SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - ૮૩૨ ૧૨૧ નાંખવામાં આવે. ત્યાં એક વૃદ્ધ સ્થવિરાને સૂપડુ લઈને તે સસ્સવના દાણા છુટ પાડવા બેસે તો કદાચ દેવની કૃપાથી છૂટા પાડી શકે પણ એક વખત મનુષ્ય જન્મ ગયો તો ફરી ન મળે. (૪) જુગાર - એક રાજા હતો, તેની સભામાં ૧૦૮ સ્તંભ રાખેલા, જ્યાં સભા બેસતી. એકૈક સ્તંભને ૧૦૮ અંશો-ધારો હતી. તે રાજાનો પુત્ર રાજ્ય મેળવવા ચિંતવે છે કે રાજા વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્ય ગ્રહણ કર્યું. તે અમાત્યએ જાણતાં તેણે રાજાને જણાવ્યું, ત્યારે રાજાએ પુત્રને બોલાવીને કહ્યું - આપણા કુળમાં જે કુલકમ ન સહી શકે, તે જુગાર રમે છે. જો તે જીતી જાય તો તેને રાજ્ય આપવામાં આવે છે. જીતવું કેવી રીતે ? તારી એક આય, બાકીના મારા આયો. જો તું દરેક થાંભલાની એક એક ધારાને ૧૦૮ વાર જીતે તો રાજ્ય તારું. દેવની કૃપાથી કદાચ જીતી પણ જાય પણ ફરી મનુષ્ય જન્મ ન મળે. (૫) રત્નો - એક વણિક વૃદ્ધ થયો. તેની પાસે રનો હતા. ત્યાં બીજા-બીજા વણિકોને ત્યાં કોટીપતાકા ઉંચી રહેતી. તે પતાકા ઉંચી ન રાખતો તેના પુત્રએ તે સ્થવિરને કહ્યું - તે રત્નો દેશીય વણિકોના હાથમાં વેંચ્યો. નહીં તો આપણે ત્યાં પણ કોટિ પતાકા લહેરાત. તે વણિજ ચારે બાજુ ગયો. વૃદ્ધ પાછો આવ્યો. જે રીતે વેંચી નાંખ્યાનું જાણ્ય, તેથી તેને ઠપકો આપ્યો. પછી બધાં રત્નો પાછા એકઠા કરવાનો પુરુષાર્થ આદર્યો શું તે બધાં રનો એકઠાં કરી શકે ? દેવપ્રભાવથી કદાચ બધાં રનો ફરી એકઠાં કરી પણ લે, પરંતુ મનુષ્ય જન્મ ગુમાવ્યા પછી પાછો ન મળે. () સ્વપ્ન એક કાર્પટિક સ્વપ્નમાં ચંદ્ર ગળી ગયો. કાઉંટિકે કહ્યું, નિમિતકોએ કહ્યું - સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન પાલિકા મળશે, ગૃહછાનિકિ વર્ડ પ્રાપ્ત થઈ. બીજાએ પણ આવું સ્વપ્ન જોયું. તેણે સ્નાન કરી, પુષ્પ અને ફળ લીધા, સ્વપ્ન પાઠકને નિવેદન કર્યું. તેણે કહ્યું – તું રાજા થઈશ. તે દિવસથી સાતમે દિવસે તે રાજા થયો. ત્યારે તે કાપેટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું સ્વપ્ન જોયેલ. પે'લો આદેશ ફળથી રાજા થયો. કાર્પટિક વિચારે છે કે હું જાઉં અને ગોરસ પીને સૂઈ જઉં ચાવતુ ફરી પણ તે સ્વપ્ન જોઈશ. શું ફરી તેને તે સ્વપ્ન જોવા મળે ? [કદાચ દેવયોગે મળી પણ જાય પરંતુ ગુમાવેલ મનુષ્ય જન્મ ફરી પ્રાપ્ત ન થાય. (૩) ચક્ર * ઈન્દ્રપુર નામે નગર હતું, ત્યાં ઈન્દ્રદd સજા હતો. તેની ઈષ્ટ અને શ્રેષ્ઠ ગણીઓના બાવીશ ગો હતા. બીજા કહે છે - એક જ દેવીના મો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. એક અમાત્યને પુત્રી હતી. તેને પરણવા યોગ્ય જાણી તે કોઈ દિવસે ઋતુનાતા રહેલી. રાજાએ જોઈને પૂછયું – આ કન્યા કોણ છે? તેઓએ કહ્યું - આ તમારી દેવી છે, ત્યારે તે તેણીને સાથે એક રાત્રિ રહ્યો. તે ઋતુ સ્નાતા હોવાથી તેને ગર્ભ રહ્યો. તેણીને અમાત્ય વડે પૂર્વે કહેવાયેલ કે - જો તને ગર્ભ ઉત્પન્ન થાય તો મને કહેવું ત્યારે અમાત્યને કહ્યું - X - નવ માસ જતાં બાળક જન્મ્યો. તેના દાસીપુછો તે દિવસે જમ્યા. તે આ પ્રમાણે - અગ્નિ, પર્વત, બાહુલિક, સાગર. તે બધાં સાથે જમેલા. તેમને કલાચાર્ય પાસે લઈ ગયા. લેખાદિ ગણિત પ્રધાન બધી કળાઓ ગ્રહણ કરી. જ્યારે આચાર્ય તે કળા ગ્રહણ કરાવતા ત્યારે તેઓ તેની નિંદા કરતા અને ૧ર૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ વ્યાકુળ કરતા હતા. પૂર્વપરિચયથી તેઓ હિસ્કાર કરતા હતા. તે બાળકે તેમને નગણ્ય કર્યા. કળા શીખી લીધી. બીજા જે બાવીશ કુમારો ગ્રહણ કરતા હતા તે આચાર્યને મારતા અને અપવચન કહેતા હતા. જો આચાર્ય તેને મારે તો જઈને માતાને કહેતા. ત્યારે તે માતા તે આચાર્યને ઉપાલંભ આપતી - કેમ મારો છો? શું મને જન્મ આપવો સહેલો છે. તેથી તેઓએ કંઈ શિક્ષા પ્રાપ્ત ન કરી. આ તરફ મથુરામાં પર્વત રાજા હતો. તેની પુત્રી નિવૃત્તિ નામે હતી. રાજા તેણીને અલંકૃત કરીને લાવ્યો. રાજાએ તેણીને કહ્યું - જે તને ગમતો હોય તેને પતિરૂપે સ્વીકાર. ત્યારે તેણીએ કહ્યું - જે શૂર, વીર, વિકાંત હોય તે મારો પતિ થાઓ. તેને પછી રાજ્ય આપવું. ત્યારે તેણી તે બલવાહનને લઈને ઈન્દ્રપુર નગરે ગઈ. ત્યાં ઈન્દ્રદતને ઘણાં પુત્રો હતા. ઈન્દ્રદત્ત સંતુષ્ટ થઈને વિચારે છે - નક્કી હું બીજા રાજ કરતાં લષ્ટ છે, તેથી આવ્યા. ત્યારે તેણે નગરને ધજા-પતાકાથી શણગાયું. પછી એક અક્ષાટકમાં આઠ ચકો મૂક્યા. તેની આગળ શાલભંજિકા- પુતળી સ્થાપી. તેની આંખ વેધવાની હતી. પણ ઈન્દ્રદત્ત રાજા સન્નધ થઈ પુત્રો સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વ અલંકારથી ભૂષિત થઈ એક બાજુ બેઠા. - X - X - ત્યાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર શ્રીમાલી નામે કુમાર હતો. તે રાજા બોલ્યો - હે પુત્ર ! આ પુત્રી અને રાજ્ય ગ્રહણ કર. તે માટે પહેલા શાલભંજિકા વિંધવી. ત્યાર તે કરી શક્યો નહીં. તે સમૂહ મધ્યે ધનુષ્ય ગ્રહણ કરવાનું શક્ય ન બન્યું. પછી કોઈ બીજાએ ગ્રહણ કર્યું - x • પછી કોઈએ બાણ છોડ્યું, તે ચકમાં અફળાઈને ભાંગી ગયું. એ પ્રમાણે કોઈને એક અસ્કના અંતરમાંથી વ્યતિકાંત થયું. કોઈન છે, કોઈને ત્રણ તો કોઈને બહારથી જ બાણ નીકળી ગયું. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો. • x - ત્યારે અમાત્યએ કહ્યું – શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યો - આ પુત્રોથી હું અપધાન બની ગયો. અમાત્યએ કહ્યું- તમારો બીજો પણ પુત્ર છે, જે મારી પુત્રીનો તનુજ છે, તેનું સુરેન્દ્રદત્ત નામ છે. તે વેદ કરવામાં સમર્થ છે. તેને બોલાવી કહો. તે ક્યાં છે ? અમાત્યેએ બતાવ્યો. ત્યારે રાજાએ કહ્યું - શ્રેયસ્કર બનશે, જો તું આ આઠ રથયકો ભેદીને શાલભંજિકાની આંખ વિંધીને સજા અને નિવૃત્તિ કન્યાને પ્રાપ્ત કરીશ. ત્યાર પછી તે કુમાને જે રીતે આજ્ઞા કરાઈ, તે પ્રમાણે સ્થાને રહીને ધનુષ્ય ગ્રહણ કરે છે. લક્ષ્યની અભિમુખ બાણને સજ્જ કરે છે. તે દાસો ચારે દિશામાં રહીને તેને ખલના કરે છે. બીજા બે બંને પડખે હાથમાં ખગ લઈ ઉભા રહ્યા. જો કોઈપમ રીતે લક્ષ્ય મૂકી જાય તો તેનું માથું છેદી નાંખવું. તે પણ તેના ઉપાધ્યાયની પડખે રહો. ભય દેખાયો - જો ચૂકી જઈશ તો મારી નાંખશે. તે બાવીશ કુમારો આ વિધિ શકશે નહીં, પણ વિશેષ ઉલ્લંઠ હોવાથી વિદનો કરશે. ત્યારપછી તે ચતુર એવા તે બે પુરષો, બાવીશ કુમારોને ન ગણતાં, તે આઠે રથચક્રના અંતરને જાણીને તેના લક્ષ્યમાં જ દૃષ્ટિ રાખીને અન્યત્ર મતિ ન કરતા તે શાલભંજિકાની ડાબી આંખ વિધિ. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ સિંહનાદ અને કલકલ કરી, ધન્યવાદ આપ્યા. જેમ તે ચક દુઃખે ભેદી શકાય તેમ હતું તેમ મનુષ્ય જન્મ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy