્રવર્તે છે અને તે વ્યવહારદર્શન અધિકૃતત્વથી છે. તેથી કોઈ પ્રમાણ નથી તે શિષ્ય અને આચાર્યના વચનનું.
શા માટે ? આ વ્યંજન માત્ર છલના છે કેમકે - તેના અન્યથા ભાવનો સદ્ભાવ છે.
આ પ્રત્યાખ્યાન પ્રધાન નિર્જરાનું કારણ છે. તેથી તેની વિધિવત્ અનુપાલના કરવી જોઈએ.
• નિર્યુક્તિ-૧૫૨-વિવેચન :(૧) wifસર્વ - સૃષ્ટ, પ્રત્યાખ્યાન ગ્રહણ કાળમાં વિધિથી પ્રાપ્ત. (૨) પાન - પાલિત, પુનઃપુનઃ ઉપયોગ પ્રતિ જાગરણથી રક્ષિત. (3) સર્વ - શોભિત, ગુર આદિ પ્રદાન શેષ ભોજન ખાવાથી. (૪) તીતિ - કાળ અવધિ પૂર્ણ થયા પછી કંઈ કાળ જવા દેવો તે.
(૫) કીર્તિત • ભોજનવેળામાં અમુક જ મારે પ્રત્યાખ્યાન હતું તે પૂરું થયું, હવે ખાઈશ. એમ ઉચ્ચાર વડે.
(૬) આધત - આ ઉક્ત પ્રકારો વડે સંપૂર્ણ નિષ્ઠામાં લઈ જવાયેલ જે કારણે એ પ્રમાણે જ છે, તે આજ્ઞાપાલન અને પ્રમાદથી મહાનું કમક્ષયનું કારણ છે, તેથી આવી રીતે પ્રયત્ન કરવો જોઈએ - આવા સ્વરૂપના જ પ્રત્યાખ્યાનમાં યેન કરવો જોઈએ.
ધે અનંતર અને પરંપરથી તે પ્રત્યાખ્યાનના ગુણો કહે છે - • નિર્યુકિત-૧૫૯૩ થી ૧૫૫-વિવેચન :
[૧૫૯૩] પ્રત્યાખ્યાન કયણિી - સમ્યક્ નિવૃત્તિ કરતાં, શું ? તેના આશ્રવદ્વારો બંધ થાય છે - તે વિષય પ્રતિબદ્ધ કર્મના દ્વારો સ્થગિત થાય છે તેમાં આવૃત્તિથી. આશ્રવના વવચ્છેદથી અને કર્મબંધ દ્વારો બંધ થવાથી સંવરણ થાય છે શા માટે ?
૨૦૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તૃષા વ્યવચ્છેદન થાય છે, તે વિષયના અભિલાષની નિવૃત્તિ થાય છે આ ગાથાર્થ કહ્યો.
[૧૫૯૪] તૃષાના વ્યવછેદથી અને તવિષયક અભિલાષની નિવૃતિમાં અતુલઅનન્ય દેશ ઉપશમ - મધ્યસ્થ પરિણામ મનુષ્યોને થાય છે અર્થાત્ પુરુષોને ઉપજે છે.
અહીં પુરુષ પ્રણિત અને પુરુષ પ્રધાન ધર્મ છે, તે જણાવવા માટે “મનુષ્ય” શબ્દ ગ્રહણ કર્યો. અન્યથા સ્ત્રીને પણ થાય જ છે.
અતુલ ઉપશમથી વળી - અનન્ય સદેશ મધ્યસ્થ પરિણામથી વળી પ્રત્યાખ્યાન ઉક્તલક્ષણ થાય છે એટલે કે શુદ્ધિને પામે છે. અથવા તો નિકલંક થાય છે, આ ગાથાર્થ કહ્યો.
[૧૫૫] તેથી પ્રત્યાખ્યાન વડે શુદ્ધ ચા»િ ધર્મ ફરે છે.
કર્ષ વિવે - કર્મ નિર્જરા. તે ચારિત્રધર્મથી થાય છે. તેથી - તેનાથી કર્મના વિવેકથી ક્રમ વડે અપૂર્વકરણ થાય છે. પછી - અપૂર્વકરણથી શ્રેણિના ક્રમથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
- તે કેવળજ્ઞાનથી ભવોપગ્રાહી કર્મક્ષયથી મોક્ષ થાય છે. - સદાસૌગ - અપવર્ગમાં નિત્ય સુખ થાય છે.
- એ પ્રમાણે આ પ્રત્યાખ્યાન સકલ કલ્યાણનું એક કારણ છે, તેથી યત્નપૂર્વક તેને કરવું જોઈએ.
આ પ્રત્યાખ્યાન મહોપાધિના ભેદથી બાર ભેદે થાય છે અથવા આમાર સહિત ગ્રહણ કરાય છે અને પળાય છે.
તેથી હવે તેને જણાવવાની ઈચ્છાથી કહે છે –
નિર્યુક્તિ-૧૫૯૬ થી ૧૬૦૦-વિવેચન :
નમસ્કાર એવા ઉપલક્ષણથી નમસ્કાર સહિત નિવકારશી], પોરિસિ, પુરિમ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચરમ, અભિગ્રહ અને વિકૃતિ વિગઈ] આ બધામાં શું ?
અનુક્રમે આગારો બે, છ, સાત, આઠ, સાત, સાતઆઠ, પાંચ, છ પાનકમાં ચાર, પાંચ, આઠ, નવ પ્રત્યેક પિંડકમાં નવ.
ઉક્ત બંને ગાવાનો ભાવાર્થ આ પ્રમાણે છે –
o નમસ્કારમાં બે જ આગાર છે. અહીં નમસ્કારના ગ્રહણથી નમસ્કાર સહિત ગ્રહણ કરાય છે. તેમાં બે જ આગાર છે. આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદ હેતુ જાણવા.
અહીં સૂત્રમાં સૂરે ૩૪૪TU નો સંક્તિ માં આગારની વ્યાખ્યા કરી જ છે. પોરિસિમાં છ આગાર છે. પોરિસિ - એક પ્રત્યાખ્યાન વિશેષ છે, તેમાં છ આગારો થાય છે. તેનું સૂત્ર આ છે –
• સૂત્ર-૮૩ - સૂર્ય ઉગ્યા પછી પોરિસિ થિતિ એક પ્રહર પર્યન્તી ચારે ભેદે અશન,
Page #503
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
- ૬૮૩ નિ - ૧૫૯૬ થી ૧૬૦૦
૨૦૩ પાન, ખાદિમ, સ્વાદિમનું પચ્ચકખાણ કરે છે.
(ગઝથ) અનાભોગ, સહસાકાર, પચ્છnકાળ, દિશામોહ, સાધુવચનથી, સર્વસમાધિ નિમિતે આ છે કારણો સિવાય.
હું અનાદિ ચારેનો ત્યાગ કરું છું. • વિવેચન-૮૩ :- અનાભોગ અને સહસાકાર બંનેની વ્યાખ્યા પૂર્વવત.
- પ્રચછન્ન કાલાદિનું સ્વરૂપ આ પ્રમાણે - પ્રચ્છન્ના દિશામાં રજથી, રેણુથી, પર્વત વડે કે અન્ય કારણે અંતરિત થવાથી સૂર્ય દેખાતો નથી. તેથી પોરિસિ પૂર્ણ થઈ, એમ સમજીને પચ્ચકખાણ પારે. પછી જો જાણે તો ઉભો રહે, તો ભંગ ન થાય. જો ખાય તો પચ્ચકખાણ માંગે. બધામાં આ પ્રમાણે જાણવું.
- દિશાના મોહથી કોઈક પુરુષને કોઈપણ ફોગમાં દિમોહ થાય છે. તે પૂર્વ પશ્ચિમ દિશા જાણે છે. એ પ્રમાણે તે દિમોહચી તુરંતનો ઉગેલો પણ સૂર્ય જોઈને ઉસૂર્યાભૂત એમ માને છે. જાણીને ઉભો રહે.
- સાધુઓ ઉગ્વાડા પોરિસિ ભણે ત્યારે તે જમે, પારીને માને કે બીજી રીતે માને, તેણે તેમને ભોજન માટે કહ્યું પણ પૂતિ ન થઈ હોય તો ઉભો રહે.
- સમાધિ એટલે તેણે પોરિંસિ પચ્ચકખાણ કર્યું. આશકારી કે બીજું કોઈ દુ:ખ ઉત્પન્ન થયું. ત્યારે તેને પ્રશમન નિમિતે પચ્ચકખાણ પારે અથવા ઔષધ પણ અપાય છે.
એ સમયમાં જ જાણે તો તેણે વિવેક ત્યાગ કરવો. o– પુરિમમાં સાત આગાર છે.
પરિમ એ પહેલાં બે પ્રહરની કાળની અવધિનું પ્રત્યાખ્યાન છે. તેમાં સાત આગારો થાય છે. અહીં સૂત્ર આ પ્રમાણે છે -
• સૂ-૮૪ -
સૂર્ય ઉગ્યા પછી ઉચો આવે ત્યાં સુધી પુરિમજ્ઞ [મધ્યાહ્ન થાય ત્યારે અશન આદિ ચાર આહારનું પચ્ચકખાણ ક્રે છે.
Haધ - અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તકારણ કે સર્વસમાધિના હેતુરૂપ આગાર સિવાય.
આ અનાદિ ચારેનો ત્યાગ કરું છું. • વિવેચન-૮૪ :- છ આગારો પોરિસિ પ્રત્યાખ્યાનમાં કહ્યા.
- સાતમો મહારાકાર, આ પણ સર્વોત્તગુણ પ્રત્યાખ્યાનમાં સાગાર કૃતાધિકારમાં અહીં જ કહેલો હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી.
oo એકાસણામાં આઠ જ આગાર છે.
એકાસણું એટલે એક વખત બેસીને પુઠાને ચલિત કર્યા વિના ભોજન કરવું. તેમાં આઠ આગારો છે. તેમાં આ સૂત્ર છે –
• સૂત્ર-૮૫ ઃ- એકાસણાનું પ્રત્યાખ્યાન કરે છે.
- HO : અનાભોગ, સહસાકર સાગરિકાકાર, આકુંચનપસારણ, ર અભ્યાાન, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વ સમાધિ નિમિત્ત.
ઉકત આઠ અમારો સિવાય... હું આરાન આદિ ચારે આહારનો ત્યાગ શું છું. • વિવેચન-૮૫ -
અનાભોગ, સહસાકાર પૂર્વવતું. સાગારિક-અર્ધ સમુદેશ કર્યો હોય ત્યારે આવે, જો વ્યતિકમે છે તો પ્રતિક્ષા કરે. જો સ્થિર હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. તેથી ઉભા થઈ બીજે જઈને સમુદ્દેશ કરે છે.
હાથ, પગ, મસ્તકને આકુંચન કે પ્રસારણ કરે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. ગુસ્થાન - આચાર્ય કે પ્રાધુર્ણકને આવતા જોઈ ઉભુ થવું જોઈએ એ પ્રમાણે સમુદેશ પછી પારિષ્ઠાપનિકી જો થાય તો કહે છે અને મહતર આગાર પૂર્વવત્ જ જાણવો.
• સૂઝ-૮૬ થી ૯૨ -
[એકાસણીell સૂત્રમાં સૂમકાર મહર્ષિ #RUT/પત્યા એમ સૂઝ જણાવે છે. આ ઈત્યાદિ શાહદથી આ સાત પ્રત્યાખ્યાનો બીજ આવી જશે |
[] એકલઠાણાનું પચ્ચકખાણ કરે છે, [૮] આયંબિલનું પચ્ચકખાણ કરે છે, [૮] ઉપવાસનું પચ્ચકખાણ કરે છે [૮૯] દિવસને અંતે અશનાદિ ચારે આહારનું પચ્ચકખાણ કરે છે [0] ભવચરિમનું પરચકખાણ કરે છે, [૧] અભિગ્રહનું પચ્ચકખાણ કરે છે [૨] નિશ્વિગઈય પચ્ચકખાણ કરે છે, • વિવેચન-૮૬ થી ૯૨, નિર્યુકિત-૧૬૦૦ :
એક સ્થાન પ્રત્યાખ્યાનના સાત આગારો થાય છે.
એકસ્થાન - એકલઠાણું એટલે જેમાં અંગોપાંગ સ્થાપીને તે તે પ્રમાણે જ રહીને સમુદેશ કરે, તેમાં સાત આગારો છે. એક માત્ર આકુંચન-પ્રસારણ આગારને છોડીને બાકીના સાતે આગારો એકાસણા મુજબ જાણવા.
- આયંબિલના આઠ ગારો છે. અહીં બહુ વક્તવ્યતા છે, એમ સમજીને ભેદથી કહીશું - • અસંમોહને માટે માથાની જ વ્યાખ્યા કરાય છે. આયંબિલ વિશે આગળ નિયુક્તિ-૧૬૦૨માં જોવું.
- ઉપવાસ એટલે કે અભક્તાર્યમાં પાંચ આગારો છે.
તે પાંચ આગારો આ પ્રમાણે – અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિ નિમિતે એ પાંચ કારણો સિવાય...
Page #504
--------------------------------------------------------------------------
________________
• ૬૮૬ થી ૨
નિ - ૧૫૯૬ થી ૧૬૦૦
૨be
હું અશનાદિ ચારે આહારોનો ત્યાગ કરું છું.
જો ગિવિધ [પાણી સિવાયના ત્રણ ભેદે] પચ્ચકખાણ કરે તો તેને પારિષ્ઠાપનિકી કલે છે. જો ચારે આહારનો ત્યાગ કરે તો પાણી પણ ન લે, ત્યારે તેને પારિષ્ઠાપનિકી કાતી નથી. ત્યારે છ આગાર આ પ્રમાણે –
લેપકૃતથી - અલેપકૃતથી, અચ્છથી - બહલચી, લસિથથી - અસિદ્ઘથી. આ છે કારણો સિવાય ચારે આહારનો ત્યાગ. આના દ્વાર છ પાનક પણ વ્યાખ્યાયિત કર્યા જ છે.
o ચરિમમાં ચાર આગાર કહ્યા. આ ચરિમ બે ભેદે છે - દિવસચરિમ અને ભવચરિમ. o દિવસ ચરિમના ચાર આશારો કહ્યા છે -
અનાભોગ, સહસાકાર, મહારાકાર, સર્વ સમાધિ નિમિતે આ ચાર આગાર સિવાય હું અશનાદિ ચારે આહારનો ત્યાગ કરું છું.
o ભવચરિમ એટલે જાવજીવ પ્રત્યાખ્યાન તેમાં પણ આ ચાર જ આગાર કહેલા છે તે સિવાય આશનાદિ ચારેનો ત્યાગ.
o અભિગ્રહમાં - આ પ્રત્યાખ્યાનના પાંચ ગારો કહેલા છે. અપાવરણ અભિગ્રહમાં પાંચ આગાર, બાકીમાં ચાર આગાર છે.
o નિર્વિકૃતિક - વિગઈ રહિતતા. આ પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આમારો વિશે કહેલા છે.
–૦- અભિગ્રહાદિ પ્રત્યાખ્યાન નિર્યુક્તિનો ભાવાર્ય આ છે -
o અભિગ્રહમાં પાવરણ હું કોઈક પ્રત્યાખ્યાન કરે છે. તેને પાંચ આગાર કહેલા છે - અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, ચોલપટ્ટ, સર્વસમાધિ હેતુ. બાકીના અભિગ્રહમાં ચોલપટ્ટક આગાર હોતો નથી.
o વિગઈઓ દશ છે – દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મજ-મધ, માંસ. તેનો વિસ્તાર કરે છે.
(૧) દુધ-પાંચ પ્રકારે, ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું, ઉંટડીનું. (૨) દહીં - ઉંટડી સિવાયના દુધનું અર્થાત ચાર પ્રકારે દહીં થાય.
(૩) માખણ અને (૪) ઘી - તેના પણ ચાર ભેદ છે. કેમકે દહીં વિના ઘી અને માખણ ન બની શકે.
(૫) તેલ ચાર ભેદે - તલ, અળસી, કુટુંબ અને સપિતું. આ ચારર્ત વિગઈ. કહી છે, બાકીના તેલને નિQિગઈય કહેલા છે. પણ તે લેપકારી થાય.
(૬) મધ-દારુ બે ભેદે - કાષ્ઠ નિપજ્ઞ અને શેરડી આદિ પીલીને. (૩) ગોળ - બે ભેદે :- દ્રવ ગોળ, પિંડ ગોળ.
(૮) મધ - ત્રણ ભેદ – જલચર, સ્થલચરજ, ખેચરજ અથવા તો - ચામડી, માંસ અને લોહી એ ત્રણ પ્રકારે.
આ નવ વિગઈઓ છે. અવગાહિમ દશમી છે. * * * * * * * પૂડલાની જેમ [34/14
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બધી તપાવીને પરિત કરે ત્યારે બીજા ધાણનું કહ્યું.
આ નિર્વિકૃતિક પ્રત્યાખ્યાતાને લેપકૃત આગાર થાય છે. એવી આચાર્યની પરંપરાગત સામાચારી છે.
હવે પ્રકૃત-મૂળ નિયુકિત કહે છે. આઠ કે નવ આગાર કઈ રીતે ? • નિયુક્તિ-૧૬૦૧-વિવેચન :
નવનીત ઓમાહિતકમાં અદ્વદ્દ અર્થાત નિગાલિત, પિસિત-માંસ, ઘી, ગોળ, અદ્રગ્રહણ બધે જ અભિસંબંધનીય છે.
આના નવ આમારો આ વિકૃતિ વિશેષના થાય છે. શેષ દ્રવોના • બાકીની વિગઈના આઠ જ આગાર થાય છે. ‘ઉદ્દિપ્તવિવેક' નામનો આગાર શેષ વિગઈમાં ન આવે.
નિધ્વિગઈચ' સંબંધી સૂત્ર આ પ્રમાણે છે – • સૂત્રk૨ :નિબ્રિગઈયનું પ્રત્યાખ્યાન કરે છેઈત્યાદિ.
અનાભોગ, સહસાકા, લેપકૃત અલેપકૃત, ગૃહસ્થ સંસ્કૃષ્ટ, ઉંક્ષિપ્તવિવેક, પ્રતીત્ય પ્રક્ષિપ્ત, પારિષ્ઠાપનિકકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ નિમિતે. આ નવ આગારો સિવાય...
હું વિગઈઓનો ત્યાગ કરું છું. • વિવેચન-૨ :
આ પ્રાયઃ કહેવાઈ ગયેલ અર્થ છે. વિશેષમાં દુધના પાંચ ભેદ ઈત્યાદિ ગ્રંથથી ભાણકાર ઉપન્યાસ ક્રમ પ્રામાણ્યથી આગળ કહીશ.
હવે તેમાં કહેલ જ આયંબિલને બતાવે છે. • નિયુક્તિ-૧૬૦૨-વિવેચન :
આચાર્મ્સ એ ગૌણ નામ છે. માયામ - અવશાયન, મામત - ચોથો રસ, તે બંનેથી નિવૃત તે આયાતુ, આ ઉપધિ ભેદથી ત્રણ ભેદ છે – ભાત, અળદ, સકતું. ભાતને આશ્રીને અળદ અને સકતુ છે. તે પ્રત્યેક પણ આમાં ત્રણ ભેદે છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૬૦૩-વિવેચન :
દ્રવ્યમાં, રસમાં અને ગુણમાં. અર્થાત્ દ્રવ્યને આશ્રીને રસને આશ્રીને અને ગુણને આશ્રીને છે. કઈ રીતે? જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તેનું જ આયામાપ્તને પ્રાયોગ્ય કહેવું જોઈએ.
તથા આયામાખ્યુને પ્રત્યાખ્યાત કરે છે. એ પ્રમાણે દહીંના ખાવામાં અદોષ છે, પ્રાણાતિપાત પ્રત્યાખ્યાનમાં તેનું અનાસેવન છે, એ રીતે આ છલના કથન છે. પાંચ જ કુડંગ-વક્ર વિશેષ છે તે આ પ્રમાણે –
• નિયંતિ-૧૬૦૪-વિવેચન :લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં, ગ્લાનવમાં આ પાંચ કુડંગવદ વિશેષ.
Page #505
--------------------------------------------------------------------------
________________
૬૦ ૬/૯૨ નિ - ૧૬૦૪
આંબેલમાં જાણવા.
લોકને આશ્રીને કુડંગ, એ પ્રમાણે વેદાદિ ચારેને આશ્રીને કુડંગ એવા આ પાંચ કુડંગો જાણળા. (શેમાં ?) આયંબિલના વિષયમાં.
૨૧૧
સંક્ષેપમાં અર્થ કહ્યો. હવે વિસ્તરાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ – અહીં આચામ્સ અને આચામ્ય પ્રાયોગ્ય થાય છે. તેમાં ઓદનમાં આયમઆમ્લ તે આયામ્તપ્રાયોગ્ય થાય છે. આયામ-આમ્લ ક્રૂર સહિત છે. જે કૂરના ભેદ છે, તે આયામ્ત પ્રાયોગ્ય છે. ચોખાની કણિકા, કુંડાંત, પીસીને પૃથક્ કરાયેલ, પૃષ્ટપોલિકા, રાલગા, મંડકાદિ, કુભાષા પૂર્વે પાણી વડે બફાય છે, પછી ખાંડણીમાં પીસાય છે. તે ત્રણ પ્રકારે લક્ષણ, મધ્ય, સ્થૂલ.
આ આયા છે. આચામ્લ પ્રાયોગ્ય વળી જે ફોતરાથી મિશ્ર, કણિક્કા, કાંકટુકા વગેરે જાણવા.
સતુ [સાથવો] જવનો, ઘઉંનો અને ચોખાનો હોય.
પ્રાયોગ્ય વળી ઘઉંને મશળીને, ગળી જાય પછી ખાય. જે યંત્ર વડે પીસવા શક્ય ન હોય, તેનો જ નિર્ધાર કે કણિક્કા કરવા. આ બધાં આયામ્તને પ્રાયોગ્ય થાય છે.
-
તે આચામામ્લ ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય.
(૧) ઉત્કૃષ્ટ - દ્રવ્યથી કલમ, શાલિ, કૂર ઉત્કૃષ્ટ છે અથવા જે જેને પચ્ચ હોય અથવા રુચે છે તે ઉત્કૃષ્ટ કહેવાય.
(૨) જઘન્ય-રાલક કે શ્યામાક તે જઘન્ય છે.
(૩) મધ્યમ - બાકીના બધાંને મધ્યમ જાણવા,
તે જે કલમ, શાલિ અને કૂર છે, તે રસને આશ્રીને ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તે જ ત્રણ પ્રકારે આચામામ્સ નિર્જરાગુણને આશ્રીને ત્રણ ભેદે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય નિર્જરાગુણ.
કલમ, શાલિ, કૂર દ્રવ્યથી ઉત્કૃષ્ટ દ્રવ્ય ચોથા રસ વડે ખવાય છે. રસથી પણ ઉત્કૃષ્ટ, તેના હોવાથી પણ આચામામ્લ વડે ઉત્કૃષ્ટ રસથી અને ગુણથી છે. જઘન્યમાં
થોડી નિર્જરા કહેલી છે.
તે જ કલમ ઓદન જ્યારે બીજા આચામામ્બથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રસથી મધ્યમ અને ગુણથી પણ મધ્યમ જ છે. તે જ્યારે ઉષ્ણ જળથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રશતી જઘન્ય અને ગુણથી મધ્યમ જ છે. જે કારણે દ્રવ્યથી ઉત્કૃષ્ટ
છે, તે રસથી નથી.
હવે જે મધ્યમા છે, તે તંદુલ ઓદન દ્રવ્યથી મધ્યમા આચામામ્સ વડે, રસથી ઉત્કૃષ્ટા, ગુણથી મધ્યમા છે તે પ્રમાણે જ ઉષ્ણ જળ વડે દ્રવ્યથી મધ્યમ, રસથી જઘન્ય, ગુણથી મધ્યમ મધ્યમ દ્રવ્ય છે.
રાલગ, તૃણ, કૂર દ્રવ્યથી જઘન્ય, આચારમામ્સથી, રસથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ છે. તે જ આચામામ્સથી દ્રવ્યથી જઘન્ય, રસાથી મધ્યમ અને ગુણથી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
પણ મધ્યમ છે. તે જ ઉષ્ણ જળ વડે દ્રવ્યથી જઘન્ય, રસથી પણ જઘન્ય અને ગુણથી ઉત્કૃષ્ટ છે. બહુ નિર્જરા થાય તેમ કહેલ છે.
અથવા ઉત્કૃષ્ટમાં ત્રણ વિભાષા છે – ઉત્કૃષ્ટોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ મધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય. કાંજિકા આચામામ્લ ઉષ્ણ ઉદક વડે જઘન્યા મધ્યમોત્કૃષ્ટ નિર્જરા એ પ્રમાણે ત્રણેમાં વિભાષા કરવી જોઈએ.
૨૧૨
છલના નામ એકથી આચામામ્સ પ્રત્યાખ્યાત છે. તેનાથી ભ્રમણ કરતાં શુદ્ધ ઓદન ગ્રહણ કરે. અજ્ઞાનથી દુધ વડે નિયમિત ગ્રહણ કરીને આવેલ, આલોચના કરીને પછી જમે છે. ગુરુ વડે કહેવાયું – હમણાં તો તે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યુ. તે બોલ્યો . – સત્ય છે. તો પછી કેમ જમે છે ? જે મેં પ્રત્યાખ્યાન કરેલ છે કે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં માતા નથી. એ પ્રમાણે આચામામ્સમાં પણ પ્રત્યાખ્યાન કર્યા પછી તે કરતો નથી.
આને છલના કહેવાય. બંને અર્થમાં વર્તતી હોવાથી આવી છળના તદ્દન નિરયિકા કહેલી છે.
પાંચ કુંડકા - વકો કહ્યા છે – લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં અને ગ્લાનમાં. તેમાં એકે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યુ. તેણે ભ્રમણ કરતાં શંખડી સંભાવિત થઈ. બીજે ઉત્કૃષ્ટ પ્રાપ્ત થયું. આચાર્યને બતાવે છે. ત્યારે આચાર્યએ કહ્યું – તેં તો આચામામ્બનું પરાકખાણ કરેલ છે ને ?
ત્યારે તે કહે છે – હે ક્ષમાશ્રમણ ! મારા વડે ઘણાં જ લૌકિશાસ્ત્રો એકઠા કરાયા. તેમાં આચામામ્લ શબ્દ જ નથી. આ લૌકિકકુડંક.
અથવા ચારે વેદોમાં સાંગોપાંગમાં પણ ક્યાંય આયામામ્લ શબ્દ અમે જોયેલ નથી, તેમ કહેનાર બીજો કુડંક.
અથવા સમય-સિદ્ધાંતમાં ચરક, ચીકિ, ભિક્ષુ, પાંડુરંગોમાં, ત્યાં પણ આચામામ્લ શબ્દ નથી. મને ખબર નથી પડતી કે તમારા [જૈનસિદ્ધાંતમાં આ શબ્દ ક્યાંથી આવી ગયો છે ? આ ત્રીજો કુડંક.
અજ્ઞાનથી કહે છે – હે ક્ષમાશ્રમણ ! હું જાણતો નથી કે આવામામ્સ કેવા સ્વરૂપનું - કેવા પ્રકારનું હોય છે ? હું સમજ્યો કે કુસણ વડે પણ જમાય છે, તેથી મેં ગ્રહણ કરેલ છે. તો “મિચ્છા મિ દુક્કડં”. ફરી તેવું કરીશ નહીં. આ અજ્ઞાન વાળો ચોથો કુડંક જાણવો.
ગ્લાન કહે છે – હું આચામામ્લ કરવાને સમર્થ નથી, કારણ કે મને તેનાથી શૂળ ઉપડે છે. અથવા કોઈ બીજા રોગનું નામ કહે ચે. તેથી મારાથી આયામામ્સ ન થાય. આ પાંચમો કુક જાણવો.
તેના - આયંબિલના આઠ આગારો કહેલા છે તે આ –
અન્નત્ય - અનાભોગથી, સહસાકારથી, લેપકૃતથી, ગૃહસ્થ સંસ્કૃતથી, ઉત્ક્ષિપ્તવિવેકથી, પારિષ્ઠાપનિકાકાથી, મહતરાકાથી, સર્વસમાધિ નિમિત્તાગારથી [આ આઠ કારણો સિવાય] વોસિરાવે છે તજે છે.
-
Page #506
--------------------------------------------------------------------------
________________
અ ૬/૯૨
નિ
- ૧૬૦૪
૨૧૩
(૧) અનાભોગ, (૨) સહસાગાર પૂર્વવત્ જાણવા.
(૩) લેપાલેપ - જો વાસણમાં પૂર્વે લેપકૃત્ - ચોટેલ કે સંસ્પર્શ પામેલ હોય અને ગ્રહણ કરી, સમુદ્દેિશ, સંલિખિતને જો લાવીને રાખે તો વ્રત ન ભાંગે.
(૪) તેમાં પડેલ-નાંખેલ જો આયંબિલમાં પડે છે, તે વિગઈ આદિ ઉત્સેપ કરીને - બહાર કાઢીને ત્યાગ કરે, તે તેમાં ગળી ગયેલ - ઓગળેલ ન હોય તો તે આયંબિલ માટે અપ્રાયોગ્ય થઈ જાય છે.
જો તેને ઉદ્ધરવું શક્ય હોય તો ઉદ્ધરે, પણ ઉપઘાત ન કરે.
(૫) ગૃહસ્થ સંસ્કૃત હોય તો પણ જો ગૃહસ્થે ઇંગુદી તૈલવાળા ભાજનથી કૃત વ્યંજનાદિ વડે લેક્ત્ હોય, તો જો કિંચિત્ લેપકૃત હોય તો તેને ખાઈ લે. જો ઘણો રસ ઢળેલ હોય તો તે ન કહે.
(૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહત્તરાકાર, (૮) સર્વસમાધિ હેતુથી. આ ત્રણે આગાર પૂર્વવત્ જ જાણવા.
અતિ ગંભીર બુદ્ધિ વડે ભાષ્યકારે ઉપન્યસ્ત-ગોઠવેલ ક્રમે આયંબિલની અમે અહીં વ્યાખ્યા કરેલી છે.
હવે તેના ઉપન્યાસ પ્રામાણ્યથી જ નિર્વિકૃતિક અધિકાર શેષની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં આ બે ગાથા છે –
• નિયુક્તિ-૧૬૦૫,૧૬૦૬ + વિવેચન :
દુધ પાંચ પ્રકારે છે. દહીં, ઘી અને નવનીત એ ચાર પ્રકારે છે. તેલ ચાર જાતના છે. મધ બે પ્રકારે છે, ગોળ બે પ્રકારે છે. મધુ પુદ્ગલો ત્રણ ભેદે છે ચલ ચલ અવગાહિમ તે જે પક્વ છે. આ સંસ્કૃતને હું આનુપૂર્વીક્રમ જેમ છે, તે પ્રમાણે કહીશ - બતાવીશ.
બંને ગાથા સુગમ છે. અહીં વિકૃતિ સ્વરૂપની પ્રતિપાદક આ બંને ગાથાના અર્થો [વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલા છે.
હવે આના [નિર્વાિંગઈય પ્રત્યાખ્યાનના આગારોની વ્યાખ્યા અમે કરીએ છીએ. તેમાં આ પ્રમાણે જાણવું –
– અનાભોગ અને સહસાકાર બંને આગારો પૂર્વવત્ જાણવા.
- લેપાલેપ વળી જેમ આયંબિલમાં કહ્યો તેમજ કહેવો.
– ગૃહસ્થ સંસ્કૃતમાં બહુવક્તવ્યતા છે. તેથી તેને ગાથા વડે કહે છે – તે ગાથા આ પ્રમાણે કહી છે –
• નિયુક્તિ-૧૬૦૭,૧૬૦૮-વિવેચન :
ગૃહસ્થ સંસૃષ્ટમાં આ વિધિ છે - દુધ સહિત જો કુસણાદિક ભાત મળે તેમાં કુડંકમાં જો ઓદનથી ચાર ઓગળ દુધ ઉપર હોય ત્યારે નિર્વિકૃતિક કલ્પે છે,
પાંચમાના આરંભથી તે વિગઈ છે.
એ પ્રમાણે દહીંમાં પણ, દારૂમાં પણ જાણવું.
કેટલાંક દેશોમાં વિકટ વડે મિશ્રિત ઓદન કે અવાહિત મળે છે. પ્રવાહી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ગોળ અને તેલ-ઘી, આના વડે કુસણિત જે અંગુલ ઉપર રહે છે ત્યારે ક૨ે છે ત્યારપછી હોય તો કલ્પતું નથી.
મધના પુદ્ગલ રસનો અર્ધ અંગુલ સંસૃષ્ટ થાય છે. પિંડ ગોળના પુદ્ગલ અને માખણનું આર્દ્ર આમલક માત્ર સંસૃષ્ટ છે. જો આનું પ્રમાણ ઘણું હોય તો કો છે, એકમાં બૃહત્ હોય તો ન કો.
૨૧૪
ઉત્ક્ષપ્ત વિવેક જો આચામ્સમાં જે ઉદ્ધરવાનું શક્ય છે, તે બીજામાં નથી. પ્રતીત્યમક્ષિત વળી જે અંગુલી વડે ગ્રહણ કરીને તેલ કે ઘી વડે મક્ષિત કરાય તો નિર્વિકૃતિકને ક૨ે છે. જો ધારા વડે નાંખે તો થોડું પણ ન કલ્પે.
હવે પારિષ્ઠાપનિકાકાર. તે વળી એકાસણા કે એકલઠાણામાં સાધારણ એમ
કરીને વિશેષથી પ્રરૂપે છે.
• નિયુક્તિ-૧૬૦૯-વિવેચન
:
શિષ્ય પૂછે છે – અહો ! ત્યારે ભગવંતે એકાસણું, એકલઠાણુ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, નિવ્વિગઈયમાં પારિષ્ઠાપનિકાકાર વર્ણવેલ છે, હું જાણતો નથી કે કેવા સાધુને પારિષ્ઠાપનિક આપવું કે ન આપવું ? આચાર્ય કહે છે – પારિષ્ઠાપનિક ભોજનમાં યોગ્ય સાધુઓ બે ભેદે છે – આચામામ્લકા, અનાચામામ્લકા. એકાસણું, એકલઠાણું, ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, નિર્વાિંગઈય સુધીના, ચાર ઉપવાસ આદિને મંડલિમાં ઉદ્ધૃત પારિષ્ઠાપનિક દેવું ન કો. તેમને પેય કે ઉષ્ણ દેખાય છે. તેમને દેવતા અધિષ્ઠિત હોય છે.
જો એક આયંબિલવાળો, એક ઉપવાસવાળો હોય તો કોને આપવું ? ઉપવાસવાળાને આપવું. તે બે ભેદે છે – બાલ અને વૃદ્ધ. બાળને આપવું. બાલ પણ બે ભેદે હોય સહિષ્ણુ અને અસહિષ્ણુ. તેમાં અસહિષ્ણુને આપવું. અસહિષ્ણુ પણ બે ભેદે છે ચાલતો અને ન ચાલતો. તેમાં ચાલતાં-ભ્રમણ કરતો હોય તેને આપવું. ભ્રમણ કરતો પણ બે ભેદે છે વાત્સવ્ય, પ્રાધુર્ણક તો તેમાં પ્રાધૂર્ણકને અપાય છે.
-
-
એ પ્રમાણે ઉપવાસી બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા પ્રાધૂર્ણકને પારિષ્ઠાપનીય ખવાય છે. તે જો ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ કરતા એવા વાસ્તવ્યને આપે, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ભ્રમણ ન કરનાર એળા પ્રાધૂર્ણકને, તે પણ ન હોય તો બાલ અસહિષ્ણુ ન ચાલી શકતા વાસ્તવ્યને આપે. એ પ્રમાણે આ કરણ ઉપાયથી ચાર પદો વડે ૧૬ આવલિકા ભંગ કહેવા.
