________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૮૧
૧૫૯
વૈવિધ્ય કહે છે - છ પદી, નવ પદી. ૪ શબ્દથી પાંચ પદી. તેમાં છ પદો આ રીતે છે – શું ? વગેરે. તેમાં આધ દ્વાર અવયવાર્થ કહે છે –
• નિર્યુક્તિ-૮૨ -
નમસ્કાર શું છે? નમસ્કાર પરિણત જીવ નમસ્કાર છે. પૂર્વપતિપન્ન તો તે ઘણાં જીવોને છે. પ્રતિપાધમાન અપેક્ષાથી એક જીવને કે અનેક જીવોને પણ છે.
• વિવેચન-૮૯ :
લિ શબ્દ સર્વનામ નપુંસક નિર્દેશ છે. બધાં લિંગ સાથે યોગ અનુસાર સંબદ્ધ થાય છે. જેમકે તિ સામાયજો નમ :. તેમાં અજીવ આદિનો નિરાસ કરવા કહે છે - જીવ છે, જીવ નથી. - સર્વ અસ્તિકાયમય સ્કંધ, તેનો દેશ છે જીવ. તે એકદેશત્વથી સ્કંધ ન થાય. અનેક કંપની આપત્તિ થાય, અસ્કંધ પણ ન થાય કેમકે સ્કંધના અભાવનો પ્રસંગ થાય. વસ્તુ વિશેષવી અનભિલાય ન થાય. તેથી નોસ્કંધ અર્થાત્ વૈકલ્પેશ છે. સ્કંધ દેશ વિશેષાર્થનો ધોતક નો શબ્દ છે.
એ પ્રમાણે નામ પણ પણ કહેવું. વિશેષ એ કે - ગ્રામ - ચૌદ ભૂતગ્રામનો સમુદાય. એકેન્દ્રિય સૂક્ષ્મ અને બાદર, સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય, બૈઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય એ પયર્તિા - અપર્યાપ્તા ભેદથી ચૌદ ગ્રામ થાય. પ્રસંગે આટલું કહ્યું, હવે ચાલુવાતને કહે છે –
સામાન્યથી અશુદ્ધ નયોના મતે જીવ. તેનું જ્ઞાન અને લબ્ધિયુક્ત કે યોગ્ય નમસ્કાર છે. શબ્દાદિ શુદ્ધ નયમતને આશ્રીને તત્પરિણત જીવ વર્તે છે. તે જ નમસ્કાર પરિણામ પરિણત જ નમસ્કાર છે, અપરિણત નહીં. એકd અને અનેકવની વિચારણામાં તૈગમના સંગ્રહ, વ્યવહાર અંતર્ગતત્વથી સંગ્રહાદિ વડે જ વિચાર છે. તેમાં સંગ્રહનો નમસ્કાર જાતિ મણની અપેક્ષાપણાથી એક નમસ્કાર છે. વ્યવહારનો વ્યવહાર પરત્વથી ઘણાં નમસ્કાર છે. ઈત્યાદિ - X - X • કુલ દ્વાર કહ્યું.
હવે શી એ દ્વાર. અહીં પૂર્વ પર્તિપન્ન અને પ્રતિપધમાન અંગીકરણથી અભીષ્ટ અર્થ નિરૂપણાર્થે કહે છે – પૂર્વપતિપન્ન જ જો અધિકાર કરાય તો તો વ્યવહારનય મતને આશ્રીને જીવોના અતિ જીવ સ્વામિક છ પ્રતિપધમાનને આશ્રીને જીવના કે જીવોના કહ્યા. ભાવાર્થ નયોથી કહેવો –
જેથી નમસ્કાર અને નમક બંનેને આધીન નમસ્કાર કરણ છે. તેમાં નૈગમાં અને વ્યવહારના મતે નમસ્કાર્યનો નમસ્કાર, ન કરવો. જો કે નમસ્કાર કિયા નિપાદક કર્યા છે તો પણ તેને નહીં કેમકે સ્વયં અનુપયુજ્યમાનવથી છે - યતિભિક્ષાવતું. તેથી કહે છે - ભિક્ષા નિપાદકને ન આપવી, પણ ભિક્ષને ભિક્ષા આપવી તે પ્રસિદ્ધ છે. અહીં સંબંધવિશેષ અપેક્ષાવશ પ્રાપ્ત આઠ ભંગો થાય છે. તે આ પ્રમાણે -
(૧) જીવના, (૨) જીવના, (3) જીવોના, (૪) જીવોના, (૫) જીવના અને અજીવના (૬) જીવના અને અજીવોના, (૩) જીવોના અને જીવના, (૮) જીવોના અને અજીવોના. અહીં તેના ઉદાહરણો કહે છે - (૧) જીવના તે જિનના જ અને અજીવના તે જિનેન્દ્રપ્રતિમાના. (૨) જીવોના તે યતિઓના, અજીવોનાં એટલે પ્રતિમાઓના. ઈત્યાદિ વૃતિમાં જણાવ્યા મુજબ જાણવા. * * * * *
૧૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ સંગ્રહ મતે નમ: સામાન્ય માત્ર છે અને તેના સ્વામી માત્ર વસ્તુનો જીવ ‘નમ' એ તુચાધિકરણ છે. કેમકે તેનો અભેદ પરમાત્વથી છે. કોઈ તો શુદ્ધતર - પૂજ્યજીવપૂજક જીવ સંબંધથી જીવનો જ નમસ્કાર એ ચોક ભંગ છે. બાજુસૂત્ર મતે નમસ્કારનો જ્ઞાનક્રિયા શબ્દ રૂપcથી તેના કતનો અનથાપણાથી કÚસ્વામીક જ છે. શબ્દાદિનો પણ આ જ પ્રમાણે છે. ઈત્યાદિ - - X - X - ‘વસ્થ' દ્વાર કહ્યું, હવે ન દ્વારની નિરૂપણા - કયા સાધન વડે નમસ્કાર સધાય છે? તેની આ ગાથા છે -
• નિયુક્તિ-૮૯૩ :
જ્ઞાનાવરણીય અને દર્શનમોહના. ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. જીવમાં, આજીવમાં ઈત્યાદિ આઠ ભંગોમાં સર્વત્ર હોય છે.
• વિવેચન-૮૯૩ :
‘જ્ઞાનાવરણીય’ એમ સામાન્ય શબ્દ છતાં મતિ અને શ્રુતજ્ઞાન આવરણીય ગ્રહણ કરાય છે. કેમકે તે મતિ અને શ્રુતજ્ઞાન અંતર્ગતવણી છે, તથા સમ્યગુદર્શનના સાહચર્યથી જ્ઞાનના અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી સધાય છે. • x • તેના આવરણ બે પ્રકારના સ્પર્ધકો હોય છે – સર્વોપઘાતી અને દેશોપઘાતી. તેમાં બધાં સર્વઘાતિમાં અને ઉદ્ઘાતિતોમાં દેશોપઘાતિના પ્રતિસમયે વિશુદ્ધિ અપેક્ષાએ અનંત ભાગોથી ક્ષયને પામીને વિમુક્ત થતા ક્રમથી પહેલો અક્ષર પામે છે. એ પ્રમાણે એક એક વર્ષ પ્રાપ્તિથી સમસ્ત નમસ્કાર નિવકાર પામે છે.
હવે મન દ્વાર - શેમાં અહીં અધિકરણ છે, અધિકણ એટલે આધાર. તે ચાર ભેદે છે, તે આ પ્રમાણે – વ્યાપક, ઔપશ્લેષિક, સામીપ્સક, વૈષયિક. તેમાં (૧) વ્યાપક - તલમાં તેલ, (૨) પશ્લેષિક-સાદડી ઉપર બેસો, (3) સામીયક - ગંગા કિનારે ઘોષ, (૪) વૈષયિક - રૂપમાં ચક્ષુ તેમાં પહેલા ભેદ અત્યંતર ચે, બાકીના બાહ્ય છે. તેમાં નૈગમ અને વ્યવહાર બંને બાહ્યને ઈચ્છે છે, તેમના મતના અનુવાદી સાક્ષાતું આ ગાથા ખંડમાં કહે છે - જીવ અજીવ - X - dવતઃ જીવાજીવ આદિ આઠ ભંગોમાં થાય છે સર્વત્ર એ પ્રમાણે ભાવના કસ્વી. નમસ્કાર જ જીવના ગુણત્વથી જીવ છે. તે
જ્યારે ગજેન્દ્ર આદિમાં હોય ત્યારે જીવ છે, જ્યારે સાદડી આદિમાં હોય ત્યારે જીવ છે, જ્યારે ઉભયાત્મક હોય ત્યારે જીવાજીવ છે. એ પ્રમાણે એકવચન, બહુવચનના ભેદથી આઠ અંગો પૂર્વોક્ત જ યોજવા.
(શંકા પૂજ્ય નમસ્કારના એ પ્રમાણે તૈગમ અને વ્યવહારનય છે, તે જ કેમ આધાર ન થાય ? કે જેથી પૃથક્ ઈચ્છે છે. [સમાધાન અવશ્ય સ્વથી કે સ્વઆભમાં થાય જ કેમ નહીં, અન્યત્ર પણ હોય. જેમકે દેવદતના ધાન્ય ક્ષેત્ર. શબ્દથી શેષ નયનો આક્ષેપ કર્યો. સંક્ષેપથી દશવિ છે –
તેમાં સંગ્રહ અભેદ પરમાર્ચસ્વથી કોઈક વસ્તુ માત્રમાં ઈચ્છે છે કોઈક તેના ધર્મવથી જીવ કહે છે. ઋજુસબ જીવવથી જીવ જ માને છે.
[શંકા] જુસૂગ અન્ય આધાર પણ ઈચ્છે છે જ “આકાશમાં વસતિ” એ વચનથી [સમાધાન] તે દ્રવ્ય વિવક્ષાચી છે, ગુણ વિપક્ષાથી નહીં. શબ્દ આદિ