________________
ઉપોદ્દાત નિ - ૩૮૨,૮૩, ભાષ્ય-૧૪૬
૧૦૧
તેની પાસે બે શિષ્યોએ દીક્ષા લીધી. કૌડિન્ય અને કોવીર. પછી શિષ્યોની પરંપરા થઈ. એ રીતે બોટિકો ઉત્પન્ન થયા. તેનો ઉપસંહાર -
• ભાષ્ય-૧૪૭, ૧૪૮ :
બોટિક મત શિવભૂતિ અને ઉત્તરાએ કુતર્ક દ્વારા પ્રરૂપ્યો. આવો મિથ્યાદશનરૂપ મત રથવીરપુરમાં ઉત્પન્ન થયો. બોટિક શિવભૂતિથી બોટિક મતની ઉત્પત્તિ થઈ. કૌડિન્ય અને કોબીર પરંપરાઓ થયા.
• વિવેચન-૧૪૭, ૧૪૮ -
કાવ - સ્વતર્કબુદ્ધિથી, બોટિક શિવભતિ અને ઉતર વડે આ મિથ્યાદર્શન કહેવાયું - x • બોટિક શિવભૂતિની પાસેથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. • x • x • કૌડિન્ય અને કોરુવીરથી - પરંપરા સ્પર્શ-આચાર્ય અને શિષ્ય સંબંધ લક્ષણને આશ્રીને ઉત્પન્ન થયો. - x -
હવે નિવોની વક્તવ્યતાનું નિગમન કહે છે – • નિયુક્તિ -૩૮૪ -
એ પ્રમાણે અવસર્પિણીમાં સાત નિકુવો કહેલ છે. તે વીરવરના શાસનમાં કહા, બાકીના તીર્થકરોના શાસનમાં કહેલા નથી.
• વિવેચન-૭૮૪ :
પર્વ - ઉકત પ્રકારે, પુર્ત - અનંતરોક્ત, યત - પ્રતિપાદિત કર્યા, • x • પ્રવઘન - તીર્થમાં, શેવાનામ્ - બાકીના અરહંતોના તીર્થમાં. - ૪ -
• નિયુક્તિ -૩૮૫ -
આ એકને છોડીને બાકીના મતમાં ચાવજીવ પ્રત્યાખ્યાન છે આ એકએક નિકૂવને આક્ષીને બન્ને દોષો જાણવા.
• વિવેચન-૩૮૫ :
આ બધામાં એક અધમ નિદ્ભવ ગોઠા માહિલને છોડીને જમાલિ વગેરે બધાંએ યાdજીવન પ્રત્યાખ્યાન કરેલા પણ અપ્રત્યાખ્યાનને ઈજા નથી.
[શંકા પ્રકરણથી જ આ જણાય છે, અર્થનો ઉપન્યાસ શા માટે ? દરરોજ ઉપયોગથી પ્રત્યાખ્યાનના ઉપયોગીપણાથી આત્મા કંઈપણ ન રહે, તે જ સ્વીકારે, તે માટે કહેલ છે. અહીં જણાવે છે - નિકૂવોમાં પણ પ્રત્યાખ્યાનમાં આ જ મત છે. હવે આમનામાં એક-એક મળે બળે દોષ જાણવા. એક નિલવને મૂકીને આ કથન છે. ભાવાર્થ અમે કહીએ છીએ.
પરસ્પરથી જેમ બહુ-બહરતા જીવ-પ્રદેશિકો. બે કારણથી તેને મિથ્યાષ્ટિ છે. જે કહે છે - એક પ્રદેશો જીવ તથા કરાતું કર્યું. એમ બધે જ યોજવું. ગોઠામાલિને આશ્રીને એકૈકને ત્રણ દોષો છે. જેમકે બહરતોને ગોઠામાહિલ કહે છે - આપને ત્રણ દોષથી મિથ્યાદૃષ્ટિ છે – જેમ કરેલું કર્યું. તથા બદ્ધ કર્મ વેદાય છે અને ચાવજીવ પ્રત્યાખ્યાન.
તેમાં આ મતો શું સંસારને માટે છે કે અપવર્ગને માટે ? તે આશંકા નિવારવાને
૧૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ કહે છે –
• નિયુક્તિ-૭૮૬ :
આ સાતે મતો જનમ, જરા, મરણ, ગર્ભવાસના સ્થાનરૂપ સંસારનું મૂળ છે. આ સાતે નિર્ગસ્થરૂપે [વેશી રહેલા છે.
• વિવેચન-૭૮૬ :
આ સાત મત છે, બોટિકો તો મિથ્યાદૃષ્ટિ જ છે. તેનો વિચાર ન કરવો. નાતિ - નાકાદિ પ્રસૂતિ લેવી. તેથી ગર્ભવાસનું ગ્રહણ અદુષ્ટ છે. મૂન - કારણ થાય છે. જન્મ-જરા-મરણ-ગર્ભવાસનું મૂળ ન થાય. તેથી કહે છે - બંસાર - તિર્યચ, મનુષ્ય, નારક, દેવ ભવની અનુભૂતિરૂપ, એવો દીર્ધ સંસાર ગ્રહણ થાય છે. નિર્મુલ્ય રૂપથી જ.
[શંકા શું આ નિકૂવો સાધુઓ છે? કે અન્યતીર્થિક છે ? કે ગૃહસ્થ છે ? [સમાધાન] સાધુ નથી. માત્ર વેશથી તેવા દેખાય છે. કેમકે એક સાધુને માટે કરાયેલા અશન આદિ બાકીનાને અકલચ છે. તેવું નિવામાં નથી. કહે છે -
• નિયુક્તિ-૩૮૭ :
પ્રવચન મુજબ ક્રિયા કરનારાને આશ્રીને જે કર્યું કે રાવ્યું હોય તે મૂલગુણ કે ઉત્તર્ગુણ સંબંધી હોય તો પણ પરિભોગમાં ભજના.
• વિવેચન-૩૮૭ :- યર્ણિમાં આની વ્યાખ્યા ભિન્નપણે પણ સારી છે.)
પ્રવચન નીહય - યથોકત ક્રિયાકલાપ પ્રત્યેકિંચિત કરોને જે અશનાદિ, તેમના માટે કરે, જે કાળ - જે ક્ષેત્રમાં તેની પરિહરણામાં ભજના. કદાયિતુ ઉપભોગ થાય, કદાયિતુ ન થાય. જો લોકો ન જાણતા હોય કે આ નિવો છે, સાધુથી જુદા છે, ત્યારે પરિભોગ થાય. જો લોકો જાણતા હોય તો પરિભોગ ન થાય અથવા પસ્મિોગ કહે છે - ધારણા, ઉપભોગ, પરિહરણા તેનો પરિભોગ. તેમાં ભજના કરવી જોઈએ. મૂન - મૂલગણ વિષય આધાકર્મ આદિ, ઉત્તરગુણ વિષય ક્રીમ-કૃતાદિ, તેઓ સાધુઓ નથી, ગૃહસ્થ પણ નથી, કેમકે વેશ ધારણ કરેલ છે અન્યતીર્થિક પણ નથી. આ બધાં કારણે તેમના માટે જે કંઈ કરાયેલ હોય તે-તે બધું કશે. કેમકે આ બધાં અવ્યક્ત છે, એમ ગાથાર્થ છે.
શંકા-બોટિકો માટે જે કરેલ છે, તેમાં શું કહો છો ? • નિયુકિત-૩૮૮ :
મિસ્યા€ષ્ટિકોને માટે મૂળગુણો અને ઉત્તગુણોને આશ્રીને જે કંઈ બનેલ કે બનાવેલ હોય તે શુદ્ધ હોવાથી સાધુને કહ્યું છે.
• વિવેચન-૭૮૮ -
મિથ્યાદેષ્ટિ એટલે બોટિકો. તેમને માટે જે કાળ કે જે ક્ષેત્રમાં જે કંઈ અશનાદિ કરેલ હોય તે બધાં જ કહ્યું છે. •x• સમવતાર દ્વાર કહ્યું. હવે અનુમત દ્વારની વ્યાખ્યા કહે છે - તેમાં જે જે નયના સામાયિક મોક્ષમાર્ગcથી અનુમત છે, તેને દર્શાવવાને માટે કહે છે –