-
તેમાં પ્રથમભંગિકા વાળાને આપવું. તે ન હોય તો બીજાને, તે પણ ન હોય તો ત્રીજાને, એ પ્રમાણે યાવત્ છેલ્લાને આપવું. પ્રચુર પાષ્ઠિાપનિકા હોય તો બધાંને આપવું જોઈએ.
એ પ્રમાણે આચામ્ય અને છૐ ભક્તિના ૧૬-ભંગો કહેવા. એ પ્રમાણે આચામ્સ અને અટ્ઠમ ભક્તિના ૧૬-ભંગો.
એ પ્રમાણે આચામ્સ અને નિવિંગઈકના ૧૬-ભંગો.
Page #507
--------------------------------------------------------------------------
________________
નિ - ૧૬૦૯
એ પ્રમાણે આચામ્લક અને એકાસણાવાળાના ૧૬-ભંગો.
એ પ્રમાણે આચામ્લક અને એકલઠાણાવાળાના ૧૬-ભંગો.
આ પ્રમાણે આચામ્લક ઉત્સેપક સંયોગથી સર્વાગ્ર વડે ૯૬ આવાલિકા ભંગો થાય છે. આયામ્લક ઉત્સેપ કહ્યો.
અ ૬/૯૨
એક ચતુર્થભક્તિક અને એક છટ્ઠભક્તિક, અહીં પણ ૧૬ ભંગો. એ પ્રમાણે ચતુર્થભક્તિના ૧૬ ભંગો જાણવા.
એક એકાશનિક અને એક એકલઠાણાવાળામાં એકલઠાણાવાળાને આપવું. એક એકાશનિક અને એક નિવ્વિગઈકમાં એકાશનિકને આપવું. આમાં પણ ૧૬ ભંગો છે. એક એકલઠાણિક અને એક નિવિંગઈકમાં એકસ્થાનિકને આપવું. અહીં
પણ સોળ ભંગો છે.
૨૧૫
તે વળી પાષ્ઠિાપનિક જે વિધિએ ગ્રહણ કરેલ હોય અને વિધિથી ભુક્ત શેષ, ત્યારે તેમને અપાય છે. તેમાં નિયુક્તિ – • નિયુક્તિ-૧૬૧૦,૧૬૧૧-વિવેચન :
વિધિગૃહિત અર્થાત્ લુબ્ધ થયા વિના ઉદ્ગમિત, પછી માંડલીમાં કટ, પ્રતક, સિંહની જેમ ખાધા પછી તે વિધિ વડે ભુક્ત કહેવાય. એવા પ્રકારે પારિષ્ઠાપનિક. જ્યારે ગુરુ બોલે – હે આર્ય ! આ પારિષ્ઠાપનિક ઈચ્છાકાથી - સ્વ ઈચ્છાએ કરીને ખાઈ લો. ત્યારે તેને વંદન દઇને, આજ્ઞા મેળવીને ખાવું કલ્પે. અહીં ચાર ભંગો થાય. તે આ પ્રમાણે –
• નિયુક્તિ-૧૬૧૧-વિવેચન :
ચાર ભંગો થાય છે, તે આ પ્રમાણે
(૧) વિધિથી ગ્રહણ કર્યુ, વિધિથી ખાધું.
(૨) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું.
(૩) વિધિથી ગ્રહણ કર્યુ, વિધિથી ખાધું.
(૪) વિધિથી ગ્રહણ કર્યું, અવિધિથી ખાધું.
તેમાં પહેલો ભંગ - સાધુ ભિક્ષા માટે ભ્રમણ કરે, તે લોભાયા વિના બહારના
સંયોજના દોષરહિત ભોજન-પાન લાવે, પછી માંડલીમાં પ્રતસ્ક છેદાદિ વિધિ વડે સમુદ્દેશે. એવા પ્રકારે પૂર્વવર્ણિત આવલિકાથી સમુદ્દેશ કરવો ક૨ે છે.
હવે બીજો ભંગ કહે છે. તે પ્રમાણે જ વિધિથી ગ્રહણ કરે પરંતુ કાગડા કે શિયાળાદિ દોષથી દુષ્ટ રીતે ખાય. એમ અવિધિથી જમે. અહીં જે ઉદ્ધરે છે, તે ત્યજી દે છે. કલ્પતું નથી, કેમકે તેમાં છાંદિ દોષો છે. આ પ્રમાણે જે આપે છે અને જે ખાય છે, તે બંને પણ વિવેક [ત્યાગ] કરે છે. ફરી ન કરવા માટે ઉધ્ધત થઈને પાંચ
કલ્યાણક' નામે પ્રાયશ્ચિત્ત અપાય છે.
હવે ત્રીજો ભંગ - તેમાં અવિધિથી ગ્રહણ કરે - પૃથક્ પૃથક્ ઉત્કૃષ્ટ દ્રવ્યો વાસણમાં લે પછી કક્ષાપુટની માફક પ્રતિશુદ્ધમાં વિરેચન કરે. આવી રીતે ખાય તે
કહેવાઈ ગયેલ છે. પછી માંડલિકરાન્તિક વડે સમરસ કરીને માંડલી વિધિ વડે
૨૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સમુદ્દેશ કરે. આવા પ્રકારે જે ઉદ્ધરે છે, તે પારિષ્ઠાપનિકાકાર આવલિકોને વિધિથી જમ્યા તેવી કલ્પના કરે છે.
ચોથો ભંગ કહે છે
=
• આવલિકાને ભોજન કરવું ન કલ્પે, તે જ પૂર્વે કહેલ દોષો છે. [બંનેમાં અવિધિ કરે.]
આ પ્રમાણે ભાવપત્યાખ્યાન કહ્યું.
મૂળગાથામાં કહેવાયેલ પ્રત્યાખ્યાન કહ્યું. હવે આ પ્રત્યાખ્યાન કરનારને જણાવે છે. તેથી બતાવે છે કે –
• નિયુક્તિ-૧૬૧૨-વિવેચન
પ્રત્યાખ્યાતા - ગુરુ, તેના વડે પ્રત્યાખ્યાત્રા કરાયેલ, પ્રત્યાખ્યાપયિત પણ શિષ્યમાં ઉલિંગના, કેમકે પ્રાયઃ પ્રત્યાખ્યાન પ્રાયઃ ગુરુ-શિષ્ય વિના થતું નથી. બીજા ‘પ્રત્યાખ્યાન વડે કરાયેલ' પાઠ બોલે છે. તે પણ અયુક્ત છે કેમકે ‘પ્રત્યાખ્યાતા એમ નિયુક્તિકારે સાક્ષાત્ ઉપન્યસ્ત-કહેલ હોવાથી સૂચાની અનુપપત્તિ છે. પ્રત્યાખ્યાપયિતુ પણ તેના અનંતર અંગપણે છે.
અહીં જ્ઞાતર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે.
તે ચતુર્ભૂગીમાં ગોણિ દૃષ્ટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. • નિયુક્તિ-૧૬૧૪-વિવેચન :
મૂળગુણ અને ઉત્તરગુણમાં એ પ્રમાણે સર્વોત્તગુણોમાં અને દેશોતર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ
વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છે. પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા
ગુરુ-આચાર્ય હોય છે.
• નિયુક્તિ-૧૬૧૫-વિવેચન :
કૃતિકર્માદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર.
ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિત
સંવિગ્ન-મોક્ષાર્થી સ્થિર પ્રતિજ્ઞ-કહેવાયેલને અન્યથા ન કરે. [કોણ ?]
-
પ્રત્યાખ્યાના કરનારને પ્રત્યાખ્યાપિતા - શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થંકર અને ગણધરોએ કહેલ છે.
• નિર્યુક્તિ-૧૬૧૬-વિવેચન :
અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનારની ચતુર્થંગી બતાવેલી છે, તે આ પ્રમાણે
-
જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે.
જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે.
જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત
આદિ અમુક તારા વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી.
ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ
Page #508
--------------------------------------------------------------------------
________________
એ ૬/૨
નિ - ૧૬૧૬
આદિમાં વિભાષા.
ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં જ્ઞાતર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે. તે ચતુર્ભગીમાં ગોણિ દષ્ટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. • નિયુક્તિ-૧૬૧૪-વિવેચન :
મૂળગુણ અને ઉત્તરગુણમાં એ પ્રમાણે સર્વોત્તરગુણોમાં અને દેશોત્તર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છ પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા ગુરુ-આચાર્ય હોય છે.
• નિયુકિત-૧૬૧૫-વિવેચન :કૃતિકમદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર.
ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિતે સંવિઝ-મોક્ષાર્થી સ્થિરપ્રતિજ્ઞ-કહેવાયેલને અન્યથા ન કરે. (કોણ ?]
પ્રત્યાખ્યાપના કરનાર તે પ્રત્યાખ્યાપિતા-શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે.
• નિયુક્તિ-૧૬૧૬-વિવેચન :
અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનારની ચતુર્ભગી બતાવેલી છે, તે આ પ્રમાણે –
જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે.
જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે.
જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત આદિ અમુક તારા વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી.
ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ આદિમાં વિભાષા.
ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં ગાયનું દષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે છે –
(૧) જો ગાયનું પ્રમાણ સ્વામી પણ જાણે છે અને ગોવાળ પણ જાણે છે. બંને પણ જાણતા હોય તો સ્મૃતિમૂલ્ય સ્વામી સુખેથી આપે છે. બીજો લે છે.
આ પ્રમાણે લોકિકી ચતુર્ભાગી બતાવી. એ પ્રમાણે જાણતો જાણનારને પચ્ચકખાણ કરાવે છે, તો તે શુદ્ધ છે.
જાણતો કોઈ કારણે ન જાણનારને પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ પણ નિકારણે શુદ્ધ ન થાય.
અજાણતા જાણનારને પચ્ચકખાણ કરાવે તો પણ શુદ્ધ. અજાણતો ન જાણનારૂં પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ નથી.
૨૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o મૂળદ્વાર ગાથામાં પ્રત્યાખ્યાતા કહ્યા. હવે પ્રત્યાખ્યાનધ્યને અધ્યયનમાં કહ્યા છતાં દ્વાર શૂન્યાર્થે કહે છે –
• નિયુક્તિ૧૬૧૬-વિવેચન :દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે પ્રત્યાખ્યાતવ્ય જાણવું.
દ્રવ્ય પ્રત્યાખ્યાતવ્ય તે અશન આદિ અને ભાવ પ્રત્યાખ્યાત તે અજ્ઞાનાદિ જાણવા. આ ગાથાર્થ કહ્યો.
0 મૂળ દ્વાર ગાવામાં બીજુ દ્વાર કહ્યું. o–o હવે પર્ષદા દ્વાર :
તે પૂર્વ વર્ણિત સામાયિક નિર્યુક્તિમાં શૈલધન કૂટાદિ છે. અહીં તે જ કથનને ફરીથી સવિશેષ કહીએ છીએ -
પર્ષદા બે ભેદે છે - ઉપસ્થિતા અને અનુપસ્થિતા.
તેમાં જે ઉપસ્થિત પર્ષદા હોય તેને કહેવું જોઈએ, અનુપસ્થિતા પર્ષદાને કહેવું જોઈએ નહીં. હવે જે ઉપસ્થિતા પર્ષદા છે, તે પણ બે ભેદે કહેલી છે - (૧) સમ્યક ઉપસ્થિતા અને (૨) મિથ્યા ઉપસ્થિતા - જેમકે આર્ય ગોવિંદ.
આવી મિથ્યા ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી.
જે સમ્યગુ ઉપસ્થિતા પર્ષદા છે તે બે ભેદે છે - (૧) ભાવિતા સખ્યણું ઉપસ્થિતા, (૨) અભાવિતા સભ્ય ઉપસ્થિતા.
તેમાં અભાવિતા પર્ષદાને કહેવાનું યોગ્ય નથી.
જે ભાવિતા સભ્ય ઉપસ્થિતા પર્ષદા છે, તે બે પ્રકારે છે (૧) વિનિતા અને (૨) અવિનિતા - ભાવિતા તેમાં અવિનિતા ભાવિતા સમ્યક્ ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી. પણ વિનિતા પાર્ષદાને કહેવું.
વિનિતા ભાવિતા સમ્યક્ ઉપસ્થિતા પર્ષદા બે પ્રકારની છે, તે આ પ્રમાણે :(૧) વ્યાક્ષિપ્તા અને (૨) અવ્યાક્ષિપ્તા.
જે વ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સખ્યણ ઉપસ્થિતા પર્ષદા છે તે વ્યાક્ષિપ્ત હોવાથી જે સાંભળે છે કંઈક અને કર્મ કંઈ કરે છે. ખેદ પામે છે અથવા બીજો કોઈ વ્યાપાર-પ્રવૃત્તિ કરે છે. અત્યાક્ષિપ્તા પાર્ષદાને ધર્મ કહેવો જોઈએ.
આ અવ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સભ્ય ઉપસ્થિતા જે પર્ષદા છે તે બે ભેદે છે – ઉપયુક્તા અને અનુપયુક્તા.
જે અનુપયુક્તા અવ્યાક્ષિતા વિનિતા ભાવિતા સખ્ય ઉપસ્થિતા ચોવી જે પર્યા છે તે જે સાંભળે છે તે કંઈ જુદુ-જુદુ જ વિચારે છે.
જે ઉપયુક્તા પાર્ષદા છે, તે નિશ્ચિતા અર્થાત્ ઉપયુક્ત સહિતા છે, તેથી ઉપયુક્તાને ધર્મ કહેવો જોઈએ.
તેથી નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૬૧૭ + વિવેચન :ઉપસ્થિત પર્યાદામાં જે વિનિત અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્તા છે, એવા પ્રકારની
Page #509
--------------------------------------------------------------------------
________________
= ૬/૯૨
નિ - ૧૬૧૭
પર્ષદાને પચ્ચકખાણ કહેવું જોઈએ.
આ ગાથાનું વ્યાખ્યાન કરતા વિશેષથી આ પ્રમાણે કહે છે -
આ પ્રમાણે આ ઉપસ્થિતા, સમ્યગુ ઉપસ્થિતા ભાવિતા વિનિતા વ્યાાિપ્તા અને ઉપયુક્તા એવી પ્રથમા પર્ષદા પ્રત્યાખ્યાન ધર્મ કહેવાને માટે યોગ્ય છે. બાકીની પાર્ષદા અયોગ્યા છે.
અયોગ્યા આ રીતે પ્રથમા તે ઉપસ્થિતા, સમ્યગુપસ્થિતા, ભાવિતા, વિનિતા, અવ્યાક્ષિતા, અનુપયુક્તા આ પહેલી અયોગ્યા પર્ષદા.
એ પ્રમાણે ત્રેસઠ [3] પર્વદા કહેવી જોઈએ.
ઉપસ્થિતા સમ્યગુપસ્થિતા ભાવિતા વિનિતા અને વ્યાક્ષિતા ઉપયુક્તા હોય તેને યોગ્યા પર્મદા અને બાકીની પર્ષદા અયોગ્યા કહી છે.
આ પ્રત્યાખ્યાન પ્રથમા પર્પદાને કહેવા યોગ્ય છે. તે સિવાયની પર્ષદાને કહેવું ન જોઈએ. માત્ર પ્રત્યાખ્યાન જ નહીં. બધું જ આવશ્યક અને બધું જ શ્રુતજ્ઞાન ઉત પર્ષદાને જ કહેવું જોઈએ. બાકીની ત્રેસઠ પર્ષદાને આ આવશ્યકાદિ કહેવા જોઈએ નહીં.
કઈ વિધિથી કહેવું જોઈએ? પહેલા મૂલગુણ કહેવાય છે - પ્રાણાતિપાત વિરમણાદિ. પછી સાધુધર્મ કહેવો. પછી અશઠને શ્રાવકધર્મ કહેવો.
-o- બીજી રીતે કહેવાથી સત્યવાન પણ પહેલાં શ્રાવક ધર્મને સાંભળીને તેમાં જ વૃત્તિ કરે છે.
ઉત્તગુણોમાં પણ છ માસી આદિ કરીને જે જેને યોગ્ય પ્રત્યાખ્યાન હોય, તે તેને અશઠપણે કહેવું જોઈએ.
અથવા કથનની વિધિ આ પ્રમાણે છે – • નિર્યુક્તિ-૧૬૧૯-વિવેચન :
ATT એટલે આગમ, તેને ગ્રહણ કરવી અથતુિ તેનો અર્થ વિનિશ્ચિત કરવો. અનાગત, અતિક્રાંત પ્રત્યાખ્યાનાદિને આજ્ઞા વડે જ - આગમથી જ આમને કહેવો જોઈએ, દેટાંતથી નહીં.
તથા દાટનિક - દૃષ્ટાંત પરિધ [બોધ] પ્રાણાતિપાતાદિથી ન નિવૃત્તને આવા દોષો લાગે છે, આવા વિષયો દટાંત વડે કહેવા જોઈએ.
કચનવિધિ - પ્રત્યાખ્યાનમાં આનો કથન પ્રકાર છે. અથવા સામાન્ય થકી આજ્ઞાણા@ અર્થ - સૌઘમદિની આજ્ઞાની જેમ આનો અર્થ કહેવો પણ દાંત વડે કહેવો ન જોઈએ. કેમકે ત્યાં તે વસ્તુ અસત્ છે.
તથા દાણનિક - ઉત્પાદાદિમાન આત્મા વડુત્વથી ઘટવ એ પ્રમાણે આવા આવા દષ્ટાંત કહેવા જોઈએ.
આ પ્રમાણે કથનવિધિ જાણવી. અન્યથા વિરાધના થાય છે - વિપર્યય અન્યથા કથન વિધિમાં અપતિપતિ હેતુપણાથી અધિકાર સંમોહથી છે.
૨૨૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ મૂલ દ્વારા ગાથામાં કહેવાયેલી કથનવિધિ જણાવી. હવે તેના ફળને આશ્રીને નિર્યુક્તિકાર બતાવે છે –
• નિર્યુક્તિ-૧૬૧૯ + વિવેચન :
પચ્ચકખાણનું ફળ આલોક અને પરલોકમાં બે ભેદે છે. આ લોકમાં ઘર્મિલાદિ અને પરલોકમાં દામણાગાદિ જાણવા.
ગાથા વ્યાખ્યા – પ્રત્યાખ્યાનનો અર્થ પૂર્વે કહેલ છે.
ફળ એટલે કાર્ય, આલોકમાં અને પરલોકમાં હોય છે. અહીં દ્વિવિધ શબ્દથી આ બે ભેદ બતાવીને નિર્યુક્તિમાં 7 શબ્દ લખેલ છે જેનો અર્થ સ્વગત અનેક ભેદના પ્રદર્શન માટે છે.
આલોકમાં - ધર્મિલ આદિના ઉદાહરણો છે. પરલોકમાં દામન્નકાદિને પ્રત્યાખ્યાનનું ફળ પ્રાપ્ત થયેલના ઉદાહરણ છે.
0 ધર્મિલનું કથાનક ધર્મિલહિંડિથી જાણવું. માર શબ્દથી આમાઁષધિ આદિ ગ્રહણ કરવી. 0 દામકનું ઉદાહરણ વૃત્તિકાર અહીં બતાવે છે –
રાજપુર નગરમાં એક કુલપુત્ર હતો. તેને જિનદાસનામનો મિત્ર હતો. દામકને તે જિનદાસ સાધની પાસે લઈ ગયો. દામજ્ઞકે માંસ અને માછલીના પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા.
દુકાળ પડતાં લોકો માંસાહારી થઈ ગયા.
દામHક પણ ચાલ મહિલાઓ દ્વારા ખૂબ જ નિંદા પામતો માછલા પકડવા ગયો. પણ ત્યાં પીડાતા એવા મસ્યોને જોઈને તેને પચ્ચકખાણની વાત કરી સ્મરણમાં આવી ગઈ. એ પ્રમાણે ત્રણ દિવસમાં ત્રણ વખત માછલા પકડ્યા અને તેમને પીડાતા જોઈને દામન્નકે છોડી દીધા.
છેલે પચ્ચકખાણ ભંગ ન કરવા માટે દામHકે અનશન સ્વીકારી લીધું. અનશન કરી મરીને રાજગૃહ નગરમાં મણિકાર શ્રેષ્ઠીપુત્ર થયો ત્યારે તેનું દામક એવું નામ પડાયું [કથામાં પૂર્વે અમે જે દામHક લખ્યું છે તે તો ઉપચાર મx છે, ખરેખર તેનું પૂર્વભવમાં કોઈ દામ કથામાં દેખાતું જ નથી ત્યાં માત્ર કુલ રૂપે જ તેની ઓળખ અપાઈ છે. આઠ વર્ષ સુધી દામજ્ઞકનો ઉછેર મારિક કુળમાં થયો.
ત્યાં જ સાગપોત સાર્થવાહના કુળમાં - ગૃહમાં રહે છે. તે ઘરમાં ભિક્ષાર્થે સાધુઓ પ્રવેશ્યા. તે સાધુએ સંઘાટક સાધુને કહ્યું – આ ઘરમાં જ આ બાળક ભાવિમાં અધિપતિ થશે.
આ વાત સાર્થવાહે સાંભળી. પછી સાર્યવાહે ગુપ્તપણે ચાંડાલોને આપી દીધો. સાર્થવાહે તેને મારી નાંખવા કહેલું હતું પણ ચાંડાલને તે બાળકની દયા આવવાથી, તે બાળકને દૂર લઈ જઈને માત્ર તેની આંગળીનો છેદ કરીને તે બાળકને ડરાવીને દેશબહાર કર્યો. નાસતા એવા તેને ગોસંધિકે - ગોઠાધિપતિ વડે ગ્રહણ કરાયો. તેણે દામકને પુત્રની જેમ રાખ્યો. તે પુત્ર ચૌવન અવસ્થાને પામ્યો.
Page #510
--------------------------------------------------------------------------
________________
• ૬/૯૨
નિ - ૧૬૧૯
૨૨૧
૨૨૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કોઈ દિવસે સાગરપોલ સાર્થવાહ ત્યાં ગયો. તેને જોઈને ઉપાયો વડે પરિજનને પૂછે છે કે – આ કોણ છે ? કોઈ અનાથ અહીં આવી ગયેલ છે.
સાગરપાત સમજી ગયો કે – એ તે દામન્નક જ છે. તેને એક પત્ર આપીને ઘેર પહોંચાડવાનું કહી તેને વિદાય આપી.
દામક રાજગૃહની બહાર દેવકુળના પરિસરમાં સુતો હતો.
સાગપોતની પુત્રી વિષા નામની કન્યા ત્યાં આવેલી, પૂજા કરવા માટે પરિસરમાં પહોંચી ત્યારે દામકને જોયો. ત્યારે દામક પાસે તેના પિતાએ લખેલો પાક જોયો. જોઈને વાંચે છે –
આ બાળકને નીચે તામક્ષિત પીવડાવીને ‘વિષ’ આપવું.
કન્યાએ તે પત્ર વાંચીને ‘ષિ’ને બદલે ‘વિષા’ કરી દીધું. પણ દામHકની પાસે રાખી દીદો, દામન્નક તે લઈને નગરમાં ગયો.
પત્ર વાંચીને સ્વજનોએ વિષાને દામHક સાથે પરણાવી દીધી. સાગપોત પોતાને ઘેર પાછો ફર્યો.
તે સમયે સાગરપુત્રનું મરણ સાંભળીને સાગરપોત સાર્યવાહનું હદય ફાટી ગયું. તે ત્યાં જ મૃત્યુ પામ્યો.
રાજાએ દામHકને ઘરનો સ્વામી બનાવ્યો. તે ભોગસમૃદ્ધિ પામ્યો.
કોઈ દિવસે પર્વના દિવસે માંગલિકોએ તેની આગળ કહ્યું- શ્રેણીથી આપતિત થવા છતાં અનર્થો તેને બહુગુણને માટે થાય છે. સુખદુ:ખ જેને કફપુટક છે, તે કૃતાંત પક્ષનું વહન કરે છે.
આ સાંભળીને માંગલિકોને લાખ મુદ્રા દામન્નકે આપી. આ પ્રમાણે ત્રણ વખત ત્રણ લાખ મુદ્રા આપી.
રાજાએ તે વાત સાંભળી, દામHકને બોલાવીને પૂછયું કે તેં આ ત્રણ લાખ મુદ્રા માંગલિકોને કેમ આપી.
દામન્નકે બધો જ વૃતાંત રાજાને કહી દીધો. રાજાએ ખુશ થઈને તેને શ્રેષ્ઠી તરીકે સ્થાપ્યો.
દામન્નક છેલ્લે બોધિલાભ પણ પામ્યો. ફરી ધમનિષ્ઠાન આચરીને દેવલોકમાં ગયો. આ પ્રમાણે પરલોકમાં પ્રત્યાખ્યાન ફળ કહેલ છે.
અથવા શુદ્ધ પ્રત્યાખ્યાન વડે દેવલોકમાં ગમન થાય છે. પછી બોધિ લાભની પણ પ્રાપ્તિ થાય છે, સુકલમાં જન્મ પણ પામે છે. સુખની પશ્વરને પામે છે, સિદ્ધિગતિમાં ગમન કરે છે. કોઈક વળી તે જ ભવમાં સિદ્ધિગતિને પામે છે.
હવે પ્રધાન ફળ દશવીને ઉપસંહાર કરતાં કહે છે – • નિર્યુક્તિ-૧૬૨૦ + વિવેચન :
આ પચ્ચકખાણને જિનવરે કહેલા ભાવથી સેવીને અનંત જીવો શાશ્વતસુખ લઈને મોક્ષને પામ્યા. - આ ગાથાર્થ કહ્યો, હવે વ્યાખ્યા -
આ અનંતરોક્ત પ્રત્યાખ્યાનને સેવીને [કઈ રીતે સેવીને ?] ભાવથી -
અંત:કરણથી કેવા ભાવ ?] જિનવરોપદ્દિષ્ટ-તીર્થકર ભગવંતે કહેલા, અનંતા જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીઘ પામ્યા.
શંકા - આ ફલ ગુણ નિરૂપણામાં “પચ્ચકખાણ કર્યે છતે” ઈત્યાદિ વડે દશવિલ છે, ફરી શા માટે દર્શાવો છો ?
સમાધાન - તેમાં વસ્તુતઃ પ્રત્યાખ્યાન સ્વરૂપ દ્વારથી કહેલ છે. અહીં તે લોક નીતિથી કહેલ છે. તેથી કોઈ દોષ નથી.
અથવા એ જ દ્વાી અવતારીને સ્વરૂપ કથનથી જ પ્રવૃત્તિના હેતુત્વથી ત્યાં કહ્યું, તેમાં કોઈ અપરાધ નથી.
અનુગમ કહ્યો. હવે તો કહે છે.
નયો સાત છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, મજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એdભૂત ભેદથી. સામાન્યથી તે સાત છે. આ નયોનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં પ્રદર્શિત કરેલ જ છે, તેથી હવે અહીં તેનો વિસ્તાર કરતા નથી.
જો કે સ્થાનથી ખાલી ન રાખવા પૂરતું જ આ સાતે નયોને બદલે જ્ઞાન અને ક્રિયાંતર ભાવ દ્વારથી સંaોપથી કહીએ છીએ - આ નયોના સંક્ષેપથી બે ભેદો કહ્યા - જ્ઞાનનય અને ક્રિયાનય.
(૧) જ્ઞાનનય - તેનું દર્શન આ પ્રમાણે છે – “જ્ઞાન જ મુખ્યત્વે આ લોક અને પરલોક સંબંધી ફળપ્રાપ્તિનું કારણ છે.
યુકિાયુક્ત પણાથી નિયુક્તિકાર બતાવે છે – • નિર્યુક્તિ-૧૬૨૧,૧૬૨૨ + વિવેચન :
ગૃહિતવ્ય (ઉપાદેય અને અગૃહિતવ્ય [હેર્યો તેને અર્થથી જાણીને તે વિષયમાં પ્રયત્ન કરવાનો ઉપદેશ તે નય.
બધાં નયોની બહુ વક્તવ્યતા સાંભળીને, તે સર્વે નયશુદ્ધ જે ચારિત્ર ગુણ સ્થિત સાધુ આદરે..
હવે ઉક્ત બંને ગાવાની વ્યાખ્યા કહે છે –
જાણીને - સમ્યક બોધ પામીને, ગ્રહીતવ્ય - ઉપાદેય અને અગ્રણીતવ્ય - હેય. ‘' શબ્દ ઉભય ઉપાદેય અને હેય જ્ઞાતત્વના અનુકર્ષણ અર્થમાં છે અથવા ઉપેક્ષણીય સમુચ્ચયાર્થે છે. જીવ કાર અવધારણ અર્થમાં છે, તે જ વ્યવહિત પ્રયોગ જાણવો.
જ્ઞાત જ ઉપાદેયમાં, હેયમાં, ઉપેક્ષણીયમાં જાણવો પણ તેને અજ્ઞાતમાં ન જાણવો.
મથક - આલોક અને પરલોક સંબંધી ફળ. તેમાં આલોકમાં ઉપાદેયપણે તે માળા, ચંદન, સ્ત્રી આદિ. હેયમાં ફળ તે વિષ, શસ્ત્ર કંટકાદિ, ઉપેક્ષણીય તે તૃણ આદિ. પ-લોક સંબંધ ફળ ને સમ્યગદર્શનાદિ ઉપાદેય છે, મિથ્યાત્વ આદિ હેય છે. અને વિપક્ષનો અભ્યદયાદિ ઉપેક્ષણીય છે.
તે જ અર્થમાં પ્રયત્ન કરવો એટલે આલોક અને પરલોક સંબંધી ફળની પ્રાપ્તિને માટે સવ વડે [જીવોએ પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ આદિ લક્ષણરૂપ પ્રયન કમ્પો જોઈએ.
Page #511
--------------------------------------------------------------------------
________________
નં. ૬/૨
નિ - ૧૬૨૧,૧૬૨૨
૨૨૩
અહીં આ અંગીકાર કરવા યોગ્ય છે. સમ્યગ્રજ્ઞાનમાં વર્તમાન ફળના અવિસંવાદના દર્શનથી, તથા -x• પરલોક સંબંધી ફળની પ્રાપ્તિના અર્થી વડે જ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમ પણ એ રીતે જ કહેલા વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે –
પહેલું જ્ઞાન પછી દયા એ પ્રમાણે બધાં જ સંતોએ રહેવું. અજ્ઞાની શું કરશે, કઈ રીતે જાણશે કે પુત્ય શું અને પાપ શું છે ?
અહીં આ પ્રમાણે જ અંગીકાર કરવું જોઈએ - જે કારણે તીર્થકર ગણધરો વડે ગીતાર્થોનો કેવલનો વિહારક્રિયા પણ નિષેધ છે.
ગીતાર્થોનો અને ગીતામિશ્રનો વિહાર કહેલો જાણવો. આ સિવાય ત્રીજો કોઈ વિહાર જિનવરે અનુજ્ઞાત કરેલ નથી. અર્થાત્ એક ધો બીજી સંઘને લઈ જઈને સમ્યક્ માર્ગને પામતો નથી.
અહીં સુધી ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું છે. ક્ષાયિક પણ વિશિષ્ટ ફળ સાધકવ હોવાથી અંગીકાર કરવું, તેને પણ જાણવું. કેમકે અરહંતો પણ ભવાંભોધિના કિનારે રહીને, દીક્ષા અંગીકાર કરીને, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્ર્યવાનું હોવા છતાં ત્યાં સધી મોક્ષની પ્રાપ્તિ કરતાં નથી, જ્યાં સુધી તેઓ જીવ આદિ સર્વ વસ્તુના પરિચછેદ રૂપ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરતાં નથી.
ઉકત કારણથી જ્ઞાન જ પ્રધાન એવું આલોક અને પરલોક સંબંધી ફલ પ્રાતિના કારણરૂપ છે.
આવો ઉપદેશ જે આપે છે તે જ્ઞાન નય. આ પ્રમાણે ઉકત ન્યાયથી જે ઉપદશે જ્ઞાનના પ્રાધાન્યને જણાવે છે, તે નયને જ્ઞાનનય નામે ઓળખવામાં આવે છે.
આ નામાદિમાં છ ભેદે પ્રત્યાખ્યાનમાં જ્ઞાનરૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાનાત્મકવથી આમ કહ્યું. કિયારૂપનો તેના કાર્યપણે છે, તેથી તેને અહીં ઈચ્છતા નથી. આ ગાથાર્ય છે.
જ્ઞાનનય કહ્યો હવે ક્રિયાનયનો અવસર છે –
તેનું દર્શન આ પ્રમાણે છે – ક્રિયા જ પ્રધાનપણે આલોક અને પરલોકના ફળની પ્રાપ્તિનું કારણ છે. તથા આ પણ ઉક્ત લક્ષણમાં સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે, તેની વ્યાખ્યા -
આ ક્રિયાનય દર્શન અનુસાર - હેય અને ઉપાદેયને જાણીને આલોક કે પરલોકના ફળની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવો જોઈએ. જેના વિના પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયન સિવાય જ્ઞાનવાળો પણ અભિલક્ષિત અભિની પ્રાપ્તિ કરી શકતો નથી. બીજા પણ કહે છે કે -
કિયા જ મનુષ્યને ફળદાયી છે, જ્ઞાન ફળદાતા માનેલ નથી. તેથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગાને પણ માત્ર જ્ઞાનથી તે સુખ મળતું નથી.
આલોકના ફળની પ્રાપ્તિને માટે પણ ક્રિયા જ કરવી જોઈએ. તથા જિનેન્દ્રના વચનોમાં પણ કહેલ છે કે – “ચૈત્ય, કુલ, ગણ, સંઘમાં, આચાર્યની, પ્રવચનની, શ્રતની સેવામાં તે બધાંએ તપ અને સંયમમાં ઉધત કરેલ છે. આ પણ જાણવું જોઈએ
૨૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ કે - તીર્ષકરાદિને પણ ક્રિયારહિત જ્ઞાન, વિફળ જ કહેલ છે, ઘણું બધું અધિક શ્રુત પણ ચારિત્ર રહિતોને શા કામનું? જેમ અંધને કરોડો દીવડી પણ શા કામના ?
આ પ્રમાણે ક્ષાયોપથમિક ચા»િને આશ્રીને કહ્યું. ક્ષાયિક માટે પણ કિયા જ પ્રકૃષ્ટ ફળ સાધવ કહી છે, તેમ જાણ. કેમકે અરહંત ભગવંતો કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મુક્તિ ન પામે ત્યાં સુધી, બધાં કર્મ ઇંધણના અગ્નિરૂપ માત્ર પાંચ
સ્વાાર જેટલો કાળ રહે ત્યાં સુધી સર્વ સંવરરૂપ ચાત્રિ ક્રિયા છોડતા નથી. તેથી ક્રિયા જ પ્રધાન છે. ઈત્યાદિ - x -
આ રીતે ક્રિયાની પ્રધાનતા દર્શાવતો નય તે ક્રિયાનય કહો.
આ નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાં ક્રિયારૂપ જ પ્રત્યાખ્યાનને ઈચ્છે છે. જ્ઞાન પણ છે અને ઉપાદીયમાનવથી આપઘાનપણે જ છે.
આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનય બંનેનું સ્વરૂપ સાંભળીને - જાણીને શિષ્યને શંકા થઈ કે - આમાં તવ શું છે ?
આચાર્ય કહે છે – જ્ઞાન અને ક્રિયા બંને નયો જાણીને સ્થિત પક્ષને જણાવવાને માટે જણાવે કે - નયોમાં તો ભેદોને આશ્રીને ઘણી વક્તવ્યતા છે. • * * * * સર્વ નય સંમત વયન સ્વીકારે જે ચાગુિણમાં રહેલ સાધુ બધાં નયો એવા ભાવનિકોપને જ ઈચ્છે છે.
અધ્યયન-૬-“પ્રત્યાખ્યાન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
-X - X - X - X - આવશ્યકસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ
- X - X - X - X - Q ભાગ-૩૪-મો સમાપ્ત
Page #512
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.