SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ - ૩૮૨,૦૮૩, ભાગ-૧૩૯ ૯૮ • વિવેચન-૧૩૯ :- [નિયુક્તિ દીપિકામાં આનો ઘણો વિસ્તાર છે.] ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ૧૪૪ વડે રોહગુપ્ત છ મૂલ પદાર્થો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. તેમાં દ્રવ્ય નવ, તે આ રીતે - ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન. ગુણો ૧૭, તે આ રીતે - રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકવ, સંયોગ, વિભાગ, પરવ, અપરd, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન. કર્મો પાંચ ભેદે - ઉોપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. સામાન્ય ત્રણ ભેદે - મહા સામાન્ય, સત્તા સામાન્ય, ત્રણ પદાર્થ સવૃદ્ધિકારી, સામાન્ય વિશેષ - દ્રવ્યત્વ આદિ. બીજા એમ વ્યાખ્યા કરે છે કે- ત્રણ પદાર્થ સકરી સતા, સામાન્ય દ્રવ્યવાદિ. સામાન્ય વિશેષ-પૃથ્વીવાદિ વિશેષ - સંત અને અનંત અને આનો પ્રત્યય હેતુ તે સમવાય. આ ૩૬ ભેદો છે. આના એકૈકના ચાર ભંગ છે. તે આ પ્રમાણે - ભૂમિ, અભૂમિ, નોભૂમિ, નોઅભૂમિ. એ પ્રમાણે સર્વત્ર. - તેમાં કૃમિકાપણમાં ભૂમિ માંગતા ટેકું આપ્યું. અભૂમિ માંગતા પાણી આપ્યું. નોભૂમિમાં જલાદિ જ. નોઅભૂમિમાં ટેકું જ. એમ બધે છે. જીવ અને અજીવ આપીને નોજીવ માંગ્યા, ફરી અજીવ આપ્યા. •x • પછી ભલૂકનો નિગ્રહ કરાયો. ગુરુએ તેના મસ્તકે ગ્લેમની કુંડી ભાંગીને તેને સમુદાય બહાર કરી દીધો. ગુરુની પણ પૂજા થઈ અને નગરમાં ઘોષણા કરાઈ કે - વર્ધમાનસ્વામીનો જય થાઓ. આ અર્થનો જ ઉપસંહાર કરતાં કહે છે – • ભાષ્ય-૧૪o - તે વાદમાં પરાજય પામ્યો. તેથી રાજાએ તેનો દેશનિકાલ કૌં વધમાન જિનેશ્વરનો જય થાઓ. એમ નગરમાં ઘોષણા કરાવી. • વિવેચન-૧૪o : તેના વડે પણ વૈશેષિક મત પ્રરૂપ્યો. અચાન્ય વડે ખ્યાતિ કરી, તે ઉલૂક વડે પ્રણિત છે, એમ કહેવાય છે કેમકે તે ગોત્ર વડે ઉલૂક હતો. છઠ્ઠો નિલવ કહેવાયો. હવે સાતમો કહે છે – • ભાગ-૧૪૧ - ભગવંત વીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષે અભદ્ધિક નામે મત દશપુર નગરમાં ઉત્પન્ન થયો. • વિવેચન-૧૪૧ : ગાથાર્થ કહ્યો.] કઈ રીતે ઉત્પન્ન થયો ? ત્યાં આર્યરક્ષિતની વક્તવ્યતામાં કથાનક પ્રાયઃ કહેલ જ છે. યાવત્ ગોઠામાહિલને આલાવામાં કર્મબંધ વિચારણામાં કર્મના ઉદાયથી મિથ્યાવ ઉદય થયો. તથા કથાનકના અનુસંધાનને માટે પૂર્વોક્તના અનુવાદની ગયાને કહે છે - • ભાષ્ય-૧૪૨ - દશપુર નગરમાં ઈશુગૃહે આયરક્ષિતે દીક્ષા લીધી. ત્રણ પુષ્પમિત્ર આદિ [32I7 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ શિષ્યો થયા. ગોષ્ઠા મહિલે વિંધ્યને નવમા અને આઠમા પૂર્વમાં પૃચ્છા કરી. • વિવેચન-૧૪ર : પૂર્વે અર્થથી આની વ્યાખ્યા કરેલી જ છે. તેથી હવે કરતા નથી. પ્રસ્તુત સંબંધ આ પ્રમાણે - વિંધ્ય મુનિ આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે. કોઈપણ કર્મ જીવપદેશ વડે બદ્ધ છે, કાલાંતર સ્થિતિ પામીને પૃથક્ થાય છે. કંઈક વળી સ્કૃષ્ટબદ્ધ છે અને કાલાંતરથી પૃચ થાય છે. કંઈક વળી ધૃષ્ટબદ્ધ છે અને કાલાંતરથી પૃથક થાય છે. કંઈક વળી બદ્ધસ્કૃષ્ટ નિકાચિત, તેની સાથે કાલાંતરે એકવ પામીને વેદે છે. આદ્ધ લેપ કરાયેલ ભીંત ઉપર સ્નિગ્ધ ચૂર્ણ સમાન છે. કંઈક વળી બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત જીની સાથે એકત્વ પામે છે. કાલાંતરે વેદે છે. એ પ્રમાણે સાંભળીને ગોઠામાહિલે પૂછ્યું - એ રીતે મોક્ષાભાવનો પ્રસંગ ના આવે ? કેમકે જીવટી કર્મ છુટા ન પડે, સ્વપદેશવતુ અન્યોન્ય વિભાગ-બદ્ધત્વ છે. તેથી એ પ્રમાણે ઈચ્છાય છે. • ભાષ્ય-૧૪૩ - જેમ અબદ્ધ અને સ્પર્શ કરાયેલ કંચુઓ કંચુકીને સંબદ્ધ છે. તે પ્રમાણે સ્પષ્ટ છતાં અભદ્રકર્મ જીવ સાથે સંબદ્ધ રૂપે ઘટે છે. • વિવેચન-૧૪૩ - પૃષ્ટ જે રીતે અબદ્ધ કંચુકી પુરુષ કંચુકને અનુસરે છે. એ રીતે પૃષ્ઠ અબદ્ધ કર્મ જીવને અનુસરે છે. પ્રયોગ આ રીતે- જીવ કર્મ વડે ધૃષ્ટ બંધાતો નથી કેમકે વિયોજ્યમાનપણે છે. •x - એ પ્રમાણે ગોઠામાહિલે કહેતાં વિંધ્યમુનિએ કહ્યું - મને એ પ્રમાણે જ ગુરુ વડે વ્યાખ્યાત કરેલ છે. ત્યારે તે શંકિત થઈને જઈને પૂછે છે કે મેં ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ નથીને ? ત્યારે આચાર્યએ કહ્યું - જે મેં કહ્યું, તે તેં પણ જાણે છે, એ તે રીતે જ છે. ત્યારે તેણે ગોઠા માહિલનો વૃતાંત કહ્યો. ત્યારે ગુરુએ કહ્યું - માહિલ કહે છે તે મિથ્યા છે. કઈ રીતે ? જે કહ્યું – જીવથી કર્મો જૂર્ય પડતા નથી વગેરે.. અહીં પ્રત્યક્ષ વિરોધી પ્રતિજ્ઞા છે. કેમકે આયુકર્મના વિયોગરૂપ મરણ પ્રત્યા સિદ્ધ છે. હેતુ પણ અનૈકાંતિક છે. અન્યોન્ય અવિભાગસંબદ્ધ છતાં દુધ અને પાણીનો ઉપાયથી વિયોગ થઈ શકે છે. દટાંત પણ સાધન ધર્માનુગત નથી, સ્વપદેશના યુક્તવથી અસિદ્ધ છે. • x - જીવ અને કર્મ ભિન્ન છે. જીવ કર્મ વડે ઋષ્ટ બદ્ધ થતો નથી. * * * * * * * બધાં જ જીવ કમrગમ રહિતપણાથી મોક્ષના ભાજક છે. ઈત્યાદિ • x + x • ત્યારે ગોઠા માહિલ કંઈ ન બોલતો મૌન રહ્યો.. અન્ય કોઈ દિવસે નવમાં પૂર્વમાં સાધુના પ્રત્યાખ્યાનનું વર્ણન આવ્યું. જાવજીવને માટે હું પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું ઈત્યાદિ. ત્યારે ગોઠા માહિલ કહે છે, તે શોભન પચ્ચખાણ નથી. કેમ ? – ભાગ-૧૪૪ + વિવેચન :પ્રત્યાખ્યાન કાળની અવધિ છોડીને કરવું જ શ્રેયસ્કાર છે. એમ કરવાથી
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy