________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૫૮
અહીં શિષ્ય પક્ષને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૯૫૯ :
આલોકમાં સિદ્ધો પ્રતિઘાત પામે અને લોકમાં પ્રતિષ્ઠિત થાય છે, અહીં શરીરનો ત્યાગ કરે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે.
• વિવેચનW૯ :
કેવળ આકાશારિતકામાં સિદ્ધો પ્રતિખલિત થાય છે. કેમકે ત્યાં ધમસ્તિકાયાદિનો અભાવ છે. ત્યાં તેમનું પ્રતિખલન થાય પણ સંબંધ વિઘાત ન થાય. - X - પંચાસ્તિકાયાત્મક લોકની ઉપર પ્રતિષ્ઠિત ચાય અથ ફરી ન આવવા માટે ત્યાં રહે છે. અહીં - અઢીદ્વીપ સમુદ્રાંતમાં શરીરનો સર્વથા ત્યાગ કરે છે, લોકાણે અસ્પૃશદ્ગતિથી સમય પ્રદેશ અંતરને સ્પર્યા વિના જઈને નિષ્ઠિતાર્થ થાય છે. હવે લોકાંત એટલે શું તે કહે છે -
• નિર્યુક્તિ -૯૬૦ -
ઈuપાણભારા-શીતાથી ઉપર લોકાંતે એક યોજનમાં અને સવથિસિદ્ધથી ૧૨ યોજને સિદ્ધશિલા છે.
• વિવેચન-૯૬૦ :
સિદ્ધિ ભૂમિ જેને ઈષતુ પ્રાણુભારા કે શીતા કહે છે. ત્યાંથી લોકાંતમાં ઉંચે એક યોજને, નીચે તીઈ આટલા જ ક્ષેત્રનો અસંભવ છે. સવર્થસિદ્ધ વિમાનથી બાર યોજને તે ભૂમિ છે. સિદ્ધિ એટલે લોકાંત હોમરૂપ, એવું પણ બીજા કહે છે. તેમાં તવ શું તે કેવલી કહી શકે. હવે આના જ સ્વરૂપને વર્ણવતા કહે છે -
• નિયુક્તિ -૯૬૧ -
નિર્મળ જળ કણ, હીમ, ગાયનું દુધ અને મોતીના હાર જેવા શેત વર્ણવાળી, ઉત્તાન છ»ના આકારે સિદ્ધશિલા જિનવરે કહી છે.
• વિવેચન-૯૬૧ -
દગજ એટલે ગ્લણ જળકણિયા, તુષારહીમ. તેવા વર્ણ વાળી, આકાઉત્તાનછત્ર સંસ્થિત. હવે પરિધિના પ્રમાણને જણાવે છે -
• નિયુક્તિ-૯૬૨ - ૧,૨,૩,ર૪૯ યોજન સિદ્ધશિલાની પરિધિ છે. • વિવેચન-૯૬૨ -
ગાથાર્થ સુગમ છે. વિશેષ આ - ૪૫ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રનું અલા બીજે પરિધિ આધિક્ય પ્રજ્ઞાપનાથી જાણવું, સામાન્યથી આ છે.
હવે સિદ્ધશિલાનું બાહુલ્ય જણાવતા કહે છે - • નિયુક્તિ -૯૬૩ -
બહુ મધ્યદેશ ભાગમાં જાડાઈ આઠ યોજન છે, પછી પાતળી થતાં-થતાં છેલ્લે આંગુલનો અસંખ્યાત ભાગ રહે છે.
• વિવેચન-૯૬૩ - મધ્યદેશ ભાગમાં આઠ જ યોજન બાહચ-ઉચ્ચત્વથી છે. પશ્ચિમાંતમાં પાતળી
૨૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર થતાં થતાં અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ થાય. તે વળી આજ ક્રમ વડે પાતળાપણું દશવિ છે -
• નિર્યુક્તિ-૯૬૪ -
યોજને યોજને જતાં અંગુલ પૃથકcવની હાનિ થાય છે. તે સિદ્ધશિલા પો માખીની પાંખ કરતા પણ પાતળી થઈ જાય છે.
• વિવેચન-૯૬૪ -
ગાથાર્થ કહો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - હાનિ પામતાં પામતાં ઘીથી ભરેલા કટોરાના આકાર જેવી તે માખીની પાંછથી પણ પાતળી થાય. આના ઉપરના યોજનના ૨૪ ભાગે સિદ્ધો રહે તે કહે છે –
• નિર્યુક્તિ-૬૫ -
ઈપwાણુભારા-સીતાના એક યોજનમાં જે ઉપdi એક કોણ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતની અવગણહના કહી છે.
• વિવેચન-૯૬૫ -
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - એક યોજનના ચાર ગાઉ, ગાઉના છઠ્ઠો ભાગ એટલે યોજનનો ચોવીશમો ભાગ, ત્યાં સિદ્ધો રહે.
• નિયુક્તિ ૯૬૬ -
333 ધનુષ અને ઘનુષ્યનો ત્રીજો ભાગ તે આ કોશનો છઠ્ઠો ભાગ કેમકે સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના આ કોરાના છઠ્ઠા ભાગ પ્રમાણ જ હોય.
• વિવેચન-૯૬૬ -
૩૩૩-૧૩ ધનુષ એટલે આ ૧૬ કોશ. તે સિદ્ધોની પરમ અવગાહના વર્તે છે. તેમનો ઉપધાત કે અવગાહનાને હવે કહે છે –
• નિયુક્તિ -૯૬૭ :
સીધો સુતેલ, પડખે સુતેલ કે બેઠેલો એટલે કે જે-જે આસને કાળ કરે છે, તે તે જ રીતે સિદ્ધ તરીકે ઉપજે છે.
• વિવેચન-૯૬૭ :
ચતો, અધવિનત આદિ સ્થાનથી પડખે રહેલ કે તીર્થો રહેલો અથવા બેઠેલો જે જે પ્રકારે રહેલહોય અને કાળ કરે તે-તે પ્રકારે સિદ્ધ થાય છે. એ પ્રમાણે જ કેમ ? તે કહે છે -
• નિયુક્તિ-૬૬૮ :
આ ભવથી ભિન્ન આકાર કમના વરાથી ભવાંતરમાં થાય છે, સિદ્ધને તેવું કોઈ કર્મ નથી, તેથી તે તેવા જ આકારે રહે છે.
• વિવેચન-૯૬૮ -
સ્વગદિમાં ભવાંતરમાં આ ભવથી જુદી આકૃતિને પામે છે. કેમકે તેવા કર્મના બંધનથી આકાર ભેદ થાય, કર્મ સિદ્ધને તેમ ન થાય. • x -
• નિયુક્તિ-૯૬૯ :જે સંસ્થાન આ ભવને છોડતાં ચરમ સમયમાં હોય, તેવો જ આત્મ