________________
અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૨૧ થી ૨૪
છતાં જલમૂક અને એડકમૂક તે ગ્રહણ કરતા નથી.
[૨૨] જ્ઞાનના હેતુથી દીક્ષા માટે પણ ભાષાડ યોગ્ય નથી તે પણ ગ્રહણ, અધિકરણાદિથી નિયમા બહાર છે.
૧૮૧
[૨૩] શરીર જડ ત્રણ ભેદે છે – માર્ગમાં, ભિક્ષામાં અને વંદનમાં. આ કારણોથી જડને દીક્ષા આપવી કલ્પતી નથી.
[૨૪] માર્ગમાં પલિમંથ, ભિક્ષાચર્ચામાં અપરિહસ્ત ઈત્યાદિ દોષો ગચ્છમાં શરીર જડને હોય છે.
• વિવેચન-૨૧ થી ૨૪:
ચારે ગાયા સૂત્રસિદ્ધ છે. બીજા કારણોથી તેમાં બીજા પણ આ થાય છે, તે
જાણ =
• પા.નિ.-૨૫ થી ૨૮ઃ
[૨૫] ઉર્ધ્વ શ્વાસ, અપરાક્રમ, ગેલન્ન, લાઘવ, હિતોદયાદિમાં જડને આગાઢ અને ગ્લાનનું અસમાધિમરણ છે.
[૨૬] સેક વડે કક્ષાદિ, કુચ્છથી ધ્રુવભુષ્પિલાવણ (?) - X - મુંડાતિપાતમાં ચોરો નિંદા પામે છે.
[૨૭] ઈયાંસમિતિ, ભાષા-એષણા અને આદાન સમિતિ તથા ગુપ્તિમાં, ચરણકરણમાં કર્મોદયને કારણે જે કરણજટ્ટુ છે, તે સ્થિર થઈ શકતો નથી - સ્થાયી ન થાય. [૨૮] આવાને દીક્ષા ન આપવી, તે ઉત્સર્ગ માર્ગ છે.
અથવા જો કોઈને તેવા કારણથી દીક્ષા અપાય, તો તેમાં જે આગળ વિધિ છે, તે હું કહીશ.
• વિવેચન-૨૫ થી ૨૮ :
ચારે ગાથા સ્વયં સિદ્ધ છે [સુગમ છે.]
તેમાં જે મન્મન છે, તેને જો દીક્ષા અપાય, તો તેની વિધિ કહે છે – ♦ પા.નિ.-૨૯ :
ગ્લાનનું કાર્ય છોડીને દુર્મેધને છ માસ સુધી પ્રતિયરે છે. એક-એકમાં છ માસ, પછી જોઈ-તપાસીને વિવેક રાખવો.
• વિવેચન-૨૯ :
એક-એકમાં અર્થાત્ કુળમાં, ગણમાં અને સંઘમાં છ-છ માસ પ્રતિયરે. જેને જોઈને જડ મૂકને માટે આ વિવેક હોય છે.
અથવા જેને જોઈને સુંદર થાય, તેને તે આભાવ્ય થાય અથવા ન થાય તો વિવેક [ત્યાગ] કરવો.
શરીર જડ ચાવજીવ પરિચર્ચા કરે.
• પા.નિ.૩૦-૩
વળી જે કરણ જડ હોય, તેને ઉત્કૃષ્ટથી છ માસ થાય છે, કુલ, ગણ, ગંધ નિવેદન (કરે કે) આ વિધિ ત્યારે કરવી.
• વિવેચન-૩૦ :
આ નિયુક્તિ પ્રગટાર્થ જ છે.
૧૮૨
આ સચિત્ત મનુષ્ય સંયત વિવેક [પાસ્થિાપન] કહ્યું.
હવે અચિત્ત સંયત પારિષ્ઠાપનવિધિ કહે છે. તે આ રીતે –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
* પા.નિ.-૩૧ :
આસુકાર, ગ્લાન, પ્રત્યાખ્યાત અનુક્રમે અચિત સંયતને વિધિપૂર્વક વોસિરાવવો
તેને કહીશ.
• વિવેચન-૩૧ :
૫ - અચિત કરવું તે લેવું. આસુકાર-શીઘ્ર કરનાર, તે હેતુપણાથી ‘અહિવિષય’ વિચિકાદિ ગ્રહણ કરાય છે. તેના વડે જે નિશ્ચે અયિતિભૂત થયેલ
હોય તે.
ગ્લાન-મંદ જે હોય તે અથવા અનુપૂર્વીશી પ્રત્યાખ્યાત-કરણ શરીર પકિર્મકરણના અનુક્રમથી કે ભોજનમાં પ્રત્યાખ્યાત હોય અને જે અચિત્તીભૂત થાય તે.
આ અચિત્ત સંયતોને જિનોક્ત પ્રકારથી કઈ રીતે વોસિરાવવા - પરિત્યાગ કરવો, તે કહીશ.
* પા.નિ.૩૨ :
એ પ્રમાણે કાળ કરેલ મુનિ વડે સૂત્રાર્થ ગૃહિત સારથી વિષાદ ન કરવો જોઈએ પણ વિધિપૂર્વક પરઠવવા જોઈએ.
• વિવેચન-૩૨ :
આ પ્રકારે સાધુ મૃત્યુ પામે ત્યારે બીજા સાધુ વડે - કેવા પ્રકારના ? ગીતાર્થ હોય તેમણે વિષાદ - સ્નેહાદિ સમુત્ય સંમોહ કરવો ન જોઈએ. પરંતુ વિધિપૂર્વક - પ્રવચનોક્ત પ્રકારથી પરિત્યાગરૂપ વ્યુત્સર્જન કરે.
હવે અધિકૃત વિધિના પ્રતિપાદન માટે બે ગાયા સ્વયં નિર્યુક્તિકારશ્રી કહે છે – - નિયુક્તિ-૧૨૭૨,૧૨૭૩
-
પડિલેહણા, દિશા, અંતક, કાળ-દિવસ કે રાત્રિમાં, કુસપડિમા, પાનક, નિયત્તણ, તૃણ, શિર, ઉપકરણ... ઉત્થાન, નામગ્રહણ, પ્રદક્ષિણા, કાયોત્સર્ગ કરણ, ક્ષપણ, અસ્વાધ્યાય અને અવલોકન [આ પ્રમાણે નિયુક્તિકારશ્રીએ ૧૬-દ્વારો કહેલા છે.]
- વિવેચન-૧૨૭૨,૧૨૭૩ :
પડિલેહણ - પ્રત્યુપેક્ષણ, મહાસ્થંડિલ્યનું કાર્ય. દિસ-દિશા વિભાગ નિરૂપણા, નંતક - ગચ્છની અપેક્ષાથી સદા ઉપગ્રહિક મૃત આચ્છાદનમાં સમર્થ વસ્ત્ર ધારણ કરવું જોઈ. - x - ત્ર શબ્દથી કાષ્ઠ લેવા.
કાળ-દિવસે કે રાત્રે મર્યા છતાં યથોચિત લાંછનાદિ કરવા કુસપડિમા - નક્ષત્રોની વિચારણા કરી ઘાસની એક કે બે પ્રતિમા કરવી કે ન કરવી. પાનક - ઉપઘાતની રક્ષા માટે પાનક ગ્રહણ કરાય છે.
નિયતણ - કંઈક સ્પંડિલના અતિક્રમમાં ભ્રમણ કરીને જો જાણે કે આ માર્ગ
નથી. તણ - સમાન તૃણ આપવું જોઈએ.
સીસ - ગામ, જ્યાંથી શિર કાર્ય થાય. ઉપકરણ - ચિહ્નને માટે જોહરણાદિ ઉપકરણ મૂકાય છે.