SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ઉપોદ્ઘાત નિ • 999 હતો, તે ગોઠામાહિલ કે ફશુરક્ષિત માટે અભિમત હતો. ત્યારે આચાર્યએ બધાંને બોલાવીને દેહાંત કહ્યું - જેમકે ત્રણ ઘડા હોય - નિષ્પાવકૂટ, તેલકૂટ અને ઘીકૂટ. તે ત્રણેને જો ઉંધા મુખે કરવામાં આવે તો નિષ્પાવ-અડદ બધાં જ બહાર નીકળી જશે. તેલ પણ નીકળી જશે તો પણ તેના અંશો રહી જશે. ઘી ઘડામાં ઘણું બધું ચોંટી રહેશે. એ પ્રમાણે હે આય ! હું દુર્બલિકાપુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ, તદુભયમાં નિપાવકુટ સમાન થયો છું. શુરક્ષિતમાં તૈલકૂટ સમાન થયો અને ગોઠામાદિલમાં ઘીના ઘડા સમાન થયો છું. એ રીતે સૂત્ર અને અર્થથી દુર્બલિકાપુષ્પમિત્ર ઉપગત છે માટે તે તમારા આચાર્ય થાઓ તે બધાંએ પણ તેમ સ્વીકારી લીધું. બીજા પણ કહે છે - જેમકે હું કશુરક્ષિત અને ગોઠા માહિલને માટે વર્યો છું. તે પ્રમાણે તમારા વડે પણ વર્તન થવું જોઈએ. તેઓ પણ બોલ્યા – જેમ આપ અમારામાં વત્ય, તેમ આમાં પણ વર્તજો. વળી - હું કૃત કે અકૃતમાં જેમ રોષ કે ક્ષમ કરતો નથી, તે એ પ્રમાણે વર્તવું સારું એ પ્રમાણે બંને વર્ગોને આજ્ઞા કરી, ભક્તપ્રત્યાખ્યાન કરી દેવલોકે ગયા. ગોઠા માહિલે પણ સાંભળ્યું કે આચાર્ય કાળગત થયા. ત્યારે આવીને તે પૂછે છે – ગણને ધારણકર્તા રૂપે કોને સ્થાપ્યા છે ? ઘડાનું દૃષ્ટાંત પણ સાંભળ્યું. તેથી તે પૃથક ઉપાશ્રયે રહેવા આવી ગયો. તેમની પાસે ત્યારે નમીને બધાંએ ઉભા થઈને કહ્યું કે - અહીં જ રહો. પણ ગોઠામાહિલ ન માન્યા. ત્યારે બહાર રહીને બીજાને વ્યગ્રાહિત કરવા લાગ્યો. પણ તેમને સુગ્રહિત કરી શક્યો નહીં. આ તફ આચાર્ય અર્થ પોરિસિ કરે છે, તે સાંભળતો નથી અને કહે છે - તમે અહીં અડદના ઘડા સમાન છો. ત્યારે ત્યાં ઉઠીને વિંધમુનિ અનુભાષણ કરતાં તે સાંભળે છે. આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં કર્મોનું વર્ણન આવે છે. જે રીતે કર્મ બંધાય છે. જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય ? એ વિચારમાં તે અભિનિવેશથી અન્યથા માનતો અને પ્રરૂપતો નિકૂવ થઈ ગયો. આ પ્રસ્તાવ વડે આ નિકૂવો કોણ ? તે આશંકા નિવારવા માટે તેને પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહે છે - • નિયુક્તિ -૭૭૮ - બહુરત, પ્રદેશ, આવ્યકત, સમુચ્છેદ, દ્વિક, મિક, અભાવિક એ પ્રમાણે સાત નિકુવો નિશે વધમાનવામીના તીમિાં થયા. • વિવેચન-૭૩૮ : (૧) બહુરત- એક સમય વડે ક્રિયાધ્યાસિત રૂપથી વસ્તુની ઉત્પત્તિ ન થાય, પણ ઘમાં સમયે ઉત્પત્તિ થાય. ઘણાં સમયમાં આસકત તે બહુરત અર્થાતુ દીર્ધકાળે દ્રવ્ય પ્રસૂતિને પ્રરૂપનારા. (૨) પ્રદેશ-જીવપ્રદેશો. • x - જેના જીવપદેશો છે તે જીવપદેશનિકૂવ - ચરમ પ્રદેશે જીવ છે તેમ પ્રરૂપણ કરનાર, (3) અવ્યક્ત - ૪ - અવ્યકતા • x • વ્યકત એટલે સ્કૂટ, વ્યક્ત નથી તે અવ્યક્ત-અરૂટ મતવાળા. સંયતાદિના અવગમમાં સંદિગ્ધ બુદ્ધિવાળા. (૪) સમુચ્છેદ - પ્રસૂતિ પછી સામત્યથી પ્રકર્ષ છેદ તે સમુચ્છેદ - વિનાશ. તેને જાણનાર કે ભણનાર તે સામુચ્છેદા અર્થાત્ ક્ષણ ક્ષયિ ભાવની પ્રરૂપણા કરનારાઓ. (૫) દ્ધિક - એક સમયમાં બે ક્રિયા સમુદિતમાં દ્વિકીય, તેને ભણતા કે જામતાં લૈક્રિય. કાળભેદથી બે ક્રિયાનો અનુભવ પરૂપનારા. (૬) ત્રિક - ઐરાશિક એટલે જીવ, અજીવ, નોજીવ ભેદથી ત્રણ રાશિની ગાપના કરનારા તે ઐરાશિકો. (9) બદ્ધિક - જીવ વડે ઋષ્ટ કર્મ સ્કંધવત્ બદ્ધ નથી તે અબદ્ધ, તે અબદ્ધ છે તેમ માનતા કે જાણતા તે બદ્ધિકો - પૃષ્ટિ કર્મના વિપાકની પ્રરૂપણા કરનારા. આ સાત નિકૂવો વર્ધમાન સ્વામીના તીર્થમાં થયા. તેમાં નિલવનો શો અર્થ છે ? પોતાની યુક્તિથી તીર્થકરના કહેવાને છુપાવે તે નિલવ એટલે મિથ્યાર્દષ્ટિ. કહ્યું છે – સૂત્રોક્તના એક પણ અક્ષરની અરુચિ જે મનુષ્યને થાય, તે મિથ્યાર્દષ્ટિ છે. આપણે તો જિનેશ્વરે કહેલ સૂત્ર જ પ્રમાણ રૂપ છે. 7 શબ્દ વિશેષણ છે, શું વિશેષિત કરે છે ? બીજા તો વ્યલિંગથી પણ ભિન્ન - બોટિક નામે છે. તે પણ વર્ધમાનસ્વામીના તીર્થમાં. તેમનું નિર્ગમન અનુક્રમે કહીંશ - હાલ આ મતો જેનાથી સમુત્પન્ન થયા, તે કહે છે – • નિર્યુક્તિ-૩૭૯,૭૮૦ : બહુરત મત જમાલિથી, જીવપદેશ મત તિષ્યગુપ્તથી, અવ્યતા અપાઢણી, સામુચ્છેદ અ#મિત્રથી, લેક્રિયા ગંગાચાર્યથી, ગિરાશિક મત લલકથી અને સ્કૃષ્ટ અદ્ધિકર્મમત સ્થવિર ગોષ્ઠા માહિલથી નીકળ્યો. • વિવેચન-૩૩૯,૩૮૦ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ - બદ્ધિક મત ગોઠા માહિતથી ઉત્પન્ન થયો. હવે જે નગરમાં આ નિકૂવો ઉત્પન્ન થયા તે કહે છે - • નિયુક્તિ -૩૮૧ - શ્રાવતી, ઋષભપુર, શેવિકા, મિથિલા, ઉલકાતીર, અંતરંજિકાપુરી, દશપુર અને રથવીરપુર નગરો હતા. • વિવેચન-૭૮૧ - ઉક્ત સાતે નગરો નિહ્નવોના અનુક્રમે પ્રભવસ્થાનો છે. કહેવાનાર ભિન્ન દ્રવ્ય-લિંગ-મિથ્યાદષ્ટિ બોટિકનું પ્રભવસ્થાન રથવીરપુર છે. ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પરિનિવૃત થતાં કોણ કેટલા કાળે નિવ રૂપે ઉત્પન્ન થયા તેનું પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ -૩૮૨,૩૮૩ : ચૌદ વર્ષે, ૧૬ વર્ષે ૧૪ વર્ષે, રર૦ વર્ષે, રર૮ વર્ષે ૫૪૪ વર્ષે, ૫૮૪ વર્ષે, ૬૦૯ વર્ષે અનુક્રમે નિકૂવોની ઉત્પત્તિ થઈ. તેમાં પહેલા બે કેવળજ્ઞાન પછી અને બાકીના ભગવંતના નિવસિ બાદ ઉત્પન્ન થયા.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy