________________
૬/૮૧ નિ -૧૫૬૭ થી ૧૫૭૨
૧૫
ભાવાર્થ આ પ્રમાણે છે - તે આવા પ્રકારે તપોકર્મ સ્વીકારે છે જેમાં પ્રત્યાખ્યાનની ખૂણે ખૂણા મળે છે. કઈ રીતે ? પ્રત્યુષે આવશ્યકમાં ઉપવાસ સ્વીકારે. અહોરાત્ર રહીને પછી ફરી પણ ઉપવાસ કરે છે. અહીં બીજાની પ્રસ્થાપનામાં પહેલાંની નિષ્ઠાપની છે. આ બંને પણ ખૂણા એક્ત મળે છે. અઢમાદિમાં બે તરફથી કોટિ સહિત થાય છે. જે છેલ્લો દિવસ છે, તેની પણ એક કોટિ.
એ પ્રમાણે આયંબિલ, નિવિ, એકાસણામાં પણ જાણવું.
અથવા આ અન્ય વિધિ છે - ઉપવાસ કરીને આયંબિલથી મારે છે કરી ઉપવાસ કરે છે અને આયંબિલ કરે છે. એ પ્રમાણે એકાસણાદિથી પણ સંયોગ કરવો જોઈએ. નિQિગઈ આદિ બધામાં સદેશ અને વિદેશ.
કોટિ સહિત દ્વારા કહેવાયું. [૧૫૩૧] હવે નિયંત્રિત દ્વારનું નિરૂપણ કરતાં કહે છે –
મહિને મહિને તપ અમુક અમુક દિવસમાં આટલા છ આદિ કરવા. પછી નિરોગી હોય કે અનીરોગી, જ્યાં સુધી શ્વાસ ચાલે છે, જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી કરવા.
[૧૫૩૨] આ પ્રત્યાખ્યાન ઉક્ત સ્વરૂપ નિયંત્રિત પ્રત્યાખ્યાત છે. તે ધીપુરુષોએ - તીર્થકર અને ગણધરે પ્રરૂપિત છે. જે સાધુઓ તે સ્વીકારે છે. તેઓ નિયાણારહિત અને ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ધ થઈને કરે છે. - આ અધિકૃત પ્રત્યાખ્યાન સર્વકાળે કરાતું નથી. તો ક્યારે કરાય ? ચૌદપૂર્વી, જિનકલિકોમાં પ્રથમ એવા વજsષભ નારાય સંઘયણમાં થાય. હાલ તો આનો વિચ્છેદ જ છે.
(શંકા તો પૂર્વે કેમ બધાં જ સ્થવિરાદિએ કરેલું કે પછી ફકત જિનકલિકોએ જ કરેલું ?
(સમાઘાન] બધાંએ જ કરેલું તેથી કહે છે – સ્થવિરો પણ ત્યારે ચૌદપૂર્વી આદિ કાળમાં, અન્ય કાળમાં પણ કરેલ હતું.
ગાથાનો ભાવાર્થ - નિયંત્રિત એટલે નિયમિત, જેમકે અહીં કરવું જોઈએ અથવા અચ્છિન્ન - અહીં અવશ્ય કરવું જોઈએ. મહિને-મહિને અમુક દિવસે ઉપવાસ, છ, અઢમાદિ આટલા કરવા. વળી આ તપ સમર્થ હોય તો પણ કરે જ છે અને ગ્લાન-બિમાર થઈ જાય તો પણ કરે જ છે. ક્યાં સુધી ? શ્વાસ ચાલે ત્યાં સુધી.
અને આ પ્રત્યાખ્યાન પહેલાં સંઘયણીને અપતિબદ્ધ, અનિશ્ચિત છે. અહીં કે તહીં પણ અવધારણ કરાય છે. • xx- વળી આ ચૌદપૂર્વી વડે પહેલાં સંઘયણથી અને જિનકલાની સાથે વિચ્છેદ પામ્યું છે.
તે કાળમાં આચાર્યો, જિનકલિકો, સ્થવિરો ત્યારે કરતાં હતા. નિયંત્રિત દ્વારની વ્યાખ્યા કરી. o હવે સાકાર દ્વારની વ્યાખ્યા કરવા માટે કહે છે :
૧૯૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • નિયુક્તિ-૧૫૩૩-વિવેચન :
આ મહાનય અને મહાનું છે. આ બંને અતિશયથી મહાન અને મહત્તર છે. આસિયને તમારા પ્રભૂત આવા પ્રકારના આકારની સત્તા જણાવવાને માટે બહુવચન છે, તેથી મહતર આકારોથી હેતુભૂત બીજા અનાભોગાદિમાં કારણ ઉત્પન્ન થતાં ભોજન ક્રિયાને હું કરીશ. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાકારકૃતુ.
અવયવાર્થ વળી આગાર સહિત તે સાગાર. ગારો આગાળના સૂબાનુગમમાં કહીશું. તેમાં મહત્તર આગારોથી - મોટા પ્રયોજનોથી, તે ઉપવાસનું પચ્ચકખાણ કરે, ત્યારે આચાર્યો વડે કહેવાય કે – અમુક ગામે જવું. ત્યારે તે કહે કે તારે આજે ઉપવાસ છે જો ત્યારે તે સમર્થ હોય તો ઉપવાસ પણ કરે અને કામ માટે પણ જાય જો તે ન કરી શકે તેમ હોય તો બીજા ઉપવાસી કે બિનઉપવાસી જે કરવાને સમર્થ હોય તે જાય.
જો કોઈ બીજું ન હોય અથવા કાર્ય માટે અસમર્થ હોય, ત્યારે તે જ ઉપવાસકારીને ગુરુ મોકલે છે.
આ રીતે તેને ઉપવાસથી જે નિર્જરા થાય, તે જ ગુના નિયોગને કારણે જમવા છતાં પણ થાય છે, તેમ તે કરવાથી લાભ મળવા છતાં પણ અત્યંત વિનાશ પામે છે.
- જો થોડો હોય તો જે નવકારશી કે પોરિસીમાં તેને મોકલે, જો પારણાવાળો ન હોય અથવા અસહિષ્ણુ હોય તો ગુરુ કહે તેમ કરે.
એ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે બીજા કાર્યોમાં કુલ, ગણ, સંઘના કાયદિમાં પણ કહેવું. એ પ્રમાણે જે ભક્ત પરિત્યાગ કરે છે, તે સાગારકૃત.
આ પ્રમાણે સાગાર દ્વાર કહ્યું. -o– હવે નિરાકાર દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે – • નિયુક્તિ-૧૫૩૪-વિવેચન :
નિશાયથી અપગત કારણ - પ્રયોજન જેમાં છે તે નિયંતિકારણ. તેમાં સાધુ, મહત્ત-પ્રયોજન વિશેષથી તેના ફળના અભાવથી ન કરે, તે મiાર થતુ કાર્યનો અભાવે.
ક્યાં ? કાંતારવૃત્તિમાં અને દુર્મિક્ષતામાં, જે કરાય છે તે એવા પ્રકારે પ્રત્યાખ્યાન થાય તે નિરાકાર પ્રત્યાખ્યાન.
આનો ભાવાર્થ કહે છે – નિર્યાત કારણથી તેને જો અહીં કોઈ વૃત્તિ ન હોય ત્યારે મહારાદિ આગારો ન કરે, અનાભોગ ચાને સાકાર કરે. કયા નિમિતે ? લાકડું કે આંગળી મોઢામાં મૂકાય તો અનાભોગથી કે સહસા. તેથી બે આગાર કરાય છે. તે ક્યાં થાય ? કાંતારમાં, જેમકે – શણપલિ આદિમાં કાંતારમાં વૃત્તિઆજીવિકા પ્રાપ્ત થતી નથી.
અથવા પ્રત્યેનીક વડે પ્રતિષેધ કરાયેલ હોય, દુકાળ વર્તતા હોય, ભ્રમણ કરવા છતાં પ્રાપ્ત ન થાય અથવા એમ જાણે કે હું જીવી શકીશ નહીં ત્યારે નિરાકાર