________________
અ /૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫૩ સ્થળ પ્રાણાતિપાત પૂરું થયું. હવે ચૂળ મૃષાવાદ ચિંતવે છે - (૧) શૂળ મૃષાવાદ અને સ્થૂળ અદત્તાદાન પચ્ચકખે ૨-૩. (૨) ચૂળ મૃષાવાદ +3, સ્થૂળ અદત્તાદાન ૨-૨.
એ પ્રમાણે પૂર્વના ક્રમથી છ મંગો જાણવા. [એમાં જ્યાં-ર-લખેલ હોય તો દ્વિવિધ, ત્રણ લખેલ હોય ત્યાં પ્રિવિધ ઈત્યાદિ સમજવું)
એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પ્રત્યેકમાં છ-છ ભંગો. એ રીતે બધાં મળીને અઢાર ભંગો થશે. આ ભેદે મૃષાવાદને પ્રથમ ઘરક સમજીને કહ્યા. એ પ્રમાણે બીજા આદિને ધારણ કરવાથી પણ પ્રત્યેકેપ્રત્યેકના અઢાર-અઢાર ભેદો થાય છે. આ બધાં મળીને ૧૦૮ ભેદો થાય.
સ્થૂલ મૃષાવાદ કહેવાયું. હવે સ્થૂલ અદત્તાદાન વિચારીએ –
(૧) તેમાં સ્કૂળ અદત્તાદાન અને સ્થૂળ મૈથુનના પચ્ચકખાણ કરે તે દ્વિવિધ ગિવિધથી, એક ભેદ.
(૨) ચૂળ અદત્તાદાન ૨-૩, ટૂળ મૈથુન ૨-૨.
એ પ્રમાણે પૂર્વકમથી છ ભેદો જાણવા. એ પ્રમાણે ચૂળ પરિગ્રહ સાથે પણ છ ભંગો મેળવીને બાર ભેદો થશે.
આ ભેદો સ્થૂળ અદત્તાદાનને પ્રથમ ગ્રહણ કરીને પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીય આદિમાં પ્રત્યેકમાં છ-છ થાય. એ બધાં મળીને ૭૨ થશે.
ચૂળ અદત્તાદાન કહ્યું. હવે ચૂળ મૈથુનાદિ ચિંતવીએ –
(૧) તેમાં ચૂળ મૈથુન અને સ્થળ પરિગ્રહ બંનેનું દ્વિવિઘ-ગિવિધથી પચ્ચકખાણ કરે છે. (૨) સ્થૂલ મૈથુન દ્વિવિધ ગિવિધથી, સ્થૂળ પરિગ્રહ વળી દ્વિવિઘ દ્વિવિધથી. એ પ્રમાણે પૂર્વકમથી છ મૂંગો થાય.
એ પ્રમાણે ચૂળ મૈથુન પ્રથમ ધાકને ન છોડીને છ ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને છત્રીશ ભેદો થાય છે.
આ બધાં મૂળથી આરંભીને બધાં પણ ૧૪૪ + ૧૦૮ + ૭૨ + 3૬ મળીને ૩૬૦ કુલ ભેદો થશે.
આ પ્રમાણે દ્વિકસંયોગ ગાવાની વિચારણા કરી. o હવે ત્રિક ચારણીયથી થતાં ભેદો આ પ્રમાણે –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, શૂળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાનના વિવિધ ગિવિધથી પચ્ચકખાણ કરે તે એક.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-દ્વિવિધથી પચ્ચકખે.
(3) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ મૃષાવાદ દ્વિવિધ ગિવિધથી, પણ સ્થૂળ અદત્તાદાન દ્વિવિધ-એકવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ અંગો થાય છે.
૧૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ એ પ્રમાણે મૈથુન અને પરિગ્રહમાં પણ પ્રત્યેકમાં છ-છ ભેદો થાય. બધાં મળીને અઢાર ભેદો થયા.
આ ભેદો સ્થૂલ મૃષાવાદમાં ફેરફાર ન થવા દઈને ભેદો પ્રાપ્ત થયા. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં અઢાર-અઢાર ભેદ થાય. બધાં મળીને કુલ ૧૦૮ ભેદો થશે.
એ પ્રમાણે સ્કૂળ પ્રાણાતિપાતના વિકલામાં ફેરફાર કર્યા વિના ઉપરોક્ત ભેદો કહ્યા. તેમાં પણ દ્વિતિયાદિમાં પ્રત્યેકે પ્રત્યેકમાં ૧૦૮-૧૦૮ ભેદો થાય છે. આ બધાં મળીને કુલ ૬૪૮ ભેદો થાય.
એ પ્રમાણે સ્થૂળ પ્રાણાતિપાતથી મિકસંયોગથી સ્થૂલ મૃષાવાદ સાથે કહ્યા. તે મુજબ સ્થૂળ અદત્તાદાન સાથે પણ ચારિત થશે તેમાં -
| (૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ અદત્તાદાન, શૂળ મૈથુનને દ્વિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરે તે એક ભેદ.
(૨) સ્થૂળ પ્રાણાતિપાત અને શૂળ અદત્તાદાન દ્વિવિધ ગિવિધે અને સ્કૂલ મૈથુન દ્વિવિધ દ્વિવિધથી પચ્ચખે.
એ પ્રમાણે પૂર્વ ક્રમથી છ મૂંગો થાય. એ પ્રમાણે સ્થૂલ પરિગ્રહથી પણ છ ભંગ ઉમેરતા બાર ભેદો થશે.
આ ભેદે અદત્તાદાન પ્રથમધકને છોડ્યા વિના પ્રાપ્ત થયાં. એ પ્રમાણે દ્વિતીયાદિમાં પણ પ્રત્યેક-પ્રત્યેકના બાર-બાર ભેદો થશે. આ બધાં મળીને બોંતેર ભેદો થાય છે.
આ ભેદો પણ પ્રાણાતિપાત પ્રથમ ધરકન છોડીને પ્રાપ્ત થયા. આને દ્વિતીયાદિમાં પ્રત્યેકમાં બોતે-બોતેર ભેદ. બધાં મલીને ૪૩૨ થાય.
એ પ્રમાણે સ્થલ પ્રાણાતિપાત શિકસંયોગથી સ્થૂળ અદત્તાદાન સાથે ચારિતકહ્યું.
હવે ચૂળ મૈથુન સાથે પરિગ્રહને કહે છે. તેમાં –
(૧) સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૈથુન, શૂળ પરિગ્રહ ત્રણે દ્વિવિધ-ગિવિધથી પચ્ચકખે તે એક ભેદ.
(૨) સ્થૂલ પ્રાણાતિપાત અને મૈથુન દ્વિવિધ-ગિવિધથી પણ પરિગ્રહને દ્વિવિધદ્વિવિધથી પચ્ચકખે.
એ પ્રમાણે પૂર્વક્રમથી છ ભંગો થાય.
ઉક્ત ભેદો સ્થૂલ મૈથુન પ્રથમ ધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિમાં પ્રત્યેક-પ્રત્યેકમાં છ-છ ભંગ. બધાં મળીને ૩૬ ભેદો.
આ ભેદો સ્થૂળ પ્રાણાતિપાત પ્રથમધકને ન છોડતાં પ્રાપ્ત થયા. દ્વિતીયાદિ પ્રત્યેક-પ્રત્યેકમાં કઝીશ-છત્રીશ. એ રીતે બધાં મળીને-૨૧૬ થાય.
એ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત બ્રિકસંયોગથી મૈથુન સાથે કહ્યા. પ્રાણાતિપાત સાથેનો ત્રિક સંયોગ પણ કહ્યો.