SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ - ૫૯૮ થી ૬૦૦ અર્થ છે - વિજ્ઞાન એટલે જ્ઞાન દર્શનના ઉપયોગરૂપ. તેના અનન્યપણાથી આત્મા જ વિજ્ઞાનઘન કહો અથવા પ્રતિપ્રદેશ અનંત વિજ્ઞાન પર્યાય સંઘાભકાવથી ‘વિજ્ઞાનધન’ છે - X- એ પૃથ્વી, પાણી આદિથી કથંચિત થઈને ભૂતધર્મ એ વિજ્ઞાન નથી. કેમકે તેના અભાવે મુક્તિ અવસ્થાનો ભાવ છે. તેના સભાવમાં મૃતશરીરાદિનો અભાવ છે. ઈત્યાદિ - X - X - X - [આ બધી યય સૂયગડાંગસૂઝની ટીકામાં પણ આવેલ છે, વિશેntવશ્વકભાણ-ટીકામાં પણ વિસ્તારી છે અને ક્યસુત્ર ટીકાઓમાં પણ આવે છે, જે અમે છોડી દીધેલ છે.) ભગવંતે આ રીતે ઉત્તર આપ્યા પછી શું થયું? • નિયુક્તિ-૬૦૧ : જસ અને મરણથી મુકત જિનવર વડે સંશયનો છેદ થતાં, તેના પ૦૦ છાત્રો સહિત ઈન્દ્રભૂતિ પજિત થયો. • વિવેચન-૬૦૧ : એ પ્રમાણે fછત્ર - નિરાકૃત થયા, છેદાયા. - x • તે ઈન્દ્રભૂતિ સાધુ સંવૃતદીક્ષિત થયો. ખંડિક-છાળો. • x · ગણધર-૧-સમાપ્ત. • નિયુક્તિ-૬૦૨ થી ૬૦૫ : તેની દીu સાંભળીને બીજે ઈર્ષ્યાથી આવે છે અને કહે છે કે - હું તેમને જીતીને ઇન્દ્રભૂતિને પાછા લાવું છું. જન્મ-જરા-મૃત્યુથી મૂકાયેલા સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરે નામ અને ગોગથી તેને બોલાવ્યો. કહ્યું કે - “કર્મ છે કે નહીં એ તારો સંશય છે, કેમકે વેદપદના અર્થોને હું જાણતો નથી, તેનો આ આર્ય છે. તેનો પણ સંશય છેદાતા – તેણે પણ પોતાના ૫oo શિષ્યો સાથે પ્રજ્ઞા લીધી. • વિવેચન-૬૦૨ થી ૬૦પ : ઈન્દ્રભૂતિની દીક્ષા થઈ સાંભળીને અગ્નિભૂતિ ઈર્ષ્યાથી પૂર્વ વર્ણિત સ્વરૂપ હેતુભૂતથી હું જાઉં અને ઈન્દ્રભૂતિને પાછો લાવું, તે શ્રમણ અત્ ઈન્દ્રજાલિક સમાનને હરાવું એમ વિચારતો જાય છે. અથવા ઇન્દ્રભૂતિ શ્રમણથી છળ પામીને જીતાયો, તેની શું વાત કરું ? ઈત્યાદિ ચિંતવતો જિનેશ્વર પાસે આવ્યો. ભગવંતને જોઈને અગ્નિભૂતિ વિસ્મય પામ્યો. તેટલામાં ભગવંતે તેને નામ અને ગોમ સહિત બોલાવ્યો – અગ્નિભૂતિને પણ થયું કે - x• x • મને કોણ નથી જાણતું ? પણ જો મારો સંશય જાણે અને નિવારે તો સર્વજ્ઞ છે તેમ નક્કી થાય. તેટલામાં ભગવંતે કહ્યું કે “કર્મ છે કે નથી” એવી તને શંકા છે ને ? તારો સંશય અનુચિત છે. વિરુદ્ધ વેદ પદ જાણીને તને આ સંશય થયેલ છે. કેમકે તું વેદપદોના અર્થને જાણતો નથી ઈત્યાદિ પૂર્વવતું. તે વેદપદ આ પ્રમાણે છે – પુરુષ v fiન કર્થ ઈત્યાદિ તથા પુષ્ય: પુષ્યન ઈત્યાદિ. આ સમગ્ર વાદ સૂયગડાંગ વૃત્તિ, વિશેષાવશ્યક ભાષ્ય-ટીકા, કલ્પસૂઝની ટીકાઓમાં આવેલ છે. (fભય મતને સમજdi અને સમજાવી શકતા તજજ્ઞનો વિષય છે, અમે તેની માત્ર શાબ્દિક અનુવાદથી સંતુષ્ટ નથી માટે અમે છે એ ય છોડી દીધેલ છે.) આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ભગવંતે અગ્નિભૂતિ જે વેદ પદોને માને છે, તે જ વેદપદોને આધારે તેનું સમાધાન કર્યું, તેમના જ શાસ્ત્રોથી સમાધાન પામતા તેનો પણ સંશય છેદાયો. * * • પૂર્વવતુ ૫૦૦ શિષ્યો સાથે તેણે દીક્ષા લીધી. એ રીતે બીજો ગણધર સમાપ્ત થયો. • નિયુક્તિ -૬૦૬ થી ૬૦૯ : ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ બંનેને દીક્ષિત થયેલા જાણીને ત્રીજે વાયુભૂતિ જિનેર પાસે આવ્યો. હું ત્યાં જાઉં. વાંદુ અને પર્યાપાસુ. જન્મ-જરા-મરણથી મુકાયેલા જિનેશ્વરે - x - તેને નામ અને ગોગથી બોલાવ્યો. કહ્યું કે “તે જ જીવ તે જ શરીર” એવો તને સંશય છે પણ કોઈને પૂછેલ નથી. વેદ પદોનો અર્થ તું જાણતો નથી. પણ તેનો અર્થ એ છે – એ રીતે જિનેશ્વરના કથનથી તેના પણ સંશયનો છેદ થતાં તેણે પણ પોતાના પoo શિષ્યો સાથે દીક્ષા લીધી. • વિવેચન-૬૦૬ થી ૬૦૯ : વાયુભૂતિ પૂર્વના બેની દીક્ષા સાંભળીને જિનવર પાસે આવ્યો. બેની દીક્ષા સાંભળવાથી અભિમાન રહિત અને સર્વજ્ઞનો વિશ્વાસ જન્મતા હવે હું પણ જઉં, ભગવંતને વંદ, વાંદીને પર્યાપાસના કરું. એ સંકલ્પ જન્મતાં ભગવંત સમીપે જઈને, વાંદીને ભગવંતની પાસે આવ્યો. ત્યારે ભગવંતે પૂર્વવતુ નામ-ગોત્રથી બોલાવ્યો. આ પણ મનોગત સંશય પૂછવા વિચારે છે પણ ક્ષોભથી પૂછવા અસમર્થ છે, તેથી ભગવંતે તેને કહ્યું - જે જીવ એ જ શરીર છે, એવો સંશય તને છે, પણ કોઈને પૂછીને સંપૂર્ણ તત્વને તેં જાણેલ નથી. તારો આ સંશય વિરુદ્ધ જણાતાં વેદપદોને આશ્રીને થયેલ છે, કેમકે તે તેના અર્થને જાણતો નથી. તે વેદ વાક્યો આ પ્રમાણે છે – ** વિનયન વ પ મૂર્તગ: સમુન્હાય તથા ચેન નગ: તપસT Uપ ઈત્યાદિ વિસનધન નો અર્થ પૂર્વવત્ છે પણ ન ચર્સના કતિ નો અર્થ “શરીર અને આત્માની ભેદ સંજ્ઞા નથી" તેવો તું કરે છે. [અહીં પણ સૂયગડાંગ વૃત્તિ, વિરોષાવસક ભાષ્યટીકા, ભૂસુઝની ટીકાઓ જેવી. અમે આ સમગ્ર વાદચયનો અનુવાદ છે છોડી દીધેલો જ છે તેની નોંધ લેવી.] વૃત્તિકારશ્રી પણ છેલ્લે લખે છે કે – વિશેષ વિસ્તાર કરતાં નથી, આ તો ગમનિકા માત્ર છે.” શેષ કથન પૂર્વવતું. ત્રીજો ગણધર સમાપ્ત થયો. પહેલા અને ત્રીજા ગણધર વચ્ચે આ ભેદ છે કે - પહેલાંને જીવના અસ્તિત્વ વિશે જ શંકા હતી. જ્યારે આ બીજાને જીવના અસ્તિત્વની શંકા નથી પણ જીવ એ શરીરથી વ્યતિરિક્ત છે કે નહીં, તે શંકા છે. • નિયુક્તિ-૬૧૦ થી ૬૧૩ : તે ત્રણે એ દીક્ષા લીધાનું સાંભળીને ‘વ્યક્ત' નામે ચોથા ભગવત પાસે આવે છે. હું જાઉં, ભગવંતને વાંદુ અને વાંદીને ચુપાતુ. ત્યારે જનમ-જરામરણથી વિમુકત જિન - x - તેને નામ અને ગોમથી બોલાવ્યો અને કહ્યું કે - તને સંશય છે કે “પાંચ ભૂત છે કે નહીં?” વેદપદોના અર્થને તું જાણતો નથી, તેનો અર્થ આ છે - અર્થ કહેવાથી સંશયનો છેદ થતાં - X • તે પોતાના
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy